SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તો, ૧-૯-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિઓને આર્થિક સિંચન આપે નમ્ર નિવેદન સુજ્ઞ બંધુ/ ભગિની, બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ અને આપને અને અમને આનંદ છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાન–ચાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રો છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રો પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાને એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શૈતા. અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે - કારણ આ આપણા હૃદયને સ્પર્શ છે. આ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે - કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસઆજ સાંભળવું હતું.’ ‘બસ, આજ આજ’ આમ કઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે: જ્ઞાનયાત્રાની આ ફલશ્રુતિ છે. . પણ, સાથે સાથે, શેડી અંગત વાતે પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ.. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલને, વાર્તાલાપ અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસ વિગેરે પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા - મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે, મટી શકિત છે. અમે શ્રદ્ધા રાખી છે અને આપે અમને કદિય નિરાશ કર્યા નથી. અને એ જ શ્રદ્ધા સાથે બાર મહિનાના ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્વાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જોર મળશે. આટલું જ આપને અમારે કહેવું છે અને આપનાં પ્રેરક જવાબની અપેક્ષા રાખીએ છીએ. ચીમનલાલ જેઠાલાલ શાહ ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, સુબોધભાઈ એમ. શાહ મુંબઈ-૩, મંત્રીરને, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વર્ષાવ્યાખ્યાનમાળા માટુંગા-વ્યાખ્યાનમાળા ઘાટકોપર નાગરિક મંડળ તરફથી ઘાટકપર ખાતે તા. ૩૧ મુંબઈ માટુંગા ખાતે શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઑગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૭ સપ્ટેમ્બર સુધી એમ સાત દિવસ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: વિષય માટે શ્રી સમતાબાઈ સભાગાર (૭૮ અ, રફી અહમદ કીડવાઈ રોડ વકતા ૩૧ આચાર્ય રામપ્રસાદ બક્ષી લોકગીતને આસ્વાદ ઉપર)માં જાયેલી વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ છે: ૧ શ્રી મેહનલાલ મહેતા (સોપાન) વર્તમાન પરિસ્થિતિ. સમય વ્યાખ્યાતા વિષય ૨ શ્રી પુત્તમ કાનજી (કાકુભાઈ) જીવનનિષ્ઠા. ,, પંડિત બેચરદાસ ધાર્મિક અને સામાજિક ૩૧ રાત્રે ૯ શ્રી કરસનદાસ માણેક સાંસ્કૃતિક કટોકટી પ્રશ્ન શ્રી મનુભાઈ શાહ આપણી સામાજિક શ્રી કરસનદાસ માણેક આખ્યાન અને આર્થિક ક્રાન્તિ ૪ આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક ' ટૅલ્સટોયની જીવનદષ્ટિ ૫ શ્રીમતી મૃણાલિની દેસાઈ લોકશાહી શ્રી ચીમનલાલચ. શાહ લોકમાન્ય તિલક ૬ માનનીય ટી. એસ. ભારદે અહિસાકલ્પનાવિકાસ ૩ બપેરે ૩-૩૦ મહાસતી પ્રમેહસુધા જીવનની કળા ૭ શ્રી જમુભાઈ દાણી નવયુગની ધર્મભાવના ૪ રાત્રે ૯ પંડિત શિવશમાં આરોગ્ય, ધર્મ, આનંદ સ્થળ: હિંદુ સભા હોલ, સ્ટેશન સામે, ઘાટકોપર, ૧૧ , ફાધર સી. જી. વાલેસ યુવાનનું ઘડતર સમય: રાતના ૯-૦૦ થી ૧૦-૧૫. શ્રી મધુરીબહેન શાહ બાળકની કેળવણીના વિવિધ પાસા સભ્યો માટે યોજાયેલી મિલન-સમારંભ ૭ સવારે ૧૦ શ્રી ધૈર્યબાળા વેરા જીવનમાં અભિરુચિ તા. ૮મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતી પથુપણ ૭ રાત્રે ૯ શ્રી મેહનલાલ મહેતા ધર્મ અને રાજકારણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના (સાપાન) પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલા તથા વ્યાખ્યાતાએ સાથે સંઘના સભ્યનું તા. ૯મી સપ્ટેમ્બર શનિવારે સાંજના વિષયસૂચિ પૃષ્ટ ૬ વાગ્યે મજીદ બંદર રોડ ઉપર આવેલ ધી બેબે ગ્રેન ડીલર્સ જૈન ધર્મનું હાર્દ : ગણેશ લાલવાણી ૮૫ એન્ડ સીડઝ મરચન્ટ એસેસીએશનના સભાગૃહમાં મિલન- પૂરવણી: સ્યાદ્વાદ એટલે શું? વસતલાલ કાન્તિલાલ સમારંભ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે પર્યુષણ વયાખ્યાન ઈશ્વરલાલ માળાના અવસર ઉપર પધારેલા વીસનગર ગર્લ્સ કૈલેજના ડે. પદ્મનાભ જૈનીને વાર્તાલાપ પરમાનંદ આચાર્ય શ્રી પ્રતાપરાય ટોલિયા, પદ તથા ભજને શ્રી નરેન્દ્ર નથવાણી-સન્માન સંમેલન સંભળાવીને સભ્યનું મને રંજન કરશે. સર્વે સભ્યોને સર મણિલાલ નાણાવટીનું પ્રેરક પ્રવચન . સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે. સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ: હેમેન્દ્ર દિવાનજી મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ થોડાંક સમરસે. પગથિયાં ૯૧ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy