________________
તા. ૧-૭-૬૭
પ્રબુદ્ધ જીવન
શ્રી મણિલાલ મોહકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
તા. ૩૧ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચને હિસાબ
ખર્ચ
રૂા. પૈ.
રૂ. પૈ.
વ્યાજનાં: સીકયુરીટીઓનાં ડબેન્ચરોનાં
૧૬૦-૦૦ ૧૨૫૦-૫૦
, ૧૪૧૨-પ૦
ટ્રસ્ટના ઉદેશો અંગે ખર્ચનાં ને પેપર લવાજમનાં
૫૦૦-૧૨ પગારના
૪૬૧૯-૫ર મકાન ભાડાનાં તથા વીજળી ખર્ચના
પ૨૯-૪૪ - પુસ્તક રીપેર્સ-બુકબાઈન્ડીંગ ખર્ચના
ભેટનાં
પુસ્તકોનાં લવાજમનાં
૨૦૬૭-૦૦ ૮૩૮-૦૦
૨૯૦૫-૦૦ ૧૦ ૦ ૦-૦૦
પ૭૪૫-૪૫
મ્યુનીસીપાલીટી ગ્રાન્ટના પરચુરણ આવકનાં : પસ્તી વેચાણના - પાસબુક વેચાણના પુરતક મેડા આવવાથી તથા ખવાઈ જવાથી દંડના
૧૬૨-૧૨ પ૩-૩૫
વ્યવસ્થા ખ: ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીકરીપેર્સ તથા પરચુરણ ખર્ચ ૨૬૬ ૨૦ વીમાનાં પ્રીમીયમનાં
૪૮-૭૫ એડિટરોને નેવેરીયમ ૭૫-૦૦ સ્ટેશનરી તથા છપામણી ખર્ચ ૪૨૧-૨૦
૬-૦૦
૨૨૨-૩૭
૮૧૧-૧૫
પપ૩૯-૮૭
ઘસારાનાં: ફર્નીચર પર પુસ્તક પર
૧૦૧-૨૦ ૭૬૨-૦૦
વર્ષ દરમ્યાન આવક કરતાં ખીને વધારે
-
૨૦૮૬-૩૩
પ્રોવિડન્ટ ફંડના ફાળાનાં
૮૬૩-૨૦ ૨૦૬૪૦
- ૭૬૨૬-૨૦ શાહ મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડીટર્સ આ વાતમાં ખાસ રસ લઈને એક સૂત્ર રજૂ કર્યું : “ જાતે તણાઈને પણ સામા માણસને મદદરૂપ થઈ પડે.” એટલું જ નહિ પણ આ સૂત્રને અમલ કરનારાઓની એક સંસ્થા ઊભી કરી. નાનાં નાનાં ભલાઈનાં કાર્યો શોધી કાઢી એને જાહેરાત આપવી અને આ કાર્ય બદલ એક નાનું સરખે ચંદ્રક આપવો એ આ સંસ્થાનું કાર્ય હતું. ચંદ્રક ઉપર સૂર્ય અને ફુલને પ્રતિકરૂપે આલેખવામાં આવ્યાં છે. માયાળુપણાને સૂર્ય પ્રજાજીવનના પુષ્પને પ્રફ લ્લિત કરશે એવો સૂચિતાર્થ એમાંથી નીકળે છે. જાપાનમાં અત્યાર સુધી આવા ત્રીસ હજાર નાના સરખા ચંદ્રક આપવામાં આવ્યાં છે.
નવી પેઢીની શ્રદ્ધા
કુલ રૂા. ૭૬૨૬-૨૦ ઉપરને હિસાબ તપાર છે અને બરાબર માલુમ પડે છે.
મુંબઈ, તા. ૧૨-૬-૧૯૬૭ * અનેખી ચળવળ *
જાપાન દેશમાં એક અનોખા પ્રકારની ચળવળ ચાલી રહી છે. એનું નામ છે “નાનાં નાનાં ભલાઈનાં કાર્યો કરવાની ચળવળ.’ બન્યું એવું કે બસને માટે લાગેલી લાંબી કતારમાંથી એક માણસ ધક્કામૂકી કરીને બસમાં ચડી જતા હતા. તેને બીજા માણસે કર્યો એટલે પહેલા માણસે રોકનાર માણસને જોરથી ઠોંસે લગાવી દીધે. પેલા માણસે પોલિસમાં ફરિયાદ નોંધાવી. આ તે સર્વ સામાજિક વાત થઈ. બધે આવું જ બને છે. પણ જાપાન દેશમાં આવું બને તે ચાલે નહીં. જાપાન એટલે વિનય અને વિનમ્રતાને ગળથુથીમાં પીનારો પ્રદેશ. ત્યાં આવી ગુંડાગીરી થાય એ કેમ સંખાય ? વર્તમાનપત્રોએ આ વાત ઉપાડી લીધી. નાનાસરખા આ સમાચારને વર્તમાનપત્રાએ મેટા મથાળા બાંધીને ચમકાવ્યા. “વિનય, વિવેક અને નમ્રતા માટે પ્રખ્યાત એવા આપણા આ દેશમાં આવું થાય જ કેમ?” ગલીએ ગલીએ વર્તમાપપત્રોના ખબરપત્રીઓ ફરી વળ્યા. વાણી ને વર્તન બન્નેમાં વિનયને અભાવ દેશભરમાં વ્યાપી ગયો હતો એવી ચકાવનારી ખબર એ લોકો લઈ આવ્યા. કોઈ સભ્યતાથી જવાબ આપતું નથી, કોઈ સામા માણસને મુશ્કેલીમાં મદદ કરવા તૈયાર જ નથી, રસ્તા ઉપર મવાલીએ મશ્કરી કરે છે. દારૂડીયાઓ ડોલતા હોય છે ને છતાં પણ રાહદારીઓનું રુંવાડુંચ ફરકતું નથી. સરકારી ઓફિસના કર્મચારીઓએ સભ્યતા અને સરળતા તે જાણે ગીરવે મૂકી દીધી છે. આ બધામાં નિર્બળ, અશકત કે સ્ત્રી બાળકોને મદદ કરવાની વાત જ કયાં રહી ? કંઈક કરવું જોઈએ. '
સામાને મદદરૂપ બને આ અવિનયને ટાળવાના પ્રયાસમાંથી જન્મીનાનાં ભલાઈભર્યા કાર્યો કરવાની ચળવળ. ટોકિય વિદ્યાપીઠના અધ્યક્ષ કાયા સેજીએ
જાપાનમાં ચાલેલી આ ઝુંબેશ માત્ર જાપાન માટે જ નહિ ભારત માટે પણ કેટલી સુયોગ્ય છે ? કુટુંબમાં જે વિનય-વિવેકના પાઠ બાળક બચપણથી શીખતું હતું એ પાઠમાં હવે નવી પેઢીને શ્રદ્ધા નથી. જેનામાં શ્રદ્ધા છે એવા સીનેમાઓ કે શિક્ષકો આવા પાઠો શીખવતા નથી. પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી વાતાવરણમાં ચારે બાજુ નકરી ઉદ્ધતાઈ, આછકલાઈ અને અવિવેકના પડઘા પડે છે, તે વખતે આપણે પણ આવું કંઈક કરીએ તે ?
* જાપાન દેશની બીજી જાણવા જેવી આ વાત છે. ૧૨૦ ટેકસી ડ્રાયવરોના એક મંડળને ખબર પડી કે એક લૂલે વિદ્યાર્થી શાળાએ જવામાં મુશ્કેલી અનુભવે છે. આથી તેમણે નક્કી કર્યું કે રોજ એક ટેકસી ડ્રાઈવર પોતાની ટેકસીમાં તેને પહોંચાડશે અને શાળા છૂટયે તેને પાછા ઘેર લઈ આવશે. (સંકલિત)
ધર્યબાળા વોરા