________________
તા. ૧૨ -૭ બાબું જીવન
૮૭ I " . . . . પ્રકીર્ણ નોંધ
. . . . ગોવધબંધી અંગેના વિનોબાજીના લેખની રચના ' ' ખાતા નથી. આવી જ રીતે મુસલમાનો સુવરના માંસ પ્રત્યે એક * તા. ૨૬-૧૨-૬૬ના “ભૂમિપુત્રીમાં પ્રગટે - થયેલ વિનોબાજીને પ્રકારની ધૃણા અનુભવે છે. “બીજા જે કોઈને સુવરનું માંસ ખાવું ગોવધ બંધી અંગે” એ મંથાળાને લેખ આ અંકમાં ઉપર ઉધૃત હોય તે ભલે ખાય, અમે મુસલમાને સુવરનું માંસે કદિ મૅહિં ખાઈએ.” કરવામાં આવ્યો છે. આ લેખમાં રહેલો પાયાને વિચાર “ગાવંશ આવું મુસલમાનોનું સુવરના માંસ અંગે વલણ છે. હિન્દુએ. સંવર્ધન અર્થે ગોરસદમ ઠેર ઠેર ઊભા કરવામાં આવે અને સરકાર ગોમાંસનો ભેક્ષણના તેમ જ ગૌવધના વિરોધી છે; મુસલમાને ગોવધબંધીને કાયદો કરે એમ બેઉ ચીજો સાથેસાથ ચલાવવામાં સુંવર માંસની ભક્ષણના વિરોધી છે, સુવરના વધના નહિં. આવે તો જ કાયદાને ફાયદો મળશે.”—એ વિચાર તા. ૧૬-૧૧-૬૬ આમ પ્રત્યેકના માંસ ભક્ષણના વિરોધની ભૂમિકા એકમેકથી તદ્દન ના ભૂમિપુત્રમાં પ્રગટ થયેલ શ્રી રાધાકૃષ્ણ બજાજે પરના પત્રમાં
ઉલટી છે. આ બન્ને વિરોધને સમાન કક્ષા ઉપર મૂકવામાં વિનોબાજી
કોઈ ગંભીર ગેરસમજુતી દાખવી રહ્યા હોય એમ લાગે છે. એ પણ થોડા સમય પહેલાં ૨જુ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત લખાણમાં
. પ્રશ્ન છે. માત્ર ગોવધ બંધીને છે. એ બાબતમાં વિનોબાજી આ વિચારને વિનોબાજીએ વિસ્તારથી ચર્ચવાનું અને ગોવધની
જણાવે છે અને એ તદન બરોબર છે કે સરકાર ગોવધ બંધી, કરે કાનૂનબંધી અંગે ભારત સરકારની કેવા પ્રકારની મુંઝવણ
તેટલા માત્રથી આપણે ગાયને બચાવી શકી એ એમ નથી. તેમને પાળવાહોય તેને ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે
ઉછેરવા - જીવાડવાનો - દેશવ્યાપી પુરુષાર્થ કરવામાં આવે તે જ વધઅદ્યતન પરિસ્થિતિના સંદર્ભમાં તેમને આ પ્રયત્ન આવ
બંધી સાર્થક થઈ શકે તેમ છે. અને આ જવાબદારી વિનોબાજી કારપાત્ર છે. આમ છતાં પણ તેને લગતું આ લખાણ ઘણું નબળું સંસારથી દુર રહેવા ઈચ્છતા અને મેટા ભાગે ઉપદેશપરાયણ એવા અને અમુક અપ્રસ્તુત બાબતોની સેળભેળથી ભરેલું લાગે છે અને સાધુ સમાજ ઉપર નાંખે છે તે પણ સર્વ પ્રકારે યોગ્ય જ છે. કારણ નિરૂપણ પણ કાંઈક અસ્તવ્યસ્ત જણાય છે અને તેથી આ લખાણ
કે સાધુ સમાજ ગેરક્ષાના એટલે કે ગોસંવર્ધનના પ્રશ્નને આજના
યુગધર્મ તરીકે સ્વીકારે અને તેને પોતાની બધી શકિતઓને યોગ વિનોબાજીનું છે કે કેમ એવો પ્રશ્ન મન સાથે અથડાયા જ કરે છે. આટલું
આપે તો લોકોના દાનનો પ્રવાહ તે કાર્ય તરફ અખલિતપણે જણાવીને હવે આ લેખને આપણે જરા વિગતથી તપાસીએ.
વહેવા માંડશે અને એ દરમિયાન ગોવધબંધી સરકાર તરફથી થઈ આ લેખની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે, “હિંદુઓની
ચૂકી હશે તે તેને આવા પુરુષાર્થ વડે અમલી રૂપ મળશે અને નહિ માગણી છે કે ગોવધ - બંધી થાય, જૈનોની માગણી છે કે
થઈ ચૂકી હોય તો તેવા કાનૂન માટે લેકોનું સંગીન પીઠબળ પેદા થશે. બકરાવધ - બંધી થાય, અને મુસલમાનોની માગણી છે કે સૂવરવધ
આગામી ચૂંટણી અંગે આચારસંહિતા બંધી થાય. આમ આ ત્રણ માગણીઓને વિનેબાજી સમાન કક્ષા
કેન્દ્રિય ગૃહખાતાના પ્રધાન શ્રી યશવંતરાવ ચવ્હાણે, તા. ઉપર મૂકે છે તેમાં અત્યુકિત થતી હોય એમ લાગે છે. હિંદુઓ
૭-૧-૬૭ના રોજ દિલ્હી ખાતે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષના આગેગોવધ બંધી માગી રહ્યા છે તે તો આજે છેલ્લા ત્રણ ચાર માસથી
વાનોની એક સભા બોલાવી હતી. આ સભાએ સમીપ આવી રહેલ ચાલી રહેલા ગોવધ બંધી અંગેના ઉગ્ર આન્દોલન અને તેના
ચૂંટણી-ઝુંબેશ અને મતપ્રદાન અંગે બધા રાજકીય પક્ષોને બંધનસંદર્ભમાં ધર્મગુરુઓના ચાલી રહેલા નિયત યા અનિયત મુદતના કર્તા બને એવા આઠ મુદ્દાની એક આચાર–સંહિતા નક્કી કરી ઉપવાસે ઉપરથી સ્વત: સિદ્ધ છે.
હતી. આ આઠ મુદ્દા નીચે મુજબ છે :પણ આવું જ કોઈ આન્દોલન બકરાવધ- બંધી અંગે આજના (૧) જુદી જુદી જાતિઓ અને કોમેધામિક-કે ભાષાકીયજેને ચલાવી રહ્યા નથી. અલબત્ત, બકરાની કતલ બંધ થાય તો- વચ્ચેના વર્તમાન મતભેદોને ઉગ્ર સ્વરૂપ આપે અગર તો એકબીજ થઈ શકે તો–એવી બંધીને જૈને જરૂર આવકારે, પણ આજની
વચ્ચે ધિક્કાર પેદા કરે અગર તે તંગદિલી સર્જે તેવી કોઈ પણ વાસ્તવિકતામાં આ શકય નથી એ જૈને બરોબર સમજે છે અને
પ્રવૃત્તિમાં કોઈ પણ રાજકીય પક્ષે રાચવું નહિ. તેથી તેઓ આ બાબતમાં મોટા ભાગે મૌન સેવે છે, તેમના તરફથી
(૨) અન્ય રાજકીય પક્ષોની ટીકા તેમની નીતિઓ અને કાર્યઆ દિશાએ કઈ સક્રિય હીલચાલ તે છે જ નહિ.
ક્રમે, ભૂતકાળની કારકીર્દી અને કામગીરી પૂરતી જ મર્યાદિત રાખવી. વિનેબાજીના પ્રસ્તુત લેખમાં જણાવવામાં આવ્યું છે કે “ચિન્તન
બીજા પક્ષના નેતાઓ અગર તે કાર્યકરોનાં ખાનગી જીવનનાં તમામ
પાસાંઓની ટીકા કરવાથી અલગ રહેવું જરૂરી છે. વળી જેના સાચાકરનારા કહે છે કે ગાય માટે ખાસ દયા કેમ રાખે છે? બકરી માટે
બેટાપણાની ચકાસણી કરવામાં ન આવી હોય તેવા આક્ષેપના કેમ નહિ?” વિનોબાજી આમ જણાવે છે ત્યારે વિનોબાજીના આધારે પક્ષો કે તેમના કાર્યકરોની કશી ટીકા ન કરવી. મનમાં આ બાબત અંગે પણ વિશેષે કરીને જેને જ હોવા સંભવ છે. - (૩) રાજકીય પક્ષોએ એ જોવું કે તેમના કાર્યકરે કે ટેકેદારે અલબત્ત, જૈન સમાજમાં કેટલાક આ રીતે જરૂર વિચાર કરતા હોય બીજા પક્ષોની સભાઓ, સરઘસ વગેરેમાં અવરોધ કે તેફાન ન કરે. છે, પણ આપણા દેશમાં સર્વાગી કતલની બંધી થવી શકય જ (૪) કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનાં પગલાં લેતી વખતે નથી એવી આજની વાસ્તવિકતાના સંદર્ભમાં સમાજને સવિશેષ નાગરિક સ્વાતંત્રો પર ગૈરવાજબી અંકુશ ન લાદવામાં આવે તેવી ઉપયોગી એવા પશુઓને વધ યા કતલ તો અટકવી જ જોઈએ કાળજી સરકારે રાખવી જોઈએ અને પક્ષોની સંતોષકારી ચૂંટણીઅને ગાય–અથવા તે ગેરંશ—કોટિના પશુઓ હોઈને - તેને ઝુંબેશમાં દખલગીરી કરે તેવાં પગલાં સરકારે લેવાં ન જોઈએ. મુખ્યતા આપવી ઘટે, અને અન્ય કોટિના પશુઓને ગૌણતા આપવી (૫) કોઈ પણ સ્તર પરની રાજકીય સત્તાનો ઉપયોગ પિતાના ઘટે, આવા વિવેક જૈનેમાં સામુદાયિક જવાબદારીના ખ્યાલપૂર્વક
પક્ષના સભ્યોનાં ચૂંટણીવિષયક હિતને આગળ ધપાવવા માટે અગર વિચારતે વર્ગ હંમેશા કરતો રહ્યો છે, અને તેથી ગોવધબંધીના
તે અન્ય પક્ષના સભ્યોનાં આવાં હિતોને હાનિ કરવા માટે ન કર વિચારને તેમના તરફથી પૂરેપૂરું અનુમોદન મળતું રહ્યું છે.
જોઈએ. શાસનકર્તા પક્ષે પોતાની ચૂંટણી - ઝુંબેશને આગળ ધપાવવા
માટે પોતાના સત્તાવાર સ્થાનનો ઉપયોગ કર્યો છે એવી ફરિયાદ હવે સુવરવધ–બંધીને વિચાર કરીએ. સુવર ગંદકી માત્ર પોતાના
કરવાનું કારણ ઊભું ન થાય તેવું શાસનકર્તા પક્ષે ચોક્કસપણે કરવું પેટમાં ભરતું હોઈને તેને મુસલમાનો અપવિત્ર પશુ તરીકે લેખે છે જોઈએ. અને તેના માંસને તેઓ અખાદ્ય ગણે છે, પણ તેની કતલ સામે (૬) મતો મેળવવા માટે જ્ઞાતિવિષયક અગર તો કોમવાદી મુસલમાનોએ કદિ પણ વિરોધ કર્યો નથી. જેવી રીતે ચુસ્ત વૈષ્ણવો લાગણીઓને અપીલ કરવી નહિ. કંદપાત્ર ખાય છે, પણ ડુંગળી અને લસણ તેની દુર્વાસના કારણે (૭) મતદાન શાંતિમય અને વ્યવસ્થિત રીતે થાય તેવું કરવા