________________
પ્રબુદ્ધ જીવન
તો, ૧-૯-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિઓને આર્થિક સિંચન આપે
નમ્ર નિવેદન સુજ્ઞ બંધુ/ ભગિની,
બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ અને આપને અને અમને આનંદ છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાન–ચાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રો છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રો પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાને એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શૈતા. અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે - કારણ આ આપણા હૃદયને સ્પર્શ છે. આ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે - કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસઆજ સાંભળવું હતું.’ ‘બસ, આજ આજ’ આમ કઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે:
જ્ઞાનયાત્રાની આ ફલશ્રુતિ છે. . પણ, સાથે સાથે, શેડી અંગત વાતે પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ..
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલને, વાર્તાલાપ અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસ વિગેરે પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા - મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે, મટી શકિત છે. અમે શ્રદ્ધા રાખી છે અને આપે અમને કદિય નિરાશ કર્યા નથી.
અને એ જ શ્રદ્ધા સાથે બાર મહિનાના ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્વાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જોર મળશે. આટલું જ આપને અમારે કહેવું છે અને આપનાં પ્રેરક જવાબની અપેક્ષા રાખીએ છીએ.
ચીમનલાલ જેઠાલાલ શાહ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ,
સુબોધભાઈ એમ. શાહ મુંબઈ-૩,
મંત્રીરને, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વર્ષાવ્યાખ્યાનમાળા
માટુંગા-વ્યાખ્યાનમાળા ઘાટકોપર નાગરિક મંડળ તરફથી ઘાટકપર ખાતે તા. ૩૧ મુંબઈ માટુંગા ખાતે શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઑગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ સાત દિવસ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે:
વિષય
માટે શ્રી સમતાબાઈ સભાગાર (૭૮ અ, રફી અહમદ કીડવાઈ રોડ વકતા ૩૧ આચાર્ય રામપ્રસાદ બક્ષી લોકગીતને આસ્વાદ ઉપર)માં જાયેલી વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: ૧ શ્રી મેહનલાલ મહેતા (સોપાન) વર્તમાન પરિસ્થિતિ.
સમય વ્યાખ્યાતા
વિષય ૨ શ્રી પુત્તમ કાનજી (કાકુભાઈ) જીવનનિષ્ઠા. ,, પંડિત બેચરદાસ
ધાર્મિક અને સામાજિક ૩૧ રાત્રે ૯ શ્રી કરસનદાસ માણેક સાંસ્કૃતિક કટોકટી પ્રશ્ન
શ્રી મનુભાઈ શાહ આપણી સામાજિક શ્રી કરસનદાસ માણેક આખ્યાન
અને આર્થિક ક્રાન્તિ ૪ આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક ' ટૅલ્સટોયની જીવનદષ્ટિ ૫ શ્રીમતી મૃણાલિની દેસાઈ
લોકશાહી
શ્રી ચીમનલાલચ. શાહ લોકમાન્ય તિલક ૬ માનનીય ટી. એસ. ભારદે અહિસાકલ્પનાવિકાસ ૩ બપેરે ૩-૩૦ મહાસતી પ્રમેહસુધા જીવનની કળા ૭ શ્રી જમુભાઈ દાણી
નવયુગની ધર્મભાવના ૪ રાત્રે ૯ પંડિત શિવશમાં આરોગ્ય, ધર્મ, આનંદ સ્થળ: હિંદુ સભા હોલ, સ્ટેશન સામે, ઘાટકોપર,
૧૧ ,
ફાધર સી. જી. વાલેસ યુવાનનું ઘડતર સમય: રાતના ૯-૦૦ થી ૧૦-૧૫.
શ્રી મધુરીબહેન શાહ બાળકની કેળવણીના
વિવિધ પાસા સભ્યો માટે યોજાયેલી મિલન-સમારંભ ૭ સવારે ૧૦ શ્રી ધૈર્યબાળા વેરા જીવનમાં અભિરુચિ
તા. ૮મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતી પથુપણ ૭ રાત્રે ૯ શ્રી મેહનલાલ મહેતા ધર્મ અને રાજકારણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના
(સાપાન) પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલા તથા વ્યાખ્યાતાએ સાથે સંઘના સભ્યનું તા. ૯મી સપ્ટેમ્બર શનિવારે સાંજના
વિષયસૂચિ
પૃષ્ટ ૬ વાગ્યે મજીદ બંદર રોડ ઉપર આવેલ ધી બેબે ગ્રેન ડીલર્સ જૈન ધર્મનું હાર્દ :
ગણેશ લાલવાણી ૮૫ એન્ડ સીડઝ મરચન્ટ એસેસીએશનના સભાગૃહમાં મિલન- પૂરવણી: સ્યાદ્વાદ એટલે શું? વસતલાલ કાન્તિલાલ સમારંભ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે પર્યુષણ વયાખ્યાન
ઈશ્વરલાલ માળાના અવસર ઉપર પધારેલા વીસનગર ગર્લ્સ કૈલેજના ડે. પદ્મનાભ જૈનીને વાર્તાલાપ પરમાનંદ આચાર્ય શ્રી પ્રતાપરાય ટોલિયા, પદ તથા ભજને શ્રી નરેન્દ્ર નથવાણી-સન્માન સંમેલન સંભળાવીને સભ્યનું મને રંજન કરશે. સર્વે સભ્યોને સર મણિલાલ નાણાવટીનું પ્રેરક પ્રવચન . સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે.
સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ: હેમેન્દ્ર દિવાનજી મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
થોડાંક સમરસે. પગથિયાં
૯૧
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ