Page #1
--------------------------------------------------------------------------
________________
महावीरचरियं
सिरिगुणचंदगणी
2
Page #2
--------------------------------------------------------------------------
________________
MAHAVIR CHARIYAM
OF
SHRI GUNCHANDRA GANI
IN PRAKRIT
PART-2
Sanskrit Translation Muni Nirmalyashvijay
Gujarati Translation Shri Atmanand Jain Sabha, Bhavnagar
PUBLISHERS SHRI DIVYA DARSHAN TRUST 39, KALIKUND SOCIETY
DHOLKA - 387810 DIS: AHMEDABAD, STATE : GUJARAT (IND.)
Ph. : 02714-225482
Page #3
--------------------------------------------------------------------------
________________
INTRODUCTION
ORIGINAL TEXT
: MAHAVIR CHARIYAM AUTHOR
: SHRI GUNCHANDRA GANI LANGUAGE
: PRAKRIT SANSKRIT TRANSLATION : MUNI NIRMALYASH VIJAY GUJARATI TRANSLATION : SHRI ATMANAND JAIN SABHA,
BHAVNAGAR EDITED BY
MUNI NIRMALYASH VIJAY TYPE SETTERS
: ACHARYA SHRI KAILASSAGARSURI
GYANMANDIR, KOBA PRINTERS
SHRI PARSHVA COMPUTERS, AHMEDABAD EDITION
1st COPY
: 500 PRICE
: 1600/- (WHOLE SET) AVAILABLE AT
: 1 PUBLISHERS
SHIRISH SANGHVI 702, RADHA KUNJ OPP. WITTY KID'S SCHOOL RAMCHANDRA LANE MALAD (WEST) MUMBAI - 400064 MO: 9892870790 MAHENDRA ZAVERI 502, SANSKRUTI COMPLEX NR. ATITHI CHOWK KALAWAD ROAD
ISBN 978-81-925531-1-5 RAJKOT - 360005
MO: 9825168834 ISBN : 978-81-925531-1-5
9788192 553115 This fresh edited text has been printed in four volumes.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાનિબદ્ધ
મહાવીર ચરિયું
થયિતા
પરમ પૂજ્ય શ્રીગુણચંદ્રગણી
ભાગ-૨
દિવ્યાંશિષ પરમ પૂજ્ય સકલસંઘ હિતચિંતક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.
શુભાશિષ પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા.
સંસ્કૃત છાયાકાર પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય વિવધર્ય
પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યાણ મુનિ નિર્મલયશવિજય
ગુજરાતી અનુવાદક શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર
પ્રકાશક
શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી
મફલીપુર ચાર રસ્તા પાસે ધોળકા, જિ. અમદાવાદ - ૩૮૭૮૧૦
ફોન : ૦૨૭૧૪-૨૨૫૪૮૨
Page #5
--------------------------------------------------------------------------
________________
કત
ગ્રંથનું નામ : મહાવીરચરિયમ્
: શ્રી ગુણચંદ્ર ગણી ભાષા
: પ્રાકૃત વિશેષતા
: શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વના ૨૭ ભવોનું તથા ૨૭મા ભવની
ઐતિહાસિક ઘટનાઓનું, પ્રભુના સમકાલીન ભારતવર્ષની રાજકીય, ધાર્મિક
પરિસ્થિતિ વગેરેનું ઐતિહાસિક તથા કાવ્યાત્મક રીતે રોચક વર્ણન સંસ્કૃત છાયા : મુનિ નિર્મલયશવિજય ગુજરાતી અનુવાદ : શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર અક્ષરાંકન : આચાર્ય શ્રીકલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા મુદ્રક
: શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ
મો. ૯૯૦૯૪૨૪૮૦૦ કુલ ભાગ આવૃત્તિ : પ્રથમ નકલ: ૫૦૦ મૂલ્ય: ૨ ૧૦૦૦/- (સંપૂર્ણ સેટના) પ્રાપ્તિસ્થાન : ૧) પ્રકાશક
૨) શ્રી શિરીષભાઇ સંઘવી
૭૦૨, રાધાકુંજ વીટી. સ્કુલની સામે રામચંદ્ર લેન, મલાડ (વે.) મુંબઈ - ૪૦૦૦૧૪
મો. ૯૮૯૨૮૭૮૭૯૦ ૩) શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ૫૦૨, સંસ્કૃતિ કોમ્લેક્ષ અતિથિ ચોકની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ મો. ૯૮૨૫૧૬૮૮૩૪
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
સમર્પણામ
આસજ્ઞોપકારી વર્તમાન શાસન
સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના
ચરણોમાં
મોક્ષમાર્ગના
પ્રદર્શક જિનશાસનને
જેમની જન્મશતાબ્દીમાં આ ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોલિધિ
પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
આ ગ્રંથ સમર્પિત કરેલછે.
અધ્યાત્મની રસાળતા
ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક ઘરમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં
ભવોદવિતારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીયશોવિજયજી મ.
ના ચરણોમાં
સતત કૃપાદ્રષ્ટિ
& અમીદ્રષ્ટિ રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન અનેક શારીરિક, માનસિક, કાર્મિક ઉપાધિઓથી ઘેરાયેલા અને એટલે જ વ્યથિત, પીડિત એવા જીવોને જોઇ આજથી ૨૫00 જેટલા વર્ષ પૂર્વે કરુણાથી પરિપ્લાવિત અંતઃકરણવાળા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જગતને પોતાની મધુરી વાણીથી પ્રતિબોધિત કર્યું. આજે પણ એ વાણી જગતને સાચો રાહ દર્શાવે છે. પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ જે રાહ દર્શાવ્યો તે રાહ ઉપર સ્વયં પોતે ચાલ્યા હતા. કઠિનમાં કઠિન સાધના કરી હતી. એમની એ સાધનાનું વર્ણન ગમે તેવા સહૃદયી સજ્જનને આંસુ પડાવ્યા વિના રહે નહી. આવી દર્દનાક સાધના પરમાત્માએ હસતા હસતા કરી છે.
જૈનશાસનની માન્યતા અનુસાર પરમાત્મા થવાનો અધિકાર કોઈ એક વ્યક્તિને જ નથી મળ્યો. પણ, સહુ કોઇને મળેલ છે. સાધના કરનાર કોઇ પણ વ્યક્તિ પરમાત્મા થઇ શકે છે. પામરમાંથી પરમાત્મા સુધી પહોંચવું શક્ય છે. પરમાત્મા મહાવીરસ્વામી પણ રાતોરાત પરમાત્મા નથી બની ગયા. પણ ૨૭ ભવની યાત્રા તેમણે પણ ખેડી છે. ચડતી-પડતીના અનેક દિવસો આવે છે, પૂર્વના ભવોમાં કરેલી ભૂલોની સજા પરમાત્મા મહાવીરને ૨૭મા ભાવમાં પણ ભોગવવી પડી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જીવનને સંલગ્ન આવી ઘણી બધી વાતો શ્રીગુણચંદ્રગણિવર્યજીએ “શ્રીમહાવીરચરિય” ગ્રન્થરૂપે ગૂંથી છે. અનેક બોધપાઠો આપતું આ ચરિત્ર ખરેખર ખૂબ જ આસ્વાદ્ય છે.
વર્ષો પૂર્વે શ્રી આત્માનંદ જૈન સભા તરફથી આ ગ્રંથનો ગુર્જરાનુવાદ પણ બહાર પડેલ. તે ગુર્જરાનુવાદમાં યથાયોગ્ય ફેરફાર કરી તથા મૂળ પ્રાકૃતગ્રંથની સંસ્કૃત છાયા કરવાનું ભગીરથ કાર્ય પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રીનિર્મલયશવિજયજી મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ આવા રૂડા ગ્રંથને પ્રકાશિત કરવાનો મોકો અમને આપી અમારી શ્રીસંસ્થા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે.
પરમ પૂજ્ય સંકલસંઘ હિતચિંતક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના દિવ્યાશિષથી, પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી આવા પ્રકાશનોનો લાભ અમને મળતો રહે છે.
આ પ્રકાશન કાર્યમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનારા શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
શ્રી આત્માનંદ જેને સભા, ભાવનગર તરફથી ગુર્જરાનુવાદને સંશોધિત કરી પુનઃ પ્રકાશન કરવા માટે સંમતિ મળી છે, તેના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ.
તથા આ ગ્રંથના અક્ષરાંકન માટે આચાર્ય શ્રીલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા તરફથી ખૂબ જ સ્તુત્ય સદ્યોગ મળેલ છે. તથા ગ્રંથના મુદ્રણ વગેરે કાર્ય માટે શ્રીપાર્થ કોમ્યુટર્સ તરફથી પણ પ્રશંસનીય સહકાર મળેલ છે.
તદુપરાંત આ કાર્યમાં જે જે સંસ્થા-વ્યક્તિ સહયોગી થયા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. આવા રૂડા ગ્રંથના વાંચનનો વ્યાપ વધે અને શ્રીસંઘ તેના દ્વારા શીઘ્ર મુક્તિ પદને પ્રાપ્ત કરે એજ .
લિ. શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ
Page #10
--------------------------------------------------------------------------
________________
ભાગ-૧
ભુજ કચ્છ
પાવન પ્રેરણા : પરમ પૂજ્ય વિદ્યર્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા.
ઘન્ય શ્રુતભક્તિ !
ભાગ-૨
મહાવીર થિં
ભાગ-૩
ચાર ભાગના
સંપૂર્ણ લાભાર્થી
ભાગ-૪
શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘ
નોંધ : પ્રસ્તુત પ્રકાશનના ચારે ભાગ જ્ઞાનખાતાની ૨કમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થે કિંમત ચૂકવ્યા વિના તેની માલિકી કરવી નહીં.
—
ભૂરિ ભૂરિ અનુમોદના
વિભાગ પ્રમાણે ગ્રંથના પ્રસ્તાવોનું વર્ગીકરણ
પ્રસ્તાવ ૧ થી ૩
પૃ. ૧ થી ૩૨૪
પૃ. ૩૨૫ થી ૬૩૦
પૃ. ૬૩૧ થી ૧૦૮૦
પૃ. ૧૦૮૧ થી ૧૪૮૦
પ્રસ્તાવ ૪
પ્રસ્તાવ ૫ થી ૭
પ્રસ્તાવ ૮
7
Page #11
--------------------------------------------------------------------------
________________
મંગલ આશીર્વચન
અનેક યુવાનોના રાહબર, સકલસંઘ હિતચિંતક સ્વર્ગસ્થ દાદાગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જન્મશતાબ્દીનું મંગલવર્ષ (વિ. સં. ૨૦૧૭) ચાલી રહ્યું હતું. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી ચતુર્વિધ શ્રીસંઘમાં ઠેર ઠેર આરાધનાના મંડાણ મંડાયા હતા. શ્રમણ સંઘ પણ નતૂન પ્રકાશનો શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરી રહ્યો હતો. આ શુભ અવસરને પામી કંઇક નવતર પ્રકાશન દાદાગુરુદેવશ્રીના ચરણે સમર્પિત કરવા માટે મેં મારા શિષ્યમુનિ શ્રી નિર્મલયશવિજયજીને સહજ પ્રેરણા કરી.
પ્રાકૃતભાષાની જટિલતાને કારણે પ્રાકૃત ભાષાના ઘણા ગ્રંથો, કે જે ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે, અભ્યાસ વર્તુળમાંથી બાકાત રહી ગયા હતા. એમાં પણ શ્રીગુણચંદ્રગણિવર્યજી મ. સા. વિરચિત “મહાવીર ચરિયું ગ્રંથ ઘણો જ અદ્ભુત છે. તેની છાયા કરવાની મેં પ્રેરણા કરી. તેમણે તે કાર્ય સહર્ષ સ્વીકાર્યું. મુનિશ્રીએ વૈયાવચ્ચયોગને તો આત્મસાત્ કર્યો જ છે, સાથે સાથે અંતર્મુખતા અને સાધના પ્રિયતા તેમના અનુપમ ગુણ છે. અત્યંત પરગજુ સ્વભાવના મુનિશ્રીએ ખૂબ જ સુંદર રીતે છાયાનું તથા સેટીંગસંપાદન વગેરેનું કાર્ય પાર પાડ્યું છે. મારી ઇચ્છાને માન આપી મારા ગુરુદેવશ્રી પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ની સેવામાં રાતદિવસ જોડાયેલા રહે છે. તથા પૂ. ગુરુદેવશ્રીની જ સેવામાં સહર્ષ જોડાયેલા મુનિ શ્રી જ્ઞાનયશવિજયજીને સતત અભ્યાસ પણ કરાવી રહ્યા છે. તે વચ્ચે આ કાર્ય તેમણે પૂર્ણ કર્યું છે.
આ અવસરે અંતરના આશિષ સાથે એટલું જ કહીશ તેઓ આવા સુંદર કાર્યો કરવા દ્વારા અંતરંગ પુરુષાર્થને સાધી વહેલી તકે પરમપદને પામે.
- પંન્યાસ યશોવિજય
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અનેક પ્રકારના આશ્ચર્યોથી ભરેલા આ વિશ્વમાં મસ્ત બનેલા માનવીને અનુભવાતા વૈવિધ્યસભર પદાર્થોના આનંદની જેમ અત્રે પ્રસ્તુત પ્રભુવીરનું ચરિત્ર પણ અનેક વૈવિધ્યસભર સાધનાઓથી ભરપૂર અને સાધકો માટે આનંદનો વિષય બને તેવું છે. દેશ-કાળના કોઇ પણ બંધન જેને સ્પર્શી ન શકે એવું આ પ્રભુવીરનું ચરિત્ર છે.
સર્વત્ર-સર્વદા સર્વ જીવોને કંઇક ને કંઇક બોધ આપે એવું આ ચરિત્ર આપણને મળ્યું એ આપણું અહોભાગ્ય ગણી શકાય.
અત્ર પ્રભુ વીરના ચરિત્રનો અંશ = પ્રસ્તાવ ૪ રજૂ કરેલ છે. નંદનમુનિના ભવમાં ૧ લાખ વરસ સુધી માસક્ષમણને પારણે માસક્ષમણ કરી પ્રભુનો જીવ ૧૧, ૮૦, ૯૪૫ માસક્ષમણ દ્વારા વીસસ્થાનક તપની આરાધના કરે છે. તીર્થંકર નામકર્મને નિકાચિત કરે છે. અત્ર - પરોપકાર કરવા માટેનું પુણ્ય પણ સહેલાઇથી મળતું નથી – આવું સમજવું પડે.
નયસારના ભવમાં સમ્યક્તની પ્રાપ્તિ માટે મુનિ નિમિત્તરૂપે મળ્યા, ત્રિપૃષ્ટના ભવમાં ખુદ તીર્થકર મળ્યા અને પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં તથા નંદન રાજાના ભવમાં મુનિની પ્રેરણાથી દીક્ષા લીધી. તીર્થકરોના જીવોને પણ શુભ નિમિત્ત ઉપયોગી બને છે, ઉપકારી બને છે તો આપણે શુભનિમિત્તોને સતત ઉભા રાખવાના ને! - નરસિંહ રાજાનો પટ્ટહસ્તી જ્યારે ગાંડો થાય છે ત્યારે નરવિક્રમ રાજકુમાર તેને વશમાં લેવા પ્રયત્ન કરે છે. રાજાએ બળપ્રયોગનો નિષેધ કરેલો પણ પોતાને જ્યારે લાગ્યું કે બળપ્રયોગ જ ઉપાય છે બાકી નિર્દોષ ગર્ભવતી સ્ત્રીની મૃત્યુની સંભાવના છે ત્યારે સ્વવિવેકના આધારે તેણે રાજાજ્ઞાને ગૌણ કરી. આમ આજ્ઞાપાલનમાં તટસ્થ નિર્ણય અને સમયસૂચકતાનું અહીં સુંદર મિશ્રણ છે.
નરસિંહ રાજાની આજ્ઞા વિરૂદ્ધ જઇને નરવિક્રમ રાજ કુમારે બળપ્રયોગ કરીને હાથીને વશ કર્યો. પરિણામે રાજાને ગુસ્સો આવ્યો અને દેશનિકાલની આજ્ઞા કરી. તે સમયે સ્વસ્થતા-વચનપાલનની તૈયારી વગેરે ગુણોને પચાવનાર નરવિક્રમ કુમાર બચાવના કે ફરિયાદના કે વિરોધના કે બળવાના કે લોકમતના રસ્તે ન જતા પિતાના શબ્દોના ગૌરવને વધારવામાં તત્પર બને છે. અને એથી જ આગળ જતા બે બે રાજ્યનો રાજા પણ બને છે. ક્યારેક સારા રસ્તે ચાલતા થતું નુકસાન પણ ભવિષ્યના કોઇક ફાયદાને જ સૂચવતું હોય છે. માટે તટસ્થ કુદરતની, મંગળમય પ્રકૃતિની અને પ્રભુકથિત કર્મવાદની શ્રદ્ધા જીવનમાં વધારવામાં જ આત્મહિત થાય-તે નિર્વિવાદ સત્ય છે.
શીલતી વેપારીના જહાજમાં મક્કમ રહી ત્યારે સમુદ્રદેવતા તેના કટ્ટર પવિત્રતાના પક્ષપાતને જોઇને તેને મદદ કરવા આવે છે. જીવન અનેક આપત્તિઓથી ભરેલું હોઇ શકે. પણ આપત્તિકાળમાં જે ડગતા નથી એને દશ્ય અને અદશ્ય સહાય અવશ્ય મળતી રહે છે. અદશ્ય પણ શુભતત્ત્વોના પરચા આજે પણ અનેક લોકોને તીર્થયાત્રા દરમિયાન કે નવકારના સ્મરણના પ્રભાવે અનુભવાયા છે. માટે આપત્તિ એ પરીક્ષાનો સમય છે, આત્મવિકાસની અણમોલ તક છે, જીવનને ઉર્ધ્વગામી બનાવવાનો એક અવસર છે - એ સતત નજરની સામે રાખવા જેવું જણાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ગાંડા હાથીથી સ્ત્રીનું રક્ષણ, પોતાની પત્નીનું અપહરણ કરનાર વેપારીને જીવતદાન, પોતાને સહારો આપનાર માળીને અને પોતાના બે પુત્રોને સાચવનાર ગોકુળપતિને ઉચિત દાન, ગુરુભગવંતોના વચન પ્રમાણે સાધુની સેવા.. વગેરે અનેક પ્રસંગો માર્ગાનુસારિતાની નક્કરતાને સૂચવનારા અત્ર નરવિક્રમ રાજામાં દેખાય છે. માટે બાહ્ય મોટી ધર્મક્રિયા તેણે ન કરી, છતાં કર્મનો ક્ષયોપશમ થયો અને જીવનમાં સંયમની ભાવના, સંયમની પ્રાપ્તિ, સંયમનું પાલન અને મુક્તિની પ્રાપ્તિ તેઓને થઇ. આમ ગુણાત્મક ભૂમિકા નક્કર હોય તે કેટલું જરૂરી છે તે સમજવું રહ્યું.
સૌધર્મેન્દ્ર કરેલ બાળ વર્ધમાનની પ્રશંસાથી ઇર્ષ્યાનો ભોગ બનેલ મિથ્યાષ્ટિ દેવ પ્રભુની પરીક્ષા કરવા આવે છે. પ્રશંસા જેમ યોગ્ય જીવની કરવાની છે, તેમ યોગ્ય જીવની સામે કરવાની છે.
સત્ત્વ આગળ મંત્રબળ પણ ઝાંખું પડે છે. માટે જ નરસિંહ રાજાની સામે ઘોરશિવ ટકી ન શક્યો. વર્તમાનમાં શાસનના કાર્યો માટે દેવ-દેવીના મંત્ર કરતાં આપણા આંતરિક ઉત્સાહ અને સત્ત્વ દ્વારા આપણે ચોક્કસ સફળ બનશું એવું શું નથી લાગતું!
પૂર્વના સમયમાં સંસારમાં જીવન પસાર કરનારા રાજવીઓ પણ યોગ્ય સમયે સંયમ સ્વીકારવા તત્પર બની જતા હતા. તેમના જેવી પાપભીરુતા અને પ્રજ્ઞાપનીયતા આપણે પણ કેળવવાની જરૂર છે.
નરવિક્રમ રાજા પત્ની અને પુત્રોના વિયોગથી દુઃખી હતા. અને આચાર્ય ભગવંત પાસે કોઇક ઉપાય પૂછવા જાય છે ત્યારે આચાર્ય ભગવંત પોતાની મર્યાદાને તોડ્યા વિના, રાજાની શરમમાં આવ્યા વિના, મંત્ર -તંત્રના વિકલ્પોને ઉભા કર્યા વિના રાજાને ધર્મનું શરણ સ્વીકારવાનો સરળ, સુંદર, તાત્ત્વિક ઉપાય બતાવે છે. આમ અહીં સુવં ઘર્માત, ૩ઃર્વ પાપ એ સૈકાલિક સત્ય સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. તથા શ્રીપાળ-મયણાને પણ દુઃખમુક્તિ અને શાસનનિંદા નિવારણ માટે બતાવાયેલી નવપદની આરાધનાનો ઉપાય અનાયાસે સ્મરણમાં આવી જાય છે.
નરસિંહ રાજાને દેવસેન રાજાના દૂતો કહે છે કે અમારા કાલમેઘ નામના મલ્લનું શરીર એવું છે કે જેને લોખંડ સ્પર્શતું પણ નથી = નુકસાન કરતું નથી. ઉલટું તે હાથેથી જ લોખંડને વાળી નાખે છે. અમાનવીય એવી આ શક્તિ કહી શકાય. આવી અનેક પ્રકારની શક્તિ અને સિદ્ધિઓ શાસ્ત્રમાં, ચરિત્રોમાં આવે છે. આપણે તે લબ્ધિઓ ભૂતકાળમાં અનેક વાર મેળવી છતા મુક્તિ મેળવી શક્યા નહિ, માટે તે લબ્ધિઓ મોક્ષ માટે સાધક બને એવું એકાંતે માની ન શકાય. તેથી શક્તિના આકર્ષણને અને ચમત્કારિક સિદ્ધિઓના પ્રલોભનોને શાંત કરીને ચિત્તશુદ્ધિ અને સમતાનો અભ્યાસ સ્વરૂપ પ્રભુએ બતાવેલો મોક્ષનો રાજમાર્ગ અપનાવવો રહ્યો.
ઉપરાંતમાં વ્યવહાર જીવનમાં માતા-પિતા પ્રત્યેનો વિનય સૂચવનાર શાલીગમન, દાક્ષિણ્યગુણને સૂચવનાર લગ્નની વાતનો મૂક સ્વીકાર, કૃતજ્ઞતાના ગુણને સૂચવનાર ગર્ભમાં લીધેલ નિયમની વાત, વૈર્ય-સત્ત્વને સૂચવનાર દેવને મુષ્ટિપ્રહાર દ્વારા વશ કરવાની ઘટના વગેરે અનેક ઘટના અહીં સામાજિક-કૌટુંબિક દૃષ્ટિએ મહત્ત્વની છે. આવું મહાવીર મહારાજાનું ચરિત્ર આપણા જીવનને માટે ભોમિયારૂપ બને એ જ ભાવના.
મુ. નિર્મલયશ વિજય 10
Page #14
--------------------------------------------------------------------------
________________
श्रीवीरचरित्रस्य विषयानुक्रमः
प्रस्तावः -४ नन्दनजन्म प्रोष्ठिलाचार्याः देशना ...........
...............३२५ नृपो नरसिंहः चम्पकमाला देवी मन्त्रिवर्गः सुतचिन्ता, घोरशिवागमः मन्त्रसाधनं घोरशिवमूर्छा, श्रीभवनपुरं अवन्तिसेनो राजा वीरसेनविजयसेनौ राज्यं खेचरयुद्धं, गगनवल्लभे विजयराजसुतो जयशेखरः वैर्यमिततेजाः वीरसेनराजस्यापहारः, विजयसेनकृतो राज्याक्रमः, सोमदत्तगृहे स्थान प्रस्थानं योग्याचार्यो महाकालनामा प्रव्रज्या, अष्टशतेन होमः क्षत्रियैः, वैताढ्यगमनं चंपकमालाया ध्वजस्वप्नः, घोरशिवस्य राज्यं नरविक्रमाभिधानं हर्षपुराधिपदेवसेन-दुहितुर्वरणं, कालमेघमल्लजयः शीलवत्यै पितृशिक्षा पुरप्रवेशः, युवतीविभ्रमा जयकुञ्जरवशीकरणं, कुमारस्य प्रवास पाटलगृहे वासः, शीलवत्या अपहारः नद्या नरविक्रमापहारः, जयवर्धने राज्यं सामन्तभद्रः देशना, सुतौ गोकुलिकगृहे सुतसंयोगः शीलदार्य शीलवत्या योग: मालाकाराय चौडराज्यदानं, जयन्त्यां गुरोर्गमनं देशना पित्रा योगः राज्याभिषेकः शिक्षा साधुनृपयोः ....
....................३३० नन्दननृपस्य दीक्षा विंशतिस्थानकाराधनं प्राणते देवः .............
............. .४९२ देवानन्दाकुक्षाववतारः स्वप्नानामुपलंभश्च ................
...................
......५०० इन्द्रस्तुतिः गर्भापहारः देवानन्दाक्रंदः .............. त्रिशलाकुक्षौ संक्रमः स्वप्ना वृद्धिर्मनोरथाः .................
.........५०७ निष्पन्दत्वं शोकः अभिग्रहः
.........५१३ श्रीवीरस्य जन्मनि दिक्कुमारीमहः ............ अभिषेकसामग्री मेरुचालनं अभिषेकः .......
.....५२८ नृपकृतो महः ......
.......५५१ वर्धमाननामकरणं सुरपिशाचसर्परूपाभ्यामभीतिः लेखशालानयनं..
.....५६० यशोदाभिधानकारणं. यशोदया श्रीवीरस्य विवाहः, प्रियदर्शनाजन्म ....................
.......५८४ मातापित्रोः स्वर्गमनं, नन्दिवर्धनस्य राज्याभिषेकः ...................................................
......५९३ संवत्सरदानं नन्दिवर्धनकृता महानसशाला लोकान्तिकागमनं च ........ दीक्षाभिषेकः चन्द्रप्रभा शिबिका दीक्षामहोत्सवः .........
६०८
.....५०२
........५१९
............
.........
......५७७
...५९८
11
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
३२५
चतुर्थः प्रस्तावः
अह चउत्थो पत्थावो हरि-चक्कवईण इमा भणिया वत्तव्वया पयत्तेणं । एत्तो नंदणनरवइवित्तंतं भे परिकहामि ।।१।। अत्थि सयलवसुंधरारमणीरयणकन्नपूरोवमा, वेसमणरायहाणिविब्भमा छत्ता नाम नयरी। तत्थ धम्मराओ नयमग्गपव्वत्तणेण, कयंतो कोवेण, अज्जुण्णो कित्तीए, बलभद्दो भुयबलेण, मयलंछणो सोमयाए, दिणयरो पयावेण, पवणो सरीरसामत्थेण, गुरू गुरुबुद्धिविभवेण, महुमहो बलिसत्तुदमणेण, वम्महो रूवेण, सयलजयपायडजसो जियसत्तू नाम राया। तस्स य मयरद्धयपणइणीसमइरेगरूवविभवेऽवि विगयदप्पा, इत्यिभावेऽवि दूरपरिचत्तमाया जहत्थाभिहाणा भद्दा नाम देवी। तीए सद्धिं अणुरूवविसयसोक्खमणुहवंतस्स राइणो
अथ चतुर्थः प्रस्ताव: हरि-चक्रवर्तिनामियं भणिता वक्तव्यता प्रयत्नेन ।
इतः नन्दननरपतिवृत्तान्तं वः परिकथयामि ।।१।। अस्ति सकलवसुंधरारमणीरत्नकर्णपूरोपमा, वैश्रमणराजधानीविभ्रमा छत्रा नामिका नगरी। तत्र धर्मराजः न्यायमार्गप्रवर्तनेन, कृतान्तः कोपेन, अर्जुनः कीर्त्या, बलभद्रः भुजबलेन, मृगलाञ्छनः सौम्यतया, दिनकरः प्रतापेन, पवनः शरीरसामर्थ्येन, गुरुः गुरुबुद्धिविभवेन, मधुमथः बलिशत्रुदमनेन, मन्मथः रूपेण, सकलजगत्प्रकटयशाः जितशत्रुः नामकः राजा । तस्य च मकरध्वजप्रणयिनीसमतिरेकरूपविभवेऽपि विगतदर्पा, स्त्रीभावेऽपि दूरपरित्यक्तमाया यथार्थाऽभिधाना भद्रा नामिका देवी। तया सह अनुरूपविषयसौख्यम्
પ્રસ્તાવ થોથો, ભવ પશ્ચીસમો (તથા સત્યાવીસમો), નંદનરાજાનું ચરિત્ર
એ પ્રમાણે વાસુદેવ અને ચક્રવર્તીની કથા પ્રયત્નપૂર્વક કહેવામાં આવી. હવે નંદનરાજાનો વૃત્તાંત આપને કહું छु. (१)
સમસ્ત પૃથ્વીરૂપ સ્ત્રીના કુંડળ સમાન અને કુબેરની રાજધાનીની ભ્રાંતિ પમાડનાર એવી છત્રા નામે નગરી છે. ત્યાં ન્યાયમાર્ગના પ્રવર્તનવડે ધર્મરાજ તુલ્ય, કોપવડે કૃતાંત સમાન, કીર્તિવડે અર્જુન, ભુજબળવડે બલભદ્ર, સૌમ્યગુણ વડે ચંદ્રમા, પ્રતાપવડે સૂર્ય સમાન, શરીર-સામર્થ્યવડે પવન, મોટા બુદ્ધિ-વિભવવડે ગુરુ તુલ્ય, બલિશત્રુને દમવાવડે કૃષ્ણ અને રૂપવડે કામદેવ સમાન તથા સમસ્ત જગતમાં વિસ્તૃત યશવાળો એવો જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પતિ કરતાં અધિક રૂપવતી છતાં ગર્વરહિત અને સ્ત્રીપણામાં પણ માયારહિત એવી યથાર્થ નામવાળી ભદ્રા નામે રાણી હતી. તેની સાથે અનુકૂળ વિષય-સુખ ભોગવતાં રાજાના દિવસો વ્યતીત થતા.
Page #17
--------------------------------------------------------------------------
________________
३२६
श्रीमहावीरचरित्रम्
वच्चंति वासरा। अन्नया य सो पियमित्तो आउयक्खएणं देवलोगाउ चइऊण समुप्पण्णो तीसे पुत्तत्तणेण । कयं च समुचियसमए नंदणोत्ति नामं । धवलपक्खससहरव्व वड्डओ सरीरेणं कलाकलावेण य । अन्नया पिउणा जोगोत्ति कलिऊण निवेसिओ नियपए । जाओ सो नंदणो राया, पुव्वप्पवाहेण पालेइ मेइणीं । एवं च तस्स निज्जिणंतस्स सत्तुनिवहं इंदियगणं च, वित्थारंतस्स दिसामुहेसु निम्मलं जसप्पसारं गुणनिवहं च, पणासंतस्स दोससमूहं पिसुणवग्गं च निंतस्स समुन्नदं कोसं बंधुजणं च परिपालितस्स साहुलोयं गुरुजणोवएसं च समइक्कंताइं चउवीसवाससयसहस्साइं ।
अन्नया य बाहिरुज्जाणे समोसढा भयवंतो भीमभवजलहितरणतरंडा, विसुद्ध - सन्नाणाइगुणरयणकरंडा, मोहमहामल्लपेल्लणपयंडा, कुमयतमोमुसुमूरणचंडमायंडा,
अनुभवतः राज्ञः व्रजन्ति वासराणि । अन्यदा च सः प्रियमित्रः आयुःक्षयेण देवलोकात् च्युत्वा समुत्पन्नः तस्याः पुत्रत्वेन। कृतं च समुचितसमये नन्दनः इति नाम । धवलपक्षशशधरः इव वर्धितः शरीरेण कलाकलापेन च । अन्यदा पित्रा योग्यः इति कलयित्वा निवेशितः निजपदे । जातः सः नन्दनः राजा, पूर्वप्रवाहेण पालयति मेदिनीम् । एवं च तस्य निर्जयतः शत्रुनिवहम् इन्द्रियगणं च विस्तृण्वतः दिग्मुखेषु निर्मलं यशःप्रसारं गुणनिवहं च, प्रणाशयतः दोषसमूहं पिशूनवर्गं च, नयतः समुन्नतिं कोशं बन्धुजनं च, परिपालयतः साधुलोकं गुरुजनोपदेशं च समतिक्रान्तानि चतुर्विंशतिवर्षशतसहस्राणि ।
अन्यदा च बहिः उद्याने समवसृताः भगवन्तः भीमभवजलधितरणतरण्डाः, विशुद्धसज्ज्ञानादिगुणरत्नकरण्डाः, मोहमहामल्लप्रेरणप्रचण्डाः, कुमततमोभञ्जनचण्डमार्तण्डाः, मिथ्यात्वान्धजगदवलम्बनैकदण्डाः,
એવામાં એકદા પ્રિયમિત્રનો જીવ આયુ પૂર્ણ થતાં દેવલોક થકી ચ્યવીને તે રાણીના ઉદરમાં પુત્રપણે અવતર્યો. અનુક્રમે જન્મ પામતાં ઉચિત સમયે તેનું નંદન એવું નામ રાખવામાં આવ્યું. તે ધવલપક્ષના ચંદ્રમા સમાન શરીર અને કલાના સમૂહથી વૃદ્ધિ પામવા લાગ્યો. એક વખતે પિતાએ તેને યોગ્ય જાણીને પોતાના પદપર સ્થાપન કર્યો એટલે તે રાજા થયો અને પ્રથમની જેમ પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
એ પ્રમાણે શત્રુસમૂહ તથા ઇંદ્રિયગણને જીતતાં, નિર્મળ યશ તથા ગુણસમૂહને દિશાઓમાં વિસ્તારતાં, દોષ અને શઠજનોનો નાશ કરતાં, ભંડાર અને બંધુવર્ગને ઉન્નતિમાં લાવતાં તેમજ સાધુલોક તથા ગુરુ-ઉપદેશને પાળતાં નંદન રાજાએ ચોવીશ લાખ વરસ વ્યતીત કર્યાં.
એવામાં એકદા ભયંકર ભવ-સાગરમાં નાવ સમાન, વિશુદ્ધ જ્ઞાનાદિ ગુણરત્નોના ભંડાર, મોહ-મહામલ્લનો નાશ કરવામાં સમર્થ, કુમતરૂપ અંધકારને દૂર કરવામાં પ્રચંડ સૂર્ય સમાન, મિથ્યાત્વથી અંધ બનેલા ભવ્યોને આલંબન આપવા એક ખંડરૂપ, ભવ્ય-કમળોને વિકાસ પમાડનાર, તથા પોતાના નામથી મંગળ કરનાર એવા શ્રી
Page #18
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
मिच्छत्तंधजगअवलंबणेक्कदंडा, पडिबोहियभवियकमलखंडा, सुगहियनामधेया पोट्टिलाभिहाणा थेरा। तओ सो राया विण्णायतदागमणो, वियसियवयणो, समुल्लसियकवोलो, वियंभियसव्वंगरोमंचकंचुओ समागओ वंदणत्थं । तओ तिपयाहिणीकाऊण पढमदंसणुच्छलियहरिसपगरिसविप्फारियाणं धवलदिट्ठिवायाणं छलेण विलसियसभमरसियकुसुमेहिं पूयापभारंपिव सव्वंगियं गुरुणो करेमाणो, पयलंतनयणाणंदजलेण पक्खालेउमुवट्ठिओव्व चरणे, चरणेक्करसियमाणसो, माण-सोयरहिओ, हिओवएसोवलंभकामो, कामोवघायसूरस्स सूरिणो निवडिऊण चलणेसु परमपमोयमुव्वहंतो भणिउमाढत्तो
'वज्जि-हर-हरि-सुराणंपि अज्ज मन्नामि अप्पयं अहियं । जं तुम्ह पायपरमं दुल्लहलंभं मए पत्तं ।।१।।
३२७
प्रतिबोधितभव्यकमलखण्डाः, सुगृहीतनामधेयाः, पोट्टिलाऽभिधानाः स्थविराः । ततः सः राजा विज्ञाततदाऽऽगमनः, विकसितवदनः, समुल्लसितकपोलः विजृम्भितसर्वाङ्गरोमाञ्चकञ्चुकः समागतः वन्दनार्थम्। ततः त्रिप्रदक्षिणीकृत्य प्रथमदर्शनोच्छलितहर्षप्रकर्षविस्फारितानां धवलदृष्टिपातानां छलेन विलसितसभ्रमरश्वेतकुसुमैः पूजाप्राग्भारमिव सर्वाङ्गिकं गुरोः कुर्वाणः, प्रचलन्नयनाऽऽनन्दजलेन प्रक्षालयितुम् उपस्थितः इव चरणे, चरणैकरसिकमानसः, मान- शोकरहितः, हितोपदेशोपलम्भकामः कामोपघातशूरस्य सूरेः निपत्य चरणयोः परमप्रमोदमुद्वहन् भणितुं आरब्धवान्
'वज्रि-हर-हरि-सुरेभ्यः अपि अद्य मन्ये आत्मानमधिकम् । यत् तव पादपद्मं दुर्लभलभ्यं मया प्राप्तम् ।।१।।
પોટ્ટિલાચાર્ય નામે સૂરિ બહાર ઉદ્યાનમાં પધાર્યા. એટલે તેમનું આગમન જાણવામાં આવતાં, મુખે પ્રફુલ્લિત થતો, ગાલ જેના વિકાસ પામ્યા છે તથા સર્વાંગે જેને રોમાંચ રૂપી વસ્ત્ર ધારણ કરેલ છે એવો તે રાજા તેમને વંદન કરવા ગયો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રથમ દર્શનથી ઉછળતા પ્રમોદના પ્રકર્ષથી વિકાસ પામતા ધવલ દૃષ્ટિપાતના બહાને જાણે વિલાસ કરતા ભ્રમરયુક્ત શ્વેત પુષ્પોથી ગુરુના સર્વાંગે પ્રકૃષ્ટ પૂજા કરતો હોય, પ્રગટ થતા આનંદાશ્રુરૂપ જળથી જાણે ગુરુના બે ચરણ પખાળવા તૈયાર થયો હોય, ચરણ-ચારિત્રમાં અત્યંત રસિક, માન કે શોકરહિત તથા હિતોપદેશ સાંભળવા ઇચ્છતો એવો રાજા, કામનો ઉપઘાત કરવામાં સમર્થ એવા આચાર્ય મહારાજના પગે પડી, પરમ પ્રમોદને પામતો કહેવા લાગ્યો કે
‘હે ભગવન્! આપના દુર્લભ પાદ-પદ્મ પામતાં આજે હું મારા આત્માને ઇંદ્ર, મહાદેવ, વાસુદેવ કે દેવતાઓ કરતાં પણ અધિક માનું છું. (૧)
Page #19
--------------------------------------------------------------------------
________________
३२८
श्रीमहावीरचरित्रम ते दूरनिरंतरवित्थरंतसुहनिवहभाइणो मणुया । जे तुम्ह चलणकमले कुणंति भसलत्तणं धन्ना ।।२।।
जीविज्जइ कज्जि एत्तियस्स तुच्छेऽवि जीवलोयंमि।
जेण किर कहवि तुम्हारिसेत्थ दीसंति तित्यसमा ।।३।। उव्वहउ मही भुवणत्तएवि पयडं वसुंधरा नामं । जा अज्जवि तुम्ह सरिच्छपुरिसरयणाई धारेइ' ।।४।।
इय थुणिऊणं विरए भत्तीए नंदणे नरिंदमि । जोगोत्ति कलिय कहिउं पारद्धो सूरिणा धम्मो ।।५।।
ते दूर(=अत्यधिक)निरन्तरविस्तृण्वत्सुखनिवहभागिनः मनुजाः। ये तव चरणकमले कुर्वन्ति भसलत्वं धन्याः ।।२।।
जीव्यते कार्ये एतावन्मात्रस्य तुच्छेऽपि जीवलोके ।
येन किल कथमपि युष्मादृशाः अत्र दृश्यन्ते तीर्थसमाः ।।३।। उद्वहतु मही भुवनत्रयेऽपि प्रकटं वसुन्धरा नाम । या अद्यापि त्वत्सदृशपुरुषरत्नानि धारयति' ।।४।।
इति स्तुत्वा विरते भक्त्या नन्दने नरेन्द्रे । योग्यः इति कलयित्वा कथयितुं प्रारब्धः सूरिणा धर्मः ।।५।।
જે ધન્ય પુરુષો તમારા ચરણ-કમલમાં ભ્રમર સમાન બને છે, તેઓ નિરંતર ભારે સુખ-સમૂહના ભાજન थाय छे. (२)
આ તુચ્છ જીવલોકમાં પણ એટલા માટે જ જીવવાનું છે કે જેથી તીર્થતુલ્ય તમારા જેવા મહાત્માઓના ओवा२ र्शन थाय. (3)
ત્રણે ભુવનમાં પૃથ્વી ભલે પોતાનું વસુંધરા એવું પ્રગટ નામ વહન કરે, કે જે અદ્યાપિ તમારા જેવા પુરુષरत्नाने पा२५८ ४२री २७ छ.' (४)
એ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તુતિ કરીને નંદન નરેંદ્ર વિરામ પામતાં, આચાર્ય મહારાજે તેને યોગ્ય સમજીને धर्मोपदेश सापका भांडय.. (५)
Page #20
--------------------------------------------------------------------------
________________
३२९
चतुर्थः प्रस्तावः
'भो नरवइ! संसारे सुचिरं परिभमिय दुक्खसंतत्ता। नरयाइगईसु केऽवि पाणिणोऽणंतकालेणं ।।६।।
बालतवायरणाओ अहवावि अकामनिज्जरवसेण ।
पावंति माणुसत्तं कहकहवि हु रिद्धिसंजुत्तं ।।७।। जुम्मं ।। पत्ते य तंमि अविगणियभवभया चत्तधम्मपडिबंधा । हीलियधम्मायरिया उवहसियविसिट्ठजणचेट्ठा ।।८।।
विसएसु पसज्जंती पाणिवहाईसु संपयर्सेति ।
भंगुरमवि ससरीरं मन्नंता सासयं मूढा ||९|| जुम्मं ।। अन्ने पुण मणवंछियभोगुवभोगोवलंभभावेऽवि। आणिस्सरियपहाणे विस्संभरनायगत्तेऽवि ||१०||
'भोः नरपते! संसारे सुचिरं परिभ्रम्य दुःखसन्तप्ताः । नरकादिगतिषु केऽपि प्राणिनः अनन्तकालेन ||६||
बालतपःआचरणाद् अथवाऽपि अकामनिर्जरावशेन ।
प्राप्नुवन्ति मनुष्यत्वं कथंकथमपि खलु ऋद्धिसंयुक्तम् ।।७।। युग्मम् । प्राप्ते च तस्मिन् अविगणितभवभयाः त्यक्तधर्मप्रतिबन्धाः। हीलितधर्माचार्याः उपहसितविशिष्टजनचेष्टाः ।।८।।
विषयेषु प्रसज्जन्ति, प्राणिवधादिषु सम्प्रवर्तन्ते ।
भगुरमपि स्वशरीरं मन्यमानाः शाश्वतं मूढाः ।।९।। युग्मम्। अन्ये पुनः मनोवाञ्छितभोगोपभोगोपलम्भभावेऽपि । आज्ञैश्वर्यप्रधाने विश्वम्भरनायकत्वेऽपि ।।१०।।
હે નરપતિ! આ સંસારમાં કેટલાક પ્રાણીઓ દુઃખસંતપ્ત બની, અનંત કાલ નરકાદિ ગતિમાં ભમતાં, બાળતપશ્ચરણથી અથવા અકામ નિર્જરાથી મહાકષ્ટ ઋદ્ધિસંયુક્ત મનુષ્યત્વ પામે છે. (૭)
તે દુર્લભ જન્મ પ્રાપ્ત થતાં પણ કેટલાક મૂઢ જનો ભવ-ભયની દરકાર કર્યા વિના ધર્મના પક્ષપાતને તજી, ધર્મગુરુને હીલના પમાડી, ઉત્તમ જનના વિશિષ્ટ આચારને હસી, ક્ષણભંગુર છતાં પોતાના શરીરને શાશ્વત માનતા મૂઢ એવા તે વિષયોમાં આકર્ષાય છે અને પ્રાણીઓનાં વધાદિકમાં પ્રવર્તે છે. (૮૯).
વળી હે ભૂપાલા કેટલાક એવા પણ હોય છે કે મનોવાંછિત ભોગપભોગ પામ્યા છતાં, આજ્ઞા અને ઐશ્વર્યરૂપ
Page #21
--------------------------------------------------------------------------
________________
३३०
श्रीमहावीरचरित्रम विसयव्वामूढाविहु धम्मगिरं सुणिय धम्मगुरुमूले। नरवइ! नरसिंहो इव पव्वज्जं संपवज्जंति ||११|| जुम्मं ।।
अहवा पुण्णवसज्जियरज्जदुगुद्दामलच्छिविच्छड्डो ।
नरविक्कमनरनाहो तस्सेव सुओ महासत्तो ।।१२।। एए च्चिय महणिज्जा पवरं एयाण चेव पुरिसत्तं।
जेसिं जणविम्हयकरं चरियं सलहिज्जइ जयंमि' ।।१३।। इमं च सोच्चा नंदणनराहिवेण जंपियं-'भयवं! को एस नरसीहो? को वा तस्स सुओ नरविक्कमो? कहं वा एसो रज्जदुगं लभ्रूणवि पव्वज्जं पवन्नोत्ति सवित्थरं साहेह,
विषयव्यामूढाः अपि खलु धर्मगिरं श्रुत्वा धर्मगुरुमूले। नरपते! नरसिंहः इव प्रव्रज्यां सम्प्रव्रजन्ति ।।११।।
अथवा पुण्यवशाऽर्जितराज्यद्विकोद्दामलक्ष्मीनिवहः ।
नरविक्रमनरनाथः तस्यैव सुतः महासत्त्वः ।।१२।। एते एव महनीयाः, प्रवरम् एतेषाम् एव पुरुषत्वम् । येषां जनविस्मयकरं चरित्रं श्लाघ्यते जगति' ।।१३।। इदं च श्रुत्वा नन्दननराधिपेन जल्पितम् 'भगवन्, कः एषः नरसिंह? कः वा तस्य सुतः नरविक्रमः? कथं वा एषः राज्यद्विकं लब्ध्वाऽपि प्रव्रज्यां प्रपन्नः? इति सविस्तरं कथय, महद् मम
સમસ્ત પૃથ્વીનું સ્વામિત્વ છતાં અને વિષયમાં વ્યામૂઢ છતાં, ગુરુ પાસે ધર્મવચન સાંભળી નરસિંહની જેમ પ્રવ્રજ્યા मारे छ. (१०/११)
અથવા પુણ્યથી પ્રાપ્ત કરેલ બંને રાજ્યની ઉત્કટ લક્ષ્મીયુક્ત નરવિક્રમ રાજા કે જે તેના જ પુત્ર महासत्पशाणी थयो; (१२)
એવા જ પુરુષો પૂજનીય ગણાય છે અને તેમનું જ પુરુષત્વ પ્રધાન છે કે લોકોને આશ્ચર્ય પમાડનાર જેમનું यरित्र ४तम ५९॥य छे.' (१3)
એમ સાંભળતાં નંદન રાજા બોલ્યો-“હે ભગવન્! એ નરસિંહ કોણ અને તેનો પુત્ર નરવિક્રમ કોણ? વળી બંને રાજ્ય પામીને પણ તેણે દીક્ષા શી રીતે લીધી? તે બધું સવિસ્તર કહો. મને મોટું આશ્ચર્ય થાય છે. ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા-“સાંભળ :
Page #22
--------------------------------------------------------------------------
________________
३३१
चतुर्थः प्रस्तावः महंतं मे कोउगं', सूरिणा जंपियं-'निसामेहि । अत्थि कुरुविसयतिलयभूया, अदिट्ठपरचक्कभया, जणनिवहाणुगया जयंती नाम नयरी,
पालेइ तं च ससहरसरिच्छपसरंतकित्तिपब्भारो। निप्पडिमपयावक्कंतसत्तुपणिवइयकमकमलो ।।१।।
उत्तुंगतुरय-सिंधुर-पक्कलपाइक्कचक्कबलकलिओ।
सक्कोव्व सुरपुरिं परमविक्कमो राय नरसिंघो ।।२||जुग्गं । विसमच्छो इत्थीलोलुओ य दुग्गावबद्धनिच्चरई।
जस्स हरोऽवि न सरिसो तस्स समं कं जणं भणिमो? ||३|| तस्स य नीसेसअंतेउरप्पहाणा, वयणलायण्णावगणियपडिपुण्णचंदमंडला, सललियकौतुकम्।' सूरिणा जल्पितं - 'निश्रुणु - अस्ति कुरुविषयतिलकभूता, अदृष्टपरचक्रभया, जननिवहाऽनुगता जयन्ती नामवती नगरी।
पालयति तां च शशधरसदृशप्रसरत्कीर्तिप्राग्भारः । निष्प्रतिमप्रतापाऽऽक्रान्तशत्रुप्रणिपतितक्रमकमलः ।।१।।
उत्तुङ्गतुरग-सिन्धुर-शक्तपदातिचक्रबलकलितः।
शक्रः इव सुरपुरी परमविक्रमः राजा नरसिंहः ।।२।। युग्मम् । विषमाक्षः स्त्रीलोलुपः च दुर्गावबद्धनित्यरतिः।
यस्य हरः अपि न सदृशः तस्य समं कं जनं भणामः? ||३|| __तस्य च निःशेषान्तःपुरप्रधाना, वदनलावण्याऽपगणितप्रतिपूर्णचन्द्रमण्डला, सललितकोमलगति
કુરૂદેશના તિલક સમાન, શત્રુના ભયરહિત અને જનસમૂહથી પૂર્ણ એવી જયંતી નામે નગરી છે. ત્યાં ચંદ્રમાં સમાન પ્રસરતી ધવલકીર્તિયુક્ત, અપ્રતિમ પ્રતાપથી ત્રાસેલા શત્રુઓ જેના ચરણ-કમળમાં નમ્યા છે, મોટા હાથી, અશ્વો, શૂરવીર યોધાઓની સેનાવાળો દેવલોકમાં ઇંદ્રની જેમ પરમ પરાક્રમી નરસિંહ નામે રાજા હતો. (૧૨)
વિષમ લોચનયુક્ત, સ્ત્રીપ્રસક્ત અને દુર્ગા=પાર્વતીમાં, પક્ષે દુર્ગ-સંગ્રામમાં સદા અનુરક્ત એવા જેની તુલ્ય ४२ ५९। नतो, तो जीनी शी पात ४२वी? (3) તેને બધા અંતઃપુરમાં પ્રધાન, મુખના લાવણ્યથી પૂર્ણ ચંદ્રમંડળની અવગણના કરનાર, પોતાની સુંદર ગતિથી
રાજહંસને જીતનાર, કાચબા સમાન ઉન્નત, કમળ સમ કોમળ અને ૨ક્ત એવા ચરણયુગલયુક્ત, કામદેવ રાજાની
Page #23
--------------------------------------------------------------------------
________________
३३२
श्रीमहावीरचरित्रम वेल्लहलगइविजियरायहंसा, कुम्मुण्णय-कमलकोमलपाडलचलणजुवला, रायहाणिव्व मयरद्धयनरनाहस्स, विसालसालव्व विमलसीलसालीणयामहामोल्लभंडस्स, मंजूसव्व सव्वरइसोक्खमणिखंडभंडारस्स चंपयमाला नाम भारिया अहेसि, जीसे भंगुरत्तणं तिरिच्छच्छिविच्छोहेसु न धम्मकम्मुच्छाहेसु, तरलया विमलमणिमुत्ताहारे न विसिट्ठलोयववहारे, तणुत्तमुदरस्स न सरस्स, कुडिलत्तं केसकलावस्स न सप्पणयालावस्स । अवि य
नियरूवविजियसुरवहुजोव्वणगव्वाए कुवलयच्छीए। उब्भडसिंगारमहासमुद्ददुद्धरिसवेलाए ।।१।।
को तीए भणिय-विब्भम-नेवत्थ-च्छेययागुणसमूहं । वण्णेउ तरइ तूरंतओऽवि जीहासएणंपि? ||२||
विजितराजहंसा, कूर्मोन्नत-कमलकोमल-पाटलचरणयुगला, राजधानी इव मकरध्वजनरनाथस्य, विशालशाला इव विमलशीलशालीनतामहामूल्यभण्डारस्य, मञ्जूषा इव सर्वरतिसौख्यमणिखण्डभण्डारस्य चम्पकमाला नामिका भार्या आसीत्, यस्याः भङ्गुरता तिर्यगक्षिविक्षोभेषु न धर्मकर्मोत्साहेषु, तरलता विमलमणिमुक्ताहारे न विशिष्टलोकव्यवहारे, तनुत्वम् उदरस्य न स्वरस्य, कुटिलत्वं केशकलापस्य न सप्रणयाऽऽलापस्य । अपि च
निजरूपविजितसुरवधूयौवनगर्वायाः, कुवलयाक्ष्याः । उद्भटशृङ्गारमहासमुद्रदुर्धर्षवेलायाः ।।१।।
कः तस्याः भणित-विभ्रम-नेपथ्य-छेकतागुणसमूहम् । वर्णयितुं शक्नोति त्वरितः अपि जिह्वाशतेनाऽपि? ।।२।।
જાણે એક રાજધાની હોય, નિર્મલ શરૂ૫ મહાકિંમતી વસ્તુઓની જાણે વિશાળ શાળા હોય, તથા સર્વ રતિસુખરૂપ મણિનિધાનની જાણે મંજૂષા હોય એવી ચંપકમાળા નામે રાણી હતી, કે જેના તીચ્છ કટાક્ષમાં ક્ષણિકતા હતી, પણ ધર્મ-કર્મના ઉત્સાહમાં નહિ; વિમલ મણિ અને મોતીના હારમાં તરલતા હતી, પણ વિશિષ્ટ લોક-વ્યવહારમાં નહિ; જેના ઉદરમાં તનુતા હતી, પણ સ્વરમાં નહિ; વળી જેના કેશ-કલાપમાં કુટિલતા હતી, પણ પ્રેમપૂર્વકના વચનોમાં નહિ; અને વળી
પોતાના રૂપથી દેવાંગનાઓના યૌવન-ગર્વને જીતનાર, કુવલય સમાન લોચનવાળી, ઉભટ શૃંગારને લીધે મહાસમુદ્રની દુર્ઘર્ષ મોજા સમાન એવી તેણીના વચન, વિલાસ, શૃંગાર, ચતુરાઈ પ્રમુખ ગુણ-સમૂહને ઝડપથી, સો प्याथी ५९ ओए। [वी. श ? (१/२)
Page #24
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
तथा-नियचक्कसंधिरक्खणवियक्खणो पयइपालणाभिरओ । अन्नोऽन्नबद्धपणओ दूरं संतोससारो य ।।३।।
सुप्पणिहियपणिहियओ पमुणियरिउचक्कगुविलवावारो । पहुभत्तो गुणरागी निव्वूढभरो महारंभो ।।४।।
एक्केक्कपहाणगुणो मंतिजणो बुद्धिसारपमुहो से । अत्थी समत्थनयसत्थसम (व?) णवित्थरियमइपसरो ।।५।। तिगं ।
अणवरयमसुरकीरंतडमरभयविहुरसुरवहूसुहडं । हीरंतपवररयणं जो सोच्चा तियसरायपुरिं ।।६।।
तथा-निजचक्रसन्धिरक्षणविचक्षणः, प्रकृतिपालनाऽभिरतः । अन्योन्यबद्धप्रणयः दूरं सन्तोषसारश्च ।।३।।
सुप्रणिहितप्रणिधिः प्रज्ञातरिपुचक्रगुपिलव्यापारः । प्रभुभक्तः गुणरागी निर्व्यूढभारः महारम्भः । । ४ ।।
एकैकप्रधानगुणः मन्त्रिजनः बुद्धिसारप्रमुखः तस्य । अस्ति समस्तन्यायशास्त्रश्रवणविस्तृतमतिप्रसरः ||५|| त्रिकम् ।
३३३
अनवरतम् असुरक्रियमाणविप्लवभयविधूरसुरवधूसुघटाम् । ह्रियमाणप्रवररत्नां यः श्रुत्वा त्रिदशराजपुरीम् ||६||
તથા તે રાજાને બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓ હતા, કે જે પોતાના દેશની સંધિ-હદનું રક્ષણ કરવામાં વિચક્ષણ, પ્રજાના પરિપાલનમાં અનુરક્ત, અન્યોન્ય પ્રેમી, ભારે સંતોષી, રાજ્યની સુવ્યવસ્થામાં સાવધાન, શત્રુઓની ગુપ્ત હીલચાલને જાણનારા, સ્વામિભક્ત, ગુણાનુરાગી, રાજ્યભાર વહન કરનારા, મોટું કામ પણ માથે લેનારા, એક એક પ્રધાન ગુણથી યુક્ત તથા સમસ્ત ન્યાય-શાસ્ત્ર સાંભળવાથી વિસ્તૃત બુદ્ધિવાળા હતા. (૩/૪/૫)
નિરંતર અસુરોના કરાતા ઉપદ્રવના ભયને લીધે વ્યાકુળ થતી દેવાંગનાઓથી શોભતી, જ્યાં પ્રવર રત્નો હરાઇ રહ્યાં છે એવી અમરાવતીને સાંભળી, પોતાના બુદ્ધિ-માહાત્મ્યથી વિપક્ષને પરાસ્ત કરનાર એવા જે મંત્રીઓ બૃહસ્પતિને પણ હસી કાઢતા હતા. કહો, તેવા મંત્રીવર્ગની તુલના કોની સાથે થઈ શકે? (૬/૭)
Page #25
--------------------------------------------------------------------------
________________
३३४
श्रीमहावीरचरित्रम उवहसइ सुरगुरुंपिव सबुद्धिमाहप्पपडिहयविपक्खो।
तस्स किर मंतिवग्गस्स भणसु केणोवमं कुणिमो? |७|| जुम्मं । एवंविहगुणे मंतिजणे समारोवियरज्जचिंतामहाभरस्स, लीलाए च्चिय ध(धू?)रं धरंतस्स गामागर-नगराउलं धरणिमंडलं, वसमुवणिंतस्स जायमरणभयवामोहं दुदंतसामंतसमूह, पवत्तयंतस्स दीणाणाहजणमणोवंछियपूरणेक्कपच्चलाओ महादाणसालाओ, कारिंतस्स तुंगसिंगोवहसियहिमसेलसिहरसिंगाइं मयणाइमंदिराई, निसामिंतस्स धम्मत्थ-पयासणसमत्थाई समयसत्थाइं, आराहिंतस्स दुक्करतवचरणसलिलपक्खालियपावमलाइं गुरुचरणकमलाइं, निवारितस्स जणियजणवामोहं धम्मविरोह, सम्माणितस्स गुणगणोदग्गं पणइसयणवग्गं, पुव्वज्जियसुकयसमुभवंतचिंताइरित्तसोक्खस्स, पुरिसत्थसेवणब्भुज्जुयस्स, नय-विणयवंतस्स, दाणाणंदियबंदिजणसंदोहुग्घुट्ठलट्ठचरियस्स वोलिंति वासरा तस्स राइणो भुयणपयडस्स |
उपहसति सुरगुरुमिव स्वबुद्धिमाहात्म्यप्रतिहतविपक्षः । तस्य किल मन्त्रिवर्गस्य भण केन उपमां कुर्मः? |७|| युग्मम् । एवंविधगुणे मन्त्रिजने समाऽऽरोपितराज्यचिन्तामहाभारस्य, लीलया एव धूरं धारयतः ग्रामाऽऽकरनगराऽऽकुलपृथ्वीमण्डलस्य, वशं उपनयतः जातमरणभयव्यामोहं दुर्दान्तसामन्तसमूहम्, प्रवर्तमानस्य दीनाऽनाथजनमनोवांछितपूरणैकप्रत्यलाः महादानशालाः, कारयतः तुङ्गशृङ्गोपहसितहिमशैलशिखरशृङ्गाणि मदनादिमन्दिराणि, निश्रुण्वतः धर्माऽर्थप्रकाशनसमर्थानि स्वमतशास्त्राणि, आराध्नुवतः दुष्करतपश्चरणसलिलप्रक्षालितपापमले गुरुचरणकमले, निवारयतः जनितजनव्यामोहं धर्मविरोधम्, सम्मन्यमानस्य गुणगणोदग्रं प्रणयिस्वजनवर्गम्, पूर्वार्जितसुकृतसमुद्भवत्चिन्ताऽतिरिक्तसौख्यस्य, पुरुषार्थसेवनाऽभ्युद्यमानस्य, न्यायविनयवतः, दानाऽऽनन्दितबन्दिजनसन्दोहो ष्टमनोहरचरितस्य अपक्रमन्ते वासराणि तस्य राज्ञः भुवनप्रकटस्य।
એવા પ્રકારના ગુણવાળા મંત્રીજનો પર રાજ્ય-ચિંતાનો મહાભાર આરોપણ કરી, ગ્રામ, ખાણ, નગર, વાળા ધરણીમંડળને લીલાથી ધારણ કરતાં, મરણના ભયથી દુઃખી થયેલા દુદત સામંત સમૂહને વશ કરતાં, દીન, અનાથજનોને મનોવાંછિત પૂરનારી મહાદાનશાળાઓ પ્રવર્તાવતાં, ઉંચા શિખરોથી હિમાલયના શૃંગોને હસનાર એવા કામદેવ વગેરેના મંદિરો કરાવતાં, ધર્મના અર્થોને જણાવનારા પોતાના ધર્મના શાસ્ત્રો સાંભળતાં, દુષ્કર તપરૂપ જળથી પાપ-મેલને ધોઇ નાખનાર એવા ગુરુના ચરણ-કમળ આરાધતાં, લોકોને અજ્ઞાનમાં નાખનાર ધર્મવિરોધને અટકાવતાં તથા ગુણવંત પ્રણયી-પ્રેમી સ્વજન-વર્ગને સન્માનતાં, પૂર્વે ઉપાર્જેલ સુકૃતસમૂહથી કલ્પનાથી પણ વધારે સુખ ભોગવતાં, પુરુષાર્થ સેવવામાં તત્પર, ન્યાય અને વિનયયુક્ત, દાનથી પ્રસન્ન થયેલા બંદીજનો જેનું વિશિષ્ટ ચરિત્ર ગાઇ રહ્યા છે તથા જગતમાં પ્રસિદ્ધ એવા તે રાજાના દિવસો જવા લાગ્યા.
Page #26
--------------------------------------------------------------------------
________________
३३५
चतुर्थः प्रस्तावः अन्नया य विचित्तचित्तमणहरंमि मंदिरंमि पच्छिमरयणीसमए सुहसेज्जाए सुत्तस्स तस्स मंदीभूयंमि निद्दापसरे वियक्खणेण पढियमेक्केण जामरक्खगपुरिसेण
'जे पुव्वपुरिसवंसप्परोहगाढप्परूढमूलसमं । वेरिकुलकमलनिद्दलणकुंजरं सयलगुणनिलयं ।।१।।
पुत्तं ठविउं नियए पयंमि पडिवन्नसंजमुज्जोगा।
इह परभवे य कह ते पाविंति न निव्वुइं पुरिसा?' ||२|| जुम्मं । एवं च सोच्चा चिंतियं रन्ना-'अहो दुल्लंभमेयं, जओ मम एत्तियकालेऽवि पउरासुवि पणइणीसु न एक्कस्सवि कुलालंबणस्स पुत्तस्स लाभो जाओ, अच्छउ सेसं । एवं ठिए य किं करेमि? किं समाराहेमि?, कत्थ वच्चामि? कस्स साहेमि? को उवाओ? के वा
अन्यदा च विचित्रचित्रमनोहरे मन्दिरे पश्चिमरजनीसमये सुखशय्यायां सुप्तस्य तस्य मन्दीभूते निद्राप्रसरे विचक्षणेन पठितं एकेन यामरक्षकपुरुषेण
'ये पूर्वपुरुषवंशप्ररोहगाढप्ररूढमूलसमम् । वैरिकुलकमलनिर्दलनकुञ्जरं सकलगुणनिलयम् ।।१।।
पुत्रं स्थापयित्वा निजे पदे प्रतिपन्नसंयमोद्योगाः ।
इह परभवे च कथं ते प्राप्नुवन्ति न निवृतिं पुरुषाः?' ||२|| युग्मम् । एवं च श्रुत्वा चिन्तितं राज्ञा 'अहो! दुर्लभम् एतत्, यतः मम एतावत्कालेऽपि प्रचुरासु अपि प्रणयिनीषु न एकस्याऽपि कुलाऽऽलम्बनस्य पुत्रस्य लाभः जातः, आस्तां शेषम् । एवं स्थिते च किं करोमि? किं समाराध्नोमि? कुत्र व्रजामि? कस्य कथयामि? कः उपायः? के वा एतादृशकार्ये सहायाः? कः च मम
એકદા વિવિધ ચિત્રોવડે મનોહર મંદિર-આવાસમાં સુખશયાપર રાજા સૂતો હતો અને નિદ્રાનો વેગ તેનો મંદ પડી ગયો હતો, તેવામાં પાછલી રાતે કોઇ વિચક્ષણ પહેરગીર બોલ્યો કે-“જે પુરુષો, પૂર્વજોના વંશરૂપ વૃક્ષના અત્યંત મજબૂત મૂળ સમાન, શત્રુ-કુળરૂપ કમળને દળવામાં હાથી સમાન અને સર્વગુણના સ્થાનરૂપ એવા પુત્રને પોતાના પદે સ્થાપી સંયમથી અલંકૃત થાય છે, તેવા જનો પરભવમાં મુક્તિ કેમ ન પામે?” (૧/૨)
એ પ્રમાણે સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે-“અહો! એ તો દુર્લભ છે, કારણ કે બીજું તો દૂર રહો, આટલો બધો કાળ વીતતાં અને ઘણી રાણીઓ છતાં અત્યારસુધી મને કુલને ટેકારૂપ એકે પુત્રની પ્રાપ્તિ ન થઇ. આવી સ્થિતિમાં હવે હું શું કરું? કોનું આરાધન કરું? ક્યાં જાઉં? કોને કહું? કેવો ઇલાજ લઉં? અથવા આવા કામમાં સહાયક કોણ? મારો પુરુષાર્થ શો? પૂર્વ કર્મની પરિણતિ કેવી હશે?' એમ વિચારતાં ક્ષણવાર કિંકર્તવ્ય-મૂઢ બની, તરતજ
Page #27
--------------------------------------------------------------------------
________________
३३६
श्रीमहावीरचरित्रम् एरिसकज्जे सहाया? को य मे पुरिसयारो? का वा पुव्वकम्मपरिणइत्ति खणं किंकायव्वयमूढयं अणुभविय तव्वेलं चेव अंगीकयसत्तभावो एवं सम्मं परिभाविउं पवत्तो
परलोयपवत्ताणं जइवि सुएहिं न होइ साहारो। जं सव्वंसय उवरिं गओवि नगओ दुहं कुणइ ।।१।।
तहविय पुव्वनराहिवसंतइवुच्छेयदुक्खमक्खिवइ ।
मज्झ मणो पुव्वनरिंदरक्खिओ कुरुजणवओ य ।।२।। जुम्म। एत्यंतरे जायाइं समुड्डियभारुंड-कारंडव-हंस-चक्कवायकुलकोलाहलाउलियाई दिसिमुहाइं, वियलंतपभापसरो, विच्छाईभूओ तारयानियरो, पसरिया सिंदुररेणुपुंजपिंजरा सूरसारहिपभा, ताडियाइं पडह-मुरव-झल्लरि-भंभा-भेरी-भंकारभासुराइं पभायमंगलतूराइं, पुरुषकारः? का वा पूर्वकर्मपरिणतिः?' इति क्षणं किंकर्तव्यतामूढताम् अनुभूय तद्वेलाम् एव अङ्गीकृतसत्त्वभावः एवं सम्यक् परिभावयितुं प्रवृत्तः
परलोकप्रवृत्तानां यद्यपि सूतैः न भवति साधारः। यद् सर्वांशेन उपरि गतः अपि नागः दुःखं करोति ।।१।।
तथापि च पूर्वनराधिपसन्ततिव्युच्छेददुःखम् आक्षिपति।
मम मनः पूर्वनरेन्द्ररक्षितः कुरुजनपदः च ।।२।। युग्मम् ।। अत्रान्तरे जातानि समुड्डीनभारण्ड-कारण्ड-हंस-चक्रवाककुलकोलाहलाऽऽकुलितानि दिङ्मुखानि, विचलत्प्रभाप्रसरः, विच्छादीभूतः तारकनिकरः, प्रसृता सिन्दूररजःपुञ्जपिञ्जरा सूर्यसारथिप्रभा, ताडितानि पटह-मुरज-झल्लरी-भम्भा-भेरी-भङ्कारभास्वराणि प्रभातमङ्गलतूराणि, समुद्गतः कमलखण्डप्रचण्डजाड्य
પુનઃ સત્ત્વભાવ સ્વીકારી, રાજા સારી રીતે વિચારવા લાગ્યો કે-“પરલોકને માટે પ્રવૃત્ત થયેલા પુરુષોને જોકે પુત્રોની સહાયતાની જરૂર જ નથી, કારણ કે છેક ઉપર ગયેલ હાથી પણ પર્વતને તોડે છે, તેમ પુત્ર પણ મર્યાદા आणी ४di हु:५३५ थाय छ, (१)
તોપણ પૂર્વ રાજાઓની પરંપરાનો વિચ્છેદ થાય એ તથા પૂર્વના રાજાઓએ રક્ષા કરેલી છે તે આ કુરુદેશનો विया२ भा२। भनने थे छ. = ६:५ पहा रे छ. (२)
એવામાં ભારંડ, કારંડ, હંસ, ચક્રવાક પ્રમુખ પક્ષીઓના ઉછળેલા કોલાહલથી વ્યાપ્ત દિશાઓ થઈ, પ્રભાનો પ્રસાર થયો, તારાઓ ઝાંખા પડ્યા, સિંદૂરના રેણુપુંજ સમાન સૂર્ય-સારથિ અરૂણની પીળી પ્રભા પ્રસરવા લાગી, ५28, मृट्टा, आखर, ममा, मेरी, न.२ विगैरे सुं४२ मेवा प्रभातना भंगल-वाय in auni, भगोनी
Page #28
--------------------------------------------------------------------------
________________
३३७
चतुर्थः प्रस्तावः समुग्गओ कमलसंडपयंडजड्डविच्छड्डखंडणुड्डामरकरपसरो दिणयरो। तओ उठ्ठिऊण सयणिज्जाओ, निस्सरिओ वासभवणाओ, कयपाभाइयकिच्चो अंगरक्खपीढमद्दप्पमुहपहाणपरियणाणुगओ अत्थाणीमंडवे गंतूण राया अणेगमणिकिरणविच्छुरियंमि सूरोव्व पुव्वपव्वयसिहरंमि कणयसिहासणंमि निविठ्ठो। तयणंतरं च ठियाओ उभयपासेसु चामरग्गाहिणीओ। निविट्ठा य नियनियठ्ठाणे मंति-सामंत-सुहड-खंडरखपामोक्खा पहाणपुरिसा। पडिच्छियाई पच्चंतरायपेसियमहरिहपाहुडाइं। चिंतियाइं रज्जकज्जाइं। खणंतरे य पेसियनीसेस-सामंतपभिइजणो कइवयपहाणजणपरियरिओ एगंतट्ठिओ रयणिवइयरं बुद्धिसारपमुहाण मंतीणं संसिऊण पुच्छिउमेवं समारद्धो-'भो मंतिणो! सुणह तुब्भे समयसत्थाइं, बुज्झह तंत-मंतपडलाइं, पज्जुवासह विज्जासिद्धे, सयंपि सव्वोवहासुद्धबुद्धिणो विवेयह गुविलंपि कज्जजायं । ता साहह कहमिमस्स सुयलाभचिंतासायरस्स पारं वच्चिस्सामोत्ति?'
विच्छर्दखण्डनप्रबलकरप्रसरः दिनकरः । ततः उत्थाय शय्यातः, निसृतः वासभवनतः, कृतप्राभातिककृत्यः अङ्गरक्षक-पीठमर्दकप्रमुखप्रधानपरिजनाऽनुगतः आस्थानीमण्डपे गत्वा राजा अनेकमणिकिरणविच्छुरिते सूर्यः इव पूर्वपर्वतशिखरे कनकसिंहासने निविष्टः । तदनन्तरं च स्थिते उभयपार्श्वे चामरग्राहिण्यौ । निविष्टाः च निजनिजस्थाने मन्त्रि-सामन्त-सुभट-खण्डरक्षप्रमुखाः प्रधानपुरुषाः। प्रतीच्छितानि प्रत्यन्तराजप्रेषितमहार्हप्राभृतानि । चिन्तितानि राज्यकार्याणि । क्षणान्तरे च प्रेषितनिःशेषसामन्तप्रभृतिजनः कतिपयप्रधानजनपरिवृत्तः एकान्तस्थितः रजनीव्यतिकरं बुद्धिसारप्रमुखाणां मन्त्रिणां कथयित्वा प्रष्टुम् एवं समारब्धः 'भोः मन्त्रिणः, श्रुणुत । यूयं समकशास्त्राणि बोधथ तन्त्र-मन्त्रपटलानि, पर्युपाध्ये विद्यासिद्धान्, स्वयमपि सर्वोपधाशुद्धबुद्धयः विवेचयथ गुपिलमपि कार्यजातम्। तस्मात् कथयत कथं अस्य सुतलाभचिन्तासागरस्य पारं व्रजिष्यामि?' क्षणान्तरं च चिन्तयित्वा युक्तायुक्तं भणितं मन्त्रिवर्गेण 'देव! सुष्ठु सुस्थाने समुद्यमः । वयं
પ્રચંડ જાડ્યતાના વિસ્તારને = કરમાયેલી અવસ્થાને દૂર કરનાર પ્રબળ કિરણ સમૂહયુક્ત સૂર્ય ઉદય પામ્યો. એટલે શયાથકી ઉઠી, વાસભવનથી બહાર આવી, પ્રાભાતિક કૃત્ય બજાવી, અંગરક્ષક, પીઠમર્દક પ્રમુખ પ્રધાન પરિજન સહિત સભામંડપમાં જઇ, પૂર્વાચલના શિખરપર સૂર્યની જેમ રાજા, અનેક મણિકિરણોથી વ્યાપ્ત સોનાના સિંહાસન પર બેઠો. પછી બંને બાજુ ચામર ઢાળનારી ઉભી રહી, મંત્રીઓ, સામંતો, સુભટો, ખંડરક્ષક પ્રમુખ પ્રધાન પુરુષો પોતપોતાના સ્થાને બેઠા. સીમાડાના રાજાઓએ મોકલેલ મહાકિંમતી ભેટો સ્વીકારવામાં આવી અને રાજ્યકારભારનો વિચાર કરવામાં આવ્યો. ક્ષણવાર પછી બધા સામેતાદિક લોકોને વિદાય કરી, કેટલાક પ્રધાન પુરુષોને સાથે લઇને રાજા એકાંતમાં બેઠો અને બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓને રાત્રિનો પ્રસંગ કહીને તે આ પ્રમાણે પૂછવા લાગ્યો-“હે મંત્રીઓ! સાંભળો, તમે અનેક તંત્ર, મંત્રના બધાં શાસ્ત્રો જાણો છો, વિદ્યાસિદ્ધ પુરુષોને આરાધો છો, સર્વ કર્મમાં કપટ વિના બુદ્ધિ ચલાવી તમે પોતે ગુપ્તકાર્યોની ગતિ પણ બતાવો છો, તો તમે જણાવો કે આ
Page #29
--------------------------------------------------------------------------
________________
३३८
श्रीमहावीरचरित्रम्
खणंतरं च चिंतिय जुत्ताजुत्तं भणियं मंतिवग्गेणं- 'देव ! सुट्टु सट्ठाणे समुज्जमो । अम्हे पुरावि देवस्स एयमट्टं विन्नविउकामा आसि, संपयं पुण सयमेव देवेण सिट्टे लट्ठे जायं । किं तु देवो अम्हे उवायं पुच्छइ, तत्थ य किं साहेमो ?,
अइदिव्वनाणनयणोवलब्भरुवंमि एत्थ वत्युंमि । कमुवायविहिं भणिमो? किं वा पच्चुत्तरं देमो ? ।।१।।
आगारिंगिय-गइ-भणिइगोयरं मिणइ मारिसो अत्थं । एवंविहे य कज्जे अम्हं को बुद्धिवावारो ? ||२||
एयं पुण जाणेमो नियनियकम्माणुरूवठाणेसु । जीवा उवायविरहेवि होंति पुत्ताइभावेणं' ।।३।।
पुराऽपि देवस्य एतदर्थं विज्ञप्तुकामाः आसन् । साम्प्रतं पुनः स्वयमेव देवेन शिष्टे लष्टं जातम् । किन्तु देवः अस्मान् उपायं पृच्छति, तत्र च किं कथयामः?
अतिदिव्यज्ञाननयनोपलब्ध (स्व) रूपे अत्र वस्तुनि । कमुपायविधिं भणामः ? किं वा प्रत्युत्तरं दद्द्मः ? || १ ||
आकारेङ्गित-गति-भणितिगोचरं मिमीमहे अस्मादृशः अर्थम् । एवंविधे च कार्ये अस्माकं कः बुद्धिव्यापारः ? ।।२।।
एतत्पुनः जानीमः निजनिजकर्मानुरूपस्थानेषु । जीवाः उपायविरहेऽपि भवन्ति पुत्रादिभावेन' ||३||
પુત્ર-લાભરૂપ ચિંતા-સાગરનો હું કેમ પાર પામીશ? ત્યારે ક્ષણભર યોગ્યાયોગ્યનો વિચાર કરીને મંત્રીઓ બોલ્યા‘હે દેવ! તમારો પ્રયત્ન ઠીક સુસ્થાને છે. અમે પ્રથમથી જ એ બાબત આપને જણાવવાના હતા; પરંતુ તમે પોતે જ અત્યારે જણાવ્યું તે સારું થયું; છતાં આપ અમને ઉપાય પૂછો છો, તે બાબતમાં અમે શું કહીએ?
અત્યંત દિવ્ય જ્ઞાન-લોચનના વિષય એવી એ બાબતમાં અમે શું ઉપાય બતાવીએ અને જવાબ પણ શું साथीखे ? (१)
આકાર, હાવભાવ, ગતિ, વચન વગેરે વિષયક બાબતનું અનુમાન તો અમારા જેવા પણ કરી શકે, પરંતુ આવા કાર્યમાં અમારી બુદ્ધિ ચાલી શકે નહિ; (૨)
છતાં એટલું તો અમે જાણીએ છીએ કે પોતપોતાના કર્મને અનુકૂળ સ્થાનમાં ઉપાયરહિત છતાં જીવો पुत्राहिने पाभी शडे छे. (3)
Page #30
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
___ ३३९ हसिऊण भणइ राया जइ एवं जणणि-जणगविरहेऽवि । गयणंगणे पइक्खणमुववज्जंतीह किमजुत्तं? ||४||
कम्मपहाणत्तणओ ता मा एगंतपक्खमणुसरह ।
जं दव्व-खेत्त-कालावि कारणं कज्जसिद्धिमि ।।५।। अह भालयलमिलंतकरकमलं 'जं देवो आणवेइ अवितहमेयं ति मन्निऊण बुद्धिसारपमुहो मंतिवग्गो भणिउमाढत्तो-'देव! जइ एवं ता निसामेहि, अत्थि इहेव साहियपयंडचंडियाविज्जो, मुंडमालालंकियविग्गहो, निउणो पिसायसाहणेसु, साहसिओ साइणीनिग्गहे, कयकरणो खेत्तवालावयारेसु, खोदक्खमो कन्नविज्जासु ओसहीसहस्ससंपिट्ठरसायणपाणपणासियजराविहुरो, विवरपवेसपरितोसियजक्खिणीलक्खपरिभोगप्पयारपरूवणपंडिओ, महव्वइयवेसधारी घोरसिवो नाम तवस्सी।।
हसित्वा भणति राजा यदि एवं जननी-जनकविरहेऽपि। गगनाऽङ्गणे प्रतिक्षणम् उपपद्यन्ते इह किमयुक्तम् ।।४।।
कर्मप्रधानत्वतः तस्माद् मा एकान्तपक्षमनुसरत।
यस्माद् द्रव्य-क्षेत्र-कालाः अपि कारणं कार्यसिद्धौ ।।५।। अथ भालतलमिलत्करकमलः 'यद् देवः आज्ञापयति, अवितथमेतद्' इति मत्वा बुद्धिसारप्रमुखः मन्त्रिवर्गः भणितुम् आरब्धवान् ‘देव! यदि एवं ततः निश्रुणु। अस्ति इहैव साधितप्रचण्डचण्डिकाविद्यः, मुण्डमालाऽलङ्कृतविग्रहः, निपुणः पिशाचसाधनेषु, साहसिकः शाकिनीनिग्रहे, कृतकरणः क्षेत्रपालाऽवतारेषु, क्षोभक्षमः कर्णविद्यासु, औषधिसहस्रसम्पिष्टरसायनपानप्रणाशितजराविधुरः, विवरप्रवेशपरितोषितयक्षिणीलक्षपरिभोगप्रकारपरूपणपण्डितः, महाव्रतिकवेशधारी घोरशिवः नामकः तपस्वी।
ત્યારે રાજા હસીને કહેવા લાગ્યો-“જો એ પ્રમાણે જનની-જનકનો વિરહ છતાં પણ ગગનાંગણની જેમ પ્રતિક્ષણે સંતાનો ઉપજતા હોય તો તેમાં અયુક્ત શું છે? માટે કર્મની પ્રધાનતા સ્વીકારીને તમે એકાંતપક્ષનો આદર ન કરો, કારણ કે કાર્યસિદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ પણ કારણરૂપ છે; (૪/પ).
પછી લલાટે અંજલિ જોડી “જે આપ કહો છો, તે સત્ય છે.' એમ માની બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓ કહેવા લાગ્યા કે- હે દેવ! જો એમ હોય તો સાંભળો -
પ્રચંડ ચંડિકા-વિદ્યાને સાધનાર, મુંડ-માળાથી શરીરને શોભાવનાર, પિશાચની સાધનામાં નિપુણ, શાકિનીનો નિગ્રહ કરવામાં સાહસિક, ક્ષેત્રપાલને બોલાવવામાં સમર્થ, કર્ણ-વિદ્યાઓમાં ચાલાક, પક્ષે કન્યાઓને વશ કરવાની વિદ્યામાં નિપુણ, હજારો ઔષધિનાં ચૂર્ણો પીસીને બનાવેલ રસાયનના પાનથી વૃદ્ધત્વનું દુઃખ દૂર કરનાર, વિવરગુફામાં પ્રવેશ કરી સંતુષ્ટ કરેલ લાખો યક્ષિણીઓના પરિભોગ-પ્રકારને પ્રરૂપવામાં પંડિત તથા સંન્યાસીના વેશને ધારણ કરનાર એવો ઘોરશિવ નામે તપસ્વી અહીં જ વિદ્યમાન છે, અને વળી
Page #31
--------------------------------------------------------------------------
________________
३४०
श्रीमहावीरचरित्रम् अवि य-आगिलुमि पगिट्ठो खुन्नो पन्नगमहाविसुद्धरणे | विक्खेवकरणदक्खो अमूढलक्खो वसीकरणे ||१||
जं सत्थेसु न सिट्ठ बंधुरबुद्धीहिं पुव्वपुरिसेहिं ।
जं नो पुव्वकईणवि कहिंपि मइगोयरंमि गयं ।।२।। जुत्तीहिवि जं विहडइ सुर्यपि जं सद्दहति नो कुसला। जं सुइरंपि हु दिटुं संदिज्झइ तंपि दंसेइ ।।३।। जुम्मं ।
भणइ य अत्थि असज्झं मज्झं भुवणत्तएवि नो किंपि।
जइ सो एयसमत्थो एत्थवि देवो पमाणंति ।।४।। एवं सोच्चा रन्ना कोउहलेण भणिया पहाणपुरिसा-'अरे आणेह तं सिग्घमेव ।' 'जं देवो
अपि च - आकृष्टौ (विद्याविशेषे) प्रकृष्टः, क्षुण्णः पन्नगमहाविषोद्धरणे । विक्षेपकरणदक्षः अमूढलक्षः वशीकरणे ।।१।।
यत् शास्त्रेषु न शिष्टं बन्धुरबुद्धिभिः पूर्वपुरुषैः ।
यद् न पूर्वकृतिनामपि कथमपि मतिगोचरे गतम् ।।२।। युक्तिभिः यद् विघटति श्रुतमपि यद् श्रद्दधाति न कुशलाः । यद् सुचिरमपि खलु दृष्टं सन्दिह्यते तमपि दर्शयति ।।३ ।। युग्मम् ।।
भणति च अस्ति असाध्यं मम भुवनत्रयेऽपि नो किमपि।
यदि सः एतत्समर्थः अत्राऽपि देवः प्रमाणम् ।।४।। एवं श्रुत्वा राज्ञा कुतूहलेन भणिताः प्रधानपुरुषाः 'अरे! आनय तं शीघ्रमेव ।' 'यद् देवः आज्ञापयति'
આકૃષ્ટિ વિદ્યામાં તે પ્રકૃષ્ટ છે, સર્પનું મહાવિષ કાઢવામાં અનુભવી, વિક્ષેપ પમાડવામાં દક્ષ અને વશીકરણવિઘામાં सावधान छे. (१)
કુશળબુદ્ધિવાળા પુરુષોએ જે વસ્તુ શાસ્ત્રોમાં જે કહેલ નથી, પૂર્વના પંડિતોને પણ જે ક્યાંય મટિગોચર થયેલ નથી, જે યુક્તિઓથી બહાર છે, સાંભળ્યા છતાં કુશળજનો જેની શ્રદ્ધા કરતા નથી તથા લાંબો કાળ જોયા છતાં यां शं ५3 छ, तवी वस्तुने ५९।४ हावी मापे छे. (२/3)
અને વળી તે કહે છે કે “ત્રણે ભુવનમાં મને કાંઇ અસાધ્ય નથી. જો કે તે આવો સમર્થ છે, છતાં એ બાબતમાં भा५ पोते. ४ प्रभाए। छो. (४)
એમ સાંભળતાં રાજાએ કુતૂહલથી પ્રધાન પુરુષોને કહ્યું કે “અરે! તેને સત્વરે અહીં લાવો!' એટલે ‘જેવી
Page #32
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३४१ आणवेइत्ति भणिऊण निक्खंता ते य रायभवणाओ। गया तस्सासमपयं। पणमिऊण निवेइयं से आगमणप्पओयणं। तओ हरिसुप्फुल्ललोयणो, कयकिच्चमप्पाणं मन्नतो तो चलिओ घोरसिवो रायपुरिसेहिं समं । पत्तो य रायभवणं । दुवारपालनिवेइओ गओ रायसमीवं | दिन्नासणो उवविट्ठो। सम्माणिओ उचियपडिवत्तीए नरवइणा। खणंतरे य पुच्छिओ एसो'भयवं! कयरीओ दिसाओ आगमणं? कत्थ वा गंतव्वं? किं वा एत्थावत्थाणप्पओयणंति?'
घोरसिवेण भणियं-'महाराय! सिरिपव्वयाओ आगओऽम्हि । संपयं पुण उत्तरदिसिसुंदरीसवणकन्नपुरे जालंधरे गन्तुमिच्छामि। जं पुण पुच्छह अवत्थाणपओयणं तत्थ य तुम्ह दसणमेव | संपयं एयंपि सिद्धं ति | नरवइणा भणियं-'भयवं! निरवग्गहा सुणिज्जइ तुम्ह सत्ती मंत-तंतेसु ता दंसेसु किंपि कोउगं ।' तओ 'जं महाराओ निवेयइत्ति पडिवज्जिय तेहिं तेहिं दिट्ठिवंचण-देवयावयारण-नरवेह-पुप्फवेह-नट्ठ-मुट्ठि-सुहदुक्खपरिजाणणप्पमुहइति भणित्वा निष्क्रान्ताः ते राजभवनात् । गताः तस्याऽऽश्रमपदम्। प्रणम्य निवेदितं तस्य आगमनप्रयोजनम् । ततः हर्षोत्फुल्ललोचनः, कृतकृत्यमात्मानं मन्यमानः ततः चलितः घोरशिवः राजपुरुषैः समम् । प्राप्तश्च राजभवनम् । द्वारपालनिवेदितः गतः राजसमीपम् । दत्तासनः उपविष्टः । सम्मानितः उचितप्रतिपत्त्या नरपतिना। क्षणान्तरे च पृष्टः एषः ‘भगवन्, कुतः दिशः आगमनम्? कुत्र वा गन्तव्यम्, किं वाऽत्र अवस्थानप्रयोजनम्?'
घोरशिवेन भणितम् - 'महाराज! श्रीपर्वतात् आगतोऽहम् । साम्प्रतं पुनः उत्तरदिक्सुन्दरीश्रवणकर्णपुरे जालन्धरे गन्तुमिच्छामि । यत्पुनः पृच्छसि अवस्थानप्रयोजनं तत्र च तव दर्शनमेव । साम्प्रतम् एतदपि सिद्धम् ।' नरपतिना भणितम् 'भगवन्! निरवग्रहा श्रूयते तव शक्तिः मन्त्र-तन्त्रेषु, ततः दर्शय किमपि कौतुकम्। ततः 'यद् महाराजा निवेदयति' इति प्रतिपद्य तैः तैः दृष्टिवञ्चन-देवताऽवतारण-नरवेध-पुष्पवेध-नष्ट-मुष्टि-सुखदुःखपरिદેવની આજ્ઞા” એમ કહી તેઓ રાજભવનથી બહાર નીકળ્યા અને તેના આશ્રમ-સ્થાને ગયા. ત્યાં પ્રણામ કરીને તેમણે પોતાના આગમનનું પ્રયોજન કહી સંભળાવ્યું, એટલે હર્ષથી લોચન પ્રફુલ્લિત કરી, પોતાને કૃતકૃત્ય માનતો તે ઘોરશિવ રાજપુરુષો સાથે ચાલ્યો અને તે રાજભવનમાં ગયો. દ્વારપાલના નિવેદનથી તે રાજા પાસે આવી ઉચિતાસને બેઠો. રાજાએ તેનો ઉચિત સત્કાર કર્યો અને ક્ષણવાર પછી તેને પૂછ્યું કે-“હે ભગવન્! કઇ દિશાથી આપનું આગમન થયું છે? અને હવે ક્યાં જવાના છો? અથવા તો અહીં આવવાનું શું પ્રયોજન?' ઘોરશિવ બોલ્યો“હે મહારાજ! હું શ્રીપર્વતથી આવું છું અને હવે ઉત્તર દિશારૂપ સુંદરીના કુંડલ સમાન એવા જાલંધર નગરમાં જવા ધારું છું. વળી તમે જે પૂછ્યું કે અહીં સ્થિરતા કરવાનું પ્રયોજન શું? તેમાં આપનું દર્શન ખાસ કારણ છે. અત્યારે એ પણ સિદ્ધ થયું. ત્યારે રાજાએ કહ્યું- હે ભગવન્! મંત્ર, તંત્રમાં તમારી શક્તિ અકુંઠિત છે એમ સંભળાય છે, માટે કાંઇક કૌતુક બતાવો, એટલે “જેવી મહારાજાની ઇચ્છા” એમ કહી તેણે દૃષ્ટિવંચન, દેવતા-અવતારણ, नरवेध, पुष्प-वेध, नष्ट-नाश, भुष्टि, सुख-दु:५५ig-भे प्रभुण कुतूहलथी २00मन शरीदीधु. मेवामi અવસર જોઇને રાજાએ પુનઃ કહ્યું કે- “હે ભગવન્! શું આવા કુતૂહલમાં જ તમારો વિજ્ઞાન-પ્રકર્ષ છે કે બીજી
Page #33
--------------------------------------------------------------------------
________________
३४२
श्रीमहावीरचरित्रम् कोऊहलेहिं वसीकयं घोरसिवेणं नरिंदचित्तं। अह अवसरं लहिऊण भणियं राइणा'भयवं! किं एएसु चेव कोऊहलेसु तुह विन्नाणपगरिसो उआहु अन्नत्थवि अत्थि? ।' मुणिणा भणियं-'किमेवमसंभावणागब्भमम्हारिसजणाणुचियं वाहरसि? | एगसद्देणेव साहेसु जं दुक्करंपि कीरइ।' तओ राइणा निवेइओ पुत्तजम्मलाभविसओ वुत्तंतो । घोरसिवेण भणियं-'किमेत्तियमेत्तेण किलिस्ससि?, अहमेयमढें अकालेवि अविलंबं पसाहेमि।' राइणा भणियं-'जइ एवं ता परमोऽणुग्गहो, केवलं को एत्थ उवाओ?।' घोरसिवेण भणियं-'एगते निवेयइस्सं ।' तओ उक्खित्ता कुवलयदलसच्छाहा मंतीसु राइणा दिट्ठी, उठ्ठिया य इंगियागारकुसला सणियं सणियं नरिंदपासाओ मंतिणो। जायं विजणं | घोरसिवेण जंपियं-'महाराय! कसिणचउद्दसीनिसिए मए बहुपुप्फ-फल-धूवक्खय-बलि-भक्खपरियरेण तुमए सह भयवं महामसाणहुयासणो तप्पणिज्जो।' राइणा चिंतियं-कहं नु मए पुप्फाइपरियरेण सह हुयासणो तप्पणिज्जोत्ति?, ज्ञानप्रमुखकुतूहलैः वशीकृतं घोरशिवेन नरेन्द्रचित्तम् । अथ अवसरं लब्ध्वा भणितं राज्ञा ‘भगवन्! किम् एतेषु एव कुतूहलेषु तव विज्ञानप्रकर्षः उताहो अन्यत्राऽपि अस्ति?' मुनिना भणितम् ‘किमेवम् असम्भावनागर्भम् अस्मादृशजनाऽनुचितं व्याहरसि? एकशब्देन एव कथय यद् दुष्करमपि क्रियते।' ततः राज्ञा निवेदितः पुत्रजन्मलाभविषयः वृत्तान्तः। घोरशिवेन भणितम् 'किमेतावन्मात्रेण क्लिश्यसि? अहम् एतदर्थमकालेऽपि अविलम्ब प्रसाधयामि।' राज्ञा भणितम् 'यदि एवं ततः परमाऽनुग्रहः, केवलं कः अत्र उपायः? | घोरशिवेन भणितं 'एकान्ते निवेदयिष्यामि। ततः उत्क्षिप्ता कुवलयदलसच्छाया मन्त्रिषु राज्ञा दृष्टिः, उत्थिताः च इङ्गिताऽऽकारकुशलाः शनैः शनैः नरेन्द्रपार्श्वतः मन्त्रिणः । जातं विजनम् । घोरशिवेन जल्पितं 'महाराज! कृष्णचतुर्दशीनिशायां मया बहुपुष्प-फल-धूपाऽक्षत-बलि-भक्ष्यपरिकरेण त्वया सह भदन्तः महास्मशानहुताशनः तर्पणीयः।' राज्ञा चिन्तितम् ‘कथं ननु मया पुष्पादिपरिकरेण सह हुताशनः तर्पणीयः? | अपशब्दः इति । अथवा अभिप्रायसाराणि ऋषिवचनानि, न विसम्बन्धलक्षणदूषणम् आवहन्ति । मुनिना भणितं 'महाराज!
બાબતમાં પણ છે?” તપસ્વી બોલ્યો-“હે રાજન! અમારા જેવાને અનુચિત એવું આ અસંભાવ્ય શું બોલો છો? તમે એક શબ્દમાં જ કહી દો કે જે દુષ્કર છતાં કરી બતાવું.” એટલે રાજાએ પુત્ર જન્મના ઉપાયનો વૃત્તાંત તેને જણાવ્યો. ત્યારે ઘોરશિવે જણાવ્યું-“આટલામાત્રથી શું તમે આમ ખેદ પામો છો? હું અકાળે પણ વિના વિલંબે એ કામ સાધી આપીશ.” રાજાએ કહ્યું “જો એમ બને, તો આપની મારાપર મોટી મહેરબાની! પરંતુ એ બાબતમાં ઉપાય શો લેવો?' ઘોરશિવે જણાવ્યું કે હું તમને એકાંતમાં કહીશ.' એવામાં રાજાએ કુવલયકમળની પાંદડી જેવી પોતાની દૃષ્ટિ મંત્રીઓ પ્રત્યે કરી જેથી ઇશારો અને હાવભાવ સમજનારા એવા મંત્રીઓ રાજા પાસેથી હળવે હળવે ઉક્યા અને ત્યાં શૂન્યતા થઇ રહી. પછી ઘોરશિવે કહ્યું- “હે મહારાજ! કૃષ્ણ ચતુર્દશીની રાતે મારે બહુ પુષ્પ, ફળ, ધૂપ અને બળિરૂપ ભક્ષ્યથી તમારી સાથે મહાસ્મશાનમાં ભગવાન અગ્નિદેવને તૃપ્ત કરવો છે.” રાજાએ વિચાર કર્યો કે-“મારા વડે અને પુષ્પો વગેરે વડે અગ્નિને તૃપ્ત શી રીતે કરવો? એ તો અપશબ્દ લાગે છે = મને મારવાનો
Page #34
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३४३ अवसद्दोत्ति । अहवा अभिप्पायसाराई इसिवयणाइं, नो विसंबंधलक्खणदूसणमावहति । मुणिणा भणियं-'महाराय! सुण्णचक्खुक्खेवो इव लक्खीयसि ।' राइणा भणियं-'मा एवमासंकह, निवेयह जहा पारद्धं', मुणिणा भणियं-'तओ सो भयवं हुयासणो-उब्भडपयडियरूवो पयंडजालाकलावभरियनहो। दाही तुझं वंछियफलनियरं कप्परुक्खोव्व ।।१।।' राइणा भणियं-'जइ एवं ता सव्वहा आगमिस्सं चउद्दसीनिसाए। एस अत्थो साहियव्वोत्ति । पडिवन्नं च तेण। अह कयकुसुम-तंबोलदाणसम्माणे सट्ठाणंमि गए घोरसिवे राया निव्वत्तियदेवयाचरणकमलपूयापडिवत्तीहिं, तेहिं तेहिं अस्सदमणाइएहिं विचित्तविणोएहिं अप्पाणं विणोएंतो पइक्खणं दिणाई गणमाणो य कालं गमेइत्ति । कमेण य पत्ताए कसिणचउद्दसीए आहूयं मंतिमंडलं, निवेइयं रहस्सं, पुच्छियं च-'संपयं किं कायव्वंति?', मंतीहिं पभणियं-'देव! किंपागफलाइंपिव मुहंमि महुराइं परिणइदुहाई, अन्नाइं तदियराइं,
शून्यचक्षुक्षेपः इव लक्ष्यसे।' राज्ञा भणितं ‘मा एवमाशङ्कस्व । निवेदय यथा प्रारब्धम् ।' मुनिना भणितम् 'ततः सः भगवन् हुताशनः उद्भटप्रकटितरूपः प्रचण्डज्वालाकलापभृतनभाः। दास्यते तुभ्यं वाञ्छितफलनिकरं कल्पवृक्षः इव ।।१।।' राज्ञा भणितं 'यदि एवं ततः सर्वथा आगमिष्यामि चतुर्दशीनिशायाम् । एषः अर्थः साधयितव्यः।' प्रतिपन्नं च तेन। अथ कृतकुसुम-ताम्बूलदानसन्माने स्वस्थाने गते घोरशिवे राजा निर्वर्तितदेवताचरणकमल-पूजाप्रतिपत्तिभिः, तैः तैः अश्वदमनादिभिः विचित्रविनोदैः आत्मानं विनोदयन् प्रतिक्षणं दिनानि गणयन् च कालं गमयति । क्रमेण च प्राप्तायां कृष्णचतुर्दश्याम् आहूतं मन्त्रिमण्डलम्, निवेदितं रहस्यम्, पृष्टं च ‘साम्प्रतं किं कर्तव्यम्?' मन्त्रिभिः प्रभणितं 'देव! किम्पाकफलानि इव मुखे मधुराणि परिणामदुःखानि, अन्यानि तदितराणि, द्विधाऽपि दृश्यन्ते कार्याणि । अर्थस्य संशयः अपि खलु प्रवृत्तिहेतुः इति किन्तु निर्दिष्टः । अविमुक्ताविश्वासैः सर्वथा उद्यन्तव्यम् । एवं भणिते राज्ञा कुसुम-ताम्बूलादिदानपूर्वकं સંકેત જણાય છે; અથવા તો ઋષિઓનાં વચનોમાં કંઈ સારો અભિપ્રાય રહેલો હોય છે, તેમાં વિરોધાભાસ સ્વરૂપ દૂષણ હોતું નથી. એવામાં તેણે જણાવ્યું કે-“હે ભૂપાલ! તમે શૂન્યવતું કેમ જણાઓ છો?” રાજા બોલ્યો-“તમે એવી આશંકા ન કરો. જે પ્રમાણે કરવાનું છે તે જણાવો.” તાપસે કહ્યું-“પછી તે ભગવાન હુતાશન ઉદ્ભટ(= સ્પષ્ટ)રૂપે પ્રગટ થતાં, પ્રચંડ વાળા સમૂહથી આકાશને પૂરનાર તે કલ્પવૃક્ષની જેમ તને વાંછિત ફળ આપશે.” (૧) રાજાએ કહ્યું-“જો એમ હોય તો હું ચતુર્દશીની રાતે અવશ્ય આવીશ. એ કામ અવશ્ય સાધવાનું છે.” અને ઘોરશિવે તે સ્વીકાર્યું. પછી પુષ્પ, તાંબૂલના દાનથી સત્કારતાં તે ઘોરશિવ પોતાના સ્થાને ગયો. અહીં રાજા દેવતાના ચરણકમળની પૂજા આચરતાં તેમજ અશ્વદમનાદિ વિવિધ વિનોદમાં પ્રતિક્ષણે આનંદ પામતો દિવસો ગણતો સમય પસાર કરે છે. એમ કરતાં અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી, એટલે રાજાએ મંત્રીઓને બોલાવીને ખાનગી વાત કહી સંભળાવી, અને પૂછ્યું કે-હવે અત્યારે શું કરવાનું છે?' મંત્રીઓ બોલ્યા-”હે દેવ! કિંપાકના ફળોની જેમ કેટલાંક કાર્યો શરૂઆતમાં સારાં અને પરિણામે દુઃખદાયક નીવડે છે અને કેટલાંક પરિણામે સુખકારી એમ બંને પ્રકારનાં
Page #35
--------------------------------------------------------------------------
________________
३४४
श्रीमहावीरचरित्रम् दुहावि दीसंति कज्जाइं । अत्थस्स संसओऽविहु पवित्तिहेउत्ति किं तु निद्दिट्ठो । अविमुक्काविस्सासेहिं सव्वहा उज्जमेयव्वं ।' एवं भणिए राइणा कुसुम-तंबोलाइदाणपुव्वगं सम्माणिऊण मंतिवग्गो पेसिओ सगिहे। जाए य रयणिसमए सयं कयवेसपरियत्तो, नियत्तियपीढमद्दाइपरियणो, समग्गबलि-फल-फुल्लपमुहसाहणपडलसमेओ, करकलियतिक्खग्गखग्गमंडलो घोरसिवसमेओ अलक्खिज्जतो अंगरक्खेहिं, अमुणिज्जंतो दास-चेड-चाडुकारनियरेहिं, वारिज्जमाणो पवत्तिज्जमाणो य पडिकूलेहिं अणुकूलेहि य अणेगेहिं सउणेहिं, सव्वंगनिविठ्ठविसिट्ठरक्खामंतक्खरो संपत्तो महीवई महामसाणदेसं। जं च केरिसं?
निलीणविज्जसाहगं पवूढपूयवाहगं, करोडिकोडिसंकडं, रडंतघूयकक्कडं । सिवासहस्ससंकुलं मिलंतजोगिणीकुलं, पभूयभूयभीसणं कुसत्तसत्तनासणं ।। पघुट्ठदुट्ठसावयं जलंततिव्वपावयं, भमंतडाइणीगणं पवित्तमंसमग्गणं ।।१।।
सम्मान्य मन्त्रिवर्गः प्रेषितः स्वगृहे। जाते च रजनीसमये स्वयं कृतवेशपरावर्तः निवर्तितपीठमर्दादिपरिजनः, समग्रबलि-फल-पुष्पप्रमुखसाधनपटलसमेतः, करकलिततीक्ष्णानखड्गमण्डलः, घोरशिवसमेतः अलक्ष्यमाणः अङ्गरक्षकै, अज्ञायमानः दास-चेट-चाटुकरनिकरैः, वार्यमाणः प्रवर्तमानः च प्रतिकूलैः अनुकूलैः च अनेकैः शकुनैः, सर्वाङ्गनिविष्टविशिष्टरक्षामन्त्राक्षरः सम्प्राप्तः महीपतिः महास्मशानदेशम् यच्च कीदृशम्? -
निलीनविद्यासाधकम्, प्रव्युढपूजावाहकम्, करोटिकाकोटिसङ्कटम् रट ककर्कशम् । शिवासहस्रसकुलम्, मिलद्योगिनीकुलम्, प्रभूतभूतभीषणम्, कुसत्त्वसत्त्वनाशनम् || प्रघोषितदुष्टश्वापदम्, ज्वलत्तीव्रपावकम्, भ्रमद्डाकिनीगणम् प्रवृत्तमांसमार्गणम् ।।१।।
દેખાય છે. કાર્યનો સંશય પણ પ્રવૃત્તિનું કારણ છે એમ જણાવેલ છે, તેમ છતાં અવિશ્વાસ તજ્યા વિના સર્વથા ઉદ્યમ ચાલુ રાખવો.” એમ કહેતા મંત્રીઓને પુષ્પ, તાંબૂલના દાનપૂર્વક સન્માન આપીને રાજાએ સ્વસ્થાને વિદાય કર્યા. પછી રાત્રિસમય થતાં પોતે વેશ-પરાવર્ત કરી, પીઠ-મઈક પ્રમુખ પરિજનને રજા આપી, સમગ્ર બળિ, ફળ, ફૂલ પ્રમુખ સાધનનો સમૂહ લઈ, હાથમાં તીક્ષ્ણ તરવાર ધારણ કરી, ઘોરશિવ સહિત, અંગરક્ષકોથી અલક્ષિત, દાસ, ચેટ, ચાટુકાર વગેરે ન જાણે તેમ, અનુકૂળ શુકનોથી પ્રેરાતા અને પ્રતિકૂળ અનેક શુકનોથી અટકાવાતા, સર્વાગે રક્ષાના વિશિષ્ટ મંત્રાક્ષરો સ્થાપન કરી, રાજા મહાસ્મશાનના પ્રદેશમાં જઇ પહોંચ્યો, કે જ્યાં
એકતરફ વિદ્યાસાધકો રહેલા હતા, બીજી બાજુ બળિ કરનારા બલિપાત્ર લઇને ઉભા હતા, એક તરફ કરોડો ખોપરીઓ પડેલ હતી, બીજી બાજુ ઘુવડ પક્ષીઓ ભારે અવાજ કરી રહ્યા હતા, એક તરફ હજારો શિયાલણો નાશભાગ કરતી હતી, બીજી બાજુ જોગણીઓ એકઠી થતી, એક તરફ ઘણા ભૂતથી ભીષણ હોવાથી કાયરજનોનું સત્ત્વ નાશ પામતું, એક તરફ દુષ્ટ પ્રાણી મહાઘોષ કરતા અને બીજી બાજુ તીવ્ર અગ્નિની જ્વાળાઓ સળગતી ती, ३२ती मेवी नामी भांस शोधता सता. (१)
Page #36
--------------------------------------------------------------------------
________________
३४५
चतुर्थः प्रस्तावः
कहकहकहट्टहासोवलक्खगुरुरक्खलक्खदुप्पेच्छं । अइरुक्खरुक्खसंबद्धगिद्धपारद्धघोररवं ।।२।।
उत्तालतालसद्दुम्मिलंतवेयालविहियहलबोल ।
कीलावणं व विहिणा विणिम्मियं जमनरिंदस्स ।।३।। तत्थ य निरूविओ सल्लक्खणभूमिभागो घोरसिवेण, खित्तं च बलिविहाणं, कया खेत्तवालपडिवत्ती, खणिया वेइया भरिया खाइरंगाराणं मसाणसमुत्थाणं| भणिओ य राया-'अहो सो एस अवसरो ता दढमप्पमत्तो ईसाणकोणे हत्थसयदेससंनिविट्ठो उत्तरसाहगत्तणं कुणमाणो चिट्ठसु । अणाहूओ य मा पयमवि चलेज्जासित्ति पुणो पुणो निवारिय पेसिओ नरिंदो। गओ य एसो। घोरसिवेणावि आलिहियं मंडलं। निसन्नो तहिं। निबद्धं तहिं
कहकहकह-अट्टहासोपलक्षगुरुरक्षोलक्षदुर्पक्षम् । अतिरुक्षवृक्षसम्बद्धगृध्रप्रारब्धघोररवम् ।।२।।
उत्तालतालशब्दोन्मिलद्वेतालविहितकलकलम् ।
क्रीडावनमिव विधिना विनिर्मितं यमनरेन्द्रस्य ।।३।। तत्र च निरूपितः सल्लक्षणभूमिभागः घोरशिवेन, क्षिप्तं च बलिविधानम्, कृता क्षेत्रपालप्रतिपत्तिः, खनिता वेदिका, भृताः खदिराऽङ्गाराः स्मशानसमुत्थाः । भणितश्च राजा 'अहो! सः एषः अवसरः तस्माद् दृढमप्रमत्तः ईशानकोणे हस्तशतदेशसन्निविष्टः उत्तरसाधकत्वं कुर्वाणः तिष्ठ । अनाहूतः च मा पदमपि चालय इति पुनः पुनः निवार्य प्रेषितः नरेन्द्रः । गतश्च एषः । घोरशिवेनाऽपि आलिखितं मण्डलम् । निषण्णः तत्र। निबद्धं तत्र पद्माऽऽसनम् । कृतं सकलीकरणम् । निवेषिता नासावंशाग्रे दृष्टिः । कृतः प्राणाऽऽयामः ।
કોઇ સ્થળે હારપૂર્વક અટ્ટહાસ્ય વડે ઓળખાતા ઘણા રાક્ષસોને લીધે તે દુષ્પક્ષ્ય હતું, કોઇ સ્થાને મજબૂત વૃક્ષમાં રહેલા ગીધ પક્ષીઓ ઘોર અવાજ કરી રહ્યા હતા, (૨).
એક તરફ ઉંચેથી તાળીઓના ધ્વનિ સાથે એકત્ર થતા વેતાલો કોલાહલ મચાવી રહ્યા હતા. એમ તે મસાણ જાણે વિધાતાએ યમરાજા માટે લીલાવન બનાવ્યું હોય, તેવું ભાસતું હતું. (૩)
ત્યાં ઘોરશિવે સારા લક્ષણયુક્ત ભૂમિ શોધી, બળિવિધાન કર્યું, ક્ષેત્રપાલની પૂજા આચરી, વેદિકા ખોદી અને તેમાં સ્મશાનમાંના ખેરના અંગારા ભર્યા. પછી તેણે રાજાને કહ્યું-“અહો! તે આ અવસર છે. માટે અત્યંત અપ્રમત્ત થઇ, ઇશાન ખૂણે સો હાથ દૂર પ્રદેશમાં બેસી, ઉત્તરસાધકપણું કરતા રહો અને બોલાવ્યા વિના એક પગલું પણ ત્યાંથી ચાલશો નહિં.” એમ વારંવાર નિવારણ કરી, તેણે રાજાને મોકલ્યો. તેના ગયા પછી ઘોરશિવે એક કુંડાળું આળેખ્યું અને તેમાં બેસી તેણે પદ્માસન વાળ્યું. વળી બધા કરણ=અમુક અનુષ્ઠાન કરી, નાસિકાગ્ર દૃષ્ટિ સ્થાપીને
Page #37
--------------------------------------------------------------------------
________________
३४६
श्रीमहावीरचरित्रम पउमासणं। कयं सकलीकरणं । निवेसिआ नासावंसग्गे दिट्ठी। कओ पाणायामो । नायबिंदुलवोववेयं आढत्तं मंतसुमरणं । समारूढो झाणपगरिसंमि।
इओ य चिंतियं राइणा-अहं किर पुव्वं सिक्खं गाहिओ मंतीहिं, जहा-'अविस्सासो सव्वत्थ कायव्वोत्ति। निवारिओ य सव्वायरं पुणो पुणो एएण जहा अणाहूएण तए नागंतव्वंति। ता समहियायरो य जणइ संकं । न एवंविहा कावालियमुणिणो पाएण कुसलासया हवंति। अओ गच्छामि सणियं सणियमेयस्स समीवं, उवलक्खेमि से किरियाकलावंति विगप्पिउं जाव पट्ठिओ ताव विप्फुरियं से दक्खिणलोयणं । तओ निच्छियवंछियत्थलाभो, करकलियकरवालो, कसिणपडकयावगुंठणो, मंदं मंदं भूमिविमुक्कचरणो गंतूण पुट्ठिदेसे ठिओ घोरसिवस्स, सुणिउमाढत्तो य । सो य झाणपगरिसत्तणेण अणावेक्खिय अवायं, अविभाविय पडिकूलत्तं विहिणो, अविनायतदागमणो नरवइथोभकरणदक्खाइं मंतक्खराइं पुव्वपवित्तविहिणा समुच्चरितो निसुणिओ रन्ना। परिभावियं चऽणेणनादबिन्दुलवोपपेतमारब्धं मन्त्रस्मरणम्। समाऽऽरूढः ध्यानप्रकर्षे ।
इतश्च चिन्तितं राज्ञा 'अहं किल पूर्व शिक्षा ग्राहितः मन्त्रिभिः यथा ‘अविश्वासः सर्वत्र कर्तव्यः । निवारितः च सर्वाऽऽदरं पुनः पुनः एतेन यथा-अनाहूतेन त्वया नाऽऽगन्तव्यम् । तस्मात् समाऽधिकाऽऽदरः च जनयति शङ्काम् । न एवंविधाः कापालिकमुनयः प्रायेण कुशलाऽऽशया भवन्ति । अतः गच्छामि शनैः शनैः एतस्य समीपम्, उपलक्षयामि तस्य क्रियाकलापम् इति विकल्प्य यावत् प्रस्थितः तावद् विस्फुरितं तस्य दक्षिणलोचनम्। ततः निश्चितवाञ्छिताऽर्थलाभः, करकलितकरवालः, कृष्णपटकृताऽवगुण्ठनः, मन्दं मन्दं भूमिविमुक्तचरणः गत्वा पृष्ठदेशे स्थितः घोरशिवस्य, श्रोतुमारब्धः च । सः च ध्यानप्रकर्षत्वेन अनापेक्ष्य તેણે પ્રાણાયામપૂર્વક સહેજ ઉચ્ચાર કરતાં મંત્ર સ્મરણ આવ્યું અને પ્રકૃષ્ટ ધ્યાનમાં તે આરૂઢ થયો.
એવામાં રાજાએ વિચાર કર્યો કે-“મને પૂર્વે મંત્રીઓએ શિખામણ આપી છે કે ક્યાં પણ વિશ્વાસ ન કરવો.” વળી એણે ભારે ઉત્સાહપૂર્વક વારંવાર નિવારણ કર્યું છે કે બોલાવ્યા વિના તારે આવવું નહિ.' તો અધિક આદર શંકા પ્રગટાવે છે. એવા કાપાલિક મુનિઓ પ્રાયે સારા હોતા નથી, માટે હળવે હળવે એની પાસે જાઉં અને તેની વિવિધ ક્રિયાને જોઉં.' એમ ધારી રાજા જેવામાં ચાલ્યો, તેવામાં તેની જમણી આંખ ફરકી જેથી વાંછિત વસ્તુના લાભનો નિશ્ચય કરી, હાથમાં તરવાર લઇ, કૃષ્ણ વસ્ત્રથી શરીર ઢાંકી, ધીમેધીમે જમીન ઉપર પગ રાખતો રાજા ઘોરશિવની પાછળ જઈને બેસી સાંભળવા લાગ્યો. એવામાં ધ્યાનના પ્રકર્ષથી ભયની ચિંતા વિના, વિધિની પ્રતિકૂળતાનો વિચાર ન કરતાં, તેના આગમનની ખબર ન પડવાથી પૂર્વે ચલાવેલ વિધિથી તેણે રાજાને ખંભિત કરનાર મંત્રાક્ષરો ઉચ્ચારતાં રાજાએ સાંભળ્યા; એટલે તેણે વિચાર કર્યો કે-“અહો! આ તો દુષ્ટ તપસ્વી છે. એ સ્તંભન વિધિથી મને બળરહિત બનાવી, કોપાયમાન કતાંતના ભવાના ખૂણા જેવી વાંકી પાસે પડેલ કાતરથી મારો
Page #38
--------------------------------------------------------------------------
________________
३४७
चतुर्थः प्रस्तावः अहो एस दुकृतवस्सी में थोभविहिणा विबलं काऊण सन्निहितनिहित्तकत्तियाए परिकुवियकयंतभमुहकोणकुडिलाए विणासिऊण हुयवहं तप्पिउं वंछति। पहाणनरोवहारविहिणा हि सिझंति दुट्ठदेवयाओ। ता किमेत्थ जुत्तं?, अवि य
एतस्स किं इयाणिं वावडचित्तस्स तिक्खखग्गेण । कदलीदलं व सीसं लुणामि पासंडिचंडस्स ।।१।।
अहवा दुद्धररिउगंधसिंधुराघायदंतुरग्गेण |
खग्गेण मज्झ लज्जिज्जईह घायं करतेण ।।२।। केवलमुवेहणिज्जो नयेस एयंमि होइ पत्थावे ।
जं थोभकरणविहिणा मरणं मह वंछई काउं ।।३।। अपायम्, अविभाव्य प्रतिकूलत्वम् विधेः, अविज्ञाततदाऽऽगमनः नरपतिस्तम्भकरणदक्षाणि मन्त्राक्षराणि पूर्वप्रवृत्तविधिना समुच्चरन् निश्रुतः राज्ञा | परिभावितं च अनेन 'अहो! एषः दुष्टतपस्वी मां स्तम्भनविधिना विबलं कृत्वा सन्निहितनिहितकर्तिकया परिकुपितकृतान्तभ्रूकोणकुटिलया विनाश्य हुतावहं तर्पयितुं वाञ्छति। प्रधाननरोपहारविधिना हि सिध्यन्ति दुष्टदेवताः । ततः किमत्र युक्तम्? अपि च
एतस्य किम् इदानीं व्यापृतचित्तस्य तीक्ष्णखड़गेन। कदलीदलम् इव शीर्षं लुनामि पाषण्डिचण्डस्य ।।१।।
अथवा दुर्धररिपुगन्धसिन्धुराऽऽघातदन्तुराग्रेण ।
खड्गेन मम लज्यते घातं क्रियमाणेन ।।२।। केवलम् उपेक्षणीयः न चैषः भवति प्रस्तावे। यत् स्तोभकरणविधिना मरणं मम वाञ्छति कर्तुम् ।।३।।
નાશ કરી, અગ્નિને તૃપ્ત કરવા ઇચ્છે છે, કારણ કે પ્રધાન પુરુષોના ઉપહારથી દુષ્ટ દેવતાઓ આધીન થાય છે; માટે આ બાબતમાં મારે શું કરવા લાયક છે? વળી
ધ્યાનમાં લાગેલ એ દુષ્ટ પાખંડીનું મસ્તક અત્યારે તીક્ષ્ણ તરવારવડે કદળીદળની જેમ શું કાપી નાખું? (૧)
અથવા તો મારા દુર્ધર શત્રુના ગંધહસ્તીના આઘાતથી તીક્ષ્ણ બનેલ એવા ખગથી ઘાત કરતાં તે લજ્જા पामशे. (२)
તેમજ આ પ્રસંગે એ ઉપેક્ષા કરવા લાયક તો નથી જ; કારણ કે સ્તંભન-વિધિથી એ મને મારી નાખવા વાંછે छ. (3)
Page #39
--------------------------------------------------------------------------
________________
३४८
श्रीमहावीरचरित्रम् तथापि-झाणावरोहवक्खित्तचित्तपसरंमि हणिउकामस्स । सग्गं गयावि गुरुणो होहिंति परंमुहा मज्झ ।।४।।
ता जुत्तमिणं ठाऊण दूरदेसंमि बोहिउं एयं । पढमं दिन्नपहारे पडिपहरेउं ममेयंमि ||५||
इय चिंतिऊण रण्णा ठाउं दूरे पयंपियं एयं । 'गिण्हसु करेण सत्थं रे रे पासंडिचंडाल!' ||६||
इइ सोच्चा झाणेगग्गभंगरोसोवरत्तनयणजुओ। भालयलघडियभडभिउडिभीसणो उठ्ठिओ सोऽवि ।।७।।
तथापि- ध्यानावरोधव्याक्षिप्तचित्तप्रसरे हन्तुकामस्य । स्वर्गं गताः अपि गुरवः भविष्यन्ति पराङ्मुखा मम ।।४।।
तस्माद् युक्तमिदं स्थित्वा दूरदेशे बोधित्वा एनम् ।
प्रथमं दत्तप्रहारे प्रतिप्रहर्तुं ममैतस्मिन् ।।५।। इति चिन्तयित्वा राज्ञा स्थित्वा दूरं प्रजल्पितम् एतत् । 'गृहाण करेण शस्त्रं रे रे पाषण्डिचण्डाल! ||६||
इति श्रुत्वा ध्यानैकाग्रभङ्गरोषोपरक्तनयनयुगः । भालतलघटितभटभृकुटिभीषणः उत्थितः सोऽपि ।।७।।
તથાપિ ધ્યાનમાં એનું મન પરોવાયેલું છે, છતાં જો એને હણવા ધારું તો, સ્વર્ગે ગયેલા છતાં મારા ગુરુ विभुष २७ य. (४)
માટે એજ યોગ્ય છે કે દૂર ઉભા રહી એને સાવધાન કરવો અને એ પ્રથમ પ્રહાર કરે પછી એના પર મારે महा२ १२वी. (५)
એમ ધારી રાજાએ દૂર ઉભા રહીને તેને જણાવ્યું કે હે પાખંડી! હે ચંડાળ! તું હાથમાં હથિયાર ઉપાડી લે.'
(७)
એ પ્રમાણે સાંભળતાં ધ્યાનની એકાગ્રતાનો ભંગ થવાથી રોષથી લાલ એવી બે આંખો વાળો અને કપાળ પર કરેલી યોદ્ધા જેવી ભવાઓથી ભયંકર એવો તે ઉક્યો. (૭)
Page #40
--------------------------------------------------------------------------
________________
३४९
चतुर्थः प्रस्तावः
करकलियनिसियकत्तियनियंतकसिणप्पमोलिजडिसंगो। अह तिव्वगव्वघोरं घोरसिवो भणिउमाढत्तो ।।८।।
'रे रे दुट्ठनराहिव! विलज्ज निस्सत्त मा पलाइहिसि ।
सुयविसयतिक्खदुक्खाओ जेण मोएमि तं झत्ति' ।।९।। रण्णा पढियं 'मा गज्ज निष्फलं पहर रे तुमं पढमं । न कयाइवि अम्ह कुले पढमपहारो कओ रिउणो' ।।१०।।
तत्तो विचित्तवग्गणसुनिउणकरणप्पयारकुसलेण।
घोरसिवेणं रन्नो पवाहिया कत्तिया कंठे ।।११।। करकलितनिशितकर्तिकानिकृन्तत्कृष्णाऽत्ममौलीजटिसङ्गः । अथ तीव्रगर्वघोरं घोरशिवः भणितुमारब्धवान् ।।८।।
'रे रे दुष्टनराधिप! विलज्ज! निःसत्व! मा पलेष्यसि ।
सुतविषयतीक्ष्णदुःखाद् येन मोचयामि त्वं झटिति' ।।९।। राज्ञा पठितं 'मा गर्ज निष्फलम्, प्रहर रे त्वं प्रथमम् । न कदाचिदपि अस्माकं कुले प्रथमप्रहारः कृतः रिपौ' ||१०।।
ततः विचित्रवल्गनसुनिपुणकरणप्रकारकुशलेन । घोरशिवेन राज्ञः प्रवाहिता कर्तिका कण्ठे ।।११।।
તેમજ હાથમાં રહેલ તીક્ષ્ણ કાતરવતી શિરપરની કૃષ્ણ જટાને કાપતો એવો ઘોરશિવ ગર્વથી ભારે ગર્જના 5रीने 540 पायो (८) - ___ हुष्ट न२३५! अरे! निब°°४! ३! निःसत्त्व! तुं वे मा ४तो नल, ४थी पुत्र विषयन ती! हुममाथी तने सत्यारे ४ भुत ७३. (८)
ત્યારે રાજા બોલ્યો-“અરે! નકામી ગર્જના ન કર, પણ પહેલો પ્રહાર તું કર. અમારા કુળમાં કદાપિ કોઇએ शत्रुने प्रथम प्रहा२ ४२८ नथी.' (१०)
એટલે વિચિત્ર પ્રકારે ચાલાકીથી કૂદવાની ક્રિયાની પદ્ધતિમાં કુશળ એવા ઘોરશિવે રાજાના ગળાપર કાતર यसावी. (११)
Page #41
--------------------------------------------------------------------------
________________
३५०
श्रीमहावीरचरित्रम् रन्नावि तक्खणं चिय दक्खत्तणओ इमस्स सत्थजुओ। हत्थो पहारसमए बद्धो नियबाहुबंधेण ।।१२।।
भुयदंडनिविडपीडणविहडियदढपहरणंमि हत्थंमि |
मुट्ठिप्पहारपहओ निवाडिओ सो धरणिवढे ।।१३।। दढमंततंतसिद्धीवि विहडिया तस्स तंमि समयंमि । विवरंमुहंमि दइवे अहवा सव्वं विसंवयइ ।।१४।।
अह वीसमिऊण खणं घोरसिवो फुरियवीरिओ सहसा । पारद्धो रन्ना सह जुज्झेउं बाहुजुज्झेणं ।।१५।।
राज्ञाऽपि तत्क्षणम् एव दक्षत्वतः अस्य शस्त्रयुतः । हस्तः प्रहारसमये बद्धः निजबाहुबन्धेन ।।१२।।
भुजदण्डनिबिडपीडनविघटितदृढप्रहरणे हस्ते।
मुष्टिप्रहारप्रहतः निपातितः सः पृथिवीपृष्ठे ।।१३।। दृढमन्त्रतन्त्रसिद्धिरपि विघटिता तस्य तस्मिन् समये। विपराङ्मुखे दैवे अथवा सर्वं विसंवदति ।।१४।।
अथ विश्रम्य क्षणं घोरशिवः स्फुरितवीर्यः सहसा। प्रारब्धवान् राज्ञा सह योद्धम् बाहुयुद्धेन ।।१५।।
એવામાં રાજાએ પણ દક્ષતાથી તરતજ પોતાના બાહુબંધથી પ્રહાર વખતે શસ્ત્ર સહિત તેનો હાથ બાંધી सीधी. (१२)
એમ ભુજદંડના નિબિડ દબાણથી તેના હાથમાંથી કાતર પડી ગઇ. પછી રાજાએ મુષ્ટિ-પ્રહારથી તેને જમીન ५२ ५ धो. (१3)
તે વખતે દઢ મંત્ર-તંત્રની સિદ્ધિ પણ તેની વિખેરાઈ ગઇ, અથવા તો ભાગ્ય પ્રતિકૂળ થતાં બધું પલટી જાય छ. (१४)
ક્ષણાંતરે વિશ્રાંતિ લઇ, એકદમ બળ આવતાં ઘોરશિવ ઉઠ્યો અને રાજાની સાથે તે બાહુયુદ્ધથી લડવા લાગ્યો. (१५)
Page #42
--------------------------------------------------------------------------
________________
३५१
चतुर्थः प्रस्तावः
मल्लाण व खणमुट्ठीण पडण-परिवत्तणुव्वलणभीमो। सरहसहसंतभूओ अह जाओ समरसंरंभो ।।१६ ।।
निविडभुयदंडचंडिमसंपीडणविहडियंगवावारो।
मुच्छानिमीलियच्छो अह निहओ सो महीवइणा ।।१७।। एत्थंतरंमि तियसंगणाहिं वियसंतसुरहिकुसुमभरो। जयजयसढुम्मीसो पम्मुक्को नरवइसिरंमि ।।१८।।
हारद्धहार-कंचीकलाव-मणिमउडमंडियसरीरा ।
रणज्झणिरमहुरनेउरखपूरियदसदिसाभागा ।।१९।। नवपारियायमंजरिसोरभरहसुम्मिलंतभसलकुला। धरियधवलायवत्ता तहागया देवया एक्का ।।२०।। जुम्मं ।
मल्लयोः इव क्षणमुत्थाय पतन-परिवर्तनोद्वलनभीमः । सरभसहसद्भूतः अथ जातः समरसंरम्भः ।।१६।।
निबिडभुजदण्डचण्डिमासम्पीडनविघटिताऽङ्गव्यापारः |
__ मूर्छानिमीलिताऽक्षः अथ निहतः सः महीपतिना ।।१७।। अत्रान्तरे त्रिदशाऽङ्गनाभिः विकसत्सुरभिकुसुमभरः । जयजयशब्दोन्मिश्रः प्रमुक्तः नरपतिशीर्षे ।।१८।।
हाराऽर्धहार-कञ्चुकीकलाप-मणि-मुकुटमण्डितशरीरा।
रणज्झणितमधुरनूपुरखपूरितदशदिग्भागा ।।१९।। नवपारिजातमञ्जरीसौरभरभसोन्मिलद्भसलकुला | धृतधवलाऽऽतपत्रा तथाऽऽगता देवता एका ||२०|| युग्मम्।।
મલ્લોની જેમ મુષ્ટિ-યુદ્ધ કરતાં, ક્ષણમાં પડતાં, ક્ષણમાં ઉઠતા, ક્ષણમાં ઘુમરી મારતાં, ક્ષણમાં કુદતા એવા તેમની યુદ્ધની પ્રવૃત્તિ ભારે ભયંકર થઇ અને તેમાં ઉતાવળે આવેલ ભૂતો હસતા હતા. (૧૬)
એવામાં રાજાએ દઢ ભુજદંડથી અત્યંત દબાવતાં અંગ-ચેષ્ટા વિનાના અને મૂછથી બંધ આંખોવાળો તે રાજા 43 ५२॥ भूत ४२।यो. (१७)
તે સમયે દેવાંગનાઓએ વિકાસ પામતા સુગંધી પુષ્પો, જય જયારવપૂર્વક રાજાના શિરે નાખ્યાં, (૧૮) તેમજ હાર, અર્ધહાર, કાંચી-કંચુકીકલાપ, મણિ-મુગટથી શરીર શણગારીને રણઝણાટથી મધુર ધ્વનિ કરતા
Page #43
--------------------------------------------------------------------------
________________
३५२
श्रीमहावीरचरित्रम् तीए भणियं 'नरसिंघ! निच्छियं तंसि चेव नरसिंघो। जेणेस महापावो खत्तियखयकारओ निहओ' ।।२१।।
रण्णा भणियं 'कह देवि! कहसु खत्तियखयंकरो एस? |
मइ जीवंते संपइ', पडिभणइ निवं तओ देवी ।।२२।। 'एएण किंपि सिद्धिं समीहमाणेण पावसमणेण । हणिया कलिंग-वंगंग-हूण-पंचालपमुहनिवा ।।२३।।
दिट्ठिप्पवंच-माइंदजालपम्हेहिं कूडकवडेहिं । अच्छरियाई दाविंतएण को को न वा नडिओ? ||२४ ।।
तया भणितं 'नरसिंह! निश्चितं त्वमसि एव नरसिंहः । येन एषः महापापः क्षत्रियक्षयकारकः निहतः' ।।२१।।
राज्ञा भणितं-'कथं देवि! कथय क्षत्रियक्षयकरः एषः? |
मयि जीवति सम्पति' प्रतिभणति नृपं ततः देवी ।।२२।। 'एतेन किमपि सिद्धिं समीहमानेन पापश्रमणेन । हताः कलिङ्ग-वङ्गाऽङ्ग-हूण-पञ्चालप्रमुखनृपाः ।।२३।।
दृष्टिप्रपञ्च-मृगेन्द्रजालप्रमुखैः कूटकपटैः | आश्चर्याणि दापयता कः कः न वा नाटितः ।।२४।।
ઝાંઝરથી આકાશના દશે દિશાભાગને પૂરતા નૂતન પારિજાત-મંજરીની સુગંધ પર સત્વર ભેગા થતા ભ્રમર સમૂહથી યુક્ત તથા શ્વેત છત્રને ધારણ કરનાર એવી એક દેવી ત્યાં આવી (૧૯૨૦)
અને કહેવા લાગી કે હે નરસિંહ! તું ખરેખર નરસિંહ-પુરુષોમાં સિંહ સમાન છે, કે જેથી ક્ષત્રિય-કુળનો ક્ષય १२नार में महापापीने भारी नाघ्यो.' (२१)
એટલે રાજાએ કહ્યું- હે દેવી! હજી મારા જીવતાં, એ ક્ષત્રિય-કુળનો ક્ષય કરનાર શી રીતે? તે કહો.” ત્યારે દેવીએ રાજાને જણાવ્યું કે “કંઇ પણ સિદ્ધિને ઇચ્છતા એવા એ પાપી શ્રમણે કલિંગ, વંગ, અંગ, હૂણ, પંચાલ પ્રમુખ દેશોના રાજાઓને મારી નાખ્યા. (૨૨/૨૩)
અથવા દષ્ટિ-પ્રપંચ, ઇંદ્રજાલ પ્રમુખ કૂડ-કપટથી આશ્ચર્યો બતાવતાં એણે કોને નચાવ્યા નથી? (૨૪)
Page #44
--------------------------------------------------------------------------
________________
३५३
चतुर्थः प्रस्तावः
न य केणवि एस जिओ न यावि एयस्स लक्खियं सीलं | तुमए उभयपि कयं अहह मई निम्मला तुज्झ ।।२५।।
इय तुह असरिससाहससुंदरचरिएण हरियहिययाए ।
मम साहसु किंपि वरं जेणाहं तुज्झ पूरेमि' ||२६ ।। ताहे मउलियकरकमलसेहरं नामिउं सिरं राया। भणइ 'तुह दंसणाओऽवि देवि! अन्नो वरो पवरो?' ||२७ ।।
भणियं सुरीए 'नरवर! इयरजणोव्व न जइवि पत्थेसि । तहवि तुह वंछियत्थो होही मज्झाणुभावेण' ||२८ ।।
न च केनाऽपि एषः जितः न चाऽपि एतस्य लक्षितं शीलम्। त्वया उभयमपि कृतम् अहो! मतिः निर्मला तव ।।२५।।
इति तव असदृशसाहससुन्दरचरितेन हृतहृदयायाः।
मम कथय किमपि वरं येनाऽहं तव पूरयामि' ||२६ । । तदा मुकुलितकरकमलशेखरं नामयित्वा शीर्षं राजा। भणति 'तव दर्शनतः अपि देवि! अन्यः वरः प्रवरः (कः)?' ||२७।।
भणितं सूर्या 'नरवर! इतरजनः इव न यद्यपि प्रार्थयसि । तथापि तव वाञ्छितार्थः भविष्यति ममाऽनुभावेन' ||२८ ।।
એ કોઇથી જીતાયો નથી, તેમ એનું શીલ કોઇના જાણવામાં આવેલ નથી. તમે એ બંને કર્યો. અહો! તારી निर्मण भात! (२५)
આ તારા અસાધારણ સાહસયુક્ત સુંદર ચરિત્રથી હૃદયે પ્રસન્ન થયેલ એવી મને કંઇ પણ વરદાન નિવેદન ७२, ४थी हुँ तारी ४२७। पूरी ॐ.” (२७)
ત્યારે રાજાએ જોડેલા હસ્તકમળરૂપી માળાથી યુક્ત માથાને નમાવીને કહ્યું કે- હે દેવી! તારા દર્શન सिवाय जीटुं श्रेष्ठ १२ शुंछ?' (२७)
દેવી બોલી- હે નરેંદ્ર! સામાન્ય જનની જેમ જો કે તું વર માગતો નથી, તથાપિ મારા પ્રભાવથી તારો મનોરથ पूरी थशे.' (२८)
Page #45
--------------------------------------------------------------------------
________________
३५४
इय भणिए नरवइणा पराए भत्तीए पणमिया देवी । लच्छिव्व पुण्णरहियाण झत्ति अद्दंसणं पत्ता ।।२९।।
श्रीमहावीरचरित्रम्
नरिंदोऽवि तारिसमच्चब्बभुयं देवीरूवं सहसच्चिय नयणगोयरमइक्कंतमुवलब्भ चिंताकल्लोलमालाउलो एवं परिभावेइ - किमेयं सुमिणं उआहु बिभीसिया अहवा एयस्स चेव दुट्टकावालियस्स मायापवंचो किं वा मम मइविब्भमो उयाहु अवितहमेयंति?,
इय जाव निवो संदेहदोलमालंबिउं विकप्पेइ।
'मा कुणसु संसयं' ताव वारिओ गयणवाणी ।।१।।
घोरसिवोवि मत्तो इव, मुच्छिओ इव, दढदुघणताडिओ इव, महापिसायनिप्फंदीकओ इव, मुसियसारवक्खरो इव, पियविरहमहागहगहिओ इव, दुट्टोसहपाणप्पणट्ठचित्तचेयणो इति भणिते नरपतिना परया भक्त्या प्रणता देवी ।
लक्ष्मीः इव पुण्यरहितानां झटिति अदर्शनं प्राप्ता ।।२९।।
नरेन्द्रः अपि तादृशमत्यद्भूतं देवीरूपं सहसा एव नयनगोचरमतिक्रान्तम् उपलभ्य चिन्ताकल्लोलमालाऽऽकुलः एवं परिभावयति 'किमेतत् स्वप्नम् उताहो बिभीषिका?, अथवा एतस्यैव दुष्टकापालिकस्य मायाप्रपञ्चः, किं वा मम मतिविभ्रमः, उताहो अवितथमेतद्' इति ?
इति यावद् नृपः सन्देहदोलामालम्ब्य विकल्पयति । 'मा कुरु संशयं तावद् वारितः गगनवाण्या ।।१।।
घोरशिवः अपि मत्तः इव मूर्च्छितः इव दृढमुद्गरताडितः इव महापिशाचनिष्पन्दीकृतः इव, मुषितसारोपस्करः इव, प्रियविरहमहाग्रहग्रहितः इव, दुष्टौषधपानप्रणष्टचित्तचेतनः इव क्षणान्तरं स्थित्वा
એમ દેવીએ કહેતાં, રાજા પ૨મ ભક્તિથી તેને નમ્યો. એવામાં પુણ્યહીન જનોની લક્ષ્મીની જેમ દેવી તરત अदृश्य था ग. (२८)
તે વખતે અત્યંત અદ્ભુત એવું દેવીનું તેવા પ્રકારનું રૂપ એકદમ નજ૨થી દૂર થતું જાણીને ચિંતા રૂપી મોજાઓની શ્રેણીથી વ્યાકુળ રાજા ચિંતવવા લાગ્યો કે-‘અરે! આ શું સ્વપ્ન કે બિભીષિકા (=ભયકારી) છે? અથવા
દુષ્ટ કાપાલિકનો માયાપ્રપંચ છે? મારો મતિવિભ્રમ છે કે પછી સત્ય છે?'
એ પ્રમાણે રાજા શંકાના હીંચકે બેસીને જેટલામાં વિકલ્પ કરે છે, તેટલામાં આકાશ-વાણીએ તેને અટકાવ્યો डे' हे भूपाल ! संशय न ४२. (१)
એવામાં ઘોશિવ પણ જાણે મદોન્મત્ત થયો હોય, મૂર્છિત બન્યો હોય, અત્યંત મુદ્નગરથી જાણે મરાયો હોય, મહાપિશાચે જાણે ચેષ્ટા રહિત કર્યો હોય, સાર ચીજો જાણે લૂટાઇ ગઇ હોય, પ્રિયવિરહરૂપ મોટા વળગાડવાળો
Page #46
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३५५ इव खणंतरं चिट्ठिय सिसिरमारुएण समासासियसरीरो, थोवोवलद्धचेयणो, मंदमंदमुम्मीलियलोयणजुयलो, लज्जावसविसंतुलसव्वंगोवंगो, अइदीणवयणो दीहमुस्ससिय रायाणमवलोइउं पवत्तो। नरवइणावि दढसंजायकरुणभावेण 'अइदुक्खिओ एसोत्ति उवलक्खिय भणिओ घोरसिवो-'भो किमवलोएसि?।' घोरसिवेण सगग्गयं भणियं 'महाराय! अवलोएमि नियकम्मपरिणइविलसियं, । राइणा भणियं 'किमेवं सविसायं जंपसि?। सव्वहा धीरो भव, परिहर दुरज्झवसायं, परिचय कोवकंडु, विमुंच विजयाभिलासं, अणुसर पसमाभिरइं, पियसु करुणारसं, परिचिंतेसु जुत्ताजुत्तं, समुज्झसु खुद्दजणोचियं वावारंति । अह समीहियत्थसिद्धी न जायत्ति सम्मसि ता गिण्हसु इमं परिकुवियकयंतजीहाकरालं, नीलपहापडलसामलियसयलदिसिचक्कवालं मम करवालं। करेसु मम सरीरविणासणेण नियसमीहियसिद्धिं, जओ मुक्को मए संपयं पोरिसाभिमाणो तुह कज्जसाहणठ्ठाएत्ति । अवि यशिशिरमरुता समाश्वासितशरीरः, स्तोकोपलब्धचेतनः, मन्दं मन्दम् उन्मिलितलोचनयुगलः, लज्जावशविसंस्थुलसर्वाङ्गोपाङ्गः, अतिदीनवदनः दीर्घम् उच्छ्वस्य राजानम् अवलोकयितुं प्रवृत्तः। नरपतिना अपि दृढसञ्जातकरुणभावेन 'अतिदुःखितः एषः' इति उपलक्ष्य भणितः घोरशिवः ‘भोः किम् अवलोकयसि?' | घोरशिवेण सगद्गदं भणितं 'महाराज! अवलोकयामि निजकर्मपरिणतिविलसितम्' राज्ञा भणितं 'किम् एवं सविषादं भणसि? | सर्वथा धीरः भव, परिहर दुरध्यवसायम्, परित्यज कोपकण्डुम्, विमुञ्च विजयाऽभिलाषम्, अनुसर प्रशमाऽभिरतिम्, पिब करुणारसम्, परिचिन्तय युक्तायुक्तम्, समुज्झ क्षुद्रजनोचितं व्यापारम् । अथ समीहिताऽर्थसिद्धिः न जाता इति श्यामोऽसि ततः गृहाण इदं परिकुपितकृतान्तजिह्वाकरालं, नीलप्रभापटलश्यामलित(=श्यामीकृत)सकलदिक्चक्रवालं मम करवालम्। कुरु मम शरीरविनाशनेन निजसमीहितसिद्धिम्, यतः मुक्तः मया साम्प्रतं पौरुषाभिमानः तवकार्यसाधनार्थम् । अपि चહોય તથા દુષ્ટ ઔષધના પાનથી જાણે ચિત્ત-ચેતના નષ્ટ થયાં હોય એવો તે ક્ષણવાર રહી, શીતલ પવનથી શરીરને આશ્વાસન મળતાં કંઈક ચેતના આવતાં, હળવે હળવે લોચન ઉઘાડી, લજ્જાને લીધે સર્વાગે વ્યાકુળ થતાં અતિદીન મુખે દીર્ઘ નિસાસા મૂકતાં તે રાજાને જોવા લાગ્યો. એટલે તેને અતિ દુઃખિત જાણી અત્યંત કરૂણા ઉત્પન્ન થતાં રાજા પણ ઘોરશિવને કહેવા લાગ્યો કે-“અરે! શું જુવે છે?” ત્યારે ઘોરશિવે ગદ્ગદ્ અવાજે કહ્યું- હે મહારાજ! હું મારા કર્મ-પરિણતિનો પ્રભાવ જોઉં છું.” રાજા બોલ્યો-“કેમ આમ વિષાદસહિત બોલે છે? હવે સર્વથા ધીર થા, દુષ્ટ અધ્યવસાયને તજી દે, કોપની ખણજ મૂકી દે, વિજયની આશા તજ, પ્રશમમાં પ્રેમ રાખ, કરૂણા-રસનું પાન કર, યોગ્યાયોગ્યનો વિચાર લાવ, તથા સુદ્રજનોને ઉચિત પ્રવૃત્તિનો પરિત્યાગ કર. વળી ઇષ્ટાર્થની સિદ્ધિ ન થઇ, એમ સમજી જો તને અત્યારે ખેદ થતો હોય, તો કુપિત કૃતાંતની જીલ્ડા સમાન વિકરાલ અને નીલ પ્રભાસમૂહથી બધી દિશાઓને શ્યામ બનાવનાર એવી આ મારી તરવાર લે અને મારા શરીરના વિનાશથી તું તારી ઇષ્ટ-સિદ્ધિ કરી લે; કારણ કે તારા કાર્યની સિદ્ધિ માટે હું હવે મારા બળનું અભિમાન મૂકી દઉં છું. અને વળી
Page #47
--------------------------------------------------------------------------
________________
३५६
श्रीमहावीरचरित्रम अच्छउ तरंगभंगुरमसारगं नियसरीरयं दूरे।। जीयंपि हु परहियकारणेण धारिंति सप्पुरिसा ।।१।।
जं पुण पढम चिय तुज्झ कारणे नो समप्पिओ अप्पा ।
विहिओ य झाणविग्घो एयं नणु कारणं तत्थ ।।२।। मम विरहे एस जणो एसो नीसेससाहुवग्गो य। धम्मब्भंसमवस्सं पाविस्सइ पावलोयाओ ।।३।।
इण्हिं तुह गुरु दुक्खं उवलक्खिय बद्धकक्खडसहावं ।
निरवेक्खं मज्झ मणो जायं सेसेसु कज्जेसु ।।४।। घोरसिवेण भणियं 'महाभाग! मा एवमुल्लवेसु। जीवसु तुमं मज्जीविएणावि जाव अस्तु तरङ्गभङ्गुरम् असारकं निजशरीरकं दूरे। जीवितमपि खलु परहितकारणेन धारयन्ति सत्पुरुषाः ||१||
यत्पुनः प्रथममेव तव कारणे न समर्पितः आत्मा।
विहितश्च ध्यानविघ्नः एतद् ननु कारणं तत्र ।।२।। मम विरहे एषः जनः एषः निःशेषसाधुवर्गश्च । धर्मभ्रंशमवश्यं प्राप्स्यन्ति पापलोकतः ।।३।।
इदानीं तव गुरुदुःखमुपलक्ष्य बद्धकर्कशस्वभावम् ।
निरपेक्षं मम मनः जातं शेषेषु कार्येषु ।।४।। घोरशिवेन भणितं 'महाभाग! मा एवमुल्लप। जीव त्वं मज्जीवितेनाऽपि यावद् जलधि-कुलशैल
તરંગ સમાન ક્ષણભંગુર અને અસાર એવું પોતાનું શરીર તો દૂર રહો, પરંતુ પુરુષો પોતાના જીવિતને પણ પરહિતને માટે જ ધારણ કરે છે. (૧)
છતાં પ્રથમ તારા કારણે મેં મારો દેહ-આત્મા અર્પણ ન કર્યો અને ધ્યાન-ભંગ કરાવ્યો, તેમાં ખાસ કરીને मे ॥२५॥ तुं. (२)
भा२वि२४ थतi lets-4% तथा साधु अवश्य पापी दोtथी धर्म-भ्रष्टता पामशे, (3) પરંતુ અત્યારે તારું ભારે દુઃખ જોતાં મારું મન અત્યંત કઠિન થઇ શેષ કાર્યોમાં નિરપેક્ષ થયું છે. (૪)
ઘોરશિવે કહ્યું- હે મહાભાગ! એમ ન બોલ. તમે જ્યાં સુધી સમુદ્રો, કુલપર્વતો, ચંદ્ર, તારા અને સૂર્ય વિદ્યમાન છે, ત્યાં સુધી મારા જીવિતના ભોગે પણ દીર્ધાયુષી રહો, મારા પર ખુશ થાવ અને મને એક પ્રસાદ આપો.” રાજા
Page #48
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३५७ जलहि-कुलसेल-ससि-तारय-दिवायरे। पसीयसु मे, वियरसु एक्कं पसायंति। राइणा भणियं । 'किमेवं वाहरसि?, जीवियदाणाओऽवि किमवरमदेयं? ता असंभंतो पत्थेसु ।' घोरसिवेण भणियं-'जइ एवं ता अणुजाणसु मम एयंमि पज्जलंतजालासहस्सकवलियसलभकुलसंकुले, मिसिमिसंतद्धदद्धकलेवरुच्छलतविस्सगंधुद्धरे मसाणहुयासणे पवेसुज्जमं । हवसु धम्मबंधवो, नन्नहा मे पुव्वविहियमहापावपव्वयक्कंतस्स अवस्सं विस्सामो भविस्सइत्ति।' रण्णा भणियं । 'कुओ तुह पुव्वं पावसंभवो?, जओ कयाइं तुमए विविहाइं तवच्चरणाई, आपूरियाई पावभक्खणदक्खाइं मंतज्झाणाई, पूइयाइं देवकमकमलाइं, निव्वत्तियाई वेयरहस्सज्झयणाइं, उवासिओ गुरुजणो, पवट्टिया धम्ममग्गेसु पाणिणो। ता न सव्वहा वोत्तुमवि जुत्तमेयं भवारिसाणं', घोरसिवेण भणियं-'महाराय! अलमलं मम पासंडिचंडालस्स, वीसत्थघाइणो, पयडियविचित्तकूडकवडस्स, दक्खिन्नरहियस्स, निसायरस्सेव निक्करुणस्स, शशि-तारक-दिवाकराः। प्रसीद मयि, वितर एकं प्रसादम्।' राज्ञा भणितं 'किमेवं व्याहरसि? जीवितदानतः अपि किमपरमदेयम्? तस्माद् असम्भ्रान्तः प्रार्थय।' घोरशिवेन भणितं 'यदि एवं ततः अनुजानीहि मम एतस्मिन् प्रज्वलज्ज्वालासहस्रकवलितशलभकुलसङ्कुले, प्रज्वलदर्धदग्धकलेवरोच्छलद्विस्रगन्धोद्धूरे स्मशानहुताशने प्रवेशोद्यमम् । भव धर्मबान्धवः । नाऽन्यथा मम पूर्वविहितमहापापपर्वताऽऽक्रान्तस्य अवश्यं विश्रामः भविष्यति। राज्ञा भणितं 'कुतः तव पूर्वं पापसम्भवः?, यतः कृतानि त्वया विविधानि तपश्चरणानि, आपूरितानि पापभक्षणदक्षाणि मन्त्र-ध्यानानि, पूजितानि देवक्रमकमलानि, निर्वर्तितानि वेदरहस्याऽध्ययनानि, उपासितः गुरुजनः, प्रवर्तिताः धर्ममार्गेषु प्राणिनः । तस्माद् न सर्वथा वक्तुमपि युक्तमेतद् भवादृशानाम् । घोरशिवेन भणितं 'महाराज! अलम् अलं मम पाषण्डिचण्डालस्य, विश्वस्तघातिनः, प्रकटितविचित्रकूटकपटस्य, दाक्षिण्यरहितस्य, निशाचरस्य इव निष्करुणस्य, किम्पाकतरुफलस्येव बहिर्मात्ररमणीयस्य, बकस्येव બોલ્યો-“આમ કેમ બોલે છે? શું જીવિતદાન કરતાં પણ બીજું કાંઇ અદેય હોઇ શકે? તો કંઇ પણ સંકોચ પામ્યા વિના માગી લે.” ઘોરશિવે જણાવ્યું-“જો એમ હોય તો મને પરવાનગી આપો અને બળતી હજારો જ્વાળાઓમાં પતંગ-સમૂહને ભક્ષ્ય બનાવનાર તથા અત્યંત બળી રહેલા અર્ધદગ્ધ કલેવરોમાંથી ઉછળતા દુર્ગધને લીધે અગમ્ય એવા શ્મશાનના અગ્નિમાં પ્રવેશ કરવા દ્યો. એમ કરતાં મારા ધર્મબંધુ થાઓ. પૂર્વે કરેલાં મહાપાપરૂપ પર્વત વડે ત્રાસેલા મને બીજી કોઈ રીતે શાંતિ થવાની જ નથી.' રાજાએ કહ્યું-“તને પૂર્વે પાપનો સંભવ ક્યાંથી? કારણ કે તેં તો વિવિધ તપ કરેલ છે, પાપને ટાળનાર મંત્ર-ધ્યાનાદિ આચર્યા છે, દેવતાઓનાં ચરણ-કમળ પૂજ્યાં છે, વેદના રહસ્યરૂપ અધ્યયનો જાણી લીધાં છે. ગુરુજનની ઉપાસના કરી છે, તથા પ્રાણીઓને ધર્મમાર્ગમાં પ્રવર્તાવ્યા છે. માટે તમારા જેવાને એમ બોલવું પણ સર્વથા અયુક્ત છે.' ઘોરશિવ બોલ્યો-“હે મહારાજ! બસ કરો, બસ કરો. પાખંડીઓમાં ચંડાલ સમાન, વિશ્વાસ પામેલાનો ઘાત કરનાર, વિચિત્ર કૂડ-કપટને પ્રગટ કરનાર, દાક્ષિણ્યરહિત, રાક્ષસની જેમ નિષ્કરુણ, કિંપાકના ફળની જેમ માત્ર બહારથી જ સુંદર, બગલાની જેમ હાથ-પગના પ્રચારને
Page #49
--------------------------------------------------------------------------
________________
३५८
श्रीमहावीरचरित्रम् किंपागतरुफलस्सेव बाहिरमेत्तरमणीयस्स, बगस्सेव सुसंजमियपाणि-प्पायप्पयारस्स, भुयंगमस्सेव परच्छिद्दावलोयणनिरयस्स, दुज्जणस्सेव मुहमहुरभासिणो संकित्तणेणं । एवं च सव्वहा विरत्तोऽम्हि पावपंकपडिहत्थाओ नियकडेवराओ। नेव य अन्नो पावविसोहणोवाओ।' राइणा भणियं 'भो भो किमेवं पुणो पुणो अत्ताणं अत्ताणं व पुरिसं दूसेसि?। पयडक्खरं निवेएसु नियपुव्ववित्तंतं ।' घोरसिवेण भणियं 'महाराय! गरुओ एस वुत्तंतो।' राइणा भणियं 'किमजुत्तं?, साहेसु ।' घोरसिवेण भणियं 'जइ एवं ता निसामेहि
अस्थि सरसरितुसार पवित्तपरिसरुद्दे सं, विविहावण-भवणमालाविभूसियं, समूसियसियवेजयंतीरेहंतसुरमंदिरसिहरं सिरिभवणं नाम नयरं। तत्थ य पयंडमायंडमंडलुद्दामपयावपरिसोसियविपक्खजलासओ अणेगसमरवावारविढत्तजसो अवंतिसेणो नाम राया अहेसि, जस्स विजयजत्तापत्थियस्स, पत्थिवसहस्साणुगम्ममाणमग्गस्स उदंडपुंडरीयसुसंयमित-पाणि-पादप्रचारस्य, भुजङ्गमस्येव परछिद्राऽवलोकननिरतस्य, दुर्जनस्येव मुखमधुरभाषिणः सङ्कीर्तनेन । एवं च सर्वथा विरक्तः अहं पापपङ्कपूर्णाद् निजकलेवरात् । नैव च अन्यः पापविशोधनोपायः।' राज्ञा भणितं 'भोः भोः! किमेवं पुनः पुनः आत्मानम् अत्राणम् इव पुरुषं दूषयसि? । प्रकटाऽक्षरं निवेदय निजपूर्ववृत्तान्तम्।' घोरशिवेन भणितं 'महाराज! गुरुकः एषः वृत्तान्तः। राज्ञा भणितं 'किमयुक्तम्? कथय ।' घोरशिवेन भणितं 'यदि एवं ततः निःश्रुणु -
अस्ति सुरसरित्तुषारपवित्रपरिसरोद्देशम्, विविधाऽऽपण-भवनमालाविभूषितम्, समुच्छ्रितश्वेतवैजयन्तीराजमानसुरमन्दिरशिखरं श्रीभवनं नाम नगरम्। तत्र च प्रचण्डमार्तण्डमण्डलोद्दामप्रतापपरिशोषितविपक्षजलाशयः अनेकसमरव्यापारार्जितयशाः अवन्तिसेनः नामा राजा आसीत्, यस्य विजययात्राप्रस्थितस्य, पार्थिवसहस्राऽनुगम्यमानमार्गस्य उद्दण्डपुण्डरीकपाण्डुरछत्राऽऽच्छादितगगनाभोगाः સંયમિત કરનાર, સાપની જેમ પરના છિદ્ર જોવામાં પરાયણ અને દુર્જનની જેમ મુખથી મીઠું બોલનાર એવો હું કીર્તન-ગુણગાનને કોઇ રીતે લાયક નથી. એ પ્રમાણે પાપ-પંકથી ભરેલા મારા આ કલેવર થકી હું સર્વથા વિરક્ત થયો છું. વળી પાપ-શુદ્ધિનો અન્ય કોઇ ઉપાય નથી.' રાજાએ કહ્યું “અરે! આમ વારંવાર નિરાધાર પુરુષની જેમ પોતાને કેમ દૂષિત કરે છે? તું તારો પૂર્વ વૃત્તાંત પ્રગટ રીતે કહી દે.' ઘોરશિવ બોલ્યો-“હે નરેંદ્ર! એ વૃત્તાંત બહુ મોટો છે.” રાજાએ કહ્યું “તેમાં શું અયુક્ત છે? કહી બતાવ.” ઘોરશિવ કહેવા લાગ્યો-“જો એમ હોય તો सामगो
ગંગાના તુષાર જળકણોથી જેની આસપાસનો પ્રદેશ પાવન થઇ રહ્યો છે, વિવિધ બજારો અને ભવનશ્રેણિથી વિભૂષિત તથા જ્યાં બાંધેલ શ્વેત ધ્વજાઓથી દેવમંદિરોના શિખરો શોભી રહ્યાં છે એવું શ્રીભવન નામે નગર છે.
ત્યાં અવંતિસેન નામે રાજા કે જે પ્રચંડ સૂર્ય સમાન ઉત્કટ પ્રતાપવડે વિપક્ષરૂપ જળાશયને શોષવનાર તથા અનેક યુદ્ધ કરવાથી યશ પામેલ હતો. હજારો રાજાઓના પરિવારથી પરિવરેલ એવા જેની વિજયયાત્રાના પ્રમાણમાં
Page #50
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३५९ पंडुरच्छत्तच्छाइयगयणाभोगा नट्ठदिवसा(दिसा?)वगासव्व सोहंति दस दिसाभागा, जस्स य गज्जंतमत्तकुंजरगंडत्थलगलंतनिरंतरमयजलासारजायदुद्दिणंधयारभीयाभिसारियव्व अणुसरइ कवाडवियडं वच्छत्थलं रायलच्छी, जस्स चउव्विहाउज्जघोरघोसं मेहोहरसियंपिव सोऊण दूरं पलायंति रायहंसा, जस्स समरंगणेसु रोसारुणाओ पडिसुहडेसु पडिबिंबियाओ पप्फुल्ल-सुकुमारकरवीरकुसुममालाउव्व रेहिंति दिट्ठीओ। तस्स य नियरूवलावन्नजोव्वणगुणावगणियरइप्पवायाओ, नीसेसपणइणीपहाणाओ दुवे भारियाओ अहेसि, पत्तलेहा मणोरमा य। पढमाए जाओ अहमेक्को पुत्तो वीरसेणो नाम, बियाए पुण विजयसेणोत्ति । गाहिया दोऽवि अम्हे धणुव्वेयपरमत्थं, कुसलीकया चित्त-पत्तच्छेयविणोएसु, सिक्खविया य खेडयखग्गगुणवणियं, जाणाविया महल्लजुद्धं, किं बहुणा?, मुणाविया सव्वकलाकलावं |
नष्टदिवसा(दिग?)ऽवकाशः इव शोभन्ते दशदिग्भागाः, यस्य च गर्जन्मत्तकुञ्जरगण्डस्थलगलन्निरन्तरमदजलाऽसारजातदुर्दिनाऽन्धकारभीताऽभिसारिका इव अनुसरति कपाटविकटं वक्षस्थलं राजलक्ष्मीः.., यस्य चतुर्विधाऽऽतोद्य(आयुध?)घोरघोषं मेघौघरसितमिव श्रुत्वा दूरं पलायन्ति राजहंसाः..., यस्य समराङ्गणेषु रोषाऽरुणे, प्रतिसुभटेषु प्रतिबिम्बिते, प्रफुल्ल-सुकुमारकणवीरकुसुममाले इव राजेते दृष्टी। तस्य च निजरूप-लावण्य-यौवन-गुणावगणितरतिप्रवादे, निःशेषप्रणयिनीप्रधाने द्वे भार्ये आस्ताम्, पत्रलेखा मनोरमा च । प्रथमायाः जातः अहमेकः पुत्रः वीरसेन नामा, द्वितीयायाः पुनः विजयसेनः इति । ग्राहितौ द्वौ अपि आवां धनुर्वेदपरमार्थम्, कुशलीकृतौ चित्र-पत्रच्छेदविनोदेषु शिक्षापिता च खेटक-खड्गगुणवणिजम्, ज्ञापितं महायुद्धम्, किं बहुना?, ज्ञापितं सर्वकलाकलापम्।
અત્યંત વિકાસ પામેલ પુંડરીક કમળ સમાન પીળા છત્રથી આકાશ ઢંકાઈ જતા, દિવસનો(દિશાનો?) ભાગ જાણે નષ્ટ થયો હોય તેમ દશે દિશાઓ શોભતી હતી, ગાજતા ઉન્મત્ત હાથીઓના ગંડસ્થળ થકી નિરંતર ગળતા મદજળની વૃષ્ટિથી થયેલ દુર્દિન-અંધકારને લીધે ભય પામેલ મેનાની જેમ રાજલક્ષ્મી કપાટ સમાન વિસ્તૃત જેના વક્ષ:સ્થળને અનુસરી રહી હતી, મેઘસમૂહના ગર્જારવ સમાન જેના ચાર પ્રકારના શસ્ત્રનો ઘોર ઘોષ સાંભળતાં રાજહંસો દૂર ભાગી જતા હતા, વળી સમરાંગણમાં જેની દૃષ્ટિ રોણારુણ, શત્રુના સુભટો પ્રત્યે પ્રતિબિંબિત અને વિકાસ પામેલ કણેરની કુસુમમાળાતુલ્ય સુકુમાર તથા પ્રચંડ પણ હતી. તેને પત્રલેખા અને મનોરમા નામની બે રાણીઓ કે જેમણે પોતાના રૂપ, લાવણ્ય અને યૌવન-ગુણથી રતિની ખ્યાતિની અવગણના કરી હતી તથા બધી રમણીઓમાં જે પ્રધાન-મુખ્ય હતી. પ્રથમ રાણીને હું વિરસેન નામે એક પુત્ર થયો અને બીજી મનોરમાને વિજયસેન નામે પુત્ર થયો. અમો બંને ધનુર્વેદનો પરમાર્થ શીખ્યા, ચિત્ર, પત્ર-ચ્છેદાદિ વિનોદમાં અમે કુશળ થયા, ઢાલતરવારની ચાલાકીમાં ચતુર થયા, તેમજ મોટું યુદ્ધ કરવાની પણ કળા શીખ્યા, વધારે તો શું? પણ બધી કળાઓમાં અમે પૂર્ણ પ્રવીણ થયા.
Page #51
--------------------------------------------------------------------------
________________
३६०
श्रीमहावीरचरित्रम ___ अन्नया य उचिओत्ति परिचिंतिय ठाविओऽहं ताएण जुवरायपए, दिन्ना य मज्झ लाडचोड-मरहट्ठ-सोरट्ठपमुहा देसा कुमारभुत्तीए । परिपालेमि जुवरायत्तणं | ममंपि अणुमग्गमणुसरइ सुहडाडोवसंकुडा, पगलंतगंडत्थला दप्पुद्धरसिंधुरघडा। ममावि मग्गओ धावंति तरलतरतुरंगपहकरा, मज्झपि परसु-सेल्ल-चंडगंडीव-सरविसर-कुंत-गयापहरणहत्थाई वित्थरंति चउद्दिसिंवि पुरिसबलाइंति। दुइयस्सवि मज्झ सवत्तभाउणो दिन्नाइं तारण कइवय गामसयाई। एवं च विसयसुहमणुहवंताणं वच्चंति वासरा |
अण्णया खणविपरिणामधम्मयाए जीवलोयविलसियाणं, पइसमयविणाससीलयाए आउयकम्मदलियाणं, अप्पडिहयसासणत्तणओ जममहारायस्स, सुरिंदचावचवलयाए पियजणसंपओगसमुब्भवसुहस्स पाविओ अवंतिसेणराया पंचत्तंति । कयंमि य तम्मयकिच्चे मंतिसामंत-सरीररक्खप्पामोक्खपहाणलोएण निवेसिओऽहं रायपए। पयट्टियाइं मए तायस्स ___ अन्यदा च उचितः इति परिचिन्त्य स्थापितः अहं तातेन युवराजपदे, दत्ताः च मह्यं लाट-चोलमहाराष्ट्र-सौराष्ट्रप्रमुखाः देशाः कुमारभुक्तौ । परिपालयामि युवराजत्वम्। ममाऽपि अनुमार्गमनुसरन्ति सुभटाऽऽटोपसकुलाः, प्रगलद्गण्डस्थलाः दर्पोद्भूरसिन्धुरघटाः । ममाऽपि मार्गतः धावन्ति तरलतरतुरगपथकराः, ममाऽपि परशु-बाण-चण्डगाण्डीव-शरविसर-कुन्त-गदा-प्रहरणहस्तानि विस्तृण्वन्ति चतुर्दिक्ष्वपि पुरुषबलानि । द्वितीयायाऽपि मम सपत्नभ्रात्रे दत्तानि तातेन कतिपयग्रामशतानि । एवं च विषयसुखं अनुभवतोः व्रजन्ति वासराणि। _अन्यदा क्षणविपरिणामधर्मतया जीवलोकविलसितानाम्, प्रतिसमयविनाशशीलतया आयुष्ककर्मदलिकानाम्, अप्रतिहतशासनत्वाद् यममहाराजस्य, सुरेन्द्रचापचपलतया प्रियजन-सम्प्रयोगसमुद्भवसुखस्य प्राप्तः अवन्तिसेनराजा पञ्चत्वम् । कृते च तन्मृतकार्ये मन्त्रि-सामन्त-शरीररक्ष(क)प्रमुखप्रधानलोकेन निवेशितः
એમ એકદા મને યોગ્ય સમજીને પિતાએ યુવરાજપદે સ્થાપન કર્યો અને ભોગવટામાં લાટ, ચોલ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર પ્રમુખ દેશો આપ્યા. હું તે યુવરાજપણું પાળવા લાગ્યો. સુભટોના આડંબરયુક્ત, મદજળને ઝરતા તથા દર્પથી ઉદ્ધત એવી ગજઘટા મારી પાછળ ચાલવા લાગી, ચપળ અશ્વોના સમૂહ મારા માર્ગે દોડતા અને પરશુ, શલ્ય, પ્રચંડ ધનુષ્ય, બાણનો સમૂહ, ભાલા, ગદા પ્રમુખ શસ્ત્રોને ધારણ કરતા સૈન્યો પણ મારી ચોતરફ ચારે દિશાઓમાં ફેલાઇને રહેતા હતા, તેમજ બીજા મારા સાવકાભાઇને પણ પિતાએ ઘણાં ગામો આપ્યાં. એ પ્રમાણે વિષય-સુખ ભોગવતાં અમારા દિવસો જવા લાગ્યા.
એવામાં એક દિવસે, જીવલોકના વિલાસ ક્ષણભંગુર હોવાથી, આયુકર્મના દળીયાં પ્રતિસમયે વિનાશશીલ હોવાથી, યમરાજનું શાસન અપ્રતિહત ચાલવાથી અને પ્રિયજનના સંયોગજન્ય સુખની ઇંદ્રધનુષ્યની જેમ સાક્ષાત્ ચપળતાને લીધે અવંતિસેન રાજા મરણ પામ્યો. તેનું મૃતકાર્ય કર્યા પછી મંત્રી, સામંત, અંગરક્ષક પ્રમુખ પ્રધાન
Page #52
--------------------------------------------------------------------------
________________
३६१
चतुर्थ प्रस्तावः सग्गंगयस्स कएण तडिय-कप्पडिय-दीणाणाहाणिस्सिय-विदेसियजणाण महादाणाइं, कारावियाई उत्तुंगसिंगसुंदराई देवमंदिराई, निरूवियाइं अवारियसत्ताई। कालक्कमेण य विगओ मम सोगो, वसीकयं सामंतचक्कं, निव्वासिया नियमंडलविलुंपगा, पयट्टिओ पुव्वपुरिसमग्गो। अन्नया य
सियसिंधुरखंधगओ विलयाजणधुव्वमाणसियचमरो। धरियधवलायवत्तो किंकरनरनियरपरियरिओ ||१||
____ उम्मग्गपयट्टद्दामतुरयघट्टक्खउद्धयरओहो।
नयराओ निग्गओऽहं वणलच्छीपेच्छणट्ठाए ।।२।। जुग्गं । जाव य तत्थ पेच्छामि पुप्फ-फलसमिद्धबंधुरं तरुणतरुगणं, परिब्भमामि माहवीलयाहरेसु,
अहं राजपदे। प्रवर्तितानि मया तातस्य स्वर्गं गतस्य कृतेन(=निमित्तेन) तटिक-कार्पटिक-दीनाऽनाथाऽनिश्रितवैदेशिकजनानां महादानानि, कारापितानि उत्तुङ्गशृङ्गसुन्दराणि देवमन्दिराणि, निरूपितानि अवारितसत्वानि । कालक्रमेण च विगतः मम शोकः, वशीकृतं सामन्तचक्रम्, निर्वासिता निजमण्डलविलुम्पकाः, प्रवर्तितः पूर्वपुरुषमार्गः । अन्यदा च
श्वेतसिन्धुरस्कन्धगतः विलयाजनधूयमानश्वेतचामरः । धृतधवलाऽऽतपत्रः किंकरनरनिकरपरिवृत्तः ।।१।।
उन्मार्गपवृत्तोद्दामतुरगघटोत्खातोर्ध्वरजौघः।
नगराद् निर्गतः अहं वनलक्ष्मीप्रेक्षणार्थम् ।।२।। युग्मम् । ___ यावच्च तत्र प्रेक्षे पुष्प-फलसमृद्धबन्धुरं तरुणतरुगणम्, परिभ्रमामि माधवीलतागृहेषु, अवलोकयामि જનોએ મને રાજ્ય પર બેસાર્યો; એટલે સ્વર્ગસ્થ તાતના નિમિત્તે મેં, કાપેટિક, તટિક (= એક પ્રકારના સંન્યાસી) દીન, અનાથ, અનિશ્રિત, વૈદેશિક જનોને ઘણું દાન આપ્યું, ઊંચા શિખરોથી શોભતા દેવાલયો કરાવ્યાં, તેમજ બલવંતોની પણ કદર કરી. એમ અનુક્રમે મારો શોક દૂર થયો, એટલે સામંતોને મેં વશ કર્યા, પોતાની હદમાં ઉપદ્રવ કરનારા લુંટારાઓને દેશ નિકાલ કર્યા તથા પૂર્વ પુરુષોનો માર્ગ ચલાવ્યો.
એક વખતે શ્વેત હાથીપર બેસીને વારાંગનાઓએ શ્વેત ચામર ઢાળતાં, ઉજ્વળ છત્ર ધારણ કરતાં, કિંનર અને પુરુષોના પરિવારથી પરિવૃત અને ઉન્માર્ગે પ્રવર્તેલા તોફાની અશ્વોએ બહુ જ રજ ઉડાવતાં, વન-લક્ષ્મી જોવા માટે નગરથકી હું બહાર નીકળ્યો (૧/૨)
જેટલામાં ત્યાં પુષ્પ-ફળથી મનોહર કોમળ વૃક્ષો જોઉં છું, માધવી-લતાગૃહોમાં ભ્રમણ કરું , કદલી-પત્રોની
Page #53
--------------------------------------------------------------------------
________________
३६२
श्रीमहावीरचरित्रम्
अवलोएमि कयलीदलाणं रुंदत्तणं, निरिक्खामि संपिंडियससिखंडपंडुरं केयइपत्तसंचयं, अग्घाएमि अणग्घबउलमालियासुरहिपरिमलं, करेमि करतलेण सोरभभरलोभमिलंतरणज्झणंतफुल्लंधयरिंछोलिलिहिज्जमाणमयरंदं नवसहयारीमंजरीपुंजं ताव सहसच्चिय सुमि नियपरियणकलयलं । कहं ?
सामी! पेच्छह गयणंगणंमि कह वट्टए महाजुज्झं ? । सज्झसकरमइभीमं सुराण विज्जाहराणं वा ।। १ ।।
एवं सोच्चा मएवि उत्ताणीकयानिमेसलोयणेण उड्ढमवलोयमाणेण दिट्ठा विविहप्पयारेहिं जुज्झमाणा गयणंमि विज्जाहरा । ते य एवं जुज्झंति
कदलीदलानां रुन्दत्वम्, निरीक्षे सम्पिण्डितशशिखण्डपाण्डुरं केतकीपत्रसञ्चयम्, जिघ्रामि अनर्घ्यबकुलमालिकासुरभिपरिमलम्, करोमि करतलेन सौरभभरलोभमिलद्रणझणत्पुष्पन्धय-पङ्क्तिलिह्यमानमकरन्दं नवसहकारमञ्जरीपुञ्जं तावत् सहसा एव श्रुणोमि निजपरिजनकलकलम् । कथम्
स्वामिन्! प्रेक्षस्व गगनाऽङ्गणे कथं वर्तते महायुद्धम् ।
साध्वसकरम् अतिभीमं सुराणां विद्याधराणां वा ।।१।।
एवं श्रुत्वा मयाऽपि उत्तानीकृताऽनिमेषलोचनेन उर्ध्वमवलोकमानेन दृष्टाः विविधप्रकारैः युध्यमानाः गगने विद्याधराः। ते च एवं युध्यन्ति -
વિસ્તીર્ણતા નિહાળું છું, એકત્ર થયેલ ચન્દ્રના ટુકડા જેવા ઉજ્વળ એવા કેતકીના પત્રોનો સમૂહ જોઉં છું, ઘણા બકુલ માલતીની માળાના સુપરિમલને સુંઘું છું અને અત્યંત સુગંધના લોભથી એકઠા થતા અને ગુંજારવ કરતા ભમરા જ્યાં મધ ચૂસી રહ્યા છે એવી નવી કેરીના વૃક્ષની મંજરીનો પુંજ હાથમાં લઉં છું, તેવામાં તરતજ મારા પરિજનનો કોલાહલ મારા સાંભળવામાં આવ્યો કે-‘હે સ્વામિન્! જુઓ, ગગનાંગણમાં કેવું મહાયુદ્ધ થાય છે? કે જે દેવો અને વિદ્યાધરોને ભયાનક તથા અતિભયંકર ભાસે છે.' (૧)
એમ સાંભળતાં ઊંચી અને અપલક આંખોથી ઊંચે જોતાં, આકાશમાં અનેક પ્રકારે યુદ્ધ કરતા વિદ્યાધરો મારા જોવામાં આવ્યા, તેઓ આવું યુદ્ધ કરે છે
Page #54
--------------------------------------------------------------------------
________________
३६३
चतुर्थः प्रस्तावः
सियभल्लय-सव्वल-सिल्ल-सूल अवरोप्परु मेल्लहिं भिंडिमाल | वंचावहि तक्खणि लद्धरक्ख पुण पहरह जय-जस सव्वपक्ख ||१||
खणु निहरमुट्ठिहिं उट्ठियंति, खणु पच्छिमभागमणुव्वयंति ।
खणु जणग-जणणि गालीउ देंति, खणु नियसोंडीरिम कित्तयंति ।।२।। अच्छी निमीलिय सुय रहिं चिर साहिय विजयविज्ज, उणु खणे खणे जायहिं जुज्झसज्ज । अविगणियमरण रणरसियचित्त, भुयदंडमहाबलमयविलित्त ।।३।।
इय तेसिं खयराणं परोप्परं जुज्झिराणमेक्केणं ।
लखूण छलं अन्नो पहओ गुरुमोग्गरेण सिरे ।।४।। शितभल्ली-शव्वल-कुन्त-शूलमपरापरं मुञ्चन्तिः भिन्दिपालं। वञ्चयन्ति तत्क्षणं लब्धरक्षः पुनः प्रहरन्ति जगद्यशाः सर्वपक्षः ||१||
क्षणं निष्ठुरमुष्टिभिः उत्तिष्ठन्ति, क्षणं पश्चिमभागम् अनुव्रजन्ति ।
क्षणं जनक-जननीमपशब्दान् ददति, क्षणं निजशौण्डीर्यं कीर्तयन्ति ।।२।। अक्षिणी निमीलीय श्रुता रहसि चिरं साधिता विजयविद्या, तदनु क्षणे क्षणे जायन्ते युद्ध सज्जाः । अविगणितमरणाः रणरसिकचित्ताः, भुजदण्डमहाबलमदविलिप्ताः ||३||
इति तेषां खेचराणां परस्परं युध्यमानानाम् एकेन । लब्ध्वा छलं अन्यः प्रहतः गुरुमुद्गरेण शिरसि ।।४।।
તીક્ષ્ણ બરછી, શલ્ય, ત્રિશૂળ અને બિંદિપાલ વિગેરે શસ્ત્રો પરસ્પર ચલાવી રહ્યા છે અને લબ્ધલક્ષ્યથી શત્રુના પ્રહારોને તત્કાળ ચૂકાવી પોતાની રક્ષા કરનારા જગતમાં યશસ્વી એવા સર્વ પક્ષો પુનઃ પ્રહાર કરી રહ્યા छ. (१)
વળી ક્ષણવારમાં મુષ્ટિ મારવા તૈયાર થાય છે અને ક્ષણવારમાં પાછા હઠે છે, ક્ષણવારમાં માતા-પિતાને ગાળી દે છે અને ક્ષણવાર પોતાનું શૌર્ય વખાણે છે. (૨)
એકાંતમાં આંખો બંધ કરીને સાંભળેલી વિજયવિદ્યા લાંબા સમયે સાધનારા, મનથી યુદ્ધના રસવાળા પોતાના ભુજદંડના પ્રચંડબળના મદવાળા તેઓ મરણની પણ દરકાર રાખ્યા વિના ક્ષણે ક્ષણે સંગ્રામ કરવા સજ્જ થાય છે.
એમ પરસ્પર યુદ્ધ કરતા તે વિદ્યાધરોમાં એકે છળથી બીજાને મોટા મુફ્ટરવડે મસ્તકમાં પ્રહાર કર્યો. (૪)
Page #55
--------------------------------------------------------------------------
________________
३६४
पडिओ धरणीवट्टे ममंतिए विगयचेयणो सो य । मुच्छानिमीलियच्छो विच्छाओ छिन्नरुक्खोव्व ।।५।।
एत्थंतरे तयणुमग्गेण चेव कड्डियनिसियखग्गो पधाविओ इयरो विज्जाहरो तस्स वहनिमित्तं। मुणिओ य मए जहा 'एसो एयस्स विणासणकए एति 'त्ति । तओ मए भणिया सद्दवेहिणो धाणुहिया अंगरक्खा य, जहा
'रे रे रक्खह एयं भूमीतलनिवडियं महाभागं । एयं विणासणुज्जुयमिंतं खयरं पडिक्खलह' ।।१।।
असि-खेडयहत्थेहिं तस्संगं छाइयं वरभडेहिं । ओगासमलभमाणो रुद्धो खयरो तओ भणइ ||२||
पतितः पृथिवीपृष्ठे ममाऽन्तिके विगतचेतनः सः च । मूर्च्छानिमीलिताक्षः विच्छायः छिन्नवृक्षः इव ||५||
श्रीमहावीरचरित्रम्
अत्रान्तरे तदनुमार्गेण एव कृष्टनिशितखड्गः प्रधावितः इतरः विद्याधरः तस्य वधनिमित्तम्। ज्ञातश्च मया यथा 'एषः एतस्य विनाशकृते आगच्छति' इति । ततः मया भणिताः शब्दवेधकाः धनुर्हिताः (= धनुर्धराः) अङ्गरक्षाः च, यथा
‘रे रे रक्षत एतं भूमितलनिपतितं महाभागम्।
एतं विनाशनोद्युतम् आयन्तं खेचरं प्रतिस्खलत' ।।१।।
असि-खेटकहस्तैः तस्याऽङ्गं छादितं वरभटैः ।
अवकाशमलभमानः रुद्धः खेचरः ततः भणति ।।२।।
એટલે ચેતનારહિત અને મૂર્છાથી લોચન બંધ કરી, બળહીન બની છેદાયલ વૃક્ષની જેમ તે જમીન પર મારી नकुम्भां पड्यो. (4)
એવામાં તીક્ષ્ણ તરવાર ખેંચી, તેની પાછળ તેનો વધ કરવા બીજો વિદ્યાધર દોડ્યો. તે વખતે મારા જાણવામાં આવ્યું કે-‘પેલો વિદ્યાધર એને મારવા આવે છે, જેથી મેં શબ્દવેધી ધનુર્ધરો અને અંગરક્ષકોને જણાવ્યું કે
‘અરે! ભૂમિપર પડેલા આ મહાભાગનું રક્ષણ કરો અને એને મારવા માટે આવતા વિદ્યાધરને અટકાવો,'
(१)
એટલે હાથમાં ઢાલ-ત૨વા૨ ઉપાડી મહાસુભટોએ તેનું અંગ ઢાંકી દીધું. એમ અવકાશ ન પામવાથી અટકેલ તે વિદ્યાધર કહેવા લાગ્યો કે - (૨)
Page #56
--------------------------------------------------------------------------
________________
३६५
चतुर्थः प्रस्तावः
'हे भो नरिंद! मुंचसु एयं खयराहमं मम वहट्ठा। एसो खु मज्झ वइरी विणासियव्वो मएऽवस्सं' ||३||
भणिओ य मए खयरो 'किं पलवसि तं पिसायगहिओव्व ।
किं एस खत्तधम्मो? जेणेवमहं करेमित्ति ।।४।। किं चावरद्धमिमिणा जेणेयं मारिउं समीहेसि' । सो भणइ ‘एस मम दारभोगरसिओत्ति ता हणिमो' ।।५।।
___ताहे मए स भणिओ 'साहू इयरो व होउ नऽप्पेमि ।
सरणागयरक्खणलक्खणं च राईण खत्तवयं' ।।६।।
'हे भो नरेन्द्र! मुञ्च एनं खेचराऽधमं मम वधार्थम्। एषः खलु मम वैरी विनाशितव्यः मया अवश्यम्' ।।३।।
भणितः च मया 'खेचरः किं प्रलपसि त्वं पिशाचगृहीतः इव ।
किं एषः क्षत्रधर्मः, येन एवमहं करोमि? ।।४।। किं च अपराद्धम् अनेन येन एनं मारयितुं समीहसे'। सः भणति ‘एषः मम दाराभोगरसिकः तस्माद् हन्मि' ।।५।।
तदा मया सः भणितः साधुः इतरः वा भवतु, न अर्पयामि । शरणाऽऽगतरक्षणलक्षणं च राज्ञां क्षात्रव्रतम ।।६।।
“હે નરેંદ્ર! વધનિમિત્તે એ અધમ વિદ્યાધરને મારી સામે મૂકો. એ મારો શત્રુ છે તેથી અવશ્ય એનો મારે નાશ ३२वो छ.' (3)
ત્યારે મેં તે ખેચરને કહ્યું કે- “અરે! પિશાચ ને પરાધીન થયેલાની જેમ તું આમ શું બકે છે? શું એ ક્ષત્રિયધર્મ છે કે જેથી હું તારા કહ્યા પ્રમાણે કરું? (૪).
વળી એણે તારો શો અપરાધ કર્યો છે કે જેથી આમ તેને મારવા હું તૈયાર થયો છે?” તે બોલ્યો-“એ મારી स्त्रीना मोगमा २सि बन्यो छ, तथा भारु ७.' (५)
એટલે મેં તેને કહ્યું કે-“એ ભલે સુજન હોય કે દુર્જન હોય, તો પણ હું સોંપવાનો નથી, કારણ કે શરણે भावेल- २६५। ४२j, मे. २रामोनु क्षात्रत छ.' (७)
Page #57
--------------------------------------------------------------------------
________________
३६६
श्रीमहावीरचरित्रम् उब्बद्धभिउडिभंगो रोसारुणनयणजुयलदुप्पेच्छो । फरुसक्खरेहिं खयरो ताहे मं भणिउमाढत्तो ।।७।। जुम्मं ।
'रे रे दुट्ठनराहिव! मा बोहसु केसरिं सुहपसुत्तं ।
दिट्ठीविसाहितुंडं कंडूयसु मा करग्गेण ।।८।। जालालिभीममग्गिं अवक्कमसु य मा तुमं पयंगोव्व । जइ वंछसि चिरकालं रज्जं काउं महियलंमि' ||९|| जुग्गं ।
भणिओ य मए एसो 'किं रे वाहरसि मुक्कमज्जाय!। सप्पुरिसमग्गलग्गस्स मज्झ जं होइ तं होउ ।।१०।।
उद्बद्धभृकुटिभङ्गः रोषाऽरुणनयनयुगलदुर्पक्षः । कर्कशाऽक्षरैः खेचरः तदा मां भणितुम् आरब्धः ।।७।।
'रे रे दुष्ट नराधिप! मा बोध केसरिणं सुखप्रसुप्तम् ।
दृष्टिविषाहितुण्डं कण्डूय मा कराऽग्रेण ||८|| ज्वालाऽऽलीभीममग्निं मा अवक्रमस्व च मा त्वं पतङ्गः इव । यदि वाञ्छसि चिरकालं राज्यं कर्तुं महीतले' ||९|| युग्मम् ।
भणितश्च मया एषः 'किं रे व्याहरसि मुक्तमर्याद!। सत्पुरुषमार्गलग्नस्य मम यद् भवतु तद् भवतु ।।१०।।
એમ સાંભળતાં ભ્રકુટી ચડાવી, રોષથી કરેલ લાલ આંખોને લીધે દુષ્પક્ષ્ય એવો તે વિદ્યાધર કર્કશ શબ્દો पोसdi भने 34 वायो-(७)
હે દુષ્ટ નરાધિપ! જો તારે પૃથ્વીમાં ચિરકાળ રાજ્ય કરવું હોય તો, સુખે સૂતેલા સિંહને જગાડ નહિ, અને અંગુલિથી દૃષ્ટિવિષ સર્પના મુખે ખરજ ન કર, જવાળાઓથી ભયંકર એવા અગ્નિમાં પતંગની જેમ પડ નહિ.” (८,८)
એટલે મેં તેને જણાવ્યું કે “અરે! મર્યાદહીન! આમ શું બોલે છે? સત્પરુષના માર્ગે ચાલતાં મને જે થવાનું होय ते थामओ. (१०)
Page #58
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
चिरकालजीविएणवि पेरंतेऽवस्समेव मरियव्वं ।
ता अवसर दिट्ठिपहाओ कुणसु जं तुज्झ पडिहाइ' ।।११।।
'जइ एवं ता विहिणो मा दाहिसि दूसणं तुमं राय ! ।' इय भणिऊण सरोसो खयरो सो गयणमुप्पइओ ||१२||
३६७
तयणंतरं मए निरूविओ सो भूमितलनिवडिओ विज्जाहरो जाव अज्जवि सजीवो ता काराविया चंदणरसच्छडापहाणा सिसिरोवयारा, संवाहियाइं सरीरसंवाहण - निउणेहिं पुरिसेहिं सव्वंगाइं। खणंतरेण लद्धा तेण चेयणा, उम्मीलियं नयणनलिणं, अवलोइयं दिसिमंडलं। आलविओ पासवत्ती परियणो । 'भो भो महायस! कहमहमिह महीवट्टे निवडिओ ?, कत्थ वा वेरिविज्जाहरो ?, को वा एस देसो ?, किंणामं इमं नयरं ? । को वा
चिरकालजीवितेनाऽपि पर्यन्ते अवश्यमेव मर्तव्यम् ।
तस्माद् अपसर दृष्टिपथतः कुरु यत्तव प्रतिभाति' ।।११।।
'यदि एवं ततः विधिं मा दास्यसि दूषणं त्वं राजन् ! ।' इति भणित्वा सरोषः खेचरः सः गगनमुत्पतितः ||१२||
तदनन्तरं मया निरूपितः सः भूमितलनिपतितः विद्याधरः यावद् अद्यापि सजीवः तदा कारापिता चन्दनरसच्छटाप्रधानाः शिशिरोपचाराः, संवाहितानि शरीरसंवाहननिपुणैः पुरुषैः सर्वाऽङ्गानि । क्षणान्तरेण लब्धा तेन चेतना, उन्मीलितं नयननलिनम्, अवलोकितं दिग्मण्डलम् । आलपितः पार्श्ववर्ती परिजनः 'भोः भोः महायशः! कथमहम् इह महीपृष्ठे निपतितः ?, कुत्र वा वैरिविद्याधरः ? कः वा एषः देशः ?, किं नाम इदं नगरम्? । कः वा एषः छत्रछायानिवारितरविकरप्रसरः, परिचलद्धवलचामरयुगलः, मत्कृते नरनिकरं
લાંબો વખત જીવતાં પણ પ્રાંતે તો અવશ્ય મરવાનું જ છે, માટે મારી દૃષ્ટિથી દૂર થા અને જે તને ગમે તે ५२.' (११)
તે બોલ્યો – ‘જો એમ હોય તો હે ભૂપ! તુ વિધિને દોષ દઇશ નહિ.' એમ કહી રોષ લાવીને તે વિદ્યાધર आाशमां यास्यो गयो. ( १२ )
ત્યારપછી ભૂમિપર પડેલા તે વિદ્યાધરને મેં જોયો, તો હજી પણ તે જીવતો હતો. એટલે ચંદન-રસથી શીતોપચાર કરાવ્યો અને નિપુણ શ૨ી૨-મર્દકો પાસે તેના સર્વાંગે મર્દન કરાવ્યું, જેથી ક્ષણાંતરે તેને ચેતના આવી. તેણે લોચન ખોલીને ચોત૨ફ અવલોકન કર્યું અને પાસે રહેલા પરિજનોને કહ્યું કે-‘હે મહાયશ! હું અહીં પૃથ્વીપીઠ પર કેમ પડ્યો છું? તે શત્રુ વિદ્યાધર ક્યાં ગયો? આ પ્રદેશ કયો છે? આ નગરનું નામ શું? અથવા છત્રચ્છાયાથી સૂર્ય-કિરણને વા૨ના૨, ધવલ ચામર-યુગલયુક્ત, તથા મારા નિમિત્તે પરિજનોને પ્રવૃત્તિમાં લગાડતો આ મહાયશ
Page #59
--------------------------------------------------------------------------
________________
३६८
श्रीमहावीरचरित्रम्
एसो छत्तच्छायानिवारियरविकरपसरो, परिचलंतधवलचामरजुयलो, मज्झकए नरनियरं वावारिंतो पुरो संठिओ चिट्ठइ महायसो नराहिवइत्ति ? ।', इमं च सोच्चा निवेइयं से परियणेण गयणपडणाओ आरब्भ सव्वं जहावित्तंति । तओ सो खयरो दीहं नीससिय मम पच्चासन्ने ठाऊण जोडिय करसंपुढं विन्नविउमाढत्तो - 'महाभाग ! धन्ना सा महिमहिला जीसे तं पई, कयलक्खणा इमे भिच्चा सेवंति जे तुह चरणकमलं, धन्ना ते सुहडा जे तुह कज्जे तणं व नवि गणंति नियजीवियं । अहो ते परोवयारित्तणं, अहो सप्पुरिसकम्माणुवत्तित्तणं, अहो नियकज्जनिरवेक्खया, अहो सरणागयवच्छलत्तणं । न सव्वहा मम मणागपि पीडमुप्पाएइ सत्तुपराभवो जं तुमं सयमेव पुरिसरयणभूओ दिठ्ठोसि ।'
मए भणियं-महाभाग! अणवेक्खियजुत्ताजुत्तवियारो हयविही जं तुम्हारिसाणवि निवडंति एरिसीओ आवाओ, अणणुभूयपुव्वमवि पावंति विसमं दसाविवागं । सव्वहा असरिसमिमं
व्यापारयन् पुरतः संस्थितः तिष्ठति महायशाः नराधिपः ? । इदं च श्रुत्वा निवेदितं तस्य परिजनेन गगनपतनाद् आरभ्य सर्वं यथावृत्तम् । ततः सः खेचरः दीर्घं निःश्वस्य मम प्रत्यासन्ने स्थित्वा युक्त्वा करसम्पुटं विज्ञप्तुम् आरब्धवान् 'महाभाग ! धन्या सा महीमहिला यस्याः त्वं पतिः, कृतलक्षणाः इमे भृत्याः सेवन्ते ये तव चरणकमलम्, धन्याः ते सुभटाः ये तव कार्ये तृणमिव नाऽपि गणयन्ति निजजीवितम् । अहो ते परोपकारित्वम्, अहो सत्पुरुषकर्मानुवर्तित्वम्, अहो निजकार्यनिरपेक्षता, अहो शरणाऽऽगतवत्सलत्वम्। न सर्वथा मम मनाग् अपि पीडामुत्पादयति शत्रुपराभवः यत् त्वं स्वयमेव पुरुषरत्नभूतः दृष्टः असि ।'
मया भणितम् ‘महाभाग! अनपेक्षितयुक्तायुक्तविचारः हतविधिः यद् युष्मादृशानामपि निपतन्ति एतादृशः आपदः, अननुभूतमपि प्राप्नुवन्ति विषमं दशाविपाकम् । सर्वथा असदृशमिदं येन न कदापि रम्भास्तम्भः
મહારાજા મારી આગળ કોણ બેઠેલો છે?' એમ સાંભળતાં પરિજને આકાશથકી પતનથી માંડીને બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો, એટલે તે વિદ્યાધર દીર્ઘ નિસાસો નાખતાં મારી નજીક બેસી, હાથ જોડીને વીનવવા લાગ્યો-‘હે મહાભાગ! તે મહી-મહિલા ધન્ય છે કે જેનો તું પતિ-સ્વામી છે, તારા ચરણ-કમળને સેવી રહ્યા છે, તે આ સેવકો પણ ભાગ્યશાળી જ છે. તે સુભટો પણ ધન્ય છે કે જેઓ તારા કાજે પોતાના જીવિતને તૃણતુલ્ય પણ ગણતા નથી. અહો! તારૂં પરોપકારી પણું, અહો! સત્પુરુષના માર્ગને અનુસરતું તારૂં વર્તન, અહો! પોતાના કાર્ય પ્રત્યે તારી નિરપેક્ષા, અહો! શરણાગત પ્રત્યે તારો વત્સલભાવ. શત્રુએ કરેલ પરાભવથી મને સર્વથા જરા પણ સંતાપ નથી, કારણ કે પુરુષ-રત્નસ્વરૂપ તું પોતે જ મારા જોવામાં આવ્યો.’
ત્યારે મેં કહ્યું-‘હે મહાભાગ! કુટિલ વિધિ યુક્તાયુક્તના વિચારથી બહિર્મુખ છે કે જેથી તમારા જેવા પર પણ આવી આપદાઓ આવી પડે છે. પૂર્વે કોઇવાર ન ભોગવેલ વિષમ દશા-વિપાક પણ ભોગવવો પડે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३६९ जेण न कयाइं रंभाथंभो सहइ मत्तमायंगगंडयलकंडूवुच्छेयं । न रेहइ जुज्जमाणो मुणालतंतू पासंमि । को पुण साहेसु एत्थ वइयरो? । खयरेण भणियं । 'किमेत्थ कहियव्वं?, पच्चक्खमेव दिलु महाणुभागेणं ।' मए भणियं । 'सम्मं निवेएसु ।' खयरेण भणियं । 'जइ कोऊहलं ता निसामेसु'
कलहोयकूलकोडीविराइओ रयणकोडिविच्छुरिओ। वेयड्ढगिरी तुमएवि निसुणिओ भरहखेत्तंमि ।।१।।
सुर-सिद्ध-जक्ख-रक्खस-किंनर-किंपुरिसमिहुणरमणिज्जो। सुरहिवरकुसुमतरुसंडमंडिउद्दामदिसिनिवहो ।।२।।
सहते मत्तमात्तङ्गगण्डतलकण्डूव्युच्छेदम् । न राजते युज्यमानः मृणालतन्तुः पाशे । कः पुनः कथय अत्र व्यतिकरः? । खेचरेण भणितम् ‘किमत्र कथितव्यम्? प्रत्यक्षमेव दृष्टं महानुभागेन ।' मया भणितं 'सम्यग् निवेदय।' खेचरेण भणितं 'यदि कुतूहलं ततः निश्रुणु' -
कलधौतकुलकोटिविराजितः रत्नकोटिविच्छुरितः । वैताढ्यगिरिः त्वयाऽपि निश्रुतः भरतक्षेत्रे ||१||
सुर-सिद्ध-यक्ष-राक्षस-किन्नर-किम्पुरुषमिथुनरमणीयः । सुरभिवरकुसुमतरुखण्डमण्डितोद्दामदिग्निवहः ।।२।।
આ અત્યંત અયોગ્ય છે, કારણ કે કદલીતંભ કદાપિ ઉન્મત્ત હાથીના ગંડસ્થળના ખંજવાળ દૂર કરવા કરાતા દબાણને સહન કરતો નથી, તેમજ કમળની નાળનો તંતુ પાશમાં ઉપયોગમાં લેવો ઉચિત નથી; પરંતુ તમારો અહીં વૃત્તાંત શો છે? તે કહો.” તે બોલ્યો-“એમાં કહેવાનું શું છે? તમે બધું સાક્ષાત્ જોયું.' કહ્યું “બરાબર નિવેદન કરો.” ત્યારે વિદ્યાધરે જણાવ્યું-“જો કુતૂહલ હોય, તો સાંભળો
રજતના કિલ્લાથી વિરાજિત અને રત્ન-કોટિથી વિચિત્ર, એવો વૈતાદ્યગિરિ ભરતક્ષેત્રમાં જ છે, તે તો તમે सामन्युं शे. (१)
ત્યાં દેવ, સિદ્ધ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમુરુષ-એમના મિથુન-જોડલાંથી રમણીય તથા સુગંધી એવા ઉત્તમ ફૂલોના વૃક્ષના સમૂહથી અત્યન્ત શોભતો દિશાનો સમૂહ છે. (૨)
Page #61
--------------------------------------------------------------------------
________________
३७०
श्रीमहावीरचरित्रम् विज्जाहररमणीजणरमणीयं विजियसव्वपुरसोहं । तत्थऽत्थि गयणवल्लभनयरं नामेण सुपसिद्धं ।।३।।
तत्थ य राया निवसइ समग्गविज्जासहस्सबलकलिओ।
पणमंतखयरमणिमउडकिरीडटिविडिक्कियग्गकमो ।।४।। नियबलतुलियाखंडलपरक्कमो गुरुपयावहयसत्तू। तिहुयणविक्खायजसो नामेणं विजयराओत्ति ।।५।। जुम्मं ।
रूवाइगुणसमिद्धाए तस्स भज्जाए हिययदइयाए ।
कंतिमईए पुत्तत्तणेण जाओ अहं एक्को ||६|| पकओ पुरे पमोओ मह जम्मे तत्थ खयरराएणं। करिणो मोत्तूण परे विमोइया बंधणेहितो ।।७।। विद्याधररमणीजनरमणीयं विजितसर्वपुरशोभम्। तत्राऽस्ति गगनवल्लभनगरं नाम्ना सुप्रसिद्धम् ।।३।।
तत्र च राजा निवसति समग्रविद्यासहस्रबलकलितः |
प्रणमत्खेचरमणिमुकुटकिरीटमण्डिताऽग्रक्रमः ।।४।। निजबलतुलिताऽऽखण्डलपराक्रमः गुरुप्रतापहतशत्रुः । त्रिभुवनविख्यातयशाः नाम्ना विजयराजः ।।५।। युग्मम् ।
रूपादिगुणसमृद्धायाः तस्य भार्यायाः हृदयदयितायाः ।
कान्तिमत्याः पुत्रत्वेन जातः अहम् एकः ||६|| प्रकृतः पुरे प्रमोदः मम जन्मनि तत्र खेचरराज्ञा । करिणः मुक्त्वा परे विमोचिताः बन्धनात् ।।७।।
ત્યાં વિદ્યાધરોની રમણીઓથી રમણીય, તથા સમસ્ત નગરોની શોભાને પરાસ્ત કરનાર એવું ગગનવલ્લભ नामे प्रसिद्ध न॥२ छ. (3)
ત્યાં વિજયરાજ નામે રાજા રાજ્ય કરે છે કે જે સમગ્ર હજાર વિદ્યાઓના બળથી બલિષ્ઠ, પ્રણામ કરતા ખેચરોના મણિ-મુગટથી જેના ચરણાગ્ર શોભાયમાન છે. પોતાના બળથી ઇંદ્રના પરાક્રમની તુલના કરનાર, અત્યંત પરાક્રમથી શત્રુઓને હણનારો તથા યશથી ત્રણે ભુવનમાં વિખ્યાત હતો. (૪/૫)
તેને રૂપાદિ ગુણોએ સમૃદ્ધ અને હૃદયને પ્રિય એવી કાંતિમતી નામે રાણી કે જેને હું એક પુત્ર થયો. ()
મારો જન્મ થતાં ત્યાં વિદ્યાધર રાજાએ નગરમાં ભારે આનંદ વર્તાવ્યો અને હાથીઓ સિવાય બધાને बंधनायी भुत या. (७)
Page #62
--------------------------------------------------------------------------
________________
३७१
चतुर्थः प्रस्तावः
अह सुपसत्यंमि दिणे सम्माणिय पणइसयणगुरुवग्गं | जयसेहरोत्ति नामं ठवियं मम गुरुजणेणंति ।।८।।
गयणंगणपरिसक्कणपमोक्खविज्जाओ गाहिओ अहयं ।
अह तरुणभावपत्तो गुरूहिं परिणाविओ भज्जं ।।९।। पउमावइत्ति नामेण पवरविज्जाहरिंदकुलजायं। रूवाइगुणगणेणं विजयपडायंव कामस्स ।।१०।। जुम्मं ।
एस पुण वइरिखयरो रहनेउरचक्कवालपुरपहुणो।
सिरिसमरसिंहनामस्स अत्तओ अमरतेओत्ति ।।११।। बालवयस्सो मम गाढरूढपेमाणुबंधसव्वस्सो।। विस्सासपयं सव्वेसु पुच्छणिज्जो य कज्जेसु ।।१२।। अथ सुप्रशस्ते दिने सम्मान्य प्रणयि-स्वजन-गुरूवर्गम् । जयशेखरः इति नाम स्थापितं मम गुरुजनेन ||८||
गगनाङ्गणपरिसर्पणप्रमुखविद्याः ग्राहितः अहम् ।
अथ तरुणभावप्राप्तः गुरुभिः परिणायितः भार्याम् ।।९।। पद्मावतीति नाम्ना प्रवरविद्याधरेन्द्रकुलजाताम्। रूपादिगुणगणेन विजयपताका इव कामस्य ।।१०।। युग्मम्।।
एषः पुनः वैरिखेचरः रथनुपुरचक्रवालपुरप्रभोः ।
श्रीसमरसिंहनाम्नः आत्मजः अमरतेजः ।।११।। बालवयस्यः मम गाढरूढप्रेमाऽनुबन्धसर्वस्वः। विश्वासपदं सर्वेषु प्रच्छनीयः च कार्येषु ।।१२।। પછી શુભ દિવસે સ્વજન, સ્નેહી તથા વડીલ વર્ગનો સત્કાર કરી, મારા વડીલોએ જયશેખર એવું મારું નામ राज्यु. (८)
વળી ગગન ગામિની પ્રમુખ વિદ્યાઓ મને શીખવી અને તરુણાવસ્થા પામતાં વડીલોએ મને પદ્માવતી નામે સુકન્યા પરણાવી, જે પ્રવર વિદ્યાધર-રાજાના કુળમાં ઉત્પન્ન થયેલ તથા રૂપાદિ અનેક ગુણવડે કામની જાણે विश्यता होय तवी ते शोभायमान हता. (८/१०)
આ શત્રુ વિદ્યાધર વળી રથનુપુર ચક્રવાલ નગરના સમરસિંહ રાજાનો અમરતેજ નામે પુત્ર હતો, (૧૧) તે મારો બાળમિત્ર, ગાઢ પ્રેમાનુબંધયુક્ત, મારું સર્વસ્વ, વિશ્વાસપાત્ર અને સર્વકાર્યોમાં સલાહ લેવા લાયક
Page #63
--------------------------------------------------------------------------
________________
३७२
श्रीमहावीरचरित्रम सहसयण-पाण-भोयण-चंकमण-ट्ठाणकरणनिरयाणं । अम्हं दोण्हवि कालो वोलइ दढमेक्कचित्ताणं ।।१३।।
अह परियणेण मझं निवेइयं एगया रहट्ठाणे।
जह 'एस तुज्झ मित्तो विरूवचारी कलत्तंमि' ।।१४।। असद्दहणाओ मए स परियणो वारिओ खरगिराहिं। 'अघडंतमेवमन्नं न भासियव्वं मह पुरोत्ति ।।१५।।
सयमवि दिटुं जं जुत्तिसंगयं तं वयंति सप्पुरिसा । सहसत्ति भासियाइं पच्छाऽपत्थंव वाहिंति ।।१६ ।।
सहशयन-पान-भोजन-चङ्क्रमण-स्थानकरणनिरतयोः । आवयोः द्वयोः अपि कालः अतिक्रमते दृढमेकचित्तयोः ।।१३।।
अथ परिजनेन मां निवेदितमेकदा रहस्थाने ।
यथा 'एषः तव मित्रः विरूपचारी कलत्रे' ।।१४।। अश्रद्धया मया सः परिजनः वारितः खरगिर्भिः । 'अघटमानमेवम् अन्यद् न भाषितव्यं मम पुरः' इति ।।१५।।
स्वयमपि दृष्टं यद् युक्तिसङ्गतं तद् वदन्ति सत्पुरुषाः । सहसा इति भाषितानि पश्चाद् अपथ्यमिव बाधन्ते ।।१६ ।।
उतो. (१२)
એમ સાથે શયન, પાન, ભોજન, ભ્રમણ અને સ્થિતિ કરતાં દઢ એકચિત્તવાળા એવા અમો બંનેનો કાળ જવા सायो. (१3)
એવામાં એકદા મારા પરિજને મને એકાંતમાં જણાવ્યું કે-“આ તારો મિત્ર તારી પત્નીમાં લુબ્ધ બનેલો છે.” (१४)
એમ સાંભળતાં અશ્રદ્ધાથી મેં તેને કઠિન વાણી વડે અટકાવ્યો-“હે ભદ્ર! એવું અઘટિત બીજુ પણ મારી આગળ બોલવું નહિ, કારણ કે સત્પરુષો પોતે જોયેલ અને યુક્તિયુક્ત હોય તેવું વચન બોલે છે. ઉતાવળથી બોલેલ વચન पाथी अपथ्यानी म बाधा 6५०वे छे.' (१५/१७)
Page #64
--------------------------------------------------------------------------
________________
३७३
चतुर्थः प्रस्तावः
रविकरपसरोव्व जणे घणपडलच्छाइओऽवि विप्फुरिओ। अह एस वइयरो गोविओऽवि पणयाणुरोहेण ।।१७।।
रायभवणाओ सगिहमि एगया आगओऽम्हि पेच्छामि ।
सयमेव तं कुमित्तं अणज्जकज्जंमि आसत्तं ।।१८ ।। दह्नण तं तहट्टियमेगंते जाव चिंतिउं लग्गो। नियपरियणपरियरिओ तावेस पलाइओ झत्ति ।।१९।।
अहमवि पहरणसहिओ नियथोवपहाणपुरिसपरियरिओ। तस्साणुपहे लग्गो सोऽवि य असणं पत्तो ।।२०।।
रविकरप्रसरः इव जने घनपटलाऽऽच्छादितः अपि विस्फुरितः । अथ एषः व्यतिकरः गोपितः अपि प्रणयानुरोधेन ।।१७।।
राजभवनात् स्वगृहे एकदा आगतः अहं प्रेक्षे ।
स्वयमेव तं कुमित्रमनार्यकार्ये आसक्तम् ।।१८ ।। दृष्टवा तं तथास्थितमेकान्ते यावत् चिन्तयितुं लग्नः । निजपरिजनपरिवृत्तः तावद् एषः पलायितः झटिति ।।१९।।
अहमपि प्रहरणसहितः निजस्तोकप्रधानपुरुषपरिवृत्तः। तस्य अनुपथं लग्नः सोऽपि च अदर्शनं प्राप्तः ।।२०।।
પછી પ્રણય-અનુરોધથી એ પ્રસંગ ઢાંકવા છતાં, ઘન-મેઘ-પડલથી આચ્છાદિત છતાં સૂર્ય-કિરણની જેમ होम विस्तार पाभ्यो. (१७)
એકદા રાજભવનથકી પોતાને ઘરે આવતાં મેં પોતે જોયું, તો મારો તે કુમિત્ર અનુચિત કામમાં આસક્ત હતો. (१८)
તેને તેવી સ્થિતિમાં જોઇ હું એકાંતમાં વિચાર કરતો હતો, તેટલામાં પોતાના પરિજનને સાથે લઇને તે તરત नासी गयो. (१८)
ત્યારે પોતાના થોડા પરિજનને સાથે લઇ, હથિયાર સહિત હું પણ તેની પાછળ લાગ્યો. તેવામાં તે અદૃશ્ય थई गयो. (२०)
Page #65
--------------------------------------------------------------------------
________________
३७४
श्रीमहावीरचरित्रम मण-पवणजइणवेगेण जाव पत्तोऽम्हि एत्थ ठाणंमि । ता एस महापावो मम पडिओ चक्खुमग्गंमि ।।२१।।
परियणपुरिसावि मए सयलासु दिसासु पेसिया पुव्वं ।
एयस्स विणासकए अहमेक्को एत्थ संपत्तो ।।२२।। असहायं मं दटुं एसो सहसत्ति जुज्झिउं लग्गो। एत्तो अन्नं सव्वं जायं तुम्हंपि पच्चक्खं ।।२३ ।।
एत्थंतरंमि सन्नाहकरण-दढगूढकायदुद्धरिसा । भूमियलं पेक्खंता खयरा तत्थागया तुरियं ।।२४ ।।
मन-पवनजयिवेगेन यावत् प्राप्तोऽहं अत्र स्थाने । तदा एषः महापापः मम पतितः चक्षुमार्गे ।।२१।।
परिजनपुरुषाः अपि मया सकलासु दिक्षु प्रेषिताः पूर्वम् ।
एतस्य विनाशकृते अहमेकः अत्र सम्प्राप्तः ।।२२।। असहायं मां दृष्ट्वा एषः सहसा योद्धं लग्नः । इतः अन्यत् सर्वं जातं तवाऽपि प्रत्यक्षम् ।।२३।।
अत्रान्तरे सन्नाहकरण-दृढगूढकायदुर्धर्षाः | भूमितलं प्रेक्षमाणाः खेचराः तत्र आगताः त्वरितम् ।।२४।।
મન અને પવનના વેગે હું જે ટલામાં આ સ્થાને આવ્યો, તેટલામાં એ મહાપાપી મારી દૃષ્ટિએ પડ્યો. (२१)
તે દરમિયાન મેં મારા બધા પરિજનોને પ્રથમથી જ એને મારવા ચોતરફ મોકલી દીધા હતા, તેથી હું એકલો मही भाव्यो. (२२)
એમ સહાય રહિત મને જોઇને તે મારી સાથે તરતજ યુદ્ધ કરવા લાગ્યો. તે પછી જે કાંઇ થયું તે તમારાથી 2ीएयुं नथी.' (23)
એવામાં બખ્તરયુક્ત અને દઢકાય-બળથી દુધર્ષ એવા વિદ્યાધરો, પૃથ્વીતલને જોતા તરતજ ત્યાં આવી पडाय्या. (२४)
Page #66
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
पुट्ठा य मए 'साहह किं भो तुज्झं समागमणकज्जं ? ।' तेहिं कहियं 'सामी इह सुव्वइ निवडिओ अहं' ।। २५ ।।
सो दंसिओ य तेसिं, तो ते दट्ठूण तस्स पडियरणं । अच्चंतहरिसियमणा मं पइ भणिउं समादत्ता ।। २६ ।।
'संमं कयं नराहिव ! जमेवमेयस्स पालणा विहिया । जं एक बाढं परितप्पइ खयरनरनाहो ।। २७ ।।
एयस्स मग्गणकए सव्वत्थवि पेसिया खयरसुहडा । जं एक्को च्चिय पुत्तो एसो सिरिखयरनाहस्स ।।२८।।
पृष्टाः च मया 'कथयत किं भोः युष्माकं समागमनकार्यम्?' । तैः कथितं ‘स्वामी इह श्रूयते निपतितः अस्माकम् ।।२५।।
सः दर्शितः च तेषां, ततः ते दृष्ट्वा तस्य प्रतिचरणम् । अत्यन्तहृष्टमनसः मां प्रति भणितुं समारब्धवन्तः ||२६||
'सम्यक् कृतं नराधिप ! येन एवम् एतस्य पालना विहिता । यस्माद् एतत्कृते बाढं परितपति खेचरनरनाथः ।।२७।।
३७५
एतस्य मार्गणकृते सर्वत्राऽपि प्रेषिताः खेचरसुभटाः । यस्मादेकः एव पुत्रः एषः श्रीखेचरनाथस्य ।। २८ ।।
એટલે મેં તેમને પૂછ્યું કે-‘અરે! તમારે અહીં આવવાનું પ્રયોજન શું છે, તે કહો.’ તેમણે કહ્યું-‘અમારો સ્વામી અહીં આવી પડ્યો છે, એમ સાંભળવામાં આવ્યું છે.’ (૨૫)
મેં તેમને તે વિદ્યાધર બતાવતાં, તેની સંભાળ જોઈને મનમાં અત્યંત હર્ષ પામતા તે મને કહેવા લાગ્યા 3- (२५)
‘હે નરેંદ્ર! તમે સારૂં કર્યું કે એની આમ રક્ષા કરી, કારણકે એના માટે ખેચ૨ ૨ાજાને ભારે સંતાપ થાય छे. (२७)
એની શોધ કરવા તેણે સર્વત્ર ખેચ૨-સુભટો મોકલ્યા, કારણકે તે વિદ્યાધર રાજાનો આ એક જ પુત્ર
छे; (२८)
Page #67
--------------------------------------------------------------------------
________________
३७६
ता जयसेहरकुमरं पेसह एयं जहा समप्पेमो । सुहि-सयण-जणणि-जणयाण दंसणुक्कंठियमणाणं' ।। २९ ।।
भणिओ मए स खयरो कुमार! तुह परियणो भणइ किंपि । ता साह तुमं चिय किं पुणेसि पच्चुत्तरं देमो ||३०||
कुमरेण तओ भणियं 'एगत्तो तुज्झ असरिसो पणओ । गत्तो गरिविरहो दोन्निऽवि दोलंति मह हिययं' ।।३१।।
ताहे विसिट्टभोयण-दिव्वंसुय- - रयण-भायणाईहिं । सम्माणिऊण कुमरो सट्ठाणं पेसिओ स मए ||३२||
तस्माद् जयशेखरकुमारं प्रेष एतं यथा समर्पयामः । सुहृत्-स्वजन-जननी-जनकानां दर्शनोत्कण्ठितमनसाम् ।।२९।।
श्रीमहावीरचरित्रम्
भणितः मया सः खेचरः ‘कुमार! तव परिजनः भणति किमपि । तस्मात् कथय त्वमेव किं पुनः एतेषां प्रत्युत्तरं ददामि?' ।।३०।।
कुमारेण ततः भणितं 'एकत्र तव असदृशः प्रणयः । एकत्र गुरुविरहः द्वे अपि दोलयतः मम हृदयम्' ।।३१।।
तदा विशिष्टभोजन-दिव्यांशुक-रत्न-भाजनदिभिः। सम्मान्य कुमारः स्वस्थानं प्रेषितः सः मया ।। ३२ ।।
માટે એ જયશેખર કુમારને મોકલો કે જેથી એના દર્શનને માટે ઉત્કંઠિત થયેલા મિત્રો, સ્વજનો, માતા તથા पिताने से सोंपीओ.' (२८)
એટલે મેં તે વિદ્યાધરને કહ્યું-‘હે કુમા૨! તારા પરિજનો જે કંઇ કહે છે, તો તું જ કહે કે એમને શો જવાબ साथीखे?' (30)
ત્યારે કુમાર બોલ્યો કે-‘એક તરફ તારો અસાધારણ સ્નેહ અને એક તરફ વડીલોનો વિરહ, એ બંને બાબત મારા હૃદયને ડોલાવી રહી છે.’ (૩૧)
ત્યારપછી વિશિષ્ઠ ભોજન, દિવ્ય વસ્ત્ર, રત્ન અને વાસણાદિથી તેનો સત્કાર કરીને મેં કુમારને સ્વસ્થાને भोडल्यो. ( 32 )
Page #68
--------------------------------------------------------------------------
________________
३७७
चतुर्थः प्रस्तावः
तेणावि भणियमेयं 'नरिंद! काएण एस वच्चिस्सं । हिययं तु निगडजडियं व तुम्ह पासे परिव्वसिही ।।३३।।
वरमत्थखओ वरमन्नदेसगमणं वरं मरणदुक्खं |
सज्जणविरहो पुण तिक्खदुक्खलक्खंपि अक्खिवइ' ।।३४।। इय भणिउं सोगगलंतनयणजलबिंदुधोयगंडयलो। काऊण मम पणामं सपरियणो अइगओ गयणं ।।३५।। अहंपि तेसिं गयणुप्पयणसामत्थमवलोइंतो, पुव्वदिट्ठसमरवावारसंरंभमणुचिंतयंतो, चिंतयंतो केत्तियंपि वेलं विलंबि, नियरज्जकज्जाइं अणुचिंतिउं पवत्तो, विसुमरियं च मम भोगपमुहकज्जकोडिकरणपसत्तस्स तं गयणनिवडियविज्जाहरमारणउज्जुयदुट्ठखयरस्स सामरिसं वयणं ।
तेनाऽपि भणितम् ‘एतद् नरेन्द्र! कायेन एषः व्रजिष्ये। हृदयं तु निगडजटितम् इव तव पार्श्वे परिवत्स्यति ।।३३।।
वरम् अर्थक्षयः वरम् अन्यदेशगमनं वरं मरणदुःखम् ।
___सज्जनविरहः पुनः तीक्ष्णदुःखलक्षमपि आक्षिपति' ।।३४।। इति भणित्वा शोकगलन्नयनजलबिन्दुधूतगण्डतलः ।
कृत्वा मम प्रणामं सपरिजनः अतिगतः गगनम् ।।३५।। अहमपि तेषां गगनोत्पादसामर्थ्यम् अवलोकमानः, पूर्वदृष्टसमरव्यापारसंरम्भम् अनुचिन्तयन्, चिन्तयन् कियदपि वेलां विलम्ब्य, निजराज्यकार्याणि अनुचिन्तयितुं प्रवृत्तवान्, विस्मृतं च मम भोगप्रमुखकार्यकोटिकरणप्रसक्तस्य तद् गगननिपतितविद्याधरमारणोद्युतदुष्टखेचरस्य सामर्षं वचनम् ।
આ વખતે તે કહેવા લાગ્યો કે-“હે નરનાથ! હું આ કાયા થકી જ જવા પામીશ, પરંતુ જાણે સાંકળથી ४४315-15 येत डोय ते मार हय तो तारी पासे४ २३वानु छ. (33)
અર્થનાશ, વિદેશગમન અને મરણ-દુઃખ એ ત્રણે સારાં, પરંતુ સજ્જન-વિરહ તો લાખો તીણ દુઃખો नीचे छ.' (३४)
એમ કહેતાં શોકથી ગળતાં અશ્રુ-જળથી ગાલને જેણે ધોઇ નાખેલ છે એવો તે વિદ્યાધર મને પ્રણામ કરી, પોતાના પરિજન સહિત આકાશમાં ચાલ્યો ગયો; (૩૫)
હું પણ તેમના ગગન-ગામી સામર્થ્યને જોતો, પૂર્વે જોયેલ સંગ્રામ-સમારંભને વિચારતો, કેટલોક વખત થયેલ વિલંબને વિચારતો, પોતાના રાજ્ય-કારભારનો વિચાર કરવા લાગ્યો. તેવામાં ભોગ પ્રમુખ અનેક કાર્યો કરવામાં તત્પર મને ગગનથકી પડેલ વિદ્યાધરને મારવા તૈયાર થયેલા દુષ્ટ ખેચરનું વેષપૂર્ણ વચન યાદ આવ્યું.
Page #69
--------------------------------------------------------------------------
________________
३७८
श्रीमहावीरचरित्रम् एगया य रयणीए जाव कइवयपहाणजणपरियरिओ नियदेससुत्थासुत्थ-परिभावभावणेण य, रायंतररहस्सायन्नणेण य, गय-तुरयगुणवन्नणेण य, किन्नराणुकारिगायण-जणपारद्धकागलीगीयसवणेण य सायरपणच्चिरवारविलासिणीचित्तपयक्खेवनिरिक्खणेण य नम्मालावकरणेण य बिंदु-चुय-पहेलियापण्हुत्तरजाणणेण य विणोयंतो चिट्ठामि ताव अयंडविहडियबंभंडभंडुड्डामरो, जुगंतपणच्चिरभेरवपहयडमडमेंतडमरुयनिनायनिझुरो, खरनहरनिद्दारियमयगल(य?)गलगज्जियदारुणो, पासपरिवत्तिभवणभित्तिपरिफालणसमुच्छलंतपडिसद्दयसहस्सदुव्विसहो समुडिओ हलबोलोत्ति । तं च सोऊण विष्फारिनयणजुयलो सयलदिसिमंडलमहमवलोयमाणो पेच्छामि तडिदंडपयंडकरवालवावडकरे, भवणंगणमभिसरंते, हणहणहणत्ति भणंते विज्जाहरे । ते य दळूण मम परियणो भयभरथरहरंतसरीरो, करुणाई दीणाई वयणाइं समुल्लविंतो सयलदिसासु सिग्घं पलाओत्ति । ताहे पहरणरहिओ एगागीवि
एकदा च रजन्यां यावत् कतिपयप्रधानजनपरिवृत्तः निजदेशसुस्थाऽसुस्थपरिभावनेन च, राजान्तररहस्याऽऽकर्णनेन च, गज-तुरगगुणवर्णनेन च, किन्नराऽनुकारिगायकजनप्रारब्धकाकलीगीतश्रवणेन च, सादरप्रनृत्यद्वारविलासिनीचित्रपदक्षेपनिरीक्षणेन च, नर्माऽऽलापकरणेन च, बिन्दु-च्यूत-प्रहेलिकाप्रश्नोत्तरज्ञानेन च विनोदयन् तिष्ठामि तावद् अकाण्डविघटितब्रह्माण्डभाण्डप्रबलः, युगान्तप्रनृत्यभैरवप्रहत डमडम डमरुनिनादनिष्ठुरः, खरनखरनिर्दारितमदगजगलगर्जितदारुणः, पार्श्वपरिवर्तिभवनभीत्तिपरिस्फालनसमुच्छलत्प्रतिशब्दसहस्रदुर्विसहः समुत्थितः कोलाहलः। तच्च श्रुत्वा विस्फारितनयनयुगलः सकलदिग्मण्डलम् अहमवलोकमानः प्रेक्षे तडिद्दण्डप्रचण्डकरवालव्याप्तकरान्, भवनाङ्गणम् अभिसरतः, हन-हन-हन इति भणतः विद्याधरान् । तान् च दृष्ट्वा मम परिजनः भयभरकम्पमानशरीरः, करुणानि दीनानि वचनानि समुल्लपन् सकलदिक्षु शीघ्रं प्रलायितः। तदा प्रहरणरहितः एकाकी अपि स्थित्वा अहं तेषां सम्मुखं
પછી એકદા રાત્રે કેટલાક પ્રધાનજનો સાથે પોતાના દેશની સુખ-દુઃખની સ્થિતિનો વિચાર કરતાં, અન્ય રાજાઓની ગુપ્ત વાત સાંભળતાં, હસ્તી, અશ્વોના ગુણનું વર્ણન કરતાં, કિન્નરતુલ્ય ગવૈયાઓએ ચલાવેલ કાકલીગીત સાંભળતાં, સાદર નૃત્ય કરતી વારાંગનાઓના વિચિત્ર પાદ-ક્ષેપ જોતાં, નર્મ-આલાપ કરતાં, તથા બિંદુ-ચૂતઉખાણાના પ્રશ્નોત્તર જાણવામાં વિનોદપૂર્વક હું જેટલામાં બેઠો છું, તેવામાં અકાંડે-અકાળે બ્રહ્માંડ ફૂટવા સમાન ભયાનક, યુગાંતે નૃત્ય કરતાં ભૈરવે તાડન કરેલ ડમરૂના અવાજની જેમ નિષ્ફર, પ્રચંડ નખથી ચીરાયેલા ઉન્માદી ગજેંદ્રના ગરવ સમાન દારુણ તથા પાસેની ભવન-ભિત્તિમાં પ્રતિઘાત પામતાં ઉછળતા હજારો પ્રતિધ્વનિથી દુઃસહ એવો કોલાહલ જાગ્યો. તે સાંભળતાં વિકસિત લોચને ચોતરફ દિશાઓને જોતાં, વીજળીના સમાન પ્રચંડ તરવારને ધારણ કરતાં, ભવનાંગણ પ્રત્યે ધસી આવતા તથા માર, માર, માર, એમ બોલતા એવા વિદ્યાધર મારા જોવામાં આવ્યા. તેમને જોતાં ભયથી થર થર કંપતા મારા પરિજનો કરુણ અને દીન વચન બોલતાં તરતજ બધી દિશાઓમાં પલાયન કરી ગયા, એટલે શસ્ત્રરહિત એકાકી છતાં તેમની સામે ઉભા રહીને હું કહેવા લાગ્યો-“અરે!
Page #70
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३७९ ठाऊणाहं तेसिं संमुहं जंपिउमेवं पवत्तो य । ‘रे रे किं गलगहियव्व निरत्ययं विरसमारसह?, के तुब्भे?, केण पेसिया? किं वा आगमणकज्जं?।' तेहिं भणियं ‘रे रे नरिंदाहम! तइया अम्ह पहुणो सत्तुरक्खणेण वयणमवगणिय संपयं धिट्टयाए अयाणमाणो इव के तुब्भे केण पेसिया किं वा आगमणकज्जति पुच्छसि । जइ पुण विसेसकहणेण तूससि ता निसामेहि, अम्हे विज्जाहरा रहनेउरचक्कवालपुरविज्जाहरनरिंदसिरिसमरसिंघनंदणेण वेरिखयरासमप्पणपरूढगाढकोवानलेन सिरिअमरतेयकुमरेण तुह दुविणयतरुफलदसणत्थं पेसियत्ति।' मए भणियं 'जइ एवं ता जहाइट्ठ उवचिठ्ठहत्ति ।' तओ अखयसरीरं चेव मं गहिऊण उप्पइया ते गयणमग्गेण, गया य दूरदेसं, मुक्को य अहं एगत्थ भुयंगभीमे गिरिनिगुंजे । भणियं च मए 'किं रे! एवं मुंचह? जं नेव पहरह।' तेहिं भणियं 'एत्तिया चेव पहुणो आणा। पहुचित्ताणुवत्तणं हि सेवगस्स धम्मो ।' एवं भणिय उप्पइया ते तओ ठाणाओ। जल्पितुमेवं प्रवृत्तवान् च रे रे किं गलगृहीताः इव निरर्थकं विरसमारसत?, के यूयम्?, केन प्रेषिताः?, किं वा आगमनकार्यम् ? ।' तैः भणितं रे रे नरेन्द्राधम! तदा अस्माकं प्रभोः शत्रुरक्षणेन वचनमवगणयित्वा साम्प्रतं धृष्टतया अज्ञायमानः इव-के यूयम्?, केन प्रेषिताः?, किं वा आगमनकार्यम्?-इति पृच्छसि । यदि पुनः विशेषकथनेन तुष्यसि ततः निश्रुणु-वयं विद्याधराः रथनेपुरचक्रवालपुरविद्याधरनरेन्द्रश्रीसमरसिंहनन्दनेन वैरिखेचराऽसमर्पणप्ररूढगाढकोपानलेन श्रीअमरतेजकुमारेण त्वं दुर्विनयतरुफलदर्शनार्थं प्रेषिताः।' मया भणितं 'यदि एवं तदा यथाऽऽदिष्टम् उपतिष्ठत। ततः अक्षतशरीरमेव मां गृहीत्वा उत्पतिताः ते गगनमार्गेण, गता च दूरदेशे, मुक्तश्च अहमेकत्र भुजङ्गभीमे गिरिनिकुञ्ज । भणितं च मया 'किं रे एवं मुञ्चत, यस्माद् नैव प्रहरथ।' तैः भणितं ‘एतावती एव प्रभोः आज्ञा | प्रभुचित्ताऽनुवर्त्तनं हि सेवकस्य धर्मः ।' एवं भणित्वा उत्पतिताः ते तस्मात् स्थानात् । अहम् अपि कोकिलकुल-गवल(य?)गुलिका-श्यामासु
ગલગૃહીત-ગળે પકડાયેલાની જેમ આમ નિરર્થક વિરસ કેમ બકો છો? તમે કોણ છો? કોણે મોકલ્યા છે? અથવા અહીં શા માટે આવ્યા છો?” તેમણે કહ્યું “અરે નૃપાધમ! તે વખતે અમારા સ્વામીના શત્રુની રક્ષા કરતાં તેં વચનની અવગણના કરી અને અત્યારે ધૃષ્ઠતાથી અજાણ્યાની જેમ ‘તમે કોણ? કોણે મોકલ્યા અથવા શા પ્રયોજને આવ્યા?' એમ પૂછે છે? હજુ પણ જો વિશેષ કથનથી તું સંતોષ પામતો હોય, તો સાંભળ-અમે વિદ્યાધરો છીએ, અને રથનુપુર નગરના વિદ્યાધરરાજા સમરસિંહના પુત્ર, શત્રુ વિદ્યાધર સમર્પણ ન કરવાથી અત્યંત કોપાયમાન થયેલ અમરતેજ નામના કુમારે તને દુર્વિનય-વૃક્ષનું ફળ બતાવવા અમને મોકલ્યા છે. ત્યારે મેં કહ્યું કે-“જો એમ હોય, તો તમે તેનો હુકમ બજાવો.” એટલે શરીરને કંઇ પણ બાધા પમાડ્યા સિવાય મને ઉપાડીને તેઓ આકાશમાર્ગે ઉડ્યા અને દૂર પ્રદેશમાં ગયા. ત્યાં સાપોવડે ભયંકર એવા એક પર્વતની વેલડીઓમાં મને મૂક્યો. ત્યારે મેં જણાવ્યું કે“અરે! મને આમ મૂકી કેમ ઘો છો? પ્રહાર કેમ કરતા નથી?' તેમણે કહ્યું-“અમારા સ્વામીની એટલી જ આજ્ઞા છે. સેવકોએ સ્વામીની ઇચ્છાનુસાર વર્તવું, એ તેમનો ધર્મ છે.” એમ કહીને તેઓ તે સ્થાનથી આકાશમાં ઉડ્યા. પછી
Page #71
--------------------------------------------------------------------------
________________
३८०
श्रीमहावीरचरित्रम् अहंपि कोइलकुलगवलगुलियसामलासु सयलदिसासु, केसरिकिसोरनिद्दयनिद्दारियसारंगपमुक्कविरसारावभीसणेसु काणणेसु, वणमहिसावगाहिज्जंतपल्ललसमुच्छलंतपंकपडलदुग्गेसु मग्गेसु, तरुवरसाहासंहरिसवसनिवडंतदहणनिदज्झमाणेसु वेणुगहणेस, पज्जलंतपईवसिहाभीसणविप्फुरंतरत्तलोयणेसु इओ तओ वियरंतेसु निसायरगणेसु, वराहतिक्खदाढुक्किण्णलेङ्गुनियरुच्चावच्चासु वणस्थलीसु अमुणियमग्गुम्मग्गो विमूढदिसाभागो असोढपयप्पयारो एक्कंमि गुरुतरुवरे समारुहिउं साहाए पसुत्तोम्हि । दुट्ठमहिलव्व कटेण समागया निद्दा । पच्छिमरयणिसमए य जामकरिधडव्व पासमल्लीणा चित्ता । पबोहमंगलतूरेहिं पिव रसियं पुराणसियालेहिं । मागहेहिं व पढियं सुयगणेहिं । अह उइयंमि सयलतिहुयणभुवणप्पईवंमि दिवायरंमि उठ्ठिऊण कयपाभाइयकिच्चो ओयरिऊण तरुवराओ एक्कदिसाए पयट्टो गंतुं । खणंतरेण य तरुणतरुचक्कलावबद्धपरियरो, कोदंडकंडवावडकरो, नियपणइणीए सकलदिक्षु, केसरिकिशोरनिर्दयनिर्दारितसारङ्गप्रमुक्तविरसाऽऽरावभीषणेषु काननेषु, वनमहिषाऽवगाहमानपल्वलसमुच्छलत्पङ्कपटलदुर्गेषु(=दुर्गमेषु) मार्गेषु, तरुवरशाखासङ्घर्षवशनिपतद्दहननिदह्यमानेषु वेणुगहनेषु, प्रज्वलत्प्रदीपशिखाभीषणविस्फुरद्रक्तलोचनेषु इतस्ततः विचरत्सु निशाचरगणेषु, वराहतीक्ष्णदंष्ट्रोत्कीर्णलेष्टुनिकरोच्चावचेषु वनस्थलीषु अज्ञातमार्गोन्मार्गः, विमूढदिग्भागः, असोढपदप्रचारः एकस्मिन् गुरुतरुवरे समारुह्य शाखायां प्रसुप्तोऽहम् । दुष्टमहिला इव कष्टेन समागता निद्रा । पश्चिमरजनीसमये च यामकरि(=यामिक?)घटाः इव पार्श्वम् आलीनाः चित्ताः। प्रबोधमङ्गलतूरैः इव रसितं वृद्धशृगालैः । मागधैः इव पठितं शुकगणैः । अथ उदीते सकलत्रिभुवनभुवनप्रदीपे दिवाकरे उत्थाय कृतप्राभातिककृत्यः अवतीर्य तरुवराद् एकदिशि प्रवृत्तः गन्तुम् । क्षणान्तरेण च तरुणतरुकुण्डलाऽवबद्धपरिकरः, कोदण्डकाण्डव्यापृतकरः, निजप्रणयिन्या अनुगम्यमाणः, गुञ्जाफलमालिकामात्रकृताऽऽभरणः, भुजङ्गकङ्चुकनिर्वर्तितહું પણ કોયલ, જંગલી મહિષ અને ગુટિકા સમાન સમસ્ત દિશાઓ શ્યામ થઇ જતાં, કેસરિ-કિશોરે નિર્દયતાથી મારેલ હરણોના વિરસ અવાજથી જંગલો ભીષણ ભાસતાં, વન-મહિષોના અવગાહનથી પલ્લવ-ખાબોચિયાના ઉછળતા કાદવવડે રસ્તાઓ દુર્ગમ થતાં, વૃક્ષ-શાખાઓના ઘર્ષણથી ઉપજતા-પડતા અગ્નિવડે વાંસસમૂહ બળતા, બળતા દીવાની શિખા સમાન ભીષણ અને ફરાયમાન રક્ત લોચનવાળા રાક્ષસો આમતેમ ભમતાં, તથા વરાહ ડુક્કરોએ તીક્ષ્ણ દાઢથી ખોદી નાખેલ હોવાથી ઉંચી નીચી વનસ્થળીમાં માર્ગ કે ઉન્માર્ગ ન જણાતા, તેમજ દિશા-ભાગની ખબર ન પડતા, પગે ચાલવાનું સહન ન કરી શકવાથી એક મોટા વૃક્ષપરની શાખા ઉપર ચડીને હું સૂઈ ગયો. ત્યાં દુષ્ટ મહિલાની જેમ મહાકષ્ટ નિદ્રા આવી. એવામાં રાત્રિનો પાછલો પહોર થતાં યામ-કરિઘટાપહેરેગીર જેમ ચિત્તાઓ આસપાસ બેસી ગયા, જગાડવાના મંગલવાઘોની જેમ પુરાણ=વૃદ્ધ શિયાળીયાઓ શબ્દ કરવા લાગ્યા તથા પોપટો માગધજનોની જેમ બોલવા લાગ્યા; પછી ત્રિભુવનના દીપક સમાન સૂર્યનો ઉદય થતાં, હું ઉઠ્યો અને પ્રભાતિક કૃત્ય કરી, વૃક્ષ થકી નીચે ઉતરીને એક દિશામાં ચાલ્યો. ત્યાં ક્ષણાંતરે કોમળ વૃક્ષની છાલથી કમ્મર કસી, હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરતો, પોતાની પ્રિયાથી અનુસરાતો, ગુંજાફળ-ચણોઠીની
Page #72
--------------------------------------------------------------------------
________________
३८१
चतुर्थः प्रस्तावः
अणुगम्ममाणो, गुंजाफलमालियामेत्तकयाभरणो, भुयंगकंचुयनिव्वत्तियकेसकलावसंजमणो, तक्खणविणिवाइयसिहंडिससिहमुहविरइयकन्नपूरो दिट्ठो एक्को पुलिंदो, सो य पुच्छिओ म 'भो महाणुभाग! का एसा अडवी ?, को वा नियसिहरग्गभग्गरविरहतुरयमग्गो एस गिरिवरो ?, का वा नयरगामिणी वत्तिणित्ति ? ।' पुलिंदेण भणियं 'अणामिया नाम एसा अडवी, सज्झाभिहाणो य एस गिरिवरो, एसावि वित्तिणी कंचणपुरनयरमणुसरएत्ति ।' तओ लग्गोऽहं तीए वत्तणीए । तावसतवस्सीव कंद-मूल-फलेहिं पाणवित्तिं करिंतो पत्तो कइवयवासरेहिं कंचणपुरं, तत्थ य मुणिवरो इव निप्पडिबद्धो, वीयरागो इव सव्वसंगरहिओ ठाऊण कइवय दिणाणि पेच्छंतोऽपुव्वद्वाणाइं, अवले (लो? ) एंतो गामागरे, निरूविंतो धम्मियजणकारावियाइं समुत्तुंगसुंदरागाराई सुरमंदिराई, कप्पडिओ इव दाणसालासु पाणविंत्तिं कुणमाणो अणवरयपयाणएहिं पत्तो सरज्जसीमासन्निवेसं । तत्थ य कइवयदिणाणि केशकलापसंयमकः, तत्क्षणविनिपातितशिखण्डिसशिख-मुखविरचितकर्णपूरः दृष्टः एकः पुलिन्दः । सः च पृष्टः मया 'भोः महानुभाग ! का एषा अटवी ?, कः वा निजशिखराग्रभग्नरविरथतुरगमार्गः एषः गिरिवरः ?, का वा नगरगामिनी वर्तनी ? ।' पुलिन्देन भणितं अनामिका नाम्नी एषा अटवी, सह्याभिधानः च एषः गिरिवरः, एषाऽपि वर्तनी कञ्चनपुरनगरम् अनुसरति । ततः लग्नोऽहं तस्यां वर्तन्याम् । तापस-तपस्वी इव कन्द-मूल-फलैः प्राणवृत्तिं कुर्वन् प्राप्तः कतिपयवासरैः कञ्चनपुरम् । तत्र च मुनिवरः इव निष्प्रतिबद्धः, वीतरागः इव सर्वसङ्गरहितः स्थित्वा कतिपयदिनानि प्रेक्षमाणः अपूर्वस्थानानि, अवलोकमानः ग्रामाऽऽकरान् निरूपयन् धार्मिकजनकारापितानि समुत्तुङ्गसुन्दराऽऽकाराणि सुरमन्दिराणि, कार्पटिकः इव दानशालासु प्राणवृत्तिं कुर्वन् अनवरतप्रयाणकैः प्राप्तः स्वराज्यसीमासन्निवेशम् । तत्र च कतिपयदिनानि विश्रम्य पुनरपि
માળામાત્રથી વિભૂષિત, સાપની કાંચળીવતી જેણે પોતાનો કેશ કલાપ બાંધેલ છે, તથા તરતમાં તોડી લીધેલ મયૂરના પીંછાથી જેણે કર્ણપૂર=કર્ણભૂષણ બનાવેલ છે એવો એક ભીલ મારા જોવામાં આવ્યો. મેં તેને પૂછ્યું કે‘હે મહાભાગ! આ અટવી કઈ? અથવા પોતાના શિખરના અગ્રભાગથી સૂર્ય ૨થના અશ્વોના માર્ગને રોકનાર આ ગિરિરાજ કર્યો? કે નગરભણી જતો માર્ગ કયો?' એટલે તે ભીલ બોલ્યો-‘અનામિકા નામે આ અટવી છે, સહ્ય નામે એ પર્વત છે અને આ માર્ગ કંચનપુર નગર ભણી જાય છે.' પછી હું તે પંથે પડ્યો અને તાપસ કે તપસ્વીની જેમ કંદમૂળ અને ફળોથી જીવતો હું કેટલેક દિવસે કંચનપુરમાં પહોંચ્યો. ત્યાં મુનિવરની જેમ અપ્રતિબદ્ધ અને વીતરાગની જેમ સર્વ-સંગરહિત એવો હું કેટલાક દિવસ રહીને, નવા સ્થાનો જોતાં, ગ્રામાક અવલોકતાં, ધાર્મિકજનોએ કરાવેલા ઊંચા અને સુંદર આકારના દેવાલયો નીહાળતો અને કાર્પેટિકની જેમ દાનશાળાઓમાં ભોજન કરતો હું સતત પ્રયાણ કરતાં પોતાના રાજ્ય-સીમાડાના એક ગામમાં પહોંચ્યો. ત્યાંપણ કેટલાક દિવસ વિશ્રાંતિ લઇ પુનઃ મારા નગર ભણી હું ચાલ્યો, અને જતાં જતાં રસ્તામાં પોતાના ભાઈ વિજયસેન કે જે રાજ્યનો
Page #73
--------------------------------------------------------------------------
________________
३८२
श्रीमहावीरचरित्रम वीसमिय पुणरवि चलिओ नियनयराभिमुहं । इंतेण य सुणिऊण नियलहुभाउणो विजयसेणस्स संपत्तरज्जस्स विभववित्थरं चिंतियं मए-नूणं विजयसेणेणाहिठ्ठियंमि रज्जे न जुत्तं तत्थ मे गमणं। जेण
पुव्वकयधम्मकम्माणुभावओ पाविऊण रज्जसिरिं। चिंतामणिव्व दाउं को वंछइ वल्लहस्सावि? ।।१।।
पिच्छामि तहाविय मित्त-मंति-सामंतवयणविन्नासं |
जं नटुं नणु रज्जं तं दिलु हरणकालेऽवि ।।२।। इह चिंतयंतो पत्तो कमेण सिरिभवणनयरं। अलक्खिज्जमाणो पुरजणेण पविट्ठो सहपंसुकीलियस्स सोमदत्ता-भिहाणस्स वयंसस्स गिहे। सो य ममं दट्टण झडत्ति चलितः निजनगराऽभिमुखम् । गच्छता च श्रुत्वा निजलघुभ्रातुः विजयसेनस्य सम्प्राप्तराज्यस्य विभवविस्तारं चिन्तितं मया 'नूनं विजयसेनेन अधिष्ठिते राज्ये न युक्तं तत्र मे गमनम्। येन -
पूर्वकृतधर्मकर्मानुभावतः प्राप्य राज्यश्रियम्।। चिन्तामणिः इव दातुं कः वाञ्छति वल्लभस्यापि? ।।१।।
पश्यामि, तथापि च मित्र-मन्त्रि-सामन्तवचनविन्यासम् ।
यद् नष्टं ननु राज्यं तद् दृष्टं हरणकालेऽपि ।।२।। ___ इति चिन्तयन् प्राप्तः क्रमेण श्रीभवननगरम् । अलक्ष्यमाणः पुरजनेन प्रविष्टः सहपांशुक्रीडितस्य सोमदत्ताऽभिधानस्य वयस्यस्य गृहे । सः च मां दृष्ट्वा झटिति जातप्रत्यभिज्ञानः सहर्ष पादयोः निपतत्य गाढं प्ररुदितः, भणितुं आरब्धवान्માલિક બન્યો છે, તેના વિભવનો વિસ્તાર સાંભળતાં હું વિચારવા લાગ્યો કે “વિજયસેન રાજ્યનો સ્વામી બન્યો છે, માટે મારે ત્યાં જવું યોગ્ય નથી, કારણ કે
પૂર્વકૃત ધર્મના પ્રભાવથી ચિંતામણિની જેમ રાજ્યલક્ષ્મી પામીને પોતાના પ્રિયજનને પણ આપવાને કોણ 529? (१)
તથાપિ મિત્ર, મંત્રી સામેતાદિકની વચન કળા તો જોઉં. વળી જે રાજ્ય નષ્ટ થયું તે તો હરણ-સમયે જ મેં दीवू.' (२)
એમ ચિતવતો હું અનુક્રમે શ્રીભવન નગરમાં પહોંચ્યો. ત્યાં નગરજનો કોઇ ન જુવે તેમ, સાથે ધૂલિ-ક્રીડા કરેલ એવા સોમદત્ત નામના મારા મિત્રના ઘરે ગયો, એટલે મને જોતાં તરતજ ઓળખી લઇને સહર્ષ મારા પગે પડી તે અત્યંત રોયો અને કહેવા લાગ્યો કે
Page #74
--------------------------------------------------------------------------
________________
३८३
चतुर्थः प्रस्तावः जायपच्चभिन्नाणो सहरिसं पाएसु निवडिय गाढं परुन्नो, भणिउमाढत्तो
तुह विरहे मम नरवर! वरिसं व दिणं न जाइ पज्जंतं । हिम-हार-चंद-चंदणरसावि दूरं तविंति तणुं ।।१।।
भवणं पेयवणं पिव पणइणिवग्गो य डाइणिगणोव्व |
सयणावि भुयंगा इव न मणंपि मणा सुहाविंति ।।२।। एत्तियदिणाइं लोएण धारिओ कहवि गुरुनिरोहेण | जंतो इण्डिं विदेसे जइ नाह! तुमं न इंतोऽसि ।।३।।
तो एयं वरभवणं एसो धणवित्थरो इमे तुरया। एसो किंकरवग्गो पडिवज्जसु तं महीनाह!||४|| जुम्मं ।
'तव विरहे मम नरवर! वर्षमिव दिनं न याति पर्यन्तम् । हिम-हार-चन्द्र-चन्दनरसाः अपि दूरं तापयन्ति तनुम् ।।१।।
भवनं प्रेतवनम् इव प्रणयिनीवर्गः च डाकिनीगणः इव ।
स्वजनाः अपि भुजङ्गाः इव न मनसि अपि मनाक् सुखयन्ति ।।२।। एतावन्दिनानि लोकेन धारितः कथमपि गुरुनिरोधेन । अयास्यम् इदानीं विदेशे यदि नाथ! त्वं न अयास्यः ।।३।।
तस्मादेतद् वरभवनम्, एषः धनविस्तारः, इमे तुरगाः । एषः किङ्करवर्गः प्रतिपद्यस्व त्वं महीनाथ!' ।।४।। युग्मम् ।
હે નરવર! તારા વિયોગે મને એક દિવસ પણ વરસતુલ્ય થઇ પડ્યો, તેમજ હિમ, હાર, ચંદનનો રસ કે ચંદ્રમા એ બધા મારા દેહને બહુ જ ગરમ ભાસતા હતા. (૧)
ભવન તે સ્મશાન સમાન, સ્ત્રીઓ ડાકિણીતુલ્ય અને સ્વજનો પણ સાપની જેમ મારા મનને જરાપણ સુખ 34%a4ता नलि. (२)
આટલા દિવસ લોકોએ મોટા આગ્રહથી મહાકષ્ટ મને અટકાવી રાખ્યો. હે નાથ! જો તમે આવ્યા ન હોત, તો હું અત્યારે વિદેશમાં ચાલ્યો જાત. માટે આ શ્રેષ્ઠ ભવન, આ ધનભંડાર, આ અશ્વો અને આ સેવકવર્ગનો में नरेंद्र! आप स्वी१२ ७२. (3,४)
Page #75
--------------------------------------------------------------------------
________________
३८४
श्रीमहावीरचरित्रम् ___ एमाइं पणयसाराइं वयणाइं भासंतो भणिओ मए सोमदत्तो 'पियवयंस! किं सोयविहुरो हवसि?, किं वा नियभवणधणाइयं समप्पेसि?, किमेवं तुह पणयसारो पयडीभविस्सइ? को वा अन्नो ममाओवि तुह पाणप्पिओ?, किं वा तुह दंसणाओऽवि अन्नं ममेहागमणप्पओयणं? | ता धीरो भव । अच्छउ सव्वस्ससमप्पणं । तुह जीवियंपि ममायत्तं चेव ।' तओ काराविओऽहं ण्हाण-विलेवण-भोयणपमुहं कायव्वं, खणंतरेण पुच्छिओ मए 'पियवयंस! साहेसु किमियाणिं कायव्वं? ।' सोमदत्तेण भणियं देव! किं निवेदेमि?, मं एक्कं पमोत्तूणं अन्ने सव्वेऽवि मंतिसामंता दढपक्खवाया विजयसेणे | नेच्छंति नाममवि तुह संतियं भणिउं । जइ सो कहवि आगमिस्सइ तहावि एयस्स चेव रज्जं, जओ एयस्स मुद्धा मती अम्ह दढं वसवत्ती थेवंपि वयणं न विलंघेइत्ति । विजयसेणो पुण नियसरीर मेत्तेण तुम्ह विरहे बाढं परितम्मइ, भणइ य-जइ एइ जेट्ठभाया ता धुवं समप्पेमि रज्जधुरं, जहाजेट्ठरज्जपालणमेव अम्ह कुलधम्मोत्ति ।
एवमादीनि प्रणयसाराणि वचनानि भाषमाणः भणितः मया सोमदत्तः ‘प्रियवयस्य! किं शोकविधुरः भवसि?, किं वा निजभवन-धनादिकं समर्पयसि?, किमेवं तव प्रणयसारः प्रकटीभविष्यति?, कः वा अन्यः मत्तः अपि तव प्राणप्रिय?, किं वा तव दर्शनादपि अन्यद् मम इहाऽऽगमनप्रयोजनम्? । तस्माद् धीरः भव । आस्ताम् सर्वस्वसमर्पणम् । तव जीवित्वमपि मम आयत्तमेव । ततः कारापितः अहं स्नान-विलेपनभोजनप्रमुखं कर्तव्यम् । क्षणान्तरेण पृष्टः मया ‘प्रियवयस्य! कथय किम् इदानीं कर्तव्यम्?' सोमदत्तेन भणितं 'देव किं निवेदयामि? मामेकं प्रमुच्य अन्ये सर्वेऽपि मन्त्रि-सामन्ताः दृढपक्षपाताः विजयसेने। नेच्छन्ति नाम अपि तव सत्कं भणितुम् । यदि सः कथमपि आगमिष्यति तथाऽपि एतस्यैव राज्यम्, यतः एतस्य मुग्धा मतिः अस्माकं दृढं वशवर्ती स्तोकमपि वचनं न उल्लङ्घते इति। विजयसेनः पुनः निजशरीरमात्रेण तव विरहे बाढं परिताम्यति, भणति च-यदि एति ज्येष्ठभ्राता तदा ध्रुवं समर्पयामि
એ પ્રમાણે પ્રેમપૂર્ણ વચનો બોલતા સોમદત્તને મેં જણાવ્યું કે હે પ્રિય મિત્ર! આમ શોકાકુલ કેમ બને છે? અથવા પોતાના ભવન, ધનાદિક મને શામાટે સોંપે છે? શું એમ કરવાથી તારો અપૂર્વ પ્રેમ પ્રગટ થશે? શું મારા કરતાં પણ અન્ય કોઇ તને પ્રાણવલ્લભ છે? અથવા તારા દર્શન કરતાં પણ મારે અહીં આવવાનું અન્ય કાંઇ પ્રયોજન છે? માટે ધીર થા. તારું સર્વસ્વ સમર્પણ તો દૂર રહો, પરંતુ તારું જીવિત પણ મને આધીન જ છે. પછી તેણે મને સ્નાન, વિલેપન, ભોજન પ્રમુખ કરાવ્યું. ક્ષણાંતરે મેં તેને પૂછ્યું કે “હે પ્રિય મિત્ર! કહે અત્યારે શું કરવાનું છે?' સોમદત્ત બોલ્યો-“હે દેવ! શું કહું? એક મને મૂકીને બીજા બધા મંત્રી, સામંતો વિજયસેનના ગાઢ પક્ષપાતી બન્યા છે. તમારું નામ લેવાને પણ તેઓ ઇચ્છતા નથી. વળી તેઓ એમ બોલે છે કે – “જો કદાચ તે આવશે, તોપણ રાજ્ય તો વિજયસેનનું જ સમજવું, કારણકે આની મુગ્ધમતિ અમને અત્યંત આધીન છે અને એ અમારું અલ્પવચન પણ ઓળંગતો નથી. પરંતુ વિજયસેન તો તમારા વિરહમાં અત્યંત પોતાના શરીરે સંતપ્ત થાય છે અને કહે છે કે-જો જ્યેષ્ઠ ભ્રાતા આવે, તો રાજ્યની લગામ અવશ્ય તેને સોંપું, કારણકે અમારો એવો
Page #76
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३८५ एवं ठिए किंपि न जाणिज्जइ जुत्ताजुत्तं, ता एत्थेव अलक्खिज्जमाणो तुमं चिट्ठसु कइवयदिणाणि जाव उवलक्खेमि नरिंदाईण चित्तं ।' मए भणियं-‘एवं हवउत्ति। तओ सोमदत्तेण सामेण य दंडेण य भेएण य उवप्पयाणेण य आढत्ता मंतिसामंतादओ भेइउं। निट्ठरवज्जगंठिंपिव न य केणवि भिज्जंति उवाएणं। नाओ य तेहिं समागमणवइयरो। निवारिया य रायदुवारपाला जहा 'न सोमदत्तस्स रायभवणे पवेसो दायव्वोत्ति।' विजयसेणस्सवि सिळू जहा तुम्ह जेट्ठभाया पंचत्तं गओत्ति निसामिज्जइत्ति । तेणावि एवं निसामिय कओ महासोगो। पयट्टियाइं मयकिच्चाइंति । एवंति मह रज्जकज्जविसयं जं जमुवायं घडेइ सो निउणो।
दइवो पडिकूलो इव तं तं विहडेइ निक्करुणो ।।१।।
अन्नया य गाढविसायवसविसंतुलेण मुणियपरमत्येण भणियं सोमदत्तेण 'देव! निम्मज्जाएहिं राज्यधुराम्, यथाज्येष्ठराज्यपालनमेव अस्माकं कुलधर्मः। एवं स्थिते किमपि न ज्ञायते युक्तायुक्तम् । तस्मादत्रैव अलक्ष्यमाणः त्वं तिष्ठ कतिपयदिनानि यावदुपलक्षे नरेन्द्रादीनां चित्तम्। मया भणितम् ‘एवं भवतु ।' ततः सोमदत्तेन सामेन च दण्डेन च भेदेन च उपप्रदानेन च आरब्धा मन्त्रि-सामन्तादयः भेत्तुम् । निष्ठुरवज्रग्रन्थिः इव न च केनाऽपि भिद्यन्ते उपायेन । ज्ञातश्च तैः समागमनव्यतिकरः। निवारिता च राजद्वारपालाः यथा 'न सोमदत्तस्य राजभवने प्रवेशः दातव्यः' इति। विजयसेनस्यापि शिष्टं यथा तव ज्येष्ठभ्राता पञ्चत्वं गतः इति निश्रूयते । तेनाऽपि एवं निश्रुत्य कृतः महाशोकः | प्रवर्तितानि मृतकार्याणि | एवमिति मम राज्यकार्यविषयं यं यमुपायं घटयति सः निपुणः ।
दैवः प्रतिकूलः इव तं तं विघटति निष्करुणः ।।१।।
अन्यदा च गाढविषादवशविसंस्थुलेन ज्ञातपरमार्थेन भणितं सोमदत्तेन ‘देव! निर्मर्यादैः मन्त्रिકુળધર્મ છે કે જ્યેષ્ઠ કુમાર રાજ્ય ચલાવે. આમ હોવાથી કંઇપણ યુક્તાયુક્ત જાણી શકાતું નથી, માટે નરેંદ્રાદિકનું મન મારા જાણવામાં બરાબર આવી જાય, તેટલા દિવસો કોઇ ન જાણે તેમ અહીં જ રહો. ત્યારે મેં કહ્યું – “ભલે એમ થાઓ.” પછી સોમદત્ત સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન પ્રમુખથી મંત્રી, સામંતાદિકને ભેદવા લાગ્યો, પરંતુ કઠિન વજગાંઠની જેમ તેઓ કોઇપણ ઉપાયથી ભેદાયા નહિ; એટલું જ નહિ પણ મારા આવવાની વાત તેમના જાણવામાં આવી, જેથી દ્વારપાલોને તેમણે કહી દીધું કે “સોમદત્તને તમારે રાજભવનમાં આવવા ન દેવો.” વળી વિજયસેનને પણ કહ્યું કે તમારો જ્યેષ્ઠ ભ્રાતા મરણ પામ્યો એમ સંભળાય છે.” એ પ્રમાણે સાંભળતાં તેને મહાશોક થયો, અને તેણે મૃતકાર્યો કરાવ્યાં.
એ રીતે મને રાજ્ય પમાડવા તે નિપુણ જે જે ઉપાય લેતો તે તે નિષ્કરુણ દેવ, પ્રતિકૂળની જેમ અસ્તવ્યસ્ત 5२री भूतुं. (१)
એકદા ગાઢ વિષાદને વશ થતાં, પરમાર્થને જાણતા સોમદત્તે મને કહ્યું કે “હે દેવ!નિર્મર્યાદ મંત્રી, સામંતાદિકોએ
Page #77
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
मंति-सामंताईहिं तुम्ह पंचत्तगमणवत्ता निवत्तिया राइणो पुरो । ता जइ कहंपि रायवाडिया निग्गयस्स विजयसेणस्स दंसणपहे ठाऊण नियदंसणं ठावेसि ता जुत्तं होइत्ति, जओ तुम्ह दंसणं बाढमभिकंखर एसो ।' पडिवन्नं च मए एयं तदणुरोहेण । अन्नया य पवरकरेणुगाखंधगओ निग्गओ विहारजत्ताए विजयसेणो । पासायसिहरमारुहिऊण य ठिओ अहं से चक्खुगोयरे । झडत्ति दिट्ठोऽहमणेण । 'सागयं २ चिरागयबंधवस्स' त्ति हरिसुप्फुल्ललोयणो य जाव सो वाहरिउं पवत्तो ताव तक्खणा चेव मंति- सामंतपमुहे हिं रइया अंबरे अंतरवडा । कओ हलबोलो। नियत्तिओ विहारजत्ताओ राया। भणियं च
३८६
'असिवं तुह किंपि इमं जं देव! पिसायदंसणं जायं । किं पंचत्तगयजणो दीसइ य कयावि पच्चक्खो ? ।।१।।
सामन्तादिभिः तव पञ्चत्वगमनवार्ता निर्वर्त्तिता राज्ञः पुरः । तस्मात् यदि कथमपि राजवाटिकायै निर्गतस्य विजयसेनस्य दर्शनपथे स्थित्वा निजदर्शनं स्थापयसि तदा युक्तं भवति, यतः तव दर्शनं बाढम् अभिकाङ्क्षते एषः। प्रतिपन्नं च मया एतत् तदनुरोधेन । अन्यदा च प्रवरकरेणुकास्कन्धगतः निर्गतः विहारयात्रायै विजयसेनः । प्रासादशिखरमारुह्य च स्थितः अहं तस्य चक्षुगोचरे । झटिति दृष्टः अहम् अनेन। स्वागतं स्वागतं चिराऽऽगतबान्धवस्य - इति हर्षोत्फुल्ललोचनः च यावत्सः व्याहर्तुं प्रवृत्तः तावत् तत्क्षणं एव मन्त्रि-सामन्तप्रमुखैः रचिता अम्बरे अन्तरपटाः । कृतः कोलाहलः । निवर्तितः विहारयात्रातः राजा । भणितं च -
'अशिवं तव किमपि इदं यस्माद् देव! पिशाचदर्शनं जातम् । किं पञ्चत्वगतजनः दृश्यते च कदापि प्रत्यक्ष: ? ।।१।।
તમારા મરણની વાત રાજા આગળ જાહેર કરી છે, માટે ૨૫વાડીએ બહાર નીકળેલ વિજયસેનના દૃષ્ટિપથમાં રહીને તમે કોઇ રીતે પોતાનું દર્શન આપો તો બરાબર થાય; કારણકે તે તમારા દર્શનને અત્યંત ઇચ્છે છે.’ તેના આગ્રહથી એ પણ મેં કબૂલ કર્યું. એવામાં એક દિવસે પ્રવર હાથણીપર આરૂઢ થઇને વિજયસેન ૨યવાડીએ નીકળ્યો, એટલે હું એક પ્રાસાદના શિખર૫ર રાજા જુવે તેમ બેસી રહ્યો, જેથી તેણે મને તરતજ જોયો અને ‘ચિરકાળે આવેલા બંધુને સ્વાગત છે, સ્વાગત છે.' એમ હર્ષના પ્રકર્ષથી લોચન વિકાસીને તે જેટલામાં બોલવા જાય છે, તેવામાં; તરતજ મંત્રી સામંત પ્રમુખજનોએ આકાશમાં આડુ કપડુ = પડદો ગોઠવી કોલાહલ મચાવી મૂક્યો; એટલે રાજા વિહાર યાત્રા થકી પાછો વળ્યો. પછી તેમણે રાજાને જણાવ્યું કે
‘હે દેવ! પિશાચનું દર્શન થયું, તેથી તમને એ કંઈ અમંગળ થયું, નહિ તો મરણ પામેલ માણસ શું પ્રત્યક્ષ કદી જોવામાં આવે? (૧)
Page #78
--------------------------------------------------------------------------
________________
३८७
चतुर्थः प्रस्तावः
ता लहु गच्छह भवणं संतिं कारेह देह भूयबलिं । पारंभह होमविहिं सुमरह मच्चुंजय मंतं ।।२।। -
वियरसु सुवण्णदाणं माहणसमणाण तक्कुयजणाणं ।'
एवं कहिए सिग्घं मिंठेणं चोइया करिणी ।।३।। भवणंमि तओ गंतुं जं जह भणियं तहेव नीसेसं |
अइमुद्धबुद्धिभावा करावियं विजयसेणेण ।।४।। अहं पुण निरुच्छाहो, निराणंदो, ववगयधीरिमभावो अवयरिय तओ ठाणाओ सोमदत्तस्स अकहमाणो चेव पच्छन्नदेसे ठाऊण चिंतिउमाढत्तो, कहं?
तस्माद् लघु गच्छत भवनं शान्तिं कारयत दत्त भूतबलिम् । प्रारभध्वं होमविधिं स्मरत मृत्युञ्जय मन्त्रम् ।।२।।
वितरत सुवर्णदानं ब्राह्मण-श्रमणानां स्वजनजनानाम् ।
एवं कथिते शीघ्रं मिण्ठेन नोदिता करिणी ।।३।। भवने ततः गत्वा यद् यथा भणितं तथैव निःशेषम्। अतिमुग्धबुद्धिभावात् कारापितं विजयसेनेन ।।४।।
अहं पुनः निरुत्साहः, निरानन्दः, व्यपगतधृतिभावः अवतीर्य ततः स्थानात् सोमदत्तस्स अकथयन् एव प्रच्छन्नदेशे स्थित्वा चिन्तयितुमारब्धवान् । कथम् -
માટે ભવન ભણી સત્વર ચાલો, શાંતિકર્મ કરાવો, ભૂતોને બલિદાન આપો, હોમવિધિ આરંભો, મૃત્યુંજય મંત્રને યાદ કરો, બ્રાહ્મણ-શ્રમણોને તેમજ સ્વજનોને સુવર્ણ દાન આપો.' એમ તેમના કહેવાથી મહાવતે તરત lथए पछी यसावी. (२/3)
પછી ભવનમાં આવતાં તેમણે જે કાંઇ કહ્યું, તે બધું પોતાની અતિમુગ્ધ બુદ્ધિને લીધે વિજયસેને ७२।व्यु. (४)
એટલે હું આનંદ અને ઉત્સાહ રહિત બની, ધીરજ ખોઇ, તે સ્થાનથકી નીચે ઉતરી, સોમદત્તને કહ્યા વિના જ એક ગુપ્ત સ્થાને બેસીને ચિંતવવા લાગ્યો કે
Page #79
--------------------------------------------------------------------------
________________
३८८
अणवरयकणयवियरणपरितोसियमाणसावि कह पावा । सामंता मत्ता इव पुरट्ठियंपिहु मुणंति न मं ? ।।१।।
कह वाऽवराहसहणेण भूरिसो मइ सपयंमि ठवियावि । न गणंति मंतिणो मं तणं व पम्मुक्कमज्जाया ? ।।२।।
कह नयरमहत्तरया उवयरिया णेगसोऽवि कज्जेसु । माणंति न मं सप्पणयवयणमेत्तेण विहयासा ? ।। ३ ।।
श्रीमहावीरचरित्रम्
जयसेहरकुमरो सो विज्जाहररायसुकुलजाओऽवि । तह उवयरिओऽवि कहं उवेहए मं तदियरोव्व ? ।।४।।
अनवरतकनकवितरणपरितोषितमानसाः अपि कथं पापाः । सामन्ताः मत्ताः इव पुरःस्थितमपि खलु जानन्ति न माम् ? ।।१।।
कथं वा अपराधसहनेन भूरिशः मया स्वपदे स्थापिताः अपि । न गणयन्ति मन्त्रिणः मां तृणमिव प्रमुक्तमर्यादाः ? ।।२।।
कथं नगरमहत्तराः उपचरिताः अनेकशः अपि कार्येषु । मन्यन्ते न मां सप्रणयवचनमात्रेण विहताऽऽशाः ? ।। ३ ।।
जयशेखरकुमारः सः विद्याधरराजसुकुलजातः अपि । तथा उपचरितः अपि कथमुपेक्षते मां तदितरः इव ||४||
‘સતત સોનાના દાનથી સંતુષ્ટ કર્યા છતાં એ પાપી સામંતો મદોન્મત્તની જેમ મને સામે ઉભેલને પણ કેમ भाता नथी ? (१)
અથવા તો અનેકવાર અપરાધ સહન કરીને ફરી સ્વપદે સ્થાપ્યા છતાં એ અમર્યાદ મંત્રીઓ મને તૃણ સમાન પણ કેમ ગણતા નથી? (૨)
વળી નાગરિકજનોને અનેક વખત કાર્યોમાં સત્કાર્યા છતાં આશાહીન બનેલા તેઓ મને સ્નેહના વચનમાત્રથી पाए। भ जोलावता नथी ? (3)
તેમજ તે જયશેખર કુમાર, વિદ્યાધર રાજાના કુળમાં જન્મેલ છતાં અને તથાપ્રકારની તેની સારવાર કર્યા છતાં એક સામાન્યજનની જેમ મારી કેમ ઉપેક્ષા કરે? (૪)
Page #80
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३८९ होउ वा, किं एएण विगप्पिएण?, अत्तहियमियाणिं कीरइ, मुच्चइ इमं नयरं, गम्मइ अन्नत्थ देसे, ओलग्गिज्जइ अन्नो गरुओ नरवइत्ति । अहवा सयलजयपयडपरक्कमस्स सिरिअवंतिसेणमहानराहिवस्स सुओ होऊण कइवय दिणाई रज्जरिद्धिमुद्धरमणुभविय कहमियाणिं अन्नस्स हेट्ठा ठाइस्सामित्ति सव्वहा न जुत्तं परिचिंतिउं| भेरवपडणेण अत्तपरिच्चाओ चेव संपयं मे सव्वोवाहिविसुद्धोत्ति निच्छिऊण निग्गओ नयराओ लग्गो भेरवपडणाभिमुहं, वत्तिणीए अखंडपयाणेहिं पवच्चंतो संपत्तो तरुणतरुसंडमंडियं, उब्भडसिहंडितंडवाडंबररमणिज्जं, हंस-सारस-कपिंजल-कोकिलकुलकलकलरवमुहलं, पुंनाग-नाग-जंबु-जंबिर-निबंब-चंपयासोयसोहियपरिसरुद्देसं, भेरवपडणपच्चासन्नं एक्कमुववणं । दिट्ठो य तत्थ अणेगजणनमंसिज्जमाणचरणो, सल्लक्खणनरसिरकवालमेत्तपरियरो, मंतज्झाणपरायणो, करकमलकलियजोगदंडो, समत्थनाण-विन्नाणपरमपगरिसपत्तो, ससाहसपरितोसियवेयालो महाकालो नाम जोगायरिओ। पणमिओ य मए सव्वायरेणं दिन्नासीसो य निविट्ठो ____ भवतु वा, किमेतेन विकल्पितेन? आत्महितमिदानीं क्रियते, मुच्यते इदं नगरम्, गम्यते अन्यत्र देशे, अवलग्यते अन्यः गुरुकः नरपतिः । अथवा सकलजगत्प्रकटपराक्रमस्य श्रीअवन्तिसेनमहानराधिपस्य सुतः भूत्वा कतिपयदिनानि राज्यर्द्धिम् उचूरमनुभूय कथमिदानीमन्यस्य अधः स्थास्यामि इति सर्वथा न युक्तं परिचिन्तयितुम् । भैरवपतनेन आत्मपरित्यागः एव साम्प्रतं मम सर्वोपाधिविशुद्धः इति निश्चित्य निर्गतः नगराद् लग्नः भैरवपतनाऽभिमुखम् । वर्तन्याम् अखण्डप्रयाणकैः प्रव्रजन् सम्प्राप्तः तरुणतरुखण्डमण्डितम्, उद्भटशिखण्डिताण्डवाऽऽडम्बररमणीयम्, हंस-सारस-चातक-कोकिलकुलकलकलरवमुखरम्, पुन्नागनाग-जम्बू-जम्बीर-निम्बाऽऽम्र-चम्पकाऽशोकशोभितपरिसरोद्देशम्, भैरवपतनप्रत्यासन्नम् एकमुपवनम् । दृष्टश्च तत्र अनेकजननम्यमानचरणः, सलक्षणनरशिरस्कपालमात्रपरिकरः, मन्त्रध्यानपरायणः, करकमलकलितयोगदण्डः, समस्तज्ञान-विज्ञानपरमप्रकर्षप्राप्तः, स्वसाहसपरितोषितवेतालः महाकाल: नामा योगाचार्यः। प्रणतश्च
અથવા તો આવા વિકલ્પ કરવાથી પણ શું? હવે તો આત્મહિત કરું. આ નગરનો ત્યાગ કરી અન્ય દેશમાં ચાલ્યો જાઉં અને બીજા કોઇ મોટા રાજાનો આશ્રય લઉં, અથવા તો સમસ્ત જગતમાં પ્રસિદ્ધ પરાક્રમી એવા શ્રીઅવંતિસેન મહારાજાનો પુત્ર થઇ, કેટલાક દિવસ અદ્ભત રાજ્ય-ઋદ્ધિ ભોગવી, હવે બીજાનો તાબેદાર થઇને કેમ રહી શકીશ? માટે એવો તો સર્વથા વિચાર કરવો પણ યુક્ત નથી. હવે તો મારે ભૈરવ-પતનથી આત્મ-ત્યાગ કરવો એજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ થવાનો માર્ગ યોગ્ય છે.' એવો નિશ્ચય કરી હું નગરથકી નીકળ્યો અને ભૈરવપતન ભણી ચાલ્યો. માર્ગમાં અખંડ પ્રમાણે ચાલતાં, કોમળ વૃક્ષોથી સુશોભિત, ઉદુભટ મયૂરોના નૃત્યાડંબરથી २भएीय, स., सारस, यात, उस प्रभुज पक्षामोन। १२वयुत, पुंना, ना, नु, बीर, दीभ31, આમ્ર, ચંપક, અશોક પ્રમુખ વૃક્ષોથી ચોતરફ શોભાયમાન, તથા ભૈરવ-પતનની નજીકમાં આવેલા એવા એક ઉપવનમાં હું જઇ પહોંચ્યો. ત્યાં એક મહાકાલ નામે યોગાચાર્ય મારા જોવામાં આવ્યો કે જેને અનેક લોકો નમસ્કાર
Page #81
--------------------------------------------------------------------------
________________
३९०
श्रीमहावीरचरित्रम् संनिहियधरणिवढे । अवलोइओऽहं तेण सिणिद्धाए दिट्ठीए, खणंतरे संभासिओ य 'भद्द! उब्विग्गचित्तो इव लक्खीयसि, ता किं भट्ठलच्छीविच्छड्डोत्ति उयाहु विदेसागओत्ति, अन्नं वा किंपि कारणं?, मए भणियं 'भयवं! अम्हारिसा पुन्नरहिया पाणिणो पए पए उव्विग्गचित्ता चेव, कित्तियाइं कारणाइं साहिज्जति?, तेण जंपियं 'तहावि विसेसयरं सोउमिच्छामि ।' मए भणियं 'भयवं! किं एएण झाणविग्घकारएण नियवइयरसाहणेण?, महाकालेण भणियं 'किं तुज्झ झाणचिंताए?, जहाइलैं कुणसु ।' तओ मए विज्जाहरावलोयणं च, जुज्झनिवडियखयररक्खणं च, महाडविनिवाडणं च, नियनगरागमणं च, मंतिसामंतपमुहजणावमाणणं च, रज्जावहारदुक्खं च, उवयरियविज्जाहरोवेक्खणं च, नयरनिग्गमणं च, भेरवपडणं पडुच्च समागमणं च सिट्ठमेयस्स । अह महाकालेण भणियं 'अहो विरुद्धकारित्तणं
मया सर्वाऽऽदरेण दत्ताशिः च निविष्टः सन्निहितपृथिवीपृष्ठे। अवलोकितः अहं तेन स्निग्धया दृष्ट्या, क्षणान्तरे सम्भाषितः च ‘भद्र! उद्विग्नचित्तः इव लक्ष्यसे । ततः किं भ्रष्टलक्ष्मीविच्छर्दः (विस्तारः) उताहु विदेशागतः इति, अन्यद्वा किमपि कारणम्?' मया भणितम् ‘भगवन्! अस्मादृशाः पुण्यरहिताः प्राणिनः पदे पदे उद्विग्नचित्ताः एव, कियन्ति कारणानि कथ्यन्ते?' तेन जल्पितं 'तथापि विशेषतरं श्रोतुमिच्छामि।' मया भणितं 'भगवन्! किमेतेन ध्यानविघ्नकारकेन निजव्यतिकरकथनेन?' महाकालेन भणितं 'किं तव ध्यानचिन्तया?, यथादिष्टं कुरु ।' ततः मया विद्याधराऽवलोकनं च, युद्धनिपतितखेचररक्षणं च, महाटवीनिपातनं च, निजनगराऽऽगमनं च, मन्त्रिसामन्तप्रमुखजनापमानं च, राज्यापहारदुःखं च, उपचरितविद्याधरोपेक्षणं च, नगरनिर्गमनं च, भैरवपतनं प्रतीत्य समागमनं च शिष्टमेतस्य । अथ महाकालेन भणितम् 'अहो विरुद्धकारित्वं हतविधेः यद् ईदृशान् असमसाहसधनान् जनान् विनिर्माय एतादृशतीक्ष्णदुःखभाजनं
કરતા, માત્ર લક્ષણયુક્ત પુરુષોની ખોપરીના પરિવારવાળો, મંત્રધ્યાનમાં પરાયણ રહેતો, હાથમાં યોગદંડ રાખતો, સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં પરમ પ્રકૃષ્ટ અને પોતાના સાહસથી જે વેતાળોને સંતુષ્ટ કરતો હતો. તેને જોતાં મેં પ્રણામ કર્યા, એટલે આદરપૂર્વક તેણે મને આશિષ આપતાં હું પાસેની ભૂમિ પર બેઠો. તેણે મને સ્નિગ્ધ દૃષ્ટિથી જોતાં ક્ષણવાર પછી બોલાવ્યો કે- હે ભદ્ર! તું બહુ ઉદ્વિગ્ન જેવો દેખાય છે તો શું તારું ધન નાશ પામ્યું છે? વિદેશમાં આવી ચડ્યો છે કે બીજું કાંઈ કારણ છે?” ત્યારે મેં કહ્યું- હે ભગવન્! અમારા જેવા પુણ્યહીન પ્રાણીઓ પગલે પગલે ઉદ્વિગ્ન જ હોય છે, તેમાં કેટલાં કારણો કહી બતાવવા?” તે બોલ્યો-“તોપણ કંઇ વિશેષ કારણ સાંભળવા ઇચ્છું છું,’ જણાવ્યું- હે ભગવન્! ધ્યાનમાં વિઘ્ન કરનાર એવા એ કારણ કહી બતાવવાથી પણ શું?” મહાકાલ બોલ્યો-“તારે ધ્યાનની ચિંતા કરવાથી શું? તું મારા કહ્યા પ્રમાણે કર.” એટલે વિદ્યાધરનું અવલોકન, યુદ્ધ કરતાં પડેલા ખેચરનું રક્ષણ, મહા-અટવીમાં નિપાતન, પોતાના નગરમાં આગમન, મંત્રી, સામંત પ્રમુખ જનોએ કરેલ અપમાન, રાજ્યના અપહારનું દુઃખ, ઉપચાર કરેલ વિદ્યાધર દ્વારા ઉપેક્ષા, નગર થકી નીકળવું અને ભૈરવપતન પ્રત્યે જતાં તમારો સમાગમ-ઇત્યાદિ તેને મેં કહી સંભળાવ્યું. જે સાંભળતાં મહાકાલે કહ્યું-“અહો! દુષ્ટ દેવની
Page #82
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३९१
हयविहिणो जमेरिसे असमसाहसधणे जणे विणिम्मिय एरिसतिक्खदुक्खभायणं करेइ ।
अहवा
साहसधणाण हिययं दुक्खं गरुयंपि सहइ निवडंतं । इराण दुहलवेणवि विहडइ जरसिप्पिणिपुडं व ।।१।।
जह निवडइ गुरुदुक्खं तहेव सोक्खंपि संभवइ तेसिं । इयराण तुल्लसुहदुक्खसंभवो निच्चकालंपि ।।२।।
कस्स व निरंतरायं सोक्खं ? कस्सेव नावया इंति ? | को दूसिओ खलेहिं नो ? कस्स व संठिया लच्छी ? ।।३।।
करोति । अथवा
इय नाउं चय सोयं पुणोऽवि तुह वंछियाइं होहिंति । सूरोऽवि रयणितमनियरविगमओ पावए उदयं ।।४।।
साहसधनानां हृदयं दुःखं गुरुकमपि सहते निपतन्तम् । इतरे दुःखलवेनाऽपि विघटन्ते जरत्शुक्तिपुटमिव ||१||
यथा निपतति गुरुदुःखं तथैव सौख्यमपि सम्भवति तेषाम् । इतरेषां तुल्यसुखदुःखसम्भवः नित्यकालमपि ।।२।।
कस्य वा निरन्तरायं सौख्यम् ? कस्यैव नापदः आयन्ति ? । कः दूषितः खलैः न ? कस्य वा संस्थिता लक्ष्मी : ? ।। ३ ।।
इति ज्ञात्वा त्यज शोकं पुनः अपि तव वाञ्छितानि भविष्यन्ति । सूर्योऽपि रजनीतमोनिकरविगमतः प्राप्नोति उदयम् ।।४।।
આ બધી વિરૂદ્ધ ચેષ્ટા છે, કે આવા અસાધારણ સાહસિક પુરુષોને બનાવીને, તેમને આવા તીવ્ર દુ:ખનું ભાજન કરે છે. અથવા તો
સાહસિક પુરુષોનું હૃદય, હોટું દુઃખ પડતાં પણ તે સહન કરી લે છે અને સામાન્ય જનો, લેશ દુ:ખમાં પણ જીર્ણ મોતીની છીપના પુટની જેમ તરત ભાંગી જાય છે-હતાશ બને છે. (૧)
જેમ તેમના ૫૨ મોટું દુ:ખ આવી પડે છે, તેમ સુખ પણ તેમને સંભવે છે. પરંતુ સામાન્ય જનોને તો સદાકાળ सुख-दुःख तुल्य ४ होय छे. (२)
અથવા તો અંતરાયરહિત સુખ કોને મળ્યું છે? આપદાઓ કોના શિરે પડી નથી? દુર્જનોએ કોને દૂષિત કરેલ
Page #83
--------------------------------------------------------------------------
________________
३९२
श्रीमहावीरचरित्रम् जं पुण तुमए भणियं भेरवपडणं करेमि मरणटुं । तं बुहजणपडिसिद्ध खत्तियधम्मे विरुद्धं च ।।५।।
जेण-बंभण-समणच्चिय मरणकज्जमब्भुज्जमंति नो धीरा ।
विहिविहडियंपि कज्जं घडंति ते बुद्धिविहवेणं ।।६।। तहा-चत्तविसायपिसायं अणलसमविमुक्कविक्कमेक्करसं।
अणुसरइ सिरी दूरं गयावि पुरिसं हरिसियव्व ।।७।। तओ मए भणियं 'भयवं! विमूढचित्तलक्खो म्हि संपयं । न जाणामि जुत्ताजुत्तं, न मुणामि उवायं, न समीहेमि खत्तधम्मं, न वियारेमि जणनिंदं, न लक्खेमि सुहदुक्खं ।
यत्पुनः त्वया भणितं भैरवपतनं करोमि मरणार्थम् । तद् बुद्धजनप्रतिषिद्धं क्षत्रियधर्मे विरुद्धं च ।।५।।
येन ब्राह्मण-श्रमणाः एव मरणकार्ये उद्यतन्ते न धीराः ।
विधिविघटितमपि कार्यं घटयन्ते ते बुद्धिविभवेन ||६|| तथा-त्यक्तविषादपिशाचम् अनलसम् अविमुक्तविक्रमैकरसम् ।
अनुसरति श्रीः दूरं गताऽपि पुरुषं हृष्टा इव ।।७।। ततः मया भणितं 'भगवन्! विमूढचित्तलक्षः अस्मि साम्प्रतम् । न जानामि युक्ताऽयुक्तम्, न जानामि उपायम्, न समीहे क्षत्रधर्मम्, न विचारयामि जननिन्दाम्, न लक्षे सुख-दुःखम् । सर्वथा कुलालदृढदण्डનથી? અગર લક્ષ્મી કોની સ્થિર રહી છે? એમ સમજીને શોક તજી દે. ફરી પણ તને વાંછિત પ્રાપ્ત થશે. સૂર્ય પણ રાત્રિના ઘોર અંધકારના નાશ પછી ઉદય પામે છે. (૩/૪).
વળી તેં કહ્યું કે “મરણ નિમિત્તે ભૈરવ-પતન કરું.” એતો સુજ્ઞ જનોએ નિષેધ કરેલ છે અને ક્ષત્રિય-ધર્મથી वि३द्ध छे. (५)
કારણકે બ્રાહ્મણ-શ્રમણો મરણનિમિત્તે પ્રયત્ન કરે છે, પણ ધીર પુરુષો તેમ કરતા નથી. તેઓ તો પોતાના બુદ્ધિ-વિભવથી વિધાતાએ બગાડેલા કાર્યને પણ સુધારી લે છે. (૯) વિષાદરૂપ પિશાચને તજતાં, આલસ્યરહિત અને પરાક્રમમાં જ એક રસિક એવા પુરુષને, લક્ષ્મી દૂર છતાં जर्षित होय तम अवश्य अनुसरे -प्राप्त थाय छे.' (७)
એટલે મેં કહ્યું કે-“હે ભગવન્! અત્યારે વિચાર-વિમૂઢ છું, યુક્તાયુક્તને જાણતો નથી, ઉપાયની ખબર નથી, ક્ષાત્રધર્મની દરકાર કરતો નથી, લોકનિંદાનો વિચાર લાવતો નથી, સુખ-દુઃખને લક્ષ્યમાં લેતો નથી, તેમજ
Page #84
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३९३
सव्वहा कुलालदढदंडचालियचक्काधिरूढं व मम मणो न मणागंपि कत्थवि अवत्थाणं पावइ। तो भयवं! तुमं चेव साहेहि, किं कायव्वं ? को वा उवाओ समीहियत्थसिद्धीए ? ; महाकालेण भणियं ‘वच्छ ! पवज्जसु मम पव्वज्जं, आराहेसु चरणकमलं, अब्भस्सेसु जोगमग्गं, होहिंति गुरुभत्तीए मणोरहसिद्धीओ।' तओ भयसंभंतो इव सरणागयवच्छलं, दालिद्दाभिभूओ इव कप्पपायवं, महारोगपीडिओ इव परमवेज्जं, पहीणचक्खुबलो इव पहदेसगं सव्वायरेण तमाराहिउं पवत्तो। दूरमागरिसियं च विणएण मए तस्स चित्तं । निउत्तोऽहमेक्को तेण नियरहस्सठाणेसु सिक्खाविओ निस्सेसाइं आगिट्ठिपमुहाई कोऊहलाई। अन्नया य पसत्थेसु तिहि-नक्खत्त-मुहुत्तेसु परमपमोयमुव्वहंतेण तेण एगंते उवइट्ठो मम तइलोक्कविजओ मंतो। कहिओ साहणविही जहा- अट्ठोत्तरसयपहाणखत्तिएहिं मसाणहुयासणो तप्पणिज्जो, कायव्वं दिसिदेवयाबलिवियरणं, पवहियव्वं अणवरयमंतसुमरणं, तओ एस चालितचक्राऽधिरूढम् इव मम मनः न मनागपि कुत्रापि अवस्थानं प्राप्नोति । ततः भगवन्! त्वमेव कथय, किं कर्तव्यम्? कः वा उपायः समीहिताऽर्थसिद्धौ ?' | महाकालेन भणितम् 'वत्स! प्रपद्यस्व मम प्रव्रज्याम्, आराध्नुहि चरणकमलम्, अभ्यास्स्व योगमार्गम्, भविष्यन्ति गुरुभक्त्या मनोरथसिद्धयः । ततः भयसम्भ्रान्तः इव शरणागतवत्सलम्, दारिद्र्याभिभूतः इव कल्पपादपम्, महारोगपीडितः इव परमवैद्यम्, प्रहीनचक्षुबलः इव पथदेशकम् सर्वाऽऽदरेण तमाराद्धुं प्रवृत्तवान् । दूरम् आकृष्टं च विनयेन मया तस्य चित्तम् । नियुक्तः अहमेकः तेन निजरहस्यस्थानेषु शिक्षापितः निःशेषाणि आकृष्टिप्रमुखकौतूहलानि। अन्यदा च प्रशस्तेषु तिथि-नक्षत्र - मुहूर्त्तेषु परमप्रमोदमुद्वहता तेन एकान्ते उपदिष्टः मां त्रैलोक्यविजयः मन्त्रः । कथितः साधनविधिः
यथा -
अष्टोत्तरशतप्रधानक्षत्रियैः स्मशानहुताशनः तर्पणीयः, कर्तव्यं दिग्देवताबलीवितरणम्, प्रोह्यम्
સર્વથા કુંભારના દઢ દંડથી ચલાવવામાં આવેલ ચક્રપ૨ જાણે આરૂઢ થયેલ હોય તેમ મારું મન જરા પણ ક્યાં સ્થિતિ કરતું નથી, માટે હે ભગવન્! તમે જ કહો કે હું શું કરું? અથવા ઇષ્ટ-સિદ્ધિનો શો ઉપાય છે?’ મહાકાલ બોલ્યો-‘હે વત્સ! મારી પ્રવ્રજ્યા ધારણ કર. મારા ચરણ-કમળની આરાધના કર અને યોગ-માર્ગનો અભ્યાસ ક૨, એટલે ગુરુભક્તિથી તને ઇષ્ટ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે.' પછી ભયથી સંભ્રાંત થયેલ જેમ શરણાગત-વત્સલને આરાધે, દરિદ્રી જેમ કલ્પવૃક્ષને, મહારોગી જેમ પરમ વૈદ્યને તથા ચક્ષુહીન જેમ માર્ગ-દર્શકને આરાધે, તેમ હું ભારે આદરથી તેની આરાધના કરવા લાગ્યો અને થોડા વખતમાં મેં વિનયથી તેનું મન અત્યંત આકર્ષી લીધું, જેથી તેણે પોતાના ગુપ્ત સ્થાનોમાં મને એકને જ નિયુક્ત કર્યો અને આકૃષ્ટિ પ્રમુખ બધા કૌતૂહલો મને શીખવ્યાં. એકદા શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્ત આવતાં પરમ પ્રમોદ પામતા તેણે મને એકાંતમાં ત્રૈલોક્યવિજય નામે મંત્ર બતાવ્યો અને સાધન-વિધિ જણાવતાં કહ્યું કે-‘એક સો આઠ પ્રધાન ક્ષત્રિયોથી સ્મશાનના અગ્નિને તૃપ્ત કરવો, દિશિદેવતાઓને બળિદાન આપવું તથા નિરંતર મંત્ર-સ્મરણ કરવું, તેથી એ સિદ્ધ થશે અને એકછત્ર ધરણીનું રાજ્ય
Page #85
--------------------------------------------------------------------------
________________
३९४
श्रीमहावीरचरित्रम सिज्झिहिई, काही य एगच्छत्तधरणियलरज्जदाणं ।' पडिवन्नो य मए विणयपणएण, समाढत्तो य साहिउं। गओ कलिंगपमुहेसु देसेसु, आरद्धो य जहालाभं खत्तियनरुत्तमेहि होमो जाव एत्तियं कालंति।
ता नरसेहर! नरसिंघ जं तए पुच्छियं पुरा आसि । किं अप्पाणं निंदसि इणमो नणु कारणं तत्थ ।।१।।
भयवसविसंठुलंगा सारंगा इव विचित्तकूडेहिं ।
जं सत्ता विद्दविया तमियाणिं दहइ मह हिययं ।।२।। दुज्झाणकलुसबुद्धित्तणेण पुव्वं न याणियं एयं।
तुह दंसणेण इण्हिं विवेयरयणं समुल्लसियं ।।३।। अनवरतमन्त्रस्मरणम्, ततः एषः सेत्स्यति करिष्यति च एकच्छत्रपृथिवीतलराज्यदानम्।' प्रतिपन्नश्च मया विनयप्रणतेन समारब्धश्च साधयितुम् । गतः कलिङ्गप्रमुखेषु देशेषु आरब्धश्च यथालाभं क्षत्रियनरोत्तमैः होमः यावदेतावत्कालम्।
तस्मान्नरशेखर! नरसिंह! यत् त्वया पृष्टं पुरा आसीत् । किमात्मानं निन्दसि इदं ननु कारणं तत्र ।।१।।
भयवशविसंस्थुलाः सारङ्गाः इव विचित्रकूटैः ।
यस्मात् सत्वाः विद्रविताः तस्माद् इदानीं दहति मम हृदयम् ।।२।। दुर्ध्यानकलुषबुद्धित्वेन पूर्वं न ज्ञातमेतद् । तव दर्शनेन इदानीं विवेकरत्नं समुल्लसितम् ।।३।।
તને આપશે.” વિનયથી શિર નમાવી મેં એ બધું સ્વીકારી લીધું અને મંત્ર સાધવા હું કલિંગ પ્રમુખ દેશોમાં ગયો. ત્યાં ઉત્તમ ક્ષત્રિયોને ફસાવીને યથાલાભ તેમનો હોમ કરવા લાગ્યો, તે આટલો વખત કર્યો.
તો હે નરસિંહ નરેંદ્ર! તેં જે પૂર્વે મને પૂછ્યું કે “તું તારા આત્માને કેમ નિંદે છે?' તેમાં એ જ ખાસ કારણ छ. (१)
ભયથી થરથરતાં સારંગ-હરણની જેમ વિચિત્ર છળવડે પ્રાણીઓને જે મેં દૂભવ્યા, તે સ્મરણ અત્યારે મારા हयने ६२५ ७२री भू छ. (२)
પૂર્વે દુર્ગાનથી બુદ્ધિ કલુષિત હોવાથી એ મારા જાણવામાં ન આવ્યું, પરંતુ અત્યારે તારા દર્શનથી વિવેકरत्न समुदास पाभ्युं छे.' (3)
Page #86
--------------------------------------------------------------------------
________________
३९५
चतुर्थः प्रस्तावः
नरसिंहेणं भणियं सच्चं पावं कयं तए भूरि। जं कीडियाणवि वहे पावं गुरु किमु नरिंदाणं? ||४||
तेसि विणासे जम्हा धम्मभंसो य सीमविगमो य ।
अवरोप्परं च जुज्झं विलयाजणसीलविलओ य ।।५।। ता ठाणे तुह दुच्चरियगरिहणं धम्मगोयरा बुद्धी । एवं ठिएऽवि जलणप्पवेसणं तुज्झ नो जुत्तं ।।६।।
तित्थेसु वच्च कुरु देवपूयणं मुंच निंदियं भावं । पायच्छित्तं पडिवज्ज सुगुरुसयासे पयत्तेण ।।७।।
नरसिंहेन भणितं-सत्यम्, पापं कृतं त्वया भूरिः । यस्मात् कीटिकानामपि वधे पापं गुरु किं नरेन्द्राणाम्? ||४||
तेषां विनाशे यस्माद् धर्मभ्रंशः च सीमाविगमः च ।
अपरापरं च युद्धं विलयाजनशीलविलयश्च ।।५।। तस्मात् स्थाने तव दुश्चरितगहणम् धर्मगोचरा बुद्धिः। एवं स्थितेऽपि ज्वलनप्रवेशनं तव न युक्तम् ।।६।।
तीर्थेषु व्रज, कुरु देवपूजनम्, मुञ्च निन्दितं भावम् । प्रायश्चित्तं प्रतिपद्यस्व सुगुरुसकाशे प्रयत्नेन ।।७।।
ત્યારે નરસિંહ રાજાએ જણાવ્યું એ વાત સત્ય છે કે તેં ઘણું પાપ આચર્યું, કારણકે કીડાઓને મારવામાં પણ महापा५ छ, तो २मोन। म तोj ०४ ? (४)
વળી તેમનો વિનાશ થતાં ધર્મભ્રંશ અને રાજ્યહાનિ થાય, પરસ્પર યુદ્ધ થાય તથા સ્ત્રીઓના શીલનો લોપ थाय. (५)
તેથી તારી દુશ્ચરિત્રની ગહણા અને ધર્મબુદ્ધિ યોગ્ય સ્થાને છે, તેમ છતાં અગ્નિમાં પ્રવેશ કરવો, તે તને યોગ્ય नथी. (७)
માટે તીર્થોમાં જા, દેવ-પૂજા કર, નિંદિત ભાવ તજી દે, ગુરુ પાસે પ્રયત્નપૂર્વક પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર. (७)
Page #87
--------------------------------------------------------------------------
________________
३९६
निंदसु पइक्खणं दुक्कयाइं, निसुणेसु धम्मसत्त्थाइं । उत्तमसंसग्गिं कुणसु चयसु तिव्वं कसायं च ||८||
ईसाविसायमुच्छिंद भिंद विसमविसयतरुनियरं । नियजीयनिव्विसेसं नीसेसं पेच्छ पाणिगणं ।। ९।।
पसमरसं पिबसु सया दूरं परिहरसु खुद्दचरियाइं । जुत्ताजुत्त (त्तं ?) वियारसु सव्वकज्जेसु जत्तेणं ।।१०।।
श्रीमहावीरचरित्रम्
खणपरिणइधम्मत्तं चिंतेसु भवंमि सव्ववत्थूणं । नियसुकयदुकयसचिवत्तणं च लक्खेसु परजम्मे ।।११।।
निन्द प्रतिक्षणं दुष्कृतानि, निश्रुणु धर्मशास्त्राणि । उत्तम संसर्गं कुरु, त्यज तीव्रकषायं च ।। ८ ।।
ईर्ष्या-विषादं उच्छिन्धि, भिन्द विषमविषयतरुनिकरम् । निजजीवनिर्विशेषं निःशेषं प्रेक्षस्व प्राणिगणम् ।।९।।
प्रशमरसं पिब, सदा दूरं परिहर क्षुद्रचरित्राणि । युक्तायुक्तं विचारय सर्वकार्येषु यत्नेन ।। १० ।।
क्षणपरिणतिधर्मत्वं चिन्तय भवे सर्ववस्तूनाम् । निजसुकृतदुष्कृतसचिवत्वं च लक्षस्व परजन्मनि ।।११।।
પ્રતિક્ષણે દુષ્કૃતની નિંદા કર, ધર્મ-શાસ્ત્ર સાંભળ, ઉત્તમ પુરુષોનો સંગ કર, તીવ્ર કષાયને મૂકી દે.
(८)
ઇર્ષ્યા અને વિષાદને છેદી નાખ, વિષમ વિષયરૂપ વૃક્ષનું ભેદન કર, બધા પ્રાણીઓને પોતાના જીવિત સમાન गए. (८)
સદા પ્રશમ-૨સનું પાન ક૨, ક્ષુદ્ર-ચરિત્રને બિલકુલ તજી દે, સર્વે કાર્યોમાં યત્નપૂર્વક યોગ્યાયોગ્યનો વિચાર ५२. (१०)
સંસારમાં સર્વ વસ્તુઓના ક્ષણિક ધર્મનો ખ્યાલ કર તથા ૫૨-જન્મમાં પોતાના સુકૃત અને દુષ્કૃત સાથે આવશે ते लक्ष्यमां से. (११)
Page #88
--------------------------------------------------------------------------
________________
३९७
चतुर्थः प्रस्तावः
इय जयमाणस्स सया सुद्धी तुझं भविस्सइ अवस्सं।
जलणपवेसं सलभा कुणंति कुसला उ न कयावि ।।१२।। एवं संठविऊण मरणदुरज्झवसायाओ घोरसिवं जाव विरओ नरिंदो ताव पहयपडहमुरवपमुहतूरनिनायबहिरियदियंतरा, विचित्तमणिभूसणकिरणकब्बुरियमसाणंगणा गयणाओ ओयरिया विज्जाहरा | परमपमोयमुव्वहंता निवडिया घोरसिवचरणेसु, भणिउमाढत्ता य देव! अम्हे गयणवल्लहपुराहिवविजयरायविज्जाहरिंदसुएण सिरिजयसेहररायकुमारेण पेसिया तुम्ह आणयणनिमित्तं। ता कुणह पसायं । आरुहह इमं समुद्धयविजयवेजयंतीसहस्साभिरामं, डझंतकसिणागरुकप्पूरपूरसुरहिधूवधूमंधयारियदिसाभोगं, मणि-कणगरयणरइयविचित्तविच्छित्तिभित्तिभागं कुसुमावयंसाभिहाणं वरविमाणं ।' घोरसिवेण भणियं
इति यतमानस्य सदा शुद्धिः तव भविष्यति अवश्यम् ।
ज्वलनप्रवेशं शलभाः कुर्वन्ति कुशलाः तु न कदापि ।।१२।। एवं संस्थाप्य दुरध्यवसायाद् घोरशिवं यावद् विरतः नरेन्द्रः तावद् प्रहतपटह-मुरजप्रमुखतूर्यनिनादबधिरितदिगन्तराः, विचित्रमणिभूषणकिरणकर्बुरितस्मशानाङ्गणाः गगनाद् अवतीर्णाः विद्याधराः । परमप्रमोदम् उद्वहन्तः निपतिताः घोरशिवचरणयोः भणितुम् आरब्धाः च 'देव! वयं गगनवल्लभपुराधिपविजयराजविद्याधरनरेन्द्रसुतेन श्रीजयशेखरराजकुमारेण प्रेषिताः तव आनयननिमित्तम्। तस्मात् कुरु प्रसादम्। आरोह इदं समुद्भूतविजयवैजयन्तीसहस्राऽभिरामं, दहत्कृष्णाऽगरु-कर्पूरपुरसुरभिधूपधूमान्धकारितदिगाभोगं, मणि-कनक-रत्नरचितविचित्रविच्छित्तिभित्तिभागं कुसुमाऽवतंसाऽभिधानं वरविमानम् ।' घोरशिवेन भणितं
એ પ્રમાણે સદા યત્ન કરતાં તારી અવશ્ય શુદ્ધિ થશે. અગ્નિ-પ્રવેશ તો પતંગો કરે, પણ કુશળ પુરુષો કદાપિ तम ४२ता नथी.' (१२)
એ પ્રમાણે ઘોરશિવને મરણના કુવિચારથી અટકાવીને નરસિંહ રાજા જેટલામાં વિરામ પામ્યો, તેટલામાં પટલ, મૃદંગ પ્રમુખ વાઘોના નાદથી દિશાઓ બહેરી થતાં, તથા વિચિત્ર મણિ-ભૂષણના કિરણોથી સ્મશાન-ભૂમિ અનેકરંગી બનતાં વિદ્યાધરો આકાશથી નીચે ઉતર્યા અને પરમ પ્રમોદ પામતા તે ઘોરશિવના પગે પડીને કહેવા લાગ્યા- હે દેવ! ગગનવલ્લભ નગરના વિદ્યાધર રાજાના પુત્ર જયશેખર કુમારે તમને લાવવા માટે અમને મોકલ્યા છે, તો મહેરબાની કરી, ઉછળતી અનેક ધ્વજાઓથી અભિરામ, બળતા કૃષ્ણાગરુ, કપૂરના સુગંધી ધૂપ-ધૂમથી દિશાભાગને અંધકારમય બનાવનાર, તથા મણિ, કનક, રત્નથી બનાવેલ વિચિત્ર રચનાયુક્ત ભીંતોથી શોભાયમાન એવા કુસુમાવતંસક નામના શ્રેષ્ઠ વિમાનપર આરૂઢ થાઓ.' ત્યારે ઘોરશિવ બોલ્યો-“અરે! વિદ્યાધરો! તમે મારા
Page #89
--------------------------------------------------------------------------
________________
३९८
श्रीमहावीरचरित्रम् 'भो विज्जाहरा! मुयह मम विसए पडिबंधं, अन्नोऽहमियाणिं विगयभोगपिवासो। विजणविहारेसु रण्णेसु जाया निवासबुद्धी, बद्धा मिगकुलेसु सयणसंबंधसद्धा, पलीणो मायामोहो, जलणजालाकलावकवलियमिव पेच्छामि जीवलोयं । ता जहागयं गच्छह तुब्भे, जहादिटुं च से निवेएज्जहत्ति।' विज्जाहरेहिं भणियं-'मा भणह एयं, जओ जद्दिणाओ तुम्ह पासाओ गओ जयसेहरकुमारो तद्दिणादारब्भ जाओ रहनेउरचक्कवालपुरनाहेण सिरिसमरसिंघखेयराहिवइणा सह महासमरसंरंभो। निवडिया अणेगसुहडा । कहमवि महाकट्टेण निप्पिठ्ठो सो अमरतेयाभिहाणो दुट्ठमित्तो। घडिया इयाणिं परोप्परं संधी। कयाइं अन्नोऽन्नधरेसु भोयण-वत्थ-दाणाइं। अओ एत्तियकालं नियकज्जकोडिवावडत्तणेण संपयमेव नाओ तुम्ह अडविनिवाडणपामोक्खो वइयरो, कुमारेण तओ अच्चंतजायतिव्वसोगसंदब्भेण विसज्जिया अम्हे सव्वासु दिसासु तुम्हावलोयणत्थं, भणिया य-'अरे सिग्घं जत्थ पेच्छह तं महाणुभावं 'भोः विद्याधराः! मुञ्चत मम विषये प्रतिबन्धम्, अन्योऽहम् इदानीं विगतभोगपिपासः। विजनविहारेषु अरण्येषु जाता निवासबुद्धिः, बद्धा मृगकुलेषु स्वजनसम्बन्धश्रद्धा, प्रलीनः मायामोहः, ज्वलनज्वालाकलापकवलितम् इव प्रेक्षे जीवलोकम् । तस्माद् यथाऽऽगतं गच्छत यूयम्, यथादिष्टं च तस्य निवेदयत।' विद्याधरैः भणितं 'मा भण एवम्, यतः यदिनात् तव पार्श्वतः गतः जयशेखरः कुमारः तद्दिनाद् आरभ्य जातः रथनेपुरचक्रवालपुरनाथेन श्रीसमरसिंहखेचराऽधिपतिना सह महासमरसंरम्भः | निपतिताः अनेकसुभटाः । कथमपि महाकष्टेन निष्पिष्टः सः अमरतेजाऽभिधानः दुष्टमित्रः । घटिता इदानीं परस्परं सन्धिः । कृतानि अन्योन्यगृहेषु भोजन-वस्त्रदानानि । अतः एतावत्कालं निजकार्यकोटिव्यापृतत्वेन साम्प्रतं ज्ञातः तव अटवीनिपातनप्रमुखः व्यतिकरः । कुमारेण ततः अत्यन्तजाततीव्रशोकसन्दर्भेण विसर्जिताः
માટેનો આગ્રહ મૂકી ઘો. હું અત્યારે અગાઉની સ્થિતિમાં નથી, ભોગ-પિપાસાથી રહિત બન્યો છું, નિર્જન અરણ્યોમાં નિવાસ કરવાની બુદ્ધિ જાગી છે, મૃગો સાથે સ્વજનસંબંધ જોડવા ઇચ્છા છે, માયા-મોહનો નાશ થયો છે, તથા જીવલોકને જાણે અગ્નિ-વાળાના કવલરૂપ થતો હોય તેવો જોઉં છું; માટે તમે આવ્યા તેમ પાછા ચાલ્યા જાઓ અને મારું કથન કુમારને નિવેદન કરજો.' વિદ્યાધરોએ જણાવ્યું- તમે એમ ન બોલો, કારણકે જે દિવસથી જયશેખર કુમાર તમારી પાસેથી ગયો, તે દિવસથી માંડીને રથનૂપુર નગરના સમરસિંહ વિદ્યાધર રાજા સાથે મહાસંગ્રામ થતાં અનેક સુભટો માર્યા ગયા. તેમાં મહાકષ્ટ અમરતેજ નામના દુષ્ટ મિત્રનો ઘાત થયો અને અત્યારે પરસ્પર સંધિ બંધાઇ, તથા એક બીજાના ઘરે ભોજન તેમજ વસ્ત્રાદિકનાં દાન કરવામાં આવ્યાં, જેથી આટલો વખત પોતાના કાર્યમાં પરોવાયેલ હોવાથી અટવી-નિપાતન પ્રમુખ તમારો પ્રસંગ હમણાં જ તેમના જાણવામાં આવ્યો; એટલે અત્યંત તીવ્ર શોક પ્રગટતાં કુમારે તમારી તપાસ કરવા અમને ચારે દિશામાં મોકલ્યા અને કહ્યું કે - “અરે તે મહાનુભાવ જ્યાં તમારા જોવામાં આવે ત્યાંથી ગમે તે રીતે જલદી લઇ આવો, તે વિના હું ભોજન કરનાર નથી. તેથી સર્વ સ્થાને બહુ જ બારીક તપાસ કરતાં અમે આ પ્રદેશમાં આવ્યા. અહીં આવતાં તમારો શબ્દ
Page #90
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
३९९
तत्तो सव्वहा आणेज्जह, नन्नहा भोयणमहं करिस्सामि, तओ सव्वत्थ निउणं निउणं निरूवंता पत्ता एत्तियं भूमिभागं, एत्थ आगएहि य निसामिओ तुम्ह सद्दो । 'को पुण भीसणे मसाणे एत्तियवेलं होहि त्ति कोऊहलेण सुणंतेहिं कुमारपच्चाणयणकालागएहिं पुरा तुम्ह निसुयसद्दाणुमाणेण पच्चभिन्नायत्ति । ता कुणह पसायं जयसेहरकुमारजीवियदाणेण ।' एत्थंतरे विण्णायपरमत्थेण भणियं पत्थिवेण 'भो महासत्त! परिचय फरुसभावं, पणयभंगभीरूणि भवंति सप्पुरिसहिययाणि, ता अंगीकरेसु एएसि पत्थणं ।' घोरसिवेण भणियं - महाराय ! बाढं विरत्तं मम रज्जादीहिंतो चित्तं । गाढपावनिबंधणं खु एयं ।' रण्णा भणियं मा मेवं जंपेसु, जओ
सन्नायं दिसओ, विसिट्ठमुणिणो पालितयस्साणिसं, सासिंतस्स विसिठ्ठनीइ मणुए दाणाई दिंतस्स य ।
वयं सर्वासु दिक्षु तवाऽवलोकनार्थम् भणिताः च अरे! शीघ्रं यत्र प्रेक्षध्वे तं महानुभावं तत्तः सर्वथा आनयत, नान्यथा भोजनम् अहं करिष्यामि । ततः सर्वत्र निपुणं निपुणं निरूपयन्तः प्राप्ताः एतावन्तं भूमिभागम् । अत्र आगते एव च निश्रुतः तव शब्दः । 'कः पुनः भीषणे स्मशाने एतावद्वेलां भविष्यति' इति कौतूहलेन श्रुण्वद्भिः कुमारप्रत्यानयनकालाऽऽगतैः पुरा तव निश्रुतशब्दानुमानेन प्रत्यभिज्ञातः इति। तस्मात् कुरु प्रसादं जयशेखरकुमारजीवितदानेन ।' अत्रान्तरे विज्ञातपरमार्थेन भणितं पार्थिवेन 'भोः महासत्त्व! परित्यज परुषभावम्, प्रणयभङ्गभीरूणि भवन्ति सत्पुरुषहृदयानि, तस्माद् अङ्गीकुरु एतेषां प्रार्थनाम्।' घोरशिवेन भणितं 'महाराज ! बाढं विरक्तं मम राज्यादिभिः चित्तम् । गाढपापनिबन्धनं खलु एतद् ।' राज्ञा भणितं ‘मा मा एवं जल्प, यतः
सन्यायम् (उप)दिशतः, विशिष्टमुनीन् पालयतः अनिशम्, शासतः विशिष्टनीतिं मनुजान् दानानि ददतः च ।
અમારા સાંભળવામાં આવ્યો.’ એટલે-‘આ વખતે ભીષણ મસાણમાં કોણ હશે?' એમ કુતૂહલથી સાંભળતાં, વળી કુમારને તે વખતે લાવવા માટે આવેલ અમોએ પૂર્વે તમારો શબ્દ સાંભળેલ હોવાથી અમે એ અનુમાનથી તમને ઓળખી લીધા; માટે હવે જયશેખર કુમારને જીવિત-દાન આપવાની મહેરબાની કરો.'
એવામાં પરમાર્થને જાણનારા રાજાએ જણાવ્યું-‘હે મહાસત્ત્વ! કઠોર ભાવનો ત્યાગ કરો. સત્પુરુષોનાં હૃદય સ્નેહ-ભંગમાં ભીરૂ-બીકણ હોય છે, માટે એમની પ્રાર્થનાનો સ્વીકાર કરો. ઘોરશિવ બોલ્યો-‘હે મહારાજ! રાજ્યાદિક થકી મારૂં ચિત્ત અત્યંત વિરક્ત થયું છે, કારણ કે એ ગાઢ પાપના કારણરૂપ છે.’ રાજાએ કહ્યું-‘એમ ન બોલો, કારણકે
સન્યાય બતાવતાં, વિશિષ્ટ મુનિઓનું રક્ષણ કરતાં, લોકોને નિરંતર શ્રેષ્ઠનીતિથી શાસન કરતાં અને
Page #91
--------------------------------------------------------------------------
________________
४००
श्रीमहावीरचरित्रम् धम्मो होइ निवस्स वस्समइणो रज्जेऽवि संचिट्ठओ,
नो साहुस्स स सत्थवज्जियविहीजुत्तस्स गुत्तस्सवि ।।१।। घोरसिवेण भणियं 'महाराय! एवमेवं ।' राइणा भणियं 'जइ एवं ता गच्छह तुब्भे, पडिच्छह (वि)जयसेहरकुमारपूयापडिवत्तिं ।' घोरसिवेण भणियं 'महाराओ निवेयइ तं कीरइ'त्ति । तओ पहरिसिया विज्जाहरा । सायरं पणमिउं तेहिं राया विन्नत्तो 'अहो महायस! परमत्थेण तुब्भेहिं दिन्नं अम्ह पहुणो जीवियं ।' अह पमुक्ककवालपमुहकुलिंगोवगरणो, विओगवेयणावसविसप्पमाणनयणंसुधाराधोयवयणो घोरसिवो गाढमालिंगिय नरवइं सगग्गयगिरं भणिउमाढत्तो
'कुब्भमतिमिरुब्भामियलोयणपसरेण तुज्झ अवरद्धं । जं किंपि पावमइणा तमियाणिं खमसु मम सव्वं ।।१।।
धर्मः भवति नृपस्य वश्यमतेः राज्येऽपि सन्तिष्ठतः,
न साधोः सः शास्त्रवर्जितविधियुक्तस्य गुप्तस्याऽपि ।।१।। घोरशिवेन भणितं 'महाराज! एवमेवम्।' राज्ञा भणितं 'यदि एवं तदा गच्छ त्वम्, पतीच्छ जयशेखरकुमारपूजाप्रतिपत्तिम्।' घोरशिवेन भणितं 'महाराजः निवेदयति तत् क्रियते। ततः प्रहर्षिताः विद्याधराः। सादरं प्रणम्य तैः राजा विज्ञप्तः 'अहो महायशः! परमार्थेन युष्माभिः दत्तम् अस्माकं प्रभोः जीवितम् । अथ प्रमुक्तकपालप्रमुखकुलिङ्गोपकरणः, वियोगवेदनावशविसर्पमाणनयनाऽश्रुधाराधौतवदनः घोरशिवः गाढम् आलिङ्ग्य नरपतिं सगद्गद्गिरं भणितुम् आरब्धवान्
'कुभ्रमतिमिरोद्भ्रामितलोचनप्रसरेण तव अपराद्धम् । यत् किमपि पापमतिना तद् इदानी क्षमस्व मम सर्वम् ।।१।।
દાનાનિક આપતાં, સ્વાધીન મતિથી રાજ્ય ચલાવતાં પણ રાજાને ધર્મનો લાભ થાય, તેવો લાભ, શાસ્ત્રમાં ન હોય ते रात (= अविधि) ७२ ना२। साधुने संयमी छतi यतो नथी.' (१)
ઘોરશિવ બોલ્યો-“હે નરેંદ્ર! એ વાત બરાબર છે.” રાજાએ જણાવ્યું ‘જો એમ હોય તો તમે જાઓ અને જયશેખર કુમારનો આદર-સત્કાર સ્વીકારો.” ઘોરશિવ બોલ્યો-“ભલે, આપ કહો છો, તેમ હું કરીશ.” જેથી વિદ્યાધરો ભારે હર્ષ પામ્યા અને સાદર પ્રણામ કરતાં તેમણે રાજાને વિનંતિ કરી-“મહાયશ! પરમાર્થથી તો તમે જ અમારા સ્વામીને જીવિતદાન આપ્યું છે,' પછી કપાલ (= ખોપરી) પ્રમુખ તાપસના ઉપકરણ તજી વિયોગ-વેદનાના આંસુથી જેનું મુખ ધોવાઇ ગયું છે એવો ઘોરશિવ, રાજાને ગાઢ આલિંગન કરી, ગદ્ગદ વાણીથી કહેવા લાગ્યો કે
હે રાજન! કુભ્રમરૂપી તિમિરથી લોચન ભ્રાંતિમય થતાં મેં પાપની મતિથી જે કાંઇ તમારો અપરાધ કર્યો, ते वे पधुं क्षमा ४२). (१)
Page #92
--------------------------------------------------------------------------
________________
४०१
चतुर्थः प्रस्तावः
सीसो इव दासो इव रिणिओ इव किंकरो इव तुहाहं । ता साहसु किं करणीयमुत्तरं राय नरसिंह!' ।।२।।
रन्ना भणियं 'जइया नियरज्जसिरिं समग्गमणुहवसि ।
मम संतोसनिमित्तं तइया साहिज्जसु सवत्तं' ।।३।। ‘एवं काहं ति पयंपिऊण विज्जाहरेहिं परियरिओ। दिव्वविमाणारूढो सो झत्ति गओ जहाभिमयं ।।४।।
रायावि पत्ततिहुयणरायसिरिवित्थरं पिव, सयलसुकयसंचयपत्तोवचयंपिव, समत्थपसत्थतित्थदंसणपूयं पिव अप्पाणं मन्नंतो पाणिपइट्टियखग्गरयणो गओ नियभवणं । निसण्णो सेज्जाए सुत्तो खणंतरं समागआ निद्दा, निसावसाणे य रणज्झणंतमणिनेउररवाणु
शिष्यः इव, दासः इव, ऋणिकः इव, किङ्करः इव तवाऽहम् । तस्मात् कथय किं करणीयम् उत्तरम् राज नरसिंह! ।।२।।
राज्ञा भणितं 'यदा निजराज्यश्रियम् समग्राम् अनुभवसि ।
मम सन्तोषनिमित्तं तदा कथयतु स्ववृत्तम्' ।।३।। 'एवं करिष्ये' इति प्रजल्प्य विद्याधरैः परिवृत्तः । दिव्यविमानाऽऽरूढः सः झटिति गतः यथाऽभिमतम् ।।४।। राजाऽपि प्राप्तत्रिभुवनराजश्रीविस्तारम् इव, सकलसुकृतसञ्चयप्राप्तोपचयम् इव, समस्तप्रशस्ततीर्थदर्शनपूतम् इव आत्मानं मन्यमानः पाणिप्रतिष्ठितखड्गरत्नः गतः निजभवनम्। निषण्णः शय्यायाम्, सुप्तः क्षणान्तरम्, समागता निद्रा । निशाऽवसाने च रणरणन्मणिनेपुररवाऽनुमार्ग-लग्नचक्राङ्गस्खलितचक्रमणा,
હે નરસિંહ! હું તમારા શિષ્ય, દાસ, ઋણી કે કિંકર સમાન છું, માટે હવે જે કાંઇ કરવાનું છે, તે 58ो.' (२)
રાજાએ કહ્યું કે હે ભદ્ર! જ્યારે તું સમગ્ર પોતાની રાજ્ય-લક્ષ્મી પામીશ, તે વખતે મારા સંતોષ નિમિત્તે સ્વवृत्तit sो .' (3)
એટલે ‘ભલે, એમ કરીશ.” એ રીતે કહેતાં તે વિદ્યાધરો સહિત દિવ્ય વિમાનમાં બેઠો અને તરતજ યથેષ્ટ स्थाने पडाय्यो. (४)
હવે અહીં નરસિંહ રાજા પણ જાણે ત્રિભુવનની રાજલક્ષ્મી પામ્યો હોય, જાણે સમસ્ત સુકૃતનો સંચય પ્રાપ્ત થયો હોય, તથા સમસ્ત પ્રશસ્ત તીર્થોના દર્શનથી જાણે પવિત્ર થયો હોય તેમ પોતાના આત્માને માનતો, હાથમાં ખગ-રત્ન ધારણ કરી તે પોતાના ભવનમાં ગયો. ત્યાં સુખ-શયામાં સૂતાં ક્ષણભર તેને નિદ્રા આવી. એવામાં
Page #93
--------------------------------------------------------------------------
________________
४०२
श्रीमहावीरचरित्रम मग्गलग्गचक्कंगखलियचंकमणा, अणायरसट्ठाणणिउत्तलट्ठकंचीकलावप्पमुहाभरणा, सहरिसपधावियखुज्जि-वामणि-पुलिंदिपमोक्खचेडीयाचक्कवालपरिवुडा पविट्ठा चंपयमाला देवी। दिट्ठो राया निद्दावसनिस्सहसेज्जाविमुक्कसव्वंगोवंगो। भणियं चऽणाए 'परिणीयपुत्तिओ इव, हयसत्तू इव, विढत्तदविणोव्व, परिपढियसव्वसत्थोव्व निब्भयं सुयइ नरनाहो।' अह खणंतरे पवज्जियाइं पाभाइयमंगलतूराइं, पयडीहूयाइं दिसिमुहाई। पढियं मागहेण
लंधेउं विसमंपि दोसजलहिं गंजित्तु दोसायरं, गोत्तं पायडिउं सवीरियवसा चंकंमिउं भीसणे। आसा अंगसमुब्भवेण महसा सारेण संपूरिउं,
सूरो देव! तुमं पिवोदयसिरिं पावेइ सोहावहं ।।१।। अनादरस्वस्थाननियुक्तमनोहरकाञ्चीकलापप्रमुखाऽऽभरणा, सहर्षप्रधावितकुब्जी-वामनी-पुलिन्दीप्रमुखचेटिकाचक्रवालपरिवृत्ता प्रविष्टा चम्पकमाला देवी। दृष्टः राजा निद्रावशनिःसह-(मन्द)शय्याविमुक्तसर्वाङ्गोपाङ्गः। भणितं च अनया 'परिणीतपुत्रिकः इव, हतशत्रुः इव, अर्जितद्रविणः इव, परिपठितसर्वशास्त्रः इव निर्धान्तं शेते नरनाथः । अथ क्षणान्तरे प्रवादितानि प्राभातिकमङ्गलतूर्याणि, प्रकटीभूतानि दिग्मुखानि । पठितं मागधेन
लङ्घित्वा विषममपि दोषाजलधिम्, गजित्वा दोषाऽऽकरम्, गोत्रं प्रकटयित्वा स्ववीर्यवशात् चक्रम्य भीषणे। आशाः अङ्गसमुद्भवेन महता सारेण सम्पूर्य,
सूर्यः देव! त्वमिव उदयश्रियं प्राप्नोति शोभावहाम् ।।१।। પ્રભાત થતાં રણઝણાટ કરતા મણિ-નૂપુરના અવાજ પાછળ લાગેલા પક્ષીઓના ચંક્રમણ-ગમનને અલિત કરનાર, અનાદરપૂર્વક સ્વસ્થાને પહેરેલાં વિશિષ્ઠ કાંચળી, કલાપ-કંઠાભરણ પ્રમુખ અલંકારથી વિરાજમાન તથા હર્ષપૂર્વક દોડી આવેલ કુબ્બા, વામન, પુલિંદી પ્રમુખ દાસીઓથી પરવરેલ એવી ચંપકમાલા રાણી ત્યાં દાખલ થઇ. એટલે નિદ્રાના યોગે જેના સર્વ અંગોપાંગ સ્ટેજ શયામાં રહેલા જોઇને રાણી કહેવા લાગી-“અહો! જાણે પુત્રીને પરણાવી દીધેલ હોય, શત્રુઓને પરાસ્ત કરી નાખ્યા હોય, ધન અખૂટ વધારી મૂકેલ હોય અથવા જાણે સર્વ શાસ્ત્રો પઢી લીધેલ હોય તેમ રાજા નિશ્ચિત થઇને સૂતો છે. એવામાં ક્ષણાંતરે પ્રભાતિક મંગલ-વાદ્યો વગાડાયા અને ચોતરફ પ્રકાશ ફેલાયો એક માગધ બોલ્યો કે
હે દેવ! વિષમ છતાં દોષ-દોષા-રાત્રિરૂપ સમુદ્રને ઓળંગી, અજ્ઞાનતાને પક્ષે ચંદ્રને પરાજીત કરી, પોતાના વીર્ય-બળથી ગોત્ર પ્રકાશમાં લાવી, વિકટ માર્ગ-શ્મશાનાદિ સ્થાને ફરી આવી, અંગોભૂત મોટા તેજ-બળવડે દિશાઓને પૂરી દઇ, તમારી જેમ સૂર્ય શોભાયમાન ઉદય-લક્ષ્મીને પામે છે.” (૧)
Page #94
--------------------------------------------------------------------------
________________
४०३
चतुर्थः प्रस्तावः
एवं च निसामित्ता पबुद्धो राया, चिंतिउमाढत्तो य-'अहो सारस्सयंपिव वयणं जहावित्तवत्थुगब्भं कहं पढियं मागहेण?', एवमेव पुणो पुणो परिभावमाणो उठ्ठिओ सयणाओ, अवलोइया य हरिसवसवियसंतनयणसहस्सपत्ता देवी चंपयमाला। पुट्ठा य सा आगमणपओयणं । भणियं च तीए 'देव! अज्ज पच्छिमद्धजामे सेसरयणीए सुहपसुत्ताए सुमिणयंमि सहसच्चिय वयणमि पविसमाणो मए अनणुप्पमाणो, मणिरयणमालालंकिओ, पवणसमुद्धयंचलाभिरामो, फलिहमयडिंडिरपंडुरडंडोवसोहिओ महज्झओ दिट्ठो। एवंविहं च अदिट्ठपुव्वं सुमिणं पासिऊण पडिबुद्धा समाणी समागया तुम्ह पासंसि सुमिणसुभासुभफलजाणणत्थं । ता साहिउमरिहइ देवो एयस्स फलंति।' रन्ना भणियं 'देवि! विसिट्ठो तए सुमिणो दिट्ठो । ता निच्छियं होही तुह चउसमुद्दमेहलावलयमहिमहिलापइस्स कुलकेउस्स पुत्तस्स लाभो।' 'जं तुब्भे वयह अवितहमेयंति' पडिवज्जिय निबद्धा देवीए उत्तरीयंमि
एवं च निशम्य प्रबुद्धः राजा, चिन्तयितुं आरब्धवान् च 'अहो! सारस्वतम् इव वचनं यथावृत्तवस्तुगर्भ कथं पठितं मागधेन? । एवमेव पुनः पुनः परिभावयन् उत्थितः शय्यातः, अवलोकिता च हर्षवशविकसन्नयनसहस्रपत्रा देवी चम्पकमाला | पृष्टा च सा आगमनप्रयोजनम् । भणितं च तया देव! अद्य पश्चिमाध्यामे शेषरजन्यां सुखप्रसुप्तायां स्वप्ने सहसा एव वदने प्रविश्यमानः मया अनन्योपमानः, मणिरत्नमालाऽलङ्कृतः, पवनसमुद्भूताऽञ्चलाऽभिरामः, स्फटिकमयडिण्डीरपाण्डुरदण्डोपशोभितः महाध्वजः दृष्टः । एवंविधं च अदृष्टपूर्वं च स्वप्नं दृष्ट्वा प्रतिबुद्धा सन्ती समागता तव पार्श्वे स्वप्नशुभाऽशुभफलज्ञानार्थम् । ततः कथयितुम् अर्हति देवः एतस्य फलम् ।' राज्ञा भणितं 'देवि! विशिष्टं त्वया स्वप्नं दृष्टम् । तस्माद् निश्चितं भविष्यति तव चतुःसमुद्रमेखलावलयमहीमहिलापत्युः कुलकेतोः पुत्रस्य लाभः ।' 'यत् त्वं वदसि अवितथम् एतद् इति प्रतिपद्य निबद्धा देव्या उत्तरीये निष्ठुरा शकुनग्रन्थिः । क्षणान्तरं च मिथःकथाभिः विगमय्य गता
એમ સાંભળતાં રાજા જાગૃત થઇને ચિંતવવા લાગ્યો કે “અહો! યથાસ્થિત વસ્તુ-સ્વરૂપને બતાવનાર જાણે સરસ્વતીનું વચન હોય તેવું એ માગધ કેવું મધુર બોલ્યો?” એમ વારંવાર વિચારતાં રાજા શય્યાથકી ઉઠ્યો. એવામાં હર્ષથી વિકાસ પામતાં નયન-કમળયુક્ત ચંપકમાલા રાણી તેના જોવામાં આવતાં રાજાએ તેને આવવાનું પ્રયોજન પૂછ્યું, એટલે તે બોલી- હે દેવ! આજે આવતાં રાત્રિ અર્ધ પ્રહર બાકી રહી, ત્યારે સુખે સૂતેલી મેં સ્વપ્નમાં એકદમ મુખે પ્રવેશ કરતો, મણિ-રત્નની માળાથી અલંકૃત, પવનને લીધે ઉડતા વસ્ત્રથી અભિરામ, સ્ફટિકમય તથા ફીણ સમાન ઉજ્વળ દંડથી સુશોભિત, તેમજ ઉપમા રહિત એવો મહાધ્વજ જોયો. એવું પૂર્વે કદી ન જોયેલ સ્વપ્ન જોઇ, જાગૃત થતાં હું સ્વપ્નનું શુભાશુભ ફળ જાણવા માટે તમારી પાસે આવી; માટે આપ એનું ફળ કહો.' રાજાએ કહ્યુંહે દેવી! તેં વિશિષ્ઠ સ્વપ્ન જોયું, જેથી તને અવશ્ય ચાર સમુદ્રરૂપ મેખલાયુક્ત મહી-મહિલાનો પતિ અને કુળમાં ધ્વજતુલ્ય એવા પુત્રનો લાભ થશે.” એટલે “હે દેવ! તમે જે કહો છો, તે સત્ય જ છે' એમ સ્વીકારી રાણીએ
Page #95
--------------------------------------------------------------------------
________________
४०४
श्रीमहावीरचरित्रम निरा सउणगंठी, खणंतरं च मिहोकहाहिं विगमिय गया देवी निययभवणं। रायावि कयपाभाइयकायव्वो निसण्णो सभामंडवंमि । अह पढममेव गाढकोउहलाउलिज्जमाणमाणसा समागया बुद्धिसागरपमुहा मंतिणो, भूमितलविलुलियमउलिमंडला निवडिया चरणेसु । दिन्नासणा निविठ्ठा सट्ठाणेसु, विन्नविउमाढत्ता य 'देव! अज्ज चउजामावि सहस्सजामव्व कहमवि पभाया अम्ह रयणी घोरसिवमुणिवइयरोवलंभसमूसुगत्तणेणं। जइवि किंपि पसंतवयणावलोयणाइलिंगोवगया कज्जसिद्धी वट्टइ तहावि विसेसेण तुब्भेहिं साहिज्जमाणिं सोउमिच्छामो, ता पसियउ देवो रयणिवइयरनिवेयणेणंति।' ताहे तेसिं वयणाणुरोहओ ईसिं विहसियं काउं जहा घोरसिवेण समं मसाणदेसंमि संपत्तो, जह विन्नाओ छोभमायरमाणो, जहा य सो भणिओ गिण्हसु सत्थं, जह तेण कत्तिया वाहिया कंठे, जह पडिरुद्धो बाहू सकत्तिओ, जह महीयले निहओ, जह उठ्ठिओ पुणोऽवि हु निप्पंदो, जह हओ, पच्छा
देवी निजभवनम् । राजाऽपि कृतप्राभातिककर्तव्यः निषण्णः सभामण्डपे । अथ प्रथममेव गाढकौतूहलाऽऽकुलीयमानमानसाः समागताः बुद्धिसागरप्रमुखाः मन्त्रिणः, भूमितलविलुलितमौलीमण्डलाः निपतिताः चरणयोः । दत्ताऽऽसनाः निविष्टाः स्वस्थानेषु, विज्ञप्तुमारब्धवन्तः च 'देव! अद्य चतुर्यामाऽपि सहस्रयामा इव कथमपि प्रभाता अस्माकं रजनी घोरशिवमुनिव्यतिकरोपलम्भसमुत्सूकत्वेन । यद्यपि किमपि प्रशान्तवदनाऽवलोकनादिलिङ्गोपगता कार्यसिद्धिः वर्तते तथापि विशेषेण युष्माभिः कथ्यमानां श्रोतुम् इच्छामः । ततः प्रसीद देव! रजनीव्यतिकरनिवेदनेन।' तदा तेषां वचनाऽनुरोधतः ईषद् विहसितं कृत्वा यथा घोरशिवेन समं स्मशानदेशे सम्प्राप्तः, यथा विज्ञातः क्षोभम् आचरमानः, यथा च सः भणितः-गृहाण शस्त्रम्, यथा तेन कर्तिका वाहिता कण्ठे, यथा प्रतिरुद्धः बाहुः सकर्तिकः, यथा महीतले निहतः, यथा उत्थितः पुनरपि खलु निष्पन्दः, यथा हतः, पश्चात् सुरसुन्दरीभिः क्षिप्तः यथा कुसुमभरः, समागता देवी,
પોતાના ઉત્તરીય વસ્ત્રમાં મજબૂત શકુન-ગ્રંથિ-ગાંઠ બાંધી લીધી, અને ક્ષણવાર પરસ્પર વાતો કરી, તે પોતાના ભવનમાં ગઇ. પછી રાજા પણ પ્રભાતિક કૃત્ય આચરીને સભામંડપમાં બેઠો. એવામાં પ્રથમથી જ ગાઢ કુતૂહળથી આતુર મનવાળા બુદ્ધિસાગર પ્રમુખ મંત્રીઓ આવ્યા, અને મસ્તક નમાવી પગે પડીને તેઓ યોગ્ય-આસને બેઠા. તેમણે વિનંતી કરતાં જણાવ્યું હે દેવ! આજે ચાર પ્રહરની રાત્રિ પણ સહસયામાં જેવી થઇ પડી, જેથી અમે મહાકષ્ટ પસાર કરી છે; કારણકે ઘોરશિવનો પ્રસંગ સાંભળવાની અમને ભારે ઉત્સુકતા છે. જો કે તમારું પ્રશાંત વદન વગેરે ચિહ્નો જોવાથી કંઇક કાર્યસિદ્ધિની ખાત્રી થાય છે, તથાપિ વિશેષ તમારા મુખથી સાંભળવાની અભિલાષા છે, માટે રાત્રિનો પ્રસંગ સંભળાવવાની આપ મહેરબાની કરો. ત્યારે તેમના વચનના આગ્રહથી જરા હાસ્ય કરી, ઘોરશિવની સાથે સ્મશાનમાં પોતે ગયો, તેનો છળ-પ્રપંચ જાણવામાં આવ્યો, તેને શસ્ત્ર હાથમાં લેવા કહ્યું, તેણે પોતાના ગળે કાતર ચલાવી, કાતર સહિત તેની ભુજા અટકાવી દીધી, પૃથ્વી પર પાડી નાખ્યો, ફરી સાવધાન થઇને ઉઠ્યો, પાછો તેને પ્રતિઘાત પમાડ્યો, પછી દેવાંગનાઓએ પુષ્પવૃષ્ટિ કરી દેવી આવી, તેણે વર
Page #96
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४०५ सुरसुंदरीहिं खित्तो जह कुसुमभरो, समागया देवी, जह दिनो तीए वरो, जह सा अइंसणं पत्ता, जहा घोरसिवो निव्वेयमुपगओ पट्टिओ य मरणत्थं, जह पुव्ववइयरो तेण संठिओ (निवेइओ), जह व संठविओ जह परिचियविज्जाहरविमाणमारुहिय सो गओ नमिउं-संखेवेणं तह नरवरेण सिटुं समत्थंपि। सोच्चमं हरिसिओ मंतिवग्गो, पयट्टिओ य नयरीए महंतूसवोत्ति ।
अह अन्नया कयाई चंपयमालाए रायमहिलाए। दुहिसत्तरक्खणंमी दीणाणाहाण दाणे य ।।१।।
देव-गुरुपूयणंमी पणईणं चिंतियत्थदाणे य ।
उप्पण्णो दोहलओ विसिठ्ठगब्माणुभावेण ।।२।। जुम्मं । चिंतेइ य सा एवं 'ताओ धन्नाओ अम्मयाउ इहं ।
इय पुन्नदोहलाओ जाओ गब्भं वहति सुहं' ।।३।। यथा दत्तः तया वरः, यथा सा अदर्शनं प्राप्ता, यथा घोरशिवः निर्वेदम् उपगतः प्रस्थितश्च मरणार्थम्, यथा पूर्वव्यतिकरः तेन निवेदितः, यथा च संस्थापितः, यथा परिचितविद्याधरविमानम् आरुह्य सः गतः नत्वासंक्षेपण तथा नरवरेण शिष्टं समस्तमपि । श्रुत्वा इदं हृष्टः मन्त्रिवर्गः, प्रवर्तितश्च नगर्यां महोत्सवः।
अथ अन्यदा कदाचित चम्पकमालायाः राजमहिलायाः। दुःखिसत्त्वरक्षणे दीनाऽनाथानां दाने च ।।१।।
देव-गुरुपूजने प्रणयिनां चिन्तितार्थदाने च।
उत्पन्नः दोहदः विशिष्टगर्भानुभावेन ।।२।। युग्मम् । चिन्तयति च सा एवं 'ताः धन्याः अम्बाः इह । इति पूर्णदोहदाः याः गर्भं वहन्ति सुखम्' ।।३।।
આપ્યો, તે અદશ્ય થઇ, ઘોરશિવ નિર્વેદ પામ્યો અને મરણ-નિમિત્તે તે ચાલ્યો, પૂર્વ વ્યતિકર તેણે કહી સંભળાવ્યો, અને તેથી તેને જેમ અટકાવી રાખ્યો, તથા પૂર્વ પરિચિત વિદ્યાધરના વિમાનપર બેસીને ઘોરશિવ તેને મળવા ગયો. ઇત્યાદિ રાજાએ બધું સંક્ષેપમાં કહી સંભળાવ્યું, જે સાંભળતાં બધા મંત્રીઓ હર્ષિત થયા અને નગરીમાં મહોત્સવ પ્રવર્તી રહ્યો.
હવે એકદા વિશિષ્ટ ગર્ભના પ્રભાવથી ચંપકમાલા રાણીને દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવું, દીન કે અનાથોને દાન આપવું, દેવ ગુરુની પૂજા કરવી, તથા સંબંધીઓને મનોવાંછિત આપવું, એવા ડોહલા ઉત્પન્ન થયા. (૧/૨)
એટલે તે આ પ્રમાણે ચિંતવવા લાગી-“આ દુનિયામાં તે રમણીઓ જ ધન્ય છે કે જેઓ પોતાના દોહલા પૂર્ણ रीने सुजे मन धा२५॥ ४२ छ.' (3)
Page #97
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
४०६
एवं च अपुज्जंतदोहलयसंकप्पवसेण कसिणपक्खमयलंछणमुत्तिव्व किसत्तणमणुभविउं पवत्ता देवी। अन्नया य पुट्ठा नरवइणा 'देवि! किमेवं पइदिणं किसत्तणं पावेसि ? | साहेसु एयकारणं।' गाढनिबंधे सिद्धं तीए नियमणवंछियं । ताहे परं पमोयमुव्वहंतेण विसेसयरं पूरियं नरिंदेण । माणियडोहला य धरणिव्व निहाणसंचयं दिसव्व नलिणीनाहं सुहंसुहेणं गब्भं वहमाणी देवी कालं गमेइ । अण्णया य पडिपुण्णेसु नवसु मासेसु अद्धट्ठमराइदिएसु सुभेसु तिहि करण - नक्खत्त-मुहुत्तेसु पुरंदरदिसिव्व दिणयरं कोमलपाडलकरपडिपुण्णसव्वंगोवंगसुंदरं पुत्तं पसूया । तओ सहरिसं गयाओ नरिंदभवणंमि चेडीयाओ। दिट्ठो राया, भणिओ य 'देव! वद्धाविज्जसि जएण विजएण य तुमं, जओ इयाणि चेव पसूया देवी चंपयमाला, जाओ य समुज्जोतियसयलदिसामंडलो तेयरासिव्व पुत्तो त्ति । इमं च सोच्चा नरिंदेण दिन्नं तासिं भूरि पारिओसियं, कओ दासित्तविगमो, आहूया
एवं च अपूर्यमाणदोहदसङ्कल्पवशेन कृष्णपक्षमृगलाञ्छनमूर्तिः इव कृशत्वम् अनुभवितुं प्रवृत्ता देवी। अन्यदा च पृष्टा नरपतिना 'देवि! किमेवं प्रतिदिनं कृशत्वं प्राप्नोसि? । कथय एतत्कारणम्।' गाढनिर्बन्धे शिष्टं तया निजमनोवाञ्छितम् । तदा परं प्रमोदमुद्वहता विशेषतरं पूरितं नरेन्द्रेण । मानितदोहदा च पृथिवी इव निधानसञ्चयम्, दिग् इव नलिनीनाथम्, सुखंसुखेन गर्भं वहमानी देवी कालं गमयति । अन्यदा च प्रतिपूर्णेषु नवसु मासेसु अर्धाष्टमरात्रिदिनेषु शुभेषु तिथि - करण-नक्षत्र - मुहूर्त्तेषु पुरन्दरदिग् इव दिनकरं कोमलपाटलकरप्रतिपूर्णसर्वाऽङ्गोपाङ्गसुन्दरं पुत्रं प्रसूता । ततः सहर्षं गताः नरेन्द्रभवने चेटिकाः। दृष्टः राजा, भणितश्च ‘देव वर्धापयिष्यसे जयेन विजयेन च त्वम्, यतः इदानीमेव प्रसूता देवी चम्पकमाला, जातश्च समुद्योतितसकलदिग्मण्डलः तेजोराशिः इव पुत्रः' इति । इदं च श्रुत्वा नरेन्द्रेण दत्तं तासां भूरि पारितोषिकम्, कृतः दासित्वविगमः, आहूताः प्रधानपुरुषाः समादिष्टाः च यथा 'प्रवर्तध्वं निशेषनगर्यां
એ પ્રમાણે દોહલા પૂર્ણ ન થતાં ચિંતાને કા૨ણે કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ રાણી શરીરે કૃશતા અનુભવવા लागी. भेवामां खेच्छा राभखे तेने पूछ्युं- 'हे देवी! म साम प्रतिधिवसे तुं दृश जनती भय छे ? तेनुं अरए। उहे. ' છેવટે અત્યંત આગ્રહથી પૂછતાં તેણે પોતાના દોહલા કહી સંભળાવ્યા, જેથી પરમ પ્રમોદને ધારણ કરતા રાજાએ વિશેષતાથી તે પૂર્ણ કર્યા. એમ દોહલા પૂર્ણ થતાં ધરણી જેમ નિધાનને ધારણ કરે અને સૂર્યને જેમ દિશાઓ, તેમ રાણી સુખે સુખે ગર્ભને ધારણ કરતી કાળ વીતાવવા લાગી. એમ કરતાં નવ માસ અને સાડા સાત દિવસ થતાં શુભ તિથિ, નિમિત્ત, નક્ષત્ર, મુહૂર્તમાં પૂર્વ દિશા જેમ દિનકરને, તેમ રાણીએ કોમળ અને રક્ત જેના હાથ-પગ છે તથા પૂર્ણ સર્વ અંગોપાંગવડે શોભાયમાન એવા પુત્રને જન્મ આપ્યો; એટલે તરતજ હર્ષ પામતી દાસીઓ રાજભવનમાં ગઈ, ત્યાં રાજાને વધાવતાં કહેવા લાગી-‘હે દેવ આપને વિજયની વધામણી છે. હમણા ચંપકમાલા દેવીએ બધી દિશાઓને પ્રકાશિત કરનાર સૂર્ય સમાન પુત્રને જન્મ આપ્યો છે.' એમ સાંભળતાં રાજાએ તેમને ઘણું
Page #98
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४०७ पहाणपुरिसा, समादिट्ठा य जहा ‘पयट्टेह नीसेसनयरीए तिय-चउक्क-चच्चरेसु खंद-मुगुंद-सूरिंद-गयमुहमंदिरेसु य परममहूसवं, वियरह अणिवारियपसरं कणयदाणं मुयह चारगाहिंतो जणं' ति वुत्ते 'जं देवो आणवेइत्ति भणिऊण पुरीए पारद्धं तेहिं वद्धावणयं।
कहं चिय?,-पंचप्पयारवनयविरइयसुपसत्थसत्थियसमूहं । विक्खित्तक्खय-दोवा-पवालसोहंतमहिवीढं ।।१।।
रहसपणच्चिरतरुणिगणवच्छत्थलतुट्टहारसिरिनियरं। अन्नोन्नावहरियपुण्णपत्तवटैतहलबोलं ।।२।।
त्रिक-चतुष्क-चत्वरेषु स्कन्द-मुकुन्द-सुरेन्द्र-गजमुखमन्दिरेषु च परममहोत्सवम्, वितरत अनिवारितप्रसरं कनकदानम्, मुञ्चत चारकैः जनम्' इति उक्ते 'यद् देवः आज्ञापयति' इति भणित्वा पुर्यां प्रारब्धं तैः वर्धापनम् । कथमेव?
पञ्चप्रकारवर्णकविरचितसुप्रशस्तस्वस्तिकसमूहम् । विक्षिप्ताऽक्षत-दूर्वा-प्रवालशोभमानमहीपीठम् ।।१।।
रभसप्रनृत्यत्तरुणीगण-वक्षस्थलत्रुटितहारश्रीनिकरम् । अन्योन्याऽपहृतपूर्णपात्रवर्तमानकलकलम् ।।२।।।
પારિતોષિક આપ્યું જેથી તેમનું દાસીત્વ ટળી ગયું. પછી પ્રધાન પુરુષોને બોલાવીને રાજાએ આદેશ કર્યો“સમસ્ત નગરીના ત્રિમાર્ગ, ચોવટા અને ચોરા તેમજ સ્કંદ, મુકુંદ, સુરેંદ્ર, ગણપતિ પ્રમુખના મંદિરોમાં પરમ મહોત્સવ પ્રવર્તાવો. કંઇપણ અટકાયત વિના સુવર્ણદાન ચાલુ કરો અને કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરો.” એમ રાજાએ હુકમ કરતાં “જેવી દેવની આજ્ઞા' એ પ્રમાણે માન્ય કરી, તેમણે નગરીમાં મહોત્સવ શરૂ કર્યો, કે જેમાં પાંચ પ્રકારના વર્ણના પ્રશસ્ત સ્વસ્તિકો રચવામાં આવ્યા, નાખવામાં આવેલ અક્ષત, દૂર્વા અને પ્રવાલથી पृथ्वीतर शोमतुं, (१)
હર્ષથી નાચતી તરૂણીઓનાં વક્ષસ્થળથકી હારો તૂટી પડતા, એક બીજાના પૂર્ણ પાત્રો છીનવી લેવામાં આવતાં बाल भयी २६यो, (२)
Page #99
--------------------------------------------------------------------------
________________
४०८
श्रीमहावीरचरित्रम पडिभवणदारविरइयवंदणमालासहस्सरमणिज्जं । कमलपिहाणामलपुन्नकलसरेहंतगेहमुहं ।।३।।
वज्जंताउज्जसमुच्छलंतघणघोरघोसभरियदिसं।
चिन्ताइरित्तदिज्जंतदविणसंतोसियत्थिगणं ।।४।। पमुइयनीसेसजणं कुलथेरीकीरमाणमंगल्लं |
इय नरवइकयतोसं वद्धावणयं कयं तत्थ ।।५।। एत्थंतरे मंति-सामंत-सेणावइ-सत्यवाहपमुहा पहाणलोया गहियविविहतुरय-रयणसंदणपमोक्खविसिट्ठवत्थुवित्थरा गंतूण नरवइं वद्धाविंसु।
प्रतिभवनद्वारविरचितवन्दनमालासहस्ररमणीयम् । कमलपिधानाऽमलपूर्णकलशराजमानगृहमुखम् ।।३।।
वाद्यमानाऽऽतोद्यसमुच्छलद्घनघोरघोषभृतदिक् ।
चिन्तातिरिक्तदीयमानद्रव्यसन्तोषितार्थिगणम् ।।४।। प्रमुदितनिःशेषजनं कुलस्थविराक्रियमाणमङ्गलम् । इति नरपतिकृततोषं वर्धापनकं कृतं तत्र ।।५।। अत्रान्तरे मन्त्रि-सामन्त-सेनापति-सार्थवाहप्रमुखाः प्रधानलोकाः गृहीतविविधतुरग-रत्नस्यन्दनप्रमुखविशिष्टवस्तुविस्तराः गत्वा नरपतिं अवर्धापयन्।
પ્રત્યેક ઘરના દ્વાર પર બાંધેલ અનેક તોરણોથી શોભા વધી, કમળથી ઢાંકેલાં નિર્મળ પૂર્ણ કળશો ગૃહદ્વારા भागण भूवामां आव्या, (3)
વાગતા વાજિંત્રોના ઉછળતા વાદળો સમાન મોટા ઘોષથી દિશાઓ પૂરાઇ ગઈ, ઇચ્છા ઉપરાંત આપવામાં भापता द्रव्य-हानथा मानो संतोष पामता, (४)
સમસ્ત લોકો જ્યાં પ્રમોદ પામતા, તથા કુળવૃદ્ધાઓ મંગલ કરી રહી. એ રીતે ત્યાં રાજાને ભારે સંતોષ-કારક qापन थयु. (५)
એવામાં મંત્રી, સામંત, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખ પ્રધાનજનો, વિવિધ અશ્વ, રન, રથ પ્રમુખ વિશિષ્ટ વસ્તુઓ લઇ આવીને રાજાને વધાવવા લાગ્યા.
Page #100
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४०९ ___ इओ य सो घोरसिवो विज्जाहरेहिं नेऊण समप्पिओ जयसेहरस्स कुमारस्स । तेणावि पिउणोव्व गुरुणोव्व तदागमणे कओ परममहूसवो, पुट्ठो य एसो पढमदंसणाओ आरब्भ सव्ववुत्तंतं । धरिओ ण्हाण-विलेवण-भोयण-दिव्सुयदाणपुरस्सरं कइयवि वासराइं। अन्नदियहे चाउरंगसेणासण्णाहेण जयसेहरकुमारेण गंतूण सिरिभवणंमि नगरे विजयसेणरण्णो दंसिऊण जहावित्तं संसिऊण य दुदंतमंतिसामंतुस्सिंखलदलणपुव्वं सो घोरसिवो सहत्थेण निवेसिओ रायपए। विजयसेणोऽवि ठविओ जुवरायत्ते । एवं कयकायव्वो जहागयं पडिगओ जयसेहरो। घोरसिवोऽवि पुव्वंपिव भुंजिउं पवत्तो नियरज्जंति । अन्नया तेण सुमरिऊण नरसिंहनरवइणो रज्जसंपत्तिवुत्तनिवेयणं पुव्वकालपडिवन्नं तक्खणंचिय विसज्जिया पहाणपुरिसा विसिट्ठपाहुडसमेया नरसिंघनरवइणो समीवे नियवइयरनिवेयणत्थं। पत्ता य ते अणवरयपयाणएहिं जयंतीनयरिपरिसरुद्देसं। निसुणिया य रन्ना, पवेसिया य महाविभूईए |
इतश्च सः घोरशिवः विद्याधरैः नीत्वा समर्पितः जयशेखरस्य कुमारस्य । तेनाऽपि पिता इव गुरुः इव तदाऽऽगमने कृतः परममहोत्सवः, पृष्टश्च एषः प्रथमदर्शनाद् आरभ्य सर्ववृत्तान्तम् । धृतः स्नान-विलेपनभोजन-दिव्यांशुकदानपुरस्सरं कियन्त्यपि वासराणि । अन्यदिवसे चातुरङ्गसेनासनाथेन जयशेखरकुमारेण गत्वा श्रीभवने नगरे विजयसेनराजानं दर्शयित्वा यथावृत्तं कथयित्वा च दुर्दान्तमन्त्रि-सामन्तोच्छृङ्खलदलनपूर्वं सः घोरशिवः स्वहस्तेन निवेशितः राजपदे। विजयसेनः अपि स्थापितः युवराजत्वे। एवं कृतकर्तव्यः यथाऽऽगतं प्रतिगतः जयशेखरः । घोरशिवः अपि पूर्वमिव भोक्तुं प्रवृत्तः निजराज्यम् । अन्यदा तेन स्मृत्वा नरसिंहनरपतेः राज्यसम्प्राप्तिवृत्तान्तनिवेदनं पूर्वकालप्रतिपन्नं तत्क्षणम् एव विसर्जिता प्रधानपुरुषाः विशिष्टप्राभृतसमेताः नरसिंहनरपतेः समीपे निजव्यतिकरनिवेदनार्थम्। प्राप्ता च ते अनवरतप्रयाणकैः जयन्तीनगरीपरिसरोद्देशम्। निश्रुतं च राज्ञा, प्रवेशिताः च महाविभूत्या । समर्पितानि राजानं तैः प्राभृतानि,
અહીં ઘોરશિવને લઇને વિદ્યાધરોએ જયશેખર કુમારને સોપ્યો. એટલે તેણે પણ પિતા તથા ગુરુની જેમ તેના આગમન પ્રસંગે પરમ મહોત્સવ કર્યો, અને પ્રથમના મેલાપ પછીનો બધો વૃત્તાંત તેણે પૂછ્યો. પછી સ્નાન, વિલેપન, ભોજન, દિવ્ય વસ્ત્રાદિકના દાનપૂર્વક તેણે ઘોરશિવને કેટલાક દિવસ ત્યાં રોક્યો. એકદા ચતુરંગ સેના સજ્જ કરી જયશેખર કુમારે શ્રીભવનનગરમાં જઇ, વિજયસેન રાજાને પ્રગટ કરી સાચી વાત જણાવી, તથા દુદ્દત મંત્રી, સામંતોની ઉશ્રુંખલાને દૂર કરવાપૂર્વક, તેણે ઘોરશિવને પોતાના હાથે રાજ્યાસને બેસાર્યો અને વિજયસેનને યુવરાજપદે સ્થાપ્યો. એમ કૃતકૃત્ય થઇને જયશેખર જેમ આવ્યો, તેમ પાછો ચાલ્યો ગયો. ઘોરશિવ પણ પ્રથમ પ્રમાણે પોતાનું રાજ્ય ભોગવવા લાગ્યો.
એવામાં એક વખતે ઘોરશિવને નરસિંહ રાજાને પોતાની રાજ્ય પ્રાપ્તિની વાત જણાવવા વિશેનું પૂર્વે સ્વીકારેલ વચન યાદ આવ્યું, એટલે તરતજ વિશિષ્ટ ભેટો સહિત તેણે પોતાના પ્રધાન પુરુષો, નરસિંહ રાજાને પોતાની વાત જણાવવા માટે મોકલ્યા. તેઓ અખંડ પ્રયાણ કરતાં જયંતીનગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં
Page #101
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
समप्पियाइं रन्नो तेहिं पाहुडाइं, साहिओ घोरसिवनरवइसमाइट्ठवुत्तंतो । हरिसिओ राया, सम्माणिया उचियपडिवत्तीए, पेसिया य सट्ठाणंमि ।
४१०
अन्नदिवसे य समारद्धो कुमारस्स नामकरणमहूसवो । समाहूओ कुलथेरीजणो । तओ वज्जंतेसु चउब्विहाउज्जेसु, नच्चंतेसु तरुणीसत्थेसु, मंगलमुहलेसु वारविलयाजणेसु, पढतेसु मागहेसु पइट्टियं कुमारस्स पुव्वपुरिसक्कमागयं नरविक्कमोत्ति नामं । कालक्कमेण य विइक्कंतबालभावो नीसेसविज्जापारयस्स लेहायरियस्स चेडयचक्कवालपरिवुडो महाविभूईए पढणत्थमुवणीओ, अकालक्खेवेण य बुद्धिपगरिसेण जाओ एसो कलासु कुसलो। कहं चिय?
पत्तट्ठो धणुवे, कुसलो नीसेसमल्लविज्जासु ।
कयकिच्चो करणेसुं, विचित्तचित्तेसु निउणमई ||१||
कथितः घोरशिवनरपतिसमादिष्टवृत्तान्तः । हृष्टः राजा, सम्मानिताः उचितप्रतिपत्त्या, प्रेषिताः च स्वस्थाने।
अन्यदिवसे च समाऽऽरब्धः कुमारस्य नामकरणमहोत्सवः । समाहूतः कुलस्थविराजनः । ततः वाद्यमानेषु चतुर्विधाऽऽतोद्येषु, नृत्यत्सु तरुणीसार्थेषु, मङ्गलमुखरेषु वारविलयाजनेषु, पठत्सु मागधेषु प्रतिष्ठितं कुमारस्य पूर्वपुरुषक्रमाऽऽगतं नरविक्रमः इति नाम । कालक्रमेण च व्यतिक्रान्तबालभावः निःशेषविद्यापारगस्य लेखाऽऽचार्यस्य चेटकचक्रवालपरिवृत्तः महाविभूत्या पठनार्थम् उपनीतः, अकालक्षेपेण च बुद्धिप्रकर्षेण जातः एषः कलासु कुशलः । कथमेव ? -
पटिष्ठः धनुर्वेदे, कुशलः निःशेषमल्लविद्यासु । कृतकृत्यः करणेषु, विचित्रचित्रेषु निपुणमतिः ।।१।।
રાજાને ખબર પડતાં તેણે મહાવિભૂતિપૂર્વક રાજધાનીમાં તેમને પ્રવેશ કરાવ્યો. તેમણે રાજાને પ્રાભૂત-ભેટણાં આપ્યા. ઘોરશિવ રાજાનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં રાજા ભારે હર્ષ પામ્યો. પછી યોગ્ય દાન-માનથી તેમનો સત્કાર કરીને સ્વસ્થાને મોકલ્યા.
એક દિવસે નરસિંહ રાજાએ કુમારના નામકરણનો મહોત્સવ શરૂ કર્યો, ત્યાં કુળવૃદ્ધાઓને તેણે બોલાવી. પછી ચતુર્વિધ વાજીંત્રો વાગતાં, તરુણીઓએ નૃત્ય ચલાવતાં, વારાંગનાઓએ મંગલ-ગીત ગાતાં તથા માગધજનોએ સ્તુતિ-પાઠ બોલતાં, પૂર્વ પુરુષોના ક્રમને અનુસરીને રાજાએ કુમારનું નરવિક્રમ એવું નામ રાખ્યું. એમ વખત જતાં કુમાર તરુણાવસ્થા પામ્યો ત્યારે રાજાએ અનેક સેવકો સહિત અને મહાવિભૂતિપૂર્વક કુમાર, બધી વિદ્યાઓમાં પારંગત એવા વિદ્યા-આચાર્યને ભણવા માટે સોંપ્યો, એટલે અલ્પકાળમાં તે પોતાની બુદ્ધિના પ્રકર્ષથી બધી કળાઓમાં પ્રવીણ થયો.
धनुर्वेह, समस्त भल्लविद्याओ, १२ए| = निमित्त, विभित्र यित्रो, परनो अभिप्राय भावामां, अज-समय
Page #102
--------------------------------------------------------------------------
________________
४११
चतुर्थः प्रस्तावः
परभावलक्षणम्मी वियक्खणो, जाणओ समयसत्थे। पत्तच्छेये छेओ, निम्माओ सद्दमग्गेसु ।।२।।
निउणो मंतवियारे, तंतपओगेसु कुसलबुद्धी य।
पुरिस-करि-तुरय-नारी-गिहलक्खणबोहनिउणो य ।।३।। आउज्ज-नट्ट-जूयप्पओग-बहुभेयगेयचउरो य । किं बहुणा?, सव्वत्थवि गुरुव्व सो पगरिसं पत्तो ||४|| एवं च गहियकलाकलावं कुमरं घेत्तूण गओ कलायरिओ नरवइसमीवं । अब्भुट्ठिओ परमायरेणं नरवइणा, दवावियासणो उवविठ्ठो पुट्ठो य 'किमागमणकारणंति।' कलायरिएण भणियं 'देव! एस तुम्ह कुमारो गाहिओ नीसेसकलाओ सुरगुरुव्व पत्तो परमपगरिसं । न
परभावलक्षणे विचक्षणः, ज्ञायकः समयशास्त्राणाम् । पत्रच्छेदे छेकः, निर्मातः शब्दमार्गेषु ।।२।।
निपुणो मन्त्रविचारे, तन्त्रप्रयोगेषु कुशलबुद्धिः च ।
पुरुष-करि-तुरग-नारी-गृहलक्षणबोधनिपुणः च ।।३।। आतोद्य-नाट्य-द्यूतप्रयोग-बहुभेदगेयचतुरश्च । किं बहुना?, सर्वत्राऽपि गुरुः इव सः प्रकर्षं प्राप्तः ।।४।। एवं च गृहीतकलाकलापं कुमारं गृहीत्वा गतः कलाचार्यः नरपतिसमीपम् । अभ्युत्थितः परमादरेण नरपतिना, दापिताऽऽसनः उपविष्टः पृष्टः च 'किमाऽऽगमनकारणम्?' इति । कलाचार्येण भणितं 'देव! एषः तव कुमारः ग्राहितः निःशेषकलाः, सुरगुरुः इव प्राप्तः परमप्रकर्षम् । न इतः उत्तरेण ग्रहीतव्यमस्ति,
शास्त्रमा, पत्रछे६, शवेध या शास्त्रमा, मंत्रवियार, तंत्रयोग, पुरुष, साथी, अश्व, स्त्री, गृडन सक्ष જાણવામાં, વાજીંત્ર, નાટ્ય, ધૂત, અનેક પ્રકારના સંગીતમાં-વધારે તો શું પરંતુ સર્વત્ર દરેક કળામાં તે ગુરુની જેમ प्रष्टता पाभ्यो. (१/४)
એ પ્રમાણે કુમારે કલાનો સમૂહ ગ્રહણ કરી લેતાં કલાચાર્ય તેને લઇને રાજા પાસે ગયો. રાજાએ આદરપૂર્વક ઉભા થઈને, આસન અપાવતાં તે બેઠો, એટલે રાજાએ આગમનનું કારણ પૂછ્યું. ત્યારે કલાચાર્યે જણાવ્યું કે હે દેવ! આ તમારો કુમાર બધી કળાઓ શીખી ગયો અને બૃહસ્પતિની જેમ પરમ પ્રકર્ષને પામ્યો. એ ઉપરાંત હવે એને શીખવા જેવું કાંઇ નથી, માટે હવે મને સ્વસ્થાને જવાની રજા આપો.” જેથી અલ્પ વખતમાં કુમારની કળા
Page #103
--------------------------------------------------------------------------
________________
४१२
श्रीमहावीरचरित्रम एत्तो उत्तरेण गाहियव्वमत्थि, ता अणुजाणेउ देवो अम्हे सट्ठाणगमणायत्ति । अह अकालक्खेवसिक्खियकुमारकलाकोसलसवणपवड्ढमाणहरिसभरनिब्भरेण नरवइणा आचंदकालियसासणनिबद्धदसग्गहारदाणेण, पवरचामीयर-रयणरासिवियरणेण विसिट्ठवत्थ-फुल्लतंबोलसहत्थसमप्पणेण य सम्माणिऊण परमायरेणं पेसिओ कलायरिओ सट्ठाणं।
कुमारोऽवि निउत्तो गय-तुरयवाहीयालीसु समकरणत्थं, सो य दढासणबंधधीरयाए महाबलेण य जाममेत्तेणवि सममुवणेइ सत्त मत्तसिंधुरे, पवणजवणवेगे परमजच्चे चउद्दस तुरंगमे अट्ठ महामल्ले य । एवं च राया असमबाहुबलेण य मइपगरिसेण य कलाकोसल्लेण य, नयपालणेण य, विणयपवत्तणेण य, समओचियजाणणेण य, असरिससाहसत्तणेण य, मयणाइरेयरूवविभवेण य, जणवच्छलत्तणेण य बाढमक्खित्तचित्तो कुमारमेक्कमेव पढावेइ मंगलपाढेसु, लेहेइ चित्तभित्तिसु, निसामेइ कित्तीसु, गायावेइ गीएसु, अभिणच्चावेइ नट्टेसु । अवियतस्माद् अनुजानीहि देव! अस्माकं स्वस्थानगमनाय' इति । अथ अकालक्षेपशिक्षित-कुमारकलाकौशल्यश्रवणप्रवर्धमान-हर्षभरनिर्भरण नरपतिना आचन्द्रकालिकशासननिबद्धदशाग्रहारदानेन, प्रवरचामीकर-रत्न-राशिवितरणेन विशिष्टवस्त्र-पुष्प-ताम्बूलस्वहस्तसमर्पणेन च सम्मान्य परमाऽऽदरेण प्रेषितः कलाचार्यः स्वस्थानम् ।
कुमारः अपि नियुक्तः गज-तुरगवाहीकालीषु श्रमकरणार्थम् । सः च दृढाऽऽसनबन्धधीरतया महबलेन च याममात्रेणाऽपि समम् उपनयति सप्त मत्तसिन्धुरान्, पवनजवनवेगान् परमजात्यान् चतुर्दश तुरङ्गमान् अष्ट महामल्लान् च । एवं च राजा असमबाहुबलेन च, मतिप्रकर्षेण च, कलाकौशल्येन च, न्यायपालनेन च, विनयप्रवर्तनेन च, समयोचितज्ञानेन च, असदृशसाहसत्त्वेन च, मदनाऽतिरेकरूपविभवेन च, जनवत्सलत्वेन च बाढम् आक्षिप्तचित्तः कुमारम् एकमेव पाठयति मङ्गलपाठकेषु, लेखयति चित्रभित्तिषु, निशाम्यति कीर्तिषु, गापयति गीतेषु, अभिनर्तयति नाट्येषु । अपि च - કુશળતા સાંભળતાં ભારે હર્ષ પામતાં રાજાએ, ચંદ્રની જેમ કાયમી, તેવો ખાસ પોતાની આજ્ઞાથી તૈયાર કરાવેલ દસસરો હાર, તેમજ કીંમતી સુવર્ણ, રત્ન, વિશિષ્ટ વસ્ત્રો, પુષ્પ, તાંબૂલ વિગેરે પોતાના હાથે પરમ આદરપૂર્વક આપી, સન્માની કલાચાર્યને પોતાના સ્થાને મોકલ્યો.
પછી કુમાર પણ ગજ, અશ્વને ફેરવતાં શ્રમ કરવા માટે નિયુક્ત થયો. તે દઢ આસન-બંધ અને ધીરતા તેમજ મહાબલને લીધે એક પ્રહરમાત્રમાં સાત મદોન્મત્ત હાથી, ચૌદ પવનવેગી જાય અશ્વો અને આઠ મહામલ્લને શ્રમ ५माता-25वी नापतो. मे प्रभाए। असाधा२९॥ बाईपण, भति , 300-5ौशल्य, न्यायपासन, विनयપ્રવર્તન, સમયોચિત જ્ઞાન, અસામાન્ય સાહસ, મન્મથ કરતાં અધિક રૂપસંપત્તિ, લોકો પ્રત્યે વાત્સલ્ય ઇત્યાદિ કુમારના ગુણો જોતાં રાજા અત્યંત તન્મય બનીને મંગલ-પાઠકો પાસે તે એક કુમારને ઉદ્દેશીને જ શ્લોકો બોલાવતો, ચિત્રની ભીંતોમાં તેને જ આળેખાવતો, તેની જ કીર્તિ સાંભળતો, સંગીતમાં તેને જ ગવરાવતો અને તેને ઉદ્દેશીને જ નટોને નચાવતો હતો. કહ્યું છે કે
Page #104
--------------------------------------------------------------------------
________________
४१३
चतुर्थः प्रस्तावः
रुद्देवि दुट्ठसीलेऽवि रूवरहिएऽवि गुणविहीणेऽवि | लोओ पुत्ते पणयं किंपि अपुव्वं पयासेइ ।।१।।
किं पुण चिरकालसमुब्भवंमि नीसेसगुणमणिनिहिंमि।
सकुलब्भुद्धरणखमे न होज्ज नेहो नरवइस्स? ||२|| जुम्मं | एगया य अत्थाणमंडवनिसन्नंमि नरवइंमि, पायपीढासीणे कुमारे, नियनियट्ठाणनिविढेसु मंतिसामंतेसु, समारद्धंमि गायणजणे मणोहारिसरेण गेए, पणच्चिरंमि चित्तपयक्खेवनट्टविहिवियक्खणे वारविलासिणीजणे पच्चासन्नमागंतूण विन्नवियं पडिहारेण 'देव! हरिसपुरनयराहिवइस्स देवसेणभूवइस्स दूओ दुवारे देवदरिसणं समीहेइ।' राइणा भणियं 'भद्द! सिग्धं पवेसेहि।' 'जं देवो आणवेइत्ति भणिऊण पवेसिओ अणेण | कया से उचियपडिवत्ती, पुट्ठो य आगमणप्पओयणं। दूएण जंपियं 'देव! हरिसपुरपहुणा देवसेणनरिंदेण रूव
रौद्रेऽपि दुष्टशीलेऽपि, रूपरहितेऽपि गुणविहीनेऽपि । लोकः पुत्रे प्रणयं किमपि अपूर्वं प्रकाशयति ।।१।।
किं पुनः चिरकालसमुद्भवे निःशेषगुणमणिनिधौ ।
स्वकुलाऽभ्युद्धरणक्षमे न भवेत् स्नेहः नरपतेः? ||२|| युग्मम् । एकदा च आस्थानमण्डपनिषण्णे नरपतौ, पादपीठाऽऽसने कुमारे, निजनिजस्थाननिविष्टेषु मन्त्रिसामन्तेषु, समारब्धे गायकजनैः मनोहारिस्वरेण गेये, प्रनृत्यति चित्रपदक्षेपनाट्यविधिविचक्षणे वारविलासिनीजने प्रत्यासन्नम् आगत्य विज्ञापितं प्रतिहारेण 'देव! हर्षपुरनगराधिपतेः देवसेनभूपतेः दूतः द्वारि देवदर्शनं समीहते। राज्ञा भणितं 'भद्र! शीघ्रं प्रवेशय ।' 'यथा देवः आज्ञापयति' इति भणित्वा प्रवेशितः अनेन । कृता तस्य उचितप्रतिपत्तिः, पृष्टश्च आगमनप्रयोजनम् । दूतेन जल्पितं देव! हर्षपुरप्रभुणा देवसेननरेन्द्रेण रूप
રૌદ્ર, દુરાચારી, રૂપરહિત અને ગુણહીન છતાં પોતાના પુત્ર પ્રત્યે લોકો કંઇ અપૂર્વ પ્રેમ બતાવે છે, તો પછી લાંબા કાળે પ્રાપ્ત થયેલ, સમસ્ત ગુણ-મણિના નિધાનરૂપ, તથા પોતાના કુળનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવા પુત્રમાં २सानो स्ने म न डाय? (१/२)
એકદા રાજા રાજસભામાં બેઠો હતો, અને કુમાર પાદપીઠ આગળ બેઠો. મંત્રી, સામંતો પોતપોતાના સ્થાને બેઠા, ગાયકોએ મનોહર સ્વરથી સંગીત શરૂ કરતાં, તેમજ વિચિત્ર પદક્ષેપ સહિત નાટ્ય વિધાનમાં વિચક્ષણ એવી વારાંગનાઓએ અભુત નૃત્ય ચલાવતાં, પ્રતિહારીએ પાસે આવીને વિનંતી કરી કે હે દેવ! હર્ષપુર નગરના દેવસેન રાજાનો દૂત દ્વારપર ઉભો છે, તે આપના દર્શનને ઇચ્છે છે.” રાજાએ કહ્યું-“હે ભદ્ર! તેને સત્વર પ્રવેશ કરાવ.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ કહી દ્વારપાલે તેને પ્રવેશ કરાવતાં, રાજાએ તેનો યોગ્ય સત્કાર કર્યો અને આગમનનું પ્રયોજન પૂછ્યું. ત્યારે દૂત બોલ્યો-“હર્ષપુરના રાજા દેવસેને રૂપ, યૌવન અને ગુણોથી
Page #105
--------------------------------------------------------------------------
________________
४१४
श्रीमहावीरचरित्रम् जोव्वण-गुणोवहसियनागकन्नगाए नियसुयाए सीलवइनामाए वरनिरूवणत्थं पेसिओऽम्हि तुम्ह पासे।' रण्णा जंपियं 'भद्द! पेच्छसु पायपीढासीणं कुमार, परिभावेसु य किमणुरूवो वरो न वत्ति।' दूएण भणियं-देव! विन्नवणीयं अत्थि किंची। रन्ना भणियं 'विन्नवेसु ।' दूएण जंपियं 'जइ एवं ता निसामेसु । अत्थि अम्ह नराहिवस्स देवसेणस्स समग्गवीरवग्गपहाणो कालमेहो नाम महामल्लो। तस्स य किं वन्निज्जइ बलपगरिसंमि?, तथाहि
दढकढिणकायवणमहिसजूहनाहेण सह सरोसेणं । सीसेण संपलग्गइ जुज्झेउं सो बलमएणं ।।१।।
सुंडादंडे घेत्तूण पाणिणा मत्तदंतिनाहंपि । तद्दिणपसूयसुरहीसुयं व कड्ढेइ लीलाए ।।२।।
यौवन-गुणोपहसितनागकन्यकायै निजसुतायै शीलवतीनामिकायै वररूपनिरूपणार्थं प्रेषितोऽहं तव पार्श्वे ।' राज्ञा जल्पितं 'भद्र! प्रेक्षस्व पादपीठाऽऽसीनं कुमारम्, परिभावय च किम् अनुरूपः वरः न वा?' इति । दूतेन भणितं 'देव! विज्ञापनीयम् अस्ति किञ्चित्।' राज्ञा भणितं 'विज्ञापय।' दूतेन जल्पितं 'यदि एवं ततः निश्रुणुत । अस्ति अस्माकं नराधिपस्य देवसेनस्य समग्रवीरवर्गप्रधानः कालमेघः नामकः महामल्लः । तस्य च किं वर्ण्यते बलप्रकर्षे! तथाहि -
दृढकठिनकायवनमहिषयूथनाथेन सह सरोषेण । शीर्षेण सम्प्रलगति योद्धं सः बलमदेन ।।१।।
करदण्डं गृहीत्वा पाणिना मत्तदन्तिनाथमपि । तद्दिनप्रसूतसुरभिसूतम् इव कर्षति लीलया ।।२।।
નાગકન્યાને પણ હસી કહાડનાર એવી પોતાની શીલવતી નામની કન્યા નિમિત્તે વર જોવા માટે મને તમારી પાસે મોકલ્યો છે.” રાજાએ જણાવ્યું-“હે ભદ્ર! પાદપીઠ પાસે બેઠેલ કુમારને જોઇ લે અને તે પોતે વિચાર કરી લે કે એ વર યોગ્ય છે કે નહિ?” દૂત બોલ્યો-“હે દેવ! કંઇક વિનંતિ કરવાની છે.” રાજાએ કહ્યું-“ભલે નિવેદન કર.' દૂતે જણાવ્યું-જો એમ હોય, તો સાંભળો-અમારા દેવસેન રાજાનો સમસ્ત વીર વર્ગમાં પ્રધાન એવો કાલમેઘ નામે મહામલ્લ છે, તેના બળ-પ્રકર્ષનું કેટલું વર્ણન કરીએ? કારણકે
દઢ અને કઠિન કાયાવાળા, વનમહિષોનો યૂથપતિ ક્રોધી થયેલ હોય, છતાં તેની સાથે તે કાલમેઘ પોતાના બળમદને લઇને શિર ઝુકાવીને લડવા તૈયાર થાય છે. (૧)
વળી મદોન્મત્ત હાથીને પણ પોતાના હાથે ચૂંઢમાં પકડીને તે દિવસે જન્મેલ વાછરડાની જેમ લીલાપૂર્વક भागण थी 14 छ. (२)
Page #106
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४१५ भारसयसंकलंपि हु तोडइ हेलाए जुण्णरज्जुं व । नियमुट्ठिपहारेण य सिलंपि सो जज्जरं कुणइ ।।३।।
मंसस्स विरुद्धं किर लोहं एयंपि तत्थ विवरीयं ।
जं नाराया खित्तावि तस्स बाहिंपि न छिबंति ।।४।। इय सो नियगाढबलावलेवओ तिहुयणं जरतणं व। मन्नंतो भमइ पुरे निरंकुसो मत्तहत्थिव्व ।।५।।
अन्नया य तस्स पसिद्धिमसहमाणा समागया देसंतराओ मल्ला। दिट्ठो तेहिं राया । साहियं आगमणपओयणं। समाहूओ य रण्णा कालमेहमल्लो। निवेइओ से तव्वइयरो। अब्भुवगयं तेण तेहिं समं जुज्झं। सज्जीहूया दोवि पक्खा, कओ अक्खाडओ। विरइया
भारशतशृङ्खलाऽपि खलु त्रोटयति हेलया जीर्णरज्जुमिव । निजमुष्टिप्रहारेण च शिलामपि सः जर्जरं करोति ।।३।।
___ मांसस्य विरुद्धं किल लोहम एतदपि तत्र विपरीतम |
यद् नाराचाः क्षिप्ताः अपि तस्य बहिरपि न स्पृशन्ति ।।४।। इति सः निजगाढबलावलेपतः त्रिभुवनं जीर्णतृणमिव । मन्यमानः भ्रमति पुरे निरङ्कुशः मत्तहस्तिः इव ।।५।। अन्यदा च तस्य प्रसिद्धिम असहमानाः समागताः देशान्तरेभ्यः मल्लाः। दृष्टः तैः राजा । कथितम आगमनप्रयोजनम् । समाहूतः च राज्ञा कालमेघमल्लः। निवेदितः तस्य तद्व्यतिकरः। अभ्युपगतं तेन तैः समं युद्धम्। सज्जीभूतौ द्वौ अपि पक्षौ। कृतः अक्षवाटकः। विरचितौ उभयपाश्वयोः मञ्चौ। निविष्टः
તે સો ભાર વજનની સાંકળ, જીર્ણ દોરડીની જેમ સ્ટેજમાં તોંડી નાખે છે અને પોતાના મુષ્ટિપ્રહારથી शिखाने ५५ ते ४४रित २री भू: छ. (3)
માંસની વિરૂદ્ધ લોહ મનાય છે એ પણ ત્યાં વિપરીત થઇ જાય છે, કારણકે તેના પ્રત્યે છોડેલ બાણો પણ બાહ્ય ભાગને પણ સ્પર્શી શકતા નથી. (૪)
એ પ્રમાણે તે પોતાના ગાઢ બળ-મદથી ત્રિભુવનને જીર્ણ તૃણ સમાન માનતો મત્ત હાથીની જેમ નિરંકુશ थइने नगरभ भभ्या ४२ छ. (५)
એવામાં કાલમેઘની પ્રસિદ્ધિને સહન ન કરતાં મલ્લો બીજા દેશોમાંથી ત્યાં આવ્યા. રાજાને મળ્યા. પોતાના આગમનનું પ્રયોજન બતાવ્યું. એટલે રાજાએ કાળમેઘને બોલાવીને તેઓની વાત જણાવી. તેણે તેમની સાથે યુદ્ધકુસ્તી કરવાનું કબૂલ કર્યું. પછી બંને પક્ષ સજ્જ થયા અને અખાડો કર્યો. બંને બાજુ માંચડા ગોઠવવામાં આવ્યા.
Page #107
--------------------------------------------------------------------------
________________
४१६
श्रीमहावीरचरित्रम् उभयपासेसु मंचा। निविट्ठो अवलोयणकोऊहलेण नीसेसअंतेउरसमेओ नरवई पुरपहाणपुरिसवग्गो य। समाढत्तं च भुयाहि य अड्डपायइयाहिं च बंधेहि य विसमकरणपओगेहिं मल्लेहिं सह तेण जुज्झिउं | खणंतरेण य दढमुट्ठिप्पहारेहिं निहया कालमेहेण देसंतरागया मल्ला । कओ लोगेण जयजयसद्दो, दिन्नं से नरिंदेण विजयपत्तं । सम्माणिओ विचित्तवत्थाभरणेहिं । गओ नियनियट्ठाणेसु नयरजणो। रायावि अंतेउरपरियरिओ संपत्तो नियमंदिरं ।
बीयदिवसे य सव्वालंकारविभूसिया काऊण देवीए पउमावईए पेसिया सीलवई कण्णगा पिउणो पायवडणत्थं । चेडीचक्कवालपरिवुडा य सा पत्ता नरिंदसगासे । निवडिया चरणेसु । निवेसिया रण्णा उच्छंगे, पुच्छिया य 'पुत्ति! केण कारणेण आगयाऽसि?', तीए भणियं 'ताय! तुम्ह पायपडणनिमित्तं अम्मगाय पेसियम्हि ।'राइणा चिंतियं-अहो वरजोगत्ति कलिऊणं नृणं देवीए पेसिया, ता किमियाणिं कायव्वं?'अवलोकनकौतूहलेन निःशेषाऽन्तःपुरसमेतः नरपतिः पुरप्रधानपुरुषवर्गश्च । समारब्धञ्च भुजाभ्यां च, तिर्यक् पादबन्धाभिः च बन्धैः च विषमकरणप्रयोगैः मल्लैः सह तेन योद्धम् । क्षणान्तरेण च दृढमुष्टिप्रहारैः निहताः कालमेघेन देशान्तराऽऽगताः मल्लाः । कृतः लोकेन जयजयशब्दः । दत्तं तस्मै नरेन्द्रेण विजयपत्रम् । सम्मानितः विचित्रवस्त्राऽऽभरणैः । गतः निजनिजस्थानेषु नगरजनः । राजाऽपि अन्तःपुरपरिवृत्तः सम्प्राप्तः निजमन्दिरम् ।
द्वितीयदिवसे च सर्वाऽलङ्कारदिभूषिता कृत्वा देव्या पद्मावत्या प्रेषिता शीलवती कन्या पितुः पादपतनार्थम् । चेटिकाचक्रवालपरिवृत्ता च सा प्राप्ता नरेन्द्रसकाशम्। निपतिता चरणयोः, निवेषिता राज्ञा उत्सङ्गे पृष्टा च 'पुत्रि! केन कारणेन आगता असि? ।' तया भणितं 'तात! तव पादपतननिमित्तम् अम्बया प्रेषिताऽहम् ।' राज्ञा चिन्तितं 'अहो! वरयोग्या इति कलयित्वा नूनं देव्या प्रेषिता, ततः किम् इदानीं कर्तव्यम्?।
ત્યાં અવલોકનના કુતૂહળને લીધે બધા અંતઃપુર સહિત રાજા અને નગરના પ્રધાન પુરુષોનો વર્ગ પણ બેઠો. એટલે મલ્લો ભુજાઓ, આડા પાદ-બંધન તથા વિષમ-કરણના પ્રયોગથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણાંતરે મજબૂત મુષ્ટિ-પ્રહારથી કાલમેઘે તે મલ્લોને પ્રતિઘાત પમાડ્યા, જેથી લોકોએ જયજય શબ્દો કર્યા. રાજાએ તેને વિજયપત્ર આપ્યું અને વિચિત્ર વસ્ત્ર-આભરણોથી તેનો ભારે સત્કાર કર્યો. નગરજનો પોતપોતાના સ્થાને ગયા અને રાજા પણ અંતઃપુર સહિત પોતાના આવાસમાં આવ્યો.
પછી બીજે દિવસે પદ્માવતી રાણીએ શીલવતી કન્યાને સર્વાલંકારથી વિભૂષિત કરી, રાજાને પગે લાગવા મોકલી, એટલે દાસીઓના પરિવાર સહિત તે પિતા પાસે આવી અને પગે પડી. રાજાએ તેને પોતાના ખોળામાં બેસારીને પૂછ્યું- હે પુત્રી! તું શા કારણે આવી છે?' તે બોલી-હે તાત! મારી માતાએ તમને પગે પડવા મને મોકલી છે. જ્યારે રાજાએ વિચાર્યું-“અહો! આ કન્યા તો વરયોગ્ય થઇ છે, એમ ધારીને જ રાણીએ મોકલી હશે, તો હવે
Page #108
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
एक्कं चिय मह तणया परूढपणयाए अग्गमहिसीए । एसा वरस्स जोग्गा को पुण एयाए होज्ज वरो ? ।।१।।
एयाए चित्तवित्तिं अवियाणिय जइ वरेज्ज निवपुत्तो । जो वा सो वा आजम्म दुक्खिया होज्ज ता एसा ।।२।।
४१७
इति परिभाविऊण पुच्छिया सा नरवइणा - 'पुत्ति ! को तुज्झ वरो दिज्जइ ? किं सुरूवो उयाहु समरंगणसवडंमुहसुहडपडिक्खलणपयंडपरक्कमो किं वा समरभीरुओ ́त्ति। तओ ईसिं विहसिऊण भणियं तीए- 'ताओ जाणइ ।' राइणा भणियं - पुत्ति ! अ (उ?) वरोहकयकज्जाइं न सुहावहाइं होंति ता सम्ममणुचिंतिय भणसु ।' तीए भणियं - 'ताय! जइ एवं ता जो एयं कालमेहमल्लं नियभुयबलेण महियपरक्कमं करेज्जा सो मम वरो होज्ज' त्ति । राइणा चिंतियं-'अहो बलाणुरागिणी मम तणया को पुण समत्यो एयस्स वइयरस्स?', भणिया
एका एव मम तनया प्ररूढप्रणयायाः अग्रमहिष्याः ।
एषा वरस्य योग्या कः पुनः एतस्याः भवेद् वरः ? ||१||
एतस्याः चित्तवृत्तिमविज्ञाय यदि वृणुयात् नृपपुत्रः ।
यः वा सः वा आजन्म दुःखिता भवेत् ततः एषा ।। २ ।।
इति परिभाव्य पृष्टा सा नरपतिना 'पुत्रि ! कः तव वरः दीयते ?, किं सुरूपः उताहु समराङ्गणसम्मुखसुभटप्रतिस्खलनप्रचण्डपराक्रमः किं वा समरभीरुः इति । ततः इषद् हसित्वा भणितं तया 'तातः जानाति ।' राज्ञा भणितं 'पुत्रि ! उपरोधकृतकार्याणि न सुखावहानि भवन्ति तस्मात् सम्यग् अनुचिन्त्य भण ।' तया भणितं ‘तात! यदि एवं तदा यः एतं कालमेघमल्लं निजभुजबलेन मथितपराक्रमं करोतु सः मम वरः भवतु इति । राज्ञा चिन्तितम् 'अहो! बलानुरागिणी मम तनया । कः पुन समर्थः एतस्य व्यतिकरस्य? ।'
શું કરવું? ભારે પ્રેમપાત્ર પટરાણીની મારે એક જ કન્યા છે અને તે વર-યોગ્ય થઇ છે, તો એનો વ૨ કોણ થશે? (१)
એની મનોભાવના જાણ્યા વિના જો કોઇ ગમે તે રાજપુત્ર એને વ૨શે, તો આજન્મ એ દુઃખી થશે.’ (૨)
એમ વિચારીને રાજાએ તેને પૂછ્યું-હે વત્સે! તને કેવો વર જોઇએ? શું રૂપવાન જોઇએ? કે યુદ્ધભૂમિમાં સુભટોને પ્રતિઘાત પમાડનાર પ્રચંડ પરાક્રમી, અથવા સંગ્રામભીરુ જોઈએ?' એટલે જરા હસીને તે કહેવા લાગી કે-‘તે તો આપ જાણો.' રાજાએ કહ્યું-‘હે પુત્રી! આગ્રહપૂર્વક જે કાર્યો કરવામાં આવે છે, તે પરિણામે સુખકારી નીવડતાં નથી, માટે બરાબર વિચાર કરીને કહે .’ તે બોલી-‘હે તાત! જો એમ હોય, તો એ કાલમેઘ મલ્લને પોતાના ભુજબળથી જે હતપરાક્રમી બનાવે, તે મારો વર થાય.' તે સાંભળતાં રાજાએ વિચાર કર્યો કે-‘અહો! મારી પુત્રી
Page #109
--------------------------------------------------------------------------
________________
४१८
श्रीमहावीरचरित्रम्
य सा - 'पुत्ति ! मा कुणसु एवं अतुलमल्लो खु एसो, ता अन्नं वरं पत्थेसु ।' तीए भणियंताय! 'जइ परं हुयासणो अन्नो त्ति । इय तीए निच्छयमुवलब्भ रन्ना पेसिया सव्वनरवईणं या । निवेयाविओ एस वृत्तंतो । एयं च अणब्भुवगच्छमाणा नरवइकुमारा एवं पयंपंति
को बोहेज्ज कयंतं ? को वा हालाहलं विसं भक्खे ? |
को कालमेहमल्लेण जुज्झिउं सह पवज्जेज्जा ? ||१||
तेण न कज्जं रज्जेण किंपि न कज्जं च तीए भज्जाए । जा लब्भइ खित्तसंसयजीवियव्वेहिं कट्टेण ||२||
एवं च निब्भग्गजणमणोरहेहिं असिद्धकज्जेहिं चेव पडिनियत्तिऊण दूएहिं रण्णो
भणिता च सा ‘पुत्रि! मा कुरु एवम्, अतुलमल्लः खलु एषः, तस्माद् अन्यं वरं प्रार्थय।' तया भणितं तात्! यदि परं हुताशनः अन्यः' इति । इति तस्याः निश्चयमुपलभ्य राज्ञा प्रेषिता सर्वनरपतीनां दूताः। निवेदितः एषः वृत्तान्तः। एतं च अनभ्युपगच्छन्तः नरपतिकुमाराः एवं प्रजल्पन्ति -
कः वां बोधयेत् कृतान्तम् ? कः वा हालाहलं विषं भक्षयेत् ? । कः कालमेघमल्लेन योद्धुं सह प्रपद्येत ? || १ ||
तेन न कार्यं राज्येन, किमपि न कार्यं च तया भार्यया । या लभ्यते क्षिप्तसंशयजीवितव्येन कष्टेन ||२||
एवं च निर्भग्नजनमनोरथैः असिद्धकार्यैः एव प्रतिनिवर्त्य दूतैः राज्ञः कथितः मल्लयुद्धाऽनभ्युपगमगर्भः
તો બળનો પક્ષપાત કરનારી છે, પરંતુ એ કાર્ય કરવાને કોણ સમર્થ છે?' એમ ધારી રાજા બોલ્યો-હે પુત્રી! એવો આગ્રહ ન કર. એ તો અસાધારણ મલ્લ છે, માટે બીજો વર માગી લે.' તેણે કહ્યું-‘જો એમ હોય, તો મારે માટે અન્ય અગ્નિ છે.’ એ પ્રમાણે તેનો નિશ્ચય જાણીને રાજાએ બધા રાજાઓને પોતાના દૂતો મોકલીને એ વૃત્તાંત કહેવરાવ્યો, એટલે એ વાતનો સ્વીકાર ન કરતાં રાજકુમારો કહેવા લાગ્યા કે
‘યમને કોણ જગાડે? અથવા વિષનું કોણ ભક્ષણ કરે? એ કાલમેઘ મલ્લની સાથે સંગ્રામ કરવા કોણ તૈયા૨ थाय ? (१)
તેવા રાજ્યની કાંઇ જરૂ૨ નથી, અને તેવી સ્ત્રીની પણ અપેક્ષા નથી કે જે જીવિતને સંશયમાં નાખતાં પણ મહાકષ્ટ પામી શકાય.’ (૨)
એ પ્રમાણે ભગ્નમનોરથ થઈ, કાર્ય સિદ્ધ ન થતાં દૂતોએ પાછા ફરીને મલ્લયુદ્ધ ન સ્વીકારવાનો બધા
Page #110
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४१९ कहिओ मल्लजुज्झाणब्भुवगमगब्भो नीसेसनरेसरकुमारवुत्तंतो । तं च सोऊण गाढसोगाउलो जाओ देवसेणनरवई। एत्थंतरे विन्नत्तो मंतिसामंतेहिं-'देव! किमेवं उच्छन्नुच्छाहा होह, अज्जवि देवेण अनिरूविओ चिठ्ठइ कुरुदेसाहिवनरवइसुओ नरविक्कमकुमारो', राइणा भणियं-'सोऽवि एवं चेव परंमुहो हविस्सइ।' मंतिसामंतेहिं वुत्तं-'देव! मा एवं जंपह, जओ अपोरिसे(परिमे)ओ तस्स बलपगरिसो, असंभावणिज्जो निजुद्धपरिस्समो अणाइक्खणिज्जा मल्लविज्जाए कोसल्लया। किं बहुणा?, नरसिंहनरवइसाहसतोसियाए भगवईए जो दिण्णो तस्स किं वन्नियव्वं?, सरीरमेत्तेण चेव सो नररूवो सेसगुणेहिं निच्छियं देवो'त्ति । एयं च समायण्णिऊण संजायहरिसेण देवेण पेसिओऽहं तुम्ह समीवे। ता देव! एयं तं विण्णवणिज्जति । राइणा भणियं'भद्द! वररयणपुन्नकेसरिगुहव्व, सेसाहिमत्थयमणिव्व समगं चिय भयहरिसे जणेइ विण्णत्तिया तुज्झ।' दूएण कहियं-देव! एवमेयं । तओ राइणा
निःशेषनरेश्वरकुमारवृत्तान्तः। तं च श्रुत्वा गाढशोकाऽऽकुलः जातः देवसेननरपतिः । अत्रान्तरे विज्ञप्तः मन्त्रिसामन्तैः देव! किमेवं उच्छिन्नोत्साहाः भवसि? । अद्यापि देवेन अनिरूपितः तिष्ठति कुरुदेशाऽधिपनरपतिसुतः नरविक्रमकुमारः।' राज्ञा भणितं ‘सः अपि एवमेव पराङ्मुखः भविष्यति।' मन्त्रि-सामन्तैः उक्तं देव मा एवं जल्प, यतः अपौरुषेयः (अपरिमेयः) तस्य बलप्रकर्षः, असम्भावनीयः नियुद्धपरिश्रमः, अनाऽऽख्यानीया मल्लविद्यायां कुशलता । किं बहुना? नरसिंहनरपतिसाहसतुष्टया भगवत्या यः दत्तः तस्य किं वर्णितव्यम्? | शरीरमात्रेण एव सः नररूपः, शेषगुणैः निश्चितं देवः इति । एतच्च समाकर्ण्य सञ्जातहर्षेण देवेन प्रेषितः अहं तव समीपे । तस्माद् देव! एतत् तव विज्ञापनीयम् ।' राज्ञा भणितं 'भद्र! वररत्नपूर्णकेसरिगुहा इव, शेषाहिमस्तकमणिः इव समकम् एव भय-हर्षों जनयति विज्ञप्तिका तव ।' दूतेन कथितं 'देव! एवमेव ।' ततः राज्ञा अर्धाक्ष्णा प्रेक्षितं कुमारवदनम् । कुमारः अपि तत्क्षणमेव उत्थितः निपतितः राज्ञः चरणयोः, भणितुं
રાજકુમારોનો વૃત્તાંત રાજાને સંભળાવ્યો, જે સાંભળતાં દેવસેન રાજા ભારે શોકાતુર થઈ ગયો. એવામાં મંત્રી, સામંતોએ વિનંતિ કરી-“હે દેવ! આમ નિરૂત્સાહી કેમ બની જાઓ છો? અદ્યાપિ તમારા જોવામાં ન આવેલ કુરૂદેશના રાજાનો રાજપુત્ર નરવિક્રમ કુમાર છે.” રાજાએ કહ્યું- તે પણ એ જ પ્રમાણે વિમુખ થઇ જશે. ત્યારે મંત્રી, સામંતો બોલ્યા કે-“હે દેવ! એમ ન બોલો, કારણકે તેનો બળ-પ્રકર્ષ અપરિમિત છે, યુદ્ધ-પરિશ્રમ ખ્યાલમાં ન આવી શકે તેવો છે અને મલ્લ-વિદ્યાની કુશળતા તો તેની અવર્ણનીય જ છે. વધારે શું કહેવું? નરસિંહ રાજાના સાહસથી સંતુષ્ટ થયેલ દેવીએ જે આપ્યો, તેનું શું વર્ણન થઇ શકે? તે માત્ર શરીરથી જ નરરૂપે છે, પરંતુ બીજા ગુણોથી તો નિશ્ચય દેવરૂપ જ છે.” એમ સાંભળતાં ભારે હર્ષ પામતાં રાજાએ મને તમારી પાસે મોકલ્યો છે, માટે હે દેવ! તે એ જ વિનવવાનું હતું. રાજા બોલ્યો-“હે ભદ્ર! શ્રેષ્ઠ રત્નોથી ભરેલ સિંહની ગુફાની જેમ અથવા તો શેષનાગના શિરે રહેલ મણિની જેમ આ તારી વિનંતિ એકી સાથે ભય અને હર્ષ ઉપજાવે છે. દૂતે કહ્યું- હે દેવ! એ તો એમજ છે.' પછી રાજાએ ત્રાસી નજરે કુમારનું મુખ જોયું એટલે કુમાર પણ તરત ઉક્યો અને રાજાના ચરણે
Page #111
--------------------------------------------------------------------------
________________
४२०
श्रीमहावीरचरित्रम् अद्धच्छीए पेच्छियं कुमारवयणं । कुमारोऽवि तक्खणं चिय उठ्ठिओ निवडिओ रण्णो चरणेसु । भणिउमाढत्तो य-'ताय! समाइसह किं कीरउत्ति?। राइणा भणियं-'कुमार! निसुणियं तए दूयवयणं ।, केरिसो वा तुह भुयदंडपरक्कमो?।' कुमारेण भणियं-'ताओ जाणइ ।' तओ राइणा जोग्गयमुवलब्भ अब्भुवगयं मल्लजुज्झं। सम्माणिऊण सट्ठाणं पेसिओ दूओ गओ जहागयं, निवेइयं च तेण जहावित्तं देवसेणरण्णो। जाओ से परमो पमोओ। निरूवियं परिणयणजोग्गं लग्गं । पेसिया य वरागरिसगा पहाणपुरिसा, अणवरयपयाणएहिं पत्ता जयंतिनयरिं। विरइओ आवासो। अणुरूवसमए दिट्टो राया। सिटुं नियकज्जं। तओ पउरकरितुरग-सुहडकोडिपरिवुडो पेसिओ तेहिं समं कुमारो, पत्तो कालक्कमेण हरिसपुरनगरसमीवे ।
तो तं इंतं नाउं, रन्ना काराविओ पयत्तेणं ।
वंसग्गबद्धधयचिंधबंधुरो झत्ति नयरमहो ।।१।। आरब्धवान् च 'तात! समादिश किं क्रिये' इति । राज्ञा भणितं 'कुमार! निश्रुतं त्वया दूतवचनम्, कीदृशः वा तव भुजदण्डपराक्रमः?' कुमारेण भणितं 'तातः जानाति । ततः राज्ञा योग्यताम् उपलभ्य अभ्युपगतं मल्लयुद्धम् । सम्मान्य स्वस्थानं प्रेषितः दूतः गतः यथाऽऽगतम्, निवेदितं च तेन यथावृत्तं देवसेनराज्ञः। जातः तस्य परमः प्रमोदः। निरूपितं परिणयनयोग्यं लग्नम् । प्रेषिता च वराऽऽकर्षकाः प्रधानपुरुषाः अनवरतप्रयाणकैः प्राप्ता जयन्तीनगरीम्। विरचितः आवासः । अनुरूपसमये दृष्टः राजा। शिष्टं निजकार्यम् । ततः प्रचुरकरि-तुरग-सुभटकोटिपरिवृत्तः प्रेषितः तैः समं कुमारः प्राप्तः कालक्रमेण हर्षपुरनगरसमीपे।
ततः तम् आयन्तं ज्ञात्वा राज्ञा कारापितं प्रयत्नेन । वंशाग्रबद्धध्वजचिह्नबन्धुरं झटिति नगरमथ ||१||
નમીને કહેવા લાગ્યો- હે તાત! આજ્ઞા કરો કે શું કરવાનું છે?” રાજા બોલ્યો-“હે કુમાર! તેં આ દૂતનું વચન સાંભળ્યું? અથવા તો તારા ભુજદંડનું પરાક્રમ કેવું છે?” કુમારે કહ્યું- તે આપ જાણો છો? આથી રાજાએ તેને યોગ્ય સમજીને મલ્લયુદ્ધનો સ્વીકાર કર્યો અને દૂતનો સત્કાર કરીને સ્વસ્થાને મોકલતાં તે પોતાના નગરમાં ગયો. ત્યાં દેવસેન રાજાને બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો, જે સાંભળતાં તેને પરમ પ્રમોદ થયો. પછી પરણવા યોગ્ય લગ્ન (ચોઘડીયું) જોયું અને તેણે સારા ચાલાક પ્રધાન પુરુષો મોકલ્યા. તેઓ અખંડ પ્રયાણ કરતાં જયંતી નગરીમાં આવ્યા. ત્યાં રાજાને યોગ્ય અવસરે મળ્યા અને પોતાનું કાર્ય તેમણે નિવેદન કર્યું, એટલે રાજાએ ઘણા હાથી, અશ્વ અને કોટિ સુભટો સહિત કુમારને તેમની સાથે મોકલ્યો. અનુક્રમે કુમાર હર્ષપુર નગરની સમીપે આવી પહોંચ્યો. એવામાં
હવે કુમારને આવતો જાણીને રાજાએ તરતજ પ્રયત્નપૂર્વક નગરને સ્થાને સ્થાને વાસમાં ધ્વજાઓ બંધાવીને सुशोभित अर्यु. (१)
Page #112
--------------------------------------------------------------------------
________________
४२१
चतुर्थः प्रस्तावः
विहिया नरेहिं कुसलेहि कुसुमछडाडोवसुंदरा मग्गा। खित्ता य कुसुमपयरा रणज्झणिरभमंतभमरउला ।।२।।
नच्चंतनाडइज्जा तालायर-कहगपवररमणिज्जा ।
जाया चउक्क-चच्चर-चउम्मुहप्पमुहदेसावि ।।३।। ठाणे ठाणे रइया दसद्धवण्णेहिं सुरभिकुसुमेहिं । विच्छित्तिविचित्ताओ लंबंतुद्दामदामाओ ।।४।।
भवणंपि तस्स जोग्गं निरूवियं सत्तभूमियं रम्मं । चंदणरसलिहियपसत्थसत्थियं थंभसयकलियं ।।५।।
विहिता नरैः कुशलैः कुसुमछटाऽऽटोपसुन्दराः मार्गाः । क्षिप्ताः च कुसुमप्रकराः रणरणायमानभ्रमभ्रमरकुलाः ।।२।।
नृत्यन्नाटकाः तालाचर-कथकप्रवररमणीयाः।
जाताः चतुष्क-चत्वर-चतुर्मुखप्रमुखदेशाः अपि ।।३।। स्थाने स्थाने रचितानि दशार्धवर्णैः सुरभिकुसुमैः । विच्छित्तिविचित्राणि लम्बमानोद्दामदामानि ।।४।।
भवनमपि तस्य योग्यं निरूपितं सप्तभूमिकं रम्यम् । चन्दनरसलिखितप्रशस्तस्वस्तिकं स्तम्भशतकलितम् ।।५।।
કુશળ જનોએ માર્ગોમાં સુગંધી જળ છંટકાવતાં સુંદર બનાવ્યા અને ગુંજારવ કરતા ભમરાઓથી ભરપૂર मेवi पुष्यो पथराव्य.. (२)
ચતુષ્ક, ચોરા, ચૌટા પ્રમુખ સ્થાનો નૃત્ય કરતા નટોથી તથા કથાકારો અને તાલ આપનારા પ્રેક્ષકોથી રમણીય भासतो ता. (3)
વળી પ્રતિસ્થળે વિચિત્ર રચનાયુક્ત, પાંચ વર્ણના સુગંધી પુષ્પોથી બનાવેલ લટકતી મોટી માળાઓ શોભતી उता. (४)
તેમજ સાત ભૂમિકાવાળું, ચંદનરસથી જ્યાં પ્રશસ્ત સ્વસ્તિકો આળખવામાં આવ્યાં છે, તથા એક સો સ્તંભયુક્ત એવું રમણીય ભવન પણ તે કુમારને યોગ્ય જોઇને તૈયાર રાખવામાં આવેલ હતું. (૫)
Page #113
--------------------------------------------------------------------------
________________
४२२
श्रीमहावीरचरित्रम् तं नत्थि जं न विहियं कुमरागमणे पुरंमि नरवइणा। __ अहवा हरिसुक्करिसा पुरिसा किं किं न कुंव्वंति? ||६||
एत्थंतरे समागया पहाणपुरिसा। पणमिऊण भणियं तेहिं-'देव! वद्धाविज्जह तुब्भे पुरसमीवसमागयकुमारकुसलोदंतसवणेण| तओ समुद्धयविजयवेजयंतीसहस्साभिरामाए चाउरंगिणीए सेणाए समेओ सियसिंधुरखंधाधिरूढो पडिपुण्णचंदमंडलाणुकारिणा छत्तेण धरिज्जमाणेणं निग्गओ राया कुमाराभिमुहं । खणंतरेण दिट्ठो कुमारो समालिंगिओ गाढपणयं पुट्ठो य सरीरारोग्गयं । दट्ठण कुमारसरीरसंठाणसिरिं चिंतियं रण्णा-निच्छियं इयाणिं विणस्सइ कालमेहमल्लस्स बाहुबलमडप्फरोत्ति । अह मुहुत्तमेत्तमणुगच्छिय पुव्वनिउत्तनियनियट्ठाणेसु पेसिओ कुमारपरियरो। कुमारोऽवि विमुक्को तंमि चेव पासाए। दवावियाई करितुरयाईणं जोग्गासणाइं। कुमारस्सवि कए पेसिया पउरवंजणभक्खभोयणसमिद्धा
तद् नास्ति यद् न विहितं कुमाराऽऽगमने पुरि नरपतिना।
अथवा हर्षोत्कर्षाः पुरुषाः किं कं न कुर्वन्ति ।।६।। अत्रान्तरे समागताः प्रधानपुरुषाः। प्रणम्य भणितं तैः 'देव! वर्धापयत त्वं पुरसमीपसमागतकुमारकुशलोदन्तश्रवणेन। ततः समुद्भूतविजयवैजयन्तीसहस्राऽभिरामया चातुरंगिण्या सेनया समेतः श्वेतसिन्धुरस्कन्धाधिरूढः प्रतिपूर्णचन्द्रमण्डलाऽनुकारिणा छत्रेण ध्रियमाणेन निर्गतः राजा कुमाराऽभिमुखम् । क्षणान्तरेण दृष्टः कुमारः, समालिङ्गितः गाढप्रणयेन पृष्टश्च शरीराऽऽरोग्यम् । दृष्टवा कुमारशरीरसंस्थानश्रियं चिन्तितं राज्ञा 'निश्चितम् इदानीं विनश्यति कालमेघमल्लस्य बाहुबलाऽहङ्कारः' इति । अथ मुहूर्तमात्रमनुगत्य पूर्वनियुक्तनिजनिजस्थानेषु प्रेषितः कुमारपरिकरः । कुमारः अपि विमुक्तः तस्मिन्नेव प्रासादे। दापितानि करि-तुरगादीभ्यः योग्याऽशनादीनि । कुमारस्यापि कृते प्रेषिताः प्रचुरव्यञ्जनभक्षणभोजन
એવું કાંઇ બાકી ન રહ્યું કે કુમારના આગમન વખતે રાજાએ નગરમાં તે કરાવ્યું ન હોય અથવા તો હર્ષનો 45 थतां पुरुषो शुं शुंरता नथी? (७)
એવામાં પ્રધાન પુરુષો આવ્યા, તેમણે રાજાને પ્રણામપૂર્વક નિવેદન કર્યું કે “હે દેવી નગર પાસે આવેલા કુમારના કુશળ સમાચારથી તમને વધાવીએ છીએ.” એટલે ઉંચે લટકતી હજારો ધ્વજાઓથી સુંદર એવી ચતુરંગિણી સેના સહિત, શ્વેત હાથીપર આરૂઢ થયેલ, પૂર્ણ ચંદ્રમંડળ સમાન ઉપર ધરવામાં આવેલ છત્રયુક્ત રાજા, કુમારની સન્મુખ ચાલ્યો. ક્ષણવારે કુમાર જોવામાં આવતાં તેણે ગાઢ સ્નેહપૂર્વક આલિંગન કરીને આરોગ્ય પૂછયું, અને કુમારના શરીર-સંસ્થાનની સંપત્તિ જોતાં રાજાએ વિચાર કર્યો કે હવે તો અવશ્ય કાલમેઘનો બાહુબળનો ગર્વ નાશ જ પામશે.” પછી થોડીવાર કુમારની સાથે આવતાં, કુમારના પરિવારને પૂર્વે તૈયાર રાખેલ પોતપોતાના સ્થાને મોકલી દીધો અને કુમારને પણ તે જ મહેલમાં રાખ્યો. વળી હાથી, ઘોડા વિગેરેને યોગ્ય ખાનપાનાદિ મોકલવામાં આવ્યાં, તેમજ કુમારને માટે પણ પ્રચુર શાક અને ભક્ષ્ય ભોજનવડે સ્વાદિષ્ટ એવી રસવતી મોકલાવવામાં આવી.
Page #114
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४२३
रसवई। कयं च अन्नंपि तक्कालोचियं करणिज्जं । आहूया य अवरण्हसमए पहाणपुरिसा । भणिया य-‘भो गंतूण निवेयह कुमारस्स जहा एसा अम्ह सुया बलाणुरागिणी, ता दंसेह कालमेहमल्लस्स विजएण नियसामत्थं ति । 'जं देवो आणवेइत्ति भणिऊण ते गया कुमारसमीवे। निवेइओ तस्स नीसेसवइयरो | अब्भुवगओ कुमारेण ।
ततो बीयदिवसे आढत्तो अक्खाडयपरिक्खेवो । निबद्धा मंचा । परमकोऊहलाउलिज्जमाणमाणसो मिलिओ नयरजणो । ठिओ मंचमि संतेउरो नरवई । आरूढा य एक्कदेसंमि चेडीचक्कवालपरिवुडा पाणिपइट्ठियलट्ठपप्फुल्लफुल्लमाला सीलमई रायसुया । पडिक्खलिओ सव्वत्थ जणसंचारो। कओ अंगरक्खेहिं परिक्खेवो । वज्जियं पलयकालगज्जंतपक्खुहियपुक्खलावत्तपगज्जिररवगंभीरं चउव्विहमाउज्जं । जाओ अवसरो । मंचाओ तओ कुमा गाढुप्पीडियनियंसियकडिल्लो, दढबद्धकेसपासो, पमुक्काभरणसंभारो, कुलथेरीकयरक्खो, समृद्धा रसवती। कृतं च अन्यदपि तत्कालोचितं करणीयम् । आहूताः च अपराह्णसमये प्रधानपुरुषाः । भणिताः च 'भोः गत्वा निवेदय कुमारस्य यथा एषा अस्माकं सुता बलानुरागिणी, तस्माद् दर्शय कालमेघमल्लस्य विजयेण निजसामर्थ्यम्' इति । 'यद् देवः आज्ञापयति' इति भणित्वा ते गताः कुमारसमीपम् । निवेदितः तस्य निःशेषव्यतिकरः । अभ्युपगतः कुमारेण ।
ततः द्वितीयदिवसे आरब्धः अक्षवाटकपरिक्षेपः । निबद्धाः मञ्चाः । परमकुतूहलाऽऽकुलीयमानमानसः मिलितः नगरजनः। स्थितः मञ्चे सान्तःपुरः नरपतिः । आरूढा च एकदेशे चेटीचक्रवालपरिवृता पाणिप्रतिष्ठितलष्टप्रफुल्लपुष्पमाला शीलमती राजसुता । प्रतिस्खलितः सर्वत्र जनसञ्चारः । कृतः अङ्गरक्षैः परिक्षेपः। वादितं प्रलयकालगर्जत्प्रक्षुभितपुष्करावर्तप्रगर्जद्रवगम्भीरं चतुर्विधाऽऽतोद्यम्। जातः अवसरः । मञ्चात् ततः कुमारः गाढोत्पीडितनिवसनकटिकः, दृढबद्धकेशपाशः, प्रमुक्ताऽऽभरणसम्भारः, कुलस्थविराकृतरक्षः, વળી તે અવસરને ઉચિત બીજું પણ જે કાંઇ કરવાનું હતું તે કર્યું. હવે પાછલા પહોરે રાજાએ પ્રધાન પુરુષોને બોલાવીને કહ્યું-‘અરે! તમે કુમાર પાસે જઇને નિવેદન કરો કે આ મારી પુત્રી બલાનુરાગિણી છે, માટે કાલમેઘ મલ્લને જીતીને તમે તમારું સામર્થ્ય બતાવો.’ એટલે ‘જેવી દેવની આજ્ઞા' એમ કહી તેઓ કુમાર પાસે ગયા અને રાજાએ કહેલ વ્યતિકર તેમણે કુમારને કીધો, કુમારે તે સ્વીકાર્યું.
પછી બીજે દિવસે એક મોટો અખાડો કરાયો, જ્યાં માંચડા બાંધવામાં આવ્યા અને નગ૨જનો ભારે કુતૂહલથી ભેગા થયા. રાજા અંતઃપુર સહિત માંચડાપર બેઠો, તેમજ દાસીઓ સાથે અને હાથમાં સુંદર અને વિકસિત પુષ્પોની માળા લઇ રાજપુત્રી શીલવતી એક માંચડાપર બેઠી. ત્યાં લોકોનો સંચાર સર્વત્ર બંધ રાખવામાં આવ્યો. અંગરક્ષકોએ પરિક્ષેપ-ઘેરાવ કર્યો. પ્રલય-કાળે ક્ષુભિત થયેલ મહાસાગર અથવા પુષ્કરાવર્ત્ત મેઘના ઘોષ સમાન ગંભીર અવાજ કરતા ચાર પ્રકારના વાજીંત્રો વગાડવામાં આવ્યાં. એવામાં અવસર થતાં મજબૂત રીતે વસ્ત્રથી કમ્મર કસી, કેશપાશને દઢ બાંધી, અલંકારો તજી દઇ, કુળવૃદ્ધાઓ જેની રક્ષા કરી રહી છે, અગ્નિ સમાન ઉત્કટ
Page #115
--------------------------------------------------------------------------
________________
४२४
श्रीमहावीरचरित्रम् जलणुब्भडगुरुपयावदुप्पेक्खो संनिहियपाडिहेरोव्व भासुरो झत्ति अवयरिओ, तहा
कंठतडुब्भडपरिहियपयतलविलुलंतविमलवणमालो । आबद्धमल्लवलओ गज्जंतो पलयमेहोव्व ।।१।।
मयभिंभलरत्तच्छो गव्वुद्धरकंधरो तुरियचवलं ।
पेच्छयजणपरियरिओ संपत्तो कालमेहोवि ।।२।। 'रे मल्ल! मेल्लसु लहुं पुव्वज्जियविजयगव्वमेत्ताहे। अणुसरसु ममं सिग्धं' अह भणिओ सो कुमारेण ।।३।।
सोउं कुमारवयणं जरोव्व गव्वो झडत्ति तस्स गओ।
अणुचिंतिउं च लग्गो जुत्ताजुत्तं सबुद्धीए ।।४।। ज्वलनोद्भटगुरुप्रतापप्रेक्ष्यः सन्निहितप्रातिहार्यः इव भासुरः झटिति अवतीर्णः । तथा -
कण्ठतटोद्भटपरिहितपादतलविलुठद्विमलवनमालः । आबद्धमल्लवलयः गर्जन् प्रलयमेघः इव ।।१।।
मदविह्वलरक्ताऽक्षः गर्वोद्धरकन्धः त्वरितचपलम् ।
प्रेक्षकजनपरिवृत्तः सम्प्राप्तः कालमेघः अपि ।।२।। 'रे मल्ल! मुञ्च लघु पूर्वाऽर्जितविजयगर्वम् इदानीम् । अनुसर मां शीघ्रम् अथ' भणितः सः कुमारेण ||३||
श्रुत्वा कुमारवचनं ज्वरः इव गर्वः झटिति तस्य गतः ।
अनुचिन्तयितुं च लग्नः युक्तायुक्तं स्वबुद्ध्या ।।४।। પ્રતાપથી દુષ્પક્ષ્ય અને જાણે દેવતાનું સાંનિધ્ય પામ્યો હોય એવો નરવિક્રમ કુમાર તરતજ માંચડા પરથી નીચે ઉતર્યો. તેમજ
કંઠે પહેરેલ નિર્મળ પુષ્પમાળા જેના પાદતળ સુધી લટકતી હતી, મલ્લવલય જેણે ધારણ કરેલ હતો અને પ્રલયકાળના મેઘની જેમ જે ગર્જના કરતો. (૧)
મદ(ઘ)ની વ્યાકુળતાથી રક્ત લોચનયુક્ત, ગર્વથી ખભાને ઉંચે રાખનાર તથા ઉતાવળ અને ચપળતા સહિત એવો કાલમેઘ પણ પ્રેક્ષક લોકો સાથે આવી પહોંચ્યો. (૨)
ત્યારે કુમારે તેને કહ્યું “અરે મલ્લ! પૂર્વે ઉપાર્જન કરેલ વિજયનો ગર્વ બધો મૂકી દે અને તરત મને વશ થઇ 1.' (3)
એ પ્રમાણે કુમારનું વચન સાંભળતાં તાવની જેમ તેનો ગર્વ તરતજ નિરસ્ત થઇ ગયો, અને તે પોતાની બુદ્ધિથી યુક્તાયુક્તનો વિચાર કરવા લાગ્યો-(૪)
Page #116
--------------------------------------------------------------------------
________________
४२५
चतुर्थः प्रस्तावः
कहं?-जइ एस मए विजिओ, एयजणाओ तहावि नो कुसलं । अह एएण जिओऽहं, वित्तिच्छेओ तओऽवस्सं ।।५।।
अतुलबलविक्कमस्स उ इमस्स विजएऽवि मज्झ संदेहो।
ता उभयपासरज्जुव्व संकडं एयमावडियं' ।।६।। इय बहुभेयविकप्पणवसाउलिज्जंतचित्तवित्तिस्स |
फुट्ट तडत्ति हिययं तस्स कुमित्तस्स व रहस्सं ।।७।। तओ जाओ कलयलो। उग्घोसियं च जणेण-'अहो महप्पभावं दंसणं कुमारस्स, जेणावलोयणमेत्तेणवि वज्जगंठिव्व निट्ठरं फुट्ट तडत्ति हिययमेयस्स। ता जयइ सव्वहा कुमारो।' एत्यंतरे ओयरिऊण मंचाओ चेडीजणपरिवुडाए सीलमईए खित्ता कुमारकंठदेसे
कथम्-यदि एषः मया विजितः, अस्य जनेभ्यः तथापि नो कुशलम् । अथ एतेन जितः अहं, वृत्तिच्छेदः ततः अवश्यम् ।।५।।
अतुलबलविक्रमस्य तु अस्य विजयेऽपि मम सन्देहः ।
तस्माद् उभयपार्श्वरज्जुः इव सङ्कटमेतदापतितम्' ।।६।। इति बहुभेदविकल्पनवशाऽऽकुलीयमानचित्तवृत्तेः ।
स्फुटितं तड् इति हृदयं तस्य कुमित्रस्य इव रहस्यम् ।।७।। ततः जातः कलकलः। उद्घोषितं च जनेन 'अहो! महाप्रभावं दर्शनं कुमारस्य, येन अवलोकनमात्रेणाऽपि वज्रग्रन्थिः इव निष्ठुरं स्फुटितं तड् इति हृदयम् अस्य । तस्माद् जयति सर्वथा कुमारः' । अत्रान्तरे अवतीर्य मञ्चात् चेटीजनपरिवृत्तया शीलमत्या क्षिप्ता कुमारकण्ठदेशे समं निजचित्तवृत्त्या वरमाला | प्रवादितानि
“જો એને હું જીતી લઈશ, તો પણ એના માણસોથી મને કુશળ નથી, અથવા એ મને જીતી લેશે, તો અવશ્ય મારી વૃત્તિ-આજીવિકા તૂટી જશે. (૫)
એ અતુલ બળ અને પરાક્રમવાળો છે, તેથી એને જીતવામાં મને તો મોટી શંકા થાય છે, જેથી બંને બાજુ २८. २००४-२31-0 सेम मा तो भोटुं सं.52 भावी ५ऽयुं.' (७)
એ પ્રમાણે અનેક વિકલ્પને વશ ચિત્તવૃત્તિ થતાં, કુમિત્રને કહેલ ગુહ્ય વાતની જેમ તેનું હૃદય તડતડાટ દઇને एंटी ५ऽयुं. (७)
આથી મોટો કોલાહલ થતાં લોકોએ ઉદ્ઘોષણા કરી કે “અહો! કુમારનું દર્શન પણ મહા પ્રભાવી છે, કે જેથી જોવામાત્રમાં વજગાંઠ સમાન એનું નિષ્ફર હૃદય તડતડાટ દઇને ફૂટી પડ્યું, માટે કુમાર સર્વથા જયવંત વર્તે છે.” એવામાં માંચડા થકી નીચે ઉતરી, દાસીઓથી પરવરેલ શીલવતીએ પોતાની ચિત્તવૃત્તિ સાથે કુમારના કંઠમાં
Page #117
--------------------------------------------------------------------------
________________
४२६
श्रीमहावीरचरित्रम् समं नियचित्तवित्तीए वरमाला। पवज्जियाइं असंखघोससंखोभियभवणाई मंगलतूराइं । जाओ णयरे पमोओ। तुट्ठो राया सह मंति-सामंतेहिं। पारद्धो विवाहो महाविभूईए उभयपक्खपरितोसेणं । निव्वत्तिए य तंमि
पगलंतमयजलुब्भडकरडतडुद्दामभमिरभमराणं । सुहलक्खणंकियाणं पंचसयाइं गइंदाणं ।।१।।
मण-पवणजविणवेगाण जच्चतुरंगाण वंकगीवाणं ।
बारस चेव सहस्सा रहाण दो तुंगसिंगाणं ।।२।। कणगस्स तीस कोडी चीणंसुयपमुहवत्थरासीओ।
दिन्नाओ कुमारस्सा(स्स?) पाणिस्स विमोयणे रन्ना ||३|| तिगं | असंख्यघोषसंक्षोभितभवनानि मङ्गलतूराणि । जातः नगरे प्रमोदः । तुष्टः राजा सह मन्त्रि-सामन्तैः । प्रारब्धः विवाहः महाविभूत्या उभयपक्षपरितोषेण । निर्वर्तिते च तस्मिन् -
प्रगलद्मदजलोद्भटकरटतटोद्दामभ्रमभ्रमराणाम् । शुभलक्षणाऽङ्कितानां पञ्चशतानि गजेन्द्राणाम् ।।१।।
मनो-पवनजयिवेगानां जात्यतुरङ्गानां वक्रग्रीवाणाम्।
द्वादश एव सहस्राणि रथानां द्वे तुङ्गशृङ्गाणाम् ।।२।। कनकस्य त्रिंशत् कोटिः चीनांशुकप्रमुखवस्त्रराशयः । दत्ताः कुमाराय पाणेः विमोचने राज्ञा ||३|| त्रिकम ।
વરમાળા આરોપણ કરી, એટલે અપરિમિત ઘોષથી ભવનોને ક્ષોભ પમાડનાર મંગલવાદ્યો વાગ્યાં, નગરમાં આનંદ પથરાઈ રહ્યો, સામંતો સાથે રાજા ભારે સંતુષ્ટ થયો. પછી ઉભય પક્ષના સંતોષથી મહાવિભૂતિપૂર્વક વિવાહમહોત્સવ ચાલુ થયો, અને તે સમાપ્ત થતાં
રાજાએ કર-વિમોચનમાં કુમારને મદ ઝરતા સુંદર ગંડસ્થલ વાળા અને સારા લક્ષણયુક્ત પાંચ સો હાથીઓ, વક્ર ગ્રીવાવાળા, મન તથા પવનને જીતનાર વેગશાળી એવા બાર હજાર જાત્ય અશ્વો, ઉંચા શિખરોવાળા બે હજાર २थो, त्री रोटि सुपए मने रेशमी वस्त्र पुष्ण साप्यi. (१/२/3)
Page #118
--------------------------------------------------------------------------
________________
४२७
चतुर्थः प्रस्तावः ___ कयमन्नंपि सविसेसं कायव्वं, जाओ अवरोप्परं पणयभावो।।
अवरवासरे य पेसिया कुमारेण पहाणपुरिसा देवसेण-नरवइस्स पासे नियट्ठाणगमणाणुन्नागहणनिमित्तं । गंतूण निवेइयं तेहिं नरवइस्स । तओ देवसेणेण पुणरवि सम्माणिओ पहाणवत्थुसमप्पणेण कुमारो। निरूवियं गमणजोग्गं दिणं । निउत्ता दंडनायगा अणुगमणत्थं । अह पसत्थवासरे ससुरप्पभिईण कयमुचियकायव्वो पत्थिओ कुमारो हरि-करि-नरनियरसमेओ सनयराभिमुहं । एत्यंतरे
सव्वालंकारधरिं सीलवइं चेडियाजणसमेयं । लच्छिंव कुमारपुरो काउं रन्ना भणियमेयं ।।१।।
कृतमन्यद् अपि सविशेषं कर्तव्यम्, जातः अपरापरः प्रणयभावः।
अपरवासरे च प्रेषिताः कुमारेण प्रधानपुरुषाः देवसेननरपतेः पार्श्वे निजस्थानगमनाऽनुज्ञाग्रहणनिमित्तम् । गत्वा निवेदितं तैः नरपतेः। ततः देवसेनेन पुनरपि सम्मानितः प्रधानवस्तुसमर्पणेन कुमारः। निरूपितं गमनयोग्यं दिनम्। नियुक्ताः दण्डनायकाः अनुगमनार्थम् । अथ प्रशस्तवासरे श्वसुरप्रभृतीनां कृतः उचितकर्तव्यः प्रस्थितः कुमारः हरि-करि-नरनिकरसमेतः स्वनगराऽभिमुखम् । अत्रान्तरे -
सर्वाऽलङ्कारधृतां शीलवतीं चेटिकाजनसमेतां। लक्ष्मीः इव कुमारपुरः कृत्वा राज्ञा भणितमेतत् ।।१।।
તેમજ બીજું પણ જે કર્તવ્ય બજાવવાનું હતું, તે બધું સવિશેષ કર્યું, જેથી પરસ્પર સ્નેહ-ભાવ વધ્યો.
હવે એકદા કુમારે પોતાની રાજધાનીમાં જવાની અનુજ્ઞા લેવા માટે દેવસેન રાજા પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા, તેમણે જઇને રાજાને નિવેદન કર્યું, એટલે દેવસેન રાજાએ ફરીથી પણ કિંમતી વસ્તુઓ આપતાં કુમારનો સત્કાર કર્યો. એવામાં પ્રયાણનો દિવસ નક્કી થતાં રાજાએ, તેની સાથે જવા માટે કોટવાળોને આજ્ઞા કરી, એટલે પ્રશસ્ત દિવસે શ્વસુર પ્રમુખ પ્રત્યે પોતાનું ઉચિત કર્તવ્ય બજાવી, અશ્વ, હાથી તથા ઘણા માણસો સહિત કુમાર પોતાના નગરભણી ચાલ્યો. એવામાં
સર્વાલંકારથી શોભાયમાન અને દાસીઓથી પરવરેલ શીલવતીને લક્ષ્મીની જેમ કુમારની આગલ કરીને २ ४॥व्यु- (१)
Page #119
--------------------------------------------------------------------------
________________
४२८
श्रीमहावीरचरित्रम पुत्ति! पवित्तं सीलं पालेज्जसु, मा करेज्जसु कुसंगं । अणुवत्तिज्जसु गुरुजणमवणिज्जसु दुविणयभावं ।।२।।
सेविज्जसु नयमग्गं, मियमहुरक्खरगिरं वएज्जासि ।
आराहेज्जसु सपियं, देवो भत्ता कुलवहूणं ।।३।। जुम्मं । कुमरोऽवि इमं वुत्तो एसा एक्का सुया ममं इठ्ठा। छायव्व सहयरी जह हवइ सया तह तए किच्चं ।।४।।
इय सिक्खविउं राया धूयं विरहग्गिदूमियसरीरो।
अणुगमिऊण कुमारं नियनयराभिमुहमह चलिओ ||५|| कुमारोऽवि पेच्छंतो नग-नगरागर-गाम-काणणरमणिज्जं मेइणिं, साहितो विसमपल्लीपुत्रि! पवित्रं शीलं पाल्यताम्, मा क्रियतां कुसङ्गम्। अनुवर्तस्व गुरुजनम्, अपनय दुर्विनयभावम् ।।२।।
सेवस्व न्यायमार्गम्, मित-मधुराक्षरगिरं वद ।
आराध्नुहि स्वप्रियम्, देवः भर्ता कुलवधूनाम् ।।३।। युग्मम् । कुमारोऽपि इदम् उक्तः एषा एका सुता मम इष्टा। छाया इव सहचरी यथाभवति सदा तथा त्वया कार्यम् ।।४।।
इति शिक्षयित्वा राजा दुहितां विरहाग्निदुतशरीरः ।
अनुगम्य कुमारं निजनगराऽभिमुखम् अथ चलितः ।।५।। कुमारः अपि प्रेक्षमाणः नग-नगराऽऽकर-ग्राम-काननरमणीयां मेदिनीम्, साधयन् विषमपल्लीनिलीनान्
હે પુત્રી! તું પવિત્ર શીલ પાળજે, કુસંગનો ત્યાગ કરજે, વડીલોને અનુસરીને ચાલજે, દુર્વિનયને પરિહરજે, નીતિનું પાલન કરજે, મિત અને મધુર વચન બોલજે તથા પોતાના પ્રિયતમની બરાબર સેવા કરજે; કારણ કે पुदीन silो पोताना तिने हेव समान समठे छ.' (२/3)
પછી રાજા કુમારને પણ કહેવા લાગ્યો-“હે કુમાર! આ એક જ મારી ઇષ્ટ પુત્રી છે, માટે છાયાની જેમ સદા मे सडयरी थने २४, तेम तारे ४२j.' (४)
એ પ્રમાણે શિખામણ આપી, વિરહાગ્નિથી વ્યાકુળ બની, અમુક માર્ગ સુધી કુમારની સાથે આવીને તે રાજા पोताना न२ त२६ ५७ क्यो. (५)
અહીં કુમાર પણ પર્વત, નગર, આકર, ગામ, વનવડે રમણીય પૃથ્વીને જોતો, વિષમ પલ્લીમાં રહેલા
Page #120
--------------------------------------------------------------------------
________________
४२९
चतुर्थः प्रस्तावः निलीणे भिल्लाहिवइणो, पयर्सेतो पुव्वनीईओ, अवलोयंतो तावसजणनिसेविए अणवरयडझंतघयमहु-समिह-महोसहिसमुच्छलंतबहलधूमपडलकयमेहसंक-सिहंडितंडवाडंबररमणिज्जे आसमपए, पइदिणपयाणएहिं संपत्तो जयंतीए नयरीए बाहिरुज्जाणे । वद्धाविओ नरसिंघनरवई। काराविया नयरसोहा। जाया समुद्धयविचित्त-चीणंसुयचिंधबंधुरा रायमग्गा । अह पसत्थंमि मुहुत्ते अंतेउरपुरप्पहाणजणपरियरिएण नरिंदेण अणुगम्ममाणो नरविक्कमो नयरिं पविसिउमारद्धो। ठिया य रायमग्गोभयपासपासायमालासु तदवलोयणकोऊहलाउला कुसुमुम्मिस्सक्खयहत्था लोयसत्था। जाया य कुमाररूवपलोयणपाउब्भवंतविविहवियाराण जुवईजणाण विब्भमा। कहं चिय?
दुहूण कावि पडिजुवइकंतगंडत्थलंतसंकंतं । कुसुमक्खएहिं ताडइ ईसाइंतिव्व रायसुयं ।।१।।
भिल्लाधिपतीन्, प्रवर्तयन् पूर्वनीतीन्, अवलोकयन् तापसजननिवेषितान् अनवरतदह्यमानघृत-मधु-समिधमहौषधिसमुच्छलबहुधूमपटलकृत-मेघशङ्काशिखण्डिताण्डवाऽऽडम्बररमणीये आश्रमपदे, प्रतिदिनप्रयाणकैः सम्प्राप्तः जयन्त्याः नगर्याः बहिरुद्याने। वर्धापितः नरसिंहः नरपतिः। कारापिता नगरशोभा। जाताः समुद्भूतविचित्रचिनांशुकचिह्नबन्धुराः राजमार्गाः । अथ प्रशस्ते मुहूर्ते अन्तःपुर-पुरप्रधानपरिजनपरिवृत्तेन नरेन्द्रेण अनुगम्यमाणः नरविक्रमः नगर्यां प्रवेष्टुम् आरब्धवान्। स्थिता च राजमार्गोभयपार्श्वप्रासादमालासु तदवलोकनकुतूहलाऽऽकुलाः कुसुमोन्मिश्राऽक्षतहस्ताः लोकसार्थाः। जाताः च कुमाररूपप्रलोकनप्रादुर्भवद्विविधविकाराणां युवतीजनानां विभ्रमाः । कथमेव? -
दृष्ट्वा काऽपि प्रतियुवतीकान्तगण्डस्थलान्तःसङ्क्रान्तं । कुसुमाऽक्षतैः ताडयति ईर्ष्यावती इव राजसुतम् ।।१।।
ભીલોના અધિપતિને સાધતો-વશ કરતો, પૂર્વજોની નીતિને પ્રવર્તાવતો, તાપસોએ સેવિત, નિરંતર બળતા ઘી, મધ, સમિધ, મહૌષધિના ઉછળતા ધૂમ પડલને જોતાં મેઘની શંકા લાવનાર મયૂરોના નૃત્યાડંબરવડે રમણીય એવા આશ્રમોને અવલોકતો તે પ્રતિદિન પ્રયાણ કરતાં જયંતી નગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યો; એટલે નરસિંહ રાજાને વધામણી આપવામાં આવી. તેણે નગરની શોભા કરાવી, રાજમાર્ગો પર રેશમી વિચિત્ર ધ્વજાઓ બાંધવામાં આવી, પછી પ્રશસ્ત મુહૂર્ત આવતાં, અંતઃપુર અને પ્રધાન પુરુષોથી પરવરેલ રાજા સાથે નરવિક્રમ કુમારે નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે રાજમાર્ગની બંને બાજુ પ્રાસાદોપર લોકો તેને જોવા માટે કૌતુક પામતાં હાથમાં પુષ્પમિશ્રિત અક્ષતો લઇને બેઠા, તેમજ કુમારનું રૂપ જોતાં વિવિધ વિકારો ઉત્પન્ન થવાથી યુવતીઓમાં અનેક પ્રકારની ચેષ્ટાઓ થવા
दागी
--
-
કોઇ કાંતા પ્રતિયુવતી-શોક્યના ચળકતા ગાલમાં સંક્રાત થયેલ રાજ કુમારને જાણે ઇર્ષ્યા પામી હોય તેમ सुभ-अक्षतथा भारवा दी. (१)
Page #121
--------------------------------------------------------------------------
________________
४३०
श्रीमहावीरचरित्रम् पवियंभियकुसुमाउहवसवियसियलोयणा पलोयंती। न मुणइ सकडिल्लंपिहु पवणेणायट्टियं अवरा ।।२।।
कुमरपलोयणवामूढमाणसा निच्चला गिहग्गगया।
अनिलचलंचलचूडा काविहु रेहइ पडायव्व ।।३।। अम्मे! जामि पलोइदुं दसदिसं कोलाहला सुब्बए, सा मा गच्छ मयच्छि! निच्छियमिमो सो एइ रण्णो सुओ।
दिढे जम्मि पणट्ठनिव्वुइमणा मुद्धावरा मग्ग(ङ्ग)णा, वटुंती विव सासुयाए पुरओ अन्ना इमं जपइ ।।४।।
प्रविजृम्भितकुसुमायुधवशविकसितलोचना प्रलोकयन्ती। न जानाति स्वकटिवस्त्रमपि खलु पवनेन आकर्षितम् अपरा ||२||
कुमारप्रलोकनव्यामूढमानसा निश्चला गृहाग्रगता।
अनिलचलदञ्चलचूडा काऽपि खलु राजते पताका इव ।।३।। 'अम्बे! यामि प्रलोकयितुं दशदिशं कोलाहलः श्रूयते' सा (स्त्री जल्पति) 'मा गच्छ मृगाक्षि! निश्चितम् अयं सः एति राज्ञः सुतः। दृष्टे यस्मिन् प्रणष्टनिवृत्तिमनाः मुग्धाऽपरा मार्गणाम्, वर्तमाना इव श्वसुः पुरतः अन्या इदं जल्पति' ।।४।।
કોઇ મુગ્ધા, મન્મથ જાગ્રત થતાં લોચન વિકાસીને કુમારને જોવાથી, પવનને લીધે પોતાના કટીતટથી ખસી गयेद वस्त्रने न शी.. (२)
કોઇ કામિની પોતાના ઘરની અગાસી પર જઇ, નિશ્ચલ બની કુમારને જોતાં મનમાં મૂઢ બનેલ તે પવનને લીધે વસ્ત્રનો છેડો ફડફડતાં એક પતાકા-ધ્વજાના જેવી શોભવા લાગી, (૩)
કોઇ વામા કહેવા લાગી કે હે અંબા!આ ચોતરફ કોલાહલ સંભળાય છે, તે હું જોવા જાઉં છું.” એટલે અમ્મા બોલી- મૃગાક્ષી! તું જતી નહિ. એ નિશ્ચય તે રાજકુમાર આવે છે. કે જેને જોયે છતે મનની શાંતિ વિનાની અન્ય કોઈક માર્ગણા = વિચારોમાં ચડેલી હોય એવી મુગ્ધ સ્ત્રી પોતાની સાસુની સામે કંઈપણ બબડાટ ७२. .' (४)
Page #122
--------------------------------------------------------------------------
________________
४३१
चतुर्थः प्रस्तावः
इय एवं सविलासाहिं नयरनारीहिं सच्चविज्जंतो।
कुमरो वहूसमेओ संपत्तो निययभवणंमि ।।५।। तहिं गएण य कया सविसेसं गुरुजणाण पणामाइपडिवत्ती। समप्पिओ य रण्णा अंबरतलमणुलिहंतो निययभवणनिव्विसेसो पासाओ कुमारस्स । तत्थ ट्ठिओ य सो सक्को इव देवलोए, धरणो इव पायाले विसयसुहं भुंजंतो कालं गमेइ । अन्तरंतरा य तुरगवाहियालिं च, मत्तसिंधुरदमणं च, मल्लजुज्झब्भसणं च, राहावेहकोऊहलं च, धम्मसत्थसवणं च, देसंतरनयरवत्तानिसामणं च, गुरुचरणनिसेवणं च, मग्गणजणमणोरहपूरणं च करेइत्ति । अह कुमारस्स कालक्कमेण सीलमईए सह विसयसुहं भुंजमाणस्स कुसुमसेहरविजयसेहरनामाणो जाया दोन्नि पुत्ता। ते य वल्लहा पियामहस्स, विविहप्पयारेहिं उवलालिज्जमाणा वडंति।
इत्येवं सविलासाभिः नगरनारीभिः सत्यापयन् ।
कुमारः वधूसमेतः सम्प्राप्तः निजभवने ।।५।। तत्र गतेन च कृता सविशेषं गुरुजनानां प्रणामादिप्रतिपत्तिः । समर्पितश्च राज्ञा अम्बरतलम् अनुलिखन् निजभवननिर्विशेषः प्रासादः कुमारस्य । तत्र स्थितश्च सः शक्रः इव देवलोके, धरणेन्द्रः इव पाताले विषयसुखं भुञ्जन् कालं गमयति। अन्तरा अन्तरा च तुरगवाहिकालिं च, मत्तसिन्धुरदमनं च, मल्लयुद्धाऽभ्यसनं च, राधावेधकौतूहलं च, धर्मशास्त्रश्रवणं च, देशान्तरनगरवार्तानिश्रवणं च, गुरुचरणनिषेवणं च, मार्गणजनमनोरथपूरणं च करोति । अथ कुमारस्य कालक्रमेण शीलमत्या सह विषयसुखं भुञ्जानस्य कुसुमशेखर-विजयशेखरनामानौ जातौ द्वौ पुत्रौ । तौ च वल्लभौ पितामहस्य विविधप्रकारैः उपलाल्यमानौ वर्धेते।
એ પ્રમાણે નાગરાંગનાઓ વિલાસપૂર્વક જેના સૌંદર્યના યથાર્થ ગુણ-ગાન કરી રહી છે એવો કુમાર વધૂ सहित पोताना मावासमा माव्यो. (५)
ત્યાં જતાં તેણે વડીલોનો પ્રણામાદિકથી વિશેષ આદર સાચવ્યો. તે વખતે રાજાએ ગગનતલસ્પર્શી પોતાના ભવન જેવો એક પ્રાસાદ કુમારને સમર્પણ કર્યો. ત્યાં રહેતાં કુમાર, દેવલોકમાં ઇંદ્રની જેમ અને પાતાળમાં ધરણંદ્રની જેમ વિષય-સુખ ભોગવતાં કાળ નિર્ગમન કરવા લાગ્યો. વળી વચવચમાં પ્રસંગે તે અશ્વો ખેલાવતો, મદોન્મત્ત હાથીઓને દમતો, મલ્લયુદ્ધનો અભ્યાસ કરતો, રાધાવેધનું કૌતુક બતાવતો, ધર્મશાસ્ત્ર સાંભળતો, દેશાંતરના નગરની વાતો અવધારતો, ગુરુ-વડીલોની સેવા કરતો તથા યાચકોને ઇચ્છાપૂરતું દાન આપતો હતો. એમ વિષયસુખ ભોગવતાં કુમારને કાલક્રમે શીલવતીના ઉદરથી કુસુમશેખર અને વિજયશેખર નામે બે પુત્રો ઉત્પન્ન થયા, તે પિતામહ-દાદાને બહુ જ પ્રિય થઇ પડ્યા અને વિવિધ પ્રકારે લાલન પાલન કરાતા તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
Page #123
--------------------------------------------------------------------------
________________
४३२
श्रीमहावीरचरित्रम् ____ अन्नया राइणो समीवे निसन्नंमि नरविक्कमे, जहोचियठाणनिविटुंमि सेवगजणे मयभरसंभरियसच्छंदजमुणावणविहारो, तडयडारावतोडियनिविडघडणुत्तरतारसयप्पमाणलोहनिगडो, सयखंडचुन्नियमहालाणखंभो, निद्दयकरप्पहाराहयारोहगवग्गो पहाविओ नयरमज्झेण जयकुंजरो उम्मूलियगरुयद्दुममोडियगुरुविडवकडयडरउद्दो, कुंभत्थलपणोल्लणपाडियसुरभवणसिहरग्गो, अइकढिणकरप्फालणविहाडिउद्दामतुंगपागारो, अइवेगुच्चालियकन्नतालविद्दवियभसलउलो, अइरभसभरपहावणसपक्खकुलसेलचल्लिकयसंको, दढदंतदंडताडणढलढलियट्टालयसमूहो, करघाय-दंतवेहण-चरणुप्पीडणनिवाडियजणोहो सव्वत्थ भमइ भीमो जमोव्व जुगविगमसमयंमि । अह मंदरमहिज्जमाणमहोयहिघोसघोरे समुच्छलिए तिय-चउक्क-चच्चरेसु जणाणं अक्कंदियरवे पुच्छियं नरवइणा-'भो भो किमेवं
___ अन्यदा राज्ञः समीपे निषण्णे नरविक्रमे, यथोचितस्थाननिविष्टे सेवकजने मदभरसंस्मृतस्वच्छन्दयमुनावनविहारः, तडतडाऽऽरावत्रोटितनिबिडघटनोत्तरतारशतप्रमाणलोहनिगडः, शतखण्डचूर्णितमहाऽऽलानस्तम्भः, निर्दयकरप्रहाराऽऽहताऽऽरोहकवर्गः प्रधावितः नगरमध्येन जयकुञ्जरः उन्मूलितगुरुद्रुममोटितगुरुविटप'कडकड'रौद्रः, कुम्भस्थलप्रणोदनपातितसुरभवनशिखराग्रः, अतिकठिनकरस्फालनविघाटितोद्दामतुङ्गप्राकारः, अतिवेगोच्चालितकर्णतालविद्रवितभसलकुलः, अतिरभसभरप्रधावनस्वपक्षकुलशैलचलीकृतशङ्कः, दृढदन्तदण्डताडन(सु)पातिताऽट्टालकसमूहः, करघातदन्तवेधनचरणोत्पीडननिपातितजनौघः, सर्वत्र भ्रमति भीमः यमः इव युगविगमसमये। अथ मन्दरमथ्यमानमहोदधिघोषघोरे समुच्छलिते त्रिक-चतुष्क-चत्वरेषु जनानां आक्रन्दितरवे पृष्टं नरपतिना ‘भोः भोः किमेवं नगरे
એવામાં એકદા નરવિક્રમ, રાજાની પાસે બેઠો હતો અને સેવક જનો યથોચિત સ્થાને બેઠા હતા, તેવામાં પ્રલયકાળના યમ સમાન ભયંકર જયકુંજર નગરના મધ્યભાગમાં સર્વત્ર દોડતો ભમી રહ્યો હતો, કે જે મદભરથી સ્વછંદ યમુનાના વનવિહારને યાદ કરાવતો, મજબૂત રીતે બનાવેલ સો ભાર (= વજનસૂચક શબ્દ છે.) લોહની સાંકળને જેણે તડતડાટથી તોડી નાખેલ છે, મોટા આલાન-સ્તંભના જેણે સો ખંડ કર્યા છે, મહાવતોને પોતાના કઠિન કર-પ્રહારથી જેણે પ્રતિઘાત પમાડેલ છે, મોટા વૃક્ષોને જેણે મૂળથી ઉખેડી નાખેલ છે તથા બીજાં કેટલાક ભાંગી-તોડતાં કડકડાટ અવાજથી તે ભારે રૌદ્ર ભાસતો, કુંભસ્થળના ઘસારાથી જેણે દેવાલયોનાં શિખરો પાડી નાખ્યાં છે, અતિ કઠિન કર-સુંઢના આસ્ફાલનથી જેણે મજબૂત અને ઉન્નત કિલ્લો જર્જરિત કરેલ છે, અતિવેગથી કર્ણતાલ ચલાવતાં ભમરાઓને જેણે સતાવેલ છે, અત્યંત ઉતાવળે દોડતાં પોતાના સપક્ષ કુલપર્વતના ગમનની જેણે શંકા ઉપજાવેલ છે, દઢ દંતદંડના તાડનથી અટારીઓ જેણે તોડી પાડેલ છે તેમજ કરઘાત, દંતવેધ તથા ચરણના દબાણથી જેણે લોકોને પાડી નાખ્યા છે અને યુગન્તસમયે યમની જેમ તે ભટકે છે. આ વખતે મંદરાચલથી મંથન કરાતા મહોદધિના ઘોર ઘોષ સમાન લોકોનો આકંદ ત્રિમાર્ગ, ચોવાટા અને ચોરાઓમાં પ્રસરતાં રાજાએ
Page #124
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४३३ नयरे कोलाहलो सुम्मइत्ति?', जणेण भणियं-'देव! एस तुम्ह जयकुंजरो भग्गालाणखंभो नयरं विद्दवेइ।' एवं सोच्चा विसज्जिया कुमारपमुहा पहाणलोया जयकुंजरगहणनिमित्तं, भणिया य-'अरे! सव्वहा सत्यघायं परिहरंतेहिं एयस्स वट्टियव्वं ।' एवं च पडिवज्जिय गया ते तदभिमुहं । न य पेच्छंति कमवि उवायं जेण हत्थी वसमुवगच्छइत्ति । एत्यंतरे वेलामासवत्तिणी, गुरुगब्भभारवसविसंतुलनिवडंतचरणा, गाढपाणभयकंपंतसरीरजट्ठी इओ तओ य धावंती एगा कुलंगणा दिट्ठा जयकुंजरेण । तओ उल्लालियकरग्गो पवणवेगेण धाविओ तीसे अभिमुहो। सावि कुंजरं तहा सिग्घमागच्छंतं पेच्छिऊण सज्झसभरनिरुद्धपयप्पयारा कलुणाई दीणाई विलविउं पयत्ता, कहं चिय?
'हे माइ भाय ताया तायह मं, मा उवेक्खह इयाणिं ।
एसो मम वहणट्ठा दुट्टकरी पासमल्लियइ ।।१।। कोलाहलः श्रूयते?' जनेन भणितं देव! एषः तव जयकुञ्जरः भग्नाऽऽलानस्तम्भः नगरं विद्रवति।' एवं श्रुत्वा विसर्जिताः कुमारप्रमुखाः प्रधानलोकाः जयकुञ्जरग्रहणनिमित्तम् । भणिताः च 'अरे! सर्वथा शस्त्रघातं परिहरद्भिः एतस्य वर्तितव्यम् । एवं च प्रतिपद्य गताः ते तदभिमुखम् । न च प्रेक्षन्ते किमपि उपायं येन हस्ती वशम् उपगच्छति। अत्रान्तरे वेलामासवर्तिनी, गुरुगर्भभारवशविसंस्थुलनिपतच्चरणा, गाढप्राणभयकम्पमानशरीरयष्टिः इतस्ततः च धावन्ती एका कुलाङ्गना दृष्टा जयकुञ्जरेण। ततः उल्लालितकराग्रः पवनवेगेन धावितः तस्याः अभिमुखम् । साऽपि कुञ्जरं तथा शीघ्रम् आगच्छन्तं प्रेक्ष्य साध्वसभरनिरुद्धपादप्रचारा करुणानि दीनानि विलपितुं प्रवृत्ता। कथमेव
'हे मातः भ्रातः तात त्रायध्वं मां मा उपेक्षध्वमिदानीम्। एषः मम वधाय दुष्टकरिः पार्श्वमुपसर्पति ।।१।।
પૂછ્યું-“અરે! નગરમાં આવો કોલાહલ કેમ સંભળાય છે?' એટલે લોકોએ જણાવ્યું- હે દેવ! આ તમારો જયકુંજર આલાન-સ્તંભને ભાંગી નાખીને નગરને પરાભવ પમાડે છે.” એમ સાંભળતાં તેણે જયકુંજરને પકડવા માટે કુમાર પ્રમુખ પ્રધાન પુરુષો મોકલ્યા અને કહ્યું “અરે! કોઇ પણ રીતે શસ્ત્રઘાત કર્યા વિના તમે એને પકડજો.’ એમ કબૂલ કરીને તેઓ હાથીની સન્મુખ ગયા, પરંતુ હસ્તી વશ થાય, એવો કોઇ ઉપાય તેમના જોવામાં ન આવ્યો. એવામાં ગભરાઇને આમતેમ દોડતી એક કુલાંગના જયકુંજરના જોવામાં આવી કે જે પૂર્ણ ગર્ભકાળમાં વર્તતી હતી, ગર્ભના ભારે ભારથી જે મંદ-પગલે ચાલતી અને ગાઢ પ્રાણ ભયને લીધે જે શરીરે કંપતી હતી. તેને જોતાં જ સૂંઢને ઉછાળતો હસ્તી પવનવેગે તેની તરફ દોડ્યો, એટલે તે હાથીને એકદમ શીધ્ર આવતો જોઇને ભારે ભયને લીધે આગળ ચાલવાની ગતિ અટકી પડતાં તે દીન અને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી કે
' भात! हे मात! तात! भारु २१५। ४२, मत्यारे भारी 6पेक्षा न ४२), भा२१५ ४२१ मा हुष्ट हाथी छ न मावी पठायो छे. (१)
Page #125
--------------------------------------------------------------------------
________________
४३४
श्रीमहावीरचरित्रम हं हो पेच्छगलोया! निक्करुणा! करिवरं पडिक्खलह । गुरुगब्भभरक्कंता एसा संपइ विवज्जा मि ।।२।।
अहह कहं पावकरी एसो सो आगओ मम समीवे ।
निस्सरणा नित्ताणा कमुवायं संपइ सरामि? ||३|| किं कोऽवि महापुरिसो परोवयारत्थधरियनियपाणो। एत्थ न पेच्छइ सहसा मं दुक्खत्तं विणस्संति' ।।४।।
इय दीणकलुणवयणाई णेगसो भासिऊण खणमेक्कं । मुच्छानिमीलियच्छी धसत्ति सा महियले पडिया ।।५।।
हं भोः प्रेक्षकलोकाः! निष्करुणाः! करिवरं प्रतिस्खलत। गुरुगर्भभाराऽऽक्रान्ता एषा सम्प्रति विव्रजाऽहम् ।।२।।
अहह! कथं पापकरी एषः सः आगतः मम समीपे।
निःशरणा निस्त्राणा कम् उपायं सम्प्रति सरामि? ।।३।। किं कोऽपि महापुरुषः परोपकारार्थधृतनिजप्राणः । अत्र न प्रेक्षते सहसा मां दुःखार्ती विनश्यन्तीम्?' ||४||
इति दीनकरुणवचनानि अनेकशः भाषित्वा क्षणमेकम् । मूर्छानिमीलिताक्षी धसिति सा महीतले पतिता ।।५।।
અરે નિષ્કરુણ પ્રેક્ષક જનો! આ ગજવરને અટકાવો. હમણાં પૂર્ણ ગર્ભના ભારવાળી હું શીરીતે દોડી શકું? (२)
અહા! આ પાપી હસ્તી કેવી રીતે મારી સમીપે આવી પહોંચ્યો. હવે તો હું નિઃશરણ અને નિસ્ત્રાણ હોવાથી स्या पायने अनुसई? (3)
શું પરોપકારાર્થે પોતાના પ્રાણને ધારણ કરનાર એવો કોઇ મહાપુરુષ નથી? કે જે દુઃખારૂં અને વિનાશ पामती सेवा भने सही तरत 5 श.' (४)
એ પ્રમાણે દીન અને કરુણ વચન અનેકવાર બોલી, એક ક્ષણભરમાં મૂછથી આંખો મીંચાઇ જતાં તે ધબાક ६७ने महातल५२ ५ी; (५)
એટલે તે હાથી પણ ભારે રોષથી રક્ત લોચન કરી, તે અબળાને થોડે અંતરે આવી પહોંચ્યો. ત્યાં તો ભયના
Page #126
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४३५ ___ सोवि करिवरो दढरोसभररत्तणेत्तो संपत्तो तीसे थेवंतरेण, दिट्ठा य सा कुमारेण भयवसभूमिनिस्सहनिवडियंगी, चिंतियं च-अजुत्तमजुत्तमियाणिं उवेहणं एयाए, जओ
एक्कं अबला एसा अन्नं गुरुगब्भभारविवसंगी। अन्नं पुण मुच्छाए निमीलियच्छी धरणिपडिया ।।१।।
अन्नं च पुणो तायस्स एस जयकुंजरो अतीव पिओ।
सत्येण न हंतव्वो विसममिमं निवडियं कज्जं ।।२।। अहवा रूसउ ताओ जं भवइ तं करेउ मम इण्हिं। हंतव्वो एस करी दुब्बलजणपालणं धम्मो ।।३।।
सोऽपि करिवरः दृढरोषभररक्तनेत्रः सम्प्राप्तः तस्याः स्तोकान्तरेण, दृष्टा च सा कुमारेण भयवशभूमिनिषद्यानिपतिताङ्गी, चिन्तितं च - अयुक्तमयुक्तम् इदानीम् उपेक्षणम् एतस्याः, यतः -
एकम् अबला एषा, अन्यद् गुरुगर्भभारविवशाङ्गी। अन्यत् पुनः मूर्च्छया निमीलिताक्षी पृथिवीपतिता ।।१।।
अन्यच्च पुनः तातस्य एषः जयकुञ्जरः अतीवः प्रियः।
शस्त्रेण न हन्तव्यः, विषममिदं निपतितं कार्यम् ।।२।। अथवा रुष्यतु तातः यद् भवति तत् करोतु मम इदानीम् । हन्तव्यः एषः करिः, दुर्बलजनपालनं धर्मः ||३||
વશે વ્યાકુળ થઇને નિરાધારપણે ભૂમિરૂપી શવ્યાપર પડેલ તે કુલીન કામિની કુમારના જોવામાં આવી. તેને જોતાં જ કુમાર ચિંતવવા લાગ્યો કે “એ અબળાની અત્યારે ઉપેક્ષા કરવી, તે કોઇ રીતે યુક્ત નથી, કારણ કે
એક તો એ અબળા અને વળી પૂર્ણ ગર્ભના ભારથી શરીરે પરવશ છે, તેમજ મૂછથી આંખો મીંચાઇ જતાં ते ५२५॥५२ ५3 छ. (१)
તેમાં પણ વળી આ જયકુંજર પિતાને અત્યંત પ્રિય છે, જેથી શસ્ત્રથી તેને મારવાની મનાઇ કરી છે. અહો! આ કામ તો ખરેખર બહુ વિષમ આવી પડ્યું. (૨)
અથવા તો તાત ભલે રોષાયમાન થઇને મારું અત્યારે ગમે તે કરે, પણ એ હાથી તો મારવા લાયક જ છે; 5२५ 3 ५४नसन २j ४ धर्म छ.' (3)
Page #127
--------------------------------------------------------------------------
________________
४३६
श्रीमहावीरचरित्रम् इय निच्छिऊण निबिडबद्धदुगुलंचलो तुरंगाओ अवयरिऊण अवलोइज्जंतो नरनारीजणेण, निवारिज्जंतो पासवत्तिपरियणेण, पडिखलिज्जमाणो अंगरक्खेहिं, निरवेक्खो नियजीवियस्स सिग्धं पधाविऊण मेहस्स व मयजलासारपसमियरयनियरस्स, कयगंभीरगलगज्जियस्स सहस्सनयणोव्व थेवंतरेणासंपत्तस्स जयकुंजरस्स करणप्पओगवसेण आरूढो पट्ठिदेसंमि कुमारो, ताडिओ य कुलिसनिट्टरेण मुट्ठिप्पहारेण करी कुंभत्थलंमि । अह खरयरं रोसमुवागओ मणागंपि अनियत्तंतो नारीवहाओ सो कुमारेण जमजीहादुव्विसहाए खग्गधेणूए आहओ सव्वसत्तीए कुंभजुयलंतराले । तओ पढमुग्गमंतरविमंडलाओव्व करपसरो, खरपवणपणुन्नकमलसंडाओव मयरंदनीसंदो, महागिरिगेरुयागराओव्व निब्भरसलिलुप्पीलो कुंभत्थलाओ से वूढो महारुहिरप्पवाहो। सहसच्चिय विगयनयणोवलंभो विहलंघलीभूओ मओ इव, मुच्छिओ इव, दढपाससहस्ससंजमिओ इव निच्चलो ठिओ करी। तओ अवयरिऊण ___ इति निश्चित्य निबिडबद्धदुकुलाञ्चलः तुरङ्गाद् अवतीर्य अवलोक्यमानः नारीजनेन, निवारयन् पार्श्ववर्तिपरिजनेन, प्रतिस्खल्यमानः अङ्गरक्षैः, निरपेक्षः निजजीवितस्य शीघ्रं प्रधाव्य मेघस्य इव मदजलाऽऽसारप्रशमितरजनिकरस्य, कृतगम्भीरगलगर्जितस्य सहस्रनयनः इव स्तोकान्तरण असम्प्राप्तस्य जयकुञ्जरस्य करणप्रयोगवशेन आरूढः पृष्ठिदेशे कुमारः, ताडितश्च कुलिशनिष्ठुरेण मुष्टिप्रहारेण करिकुम्भस्थले। अथ खरतरं रोषम् उपागतः, मनागपि अनियन्त्रयन् नारीवधात् सः कुमारेण यमजिह्वादुर्विसहया खड्गधेन्वा आहतः सर्वशक्त्या कुम्भयुगलान्तराले। ततः प्रथमोद्गच्छद्रविमण्डलाद् इव करप्रसरः, खरपवनप्रणूनकमलखण्डतः इव मकरन्दनिष्यन्दः, महागिरिगेरुकाऽऽकरतः इव निर्भरसलिलोत्पीलः कुम्भस्थलतः तस्य उढः महारुधिरप्रवाहः । सहसा एव विगतनयनोपलम्भः विह्वलान्धीभूतः मृतः इव, मूर्छितः इव, दृढपाशसहस्रसंयमितः इव निश्चलः स्थितः करिः । ततः अवतीर्य कुमारेण संस्थापिता सा भूमिगता स्त्रीः,
એમ નિશ્ચય કરી, વસ્ત્રથી કમ્મર કસી, અશ્વપરથી નીચે ઉતરી, નગરજનોના જોતાં, પાસે રહેલ પરિજનના નિવારતાં, અંગરક્ષકોના અટકાવતાં, પોતાના જીવિતની અપેક્ષા ન કરતાં, એકદમ દોડીને, મદજળની વૃષ્ટિથી મેઘની જેમ રજસમૂહને શમાવનાર, ઇન્દ્રની જેમ ગંભીર ગર્જના કરનાર તથા તે અબળાને થોડે આંતરે રહેલ એવા તે જયકુંજરના પૃષ્ઠભાગ પર કુમાર કરણ-પ્રયોગથી ઇંદ્રની જેમ ચડી બેઠો, અને વજસમાન કઠિન મુષ્ટિ-પ્રહારથી તેણે કરિવરને કુંભસ્થળમાં માર્યો, છતાં ભારે રોષ લાવી સ્ત્રીવધથકી જરા પણ ન અટકવાથી કુમારે યમજીલ્લા સમાન દુઃસહ છૂરી વતી સર્વ શક્તિપૂર્વક તેને બંને કુંભના મધ્યભાગમાં માર્યો. એટલે પ્રથમ ઉગતા રવિમંડળથકી નીકળતા કિરણની જેમ, સખ્ત પવનથી પ્રેરાયેલ કમળખંડથકી જેમ મકરંદ ઝરે અને મહાગિરિની ગરૂક-ખાણથકી જેમ રંગીન જળસમૂહ નીકળે, તેમ તેના કુંભસ્થળમાંથી મોટો રુધિર-પ્રવાહ વહેવા લાગ્યો, જેથી તરતજ તેની દષ્ટિ મંદ પડતાં વ્યાકુળતાની વિશેષતાથી અંધ બની જતાં જાણે પ્રાણરહિત થયો હોય, મૂછિત બન્યો હોય અથવા જાણે હજારો દૃઢ બંધનોથી બંધાયો હોય તેમ તે નિશ્ચળ-સ્તબ્ધ થઇને ઉભો રહ્યો. એટલે કુમારે નીચે
Page #128
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४३७ कुमारेण संठविया सा भूमिगया इत्थिया, विमुक्का य समीहियपएसंमि। सयंपि गओ नियमंदिरं। सोऽवि करिवरो गहिओ आरोहेहिं। पारद्धो अणवरयजलघडसहस्सखेवेण सिसिरोवयारो। पयट्टावियाइं घायविसोहणाइं, महाविमद्देण नीओ निययावासे। निवेइयं नरवइणो जहावित्तं, रुट्ठो राया, परं सोयमुवागओ, भणिउमाढत्तो य
'रे रे वच्चह पुरिसा! निस्सारह तं सुयं दुरायारं । जयकुंजरेऽवि निहए अज्जवि इह वसइ जोऽलज्जो ।।१।।
अव्वो! साहसतुट्ठाए तीए देवीए सुंदरो दिन्नो। पुत्तो अमित्तरूवो, देवाविहु विप्पयारंति ।।२।।
विमुक्ता च समीहितप्रदेशे। स्वयमपि गतः निजमन्दिरम् । सोऽपि करिवरः गृहीतः आरोहकैः। प्रारब्धः अनवरतजलघटसहस्रक्षेपेण शिशिरोपचारः । प्रवर्तितानि घातविशोधनानि । महाविमर्दैन नीतः निजकाऽऽवासे। निवेदितं नरपतिं यथावृत्तम् । रुष्टः राजा परं शोकम् उपागतः, भणितुम् आरब्धवान् च -
'रे रे व्रजत पुरुषाः! निस्सारयत तं सुतं दुराचारम् । जयकुञ्जरेऽपि निहते अद्यापि इह वसति यः अलज्जः ||१||
अहो! साहसतुष्टया तथा देव्या सुन्दरः दत्तः । पुत्रः अमित्ररूपः, देवाः अपि खलु विप्रतारयन्ति ।।२।।
ઉતરીને તે ભૂમિપતિત અબળાને સ્વસ્થ કરી અને તેને તેના ઇષ્ટ સ્થાને મૂકી, તેમજ પોતે પોતાના આવાસમાં આવ્યો. પછી મહાવતોએ તે હાથીને પકડ્યો અને સતત હજારો પાણીના ઘડા તેના પર નાખતાં શીતોપચાર શરૂ કર્યો, તેમજ ઘાતને રૂઝવે તેવાં ઔષધો ચાલુ રાખ્યાં. એમ મહાકષ્ટ તેઓ હાથીને પોતાના સ્થાને લઈ ગયા. વળી તેમણે એ યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, જે સાંભળતાં રાજા કોપાયમાન થતાં પરમ શોક પામ્યો અને 534 लायो -
“અરે! પરિજનો! તમે જાઓ અને તે દુરાચારી પુત્રને કાઢી મૂકો. મારા જયકુંજરને માર્યા છતાં એ નિર્લજ્જ अद्यापि सही सी २त्यो छ? (१)
અરે! મારા સાહસથી સંતુષ્ટ થઇને દેવીએ મને શત્રુરૂપ સુંદર પુત્ર આપ્યો હતો. અહો! દેવતાઓ પણ छतरवाम पडी पता नथी. (२)
Page #129
--------------------------------------------------------------------------
________________
४३८
श्रीमहावीरचरित्रम् नूणं मूढो लोओ तम्मइ पुत्तस्स जो निमित्तंमि न मुणइ एवंविहदोससाहणे पयडसत्तुत्तं ।।३।।
अन्नाणविलसियमिणं गई अपुत्तस्स जं निवारेंति ।
इहलोयप्पडिणीओ परलोयसुहो कहं होज्जा? ||४|| नीसेसरज्जसारं एयं जयकुंजरं हणंतेण । कह मह सावेक्खत्तं पुत्तेण पयासियं भणसु? ||५||
ता जह पुव्वं एक्केण रक्खियं खोणिवलयमक्खंडं । रक्खिस्सामि तहेण्डिं, निस्सारह वेरियं एयं ।।६।।
नूनं मूढः लोकः ताम्यति पुत्रस्य यः निमित्तम् । न जानाति एवंविधदोषसाधने प्रकटशत्रुत्वम् ।।३।।
अज्ञानविलसितम् इदं गतिम् अपुत्रस्य यद् निवारयन्ति ।
इहलोकप्रत्यनीकः परलोकसुखः कथं भवेत् ।।४।। निःशेषराज्यसारम् एवं जयकुञ्जरं घ्नता। कथं मम सापेक्षत्वं पुत्रेण प्रकाशितं भण? ।।५।।
तस्माद् यथा पूर्वम् एकेन रक्षितं क्षोणीवलयम् अखण्डम् । रक्षिस्यामि तथा इदानीं, निस्सारयत वैरिकम् एनम् ।।६।।
અહો! લોકો મૂઢ છે કે પુત્રને માટે વિષાદ પામે છે, પરંતુ આવા પ્રકારના દોષ આચરતાં તે સ્પષ્ટ શત્રુરૂપ पने छ, ते 10-15 25 नथी. (3)
qणी 'अपुत्रस्य गतिर्नास्ति' सेट अपुत्रीयानी तिनं ४ निवा२५॥ ४२. छ, त तो १५ शान-येष्टा ४ છે. જે આ લોકમાં જ શત્રુરૂપ નીવડે છે, તે પરલોક નિમિત્તે સુખરૂપ કેમ થઈ શકે? (૪)
સમસ્ત રાજ્યના સારરૂપ જયકુંજરને હણતાં એ પુત્રે મારી દરકાર શી રાખી? તે તો કહો. (૫)
માટે પૂર્વે જેમ મેં એકલાએ પૃથ્વીનું અખંડ રક્ષણ કર્યું, તેમ હવે પણ હું પોતે જ રક્ષણ કરીશ; પરંતુ એ વૈરીને डीढी भू., (७)
Page #130
--------------------------------------------------------------------------
________________
४३९
चतुर्थः प्रस्तावः
जो एरिसं अणत्थं वीसत्थो कुणइ वसइ निस्संको।
सो नूण ममंपि विणासिऊण रज्जंपिहु हरेज्जा' ।।७।। इय पुणरुत्तं नरवइस्स निच्छयमुवलब्भ विमणदुम्मणा गया कुमारसमीवं रायपुरिसा। तं च पणमिऊण सामवयणा निविट्ठा एगदेसे। पलोइऊण य तेसिं मुहसोहं भणियं कुमारेण-'किं भो! गाढमुव्विग्गा दीसह?, साहह किमेत्थ कारणं?', खणंतरं निरुद्धकंठं चिट्ठिय दीहुण्हुण्हमुक्कनीसासपुरस्सरं दुस्सहविरहविहुरनिस्सरंतबाहप्पवाहं परामुसियलोयणजुयलं भणियं पुरिसेहिं-'कुमार! निब्भग्गसिरसेहरा किं साहेमो?', कुमारेण भणियं-'कहं चिय?', परिसेहिं भणियं'जेण तुम्हेहिं सह दुस्सहो दीहविरहो भविस्सइत्ति।' इंगियाकारकुसलत्तणओ परियाणिऊण तेसिमभिप्पायं भणियं कुमारेण-'किं कुविओ ताओ निव्विसयमाणवेइ?', रायपुरिसेहिं भणियं-'कहमेयं परुसक्खरं देवदुल्लहाणं तुम्ह भणिज्जइ?,
यः एतादृशम् अनर्थम् विश्वस्थः करोति वसति निःशङ्कः।
सः नूनं मामपि विनाश्य राज्यमपि खलु हरिष्यति' ।।७।। इति पुनरुक्तं नरपतेः निश्चयमुपलभ्य विमनोदुर्मनाः गताः कुमारसमीपं राजपुरुषाः। तं च प्रणम्य श्यामवदनाः निविष्टाः एकदेशे। प्रलोक्य च तेषां मुखशोभा भणितं कुमारेण 'किं भोः गाढमुद्विग्नाः दृश्यन्ते?, कथयत किमत्र कारणम्।' क्षणान्तरं निरुद्धकण्ठं स्थित्वा दीर्घोष्णोष्णमुक्तनिःश्वासपुरस्सरं दुःसहविरहविधुरनिस्सरबाष्पप्रवाहं परामृष्टलोचनयुगलं भणितं पुरुषैः 'कुमार! निर्भग्नशिरःशेखराः किं कथयामः?।' कुमारेण भणितं कथमेव?' पुरुषैः भणितं येन युष्माभिः सह दुःसहः दीर्घविरहः भविष्यति' इति । इङ्गिताऽऽकारकुशलत्वात् परिज्ञाय तेषाम् अभिप्रायं भणितं कुमारेण किं कुपितः तातः निर्विषयम् आज्ञापयति?' राजपुरुषैः भणितं कथम् एतत् परुषाक्षरं देवदुर्लभानां युष्माकं भण्यते? स्वयमेव जानीत
કે જે નિશ્ચિત થઇ આવું અનિષ્ટ કામ કરતાં પણ નિઃશંક થઇને બેઠો છે, તે અવશ્ય કોઇવાર મને પણ भारीने २०य स शे.' (७)
એ પ્રમાણે વારંવાર બોલતા રાજાનો નિશ્ચય જાણી લઇને મનમાં ખેદ પામતા રાજપુરુષો કુમાર પાસે ગયા. ત્યાં તેને પ્રણામ કરી શ્યામ મુખે એક બાજુ બેઠા, એટલે તેમને ઉત્સાહ રહિત જોતાં કુમારે કહ્યું-“અરે! તમે એકદમ આવા શોકાતુર કેમ દેખાઓ છો? તમે કહો તો ખરા કે એમ થવાનું કારણ શું છે?” આથી ક્ષણવાર તેમનો કંઠ રૂંધાઇ ગયો, પછી ઉષ્ણ અને દીર્ઘ નિસાસા મૂકતાં, દુઃસહ વિરહથી વ્યાકુળ થઇ અશ્રુ-પ્રવાહને પ્રસારતાં, લોચનયુગલને લુંછતાં તે રાજપુરુષો બોલ્યા- હે કુમાર! નિર્ભાગ્ય-શિરોમણિ અમે શું કહીએ?” કુમારે કહ્યું- તે શી રીતે?” પુરુષોએ જણાવ્યું“તમારી સાથે દુઃસહ દીર્ઘ વિરહ થવાનો છે.” એટલે હાવભાવ અને આકાર જાણવાની કુશળતાથી તેમનો અભિપ્રાય જાણવામાં આવતાં કુમારે કહ્યું-શું તાત કોપાયમાન થઇને મને દેશપાર કરવા
Page #131
--------------------------------------------------------------------------
________________
४४०
श्रीमहावीरचरित्रम्
सयमेव जाणह तुब्भे जमेत्थ पत्तकालं ।' तओ वत्थ - तंबोलाइणा पूइऊण रायपुरिसा सट्ठाणे पेसिया कुमारेण । वाहराविया य निययसेवगा, भणिया य- 'भो महाणुभावा ! वारणसिर-वियारणकुविएण ताएण निव्विसओ आणत्तोम्हि, ता गच्छह नियट्ठाणेसु तुभे, अवसरे पुणरवि एज्जह' त्ति, सम्माणिऊण सप्पणयं पेसिया । देवी य सीलमई भणिया, जहा - 'गच्छसु पिए! तुमंपि पियहरं, पत्थावे पुणरवि एज्जाहि ।' सा य खणमवि विओगदुक्खमसहमाणी जमुणाजलसच्छहं सकज्जलं नयणबाहप्पवाहं मुंचंती रोविउं पयत्ता । संठविया कुमारेण तेहिं तेहिं महुरवयणेहिं । नेच्छइ य सा खणमवि विओगं । तओ भणिया कुमारेण - 'पिए! दुग्गा मग्गा आजम्मसुहलालियाणं दढमजोग्गा य । असंजायसरीरबला बालजुयलपरिवुडा य तंसि । ता विरम सव्वहा ममणुग्गहं कुणमाणी इमाओ असग्गहाओ त्ति ।
यूयं यदत्र प्राप्तकालम्। ततः वस्त्र - ताम्बूलादिना पूजयित्वा राजपुरुषाः स्वस्थाने प्रेषिताः कुमारेण । व्याहृताः च निजसेवकाः, भणिताः च 'भोः महानुभावाः वारणशिरोविदारणकुपितेन तातेन निर्विषयः आज्ञप्तः अहम्, तस्माद् गच्छत निजस्थानेषु यूयम्, अवसरे पुनः आगमिष्यत इति सम्मान्य सप्रणयं प्रेषिताः। देवी च शीलमती भणिता यथा गच्छ प्रिये ! त्वमपि पितृगृहम्, प्रस्तावे पुनः आगमिष्यहि । साच क्षणमपि वियोगदुःखम् असहमाना यमुनाजलसच्छायं सकज्जलं नयनबाष्पप्रवाहं मुञ्चन्ती रोदितुं प्रवृत्ता । संस्थापिता कुमारेण तैः तैः मधुरवचनैः । नेच्छति च सा क्षणमपि वियोगम् । ततः भणिता कुमारेण 'प्रिये दुर्गा मार्गाः आजन्मसुखलालितानां दृढम् अयोग्याः च । असञ्जातशरीरबला बालयुगलपरिवृत्ता च त्वमसि। तस्माद् विरम सर्वथा मम अनुग्रहं कुर्वन्ती अस्माद् असद्ग्रहात्' इति । शीलमत्या भणितं
ફરમાવે છે?' રાજપુરુષો બોલ્યા-‘દેવોને પણ દુર્લભ એવા તમને એ કઠિન શબ્દો કેમ કહી શકાય? તમે પોતે જ સમયોચિત સમજી લ્યો.' પછી વસ્ત્ર, તાંબુલાદિકથી તેમનો આદર-સત્કાર કરી કુમારે તેમને સ્વસ્થાને મોકલ્યા અને પોતાના સેવકોને બોલાવીને જણાવ્યું-‘હે મહાનુભાવો! જયકુંજરનું શિર છેદવાથી કોપાયમાન થયેલ તાત મને દેશવટો દેવા ફરમાવે છે, માટે તમે સ્વસ્થાને જાઓ, ફરી અવસરે આવજો.' એમ કહી તેમને સંતોષીને પ્રેમ સહિત મોકલ્યા અને તેણે શીલવતી રાણીને કહ્યું-‘હે પ્રિયા! તું પણ તારા પિતાને ઘેર જા, ફરી અવસરે આવજે.' એમ સાંભળતાં એક ક્ષણ પણ વિયોગજન્ય દુઃખ સહેવાને અસમર્થ એવી તે યમુનાના જળ સમાન સકજ્જલ અશ્રુપ્રવાહ મૂકતી રોવા લાગી. ત્યારે કુમારે અનેક પ્રકારનાં મધુર વચનોથી તેને શાંત કરી, પરંતુ એક ક્ષણ પણ તે वियोग छच्छती न हती. खेटले डुमारे पुनः तेने समभवतां धुं- 'हे प्रिये ! दुर्ग-विषम भार्गो, खान्म सुजभां ઉછરેલા માટે બહુ જ વિકટ અને અયોગ્ય છે, વળી તારા શરીરમાં જોઇએ તેવું બળ હજી આવ્યું નથી, તેમજ બે બાળકો તારા આશ્રિત છે; માટે મારા પર અનુગ્રહ લાવી, એ દુરાગ્રહથી તું સર્વથા નિવૃત્ત થા.' ત્યારે શીલવતી બોલી-‘હે આર્યપુત્ર! તે વખતે મા૨ા તાતે તમને કેવી શિખામણ આપી હતી?' કુમારે કહ્યું-‘તે મને યાદ નથી.'
Page #132
--------------------------------------------------------------------------
________________
४४१
चतुर्थः प्रस्तावः सीलमईए भणियं'अज्जपुत्त! तइया ताएण तुह किमुवइटुं?' | कुमारेण भणियं-'न सरामि ।' सीलमईए जंपियं-'मम एक्कच्चिय धूया एसा अच्चंतं निव्वुइठाणं छायव्व सहचरी जह हवइ सया तह तए किच्चं ति । कुमारेण भणियं-'पिए! सुमरियमियमियाणिं ।' तीए जंपियं'ता कीस नियत्तेसि मं?', कुमारेण भणियं-'मग्गगाढपरिस्समकारणेण नियत्तेमि, जइ पुण अवस्समेवागंतव्वं मए समं ता पउणा भवसु, विमुंचसु भवणनिवासाभिरइं परिचय सुकुमारत्तणं ति। सीलमईए भणियं-'एसा समसुहदुक्खसहा जाया पगुणम्हि ।' तओ करकलियसरासणो, पिट्टिप्पएसबद्धतोणीरो, सुयजुयलसमेयाए सीलमईए सहिओ सुहपसुत्तेसु नयरलोएसु, पसंतेसु गीयरवेसु, सट्ठाणनिविढेसु अंगरक्खेसु, पमत्तेसु जामकरिघडाधिरूढेसु सुहडेसु, इओ तओ पेसिएसु नियचेडगेसु नीहरिओ नयराओ कुमारो, अविच्छिन्नप्पयाणएहिं परं रज्जंतरं गत्तुं पवत्तो य। |
'आर्यपुत्र! तदा तातेन तुभ्यं किम् उपदिष्टम्?।' कुमारेण भणितं 'न स्मरामि। शीलमत्या जल्पितं मम एका एव दुहिता एषा अत्यन्तं निवृत्तिस्थानं छाया इव सहचरी यथा भवति सदा तथा त्वया कार्यम्' इति। कुमारेण भणितं 'प्रिये! स्मृतम् इदम् इदानीम् ।' तया जल्पितं 'ततः कथं निवर्तयसि माम्? ।' कुमारेण भणितं 'मार्गगाढपरिश्रमकारणेन निवर्तयामि । यदि पुनः अवश्यमेव आगन्तव्यं मया समं तदा प्रगुणा भव, विमुञ्च भवननिवासाऽभिरतिम्, परित्यज सुकुमारत्वम्' इति । शीलमत्या भणितं 'एषा समसुख-दुःखसहा जाता प्रगुणाऽहम्। ततः करकलितशरासनः, पृष्ठप्रदेशबद्धतोणीरः, सुतयुगलसमेतया शीलमत्या सहितः सुखप्रसुप्तेषु नगरलोकेषु, प्रशान्तेषु गीतरवेषु, स्वस्थाननिविष्टेषु अङ्गरक्षेषु, प्रमत्तेषु यामकरिघटाऽधिरूढेषु सुभटेषु, इतस्ततः प्रेषितेषु निजचेटकेषु निहृतः नगरात् कुमारः, अविच्छिन्नप्रयाणकैः परं राज्यान्तरं गन्तुं प्रवृत्तः च।
શીલવતીએ જણાવ્યું-“મારા પિતાએ તમને એવું કહ્યું હતું કે-“મારી આ એક જ પુત્રી અત્યંત વિશ્રાંતિના સ્થાનરૂપ छ, तो मेछायानी मतभारी सह सहयरी थने २३, तम तमे वती. कुमार बोल्यो- sid! t, , ते વચન અત્યારે મને યાદ આવ્યું.' એટલે તે બોલી-“તો તમે મને કેમ આવતાં અટકાવો છો?' કુમારે કહ્યું “રસ્તાના ગાઢ પરિશ્રમના કારણે હું તને અટકાવું છું, છતાં જો તારે અવશ્ય મારી સાથે આવવાનું જ હોય, તો તૈયાર થઈ જા. આવા આવાસમાં રહેવાની ઇચ્છા મૂકી દે તથા સુકુમારપણાનો પણ ત્યાગ કર.” શીલવતીએ જણાવ્યું-“સુખદુઃખને સમાન રીતે સહન કરનારી આ હું તૈયાર જ છું.” પછી હાથમાં ધનુષ્ય લઇ, પીઠ પર ભાથો બાંધી, સુતયુગલ સહિત શીલવતીને સાથે તેડી, નગરજનો સુખે સૂતા હતા, ગીતધ્વનિ શાંત થતાં, અંગરક્ષકો પોતપોતાના સ્થાને પડી રહેતાં, યામ-હસ્તી પર આરૂઢ થયેલા સુભટો પ્રમત્ત બની જતાં, પોતાના સેવકોને આમ-તેમ મોકલી દેતાં, કુમાર નગર થકી બહાર નીકળ્યો અને સતત પ્રયાણ કરતાં તે પરરાજ્યમાં જવા લાગ્યો.
Page #133
--------------------------------------------------------------------------
________________
४४२
श्रीमहावीरचरित्रम् ___ इओ य आयन्निऊण कुमारस्स विदेसगमणं सयलोऽवि नयरीजणो मुक्ककंठं विलविउमारद्धो । मंतिणोऽवि परिचत्तनीसेसरज्जवावारा, हरियसव्वस्ससारा इव विमणदुम्मणा गंतूण नरनाहं उवलंभिउं पवत्ता। कहं विय?
'तिलतुसमित्तंपिहु नियपओयणं अम्ह साहिउं देवो। पुट्विं करिंसु इण्हिं पव्वयमेत्तेऽवि नो पुट्ठा ।।१।।
ता देव! जुत्तमेयं काउं किं तुम्ह थेवकज्जेऽवि? |
रज्जभरधरणधीरो जमेस निव्वासिओ कुमरो ।।२।। किं एगदुट्ठकुंजरकएण नियजीयनिव्विसेसस्स |
पुत्तस्स एरिसगई विहिया केणावि नरवइणा? ||३|| इतश्च आकर्ण्य कुमारस्य विदेशगमनं सकलः अपि नगरीजनः मुक्तकण्ठं विलपितुम् आरब्धवान् । मन्त्रिणः अपि परित्यक्तनिःशेषराज्यव्यापाराः, हृतसर्वस्वसाराः इव विमनोदुर्मनाः गत्वा नरनाथमुपालब्धं प्रवृत्ताः। कथमिव? -
'तिलतुषमात्रमपि खलु निजप्रयोजनमस्माकं कथयित्वा देवः। पूर्वं कृतवान् इदानीं पर्वतमात्रेऽपि न पृष्टाः? ||१||
तस्माद् देव! युक्तमेतत् कर्तुं किं तव स्तोककार्येऽपि?|
राज्यभरधारणशीलः यदेषः निर्वासितः कुमारः ||२|| किम् एकदुष्टकुञ्जरकृते निजजीवनिर्विशेषस्य ।
पुत्रस्य एतादृग्गतिः विहिता केनाऽपि नरपतिना? ।।३।। હવે અહીં કુમારનું વિદેશ-ગમન સાંભળતાં બધાં નગરજનો મુક્તકંઠે વિલાપ કરવા લાગ્યા, તેમજ મંત્રીઓ પણ રાજ્યનો બધો કારભાર તજી દઇ, જાણે ઘરનું સર્વસ્વ ચોરાઈ ગયું હોય તેમ આકુળ વ્યાકુળ થતા તેઓ રાજા પાસે જઇને ઠપકો આપવા લાગ્યા કે
“એક તલના ફોતરા જેટલું પોતાનું પ્રયોજન પડતાં આપ અમને પ્રથમ જણાવીને કરતા અને અત્યારે પર્વત જેવા મોટા પ્રયોજનમાં પણ અમને પૂછ્યું નહિ. (૧)
તો હે દેવ! એમ કરવું, તમને શું ઉચિત હતું? કારણકે એક અલ્પમાત્ર કાર્યની ખાતર રાજ્ય-ભાર ધારણ કરવામાં ધીર એવા એ કુમારને દેશપાર કર્યો. (૨)
શું એક દુષ્ટ કુંજરના કારણે પોતાના જીવિત સમાન પુત્રની આવી ગતિ કોઇ રાજાએ કરી છે? (૩)
Page #134
--------------------------------------------------------------------------
________________
४४३
चतुर्थः प्रस्तावः
किं वा विंझमहागिरिपरिसरधरणीए कुंजरकुलाई। हरियाई तक्करेहिं जं देवो ववसिओ एवं ।।४।।
इत्थीए रक्खणओ किमजुत्तं नणु कयं कुमारेण? |
नियडिंभदुठ्ठचेट्ठावि जणेइ जणयस्स संतोसं ।।५।। पररज्जेसु य अजसो अम्हाण पयासिओ तए नूणं। जह नरसिंघनराहिवरज्जमुवेक्खंति गुरुणो य ।।६।।
ता गिण्हह नियमुदं सह भवणधणेहिं मोक्कलह अम्हे । न सहिस्सामो एत्तियमवजसरयफंसणं देव!' ।।७।।
किं वा विन्ध्यमहागिरिपरिसरधरण्यां कुञ्जरकुलानि। हृतानि तस्करैः यद् देवः व्यवसितवान् एवम्? ||४||
स्त्रियः रक्षणतः किम् अयुक्तं ननु कृतं कुमारेण!।
निजडिम्भदुष्टचेष्टाऽपि जनयति जनकस्य सन्तोषम् ।।५।। परराज्येषु च अयशः अस्माकं प्रकाशितः त्वया नूनम्। यथा नरसिंहनराधिपराज्यमुपेक्षन्ते गुरवश्च ।।६।।
तस्माद् गृहाण निजमुद्रां सह भवनधनैः मुक्तीकुरु अस्मान् । न सहिष्यामहे एतावदपयशोरजस्स्प र्शनं देव!' ।।७।।
અથવા તો વિધ્યાચલની આસપાસ રહેલા હાથીઓને શું ચોરી ચોરી ગયા કે તમે આવા વ્યાકુળ બની ગયા? (४)
તેમજ વળી એક અબળાનું રક્ષણ કરતાં કુમારે શું અનુચિત કર્યું? પોતાના બાળકની દુષ્ટ ચેષ્ટા પણ પિતાને संतोष ५मा छ. (५)
હવે તો તમે પોતે જ પર-રાજ્યોમાં અમારો અપયશ ફેલાવ્યો કે ધર્મગુરુઓ પણ નરસિંહ રાજાના રાજ્યની उपेक्षा ७३ छ. (७)
માટે ધન-ભવન સહિત તમારી મુદ્રા લઇ લ્યો અને અમને મુક્ત કરો. હે દેવ! આવી અપયશ-રજની સ્પર્શના सभाराथी सन २४ शशे नहि. (७)
Page #135
--------------------------------------------------------------------------
________________
४४४
श्रीमहावीरचरित्रम् इय मंतीहिं भणिए राया संजायचित्तसंतावो । अब्भुवगयनियदोसो ताहे ते भणिउमाढत्तो ।।८।।
'मरिसह मम अवराहं जमपुच्छिय एरिसं कयं कज्जं ।
नो कोवभराओ जओ जुत्ताजुत्तं मए नायं ।।९।। जह तुब्भे भणह तहा न कोऽवि दोसेऽवि चयइ नियपुत्तं । इय वइयरछउमेणं मन्ने लच्छीए छलिओऽहं ।।१०।।
जं पुण इय दोसाओ मंतित्तविमोयणं कुणह तुब्भे । एसेव निरंजणसामिभत्तिजुत्ताण होइ मई ।।११।।
इति मन्त्रिभिः भणिते राजा सञ्जातचित्तसन्तापः । अभ्युपगतनिजदोषः तदा तान् भणितुमारब्धवान् ।।८।।
'मर्षत ममाऽपराधम् यदपृष्ट्वा एतादृशं कृतं कार्यम् ।
नो कोपभराद् यतः युक्तायुक्तं मया ज्ञातम् ।।९।। यथा यूयं भणथ तथा न कोऽपि दोषेऽपि त्यजति निजपुत्रम् । इति व्यतिकरछद्मेन मन्ये लक्ष्म्या छलितः अहम् ।।१०।।
यत्पुनः एतद्दोषाद् मन्त्रित्वविमोचनं कुरुथ यूयम् । एषा एव निरञ्जनस्वामिभक्तियुक्तानां भवति मतिः ।।११।।
એ પ્રમાણે મંત્રીઓએ કહેતાં રાજાને ભારે સંતાપ થઈ પડ્યો, જેથી તરતજ પોતાનો દોષ કબૂલ કરતાં તે प्रधानाने 34 सायो - (८)
“હે મહાનુભાવ મંત્રીઓ! તમે એ મારો અપરાધ ક્ષમા કરો, કે તમને પૂછ્યા વિના મેં આવું કામ કરી નાખ્યું; કારણકે અધિક કોપથી હું યુક્તાયુક્ત જાણી ન શક્યો. (૯)
વળી તમે કહો છો, તેમ દોષ છતાં કોઇપણ પોતાના પુત્રનો ત્યાગ ન કરે, આથી હું એમ સમજું છું કે આ પ્રસંગના બહાનાથી લક્ષ્મીએ મને છેતર્યો છે. (૧૦)
વળી એ મારા દોષથી જે તમે મંત્રિત્વ-પદવી મૂકી ઘો છો, તેથી નિર્મળ સ્વામિભક્તિ ધરાવનારાની એવી ४ भाति होय छ; (११)
Page #136
--------------------------------------------------------------------------
________________
४४५
चतुर्थः प्रस्तावः
केवलमेक्को पुत्तो रज्जसमत्थो गओ विदेसंमि । तुम्हेवि उवेक्खह मं उभयं सोढुं न सक्कोऽहं ।।१२।।
ता संपयं पसीयह, रज्जं चिंतेह, लहह कुमरस्स ।
सव्वत्थावि पउत्तिं, एत्तो रोसेण पज्जत्तं' ।।१३।। एवं गाढनिबंधेण पडिवन्नं मंतिजणेणमेयं, पेसिया य सयलदिसासु वरतुरयाधिरूढा पुरिसनियरा कुमारन्नेसणनिमित्तं, गया य सव्वत्थ, निरूविओ सव्वजत्तेण। न केणवि दिसाभागमेत्तंपि वियाणियं । तओ कइवयवासराइं वियरिय तेसु तेसु ठाणेसु अकयकज्जेहिं
चेव नियत्तिऊण तेहिं सिट्ठो सभानिविट्ठस्स मंतिजणसमेयस्स नरिंदस्स कुमाराणुवलंभवुत्तंतो। तं च सोच्चा अच्चंतं सोगं कुणंतो राया वागरिओ मंतीहिं-'देव! अलं परिदेविएण| न
केवलम् एकः पुत्रः राज्यसमर्थः गतः विदेशे। यूयमपि उपेक्षध्वे माम् उभयं सोढुं न शक्तवानहम् ।।१२।।
तस्मात् साम्प्रतं प्रसीद, राज्यं चिन्तयथ, लभध्वं कुमारस्य ।
सर्वत्रापि प्रवृत्तिम्, इतः रोषेण पर्याप्तम्' ।।१३।। एवं गाढनिबन्धेन प्रतिपन्नं मन्त्रिजनेन एतत् । प्रेषिताः च सकलदिशु वरतुरगाधिरूढाः पुरुषनिकरा: कुमाराऽन्वेषणनिमित्तम्, गताः च सर्वत्र, निरूपितः सर्वयत्नेन । न केनाऽपि दिग्भागमात्रमपि विज्ञातम् । ततः कतिपयवासराणि विचर्य तेषु तेषु स्थानेषु अकृतकार्यैः एव निवर्त्य तैः शिष्टः सभानिविष्टः, मन्त्रिजनसमेतः नरेन्द्र कुमाराऽनुपलम्भवृत्तान्तः। तच्च श्रुत्वा अत्यन्तं शोकं कुर्वन् राजा व्याकृतः मन्त्रिभिः 'देव! अलं परिदेवितेन। न कदाचित् करतलाद् विगलितः पुनरपि प्राप्यते चिन्तामणिः, न च
પરંતુ રાજ્યને સમર્થ એક જ પુત્ર વિદેશમાં ચાલ્યો ગયો અને તમે મારી ઉપેક્ષા કરો છો, એ બંને સહન ३२वाने हुं समर्थ नथी. (१२)
માટે હવે મહેરબાની કરીને રાજ્યની ચિંતા કરો અને કોઇ પણ રીતે કુમારનો પત્તો શોધી કાઢો. અત્યારે રોષ ४२वानो अवस२. नथी.' (१3)
એ પ્રમાણે રાજાના ગાઢ આગ્રહથી મંત્રીઓએ તે બાબતનો સ્વીકાર કર્યો અને કુમારને શોધવા નિમિત્તે અનુભવી અસવારો ચારે દિશાઓમાં દોડાવી મૂક્યા. તેમણે સર્વત્ર બહુ બારીકાઇથી તપાસ કરી. કુમાર કઈ દિશામાં ગયો છે તેટલી જાણકારી પણ કોઈ ન મેળવી શક્યા અને તેમાં કેટલાક દિવસો તેવા તેવા (સંભવિત) સ્થાનોમાં ફરીને કાર્યસિદ્ધિ ન થવાથી તેઓ પાછા ફર્યા અને મંત્રીઓ સાથે સભામાં બેઠેલ રાજાને કુમાર પ્રાપ્ત ન થવાનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં અત્યંત શોક પામતા રાજાને મંત્રીઓએ કહ્યું- હે દેવ! હવે વિલાપ
Page #137
--------------------------------------------------------------------------
________________
४४६
श्रीमहावीरचरित्रम् कयाइ करतलाओ विगलिओ पुणोवि पाविज्जइ चिंतामणी, न य दढकुनयदंडताडिया पुणोऽवि मंदिरे निवसइ रायलच्छी, न गाढमक्कारणावमाणिओ नियत्तइ सप्पुरिसजणो ।' राइणा भणियं-'जइ पढममेव सो तुम्हेहिं नियत्तिओ होतो ता जुत्तं हुत्तं ।' मंतीहिं भणियं'जइ मूलेऽवि से न रोसुप्पायणं देवो करेंतो ता जुत्ततरं हुंतं । अवि य
कज्जविणासे जाए जह बुद्धी बंधुरा पवित्थरइ । तह जइ पढमं चिय होज्ज देव! ता किं न पज्जत्तं? ||१||
धन्ना सबुद्धिविभवेण जाणिउं वत्थु तस्स य सरूवं ।
पढमं चिय सुग्गहियं कुणंति सप्पस्स वयणं व ।।२।। रन्ना वुत्तं 'सच्चं एयमहो केवलं वहुसणाहो।
जाणेण विणा कह सो दूरपहं पाविओ होही?' ||३|| दढकुन्यायदण्डताडिता पुनरपि मन्दिरे निवसति राजलक्ष्मीः, न गाढम् अकारणाऽवमानितः निवर्तते सत्पुरुषजनः । 'राज्ञा भणितं' यदि प्रथममेव सः युष्माभिः निवर्तितः भवेत् तदा युक्तम् आसीत् । मन्त्रिभिः भणितं 'यदि मूलेऽपि तस्मिन् न रोषोत्पादनं देवः कुर्यात् तदा युक्ततरं भवेत् । अपि च -
कार्यविनाशे जाते यथा बुद्धिः बन्धुरा प्रविस्तृणोति। तथा यदि प्रथममेव भवेत् देव! ततः किं न पर्याप्तम्! ।।१।।
धन्याः स्वबुद्धिविभवेन विज्ञाय वस्तु तस्य च स्वरूपम्।
प्रथममेव सुगृहीतं कुर्वन्ति सर्पस्य वदनम् इव ।।२।। राज्ञा उक्तं 'सत्यमेतद् अहो! केवलं वधूसनाथः ।
यानेन विना कथं सः दूरपथं प्राप्तः भविष्यति?' ।।३।। કે શોક કરવાથી શું? હાથમાંથી નષ્ટ થયેલ ચિંતામણિ શું ફરી ફરી પામી શકાય? અત્યંત અન્યાયરૂપ દંડથી તાડન પામેલ રાજ્યલક્ષ્મી શું ફરી રાજમંદિરમાં આવીને વસે? તેમ વિના કારણે અત્યંત અપમાન પામેલ સન્દુરુષ શું પાછો ફરે ખરો?” રાજાએ જણાવ્યું-“જો પ્રથમથી જ તમે તેને અટકાવી રાખ્યો હોત તો બહુ સારું થાત. મંત્રીઓ બોલ્યા- “જો આદિમાં તમે તેના પર કોપાયમાન ન થયા હોત તો તે કરતાં પણ વધારે સારું થાત; કારણકે
કાર્યનો વિનાશ થતાં જે કુશળ મતિ વિસ્તાર પામે, તે જો પ્રથમ વિકાસ પામે, તો હે દેવ! શું સિદ્ધ ન થાય? (૧)
તેજ પુરુષો ધન્ય છે કે જેઓ પોતાની બુદ્ધિના વિભવથી વસ્તુ અને તેનું સ્વરૂપ જાણી લઇને પ્રથમથી જ सपना भुपनी भ ५२।५२ ५:30. छे.' (२)
રાજા બોલ્યો-“એ તમારું કથન સત્ય છે, પરંતુ અહો! તે માત્ર પોતાની વધૂ સહિત વાહન વિના દૂર પંથે म यादी. शशे?' (3)
Page #138
--------------------------------------------------------------------------
________________
४४७
चतुर्थः प्रस्तावः
मंतीहिं तओ भणियं 'जेणेसा विहडणा कया देव!।
सो दूरेऽवि नएज्जा नूण कुमारं लहुं दइवो' ।।४।। एवं चिरं परितप्पिय पुणोवि चारपुरिसे[हिं] कुमारवत्ताजाणणत्थं पेसिय नियनियठाणेसु गया मंतिणो। रायावि सुयविरहवेयणाविहुराए चंपयमालाए देवीए संठवणनिमित्तमंतेउरं गओत्ति ।।
इओ य सो कुमारो कमंकमेण गच्छंतो चिरकमलवणविहारुब्बिग्गाए लच्छिदेवीए तुट्टेण पयावइणा निवासनिमित्तं व विरइए नाणाविहतरुणतरुसामलियसयलरविकरपसरे, अणेगकोडीसरीयजणसंकुले संदणपुरवेलाउले संपत्तो, अवियाणमाणो य तहाविहं गेहंतरं गोपुरपच्चासन्नस्स पाडलाभिहाणमालागारस्स मंदिरंमि पविट्ठो। दिट्ठो य सो पाडलेण
मन्त्रिभिः ततः भणितं 'येन एषा विघटना कृता देव!।
सः दूरेऽपि नयेत् नूनं कुमारं लघु दैवः' ||४|| एवं चिरं परितप्य पुनः अपि चारपुरुषान् कुमारवार्ताज्ञानार्थं प्रेषयित्वा निजनिजस्थानेषु गताः मन्त्रिणः । राजाऽपि सुतविरहवेदनाविधुरायाः चम्पकमालायाः देव्याः संस्थापननिमित्तं अन्तःपुरं गतः।
इतश्च सः कुमारः क्रमङ्क्रमेण गच्छन् चिरकमलवनविहारोद्विग्नायां लक्ष्मीदेव्यां तुष्टेन प्रजापतिना निवासनिमित्तम् इव विरचिते नानाविधतरुणतरुश्यामलितसकलरविकरप्रसरे, अनेककोटीश्वर-जनसङ्कुले स्यन्दनपुरवेलाकुले सम्प्राप्तः, अविजानन् च तथाविधं गृहान्तरं गोपुरप्रत्यासन्नस्य पाटलाऽभिधानमालाकारस्य मन्दिरे प्रविष्टः। दृष्टश्च सः पाटलेन विज्ञातश्च विशिष्टाऽऽकृत्या यथा 'नूनं कोऽपि एषः महापुरुषः
મંત્રીઓએ કહ્યું- હે દેવ! જેણે આ વિઘટના કરી, તે દેવ પોતે કુમારને સત્વર દૂર પણ લઇ જશે.” (૪)
એ પ્રમાણે લાંબો વખત સંતાપ પામી, ફરીને પણ કુમારની ખબર જાણવા માટે જાસુસોને મોકલી, મંત્રીઓ પોતપોતાના સ્થાને ગયા અને રાજા પણ પુત્ર-વિરહની વેદનાથી વ્યાકુળ થયેલ ચંપકમાળા રાણીને શાંત કરવા अंत:पुरमा गयो.
એવામાં અહીં કુમાર અનુક્રમે આગળ ચાલતાં, લાંબો વખત કમલ-વનમાં વિહાર કરવાથી ઉદ્વિગ્ન થયેલ લક્ષ્મીદેવી પર સંતુષ્ટ થયેલ પ્રજાપતિએ તેના નિવાસ નિમિત્તે રચેલ, અનેક પ્રકારના કોમળ વૃક્ષોથી જ્યાં સૂર્યકિરણોનો પ્રચાર અટકી પડ્યો છે તથા અનેક કોટ્યાધિપતિ લોકોથી ભરપૂર એવા ચંદનપુર બંદરમાં પહોંચ્યો. ત્યાં ઉંચા કે નીચ ગૃહના અંતરને ન જાણતો કુમાર, મુખ્ય દ્વાર પાસે આવેલ પાટલ નામના એક માલાકાર-માળીના ઘરમાં પેઠો. એટલે તેને જોતાં વિશિષ્ટ આકૃતિથી પાટલે જાણી લીધું કે-“આ કોઇ મહાપુરુષ છે જેથી સામે આવીને તેણે સ્નેહપૂર્વક ઉચિત આદર-સત્કાર કર્યો. પછી તેણે બતાવેલ ઘરના એક ભાગમાં કુમાર ઉતર્યો, તેમજ નિષ્કારણ
Page #139
--------------------------------------------------------------------------
________________
४४८
श्रीमहावीरचरित्रम्
विन्नाओ य विसिट्ठागिईए जहा 'नूणं कोई एस महापुरिसो त्ति । तओ अब्भुट्ठिऊण सपणयं क्या उचियपडिवत्ती । दंसिओ गिहस्स एगदेसो । निक्कारणवच्छल्लयाए य भायरं व तं उवयरिउमाढत्तो। कुमारोऽवि तत्थट्ठिओ सजूहभट्ठोव्व पवंगमो दिणगमणियं कुणतो अच्छइ । अन्नया य पुव्वसमाणियंमि निट्ठियंमि दविणजाए पाडलेण भणियं-कुमार! महायस निव्ववसायाणं केरिसो निव्वाहो ?, ता परिचयसु आलस्सं, गिण्हसु ममारामस्स एगदेसं, समुचि कुसुमाइं, गुंथिऊण य विविहमालाओ विक्किणसु रायमग्गंमि जहा सुहेण चेव निव्वहइ तुह परिग्गहोत्ति ।
तओ-'जह जह वाएइ विही विसरिसकरणेहिं निठुरं पडहं । धीरा पहसितवयणा नच्चंति तहा तह च्चेव' ||१||
इय चिंतिऊण खत्तधम्माणणुरूवंपि तयणुरोहेण पडिवन्नमेयं कुमारेण । पइदियहं च इति। ततः अभ्युत्थाय सप्रणयं कृता उचितप्रतिपत्तिः । दर्शितः गृहस्य एकदेशः । निष्कारणवत्सलतया च भ्रातारम् इव तम् उपचरितुम् आरब्धवान्। कुमारः अपि तत्रस्थितः स्वयूथभ्रष्टः इव प्लवङ्गमः दिनगमनिकां कुर्वन् आस्ते । अन्यदा च पूर्वसमानीते निष्ठिते द्रविणजाते पाटलेन भणितं 'कुमार! महायशः! निर्व्यवसायानां कीदृशः निर्वाहः? । तस्मात् परित्यज आलस्यम्, गृहाण ममाऽऽरामस्य एकदेशम्, समुच्चिनु कुसुमानि, ग्रथित्वा च विविधमालाः विक्रीणीहि राजमार्गे यथा सुखेन एव निर्वहति तव परिग्रहः' इति । ततः
'यथा यथा वादयति विधिः विसदृशकरणैः निष्ठुरं पटहम् । धीराः प्रहसितवदनाः नृत्यन्ति तथा तथा एव' ||१||
इति चिन्तयित्वा क्षत्रधर्माऽननुरूपमपि तदनुरोधेन प्रतिपन्नमेतत् कुमारेण । प्रतिदिवसं च सह शीलमत्या
વત્સલતાથી પાટલ એક ભ્રાતાની જેમ તેની ભક્તિ કરવા લાગ્યો. કુમાર પણ ત્યાં રહેતાં પોતાના ટોળાથી ભ્રષ્ટ થયેલ વાનરની જેમ દિવસો પસાર કરવા લાગ્યો.
એકદા પૂર્વે લાવેલ દ્રવ્ય ખલાસ થતાં પાટલે કુમારને કહ્યું-‘હે ભદ્ર! મહાયશ! વ્યવસાય વિના નિર્વાહ કેમ ચાલે? માટે આલસ્ય તજી મારા બાગનો એક ભાગ લ્યો. ત્યાં પુષ્પો વીણી, વિવિધ માળાઓ ગુંથીને રાજમાર્ગ પર વેચો, કે જેથી તારો નિર્વાહ સુખે ચાલી શકે.' એટલે તે ચિંતવવા લાગ્યો કે
‘વિધાતા વિસદેશ કારણોથી જે જે પ્રકારે નિષ્ઠુર પટહ વગાડે, તે તે પ્રકારે ધીર પુરુષો હસતે મુખે નાચે છે.’ (૧) એમ ધારી ક્ષત્રિયધર્મને અયોગ્ય છતાં તેના આગ્રહથી કુમારે તે સ્વીકારી લીધું.
Page #140
--------------------------------------------------------------------------
________________
चतुर्थ प्रस्तावः
४४९ सह सीलमईए मालागारोवदंसियकाणणेगदेसतरुकुसुमाइं उच्चिणिय नियगेहमागंतूण मालाओ विरएइ, पाडलगभज्जाए य समं सीलमइं तविक्कयनिमित्तं रायमग्गे पेसेइ । उप्पज्जइ बहू अत्थो। एवं च पइदिणं पुप्फविक्कयकरणेणं सुहेण संपज्जइ निव्वाहो।
अन्नया पप्फुल्लविइल्लमालाओ गहाय सीलवई गया रायमग्गे| अह तीसे रूवेण, जोव्वणेण य, लायण्णेण य, सोहग्गेण य अक्खित्तचित्तो समागओ एगो कोडीसरीओ देहिलो नाम नावावणिओ, भणिया य तेण-भद्दे! केत्तिएण इमाओ मालाओ लब्मंति?। तीए भणियं-पंचहिं सुवण्णधरणेहिं, तओ
दानेन वैराण्युपयान्ति नाशं, दानेन भूतानि वशीभवंति। दानेन कीर्तिर्भवतींदुशुभ्रा, दानात्परं नो वरमस्ति वस्तु ||१||
मालाकारोपदर्शितकाननैकदेशतरुकुसुमानि उच्चिय निजगृहमागत्य मालाः विरचयति, पाटलकभार्यया च समं शीलमतीं तद्विक्रयनिमित्तं राजमार्गे प्रेषति । उत्पद्यते बहुः अर्थः । एवं च प्रतिदिनं पुष्पविक्रयकरणेन सुखेन सम्पद्यते निर्वाहः। __अन्यदा प्रफुल्लव्यतिकीर्णमालाः गृहीत्वा शीलवती गता राजमार्गे । अथ तस्याः रूपेण, यौवनेन च, लावण्येन च, सौभाग्येन च आक्षिप्तचित्तः समागतः एकः कोटीश्वरः देहिलः नामा नौवणिक्, भणिता च तेन 'भद्रे! कियन्तेन इमाः मालाः लभ्यन्ते?।' तया भणितं ‘पञ्चभिः सुवर्णधरणैः' तत:
दानेन वैराण्युपयान्ति नाशम्, दानेन भूतानि वशीभवन्ति । दानेन कीर्तिर्भवतीन्दुशुभ्रा, दानात्परं नो वरमस्ति वस्तु ।।१।।
પછી પ્રતિદિવસે શીલવતી સાથે, માળીએ બતાવેલ બગીચાના એક ભાગમાંથી વૃક્ષના પુષ્પો લાવી, તેની માળાઓ ગુંથી, પાટલની ભાર્યા સાથે શીલવતી તે વેચવા માટે રાજમાર્ગ પર જવા લાગી. તેનાથી બહુ ધન મળવા લાગ્યું. એ રીતે પ્રતિદિન પુષ્પવિક્રયથી સુખે નિર્વાહ ચાલતો.
એકદા વિકસિત મોટી પુષ્પમાળાઓ લઇ શીલવતી રાજમાર્ગમાં ગઇ. તેના રૂપ, યૌવન, લાવણ્ય અને સૌભાગ્યમાં આસક્ત થયેલ એક દેહિલ નામે કોટટ્યાધિપતિ વહાણવટી ત્યાં આવ્યો. તેણે શીલવતીને કહ્યું- હે ભદ્ર! આ માળાઓ કેટલામાં મળી શકે?” તે બોલી-‘પાંચ સોનાની ધરણમાં.” એટલે તેણે વિચાર કર્યો કે
દાનથી વૈર શાંત થાય છે, પ્રાણીઓ વશ થાય છે, ચંદ્રમા સમાન નિર્મળ કીર્તિ દાનથી વધે છે, માટે દાન સમાન બીજી કોઇ શ્રેષ્ઠ વસ્તુ નથી.
Page #141
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
४५०
इय चिंतिंतेण तीसे चित्तावहरणत्थं समप्पिया तेण तिण्णि दीणारा । सहरिसाए तीए गहिऊण समप्पियाओ फुल्लमालाओ । विणएण भणिया य सा- 'भद्दे ! इओ दिणाओ आरम्भ मा अन्नस्स दाहिसि, समहिगतरमुल्लेणवि अहमेव गहिस्सामि ।' पडिवन्नं च तीए। गयाई दोन्निवि नियनियगेहेसु । एवं पइदिणं सो तीए सगासाओ पुप्फमालाओ गिण्हइ । साऽवि समहिगदविणलोभेण तस्स चेवं दलयइ ।
अन्नया परतीरगमणनिमित्तं नाणाविहअमुल्लभंडभरियं जाणवत्तं ठावियं अणेण समुद्दतीरे । सावि भणिया, जहा-‘कल्लेऽहं परतीरे गमिस्सामि, तम्हा तुमे समुद्दतीरे अमुगंमि पसे आगंतूण नीसेसाइं कुंद-वेइल्ल- नवमालई - पाडलाइमुत्तय - चंपयपमुहाई कुसुमाइं समप्पेज्जासि । अहं ते चउग्गुणं मोल्लं दवाविस्सामि ।' पडिवन्नं च तीए हट्ठहिययाए । न मुणिओ को वि परमत्थो। बीयदिवसे गया समग्गकुसुममालाओ गहिऊण निद्दिट्ठट्ठाणे । दिट्ठो सो वणिओ
इति चिन्तितेन तस्याः चित्ताऽपहरणार्थं समर्पिताः तेन त्रयः दीनाराः । सहर्षया तया गृहीत्वा समर्पिताः पुष्पमालाः । विनयेन भणिता च सा 'भद्रे ! इतः दिनतः आरभ्य मा अन्यस्मै दास्यसि, समधिकतरमूल्येनाऽपि अहमेव ग्रहीष्यामि।' प्रतिपन्नं च तया । गतौ द्वौ अपि निजनिजगृहे । एवं प्रतिदिनं सः तस्याः सकाशात् पुष्पमालाः गृह्णाति । साऽपि समधिकद्रव्यलोभेन तस्मै एव दत्ते ।
अन्यदा परतीरगमननिमित्तं नानाविधाऽमूल्यभाण्डभृतं यानपात्रं स्थापितम् अनेन समुद्रतीरे । साऽपि भणिता यथा-'कल्ये अहं परतीरे गमिष्यामि । तस्मात् त्वं समुद्रतीरे अमुकं प्रदेशम् आगत्य निःशेषाणि कुन्द-विचकिल-नवमालती -पाटल-अतिमुक्तक - चम्पकप्रमुखानि कुसुमानि समर्पयितासि । अहं तुभ्यं चतुर्गुणं मूल्यं दापयितास्मि ।' प्रतिपन्नं च तया हृष्यहृदयया । न ज्ञातः कोऽपि परमार्थः । द्वितीयदिवसे गता
એમ ધારી તેનું મન હ૨વાને તેણે ત્રણ સોનાની દીનાર આપી, જેથી હર્ષ પામતાં તેણીએ દેહિલને પુષ્પમાળાઓ આપી. ત્યારે નમ્ર થઇને વણિકે જણાવ્યું- ‘હે ભદ્રે! આજથી એ માળાઓ બીજા કોઇને આપીશ નહિ. અધિક કિંમત આપીને પણ હું જ એ લઇશ.' એ વાત શીલવતીએ સ્વીકારી, એટલે બંને પોતપોતાના સ્થાને ગયા. એમ તે હિલ દરરોજ તેની પાસેથી પુષ્પમાળાઓ લેવા લાગ્યો અને અધિક ધનના લોભથી શીલવતી તેને જ आापती हती.
એવામાં એક દિવસે બીજા બંદરે જવા માટે વિવિધ અમૂલ્ય કરિયાણાં ભરી વહાણને તેણે સમુદ્રકાંઠે તૈયાર रभावी शीलवतीने ४ए॥व्युं - 'हे भद्रे ! डाले हुं परतीरे ४वानो छं. भाटे तभे मुंह, वियडिल, नवभारती, पाटल, અતિમુક્તક, ચંપક પ્રમુખના પુષ્પો લઇ સમુદ્રતીરે અમુક પ્રદેશમાં આવીને મને આપજો. હું તને ચારગણું મૂલ્ય અપાવીશ.' તેણે મનમાં ભારે હર્ષ પામીને કબૂલ કર્યું, પરંતુ પરમાર્થ તે જાણી ન શકી. બીજે દિવસે બધી પુષ્પમાળાઓ લઇને તે સાંકેતિક સ્થાને ગઈ. ત્યાં વહાણમાં બેઠેલ તે વણિકને તેણે જોયો. શીલવતીએ ફૂલો મૂક્યા.
Page #142
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४५१ जाणवत्ताधिरूढो। पणामियाइं तीए कुसुमाइं। पसारिओ तेण हत्थो। तीएवि समप्पणत्थं पलंबिया मुणालकोमला नियभुयलया, तेणवि हरिसभरनिब्भरंगेण सकुसुममाला चेव गहिऊण आरोविया सीलवई जाणवत्ते। उक्खित्ता उवरिगाए। एत्यंतरे वज्जावियाई मंगलतूराइं। पयट्टियं पवहणं। विमुक्का सियवडा। वाहियाई आवल्लयाइं । चंडगंडीवविमुक्ककंडंव वेगेण गंतुं पवत्तं जाणवत्तं ।
इओ य सो नरविक्कमकुमारो अच्चंतं तदणागमण-कालविलंबुध्विग्गचित्तो इओ तओ सीलमइं पलोइउं पवत्तो। तं अपेच्छमाणेण य तेण पुठ्ठा पाडिवेसिया । अवलोइओ रायमग्गो । सम्मं निरिक्खिया तिय-चउक्क-चच्चरा। अवलोइयाई सयलदेवउल-भवण-काणणाई। निवेइया वत्ता पाडलयमालागारस्स। तेणावि सव्वायरेण गवेसिया सीलमई सव्वट्ठाणेसु । समग्रकुसुममालाः गृहीत्वा निर्दिष्टस्थाने । दृष्टः सः वणिक् यानपात्राऽधिरूढः । अर्पितानि तया कुसुमानि । प्रसारितः तेन हस्तः । तयापि समर्पणार्थं प्रलम्बिता मृणालकोमला निजभुजलता। तेनाऽपि हर्षभरनिर्भराऽङ्गेन सकुसुममाला एव गृहीत्वा आरोपिता शीलवती यानपात्रे । उत्क्षिप्ता उपरिकायाम् । अत्रान्तरे वादयितानि मङ्गलतूराणि। प्रवर्तितं प्रवहणम् । विमुक्ताः श्वेतपटाः । वाहिता आपल्लताः (हलेसा इति भाषायाम्)। चण्डगाण्डीवविमुक्तकाण्डम् इव वेगेन गन्तुं प्रवृत्तं यानपत्रम्। __इतश्च सः नरविक्रमकुमारः अत्यन्तं तदनागमन-कालविलम्बोद्विग्नचित्तः इतस्ततः शीलमती प्रलोकयितुं प्रवृत्तवान् । ताम् अप्रेक्षमाणेन च तेन पृष्टाः प्रातिवेश्मिकाः । अवलोकितः राजमार्गः । सम्यग् निरीक्षिताः त्रिक-चतुष्क-चत्वराः । अवलोकितानि सकलदेवकुल-भवन-काननानि। निवेदिता वार्ता पाटलमालाकारस्य । तेनाऽपि सर्वाऽऽदरेण गवेषिता शीलमती सर्वस्थानेषु । कुत्रापि च प्रवृत्तिम् अप्राप्यमानेन शीघ्रमेव निवर्त्य
દેહિલે હાથ લંબાવ્યો એટલે પુષ્પો આપતાં શીલવતીએ મૃણાલ સમાન કોમળ પોતાની ભુજા લંબાવી, જ્યારે દેહિલે પોતાનો હાથ લંબાવી ભારે હર્ષપૂર્વક પુષ્પમાળા સહિત શીલવતીને વહાણમાં ઉપાડી અને ઉપરના ભાગમાં બેસારી મૂકી. એવામાં મંગલવાદ્યો વગાડવામાં આવ્યાં અને છાણ ચાલવાને તૈયાર થયું. સઢ મૂકવામાં આવ્યા તેમજ હલેસા ચલાવવામાં આવતાં, ધનુષ્ય થકી છોડેલ બાણની જેમ યાનપાત્ર વેગથી ચાલવા લાગ્યું.
હવે આ તરફ નરવિક્રમ કુમાર, શીલવતીને આવવાનો વિલંબ થતાં ભારે ઉદ્વેગ પામી આમતેમ શોધવા લાગ્યો. તે ક્યાંય નજરે ન પડવાથી, તેણે પાડોસણોને પૂછ્યું. રાજમાર્ગ જોઇ વળ્યો, ત્રિમાર્ગ, ચોવટા અને ચોરા બરાબર તપાસી જોયા, તથા બધા દેવાલયો, ભવનો અને બાગ-બગીચા પણ જોઇ લીધાં. છેવટે તેણે પાટલ માળીને તે વાત જણાવી, એટલે તેણે પણ સર્વ સ્થાને શીલવતીની બરાબર શોધ કરી; છતાં ક્યાં પણ ખબર ન મળવાથી તરતજ પાછા ફરીને તેણે કુમારને કહ્યું કે- હે કુમાર! તું ધીરજ ધર અને કાયરતા તજી દે.' કુમારે જણાવ્યું “મારે
Page #143
--------------------------------------------------------------------------
________________
४५२
श्रीमहावीरचरित्रम् कत्थविय पउत्तिमपावमाणेण सिग्घमेव नियत्तिय भणिओ कुमारो-महायस! धीरो भव, परिचयसु कायरत्तं ।' कुमारेण भणियं-'भद्द! न किंपि मम कायरत्तं, केवलं एए बालए जणणीविओगवसविसंतुलं रोयमाणे न सक्केमि पेच्छिउं', पाडलेण भणियं-'एवं ठिएवि पुरिसाय(सयार)तं कायव्वं, ता पुव्वदिसिविभागे तीसे अन्नेसणनिमित्तं अहं गच्छामि, तुमं पुण पुत्तसमेओ चिय उत्तरदिसिहुत्तं इमाए नईए उभयकूलेसु उज्झरेसु य दरीसु य, दुत्तडीसु य, विसमप्पवेसेसु य अवलोइज्जासित्ति । एवं करेमित्ति पडिवज्जिय पुत्तजुयलसमेओ चेव गओ नरविक्कमो नईए पासदेसंमि। ते य पुत्तए मणागंपि सन्निहिममुंचमाणे संठविय चिंतिउमारद्धो। कहं चिय?
'किं होज्ज केणवि हडा? वसीकया वावि केणवि नरेण?। किं वा सरीरपीडाए होज्ज कत्थवि निसन्ना सा ।।१।।
भणितः कुमारः ‘महायशः! धीरः भव। परित्यज कातरत्वम् । कुमारेण भणितं 'भद्र! न किमपि मम कातरत्वम्, केवलं एतौ बालौ जननीवियोगवशविसंस्थुलं रुदन्तौ । न शक्नोमि प्रेक्षितुम् ।' पाटलेन भणितम् ‘एवं स्थितेऽपि पौरुषत्वम् कर्तव्यम् । तस्मात् पूर्वदिग्विभागे तस्याः अन्वेषणनिमित्तम् अहं गच्छामि । त्वं पुनः पुत्रसमेतः एव उत्तरदिगभिमुखम् अस्याः नद्याः उभयकूलयोः उझरेषु च, दरीषु च, दुत्तटीषु च, विषमप्रवेशेषु च अवलोकय' इति । 'एवं करोमि' इति प्रतिपद्य पुत्रयुगलसमेतः एव गतः नरविक्रमः नद्याः पार्श्वदेशे। तौ च पुत्रौ मनागपि सन्निधानम् अमुञ्चन्तौ संस्थाप्य चिन्तयितुम् आरब्धवान् । कथमेव? -
'किं भवेत् केनाऽपि अपहृता? वशीकृता वा केनाऽपि नरेण?। किं वा शरीरपीडया भवेत् कुत्रापि निषण्णा सा? ||१||
કાંઇ કાયર થવાનું નથી, પરંતુ પોતાની માતાના વિયોગથી વ્યાકુળ બની રુદન કરતાં આ બાળકોને હું જોઇ શકતો નથી.” પાટલ બોલ્યો-“તેમ છતાં પ્રયત્ન ચાલુ રાખવો, માટે હું પૂર્વદિશામાં તેને શોધવા જાઉં છું અને તમે પુત્રો સહિત ઉત્તર દિશામાં એ નદીના બંને કાંઠા પર, ઝરણામાં, ગુફાઓમાં, વિકટ વોંકરામાં, તથા વિષમ પ્રદેશોમાં બરાબર તપાસ કરો.” એટલે “ભલે હું તેમ કરૂં છું' એમ કહી તે પોતાના પુત્ર-યુગલને સાથે લઇ નદીની નજીકમાં ગયો. ત્યાં જરા પણ પોતાના સાનિધ્યને ન મૂકતા બાળકોને શાંત પાડીને તે આ પ્રમાણે વિચારવા લાગ્યો
“અરે! શીલવતીનું કોઇએ હરણ કર્યું હશે? કે કોઇ પુરુષે તેને વશ કરી હશે? અથવા તો શરીરની બાધાથી ते ज्यांय देसी 15 शे? (१)
Page #144
--------------------------------------------------------------------------
________________
४५३
चतुर्थः प्रस्तावः
किं वा ममावमाणं किंपि हु दट्ठण विलयमावन्ना। पुरिसंतरंमि अहवा जाओ तीसे पणयभावो ।।२।।
सुमरामि न तावऽवमाणकारणं होउ वाऽवमाणेऽवि |
नो सा चएज्ज पुत्तं अवच्चनेहो जओ गरुओ ।।३।। संभवइ न एयंपि हु जमन्नपुरिसं मणेऽवि चिंतेज्जा । कह तारिसकुलजाया सीलं मइलेज्ज ससिधवलं? ||४||
अहवा जुवईण मणं कुडंगगुविलं क एव जाणेज्जा?| बाहिंदंसियपणयाण कवडभरियाण मज्झमि? ।।५।।
किं वा मम अपमानं कमपि खलु दृष्ट्वा विलयमापन्ना । पुरुषान्तरे अथवा जातः तस्याः प्रणयभावः ।।२।।
स्मरामि न तावदपमानकारणं भवतु वा अपमानेऽपि ।
नो सा त्यजेत् पुत्रम् अपत्यस्नेहः यतः गुरुकः ।।३।। सम्भवति न एतदपि खलु यदन्यपुरुषं मनसि चिन्तयेत्। कथं तादृशकुलजाता शीलं मलिनयेत् शशिधवलम्? ||४||
अथवा युवतीनां मनः कुटङ्कगुपिलं कः एव जानीयात् । बहिः दर्शितप्रणयानां कपटभृतानां मध्ये ।।५।।
કે મારું કંઇક અપમાન જોઇને દુઃખી થઈ હશે? કે તેને બીજા પુરુષ ઉપર પ્રેમ થયો હશે? (૨)
તેને અપમાન થવાનું કારણ કંઇ યાદ આવતું નથી, તેમ છતાં કદાચ અપમાન થવા પામે, તોપણ તે પોતાના पुत्रोने न त?; ॥२९॥ 3 पुत्र स्ने अपरिमित छ (3)
વળી તે મનથી પણ અન્ય પુરુષનું ચિંતન કરે, એમ પણ સંભવતું નથી; કારણ કે તેવા ઉંચા કુળમાં ઉત્પન્ન થઇને તે પોતાના ચંદ્ર સમ ધવલ શીલને મલિન કેમ બનાવે? (૪)
અથવા તો બહારથી સ્નેહ બતાવનાર અને અંતરમાં કપટથી ભરેલ એવી યુવતીઓના વાંસજાળ સમાન उन भनने और 10 A3 ? (५)
Page #145
--------------------------------------------------------------------------
________________
४५४
श्रीमहावीरचरित्रम् अन्नं वयंति पुव्वं पच्छा पुण वाहरंति गिरमन्नं । अन्नं धरेंति हियए साभिप्पेयं करेंति पुणो ।।६।।
गयणे गणंति गहगणमुयहिंमि जलंपि जे परिमिणंति ।
पेच्छंति भावि कज्जं, न तेऽवि जाणंति जुवइयणं ।।७।। सच्चं चिय जुवईओ एरिसियाओ न एत्थ संदेहो।
केवलमेयाए मए दिटुं लहुयंपि नो विलियं ।।८।। ता सव्वहा न उवेहणिज्जा होइ एस त्ति निच्छिऊण पुत्ते य नईकूले संठविय परकूलन्नेसणट्ठाए पविठ्ठो नईए, पत्तो य मज्झयारे | एत्यंतरे अच्चंतपडिणियत्तणओ हयविहिस्स, अघडंतवत्थुसंघडणसीलयाए भवियव्वयानिओगस्स बलवत्तणओ वेयणीयकम्मस्स गिरिसिर
अन्यद् वदन्ति पूर्व पश्चात् पुनः व्याहरन्ति गिरं अन्याम्। अन्यं धारयन्ति हृदये साभिप्रेतं कुर्वन्ति पुनः ।।६।।
गगने गणयन्ति ग्रहगणम् उदधौ जलमपि ये परिमिन्वन्ति ।
प्रेक्षन्ते भाविकार्य, न तेऽपि जानन्ति युवतीजनम् ।।७।। सत्यमेव युवत्यः एतादृशाः नाऽत्र सन्देहः ।
केवलं एतस्या मया दृष्टं लघुमपि नो व्यलीकम् ।।८।। तस्मात् सर्वथा न उपेक्षणीया भवति एषा' इति निश्चित्य पुत्रौ च नदीकूले संस्थाप्य परकूलाऽन्वेषणार्थं प्रविष्टः नद्याम्, प्राप्तः च मध्ये। अत्रान्तरे अत्यन्तप्रत्यनीकत्वाद् हतविधेः, अघटमानवस्तुसङ्घटनशीलतया भवितव्यतानियोगस्य, बलवत्त्वाद् वेदनीयकर्मणः, गिरिशिरोवर्षणवशविसर्पत्सलिलप्रवाहेण पूरिता तत्क्षणेन
સ્ત્રીઓ પ્રથમ કંઇ જુદું જ બોલે છે અને પછી વર્તન તે કરતાં ભિન્ન કરે છે, હૃદયમાં અન્યને ધારણ કરે छ भने इरी पोताना भ२७ प्रभाए। ४२ छ. (७)
જેઓ આકાશમાં ગ્રહ-ગણ ગણી શકે, જેઓ મહાસાગરનું જળ પામી શકે, તથા ભાવિ કાર્યને જેઓ જોઇ શકે છે, તેઓ પણ યુવતીઓને જાણી શકતા નથી. (૭)
યુવતીઓ એવીજ હોય છે, એ વાત સત્ય છે, તેમાં લેશ પણ સંદેહ નથી, છતાં કેવળ એનું એવું ખોટું કાર્ય में ४२।५५ युं नथी. (८)
માટે એ સર્વથા ઉપેક્ષા કરવા લાયક નથી.' એમ નિશ્ચય કરી, પોતાના પુત્રોને નદી કાંઠે બેસારીને તે કુમાર નદીના સામે કિનારે તેને શોધવા માટે નદીમાં પેઠો અને મધ્યભાગમાં પહોંચ્યો. એવામાં દુર્દેવ અત્યંત શત્રુરૂપ હોવાથી, ભવિતવ્યતા-નિયોગનો અસંભવિત પદાર્થને કરવાનો સ્વભાવ હોવાથી, તથા ભોગવવા યોગ્ય કર્મના
Page #146
--------------------------------------------------------------------------
________________
४५५
चतुर्थः प्रस्तावः वरिसणवसविसप्पमाणसलिलप्पवाहेण पूरिया तक्खणेण नई, जाया अगाहा। खलिओ पयप्पयारो, पवाहिओ तरुपल्लववारिपूरेण नरविक्कमकुमारो नीओ दूरप्पएसं । अह कहवि कुसलकम्मवसओ पावियमणेण फलगं । तंनिस्साए अवयरिओ तीरे तीए, नुवन्नो तरुवरच्छायाए, चिंतिउं पवत्तो
'कह नियनयरच्चाओ? कहेत्थ वासो? कहिं गया भज्जा? | कह पुत्तेहि विओगो? कह वा नइवेगवहणं च? ||१||
खरपवणाहयजरतिणनियरो विव देवयादिसिबलिव्व । एक्कपए च्चिय कह मज्झ परियरो विसरिओ झत्ति? ।।२।।
नदी, जाता अगाधा । स्खलितः पादप्रचारः, प्रवाहितः तरुपल्वलवारिपूरेण नरविक्रमकुमारः नीतः दूरप्रदेशम् । अथ कथमपि कुशलकर्मवशतः प्राप्तम् अनेन फलकम् । तन्निश्रया अवतीर्णः तीरे तस्याः, निषण्णः तरुवरच्छायायाम्, चिन्तयितुं प्रवृत्तवान् -
'कुत्र निजनगरत्यागः! कथमत्र वासः! कुत्र गता भार्या? | कथं पुत्राभ्यां वियोग? कथं वा नदीवेगवहनं च ।।१।।
खरपवनाऽऽहततृणनिकरः इव देवतादिग्बलिः इव । एकपदेन एव कथं मम परिवारः विसृतः झटिति? ||२||
બળવત્તરપણાને લીધે પર્વત પરના વરસાદથી ધોધબંધ આવતા જળ-પ્રવાહ થકી તત્કાળ નદી પૂરાઇ ગઇ અને અગાધ થઇ. એટલે કુમારનો પદ-પ્રચાર સ્લખના પામ્યો તથા વૃક્ષો અને પલ્લવયુક્ત જળપૂરમાં તે તણાયો અને દૂર પ્રદેશમાં નીકળી ગયો. એવામાં કંઇક શુભ કર્મના યોગે તેને એક પાટીયું હાથ લાગ્યું, તેના યોગે તે નદી કિનારે ઉતર્યો. ત્યાં એક વૃક્ષની છાયામાં બેસીને કુમાર ચિંતવવા લાગ્યો કે
અહો! પોતાના નગરનો ત્યાગ, અહીં રહેવાનું, ભાર્યાનો વિયોગ, પુત્રોનો વિરહ અને નદીના વેગમાં વહન - मे पधुम एघार्यु थयु? (१)
પ્રચંડ પવનથી ઉછળેલ ઘાસના સમૂહની જેમ અથવા દેવતાને આપવામાં આવેલ બલિની જેમ એક અલ્પ વખતમાં મારો પરિકર-પરિવાર કેમ તરત દૂર થઇ ગયો. (૨)
Page #147
--------------------------------------------------------------------------
________________
४५६
श्रीमहावीरचरित्रम हे दइव! तुज्झ पणओ एसोऽहं खिवसु सव्वदुक्खाइं।
मज्झं सयणजणाओ जेणऽन्नजणो सुहं वसइ' ।।३।। एत्यंतरे पच्चासन्नजयवद्धणनयराहिवई कित्तिवम्मनामो नरवई अनिवत्तगसूल-वेयणाए अपुत्तो सहसा पंचत्तमुवगओ। तओ मिलिआ मंति-सामंताइणो लोया । कओ पंचदिव्वाभिसेओ, रज्जारिहं च पुरिसं सव्वत्थ मग्गिउं पवत्ता | खणंतरेण नयरब्भंतरे रज्जारिहमपेच्छंताणि बाहिं अवलोयणट्ठा निग्गयाणि पंच दिव्वाणि, गंतुं पयट्टाणि य तमुद्देसं जत्थ सो चिंताउरो नरविक्कमकुमारो निवसइ । अह तदग्गगामिणं पयंडसुंडादंदुड्डामरं वेगेण पवरकुंजरमिन्तं दळूण विगप्पियं एवं कुमारेण
मन्ने पुव्वब्मत्थं इयाणि दइवो समीहए काउं ।
कहमन्नहेह हत्थी दूरुल्लालियकरो एज्जा? ।।१।। हे दैव! तुभ्यं प्रणतवान् एषः अहम् क्षिप सर्वदुःखानि । मयि स्वजनजनाद् येनाऽन्यजनः सुखं वसति' ।।३।।
अत्रान्तरे प्रत्यासन्नजयवर्धननगराधिपतिः कीर्तिवर्मनामा नरपतिः अनिवर्तकशूलवेदनया अपुत्रः सहसा पञ्चत्वमुपगतः। ततः मिलिताः मन्त्रि-सामन्तादयः लोकाः । कृतः पञ्चदिव्याभिषेकः, राज्याहँ च पुरुषं सर्वत्र मार्गयितुं प्रवृत्ताः । क्षणान्तरेण नगराभ्यन्तरे राज्याहम् अप्रेक्षमाणानि बहिः अवलोकनार्थं निर्गतानि पञ्चदिव्यानि, गन्तुं प्रवृत्तानि च तदुद्देशं यत्र सः चिन्तातुरः नरविक्रमकुमारः निवसति । अथ तदग्रगामिनं प्रचण्डकरदण्डोद्भटं वेगेन प्रवरकुञ्जरम् आयन्तं दृष्ट्वा विकल्पितमेवं कुमारेण -
मन्ये पूर्वाऽभ्यस्तम् इदानीं दैवः समीहते कर्तुम् ।
कथमन्यथा इह हस्ती दुरुल्लालितकरः आयात्? ।।१।। હે દૈવ! આ હું તને નમસ્કાર કરું છું. મારા પર ભલે બધાં દુઃખો નાખ, કારણ કે સ્વજન-સુજનથકી સામાન્ય ४न सुधे २३ छ.' (3)
'એવામાં પાસેના જયવર્ધન નગરનો કીર્તિવર્મા નામે રાજા, અનિવાર્ય શૂળ-વેદનાથી તત્કાળ મરણ પામ્યો કે જે અપુત્રીયો હતો, જેથી મંત્રી, સામંતાદિક પ્રધાન પુરુષો ભેગા થયા અને તેમણે પંચ દિવ્યનો અભિષેક કર્યો. રાજ્ય-યોગ્ય પુરુષને તેઓ સર્વત્ર શોધવા લાગ્યા. ક્ષણાંતરે નગરમાં રાજ્ય-લાયક કોઇ જોવામાં ન આવવાથી બહાર જોવાને માટે તે પંચ દિવ્યો બહાર નીકળી ત્યાં ગયાં, કે જ્યાં નરવિક્રમ કુમાર ચિંતાતુર થઇ બેઠો હતો. એટલે તેમાં પ્રચંડ સૂંઢથી ભયાનક અને અગ્રગામી એવા પ્રવર કુંજરને વેગથી આવતો જોઇને કુમાર વિચારવા सायो -
મને તો એમજ ભાસે છે કે દેવ પૂર્વે ધારી રાખેલ અત્યારે આચરવાને ઈચ્છે છે. નહિ તો સૂંઢને ઉછાળતો थी सही शी रीत भाव? (१)
Page #148
--------------------------------------------------------------------------
________________
४५७
चतुर्थः प्रस्तावः
अहवा एउ इमो लहु कुणउ य मणवंछियं जहा मज्झं । ससुयदइयविरहपमोक्खदुक्खवोच्छेयणं होइ ।।२।।
अह गलगज्जि घणघोसविब्भमं कुंजरेण काऊण |
नियपट्ठीए ठविओ झत्तिं कुमारो करग्गेण ।।३।। हयहेसियं च जायं जयतूररवो वियंभिओ सहसा । सामंत-मंति-लोएण परिवुडो तो गओ नयरं ।।४।।
जाओ पुरे पमोओ अपणयपुव्वावि पत्थिवा पणया । नरविक्कमेण रज्जं अत्तायत्तं कयं सव्वं ।।५।।
अथवा एतु अयं लघु करोतु च मनोवाञ्छितं यथा मम । ससुतदयिताविरहप्रमुखदुःखविच्छेदनं भवति ।।२।।
अथ गलगर्जितं घनघोषविभ्रमं कुञ्जरेण कृत्वा ।
निजपृष्ठे स्थापितः झटिति कुमारः कराग्रेण ।।३।। हयहेषितं च जातं जयतूररवः विजृम्भितः सहसा । सामन्त-मन्त्रिलोकेन परिवृत्तः ततः गतः नगरम् ।।४।।
जातः पुरे प्रमोदः अप्रणतपूर्वा अपि पार्थिवाः प्रणताः । नरविक्रमेण राज्यं आत्मायत्तं कृतं सर्वम् ।।५।।
અથવા તો એ પણ ભલે આવે અને પોતાનું મનવાંછિત કરી લે, કે જેથી મારું પુત્ર, પત્નીના વિયોગનું દુઃખ नाश पा.' (२)
એવામાં વાદળના ઘોષ સમાન ગર્જના કરીને હાથીએ સૂંઢવતી કુમારને તરતજ પોતાની પીઠ પર बेसारी हीधो. (3)
તે વખતે અશ્વ હેકારવ કર્યો તથા એકદમ જયધ્વનિ થયો. એટલે સામંત-મંત્રીઓથી પરવરેલ કુમાર નગરમાં गयो. (४)
નગરમાં ભારે આનંદ પ્રગટ્યો અને પૂર્વે તાબે ન થયેલા રાજાઓ પણ આવીને નમ્યા. એમ નરવિક્રમ કુમારે બધું રાજ્ય પોતાને સ્વાધીન કર્યું. (૫)
Page #149
--------------------------------------------------------------------------
________________
४५८
श्रीमहावीरचरित्रम नरसिंघनिव्विसेसा जाया करि-तुरय-रयणभंडारा। सक्कोव्व देवलोए विलसइ सो विविहकीलाहिं ।।६।।
केवलमेक्को चिय फुरइ तस्स हिययंमि नट्ठसल्लं व ।
दइया-सुयदीहरविरहवइयरो दुस्सहो अणिसं ।।७।। अन्नया जयवद्धणनयरासन्नुज्जाणे अणेगसीसपरिवुडो, सीहोव्व दुद्धरिसो, सूरोब्व निहियतमपसरो, चंदोव्व सोमसरीरो, मंदरो इव थिरो, जच्चकणगंव परिक्खखमो, दूरविवज्जियराओवि अणंतराओ, धरियपयडजमव्वओवि नीसेससत्तरक्खणबद्धलक्खो, समिइवावारियमणपसरोऽवि सया पसंतचित्तो, छत्तीसगुणमहामणिरोहणभूमिव्व धीनिहाणं व, पच्चक्खधम्मरासिव्व, भुवणभवणेक्कदीवोव्व, सिवपंथसत्थवाहोव्व, कम्मतरुनियरहव्ववाहोव्व, दढजायदप्प
नरसिंहनिर्विशेषाः जाताः करि-तुरग-रत्नभण्डाराः। शक्रः इव देवलोके विलसति सः विविधक्रीडाभिः ।।६।।
केवलमेकः एव स्फुरति तस्य हृदये नष्टशल्यमिव ।
दयिता-सुतदीर्घविरहव्यतिकरः दुःसहः अनिशम् ।।७।। अन्यदा जयवर्धननगरासन्नोद्याने अनेकशिष्यपरिवृत्तः, सिंहः इव दुर्धर्षः, सूर्यः इव निहृततमःप्रसरः, चन्द्रः इव सौम्यशरीरः, मन्दरः इव स्थिरः, जात्यकनकम् इव परीक्षाक्षमः, दूरविवर्जितरागः अपि अनन्तरागः, धृतप्रकटयमव्रतः अपि निःसेषसत्त्वरक्षणबद्धलक्षः समितिव्यापारितमनःप्रसरोऽपि सदा प्रशान्तचित्तः, षड्विंशन्मणिरोहणभूमिः इव, धीनिधानम् इव, प्रत्यक्षधर्मराशिः इव, भुवनभवनैकदीपः इव, शिवपन्थसार्थवाहः
ત્યાં હાથી, અશ્વો, રત્ન-ભંડાર વિગેરે સમૃદ્ધિ નરસિંહ રાજાના જેવી જ તેને સંપન્ન થઇ, જેથી દેવલોકમાં ઇંદ્રની જેમ તે વિવિધ વિલાસ કરવા લાગ્યો. (૯)
પરંતુ અસહ્ય એવો સ્ત્રી અને પુત્રોનો એક માત્ર દીર્ઘ વિયોગનો પ્રસંગ, નિરંતર ભાંગેલા શલ્યની જેમ તેના हृध्यम या उरतो तो. (७)
એક દિવસે જયવર્ધન નગરની પાસેના ઉદ્યાનમાં અનેક શિષ્યોએ પરવરેલા, સિંહની જેમ દુધર્ષ, સૂર્યની જેમ તમ-અજ્ઞાનતાને ટાળનાર, ચંદ્રની જેમ સૌમ્યતાયુક્ત, મંદરાચલની જેમ સ્થિર, જાત્ય સુવર્ણની જેમ કસોટી સહન કરનાર અત્યંત સંપૂર્ણ પણે રાગને છોડવા છતાં (જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોના) અનંત રાગવાળા, સ્પષ્ટરીતે સંયમનું વ્રત લીધેલું હોવા છતાં સર્વ જીવોના રક્ષણના કરેલા લક્ષવાળા, મનની પ્રવૃત્તિ સમિતિના પાલનમાં રાખી હોવા છતા પ્રશાંત મનવાળા, છત્રીશ ગુણરૂપ મહામણિની રોહણાચલની ભૂમિતુલ્ય, બુદ્ધિના નિધાન, જાણે સાક્ષાત્ ધર્મના ભંડાર હોય, જગતરૂપી મહેલમાં એક દીપક સમાન, શિવમાર્ગના સાર્થવાહતુલ્ય,
Page #150
--------------------------------------------------------------------------
________________
४५९
चतुर्थः प्रस्ताव कंदप्पसप्पसन्नागदमणिव्व, ससमय-परसमयजलप्पवाहसिंधुव्व, लोयचक्खुव्व, नियनियविसंठुलकरणकुरंगे-क्कपासोव्व, मिच्छत्तजलाउलभवसमुद्दनिवडंतजंतुबोहित्थो, पंचविहायारमहाभरेक्कनित्थारणसमत्थो, जइधम्मे असमत्थे सावयधम्ममि संठवमाणो इयरे पुण जइधम्मे सिद्धंतपसिद्धनाएणं, अपुव्वापुव्वजिणभवणाइं वंदमाणो, गामाणुगामं विहरंतो आगंतूण समंतभद्दाभिहाणो सूरी समोसरिओत्ति। जाया नयरे पसिद्धी, जहा असेसगुणगणावासो सूरी आगओ। तओ कोऊहलेण य, भवनिव्वेएणत्ति य, संदेहपुच्छणेण य, बहुमाणेण य, धम्मसवणनिमित्तेण य, नियनियदरिसणाभिप्पायविमरिसेण य समागया बहवे मंति-सामंतसेट्ठि-सेणावइ-सत्थवाह-दंडनाहप्पमुहा नयरलोया। निवडिया चरणेसु। निविट्ठा जहासंनिहिया धरणिवढे । सूरीवि पुव्वभवज्जियगुरुकम्मजलणजालालितत्तगत्तेसु करुणामयवुटुिंपिव दिठिं सत्तेसु पेसंतो मंदरगिरिमंथमहिज्जमाणखीरोयरवगंभीरेण सद्देण सद्धम्मदेसणं काउमारद्धो । कह?
इव, कर्मतरुनिकरहव्यवाहः इव, दृढजातदर्प-कन्दर्पसर्पसन्नागदमनी इव, स्वसमय-परसमयजलप्रवाहसिन्धुः इव, लोकचक्षुः इव, निजनिजविसंस्थुलकरणकुरङ्गकपाशः इव, मिथ्यात्वजलाऽऽकुलभवसमुद्रनिपतज्जन्तुबोहित्थः, पञ्चविधाऽऽचारमहाभरैकनिस्तारणसमर्थः, यतिधर्मे असमर्थे (सति) श्रावकधर्मे स्थापयन् इतरान् पुनः यतिधर्मे सिद्धान्तप्रसिद्धन्यायेन, अपूवाऽपूर्वजिनभवनानि वन्दमानः, ग्रामानुग्रामं विहरन् आगत्य समन्तभद्राऽभिधानः सूरिः समवसृतः । जाता नगरे प्रसिद्धिः, यथा 'अशेषगुणगणाऽऽवासः सूरिः आगतः। ततः कौतूहलेन च, भवनिर्वेदेन च, सन्देहपृच्छनेन च, बहुमानेन च, धर्मश्रवणनिमित्तेन च, निजनिजदर्शनाऽभिप्रायविमर्षेण च समागताः बहवः मन्त्रि-सामन्त-श्रेष्ठि-सेनापति-सार्थवाह-दण्डनाथप्रमुखाः नगरलोकाः। निपतिताः चरणयोः। निविष्टाः यथासन्निहिताः पृथिवीपृष्ठे। सूरिः अपि पूर्वभवाऽर्जितगुरुकर्मज्वलनज्वालाऽऽलीतप्तगात्रेषु करुणामयवृष्टिमिव दृष्टिं सत्वेषु प्रेषन् मन्दरगिरिमन्थमथ्यमाण
કર્મરૂપ વૃક્ષોને બાળવામાં અગ્નિતુલ્ય, મહાગર્વિષ્ઠ કંદર્પરૂપ સર્પને વશ કરવામાં નાગદમણિ સમાન, સ્વસમય અને પરસમયરૂપ જળ-પ્રવાહના સિંધુ-સાગર સમાન, લોકના લોચનરૂપ, પોતપોતાના વિષયમાં પ્રવર્તતી ઇંદ્રિયરૂપ કુરંગ-મૃગના એક પાશતુલ્ય, મિથ્યાત્વરૂપ જળથી ભરેલા ભવ-સમુદ્રમાં પડતા પ્રાણીઓને એક નાવરૂપ, પંચવિધ આચારના મહાભારને ઉપાડવામાં સમર્થ, સિદ્ધાંત પ્રસિદ્ધ ન્યાયથી યતિધર્મ આચરવાને અસમર્થ ભવ્યોને શ્રાવકધર્મમાં સ્થાપતા, તેમજ સમર્થ જનોને યતિધર્મમાં પ્રવર્તાવતા, અપૂર્વ અપૂર્વ જિનચૈત્યોને વંદતા, પ્રામાનુગ્રામ વિચરતા શ્રીમંતભદ્રસૂરિ આવીને સમોસર્યા. એટલે નગરમાં પ્રસિદ્ધિ થઇ કે-“અશેષ ગુણના નિધાનરૂ૫ આચાર્ય પધાર્યા છે.” જેથી કુતૂહલ કે ભવ-નિર્વેદને લીધે, શંકા પૂછવા માટે, બહુમાન કરવા, ધર્મશ્રવણના નિમિત્તે કે પોતપોતાના મત-દર્શનના તત્ત્વનો વિચાર કરવા અનેક મંત્રી, સામંત, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દંડનાયક પ્રમુખ નગરજનો આવીને તેમને પગે પડ્યા; અને પાસેની ભૂમિપર બેઠા. ત્યારે આચાર્ય મહારાજ પણ પૂર્વોપાર્જિત ભારે કર્મરૂપ અગ્નિ-જ્વાળાથી તપ્ત થયેલા પ્રાણીઓ પર કરૂણા-અમૃતની વૃષ્ટિ સમાન પોતાની દૃષ્ટિ ફેરવતા, તે મંદરાચલરૂપી
Page #151
--------------------------------------------------------------------------
________________
४६०
खरपवणपणुन्नकुसग्गलग्गजलबिंदुचंचलं जीयं । सुररायचावचवलं खणेणवि गलइ सरीरबलं ।।१।।
पेम्मंपि तुंगगिरिसिरसरंतसरियातरंगमिव तरलं। लच्छीवि छड्डणुड्डमरवंछिरी पेच्छइ छलाइं ।।२।।
पयडपयट्टियदारुणविविहवियारा महासमुद्दे व । निवडंति आवया आवयव्व निच्चं सरीरंमि ||३||
मणि-मंत-तंत-दिव्वोसहीण वावारणेवि अविणासं । भुंजंता देंति दुहं विसया विसवल्लरीउव्व ।।४।।
क्षीरोदरवगम्भीरेण शब्देन सद्धर्मदेशनां कर्तुमारब्धवान्। कथम् ? -
श्रीमहावीरचरित्रम्
खरपवनप्रणून्नकुशाग्रलग्नजलबिन्दुचञ्चलं जीवम्। सुरराजचापचपलं क्षणेनाऽपि गलति शरीरबलम् ||१||
प्रेम अपि तुङ्गगिरिशिरस्सरत्सरितातरङ्गमिव तरलम् । लक्ष्मीः अपि त्यजनप्रबलवाञ्छालुः प्रेक्षते छलानि ||२||
प्रकटप्रवर्तितदारुणविविधविकाराः महासमुद्रे इव । निपतन्ति आपदः आवर्त्ताः इव नित्यं शरीरे ||३||
मणि-मन्त्र-तन्त्र- दिव्यौषधीनां व्यापारणेऽपि अविनाशं । भुञ्जता ददति दुःखं विषयाः विषवल्ली इव ।।४।।
રવૈયાથી મથન કરાતા ક્ષીરસાગરના ધ્વનિ સમાન ગંભીર વાણીથી ધર્મ-દેશના આપવા લાગ્યા કે
‘હે ભવ્યો! પ્રચંડ પવનથી પ્રેરાયેલ, કુશ ઘાસના છેડે રહેલા જળબિંદુ સમાન જીવિત ચંચળ છે અને શરીરબળ તે ઇંદ્રધનુષ્યની જેમ ક્ષણવારમાં દૃષ્ટનષ્ટ થાય તેવું છે. (૧)
પ્રેમ પણ ઉંચા પર્વતના શિખર પરથી સરતી સરિતાના તરંગ સમાન તરલ છે તથા લક્ષ્મી પણ તજવાને તત્પર બની છળ જોયા કરે છે. (૨)
મહાસાગરમાં આવર્તની જેમ પ્રગટ રીતે અનેક દારૂણ વિકાર બતાવનાર આપદાઓ પણ શરીર પર સદા खावी पडे छे. (3)
તેમજ વિષયો મણિ, મંત્ર, તંત્ર કે દિવ્ય ઔષધોના પ્રયોગ વડે કાયમ ભોગવવાથી વિષલતાની જેમ ભારે दुःख जाये छे. (४)
Page #152
--------------------------------------------------------------------------
________________
४६१
चतुर्थः प्रस्तावः
मिच्छत्तमोहमोहियमईहिं कीरंति जाइं पावाइं। भवसयपरंपरासुवि वेरिव्व मुयंति नो ताई ।।५।।
पियपुत्त-कलत्ताईण जाण कज्जेसु वट्टियं बहुसो।
परलोयपयट्टाणं ताणिवि नो हुंति ताणाय ।।६ || इय भो नाउं जिणधम्ममणुदिणं सरह सरहसं कुसला!। जावज्जवि वज्जमहासणिव्व निवडइ न तुम्ह जरा ।।७।।
तीसे पडणे पुण छिन्नपक्खपुडया विहंगवग्गव्व । उड्डियदाढाभुयगव्व हरियरज्जा णरिंदव्व ।।८।।
मिथ्यात्वमोहमोहितमतिभिः क्रियन्ते यानि पापानि । भवशतपरम्परासु अपि वैरिः इव मुञ्चन्ति नो तानि ।।५।।
प्रियपुत्र-कलत्रादीनां येषां कार्येषु वर्तितं बहुशः।
परलोकप्रवृत्तानां तेऽपि नो भवन्ति त्राणाय ।।६।। इति भोः! ज्ञात्वा जिनधर्मम् अनुदिनं सरत सरभसं कुशलाः!। यावद् अद्यापि वज्रमहाशनिः इव निपतति न युष्मासु जरा ।।७।।
तस्यां पतनायां पुनः छिन्नपक्षपुटकः विहगवर्गः इव । उद्धृतदंष्ट्राभुजगः इव, हृतराज्यः नरेन्द्रः इव ।।८।।
વળી મિથ્યાત્વ-મોહનીયથી મૂઢ બનેલા પ્રાણીઓ જે પાપ કરે છે, તે શત્રુની જેમ સેંકડો ભવો થતાં પણ મૂકતું नथी. (५)
જે પ્રિય પુત્ર, પત્ની પ્રમુખના કાર્યમાં અનેકવાર પ્રવર્તે છે તે પણ પરલોક જતાં જરા પણ રક્ષા કરતા नथी. (७)
માટે હે કુશળજનો! એમ સમજીને તમે પ્રતિદિન સર જિનધર્મમાં પ્રવર્તે કે જ્યાં સુધી વજ અને વીજળીની જેમ તમારા પર વૃદ્ધાવસ્થા આવી પડી નથી, (૭)
તે વૃદ્ધાવસ્થા આવતાં તો પાંખ છેદાયેલા પક્ષી, દાઢા ખેંચેલ ભુજંગ અથવા રાજ્યહીન બનેલ નરેંદ્રની જેમ સ્વચ્છેદે ગમન, પરને ભય પમાડવો અથવા સર્વાર્થ-સાધનથી રહિત બનતાં તમે પૂર્વ સંપત્તિને સંભારતા લાંબો quत लेश पामशो. (८/८)
Page #153
--------------------------------------------------------------------------
________________
४६२
श्रीमहावीरचरित्रम् सच्छंदगमण-परभीइजणण-सव्वत्थसाहणविहीणा । चिररिद्धिं सुमरंता सुचिरं तुब्भे किलिस्सिहिह ।।९।। जुम्मं ।
पज्जंतं एत्तो जंपिएण, जइ कामियाइं सोक्खाइं।
भोत्तुं वंछह ता वीयरायवयणे समुज्जमह ।।१०।। इय संसारनिस्सारत्तणपरिकहणेण पडिबुद्धा बहवे पाणिणो।
बीयदिवसे य समायन्नियसूरिसमागमणवुत्तंतो समग्गगय-तुरय-नरनियरपरियरिओ भारिया-'सुयसंपओगपुच्छणकए समागओ नरविक्कमनराहिवो। तओ वंदिऊण सूरिं चिंतिउमाढत्तो-अहो एयस्स भुवणच्छरियभूयं रूवं, विमुक्कामयवुठ्ठी दिट्ठी, सजलघणघोससुंदरो सरो, नीसेसपसत्थलक्खणजुत्तं गत्तं, पाणिगणकयरई भारई। तहा
स्वच्छन्दगमन-परभीतिजनन-सर्वार्थसाधनविहीनाः । चिरर्द्धि स्मरन्तः सुचिरं यूयं क्लेशिष्यथ ।।९।। युग्मम् ।
___पर्याप्तम् इतः जल्पितेन, यदि कामितानि सौख्यानि।
भोक्तुं वाच्छथ तदा वीतरागवचने समुद्यतध्वम् ।।१०।। इति संसारनिःसारत्वपरिकथनेन प्रतिबुद्धाः बहवः प्राणिनः ।
द्वितीयदिवसे च समाकर्णितसूरिसमागमनवृत्तान्तः समग्रगज-तुरग-नरनिकरपरिवृत्तः भार्यासुतसम्प्रयोगपृच्छाकृते समागतः नरविक्रमनराधिपः । ततः वन्दित्वा सूरिं चिन्तयितुमारब्धवान्-'अहो! एतस्य भुवनाऽश्चर्यभूतं रूपम्, विमुक्ताऽमृतवृष्टिः दृष्टिः, सजलघनघोषसुन्दरः स्वरः, निःशेषप्रशस्तलक्षणयुक्तं गात्रम्, प्राणिगणकृतरतिः भारती। तथा -
હવે એ કરતાં વધારે શું કહેવું? જો તમે વાંછિત સુખો ભોગવવા ઇચ્છતા હો, તો વીતરાગના વચનનું माराधन ४२].' (१०)
એ પ્રમાણે ગુરુએ સંસારની અસારતા સમજાવતાં ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા.
પછી બીજે દિવસે આચાર્યના આગમનનો પ્રસંગ સાંભળવામાં આવતાં, સમગ્ર ગજ, અશ્વ, અને મનુષ્યના સમૂહથી પરિવરેલો નરવિક્રમ રાજા ભાર્યા અને પુત્રોની પ્રવૃત્તિ પૂછવા માટે ગુરુ પાસે ગયો. ત્યાં આચાર્યને વંદન કરીને તે ચિંતવવા લાગ્યો કે “અહો! જગતને આશ્ચર્ય પમાડે તેવું એનું રૂપ, અમૃતવૃષ્ટિ સમાન દષ્ટિ, સજલ ઘનઘોષ સમાન મનોહર સ્વર, સમસ્ત પ્રશસ્ત લક્ષણયુક્ત શરીર અને બધા પ્રાણીઓને પ્રીતિ પમાડનાર એની વાણી! તેમજ
Page #154
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
४६३ तमनिग्गहिओ चंदो तवंमि मंदा रूई दिणयरस्स । गिरिविहियाभिभवो सायरोऽवि को हुज्ज एयसमो? ||१।।
तं नत्थि जं न जाणइ भूयं भव्वं भविस्समवि वत्थु ।
ता होइ पुच्छणिज्जो नियदइया-पुत्तवुत्तंतं' ।।२।। इय निच्छिऊण उवविठ्ठो उचियासणे राया। गुरुणावि पारद्धा धम्मकहा। पुणरवि पडिबुद्धा पभूयपाणिणो। राइणावि पत्थावमुवलब्भ पुच्छिओ सूरी-'भयवं! निच्छियं मए, जहा-तं नत्थि जं न जाणह तुब्भे, ता काऊणाणुकंप साहह कइया भारियाए सुएहि य सह मम समागमो भविस्सइत्ति । गुरुणा भणियं-'महाराय! धम्मुज्जमेण तदंतराइयकम्मक्खओवसमो जया होहिइ।' राइणा भणियं-'भयवं! जाणामि एयं, केवलं दुस्सहविओगविहुरो
तमोनिगृहीतः चन्द्रः, तापे मन्दा रुचिः दिनकरस्य। गिरिविहिताऽभिभवः सागरोऽपि कः भवेद् एतत्समः? ।।१।।
तन्नास्ति यन्न जानाति भूतं भाव्यं भविष्यमपि वस्तु।
तस्माद् भवति प्रच्छनीयः निजदयिता-पुत्रवृत्तान्तः' ।।२।। इति निश्चित्य उपविष्टः उचिताऽऽसने राजा। गुरुणाऽपि प्रारब्धा धर्मकथा। पुनरपि प्रतिबुद्धाः प्रभूतप्राणिनः । राज्ञाऽपि प्रस्तावमुपलभ्य पृष्टः सूरिः ‘भगवन्! निश्चितं मया, यथा-तन्नास्ति यन्न जानीहि त्वम् । तस्मात् कृत्वा अनुकम्पां कथय कदा भार्यया सुताभ्यां च सह मम समागमः भविष्यति' इति । गुरुणा भणितं 'महाराज! धर्मोद्यमेन तदन्तरायकर्मक्षयोपशमः यदा भविष्यति...।' राज्ञा भणितं 'भगवन्! जानामि
તમ-રાહુ કે અંધકારથી નિગ્રહ પામેલ ચંદ્ર, સૂર્યની તપ-તાપમાં મંદરુચિ = કિરણ તથા પર્વતથી પરાભવ પામનાર સાગર પણ એમની સમાન કેમ થઈ શકે? (૧)
એવું કંઇ નથી કે જે ભૂત, ભાવિ અને વર્તમાન વસ્તુને એ ન જાણી શકે, માટે મારી દયિતા અને પુત્રોનો वृत्तांत अभने पूछ। वो छ.' (२)
એમ નિશ્ચય કરીને રાજા ઉચિતાસને બેઠો, એટલે આચાર્યે ધર્મકથા શરૂ કરી, જે સાંભળતાં ફરી પણ ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. એવામાં પ્રસંગ મળતાં રાજાએ પણ પૂછ્યું- હે ભગવન્! તમે ન જાણતા હો તેવું કંઈ જ નથી, એમ મને ખાત્રી થાય છે, માટે કરુણા લાવી જણાવો કે સ્ત્રી અને પુત્રોની સાથે મારો સમાગમ ક્યારે થશે?' ગુરુ બોલ્યા-”હે રાજનું! ધર્મ-આરાધન કરતાં તે અંતરાયકર્મનો ક્ષયોપશમ થશે, ત્યારે તે મળશે.' રાજાએ કહ્યું- હે ભગવન્! એ તો હું જાણું છું છતાં દુઃસહ વિયોગથી વ્યાકુળ બનતાં ધર્મસાધન કરી શકતો નથી, કારણકે મનનો નિરોધ કરવો એ ધર્મનું મુખ્ય લક્ષણ છે. તે અમારા જેવાથી કેમ બની શકે? માટે સર્વથા પ્રસાદ લાવી,
Page #155
--------------------------------------------------------------------------
________________
४६४
श्रीमहावीरचरित्रम्
न सक्केमि धम्मुज्जमं काउं । चित्तनिरोहसव्वपेक्खो हि धम्मलक्खो कहमम्हारिसे हिं साहिउं तीरइ? । ता सव्वहा कुणह पसायं, निवेयह अवरमुवायंति।' गुरुणा भणियं - 'जइ एवं ता पज्जुवासेसु पइदिणं मुणिजणं । एयं खु परमोवाओ वंछियकज्ज-सिद्धीए, जओ
विहडइ निविडकम्मनिगडंपि हु भिंदइ दुग्गई, लहु कल्लाणवल्लिमुल्लासइ नासइ दुक्खसंगइं। वंछइ लच्छि पास परिसप्पणु दप्पणु जिम पभासए, मुणिजणसंगमेवि किं किं जणु जं नवि सोक्खु पासए ? ।।१।।
तओ रोगिणव्व वेज्जोवइट्ठोसहं, पंथपरिब्भद्वेण व सुमग्गदेसणं, तण्हाभिभूएण व विमलसलिलपडिपुण्णमहासरोवरनिवेयणं राइणा संममब्भुवगयमिमं गुरुवयणं, गओ य पणमिऊण सद्वाणं ।
एतत्, केवलं दुःसहवियोगविधुरः न शक्नोमि धर्मोद्यमं कर्तुम् । चित्तनिरोधसव्यपेक्षः हि धर्मलक्ष (ण) कथम् अस्मादृशैः साधयितुं तीर्यते ? । तस्मात् सर्वथा कुरु प्रसादं । निवेदय अपरम् उपायम' इति। गुरुणा भणितं ‘यद्येवं तदा पर्युपास्स्व प्रतिदिनं मुनिजनम् । एषः खलु परमोपायः वाञ्छितकार्यसिद्धौ। यतः -
-
विघटते निबिडकर्मनिगडमपि खलु भिनत्ति दुर्गतिः, लघु कल्याणवल्ली उल्लसति नश्यति दुःखसङ्गतिः । वाञ्छति लक्ष्मीः पार्श्वं परिसर्पणं दर्पणः यथा प्रभासते ।
मुनिजनसङ्गमेऽपि किं किं जनः यद् न सौख्यं पश्यति? ।।१।।
ततः रोगिणा इव वैद्योपदिष्टौषधम्, पन्थपरिभ्रष्टेन इव सुमार्गदेशनम्, तृष्णाभिभूतेन इव विमलसलिलप्रतिपूर्णमहासरोनिवेदनं राज्ञा सम्यग् अभ्युपगतम् इदं गुरुवचनम्, गतश्च प्रणम्य स्वस्थानम्। કોઈ બીજો ઉપાય બતાવો' ગુરુએ જણાવ્યું-‘જો એમ હોય તો પ્રતિદિન મુનિઓની ઉપાસના કરો વાંછિત સિદ્ધિ સાધવા માટે એ ઉપાય છે.
મુનિઓના સમાગમથી પણ લોકો શું શું સુખ મેળવી શકતા નથી? કારણ કે એનાથી મજબૂત કર્મની સાંકળ તૂટે છે, દુર્ગતિ ભેદાય છે, કલ્યાણ-લતા વિકાસ પામે છે, પાસે રહેલું દુઃખ નાશ પામે છે અને પ્રકાશિત દર્પણમાં પડતા પ્રતિબિંબની જેમ લક્ષ્મી સદા નિકટ રહે છે.’ (૧)
એટલે રોગી જેમ વૈઘે બતાવેલ ઔષધ સ્વીકારે, પથભ્રષ્ટજન જેમ સુમાર્ગ-સૂચનાને, પિપાસુ જેમ નિર્મળ જળથી પૂર્ણ મહાસરોવ૨ની જાણકારીને સ્વીકારે, તેમ રાજાએ ભારે ઉલ્લાસથી ગુરુ-વચન સ્વીકારી લીધું અને પ્રણામ કરીને તે પોતાના સ્થાને ગયો.
Page #156
--------------------------------------------------------------------------
________________
४६५
चतुर्थः प्रस्तावः
इओ य ते दोवि तस्स सुया नदीए कूलंमि निलीणा तण्हा-छुहाभिभूया जाव खणंतरं चिटुंति ताव एगो गोउलिओ दहिमहियाणि णयरे विक्किणिऊण समागओ तत्थ पएसे, पेच्छइ देवकुमारनिव्विसेसरूवे करुणसरं रुयमाणे ते दोऽवि दारगे। तओ पुच्छिया तेण'रे पुत्तगा! कीस रोयह?, केण तुब्भे एत्थ ठविया? को वा तुम्ह एत्थ सयणजणो त्ति? | जेटेण साहिओ सव्वो पुव्ववुत्तंतो। अह अणाहत्ति परिकलिऊण तेण जहासंनिहियअसणपाणदाणेणमहिनंदिऊण तेहिं तेहिं पयारेहिं उवलोभिऊण य नीया ते नियगोउलंमि, समप्पिया य गोउलाहिवस्स । तेणावि पुत्तविरहियाए समप्पिया नियदइयाए । सावि उदरुब्भवे इव परिपालेइ सव्वजत्तेण। उवयरइ खंडखज्जाइपमुहविसिट्ठवत्थुप्पयाणेण अणवरयं, सोऽवि गोउलाहिवई किल जयवद्धणनयराहिवस्स संबद्धोत्ति अन्नया कयाइ तेहिं दोहिवि पुत्तेहिं समेओ महामुल्लं पाहुडमादाय नरविक्कमनरिंददंसणत्थं समागओ जयवद्धणनयरं,
इतश्च तौ द्वौ अपि सुतौ नद्याः कूले निलीनौ तृष्णा-क्षुधाऽभिभूतौ यावत् क्षणान्तरं तिष्ठतः तावदेकः गौकुलिकः दधिमथितानि नगरे विक्रीय समागतः तत्र प्रदेशे, प्रेक्षते देवकुमारनिर्विशेषरूपौ करुणस्वरं रुदन्तौ तौ द्वौ अपि दारकौ । ततः पृष्टौ तेन ‘रे पुत्रौ! कथं रुदिथः?, केन युवाम् अत्र स्थापितौ?, को वा युवयोः अत्र स्वजनजनः?' इति । ज्येष्ठेन कथितः सर्वः पूर्ववृत्तान्तः । अथ अनाथौ इति परिकलय्य तेन यथासन्निहिताऽशन-पानदानेन अभिनन्द्य तैः तैः प्रकारैः उपलोभ्य च नीतौ तौ निजगोकुले, समर्पितौ च गोकुलाधिपतये। तेनाऽपि पुत्रविरहितायै समर्पितौ निजदयितायै । साऽपि उदरोद्भवौ इव परिपालयति सर्वयत्नेण, उपचरति खण्ड-खाद्यादिप्रमुखविशिष्टवस्तुप्रदानेन अनवरतम् । सोऽपि गोकुलाधिपतिः किल जयवर्धननराधिपेन सम्बद्धः इति अन्यदा कदाचित ताभ्यां द्वाभ्यामपि पुत्राभ्यां समेतः महामूल्यं प्राभृतमादाय नरविक्रमनरेन्द्रदर्शनाय समागतः जयवर्धननगरम्, दृष्टश्च नरपतिः, प्रणतः सर्वाऽऽदरेण, समर्पितं प्राभृतम् ।
હવે અહીં વિક્રમકુમારના તે બંને પુત્રો તૃષા અને સુધાથી આકુળ-વ્યાકુળ બની નદીના કિનારે થોડીવાર બેઠા હતા, તેવામાં એક ગોવાળીયો કે, જે નગરમાં દહી અને છાશ વેચવા ગયો હતો, તે ત્યાં આવી પહોંચ્યો. એટલે દેવકુમાર સમાન રૂપવંત અને કરુણ-સ્વરે રુદન કરતા તે બંને બાળકો તેણે જોયા. તેણે પૂછ્યું- હે પુત્રો! તમે શા માટે રોવો છો? તમને અહીં કોણે લાવી મૂક્યા છે? અથવા અહીં તમારો સંબંધી કોણ છે?” ત્યારે મોટા બાળકે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં-“આ અનાથ છે” એમ ધારી પોતાની પાસે રહેલ અશન-પાન આપતાં આનંદ પમાડી, તથા અનેક પ્રકારે લોભાવી, તે તેમને પોતાના ગોકુળમાં લઇ ગયો, અને તેણે ગોકુળના ઉપરીને સોંપ્યા. એટલે તેણે પણ પુત્રવિયોગી પોતાની પત્નીને તે સોંપ્યા. ત્યાં તે જાણે પોતાના ઉદરમાં ઉત્પન્ન થયા હોય તેમ સર્વ પ્રકારે તેમનું પાલન કરવા લાગી, તેમજ મીઠાઈ-ખાદ્ય પ્રમુખ વિશિષ્ટ વસ્તુ આપતાં નિરંતર તેમને રાજી રાખતી. તે ગોકુલપતિ પણ જયવર્ધન નગરના રાજાનો માનીતો હતો. તે એકદા બહુ જ કિંમતી ભેટ લઈ પેલા બંને પુત્રો સાથે નરવિક્રમ રાજાના દર્શન નિમિત્તે જયવર્ધન નગરમાં આવ્યો. ત્યાં રાજાને મળ્યો અને આદરથી
Page #157
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
४६६
दिट्ठो य नरवई, पणमिओ सव्वायरेणं, समप्पियं पाहुडं । दिन्नो राइणा सहत्थेण तंबोलो, पुट्ठो य सयलसुत्यासुत्थवत्ताओ । एत्यंतरे निवडिया दोसु तेसु पुत्तेसु राइणो दिट्ठी, जाओ गाढं पमोओ। परिभावियं च जहा 'धुवं एए मम तणयत्ति, तहावि पुच्छामि एयं को पुण एत्थ वइयरोत्ति परिभाविय पुट्ठो गोउलाहिवई, 'कस्स भो एए पुत्तग' त्ति ? । तेण भणियं - ‘देव! मम संबंधिणो, गेहिणीए आबालकालाओ उ वड्डिय'त्ति । राइणा भणियं- 'संमं साहेसु ।' जायसंखोभेण तेण सिट्ठो नईकूलाओ आरम्भ सयलो वृत्तंतो । एयमायन्निऊण राइणा परमहरिसपगरिसमुव्वहंतेण ते दोऽवि दारगा गाढमालिंगिय उच्छंगे निवेसिया । गोउलनायगेण भणियं-'देव! पुरावि मए विविहचेट्ठाहिं नाया एए जहा कस्सइ सामंतस्स वा, . सेणावइस्स वा, नरवइस्स वा मग्गे गच्छंतस्स केणावि विसमपओगेण पब्भट्ठा होहिंति। कहमन्नहा एएसिं पइदिपि मट्टियाघडियदोघट्टघडभेडणेण य, कित्तिमतुरयघट्टपयट्टणेण य,
दत्तं राज्ञा स्वहस्तेन ताम्बूलम्, पृष्टश्च सकलसुस्थाऽसुस्थवार्ताः। अत्रान्तरे निपतिता द्वयोः तयोः पुत्रयोः राज्ञः दृष्टिः, जातः गाढः प्रमोदः । परिभावितं च यथा-ध्रुवं एतौ मम तनयौ, तथापि पृच्छामि एनं कः पुनः अत्र व्यतिकरः इति परिभाव्य पृष्टः गोकुलाधिपतिः 'कस्य भोः एतौ पुत्रौ ?' इति । तेन भणितं ‘देव! मम सम्बन्धिनः, गृहीण्या आबालकालात्तु वर्धितौ' इति । राज्ञा भणितं 'सम्यग् कथय ।' जातसंक्षोभेन तेन शिष्टः नदीकूलतः आरभ्यः सकलः वृत्तान्तः । एतदाऽऽकर्ण्य राज्ञा परमहर्षप्रकर्षमुद्धहता तौ द्वौ अपि दारकौ गाढमालिङ्ग्य उत्सङ्गे निवेषितौ । गोकुलनायकेन भणितं 'देव पुराऽपि मया विविधचेष्टाभिः ज्ञातौ एतौ यथा कस्याऽपि सामन्तस्य वा, सेनापतेः वा, नरपतेः वा मार्गेण गच्छतः केनाऽपि विषमप्रयोगेन प्रभ्रष्टौ भवेताम्। कथमन्यथा एतयोः प्रतिदिनमपि मृत्तिकाघटितहस्तिघटाभेदनेन च, कृत्रिमतुरगघटाप्रवर्तनेन च,
પ્રણામ કરી ભેટ અર્પણ કરી. એટલે રાજાએ પોતાના હાથે તેને તાંબૂલ આપ્યું અને સુખ-દુઃખની બધી વાત પૂછી. એવામાં રાજાની દૃષ્ટિ તે બંને બાળકો પર પડી અને અત્યંત આનંદ થયો, જેથી તેને વિચાર આવ્યો કે-‘આ બંને પુત્રો અવશ્ય મારા જ લાગે છે છતાં એ બાબત ગોકુલપતિને પૂછું.’ એમ ધારી તેણે ગોવાળીયાને પૂછ્યું કે-‘અરે ભદ્ર! આ કોના પુત્રો છે? તેણે કહ્યું-‘હે દેવ! એ મારા સંબંધીના બાળકો છે. બાલ્યાવસ્થાથી મારી પત્નીએ એમને ઉછેરીને મોટા કર્યા છે.’ ત્યારે રાજા બોલ્યો-‘ભદ્ર! સત્ય કહે.' એટલે તેને ક્ષોભ ઉત્પન્ન થવાથી નદીકિનારાથી માંડીને બધો વૃત્તાંત તેણે રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળતાં પરમ પ્રહર્ષ પામતા રાજાએ તે બંને બાળકોને અત્યંત ભેટીને પોતાના ખોળામાં બેસાર્યા. એ બનાવ જોતાં ગોકુળનાયક કહેવા લાગ્યો-‘હે દેવ! મેં પ્રથમથી જ એમની વિવિધ ચેષ્ટાઓથી જાણી લીધું કે આ માર્ગે જતા કોઇ સામંત, સેનાપતિ કે રાજાના, વિષમ કારણથી વિમુક્ત થયેલા બાળકો હશે, નહિ તો પ્રતિદિન એમની વિવિધ પ્રકારની આવી વિચિત્ર ક્રીડા કેમ સંભવે? કારણકે એઓ પોતાની બુદ્ધિથી માટીના હાથી બનાવી તેને શસ્ત્રવતી ભેદે છે, બનાવટી અશ્વો કલ્પીને દોડાવે છે, માટીના પિંડના ૨થો બનાવી ચલાવે છે અને પોતાની મતિથી કલ્પેલી મજબૂત લાકડીઓરૂપી તરવારોને શસ્ત્ર તરીકે ઉપાડી
Page #158
--------------------------------------------------------------------------
________________
४६७
चतुर्थः प्रस्तावः संपिंडियसरिंडयपरिकप्पियसंदणवाहणेण य, बुद्धिपइट्ठियकठ्ठलट्ठिखग्गुव्वहणेण य, चाउरंगसेणासंमद्दुद्दामसंगामपरिकप्पणेण य, डिंभाण गामागर-नगरपसायदाणेण य विविहा कीला अहेसि?, न य एवंविहा चेट्ठा पागयसुयाण होइ। तहा सव्ववेलासु मम तुम्ह दंसणत्थमेंतस्स एयाणवि नरिंदभवणदंसणकए गाढनिब्बंधो आसि, केवलमहं वावत्तिऊण विसिट्ठवत्थदाणेण दिट्ठिवंचणेण य पुरा एंतो, इण्हिं पुण गाढनिब्बंधं काऊण मम खणंपि पुलुि अमुंचमाणा समागय त्ति । 'अहो महाणुभावेण कहं ममोवयरियंति चिंतंतेण रन्ना परमपमोयभरनिब्मरंगेण दिन्नं तस्स तं चेव गोउलं गामसयं च आचंदकालियं सासणनिबद्धं भुत्तीए, पभूयवत्थ-तंबोलाइणा य पूइऊण पेसिओ सट्ठाणंति। सयंपि पुत्तजुयलपरियरिओ गओ सूरिसमीवं, वंदित्ता परमायरेणं निवेइओ पुत्तसमागमवुत्तंतो। सूरिणा भणियं-'महाराय! सुमरिसि पुव्वभणियं अम्ह वयणं?' राइणा भणियं-'भयवं! नियनामंपिव सुमरामि ।' सूरिणा संपिण्डितसरिण्डक(?मृत्तिका)परिकल्पितस्यन्दनवाहनेन च, बुद्धिप्रतिष्ठित काष्ठलष्टिखड्गोद्वहनेन च, चातुरङ्गसेनासम्मर्दोद्दामसङ्ग्रामपरिकल्पनेन च, डिम्भानां ग्रामाऽऽकर-नगरप्रसाददानेन च विविधाः क्रीडाः आसन्? । न च एवंविधाः चेष्टाः प्राकृतसुतानां भवन्ति । तथा सर्ववेलासु मम तव दर्शनार्थम् आयतः (=आगच्छतः) एतयोरपि नरेन्द्रभवनदर्शनकृते गाढनिर्बन्धः आसीत् । केवलमहं व्यावर्त्य विशिष्टवस्त्रदानेन दृष्टिवञ्चनेन च पुरा एतवान् (=आगतवान्), इदानीं पुनः गाढनिर्बन्धं कृत्वा मम क्षणमपि पृष्ठं अमुञ्चमाणौ समागतौ इति। 'अहो! महानुभावेन कथं मम उपचरितम्! इति चिन्तयता राज्ञा परमप्रमोदभरनिर्भराङ्गेन दत्तं तस्य तदेव गोकुलं ग्रामशतं च आचन्द्रकालिकं शासननिबद्धं भुक्तौ, प्रभूतवस्त्रताम्बूलादिना च पूजयित्वा प्रेषितः स्वस्थानम् । स्वयमपि पुत्रयुगलपरिवृत्तः गतः सूरिसमीपम्, वन्दित्वा परमप्रमोदेन निवेदितः पुत्रसमागमवृत्तान्तः । सूरिणा भणितं 'महाराज! स्मरसि पूर्वभणितं मम वचनम्? | राज्ञा भणितम् 'भगवन्! निजनामेव स्मरामि ।' सूरिणा भणितं 'महाभाग! कियन्मात्रम् एतत्?, ફેરવે છે; એમ ચતુરંગ સેનાને લઇ ઉત્કટ સંગ્રામ કલ્પીને અન્ય બાળકોને ગામ, નગર પ્રમુખ પ્રસાદથી દાન આપે છે. આવી ચેષ્ટ સામાન્ય જાતિના બાળકોમાં સંભવે નહિ, તેમાં જ વળી જ્યારે જ્યારે હું તમારા દર્શનાર્થે આવતો, ત્યારે ત્યારે એઓ રાજભવન જોવાને ભારે આગ્રહ કરી બેસતા. તે વખતે હું એમને વિશિષ્ટ વસ્ત્ર-વસ્તુ આપતાં કે નજર ચૂકાવીને આવતો, પરંતુ અત્યારે તો એમનો ભારે આગ્રહ થયો અને એક ક્ષણ પણ મને ન મૂકતાં મારી સાથે આવ્યા છે.' એમ સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે-“અહો! આ મહાનુભાવે મારાપર મોટો ઉપકાર કર્યો.' એમ ધારી પરમ પ્રમોદ પામતા રાજાએ તેને તે ગોકુળ તથા સો ગામો, પોતાના રાજ્યની પરંપરા સુધી ભોગવટામાં આપ્યાં; તેમજ ભારે કિંમતી બહુ વસ્ત્રાદિ તથા તંબોલ આપી તેને વિદાય કર્યો. પછી પોતે બંને પુત્રો સાથે તે આચાર્ય પાસે ગયો અને ભક્તિથી ગુરુને વંદન કરીને તેણે પુત્ર-પ્રાપ્તિનો બધો વૃત્તાંત કહ્યો, જે સાંભળતાં આચાર્ય બોલ્યા- હે રાજનુ! પૂર્વે કહેલ અમારું વચન તને યાદ છે?' રાજાએ કહ્યું- હે ભગવન્! તે તો સ્વનામની જેમ બરાબર યાદ છે.” ગુરુએ જણાવ્યું-હે મહાભાગ! એ તો શું માત્ર છે? પરંતુ એવી કોઇ વસ્તુ નથી કે જે ગુરુસેવાથી
Page #159
--------------------------------------------------------------------------
________________
४६८
श्रीमहावीरचरित्रम् भणियं-'महाभाग! केत्तियमेत्तमेयं?, गुरुजणपज्जुवासणेण तं नत्थि जं न सिज्झइत्ति, रन्ना भणियं-'अवितहमेयं, किं पच्चक्खेवि अणुववन्नं भणिज्जइ?, पसीयसु इयाणि एक्केण दइयवियोगदुक्खवोच्छेयणेणं', गुरुणा भणियं-'मा ऊसुगो होसु।' 'एवं ति पडिवज्जिय पणमिऊण य सव्वायरेण गओ राया सट्ठाणं |
इओ य सो देहिलो नावावणिओ अणुकूलपवणपणोलिज्जमाणसियवडवसवेगपयट्टियजाणवत्तो गंतुं पवत्तो समुदंमि। सीलमईवि तहाविहं अदिट्ठपुव्वं वइयरं अवलोइऊण 'हा पिय! पाणनाह! किमेवंविहं वसणं विसममावडियंति जंपिऊण य अकंडनिवडियवज्जदंडताडियव्व मुच्छानिमीलियच्छी परसुछिन्नव्व चंपगलया निवडिया जाणवत्तभूमितले । समासासिया पासवत्तिणा परियणेण सिसिरोवयारेहिं, खणंतरेण लद्धचेयणा गाढसुयपिययमवियोगवसविसंठुला गलंतनयणजलप्पवाहा विलविउमेवं पवत्ता
गुरुजनपर्युपासनेन तन्नास्ति यन्न सेत्स्यति।' राज्ञा भणितं 'अवितथमेतत्, किं प्रत्यक्षेऽपि अनुपपन्नं भण्यते? प्रसीद इदानीमेकेन दयितावियोगदुःखव्युच्छेदनेन।' गुरुणा भणितं 'मा उत्सुकः भव ।' 'एवम्' इति प्रतिपद्य प्रणम्य च सर्वाऽऽदरेण गतः राजा स्वस्थानम् ।
इतश्च सः देहिलः नौवणिग् अनुकूलपवनप्रणूद्यमानश्वेतपटवशवेगपवृत्तयानपत्रः गन्तुं प्रवृत्तः समुद्रे । शीलमती अपि तथाविधम् अदृष्टपूर्वं व्यतिकरम्-अवलोक्य ‘हा प्रिय!, प्राणनाथ! किम् एवंविधं व्यसनं विषममापतितम्' इति जल्पित्वा च अकाण्डनिपतितवज्रदण्डताडिता इव मूर्छानिमिलिताऽक्षी परशुछिन्ना इव चम्पकलता निपतिता यानपात्रभूमितले। समाश्वासिता पार्श्ववर्तिना परिजनेन शिशिरोपचारैः, क्षणान्तरेण लब्धचेतना गाढसुत-प्रियतमवियोग-वशविसंस्थुला गलन्नयनजलप्रवाहा विलपितुमेवं प्रवृत्ता
સિદ્ધ ન થઇ શકે.” રાજા બોલ્યો-“હે ભગવન્! એ તો કેવળ સત્ય જ છે. મને તો સાક્ષાત્ અનુભવ થયો, એટલે તેમાં શંકા શી? હવે એક સ્ત્રી વિયોગના દુઃખનો ઉચ્છેદ કરવા આપ કૃપા કરો' ગુરુ બોલ્યા- હે નરેંદ્ર! એટલો બધો ઉતાવળો ન થા.” એટલે રાજા તે વચન સ્વીકારી, પ્રણામ કરી સ્વસ્થાને ગયો.
અહીં દેહિલ વહાણવટી અનુકૂળ પવનના યોગે શ્વેત સઢના બળથી ચાલતા જહાજવડે સમુદ્રમાં આગળ ચાલવા લાગ્યો. એવામાં પૂર્વે ન જોયેલ તથા પ્રકારનો પ્રસંગ જોતાં “હા પ્રિય! હા પ્રાણનાથ! આવું વિષમ દુઃખ મારાપર કેમ આવી પડ્યું? એમ અકાળે પડેલા વજથી જાણે આઘાત હોય તેમ મૂછથી શીલવતીની આંખો બંધ થઇ ગઇ. કુહાડાથી છેદાયેલ ચંપકલતાની જેમ તે વહાણના ભૂમિતલપર પડી ગઇ, એટલે પાસે રહેલા પરિજનોએ શીતલ ઉપચારોથી તેને શાંત કરી. ક્ષણવાર પછી સાવધાન થતાં પુત્ર અને પ્રિયતમના અત્યંત વિયોગથી વ્યાકુળ બની લોચનમાંથી અશ્રુનો પ્રવાહ પાડતાં તે આ પ્રમાણે વિલાપ કરવા લાગી
Page #160
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
'हा भुवणपयडपोरिस ताय! सजीयस्स संनिहं दडुं । किमुवेहसि अइदुहियं नियदुहियं संपयं एयं ? ।।१।।
नरसिंहनराहिव! नियवहुंपि किमुवेहसे अणज्जेण । एवंपि हीरमाणि? हा हा विपरंमुहो दइवो ।।२।।
हो पाणनाह! हा गोत्तदेवया हा समत्थदिसिनाहा । रक्खह रक्खह एयं हीरंती पावमिच्छेणं' ||३||
एवमाईणि करुणाइं जंपंती सा संभासिया नावावणिएण-'भद्दे! कीस एवं विलवसि ?, घीरा भव। नाहं सुमिणेवि तुह पडिकूलकारी, जओ एसा समुद्धुरा रिद्धी तुहायत्ता । एसोऽहं दासनिव्विसेसो । ता पडिवज्जसु सामिणीस, वावारेसु नियबुद्धीए गेहकज्जेसु
'हा भुवनप्रकटपौरुषः तात! स्वजीवस्य संनिभं दृष्ट्वा । किम् उपेक्षसे अतिदुःखितां निजदुहितरं साम्प्रतमेताम् ।।१।।
नरसिंहनराधिप! निजवधूमपि किमुपेक्षसे अनार्येण । एवमपि ह्रियमाणां ? हा हा! विपराङ्मुखः दैवः ||२||
४६९
हा प्राणनाथ! हा गोत्रदेवते! हा समस्तदिग्नाथाः । रक्षत रक्षत एतां ह्रियमाणां पापमिच्छुना' ।। ३ ।।
एवमादीनि करुणानि जल्पन्ती सा सम्भाषिता नौवणिजा 'भद्रे! कथमेवं विलपसि ? । धीरा भव । नाऽहं स्वप्नेऽपि तव प्रतिकूलकारी, यतः एषा समुद्धूराः ऋद्धिः तवाऽऽयत्ता । एषोऽहं दासनिर्विशेषः । तस्मात्
‘હા! જગતમાં વિખ્યાત બળશાળી હે તાત! પોતાના જીવિત સમાન ગણીને અત્યારે અતિ દુઃખિત આ પોતાની પુત્રીની કેમ ઉપેક્ષા કરો છો? (૧)
હે નરસિંહ નરેંદ્ર! એ રીતે અનાર્ય-દુર્જનથી હરણ કરાતી પોતાની પુત્રવધૂની પણ કેમ ઉપેક્ષા કરો છો? હા! हा! अत्यारे तो भाग्य ४ अतिडून छे. (२)
હા પ્રાણનાથ! હા ગોત્રદેવતા! હા સમસ્ત દિક્પાલો! પાપમતિના હાથે હરણ કરાતી આ અબળાનું રક્ષણ કરો, रक्षए। रो.' (3)
એ રીતે કરુણ સ્વરે વિલાપ કરતી શીલવતીને પેલા દેહિલે કહ્યું-‘હે ભદ્રે! આમ વિલાપ શા માટે કરે છે? ધીરજ ધર, સ્વપ્નમાં પણ તારું પ્રતિકૂળ હું કદી કરનાર નથી, કારણકે આ અખૂટ સમૃદ્ધિ તારે આધીન છે; અને આ મને પણ એક દાસ સમાન સમજી લેજે. માટે સ્વામિની-શબ્દ સ્વીકારી લે, તેમજ ગૃહકાર્યોમાં પોતાની બુદ્ધિથી
Page #161
--------------------------------------------------------------------------
________________
४७०
एयं परियणं ति सीलमईए भणियं
/
'अवसर दिट्ठिपहाओ निठुर! पाविट्ठ! धिट्ठ! दुच्चेट्ठ! | अहवा सासनिरोहेण जीवियं लहु चइस्सामि ||१||
रे रे खत्तियकुलसंभवंपि आजम्मसुद्धसीलंपि । मं एवमुल्लवंतो नियजीयस्सवि न लज्जेसि ? ।।२।।
किंच-खिज्जउ देहं निहरउ जीवियं पडउ दुक्खरिंछोली । नियतायदिन्ननामत्थविहडणं नेव काहामि ।।३।।
श्रीमहावीरचरित्रम्
इय तीए निच्छयमुवलब्भ निवारियं तेण भत्तपाणं, छुहा पिवासामि (भि?) भूयाएवि न परिचत्तो तीए नियनिच्छओ ।
प्रतिपद्य स्वामिनीशब्दम्, व्यापारय निजबुद्ध्या गृहकार्येषु एनं परिजनम्' इति । शीलमत्या भणितम्'अपसर दृष्टिपथतः निष्ठुर!, पापिष्ठ!, धृष्ट! दुश्चेष्ट ! | अथवा श्वासनिरोधेन जीवितं लघु त्यक्ष्यामि ।।१।।
रे! रे! क्षत्रियकुलसम्भवामपि आजन्मशुद्धशीलामपि। मामेवम् उल्लपन् निजजीवस्यापि न लजसे ? ।।२।।
किञ्च-खिद्यताम् देहः, निह्रियतां जीवितं, पत्यतां दुःखश्रेणी । निजतातदत्तनामार्थविघटनं नैव करिष्यामि ||३||
इति तस्याः निश्चयमुपलभ्य निवारितं तेन भक्तपानम् । क्षुधा-पिपासाऽभिभूतयाऽपि न परित्यक्तः तया निजनिश्चयः ।
આ પરિજનને ગોઠવ' એમ સાંભળતાં શીલવતી બોલી
'हे निष्ठुर! हे घृष्ट! हे पापिष्ठ! हे हुश्येष्ट ! दृष्टिपथथी दूर था, नहिं तो श्वासनिरोधथी हुं भारा कवितनो સત્વર ત્યાગ કરીશ. (૧)
અરે! ક્ષત્રિય-કુળમાં ઉત્પન્ન થયેલ છતાં, અને જન્મથી શુદ્ધ શીલ પાળનાર એવી મને આવું કહેતાં પોતાના જીવિતથી પણ તું લજ્જા પામતો નથી? (૨)
અને વળી દેહ ખેદ પામે, જીવિત નષ્ટ થાય, તેમજ એક પછી એક દુઃખ ભલે માથે આવી પડે તોપણ તાતે આપેલ સાર્થક નામને કદાપિ હું તજનાર નથી.' (૩)
આવો તેનો નિશ્ચય જાણી, દેહિલે તેને ખાનપાન આપવાનું બંધ રખાવ્યું. એમ તે ક્ષુધા-પિપાસાથી પરાભૂત છતાં પોતાના નિશ્ચયનો તેણે ત્યાગ ન કર્યો.
Page #162
--------------------------------------------------------------------------
________________
४७१
चतुर्थः प्रस्तावः
एत्थंतरे तीए विसुद्धसीलपरिपालणतुट्ठाए सण्णिहियसमुद्ददेवयाए खित्तं महावत्ते तस्स जाणवत्तं । कओ जुगंतसमयदारुणो समीरणो, समुल्लासिया कुलसिहरविब्भमा जलकल्लोला, विउव्वियाइं गयणे घोरायाराई गंधव्वनयराइं, दंसिया गहिरगज्जिरवभीसणा फुरंतफारविज्जुपुंजपिंजरा जलहरा । तओ वाउलीहूओ कन्नधारो, जाया विहत्था सुहडसत्था, ठिया विमणदुम्मणा अवल्लवाहगजणा, बाढं वाउलीभूओ नावावणिओ, एत्यंतरे गयणट्ठियाए जंपियं देवीए
रे रे जइ दुट्ठवणियतणय! णयविरहिय हियकाम कामगद्दह दहणसारिच्छ रिच्छोव्व तुच्छपेच्छय छयलगलथणसमाण-माणवजणगरहणिज्जसील! सीलमइं धरिसिहसि एवं ता पाव! पावेसि इयाणिं विणासंति सोच्चा पंडुरपडपाउरणो, कयपूयावित्थरो, विणयपणओ, करकलियधूवदहणो सो विन्नविउं समाढत्तो-'देवि! ममेक्कं दोसं दासस्स व खमसु,
अत्रान्तरे तस्याः विशुद्धशीलपरिपालनतुष्टया सन्निहितसमुद्रदेवतया क्षिप्तं महाऽऽवर्ते तस्य यानपात्रम्। कृतः युगान्तसमयदारुणः समीरः, समुल्लासिताः कुलशिखरविभ्रमाः जलकल्लोलाः, विकुर्वितानि गगने घोराऽऽकाराणि गन्धर्वनगराणि, दर्शिताः गम्भीरगर्जिरवभीषणाः स्फुरत्स्फार-विद्युत्पुञ्जपिञ्जरा जलधराः । ततः व्याकूलीभूतः कर्णधारः, जाता विहस्ताः सुभटसार्थाः, स्थिताः विमनोदुर्मनाः आपल्लता(हलेसा इति भाषायाम्)वाहकजनाः, बाढं व्याकूलीभूतः नौवणिक् । अत्रान्तरे गगनस्थितया जल्पितं देव्या -
'रे! रे! यदि दुष्टवणिक्पुत्र!, न्यायविरहित!, हृदयकाम!, कामगर्दभ!, दहनसदृश!, ऋक्षः इव, तुच्छप्रेक्षक!, छगलगलस्तनसमानमानवजनगर्हणीयशील! शीलमतीं धर्षिष्यसि एवं तदा पाप! प्राप्स्यसि इदानीं विनाशम्' इति श्रुत्वा पाण्डुरपटप्रावरणः, कृतपूजाविस्तारः, विनयप्रणतः, करकलितधूपदहनः सः
એવામાં શીલવતીના વિશુદ્ધ શીલથી સંતુષ્ટ થયેલ પાસેની સમુદ્રદેવીએ તેના યાનપાત્રને ઘુમરીમાં નાખી દીધું, પ્રલયકાળના જેવો દારુણ પવન તેણે પેદા કર્યો, કુળ-પર્વતોના જેવા જળ-કલ્લોલ પ્રગટ કર્યા, આકાશમાં ભયંકર ગંધર્વ-નગર વિકવ્ય, ભીષણ ગર્જના અને ભારે વિદ્યુતના પુંજ સહિત વાદળાં પ્રગટાવ્યાં. આથી કર્ણધારવહાણ ચલાવનાર ભારે ગભરાયો, સુભટો શસ્ત્રધારી છતાં વ્યાકુળ થવા લાગ્યા, હલેસા ચલાવનારા ગભરાટમાં પડ્યા અને નાવનો માલિક દેહિલ પણ અત્યંત આકુળ વ્યાકુળ થવા લાગ્યો. એવામાં આકાશમાં રહેલ દેવી બોલી
અરે! દુષ્ટ વણિપુત્ર! ન્યાયહીન! કામાતુર! અરે કામગર્દભ! હે અગ્નિતુલ્ય! રીંછની જેમ તુચ્છ જોનાર! અજાના ગલ-સ્તનની જેમ જનગણને નિંદનીય ચરિત્રવાળા! જો શીલવતીને સતાવીશ, તો આ પ્રમાણે હમણા જ નાશ પામીશ.' એમ સાંભળતાં શ્વેત વસ્ત્રનું ઉત્તરાસંગ ધારણ કરી, પૂજાવિધિ આચરી, વિનયપૂર્વક હાથમાં ધૂપ લઇને તે દેવીને વિનવવા લાગ્યો-“હે દેવી! દાસની જેમ મારો એક અપરાધ ક્ષમા કરો અને કોપનો ત્યાગ કરો. આવો
Page #163
--------------------------------------------------------------------------
________________
४७२
श्रीमहावीरचरित्रम परिहरसु कोवं, न पुणो काहामीमं, पणए न परंमुहा देवा ।' ताहे भणियं देवीए-'रे तुमं जइ सुहेण पालिहिसि नियजणणिनिव्विसेसं एयं ता जीवसि हयास!।' तेण 'तहत्ति सव्वं पडिवन्नं गाढभयवसट्टेण| उवसंहरियं देवीए डमरं असणं च गया। अह जाओ अणुकूलो पवणो। मग्गेण लग्गं जाणवत्तं । हरिसिया कन्नधाराइणो जणा। परिठ्ठो सो वणिओ, पडिओ सव्वायरेण चलणेसु सीलमईए, खामिया नियदुच्चरियं, भणिया य सा-'सुयणु! मा काहिसि सव्वहा सोगं, अचिरेण तहा काहामि जहा मिलसि नियपिययमस्स।' काराविया य पाणवित्तिं । समप्पिया निरुवद्दवनिवासनिमित्तमेक्का उव्वरिगा। तओ पइदिणं मायरं व, भयणिं व, देवयं व, गुरुं व, सामिं व, वत्थेण य, भोयणेण य, भेसहेण य, तंबोलेण य संमं पडियरमाणो पत्तो परतीरं। विक्किणियाइं निययभंडाइं, पाविओ भूरिअत्थसंचओ। निवत्तियासेसकज्जो वलिओ सनयराभिमुहं । अंतरे आगच्छंतस्स विज्ञप्तुमारब्धवान् ‘देवि! मम एकं दोषं दासस्य इव क्षमस्व, परिहर कोपम्, न पुनः करिष्यामि इदम्, प्रणते न पराङ्मुखाः देवाः। तदा भणितं देव्या 'रे! त्वं यदि सुखेन पालयिष्यसि निजजननीनिर्विशेषाम् एतां तदा जीवसि हताश!। तेन 'तथा' इति सर्वं प्रतिपन्नं गाढभयवशाऽऽर्तेन । अपसंहृतं देव्या डमरम् अदर्शनं च गता। अथ जातः अनुकूलः पवनः । मार्गेण लग्नं यानपात्रम् । हृष्टाः कर्णधारादयः जनाः । परितुष्टः सः वणिक्, पतितः सवाऽऽदरेण चरणयोः शीलमत्याः, क्षामितं निजदुश्चरित्रम्, भणिता च सा 'सुतनो! मा करिष्यसि सर्वथा शोकम्, अचिरेण तथा करिष्यामि यथा मिलसि निजप्रियतमस्य ।' कारापिता च प्राणवृत्तिः । समर्पिता निरुपद्रवनिवासनिमित्तम् एका उपरिका । ततः प्रतिदिनं मातरमिव, भगिनीमिव, देवतामिव, गुरुमिव, स्वामिनमिव वस्त्रेण च, भोजनेन च, भेषजेन च, ताम्बूलेन च सम्यक् प्रतिचरमाणः प्राप्तः परतीरम्। विक्रीतानि निजभाण्डानि, प्राप्तः भूर्यर्थसञ्चयः । निर्वर्त्तिताऽशेषकार्य वलितः स्वनगराऽभिमुखम् ।
અપરાધ હવે હું કદી કરીશ નહિ. દેવો નમનારની ઉપેક્ષા કરતા નથી ત્યારે દેવીએ કહ્યું-“અરે! તું એને માતાની જેમ સુખે પાળીશ, તો જ તે હતાશ! તું જીવી શકીશ.' એટલે ભયભીત થયેલા તેણે તે બધું કબૂલ કર્યું, જેથી બધી પ્રતિકૂળતા સંતરીને દેવી અદૃશ્ય થઈ ગઈ. પછી પવન અનુકૂળ થતાં જહાજ માર્ગે ચડ્યું અને કર્ણધાર પ્રમુખ લોકો હર્ષ પામ્યા. પેલો વણિક પણ સંતુષ્ટ થઇને ભારે આદરપૂર્વક શીલવતીના પગે પડ્યો અને પોતાનું દુચરિત્ર ખમાવીને તેને કહેવા લાગ્યો કે- સુતનુ! તું જરા પણ ખેદ કરીશ નહિ. હું અલ્પ વખતમાં એવો ઉપાય લઇશ, કે જેથી તું તારા પ્રિયતમને મળીશ.' એમ કહી તેણે શીલવતીને ભોજન કરાવ્યું અને રહેવાને માટે વહાણનો એક ઉપરનો નિર્વિઘ્ન ભાગ અર્પણ કર્યો. ત્યારથી તે વણિક પ્રતિદિન શીલવતીને માતા, ભગિની, દેવતા, ગુરુ અથવા સ્વામીની જેમ માનતો અને ભોજન, વસ્ત્ર, ઔષધ, તંબોલ પ્રમુખથી ભારે તેનો આદર કરતાં તે બીજે કિનારે પહોંચ્યો. ત્યાં પોતાનું કરિયાણું વેચતાં તેણે ઘણું ધન મેળવ્યું. પછી બધાં કામ પૂર્ણ કરી તે પોતાના નગર તરફ ફર્યો. એવામાં વચ્ચે અનુકૂળ પવનના અભાવે તે યાનયાત્રા અન્ય માર્ગે ચડતાં જયવર્ધન નગરની પાસે પહોંચ્યું.
Page #164
--------------------------------------------------------------------------
________________
४७३
चतुर्थः प्रस्तावः अणणुकूलपवणपणोल्लियं लग्गं जयवद्धणनयरपरिसरंमि बोहित्थं । तओ विमुक्का नंगरा, पाडिओ सियवडो, उत्तरिओ बहुकिंकरनरपरियरिओ सो वाणिओ। गओ विचित्ताइं महरिहाई परतीरभवाइं पाहुडाइं गहाय नरविक्कमनराहिवस्स दंसणत्थं, पडिहारनिवेइओ य पविट्ठो रायभवणं। दिट्ठो राया, समप्पियाइं पाहुडाइं। कओ राइणा सम्माणो। तओ समुद्दलंघणवइयरनिवेयणेण परतीरनयर-रायसरूववत्ताकहणेण नियकयाणगगुणदोसपडणेण य ठिओ नरवइस्स समीवे पहरमेक्कं । एत्यंतरे पणमिऊण विन्नत्तं तेण-'देव! सुन्नं पवहणं समागच्छइ रयणी ता अणुजाणह ममं गमणाय त्ति। राइणावि पिययमाविओगविहुरेण 'एस चेव अज्ज दीहरनिसाए विणोयकारी हवउत्ति परिचिंतयंतेण भणिओ सो-'भद्द! वीसत्थो इहेव चिट्ठसु, नियपहाणपुरिसेहिं रक्खावइस्सामि तुह जाणवत्तं।' 'जं देवो
अन्तरे आगच्छतः अननुकूलपवनप्रणोदितं लग्नं जयवर्धननगरपरिसरे बोहित्थम् । ततः विमुक्ताः रज्जवः, पातितः श्वेतपटः, उत्तीर्णः बहुकिङ्करनरपरिवृत्तः सः वणिग् । गतः विचित्राणि महाया॑णि परतीरभवानि प्राभृतानि गृहीत्वा नरविक्रमनराधिपस्य दर्शनार्थम्, प्रतिहारनिवेदितः च प्रविष्टः राजभवनम्। दृष्टः राजा, समर्पितानि प्राभृतानि। कृतः राज्ञा सन्मानः। ततः समुद्रलङ्घनव्यतिकरनिवेदनेन परतीरनगरराजस्वरूपवार्ताकथनेन निजक्रयाणकगुणदोषप्रकटनेन च स्थितः नरपतेः समीपं प्रहरमेकम् । अत्रान्तरे प्रणम्य विज्ञप्तं तेन देव! शून्यं प्रवहणं, समागच्छति रजनी, तस्मादनुजानीहि मां गमनाय' इति । राज्ञाऽपि प्रियतमावियोगविधूरेण 'एषः एव अद्य दीर्घनिशायां विनोदकारी भवतु'-इति परिचिन्तयता भणितः सः 'भद्र! विश्वस्तः इह एव तिष्ठ, निजप्रधानपुरुषैः रक्षयिष्यामि तव यानपात्रम् ।' 'यद्देवः आज्ञापयति' इति भणित्वा प्रतिपन्नं तेन, विसर्जिताः च राज्ञा निजप्रधानपुरुषाः प्रवहणरक्षणार्थम् । अत्रान्तरे उत्थितौ द्वौ अपि
ત્યાં લંગર નાખી સઢ પાડી નાખ્યો, એટલે ઘણા નોકરો સહિત તે વણિક નીચે ઉતર્યો અને પરકાંઠે પેદા થયેલી કિંમતી ચીજોની ભેટ લઇને તે નરવિક્રમ રાજાને ભેટવા ગયો. ત્યાં પ્રતિહારની અનુજ્ઞા મળતાં રાજસભામાં ગયો. રાજાને જોયા. વિચિત્ર ભેટો આપી. રાજાએ તેનો ભારે સત્કાર કર્યો. પછી સમુદ્ર ઓળંગવાનો વૃત્તાંત, પરતીરના નગર રાજા વિગેરેના સ્વરૂપની વાતો, તથા પોતાના કરીયાણાના ગુણ-દોષ પ્રકાશમાં તે એક પ્રહર રાજા પાસે બેઠો. ત્યાં વખત વીતતાં તેણે પ્રણામપૂર્વક રાજાને વિનતિ કરી-“હે દેવ! વહાણ શૂન્ય પડ્યું છે અને રાત્રિ પડવાનો વખત થયો છે, માટે મને જવાની અનુજ્ઞા આપો.” એટલે રાજાએ વિચાર કર્યો કે-“પ્રિયતમાના વિયોગથી વ્યાકુળ થયેલા એવા મને આજે લાંબી રાત સુધી ભલે એ વણિક વિનોદ કરાવે.” એમ ધારી રાજાએ કહ્યું- હે ભદ્ર! તું શાંત થઇને અહીં જ રહે. હું મારા પ્રધાન પુરુષોને મોકલીને તારા જહાજનું રક્ષણ કરાવીશ.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ કહીને તેણે રાજાનું વચન સ્વીકાર્યું. પછી વહાણની રક્ષા કરવા રાજાએ પોતાના શ્રેષ્ઠ સુભટો મોકલ્યા. એવામાં બંને કુમારો ઉભા થઈ રાજાને નિવેદન કરવા લાગ્યા- હે તાત! અમે પૂર્વે કોઇવાર વહાણ જોયેલ નથી,
Page #165
--------------------------------------------------------------------------
________________
४७४
श्रीमहावीरचरित्रम आणवेइत्ति भणिऊण पडिवन्नं तेण, विसज्जिया य राइणा नियपहाणपुरिसा पवहणरक्खणत्थं । एत्थंतरे उठ्ठिया दोवि कुमारा, विन्नत्तं च तेहिं, जहा-'ताय! अदिठ्ठपुव्वं अम्ह पवहणं, गाढं च कोउयं तदंसणे, ता अणुजाणउ ताओ जेण गच्छामो'त्ति । तन्निच्छयमुवलब्भ अणुनाया य नरिंदेण, गया य अंगरक्खनरपरिक्खित्ता ते जाणवत्ते, तं च इओ तओ निरिक्खिऊण पसुत्ता तत्थेव। अह पच्छिमरयणिसमए पडिबुद्धा परोप्परं वत्ता काउमारद्धा। खणंतरेण लहुएण भाउणा पुट्ठो जेठो भाया-'अहो भाय! कहसु किंपि अपुव्वं अक्खाणयं, इह ट्ठियाण न झिज्जइ कहमवि विभावरी।' जेठ्ठभाउणा भणियं-'भद्द! किमन्नेण अक्खाणयसवणेण?, एयं चिय अप्पणोतणयं अक्खाणयमपुव्वं निसुणेहि। तेण जंपियं-'एयमवि साहेहि। तओ
करकलियकुसुममाला जह जणणी रायमग्गमणुपत्ता। जह वलिया नो पुणरवि जह नयरे मग्गिया बहुसो ।।१।।
कुमारौ, विज्ञप्तं च तैः, यथा 'तात! अदृष्टपूर्वं आवाभ्यां प्रवहणम्, गाढं च कौतुकं तद्दर्शने। तस्माद् अनुजानीहि तात! येन गच्छावः' इति । तन्निश्चयमुपलभ्य अनुज्ञातौ च नरेन्द्रेण, गतौ च अङ्गरक्षनरपरिक्षिप्तौ तौ यानपात्रे, तच्च इतस्ततः निरीक्ष्य प्रसुप्तौ तत्रैव । अथ पश्चिमरजनी समये प्रतिबुद्धौ परस्परं वार्ता कर्तुम् आरब्धवन्तौ । क्षणान्तरेण लघुना भ्रात्रा पृष्टः ज्येष्ठः भ्राता 'अहो भ्रातः! कथय किमपि अपूर्वम् आख्यानकम्, इह स्थितयोः न क्षयति कथमपि विभावरी।' ज्येष्ठभ्रात्रा भणितं भद्र! किमन्येन आख्यानकश्रवणेन? एतद् एव आत्मीयकम् आख्यानकम् अपूर्वं निश्रुणु। तेन जल्पितम् ‘एतदपि कथय ।' ततः
करकलितकुसुममाला यथा जननी राजमार्गमनुप्राप्ता। यथा वलिता नो पुनरपि यथा नगरे मार्गिता बहुशः ।।१।।
માટે તે જોવા અમને ઘણી ઉત્કંઠા છે; તો આપની આજ્ઞાથી અમો ત્યાં જઇએ. આવો તેમનો નિશ્ચય જાણવામાં આવતાં રાજાએ તેમને અનુજ્ઞા આપી, એટલે અંગરક્ષકો સહિત તેઓ વહાણ પર ગયા, ત્યાં જહાજ જોઈને ત્યાં જ તેઓ સૂઇ ગયા. રાત્રિના પાછલા પહોરે જાગ્રત થઇ પરસ્પર વાત ચલાવતાં નાના ભાઇએ મોટા ભાઇને કહ્યુંહે ભ્રાત! અહીં રહેતા કોઇ રીતે રાત ખલાસ થતી નથી માટે કંઇક અપૂર્વ કથા ચલાવ.” ત્યારે જ્યેષ્ઠ ભ્રાતાએ જણાવ્યું- હે ભદ્ર! અન્ય કથા સાંભળવાથી શું? આ આપણું જ અપૂર્વ આખ્યાન તે સાંભળ.” તે બોલ્યો-“ભલે એ જ કહી સંભળાવો.' પછી મોટો ભાઈ કહેવા લાગ્યો કે
હાથમાં પુષ્પમાળા લઇને માતા રાજમાર્ગે ગઇ, તે પાછી ન વળી અને નગરમાં અનેક પ્રકારે શોધતાં પણ तेनो पत्तो नलाग्यो; (१)
Page #166
--------------------------------------------------------------------------
________________
४७५
चतुर्थः प्रस्तावः
जह ताओवि दुहत्तो अम्हेहिं समं गओ नईकूले । जह परतीरनिरूवणकएण सलिलंमि ओगाढो ।।२।।
जह सरियनीरपूरप्पवाहिओ दूरदेसमणुपत्तो।
जह अम्हे गोउलिएण गोउलं पाविया विवसा ।।३।। जह वुड्डिं संपत्ता, रायउले जह गया तओ अम्हे। रायावलोयणत्थं जह विन्नाया य ताएणं ।।४।।
जह वा महल्लकोऊहलेण एत्थागया तहा सव्वं । अक्खाणयमप्पणगं उवइटुं लहुगभाउस्स ।।५।।
यथा तातः अपि दुःखार्त्तः अस्माभ्यां समं गतः नदीकूलम्। यथा परतीरनिरूपणकृते सलिले अवगाढः ||२||
यथा सरिन्नीरपूरप्रवाहितः दूरदेशमनुप्राप्तः ।
यथा आवां गौकुलिकेन गोकुलं प्राप्तौ विवशौ ।।३।। यथा वृद्धिं सम्प्राप्तौ राजकुले यथा गतौ ततः आवाम् । राजाऽवलोकनार्थं यथा विज्ञातौ च तातेन ।।४।।
यथा वा महाकौतूहलेन अत्रागतौ तथा सर्वम्। आख्यानकमात्मीयम् उपदिष्टं लघुभ्रातरम् ।।५।।
જેથી દુઃખારૂં પિતા પણ આપણી સાથે નદી કાંઠે ગયા. ત્યાં સામા તીરે શોધવા જતાં પાણીમાં તણાયા
(२)
નદી પ્રવાહમાં તણાતાં તે દૂર દેશમાં પહોચ્યાં એવામાં નિરાધાર બનેલા આપણને ગોવાળીયો ગોકુળમાં લઇ यो. (3)
ત્યાં આપણે મોટા થયા. પછી એકદા રાજાને જોવા ગયા, ત્યાં પિતા-રાજાએ આપણને ઓળખી લીધા. (४)
અહીં રહેતાં મોટા કૌતુકથી આપણે. અહીં આવ્યા.' એ પ્રમાણે પોતાની કથા તેણે લઘુ ભ્રાતાને કહી. (५)
Page #167
--------------------------------------------------------------------------
________________
४७६
श्रीमहावीरचरित्रम् ___ एयं च कहिज्जमाणमामूलाओ निसुणियं समग्गमवि समीवदेससंठियाए सीलमईए । तओ अपुव्वं अणाइक्खणिज्जं केवलमणुभवगम्मं नियसुयसाहियवइयरपरिन्नायसमुत्थहरिसपगरिसमुव्वहंती, समुच्चरोमंचुच्चाइयकंचुया, सुयसिणेहवसपगलंतथणमुहसुद्धदुद्धधारा ‘एह चिरकालपत्तगा पुत्तगा! नियजणणिं गाढमालिंगहत्ति भणंती गया तेसिं पच्चासन्नं, निवेइओ पुव्ववित्तंतो। विन्नाया जेट्टपुत्तेण। तओ गाढं कंठमवलंबिय चिरविरहदुहावेगसूयगविसंतुलवयणगब्भं निब्भरं सपुत्तावि रोविउं पवत्ता। विन्नायपरमत्येण मुहत्तमेत्तं विलंबिय समासासिया कुमारपरियणेण। अह उग्गयंमि दिणयरे परियणमज्झाओ एगेण पुरिसेण तुरियं गंतूण भणिओ नरविक्कमो-'देव! तुम्ह दइया कुमारेहिं एयस्स चेव नावावाणियस्स जाणवत्ते पत्तत्ति। तओ हरिसभरनिब्भरहियएण सविम्हयं पुच्छिओ राइणा एसो-'भद्द! को एस वुत्तंत्तोत्ति?। तेणवि संजायभएण भणियं-'देव! वियरसु मे अभयदाणेणप्पसायं
एतच्च कथ्यमानम् आमूलाद् निश्रुतं समग्रमपि समीपदेशसंस्थितया शीलमत्या। ततः अपूर्वम्, अनाऽऽख्येयं, केवलमनुभवगम्यं निजसुतकथितव्यतिकरपरिज्ञातसमुत्थहर्षप्रकर्षमुद्वहन्ती, समुच्चरोमाञ्चोच्चायितकञ्चुकाः सुतस्नेहवशप्रगलत्स्तनमुखशुद्धदुग्धधारा ‘एतं चिरकालप्राप्तौ पुत्रौ! निजजननीं गाढम् आलिङ्गतम् इति भणन्ती गता तयोः प्रत्यासन्नम्, निवेदितः पूर्ववृत्तान्तः। विज्ञाता ज्येष्ठपुत्रेण । ततः गाढं कण्ठमवलम्ब्य चिरविरहदुःखाऽऽवेगसूचकविसंस्थुलवचनगर्भ निर्भरं सपुत्राऽपि रोदितुं प्रवृत्ता। विज्ञातपरमार्थेन मुहूर्तमात्रं विलम्ब्य समाऽऽश्वासिता कुमारपरिजनेन । अथ उद्गते दिनकरे परिजनमध्याद् एकेन पुरुषेण त्वरितं गत्वा भणितः नरविक्रमः 'देव! तव दयिता कुमाराभ्यां एतस्यैव नौवणिजः यानपात्रे प्राप्ता' इति। ततः हर्षभरनिर्भरहृदयेन सविस्मयं पुष्टः राज्ञा एषः ‘भद्र! कः एष वृत्तान्तः?' इति। तेनाऽपि सञ्जातभयेन
એ વાત મૂળથી પાસેના ભાગમાં રહેલ શીલવતીએ બધી સાંભળી લીધી, જેથી અકથની અને કેવળ અનુભવગમ્ય, પોતાના પુત્રોએ કહેલ વાતો જાણવામાં આવતાં અપૂર્વ હર્ષ-પ્રકર્ષને ધારણ કરતી, અત્યંત રોમાંચ પ્રગટતાં કંચુકી તૂટી જવાથી, સુતસ્નેહને લીધે સ્તનમાં દૂધધારા વહેતાં, ‘ચિરકાળે પ્રાપ્ત થયેલા હે પુત્રો! તમે આવો અને આ તમારી જનનીને ગાઢ આલિંગન કરો.” એમ બોલતી શીલવતી તેમની પાસે ગઈ અને તેણે પૂર્વનો વૃત્તાંત નિવેદન કર્યો, જેથી જ્યેષ્ઠ પુત્રે તેને બરાબર ઓળખી લીધી, એટલે ગાઢ કંઠે વળગીને લાંબા વખતના વિરહ-દુઃખના વેગથી ગદ્ગદિત વચન થઈ જતાં તે પોતાના પુત્રો સહિત રોવા લાગી. એવામાં પરમાર્થ જાણવામાં આવતાં બે ઘડી પછી કુમારોના પરિજનોએ તેને શાંત કરી. એવામાં સૂર્યોદય થતાં પરિજનોમાંના એક પુરુષે તરત જઇને નરવિક્રમ રાજાને નિવેદન કર્યું- હે દેવ! આપની પ્રિયતમા, આ વણિકના વહાણમાં કુમારોને મળી છે.” એટલે ભારે હર્ષ લાવી રાજાએ આશ્ચર્ય સાથે તે વણિકને પૂછ્યું-“હે ભદ્ર! શી હકીકત છે?” ત્યારે ભયભીત થતાં તે બોલ્યો-“હે દેવ! મને પ્રથમ અભયદાન આપવા મહેરબાની કરો કે જેથી બધો વૃત્તાંત આપને જણાવું.” રાજાએ એ વાત કબૂલ રાખી, એટલે પ્રથમના અનુરાગથી માંડીને જહાજમાં આરોહણ, આક્રંદન, પ્રલોભન, દેવભય
Page #168
--------------------------------------------------------------------------
________________
४७७
चतुर्थः प्रस्तावः जेण जहा वित्तं निवेएमि।' पडिवन्नं नरिंदेण | तओ पढमाणुरागाओ आरब्भ जाणवत्तारोवणक्कंदणोवलोभण-देवयाभेसणप्पमुहो साहिओ नीसेसो वुत्तंतो। एयमायन्निऊण य नरवइणा समग्गधण-जाणवत्तसहिओ निव्विसओ आणत्तो सो वाणियगो। सीलमईवि देवी करेणुगाखंधगया, धरियसियछत्ता, चामरेहिं वीइज्जमाणी, पए पए पडिच्छंती नयरजणकयं पूयासक्कारं, ठाणे ठाणे वियरमाणा दीणाणाहाण कणगदाणं, पवेसिया परमविभूईए निययमंदिरं । काराविओ पुरे अट्ठदिवसिओ महूसवो । अह ण्हवियविलित्ताए, नियंसियामलमहग्घवत्थाए, सुयजुयलपरिवुडाए, पमोयभरनिब्भरंगीए सीलमईए पुरओ पुव्वणुभूयं कहं कहतेण तीसे य हरणपमुहं वित्तंत्तं निसुणमाणेण रण्णा मालागारस्स तस्स पाडलयनामधेयस्स सच्चरियमणुवयारं तहाविहं सुमरियं झत्ति। तो भणिया सीलमई-'पिए! पियाविहु न एरिसो होइ जारिसओ स महप्पा मालागारो सिणेहपरो।' भणियं सीलमईए-'सच्चमिंण भणितं 'देव! वितर मे अभयदानेन प्रसादं येन यथावृत्तं निवेदयामि।' प्रतिपन्नं नरेन्द्रेण । ततः प्रथमाऽनुरागतः आरभ्य यानपात्राऽऽरोपणाऽक्रन्दनोपलोभन-देवताभापयनप्रमुखः कथितः निःशेषः वृत्तान्तः। एतदाऽऽकर्ण्य च नरपतिना समग्रधन-यानपात्रसहितः निर्विषयः आज्ञप्तः सः वणिक् । शीलमती अपि देवी करेणुकास्कन्धगता, धृतश्वेतछत्रा, चामराभ्यां वीजयमाना, पदे पदे प्रतीच्छन्ती नगरजनकृतं पूजासत्कारम्, स्थाने स्थाने वितरन्ती दीनाऽनाथानां कनकदानं प्रवेशिता परमविभूत्या निजमन्दिरम् । कारापिता पुरे अष्टदैवसिकः महोत्सवः । अथ स्नापितविलिप्तायाः निवसिताऽमलमहाय॑वस्त्रायाः सुतयुगलपरिवृत्तायाः, परमप्रमोदनिर्भरङ्गाया शीलमत्याः पुरतः पूर्वानुभूतां कथां कथयता तस्याः च हरणप्रमुखं वृत्तान्तं निश्रुण्वता राज्ञा मालाकारस्य तस्य ‘पाटल नामधेयस्य सच्चरितमनुपचारं तथाविधं स्मृतं झटिति। ततः भणिता शीलमतिः 'प्रिये! पिताऽपि खलु न एतादृशः भवति यादृशः सः महात्मा मालाकारः स्नेहपरः।' भणित शीलमत्या 'सत्यमेतद्
વિગેરે બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો; જે સાંભળતાં રાજાએ સમગ્ર ધન અને યાનપાત્ર સહિત તે વણિકને વિદાય થવાની અનુજ્ઞા આપી. પછી શીલવતીને હાથણી પર બેસારી, માથાપર શ્વેત છત્રવાળી, બે ચામરોથી વીંઝાતી પગલે પગલે લોકોના પૂજા-સત્કારને સ્વીકારતી, સ્થાને સ્થાને દીન અને અનાથ જનોને કનકદાન આપતી, પોતાના રાજભવનમાં દાખલ થઇ. રાજાએ આઠ દિવસ નગરમાં મહોત્સવ કરાવ્યો. પછી સ્નાન, વિલેપનપૂર્વક કિંમતી વસ્ત્રોને ધારણ કરતાં, તથા પુત્ર-યુગલથી પરવરેલ અને અંગમાં હર્ષ-પ્રકર્ષને ધારણ કરતી શીલવતી આગળ પૂર્વાનુભૂત કથા કહેતાં અને તેના હરણ પ્રમુખનો વૃત્તાંત સાંભળતાં, તે પાટલમાળીનું અનુપમ સચ્ચરિત્ર તરતજ રાજાના સ્મરણમાં આવ્યું. એટલે તેણે શીલવતીને જણાવ્યું- હે પ્રિયે! જેવો મહાપુરુષ માળીએ સ્નેહ બતાવ્યો, તેવો પિતા પણ ન હોઇ શકે. શીલવતી બોલી-“હે નાથ એ વાત સત્ય છે, માટે હવે સમૃદ્ધિ આપતાં
Page #169
--------------------------------------------------------------------------
________________
४७८
श्रीमहावीरचरित्रम नाह!, ता कुण पसायं सुसमिद्धिवियरणेणं महाणुभावस्स तस्स तुमं। फलमेयं चिय लच्छीए नाह! संझब्भरागचवलाए जं पूरिज्जंति मणोरहाओ उवयारिलोगस्स ।'
इय सोच्चा से वयणं रण्णा संदणपुराउ सो सिग्धं | आणाविऊण ठविओ चोडयविसए महाराओ ।।१।।
दिन्नो से भंडारो समप्पिया करि-तुरंग-रह-जोहा।
किं बहुणा? अत्तसमो सोऽवि कओ तेण नरवइणा ।।२।। अन्नदिवसे य भज्जा-सुयसमेओ नरविक्कमो महया रिद्धिसमुदएणं गओ उज्जाणे । दिट्ठो सूरी। सव्वायरेण पणमिऊण पसाहिओ समीहियसंपत्तिवइयरो। गुरुणा भणियं'महाराय! एरिसकल्लाणवल्लिनिबंधणाणि मुणिजणचरणसेवणाणि ।' राइणा चिंतियं-'अहो नाथ! तस्मात् कुरु प्रसादं सुसमृद्धिवितरणेन महानुभावाय तस्मै त्वम्। फलमेतद् एव लक्ष्म्याः नाथ! सन्ध्याऽभ्ररागचपलायाः यद् पूर्यन्ते मनोरथाः उपकारिलोकस्य ।'
इति श्रुत्वा तस्याः वचनं राज्ञा स्यन्दनपुरात् सः शीघ्रम् । आनीय स्थापितः चोटकविषये महाराजः ।।१।।
दतः तस्मै भाण्डागारः समर्पिताः करि-तुरग-रथ-योद्धाः।
किं बहुना? आत्मसमः सोऽपि कृतः तेन नरपतिना ।।२।। अन्यदिवसे च भार्या-सुतसमेतः नरविक्रमः महता ऋद्धिसमुदायेन गतः उद्यानम्। दृष्टः सूरिः । सर्वाऽऽदरेण प्रणम्य प्रसाधितः समीहितसम्प्राप्तिव्यतिकरः । गुरुणा भणितं 'महाराज! एतादृशकल्याणवल्लीनिबन्धनानि मुनिजनचरणसेवनानि।' राज्ञा चिन्तितं 'अहो! अमोघं गुरुवचनम्, अहो! जिनधर्मस्य माहात्म्यम्।
તે મહાનુભાવ પર તમે પ્રસાદ કરો. હે પ્રિયતમ! ઉપકારી જનોના મનોરથ પૂરાય, એ જ સંધ્યાના વાદળ સમાન ચપળ લક્ષ્મીનું ફળ છે.”
એ પ્રમાણે વચન સાંભળીને રાજાએ તે માળીને ચંદન નગરથી તરત બોલાવી લીધો અને તેને ચોટક દેશનો २ जनाव्यो; (१)
તેમજ તેને હાથી, ઘોડા, રથ, યોદ્ધા તથા ભંડાર પ્રમુખ આપતા પોતાની સમાન બનાવી દીધો. (૨)
હવે એકદા પોતાની ભાર્યા તથા પુત્રો સહિત મોટી સમૃદ્ધિપૂર્વક રાજા ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુમહારાજના દર્શન થતાં ભારે આદરપૂર્વક પ્રણામ કરીને તેણે ઈષ્ટ-પ્રાપ્તિનો બધો પ્રસંગ ગુરુમહારાજને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ગુરુ બોલ્યા- હે નરેંદ્ર! મુનિજનોના ચરણની સેવાથી આવાં અનેક પ્રકારનાં કલ્યાણ થાય છે.' રાજાએ
Page #170
--------------------------------------------------------------------------
________________
४७९
चतुर्थः प्रस्तावः अमोहं गुरुवयणं, अहो जिणधम्मस्स माहप्पं | सव्वहा धन्नोऽहं जस्स मे एवंविहेण मुणिणाहेण समं संगमो जाओ, एवं च चिंतयंतेण रन्ना उवज्जियं सुगइकप्पतरुस्स सम्मत्तस्स बीयंति। गुरुणा भणियं-'महाराय! पडिवज्जसु निच्छइयं संपइ जिणधम्मं ।' राइणा भणियं-'भयवं! दृढमप्पमत्तुत्तमसत्तजणजोग्गो जिणधम्मो, कहमम्हारिसजणा सक्कंति अणुपालिउं? ।' गुरुणा नायं-अज्जवि निहुरो मोहगंठी, दढनिबंधणा मिच्छत्तवासणा, तिव्वाणुबंधो विसयपडिबंधो, सवणमेत्ता विसेसधम्मवत्ता। तम्हा जहाभद्दगत्तमेव एयस्स इण्हिमुचियंति चिंतिऊण वुत्तो सो-'महाराय! जइ एवं ता पज्जुवासेज्ज सुसाहुणो, पसंसेज्जसु जिणधम्मं, अणुमोएज्जसु तप्पडिवन्ने भव्वजणे । एत्तियमेत्तेणवि होही दढकम्मविगमो', 'एवं ति पडिवज्जिऊण गओ राया सट्ठाणंमि।
सर्वथा धन्यः अहं यस्य मे एवंविधेन मुनिनाथेन समं सङ्गमः जातः। एवं च चिन्तयता राज्ञा उपार्जितं सुगतिकल्पतरोः सम्यक्त्वस्य बीजम् । गुरुणा भणितं 'महाराज! प्रतिपद्यस्व नैश्चयिकं सम्प्रति जिनधर्मम् ।' राज्ञा भणितं 'भगवन्! दृढमप्रमत्तोत्तमसत्त्वजनयोग्यः जिनधर्मः, कथम् अस्मादृशाः जनाः शक्नुवन्ति अनुपालयितुम्?।' गुरुणा ज्ञातं 'अद्यापि निष्ठुरः मोहग्रन्थिः, दृढनिबन्धना मिथ्यात्ववासना, तीव्राऽनुबन्धः विषयप्रतिबन्धः, श्रवणमात्रा विशेषधर्मवार्ता । तस्माद् यथाभद्रकत्वमेव एतस्य इदानीमुचितम्-इति चिन्तयित्वा उक्तः सः 'महाराज! यदि एवं तदा पर्युपास्स्व सुसाधून्, प्रशंस जिनधर्मम् अनुमोदस्व तत्प्रतिपन्नान् भव्यजनान् । एतावन्मात्रेणाऽपि भविष्यति दृढकर्मविगमः ।' 'एवमिति प्रतिपद्य गतः राजा स्वस्थानम्।
વિચાર કર્યો કે-અહો! ગુરુનું વચન અમોઘ હોય છે. અહો! જિનધર્મનો મહિમા! અહો! હું પણ સર્વથા ધન્ય છું કે જેને આવા પ્રકારના ગુરુનો સમાગમ થયો. એમ વિચાર કરતાં રાજાએ સુગતિના કલ્પવૃક્ષરૂપ સમકિતનું બીજ ઉપાર્જન કર્યું.' પછી ગુરુ બોલ્યા-હે રાજન! હવે નિશ્ચયથી જિનધર્મનો સ્વીકાર કરો.” રાજાએ કહ્યું- હે ભગવન્! એ જિનધર્મ તો અત્યંત અપ્રમત્ત જનોને યોગ્ય હોઇ શકે. અમારા જેવા સામાન્ય જનો એનું પાલન કેમ કરી શકે?” આથી ગુરુએ જાણી લીધું કે “અદ્યાપિ મોહગ્રંથિ મજબૂત છે, મિથ્યાત્વની વાસના બહુ દઢ છે, વિષયનો પ્રતિબંધ હજી તીવ્રાનુબંધી છે અને વિશેષ ધર્મવાર્તા તો શ્રવણમાત્ર છે; માટે એને અત્યારે તો ભદ્રકભાવ જ ઉચિત છે.” એમ ધારી ગુરુએ જણાવ્યું- હે નરનાથ! જો એમ હોય તો સુસાધુની ઉપાસના કરો, જિનધર્મની પ્રશંસા અને જિન ધર્મના આરાધક ભવ્યજનોની અનુમોદના કરો, એમ કરતાં પણ નિકાચિત કર્મનો નાશ થશે.” એટલે એ ગુરુવચન સ્વીકારીને રાજા પોતાના સ્થાને ગયો.
Page #171
--------------------------------------------------------------------------
________________
४८०
श्रीमहावीरचरित्रम निप्पच्चवायमउले भोगे भुंजेति पंचरूवेवि। सव्वत्थ जायकित्ती नरविक्कमनरवई ताहे ।।१।।
सूरीवि धम्ममग्गे आरोविय भूरि भव्वपाणिगणे ।
सीसगणसंपरिवुडो नयराउ विहरिओ बाहिं ।।२।। पडिबोहेंतो सूरोव्व भव्वकमलाइं वयणकिरणेहिं । कालक्कमेण पत्तो जयंतिनयरिं विहारेण ।।३।।
उग्गहमणुजाणाविय नयरीए बाहिं चंपगुज्जाणे । सद्धम्मकम्मउज्जुयजइजणसहिओ ठिओ भय ।।४।।
निष्प्रत्यपायमतुलान् भोगान् भुनक्ति पञ्चरूपानपि । सर्वत्र जातकीर्तिः नरविक्रमणरपतिः तदा ।।१।।
सूरिः अपि धर्ममार्गे आरोप्य भूरीन् प्राणिगणान् ।
शिष्यगणसम्परिवृत्तः नगराद् विहृतः बहिः ||२|| प्रतिबोधन् सूर्यः इव भव्यकमलानि वचनकिरणैः । कालक्रमेण प्राप्तः जयन्तीनगरी विहारेण ||३||
अवग्रहम् अनुज्ञाप्य नगर्याः बाहिः चम्पकोद्याने । सद्धर्मकर्मोद्युतयतिजनसहितः स्थितः भगवान् ।।४।।
ત્યાં પાંચ પ્રકારના અતુલ ભોગ ભોગવતાં નરવિક્રમ નરપતિની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. (૧)
એવામાં ભવ્ય પ્રાણીઓને ધર્મ-માર્ગે સ્થાપન કરતા આચાર્ય મહારાજે પણ પોતાના શિષ્ય-પરિવાર સહિત त्यांची विहार यो. (२)
માર્ગમાં સૂર્યની જેમ ભવ્યકમળોને પોતાના વચન-કિરણોથી પ્રતિબોધ-વિકાસ પમાડતા સૂરિ વિહાર કરતાં अनुॐ ४यंती नगरीमा पोय. (3)
ત્યાં રાજા પાસે અવગ્રહની રજા લઇ, નગરીની બહાર ચંપકોદ્યાનમાં ધર્મ-કર્મમાં તત્પર એવા સાધુઓ સહિત ते २. (४)
Page #172
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
जाया पुरे पसिद्धी सिद्धंतविसारओ जहा सूरी । इह आगउत्ति ताहे वंदणवडियाए नयरिजणो ||५||
अंतेउरेण सहिओ हरि - करि-रह- जोहवूहपरिकिण्णो । नरसिंहभूमिनाहोवि आगओ सूरिपासंमि ||६|| जुम्मं ।
सायरमह विणमंतुत्तिमंगमणिमउडलीढपयपीढं । पणमिय मुणिजणसहियं गुरुमुवविट्ठो धरणिवट्ठे ||७||
संसारासारयागब्भा, तओ सद्धम्मदेसणा । गुरुणा काउमाढत्ता, मोहविद्वंसकारिणी ।।८।।
जाता पुरे प्रसिद्धिः सिद्धान्तविशारदः यथा सूरिः । इह आगतः इति तदा वन्दनवृत्तितया नगरीजनः || ५ ||
अन्तःपुरेण सहितः हरि - करि-रथ-योधव्यूहपरिकीर्णः । नरसिंहभूमिनाथः अपि आगतः सूरिपार्श्वे ।।६।। युग्मम् ।
सादरमथ विनमदुत्तमाङ्गमणि-मुकुटलीढपादपीठम् । प्रणम्य मुनिजनसहितं गुरुमुपविष्टः धरणिपृष्ठे ||७||
संसाराऽसारतागर्भा ततः सद्धर्मदेशना । गुरुणा कर्तुमारब्धा मोहविध्वंसकारिणी ।। ८ ।।
४८१
એટલે નગરીમાં પ્રસિદ્ધિ થઇ કે-‘સિદ્ધાંતના સંપૂર્ણ જાણનાર આચાર્ય અહીં પધાર્યા છે.' જેથી નગરના લોકો अने नरसिंह राम पए। ग, अश्व, रथ, योधा तेभष्ठ अंतःपुर सहित आयार्य पासे आव्यो. ( 4, 9)
ત્યાં મુનિઓ સહિત (પોતાના) નમતા મસ્તકના મણિમય મુગુટથી સ્પર્શેલી પાદપીઠ છે જેની તેવા આચાર્યને ભારે વિનયથી પંચાંગ નમસ્કાર કરી તે પૃથ્વીપીઠ પર બેઠો (૭)
એટલે ગુરુ મહારાજે સંસારની અસારતા બતાવનારી મોહનો ધ્વંસ કરનારી ધર્મદેશનાનો પ્રારંભ डयो- (८)
Page #173
--------------------------------------------------------------------------
________________
४८२
श्रीमहावीरचरित्रम् जहा-वलयासिंधुनिम्मग्गवडबीयं व दुल्लहं । को माणुसत्तं संपप्प, पमाएज्ज वियक्खणो? ||९||
___ खणोऽवि नाउकम्मस्स, जाइ जेणाविणस्सरो।
तेणेस मुच्छिओ लोओ, निरुव्विग्गो कहं भवे? ||१०|| भवेज्ज कोऽवि किं धीमं, निद्दाकरणलालसो। मंदिरे हव्ववाहुग्गजालामालापलीविए? ||११।।
विएसे सुहगम्मेवि, सप्पाहेओ पयट्टइ।
दुग्गेऽणते भवट्ठाणे, जे न किंपि समीहए ।।१२।। हए से नियबुद्धीए, ठाणे ठाणे विसीयइ। अन्ने सोक्खे न पावेइ, सिद्धि सद्धम्मसंबले ।।१३।। जुम्मं । यथा- वलयसिन्धुनिमग्नवरबीजमिव दुर्लभम्। कः मानुषत्वं सम्प्राप्य प्रमाद्यति विचक्षणः? ।।९।।
क्षणोऽपि नाऽऽयुःकर्मणः याति येनाऽविनश्वरः(रतां?)।
तेन एषः मूर्छितः लोकः, निरुद्विग्नः कथं भवेत्? ।।१०।। भवेत् कोऽपि किं धीमान् निद्राकरणलालसः । मन्दिरे हव्यवाहोग्रज्वालामालाप्रदीपिते ।।११।।
विदेशे सुखगम्येऽपि सपाथेयः प्रवर्तते।
दुर्गेऽनन्ते भवस्थाने, ये न किमपि समीहन्ते ।।१२।। हताः ते निजबुद्ध्या, स्थाने स्थाने विषीदन्ति।
अन्यानि सौख्यानि न प्राप्नुवन्ति, सिद्धिः सद्धर्मशम्बले ।।१३।। युग्मम् । મહાસાગરમાં મગ્ન થયેલ વટબીજની માફક દુર્લભ મનુષ્યત્વ પામીને ક્યો વિચક્ષણ પુરુષ પ્રમાદ કરે? (૯)
આયુકર્મની એક ક્ષણ પણ અવિનશ્વર બનતી નથી, તેથી કરીને આ મૂછિત લોક ઉદ્વેગ રહિત કેમ થાય? (૧૦) અગ્નિની તીવ્ર વાળાથી બની રહેલા મકાનમાં શું કોઇ બુદ્ધિશાળી નિદ્રા કરવામાં પ્રમાદી બને ખરો? (११)
સુખે જઇ શકાય એવા વિદેશમાં જતાં પણ લોકો ભાતું લઇને નીકળે છે, તો વિકટ અને અનંત સંસારની મુસાફરીમાં જે લોકો ભાતુ લેતા નથી, તે પોતાની બુદ્ધિથી પ્રતિઘાત પામતાં પગલે પગલે સદાય છે, પણ કાંઇ સુખ પામી શકતા નથી; સુધર્મરૂપ શંબલવાળા ભવ્યો સિદ્ધિને પામે છે. (૧૨, ૧૩)
Page #174
--------------------------------------------------------------------------
________________
४८३
चतुर्थः प्रस्तावः
बलेण तेण किं कज्जं?, किं वा तेण धणेणवि?| न जं सद्धम्ममग्गस्स, उवयारे निजुज्जइ? ||१४।।
जएज्ज सव्वहा धम्मे, पमायपरिहारओ।
जीवघायनिवित्तिमि, पवित्तिमि सुहेसु य ।।१५।। सुयाइमोहसंबद्धा, पावं कुव्वंति पाणिणो। तेण पावेण संतत्ता, निवडंति अहो-गई ।।१६।।
गइंदा इव बझंति, जोणिलक्खेसु णेगसो। किं किं दुक्खं न पेक्खंति, ते तिक्खमवियक्खणा? ||१७।।
बलेन तेन किं कार्यम्, किं वा तेन धनेनाऽपि। न यत् सद्धर्ममार्गस्य उपचारे नियुज्यते । (१४ ।।
यतेत सर्वथा धर्मे प्रमादपरिहारतः ।
जीवघातनिवृत्तौ प्रवृत्तौ शुभेषु च ।।१५।। सुतादिमोहसम्बद्धाः पापं कुर्वन्ति प्राणिनः । तेन पापेन सन्तप्ताः निपतन्ति अधोगतिम् ।।१६ ।।
गजेन्द्राः इव बध्यन्ते योनिलक्षेषु नैकशः। किं किं दुःखं न प्रेक्षन्ते ते तीक्ष्णम् अविचक्षणाः ।।१७।।
તેવા બળથી કે ધર્મથી પણ શું કે જે સદ્ધર્મના ઉપચાર-ઉપકારમાં કામ ન આવે? (૧૪) માટે પ્રમાદ છોડીને જીવહિંસા વિનાના અને શુભ પ્રવૃત્તિવાળા ધર્મમાં સદા તત્પર રહેવું, (૧૫)
પુત્રાદિના મોહમાં ફસાયેલા પ્રાણીઓ પાપ કરે છે અને તે પાપથી દુઃખી તેઓ દુર્ગતિમાં જાય છે. (१७)
ગજેંદ્રોની જેમ તે અજ્ઞજનો અનેકવાર જીવાયોનિમાં બંધાય છે, તેમજ શું શું તીક્ષ્ણ દુઃખ પામતા નથી? (१७)
Page #175
--------------------------------------------------------------------------
________________
४८४
श्रीमहावीरचरित्रम तम्हा एवं नाउं जइधम्मं सव्वहा समायरह । एसो खु तिव्वदुहजलणसमणघणवरिसणसमो जं ।।१८ ।।
सग्गापवग्गमंदिररोहणनिस्सेणिदंडसारिच्छो ।
कम्मुब्भडविडविविहाडणेक्कधारुक्कडकुहाडो ।।१९।। अचिरेण दिन्ननिस्सेससारनिस्सेयसो सुहत्थीहिं। अणुसरियव्वो सम्मं सुसत्तिजुत्तेहिं सत्तेहिं ।।२० || तिगं।
रन्ना भणियं 'भयवं! जं तुब्भे वयह तं पवज्जामि । जाव नियरज्जभारप्पणेण सुत्थं करेमि जणं' ।।२१।।
तस्माद् एवं ज्ञात्वा यतिधर्मं सर्वथा समाचर । एषः खलु तीव्रदुःखज्वलनशमनघनवर्षणसमः यद् ।।१८ ।।
स्वर्गाऽपवर्गमन्दिररोहणनिश्रेणीदण्डसदृशः ।
कर्मोद्भटविटपिविघटनैकधारोत्कटकुठारः ।।१९।। अचिरेण दत्तनिःशेषसारनिःश्रेयान् सुखार्थिभिः । अनुसर्तव्यः सम्यक् सुशक्तियुक्तैः सत्त्वैः ।।२० || त्रिकम् ।
राज्ञा भणितं 'भगवन् ! यद् त्वं वदसि तत् प्रपद्ये । यावद् निजराज्यभाराऽर्पणेन सुस्थं करोमि जनम् ।।२१।।
એમ સમજીને સર્વથા યતિધર્મનો આદર કરો, કારણકે એ તીવ્ર દુઃખાગ્નિને શાંત કરવામાં જળધરની ધારા समान छ. (१८)
વળી એ સ્વર્ગમોક્ષમંદિરે આરોહણ કરવા નિસરણી સમાન, તેમજ કર્મરૂપ વૃક્ષોને છેદવામાં તીક્ષ્ણ કુહાડા समान छ. (१८)
વળી અલ્પકાળમાં એ અનુપમ મોક્ષ આપનાર છે; માટે સુખાર્થી તથા શક્તિયુક્ત જનોએ અવશ્ય આદરવા सय . (२०)
એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો-“હે ભગવન્! સૌ પ્રથમ મારા રાજ્યનો ભાર સોંપીને હું લોકોને સ્વસ્થ કરું પછી તમે જે પ્રમાણે કહો છો, તે રીતે હું અવશ્ય ચારિત્ર લઇશ.” (૨૧)
Page #176
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
गुरुणा भणियं 'जुत्तं एयं तुम्हं भवेक्कभीयाणं । निव्विग्गं कुणह लहुं चयह पमायं पयत्तेण ।।२२।।
४८५
अह गुरुं पणमिऊण गओ राया सभवणं । कयमणंतरकरणिज्जं । आहूया मंतिणो । कहिओ निययाभिप्पाओ। अवगओ मंतीहिं । एत्थंतरे समागया कुमारचारोवलंभनिमित्तं पुव्वपेसिया गूढपुरिसा । पणमिओ तेहिं राया । निवेइओ नयरनिग्गमाओ आरब्भ जयवद्धणपुररज्जलाभपज्जंतो सव्वो कुमारवुत्तंतो । तुट्ठो राया, दिन्नं च चिंतियाइरित्तं तेसिं वित्तं। पेसिया य कुमाराणयणनिमित्तं बुद्धिसागरपमुहा मंतिणो । अणवरयप्पयाणएहिं पत्ता य ते जयवद्धणपुरं । नरविक्कमोवि नाऊण तेसिमागमणं सपिरयणो निग्गओ अभिमुहो । पवेसिया वड्ढविच्छड्डेणं, कया जणगनिव्विसेसा पडिवत्ती, पुट्ठा य उचियसमए आगमणप्पओजणं।
गुरुणा भणितं 'युक्तमेतत् तव भवैकभीतस्य।
निर्विघ्नं कुरु लघु त्यज प्रमादं प्रयत्नेन । २२ ।।
अथ गुरुं प्रणम्य गतः राजा स्वभवनम् । कृतम् अनन्तरकरणीयम् । आहूताः मन्त्रिणः । कथितः निजाऽभिप्रायः। अवगतः मन्त्रिभिः । अत्रान्तरे समागताः कुमारचारोपलम्भनिमित्तं पूर्वप्रेषिताः गूढपुरुषाः। प्रणतः तैः राजा। निवेदितः नगरनिर्गमतः आरभ्य जयवर्धनपुरराज्यलाभपर्यन्तः सर्वः कुमारवृत्तान्तः। तुष्टः राजा, दत्तं च चिन्तिताऽतिरिक्तं तेषां वित्तम् । प्रेषिताः च कुमाराऽऽनयननिमित्तं बुद्धिसागरप्रमुखाः मन्त्रिणः। अनवरतप्रयाणकैः प्राप्ताः च ते जयवर्धनपुरम् । नरविक्रमः अपि ज्ञात्वा तेषामाऽऽगमनं सपरिजनः निर्गतः अभिमुखम्। प्रवेषिताः महाविच्छर्देन, कृता जनकनिर्विशेषा प्रतिपत्तिः, पृष्टाः च उचितसमये
ગુરુ બોલ્યા-‘ભવભીરુ એવા તમ જેવાઓને એ યુક્ત છે. તમે વિઘ્ન ન થાય તેમ એ કામ સત્વર કરો અને પ્રયત્નપૂર્વક પ્રમાદનો ત્યાગ કરો.’ (૨૨)
ગુરુને નમીને રાજા પોતાના આવાસમાં ગયો. ત્યાં યોગ્ય કર્તવ્ય કરીને તેણે મંત્રીઓને બોલાવી પોતાનો અભિપ્રાય જણાવ્યો, જે મંત્રીઓએ સમજી લીધો. એવામાં પૂર્વે કુમારને શોધવા માટે જે ગુપ્ત પુરુષોને મોકલ્યા હતા, તેમણે આવી, પ્રણામ કરીને નગરના નિર્ગમનથી માંડીને જયવર્ધન નગરના રાજ્યની પ્રાપ્તિ સુધીનો કુમારનો બધો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળતાં રાજા બહુજ સંતુષ્ટ થયો અને તેમને કલ્પના કરતાં અધિક ધન આપીને સંતુષ્ટ કર્યા. પછી રાજાએ કુમા૨ને લાવવા માટે બુદ્ધિસાગર પ્રમુખ મંત્રીઓને મોકલ્યા. તેઓ સતત પ્રયાણ કરતા જયવર્ધન નગરે પહોંચ્યા. તેમનું આગમન જાણવામાં આવતાં નવિક્રમ પરિજન સહિત તેમની સન્મુખ આવી, મોટા આડંબરથી તેમને પ્રવેશ કરાવ્યો. પોતાના પિતા સમાન તેણે તેમનો આદર-સત્કાર કર્યો અને પ્રસંગે આગમનનું પ્રયોજન પૂછતાં તેમણે નિવેદન કર્યું કે-‘હે કુમાર! રાજાને દીક્ષા લેવાની ઇચ્છા છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
४८६
श्रीमहावीरचरित्रम् निवेइयं तेहिं जहा-'पव्वज्जापडिवज्जणाभिलासो राया, तुमंमि नियरज्जभरारोवणमणोरहो य देवस्स, अओ तुम्हाणयणनिमित्तं पेसियम्हि।' इमं सोच्चा तक्खणमेव तत्थ रज्जे जेठ्ठपुत्तं ठविऊण समग्गनियखंधावारसमेओ चलिओ नरविक्कमो समं मंतीहिं । कालक्कमेण पत्तो जयंतिनयरिपरिसरं। विन्नायतदागमणो दूरं संमुहमागओ नरसिंहनरवई समं चंपगमालाए देवीए। तओ दूराओ चेव नरविक्कमो जणगमागच्छंतं पेच्छिऊण हरिसुप्फुल्ललोयणो उयरिऊण करिवराओ मंतिजणसमेओ गंतूण निवडिओ चलणेसु जणयस्स जणणीए य, तेहिवि चिरदसणुप्पन्नाणंदसंदिरच्छेहिं गाढमालिंगिऊण निवेसिओ नियउच्छंगे, पुट्ठो य सरीरारोग्गयं। खणंतरे य पविठ्ठाइं नियमंदिरं। पत्थावे पुट्ठो नरवइणा नरविक्कमो पुरीगमणकालाओ आरब्भ पुव्ववइयरं। साहिओ नरविक्कमेण समत्थोऽवि। एवं च चिरकालदसणसमुब्भवसुहसंदोहमणुहवंताण गया कइवि वासरा।
आगमनप्रयोजनम्। निवेदितं तैः यथा 'प्रव्रज्याप्रतिपत्त्याभिलाषः(षवान्?) राजा, त्वयि निजराज्यभाराऽऽरोपणमनोरथः च देवस्य, अतः तवाऽऽनयननिमित्तं प्रेषिताः वयम् ।' इदं श्रुत्वा तत्क्षणमेव तत्र राज्ये ज्येष्ठपुत्रं स्थापयित्वा समग्रनिजस्खन्धावारसमेतः चलितः नरविक्रमः समं मन्त्रिभिः । कालक्रमेण प्राप्तः जयन्तीनगरीपरिसरम्। विज्ञाततदाऽऽगमनः दूरं सम्मुखमाऽऽगतः नरसिंहनरपतिः समं चम्पकमालया देव्या । ततः दूरतः एव नरविक्रमः जनकम् आगच्छन्तं प्रेक्ष्य हर्षोत्फुल्ललोचनः अवतीर्य करिवराद् मन्त्रिजनसमेतः गत्वा निपतितः चरणयोः जनकस्य जनन्याः च। ताभ्यामपि चिरदर्शनोत्पन्नाऽऽनन्दस्यन्दमानाऽक्षाभ्यां गाढम् आलिङ्ग्य निवेषितः निजोत्सङ्गे, पृष्टश्च शरीराऽऽरोग्यम् । क्षणान्तरे च प्रविष्टाः निजमन्दिरम् । प्रस्तावे पृष्टः नरपतिना नरविक्रमः पुरगमनकालाद् आरभ्य पूर्वव्यतिकरम् । कथितः नरविक्रमेण समस्तोऽपि । एवं च चिरकालदर्शनसमुद्भवसुखसन्दोहमनुभवताम् गतानि कियन्त्यपि वासराणि। જેથી તે તમને રાજ્યભાર આપવા ધારે છે; માટે તમને ત્યાં તેડી જવા નિમિત્તે અમને મોકલ્યા છે.' એમ સાંભળતાં તરતજ પોતાના મોટા પુત્રને રાજ્ય પર બેસારી સમગ્ર સેના સહિત તે મંત્રીઓ સાથે ચાલ્યો અને અનુક્રમે જયંતી નગરીની સીમામાં આવી પહોંચ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં નરસિંહ રાજા ચંપકમાલા રાણી સહિત ઝડપથી તેની સામે આવ્યો. ત્યાં દૂરથી પોતાના તાતને આવતો જોઇ ભારે પ્રહર્ષ પામી દૂરથી જ હાથી પરથી નીચે ઉતરી, મંત્રીઓ સહિત જઇને તે માતાપિતાના પગે પડ્યો. લાંબા વખતના દર્શનથી આનંદ પામતા માતાપિતાએ તેને ગાઢ આલિંગન આપીને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. રાજાએ કુમારને શરીર-આરોગ્ય પૂછયું અને ક્ષણવારે તેઓ બધાં પોતાના આવાસમાં પહોંચ્યા. પછી પ્રસ્તાવ રાજાએ નગરીથી નીકળ્યા પછીનો બધો વૃત્તાંત કુમારને પૂછતાં કુમારે તે બધો કહી સંભળાવ્યો. એમ લાંબા વખતના દર્શનથી ઉત્પન્ન થતા હર્ષને અનુભવતાં તેમના કેટલાક દિવસો ચાલ્યા ગયા.
Page #178
--------------------------------------------------------------------------
________________
४८७
चतुर्थ: प्रस्तावः
अन्नदियहे य भणिओ राइणा नरविक्कमो - 'पुत्त! पुव्वपुरिसपवित्तियवत्तिणीपरिपालणेण उस्सिंखलजणताडणेण य एत्तियं कालं जाव मए पालियं रज्जं । इयाणिं पुण ममाहिंतो सरीरबलेण य, पुन्नपगरिसेण य, विक्कमेण य समत्थो तुमं, ता अंगीकरेसु रज्जमहाभरं, परिवालेसु पुव्वपवाहेण जणवयं । अहं पुण पुव्वपुरिसायरियं धम्ममग्गं अणुचरिस्सामि ।' कुमारेण भणियं-‘ताय! विरमह इमाओ अज्झवसायाओ। तुम्ह दंसणुस्सुओ चिरकालेण अहमिहमागओ। नवि य अज्जवि एस पत्थावो पत्थुयवत्थुस्स । निवसह ताव सगेहे च्चिय कइवय वरिसाइं।' राइणा भणियं वच्छ! किं न पेच्छसि जायविमलपलियसंगमुत्तिमंगं ?, न वा निरूवेसि विसंठुलसयलट्ठि सरीरलट्ठि ?, न निरिक्खसि थेवपयासेवि चलंतिं दंतपंतिं ?, न विभावेसि वत्थुविलोयणाबलियं लोयणजुयलं ?, न कलयसि वलिपडलसंतयं सरीरत्तयं?, न वा मुणसि समत्थकज्जासाहणजायसंदेहं देहं ? एवं च पच्छिमदिसावलंबि बिंबं व
अन्यदिवसे च भणितः राज्ञा नरविक्रमः 'पुत्र! पूर्वपुरुषप्रवर्त्तितवर्तनीपरिपालनेन उच्छुङ्खलजनताडनेन च एतावत् कालं यावद् मया पालितं राज्यम् । इदानीं पुनः मदपि शरीरबलेन च, पुण्यप्रकर्षेण च, विक्रमेण च समर्थः त्वं, तस्माद् अङ्गीकुरु राज्यमहाभारम्, परिपालय पूर्वप्रवाहेण जनपदम् । अहं पुनः पूर्वपुरुषाऽऽचरितं धर्ममार्गम् अनुचरिष्यामि ।' कुमारेण भणितं 'तात! विरम अस्माद् अध्यवसायात् । तव दर्शनोत्सुकः चिरकालेन अहम् इह आगतः। नाऽपि च अद्यापि एषः प्रस्तावः प्रस्तुतवस्तुनः । निवस तावत् स्वगृहे एव कतिपयानि वर्षाणि।' राज्ञा भणितं ‘वत्स! किं न प्रेक्षसे जातविमलपलितसङ्गम् उत्तमाङ्गम् ? । न वा निरूपयसि विसंस्थुलसकलाऽस्थि शरीरयष्टिम् ? । न निरीक्षसे स्तोकप्रयासेऽपि चलन्तीं दन्तपङ्क्तिम्? । न विभावयसि वस्तुविलोकनाऽबलं लोचनयुगलम् ? । न कलयसि वलिपटलसत्कं शरीरत्वम् ? । न वा जानासि समस्तकार्याऽऽसाधनजातसन्देहं देहम् ? । एवं च पश्चिमदिगवलम्बि बिम्बम् इव रवेः, रजनीविराममलिनं
એક દિવસે રાજાએ નરવિક્રમને કહ્યું-‘હે પુત્ર! પૂર્વ પુરુષોએ પ્રવર્તાવેલ માર્ગનું પાલન કરતાં અને શઠ જનોને શિક્ષા કરતાં આટલો કાળ મેં રાજ્ય પાળ્યું, પરંતુ અત્યારે મારા કરતાં શ૨ી૨-બળે પુણ્ય-પ્રકર્ષે તથા પરાક્રમમાં તું અધિક સમર્થ હોવાથી રાજ્યનો મહાભાર સ્વીકાર. પૂર્વ-પ્રવાહ પ્રમાણે દેશનું રક્ષણ કર અને હું પૂર્વ પુરુષોના ધર્મમાર્ગે પ્રવર્તીશ.’ કુમાર બોલ્યો-‘હે તાત! એ વિચારથી વિરામ પામો. તમારા દર્શનનો ઉત્સુક હું લાંબા કાળે અહીં આવ્યો છું, જેથી અત્યારે એ પ્રસ્તુત કાર્યનો પ્રસંગ નથી. હાલ તો તમે અમુક વરસ ઘ૨વાસમાં રહો.’ રાજાએ કહ્યું-‘હે વત્સ! શ્વેત કેશથી વ્યાપ્ત આ મસ્તકને જોતો નથી શું? આ હાડપિંજર જેવા શરીરને કેમ અવલોકતો નથી? અલ્પ ચાવતાં પણ આ દંત-પંક્તિ કંપતી રહે છે, દષ્ટિથી વસ્તુ જોવાનું કામ થતું નથી, આખા શરીરે કરચલી વ્યાપ્ત છે; તેમજ સમસ્ત કામ સાધવામાં દેહ પણ અશક્ત બનેલ છે. હે પુત્ર! મારી આવી સ્થિતિ શું તું સાક્ષાત્ જોઇ શકતો નથી? એમ પશ્ચિમ દિશામાં પહોંચેલ રવિબિંબ અને પ્રભાતના શશિમંડળ સમાન. અત્યંત
Page #179
--------------------------------------------------------------------------
________________
४८८
श्रीमहावीरचरित्रम रविणो, रयणीविराममलिणं मंडलं व ससिणो, गाढजरत्तणपत्तं पत्तं व तरुणो जायसूरत्थमणसंभावणं वणं व कमलाण, पब्भठ्ठलठ्ठपुव्वसोहं अप्पाणप्पाण-मवलोइऊण कहं खणमवि गेहे वसामि? । ता मुयसु पडिबंध, पडिवज्जसु मम वयणं, भवसु धम्मसहाओ।' तओ तायनिच्छयमुवलब्भ नरविक्कमो अणणुभूयपुव्वदुक्खक्कंतो वज्जताडिओ इव, लेप्पघडिओ इव, पत्थरुक्कीरिओ इव चित्तलिहिओ इव खणं ठाऊण बाढं रोविउं पवत्तो। समासासिओ य रन्ना कोमलवयणेहिं, पडिवन्नो य तेण महाकट्ठण रज्जाभिसेओ। समागए य पसत्यवासरे सव्वसामग्गीए मंति-सामंत-मित्तयप्पमुहमहाजणसमक्खं निवेसिओ नरविक्कमो निययसीहासणंमि। कओ अट्ठोत्तरकलससएणं महाविभूईए रायाभिसेओ। पणमिओ य रन्ना मंडलाहिव-पुरपहाणलोयपरियरिएण, भणिओ य सव्वायरेण 'वच्छ! जइवि नयविणय-सच्चाइगुणगणमणिमहोयही तुमं तहवि किंपि भणेज्जसि । एसा हि रायलच्छी मण्डलम् इव शशिनः, गाढजरत्वप्राप्तं पत्रमिव तरोः, जातसूर्यास्तमन-सम्भावनं वनमिव कमलानाम् प्रभ्रष्टलष्टपूर्वशोभमप्राणमात्मानमवलोक्य कथं क्षणमपि गृहे वसामि? । तस्माद् मुञ्च प्रतिबन्धम्, प्रतिपत्स्व मम वचनम्, भव धर्मसहायः । ततः तातनिश्चयम् उपलभ्य नरविक्रमः अननुभूतपूर्वदुःखाऽऽक्रान्तः वज्रताडितः इव, लेप्यघटितः इव, प्रस्तरोत्कीर्णः इव, चित्रलिखितः इव क्षणं स्थित्वा बाढं रोदितुं प्रवृत्तः । समाश्वासितः च राज्ञा कोमलवचनैः, प्रतिपन्नश्च तेन महाकष्टेन राज्याभिषेकः । समागते च प्रशस्तवासरे सर्वसामग्र्या मन्त्रि-सामन्त-मित्रप्रमुखमहाजनसमक्षं निवेषितः नरविक्रमः निजकसिंहासने । कृतः अष्टोत्तरकलशशतेन महाविभूत्या राज्याभिषेकः | प्रणतश्च राज्ञा मण्डलाधिप-पुरप्रधानलोकपरिवृत्तेन, भणितश्च सर्वाऽऽदरेण 'वत्स! यद्यपि न्याय-विनय-सत्यादिगुणगणमणिमहोदधिः त्वं तथापि किमपि भण्यसे। एषा खलु राजलक्ष्मीः अपटमन्धत्वम्, अमद्यपानं मदजननम्, सूर्य-शशधरकरप्रसराऽसाध्यम् अन्धकारम् । तस्मात् तथाकथमपि
જીર્ણ થયેલ વૃક્ષના પત્રતુલ્ય તથા અસ્ત પામેલા સૂર્યના વખતે સંકોચ પામતા કમળવન સમાન, પૂર્વની શોભા નષ્ટ થતાં પોતાના શરીરની અસ્તવ્યસ્ત અવસ્થા સાક્ષાત્ જોયા છતાં હું એક ક્ષણવાર પણ ઘરમાં કેમ રહી શકું? માટે એવો આગ્રહ મૂકી દે, મારું વચન માન્ય રાખ અને ધર્મમાં સહાય કરનાર થા. એટલે તાતનો નિશ્ચય જાણી, પૂર્વે કદી ન અનુભવેલ દુ:ખથી દબાતાં જાણે વજથી મરાયો હોય, જાણે લેપથી ઘડાયેલ હોય, જાણે પત્થરમાં કોતરાયેલા હોય અથવા જાણે ચિત્રમાં આલેખાયેલ હોય તેમ ક્ષણવાર સ્થિર બેસીને તે અત્યંત રોવા લાગ્યો; એટલે રાજાએ કોમળ વચનોથી તેને શાંત કર્યો. કુમારે મહાકષ્ટ રાજ્યાભિષેક કબૂલ કર્યો. પછી પ્રશસ્ત દિવસ આવતાં સર્વ સામગ્રી સહિત મંત્રી, સામંત, મિત્ર પ્રમુખ મહાજન સમક્ષ રાજાએ નરવિક્રમને પોતાના સિંહાસન પર બેસાર્યો અને એક સો આઠ કળશોવડે મહાવિભૂતિપૂર્વક રાજ્યાભિષેક કર્યો. એટલે સામંતો તથા નગરના પ્રધાન જનો સહિત રાજાએ તેને પ્રણામ કર્યા. પછી રાજાએ ભારે આદરપૂર્વક તેને શિખામણ આપતાં જણાવ્યું કે-“હે વત્સ! જો કે તું પોતે ન્યાય, વિનય, સત્યાદિ ગુણગણરૂપ મણિઓનો ભંડાર-મહાસાગર છે, તથાપિ કંઇક તને શિખામણ
Page #180
--------------------------------------------------------------------------
________________
४८९
चतुर्थः प्रस्तावः अपडमंधत्तणं, अमज्जपाणं मयजणणं, सूर-ससहरकरप्पसरासज्झमंधयारं । ता तहाकहंपि वट्टिज्जासि जहा न मइलिज्जइ ससहरधवलं नियकुलं, जहा न खंडिज्जइ दूरप्परूढो पयावपायवो, जहा न पमिलायइ नीइकमलिणी, जहा न उस्सिंखलीहवंति खला, जहा न विरच्चं(ज्जं?)ति पयइणो, जहा करभरेहिं न पीडिज्जइ जणवउत्ति । एवं च वट्टमाणस्स पुत्त! इहलोए इच्छिया होहिंति सयलवंछियत्थसिद्धीओ, किमंग पुण परलोएत्ति?।' एवं सिक्खविऊण नरसिंधनरवई पट्ठिओ समंतभद्दसूरिसमीवंमि। तओ पउणाविया नरविक्कमनरवइणा सहस्सवाहिणी सिबिगा से निक्खमणनिमित्तं। कयमज्जणोवयारो सव्वालंकारविभूसिओ समारूढो तत्थ नरसिंहनरवई। उक्खित्ता पवराभरणविभूसियसरीरेहिं सुइनेवत्थेहिं पवरपुरिसेहिं सिबिगा। तओ दिज्जंतेहिं महादाणेहिं, वज्जंतेहिं चउव्विहाउज्जेहिं, पढंतेहिं मागहसत्थेहिं, गायंतेहिं गायणेहिं मंगलमुहरमुहीहिं नयरनारीहिं, पणच्चिराहिं
वय॑से यथा न मलिनीयते शशधरधवलं निजकुलम्, यथा न खण्ड्यते दूरप्ररूढः प्रतापपादपः, यथा न प्रम्लायते नीतिकमलीनि, यथा न उच्छृङ्खलीभवन्ति खलाः, यथा न विरज्यते प्रकृतिजनः, यथा करभरैः न पीड्यते जनपदः इति । एवं च वर्तमानस्य पुत्र! इहलोके इष्टाः भवन्ति सकलवाञ्छितार्थसिद्धयः, किं पुनः परलोके? ।' एवं शिक्षयित्वा नरसिंहनरपतिः प्रस्थितः समन्तभद्रसूरिसमीपम् । ततः प्रगुणीकारिता नरविक्रमनरपतिना सहस्रवाहिनी शिबिका तस्य निष्क्रमणनिमित्तम् । कृतमज्जनोपचारः सर्वाऽलङ्कारविभूषितः समारूढः तत्र नरसिंहनरपतिः । उत्क्षिप्ता प्रवराऽऽभरणविभूषितशरीरैः शुचिनेपथ्यैः प्रवरपुरुषैः शिबिका। ततः दीयमानैः महादानैः, वाद्यमानैः चतुर्विधाऽऽतोद्यैः, पठद्भिः मागधसाथैः, गायद्भिः गायनैः मङ्गलमुखरमुखाभिः नगरनारीभिः, प्रनृत्यद्भिः वारविलयाभिः महाविभूत्या निर्गतः नगर्याः । प्राप्तः આપવાની જરૂર છે. આ રાજ્યલક્ષ્મી પડલ વિનાના અંધત્વરૂપ, મદ્યપાન વિના મદજનક અને સૂર્ય-ચંદ્રના કિરણોને અસાધ્ય અંધકારરૂપ છે; માટે તારે એવી રીતે વર્તવું કે ચંદ્રમા સમાન ધવલ કુળને કલંક ન લાગે, લાંબા વખતથી સતેજ થયેલ પ્રતાપ-વૃક્ષ ખંડિત ન થાય, નીતિ-કમલિની કરમાય નહિ, શઠ પુરુષો ઉચ્છંખલ ન બને, પ્રજા વિરક્ત ન થાય તથા ભારે કરના ભારથી જેમ દેશ ન પડાય. હે પુત્ર! એ પ્રમાણે વર્તતાં આ લોકમાં તને સમસ્ત વાંછિત સિદ્ધિ ઇચ્છા પ્રમાણે થશે અને પરલોક સુધરશે, તેમાં તો શંકા જ શી?' એમ પુત્રને શિખામણ આપીને નરસિંહ રાજા સામંતભદ્રસૂરિ સમીપે ચાલ્યો. એટલે નરવિક્રમ રાજાએ તેના નિષ્ક્રમણ નિમિત્તે એક હજાર માણસો ઉપાડે તેવી શિબિકા તૈયાર કરાવી. પછી સ્નાન-મજ્જનાદિક કરી, સર્વ અલંકારોથી ભૂષિત થઇ નરસિંહ ભૂપાલ તેના પર આરૂઢ થયો, ત્યાં પ્રવર ભૂષણ-ભૂષિત અને પવિત્ર વસ્ત્રધારી બલિષ્ઠ પુરુષોએ તે શિબિકા ઉપાડી. એટલે મહાદાન દેવામાં આવતાં, ચાર પ્રકારના વાજીંત્ર વાગતાં, માગધજનો સ્તુતિ પઢતાં, ગવૈયાઓનું ગાયન ચાલતાં, નાગરાંગનાઓના મંગલગીતના ધ્વનિ થતાં અને વારાંગનાઓનું નૃત્ય પ્રવર્તતાં મહાવિભૂતિપૂર્વક નરસિંહ રાજા નગરીની બહાર નીકળી આચાર્ય પાસે ગયો અને શિબિકા પરથી નીચે ઉતરી, ત્રણ પ્રદક્ષિણા આપી
Page #181
--------------------------------------------------------------------------
________________
४९०
श्रीमहावीरचरित्रम् वारविलियाहिं महाविभूईए निग्गओ नयरीओ। पत्तो सूरिसगासं । ओयरिऊण सिबिगाओ तिपयाहिणपुव्वं पडिओ गुरुचलणेसु
भालयलघडियकरसंपुडेण भणिओ गुरू तओ रण्णा । 'भयवं! तायसु इण्डिं जिणिंददिक्खापयाणेण' ||१||
पडिवन्नंमि य गुरुणा पुव्वुत्तरदिसि समुज्झियाहरणो।
एगनियंसियवत्थो पसंतवढंतसुहलेसो ।।२।। सिद्धंतभणियजुत्तीए तत्थ सूरीहिं गाहिओ सम्मं । पव्वज्जं निरवज्जं कम्ममहासेलवज्जसमं ।।३।।
भणिओ य जहा 'भद्दय! एसा संसारसिंधुनावव्व ।
तुमए गहिया दिक्खा ता सम्मं उज्जमिज्जासु ।।४।। सूरिसकाशम् । अवतीर्य शिबिकातः त्रिप्रदक्षिणापूर्वं पतितः गुरुचरणयो:
भालतलघटितकरसम्पुटेन भणितः गुरुः ततः राज्ञा। 'भगवन्! त्रायस्व इदानीं जिनेन्द्रदीक्षाप्रदानेन' ।।१।।
प्रतिपन्ने च गुरुणा पूर्वोत्तरदिशि समुज्झिताऽऽभरणः ।
एकनिवसितवस्त्रः प्रशान्तवर्धमानशुभलेश्यः ।।२।। सिद्धान्तभणितयुक्त्या तत्र सूरिभिः ग्राहितः सम्यक् । प्रव्रज्यां निरवद्यां कर्ममहाशैलवज्रसमाम् ।।३।। युग्मम् ।
भणितश्च यथा 'भद्रक! एषा संसारसिन्धुनौः इव ।
त्वया गृहीता दीक्षा तस्मात् सम्यग् उद्यतस्व ।।४।। તે ગુરુના પગે પડ્યો અને લલાટ પર અંજલિ જોડી ગુરુને કહેવા લાગ્યો કે “હે ભગવન્! જેની દીક્ષા આપી હવે भारी उद्धार ४२.' (१)
એટલે ગુરુ મહારાજે તે વચન સ્વીકારતાં, ઇશાનખૂણે આભરણો ઉતારી, એક વસ્ત્ર ધારી, શાંતભાવે શુભ લેશ્યા વૃદ્ધિ પામતાં નરસિંહ નરપતિને સિદ્ધાંતમાં કહેલ યુક્તિ પ્રમાણે કર્મ-મહાપર્વતને તોડવામાં જ સમાન એવી નિર્દોષ દીક્ષા વિધિપૂર્વક આપી (૨૩)
અને શિક્ષા આપતાં જણાવ્યું કે-“હે ભદ્ર! સંસાર-સાગરમાં નાવ સમાન તેં આ પ્રવ્રજ્યા ધારણ કરી છે, માટે १२।५२ सधम ४२४. (४)
Page #182
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
मा काहिसि खणमेक्कंपि पावमित्तेहिं दुहनिमित्तेहिं । संसग्गिं दुक्खेहिं विसयकसाएहिं सह भद्द ! ||५||
एवं चंकमियव्वं भोत्तव्वं एवमेव सइयव्वं । एवं भासेयव्वं इच्चाइ निवेइयं गुरुणा ।।६।।
संमं संपडिवज्जिय छट्ठट्ठमखमणकरणखीणंगो । अप्पडिबद्धविहारं विहरिय' गामागराईसु ।।७।।
अहिगयजइधम्मविही विहियाणुट्ठाणनिच्चतल्लिच्छो । लच्छिव्व संजमं रक्खिऊण निम्महियकम्मंसो ||८||
सो मोक्खपयं पत्तो नरविक्कमनरवईवि तस्स सुओ। उवभुंजिय रज्जदुगं निययपए ठविय पुत्तं च ।।९।।
मा करिष्यसे क्षणमेकमपि पापमित्रैः दुःखनिमित्तैः । संसर्गी दुःखैः विषयकषायैः सह भद्र! ||५||
एवं चङ्क्रमितव्यं भोक्तव्यम् एवमेव शयितव्यम् । एवं भषितव्यम्' इत्यादि निवेदितं गुरुणा ।। ६ ।।
सम्यग् प्रतिपद्य षष्ठाऽष्टम-क्षपणकरणक्षीणाङ्गः । अप्रतिबद्धविहारं विहृत्य ग्रामाऽऽकरादिषु ।।७।।
अधिगतयतिधर्मविधिः विहिताऽनुष्ठाननित्यतल्लिप्सः । लक्ष्मीः इव संयमं रक्षयित्वा निर्मथितकर्यांशः ||८ ||
सः मोक्षपदं प्राप्तः नरविक्रमनरपतिः अपि तस्य सुतः । उपभुज्य राज्यद्वयं निजपदे स्थाप्य पुत्रं च ।।९।।
४९१
હે ભદ્ર! દુઃખના કારણરૂપ તથા પાપમિત્ર એવા વિષય-કષાયોનો એક ક્ષણ પણ સંપર્ક કરીશ નહિ.
(4)
સદા ઉપયોગપૂર્વક ચાલજે, આ પ્રમાણે આહાર કરજે, આ પ્રમાણે શયન કરજે અને આ પ્રમાણે બોલજે.’ એ રીતે ગુરુએ આપેલ શિક્ષા સ્વીકારી, છઠ્ઠ, અઠ્ઠમ અને માસખમણથી શરીર ક્ષીણ કરતાં, ગામ, ખાણાદિક પ્રત્યે અપ્રતિબદ્ધપણે વિચરતાં, યતિધર્મના વિધિનો સંપૂર્ણ અભ્યાસ કરી, શાસ્ત્રમાં બતાવેલ અનુષ્ઠાનમાં તલ્લીન બની, લક્ષ્મીની જેમ સંયમની રક્ષા કરતાં સર્વ કર્મને ખપાવી નરસિંહ મુનિ મોક્ષપદને પામ્યા. તેમજ નરવિક્રમ રાજા પણ
Page #183
--------------------------------------------------------------------------
________________
४९२
श्रीमहावीरचरित्रम पावियसम्मत्तगुणो पज्जंते पालिऊण पवज्जं । कयदुक्करतवचरणो महिंदकप्पे सुरो जाओ ।।१०।।
इय नंदण! नरपुंगव! चरियं एएसिं पुरिससीहाण |
तुज्झ मए परिकहियं जं तुमए पुच्छिअं आसि ।।११।। सोऊण इमं तुममवि नरिंद! धम्मे तहुज्जमं कुणसु ।
जह उत्तिमपुरिसाणं अचिरेण निदंसणं होसि ।।१२।। इमं च सोच्चा राया जायपव्वज्जापरिणामो गुरुं विन्नविउं पवत्तो-भयवं! तुमं महातावतवियस्स व अमयधारावरिसो, छुहाभिभूयस्स व सु(पु?)न्नखज्जगावणो, दोगच्चचक्कक्कंतस्स व चिंतामणी, दुरालोयंधयारगिरिगुहागयस्स व पयासदीवो, नीरनिहिनिहित्तस्स व समासास
प्राप्तसम्यक्त्वगुणः पर्यन्ते पालयित्वा प्रव्रज्याम्। कृतदुष्करतपश्चरणः महेन्द्रकल्पे सुरः जातः ।।१०।।
इति नन्दन! नरपुङ्गव! चरितम् एतेषां महापुरुषाणाम् ।
तव मया परिकथितं यत्त्वया पृष्टमासीत् ।।११।। श्रुत्वा इदं त्वमपि नरेन्द्र! धर्मे तथा उद्यमं कुरु । यथा उत्तमपुरुषाणाम् अचिरेण निदर्शनं भवसि ।।१२।। इदं च श्रुत्वा राजा जातप्रव्रज्यापरिणामः गुरुं विज्ञप्तुं प्रवृत्तः 'भगवन्! त्वं महातापतप्तस्य इव अमृतधारावर्षा, क्षुधभिभूतस्य इव पूर्णखाद्याऽऽपणः, दौर्गत्यचक्राऽऽक्रान्तस्य इव चिन्तामणिः, दुरालोकाऽन्धकारगिरिगुहागतस्य इव प्रकाशदीपः, नीरनिधिनिहितस्य इव समाश्वासद्वीपः, विकटाऽटवीपतितस्य
બંને રાજ્ય ભોગવી, પોતાના પુત્રને રાજ્યગાદી સોંપી, સમ્યક્ત પામતાં પ્રાંત દીક્ષા પાળી, દુષ્કર તપ આચરીને તે માહેંદ્ર દેવલોકમાં દેવતા થયો. (૧ થી ૧૦)
હે નંદન નરેશ! પૂર્વે તેં જે મને પૂછ્યું, તે એ પુરુષરત્નોનું ચરિત્ર મેં તને કહી સંભળાવ્યું. (૧૧).
એ સાંભળતાં હે રાજન! તું પણ ધર્મમાં એવી રીતે ઉદ્યમ કર, કે જેથી અલ્પકાળમાં ઉત્તમ પુરુષોના એક दृष्टांत३५ थाय.' (१२)
એ પ્રમાણે સાંભળી સંયમનો ભાવ થતાં નંદન રાજા ગુરુને વિનંતિ કરવા લાગ્યો-“હે ભગવન્! મહાતાપથી તપ્ત થયેલા પ્રાણીને તમે અમૃતની વૃષ્ટિ સમાન, ક્ષુધાતુરને શ્રેષ્ઠ ખાદ્યના ભંડારતુલ્ય, દૌર્ભાગ્યના સમૂહથી ત્રાસેલાને ચિંતામણિ સમાન, અત્યંત અંધારી ગિરિગુફામાં ગયેલાને પ્રકાશ દીપકતુલ્ય, મહાસાગરમાં પડેલાને
Page #184
--------------------------------------------------------------------------
________________
४९३
चतुर्थः प्रस्तावः
दीवो, वियडाडवीपडियस्स व पसत्थसत्थनाहो मह कहकहवि चक्खुगोयरं गओ । ता इयाणिं परमपहु! करुणाकुलभवण ! एयं पवाहओ अणाइयं अणवदग्गं अपरिच्छेयमिच्छाजलुप्पीलपडिहत्थं, मोहमहावत्तदुत्तरिल्लं, निरंतरुब्भवंतजम्मणमरणकल्लोलमालाउलं, कसायकलुसपंकसंकुलं, वियरंतविविहायंकनक्कचक्काउलं, वियारगोअरुत्तिण्णऽण्णाणतिमिरभरगुविलं, पयइदुग्गेज्झमज्झं, पयइभीसणं, पयइविवागदारुणं, पयइनिग्गुणं, पयइकिलेसायासाइदुक्खसंखोहकारणं, रणं व कायराणं सव्वहा चिंतिज्जमाणमवि परमरोमुद्धोसजणगं भवसमुद्दं निरवज्जपव्वज्जाजाणवत्तेण सुबद्धेण नाण- दंसणविहि-संछाइयछिड्डेणं, संवरवज्जलेवेणं संममाविद्धेण, तवपवणजवेणं अणुलग्गेणं वेरग्गमग्गंमि, अक्खोभेण विसुत्तियावीईहिं पडिपुण्णेण अणेगसीलंगरयणसहस्सेहिं तुम्हेहिं कन्नधारेहिं झत्ति समुत्तरिउ समीहामि त्ति | सूरिणा भणियं - 'महाराय ! मा पडिबंधं करेहि।' तओ नंदणनरिंदो इव प्रशस्तसार्थनाथः मम कथंकथमपि चक्षुगोचरं गतः । तस्माद् इदानीं परमप्रभो!, करुणाकुलभवन! एतत् प्रवाहतः अनादि अनवदग्रम् अपरिच्छेयमिथ्याजलसमूहपूर्णम्, मोहमहाऽऽवर्तदुस्तीर्यम्, निरन्तरोद्भवज्जन्ममरणकल्लोलमालाऽऽकुलम्, कषायकलुषपङ्कसङ्कुलम्, विचरद्विविधाऽऽतङ्कनक्रचक्राऽऽकुलम्, विचारगोचरोत्तीर्णाऽज्ञानतिमिरभरगुपिलम्, प्रकृतिदुर्ग्राह्यमध्यम्, प्रकृतिभीषणम्, प्रकृतिविपाकदारुणम्, प्रकृतिनिर्गुणम्, प्रकृतक्लेशाऽऽयासादिदुःखसंक्षोभकारणम्, रणम् इव कातराणां सर्वथा चिन्त्यमानमपि परमरोमोर्द्धजनकं भवसमुद्रं निरवद्यप्रव्रज्यायानपात्रेण सुबद्धेन ज्ञान-दर्शनविधिसंछादितछिद्रेण संवरवज्रलेपेन सम्यगाऽऽविद्धेन, तपोपवनजवेन अनुलग्नेन वैराग्यमार्गे, अक्षोभेण विश्रोतसिकावीचिभिः प्रतिपूर्णेन अनेकशीलाङ्गरत्नसहस्त्रैः युष्माभिः कर्णधरैः झटिति समुत्तरितुं समीहे' इति । सूरिणा भणितं 'महाराज ! मा
આધારદ્વીપ સમાન તથા વિકટ અટવીમાં ગોથા ખાતા જનને પ્રશસ્ત સાર્થવાહ સમાન એવા તમે મહાભાગ્યે મને પ્રાપ્ત થયા છો; તો હે પરમગુરુ! હે કરૂણા-કુલભવન! આ પ્રવાહથી અનાદિ, અતિ ભયંકર, અપરિમિત મિથ્યાત્વરૂપ જળના સમૂહથી અગાધ, મોહરૂપ મહા-આવર્ત્તવડે દુસ્તર, નિરંતર પ્રગટ થતા જન્મ-મરણરૂપ કલ્લોલની શ્રેણિથી વ્યાપ્ત, કષાયરૂપ કાદવથી ભરેલ, ફરતા એવા વિવિધ ઉપદ્રવ રૂપી જળજંતુના સમુદાયથી भरेस, वियार-गोयरमां आवता अज्ञान अंधारथी गहन, ठंडाई न भएगी शाय तेवा, भीषएा, इजथी अडवा, નિર્ગુણ, ક્લેશ, આયાસાદિ દુઃખ અને સંક્ષોભના કારણરૂપ, કાયર જનોને સંગ્રામની જેમ ભયંકર તથા સર્વથા ચિંતવતાં પણ રૂંવાડા ઉભા કરનાર એવા ભવસમુદ્રથી, સુબદ્ધ, જ્ઞાન, દર્શનવિધિવડે જેના છિદ્રો આચ્છાદિત છે, સંવરરૂપ વજ્રલેપથી જે અત્યંત જડેલ છે, તપરૂપ પવનના વેગથી જે વૈરાગ્ય-માર્ગે સંલગ્ન છે, ચંચળતારૂપ તરંગોથી જે અક્ષોભ્ય છે તથા અનેક શીલાંગરૂપ હજારો રત્નોથી જે પરિપૂર્ણ એવા નિવદ્ય સંયમરૂપ જહાજવડે તમે કર્ણધાર-સંચાલક બની મને સત્વર પાર ઉતારો, એમ હું ઇચ્છું છું.' એટલે આચાર્ય બોલ્યા-‘હે
Page #185
--------------------------------------------------------------------------
________________
४९४
श्रीमहावीरचरित्रम् पुत्तारोवियरज्जभारो, वाहिं व मोत्तूण रायलच्छिं, विहगोव्व पंजराओ घरवासाओ निक्खंतो, जाओ य तिगुत्तिगुत्तो पंचसमिइजुत्तो जियपरीसहो निहयपंचिंदियपसरो समणो समियपावोत्ति । तओ कमेण अहिगयएक्कारसंगो कडाणं कम्माणं पुव्विं दुप्पडिक्कंताणं खवणत्थं मासंमासेण अणिक्खित्तेणं कायरदुरणुचरेणं घोरेणं तवोकम्मेणं अप्पाणं सोसिंतो अप्पडिबद्धविहारेणं विहरइ। तित्थयरत्तलाभबीयभूयाइं वीसइ ठाणाई सम्मं फासेइ य| कहं?
सव्वजगजीवबंधुरबंधवभूए जिणे जियकसाए। सिवपंथसत्यवाहे तत्थाहिं गिराहिं थुणमाणो ।।१।।
ववगयजर-मरणभए सिवमयलमणंतमक्खयं पत्ते ।
परमेसरे य सिद्धे समिद्धसोक्खे नमसंतो ।।२।। प्रतिबन्धं कुरु ।' ततः नन्दननरेन्द्रः पुत्राऽऽरोपितराज्यभारः, व्याधिः इव मुक्त्वा राज्यलक्ष्मीम्, विहगः इव पञ्जरात् गृहवासाद् निष्क्रान्तः, जातः च त्रिगुप्तिगुप्तः, पञ्चसमितियुक्तः, जितपरिषहः, निहतपञ्चेन्द्रियप्रसरः श्रमणः शमितपापः। ततः क्रमेण अधिगतैकादशाङ्गः कृतानां कर्मणां पूर्वे दुष्प्रतिक्रान्तानां क्षपणार्थं मासंमासेन अनिक्षिप्तेन कातरदुरनुचारेण घोरेण तपोकर्मणा आत्मानं शासन् अप्रतिबद्धविहारेण विहरति। तीर्थकरत्वलाभबीजभूतानि विंशतिः स्थानानि सम्यक् स्पृशति च । कथम्? -
सर्वजगज्जीवबन्धुरबान्धवभूतान् जिनान् जितकषायान् शिवपथसार्थवाहान् तथ्याभिः गिर्भिः स्तुवन् ।।१।।
व्यपगतजरा-मरणभयान् शिवमचलमनन्तमक्षयं प्राप्तान् ।
परमैश्वर्यान् च सिद्धान् समृद्धसौख्यान् नमन् ।।२।। મહારાજ! હવે કંઇ પણ પ્રતિબંધ કરીશ નહિ.” પછી નંદન નરેંદ્ર પુત્રને રાજ્યભાર સોંપી, વ્યાધિની જેમ રાજલક્ષ્મી મૂકી, પંજરથકી પક્ષીની જેમ તે ગૃહવાસથકી નીકળ્યો અને પંચ સમિતિયુક્ત, ત્રિગુપ્તિ-ગુપ્ત, પરિષહોને જીતનાર, જિતેંદ્રિય તથા પાપને શમાવનાર એવો શ્રમણ થયો. એટલે અનુક્રમે અગિયાર અંગ ભણી, બાંધેલા કર્મો કે જે પૂર્વે આલોચેલાં નથી તેને ખપાવવા, નિરંતર અને કાયર જનોને દુશ્મરણીય એવા ઘોર માસખમણ તપોવિધાનથી શરીરને શોભાવતાં અપ્રતિબદ્ધપણે તે વિચરવા લાગ્યા; તેમજ તીર્થંકરપણાના ખાસ કારણભૂત એવાં વાસ સ્થાનકોને તેઓ આ પ્રમાણે ભાવથી આરાધવા લાગ્યા
સર્વ જગતજીવના સુંદર બાંધવ સમાન, કષાયને જીતનાર તથા મોક્ષમાર્ગના સાર્થવાહ એવા જિનેશ્વરોની તે यथार्थ वाelथी स्तुति २ता; (१)
જરા અને મરણના ભય રહિત, અનંત, અક્ષય અને અચલ એવા મોક્ષને પ્રાપ્ત થયેલા પરમેશ્વર અને અખંડ સુખના ભોગી એવા સિદ્ધાત્માઓને નમસ્કાર કરતા; (૨)
Page #186
--------------------------------------------------------------------------
________________
४९५
चतुर्थः प्रस्तावः
सन्नाणचरणदंसणमहाभरुद्धरणपच्चलसहावं । चाउव्वन्नं संघं एक्कं सरणंति मन्नंतो ।।३।।
करुणोयहिणो गुरुणो पंचविहायारधरणधीरस्स ।
अणुवकयजणाणुग्गहभावं सम्मं पसंसंतो ।।४।। सद्धम्मसिढिलचित्ते सत्ते धम्मे थिरीकरेमाणे। परियायपमुहथेरे उववूहंतो य भयवंते ।।५।।
ससमय-परसमयपरूढगाढसंसयसहस्सनिम्महणे । सुस्सूसंतो निच्चं बहुस्सुए साहुणो पवरे ||६||
सज्ज्ञानचरण-दर्शनमहाभारोद्धरणप्रत्यलस्वभावम् । चातुर्वर्णं सङ्घम् 'एकं शरणम्' इति मन्यमानः ।।३।।
करुणोदधेः गुरोः पञ्चविधाऽऽचारधरणशीलस्य ।
अनुपकृतजनाऽनुग्रहभावं सम्यक् प्रशंसन् ।।४।। सद्धर्मशिथिलचित्तान् सत्त्वान् धर्मे स्थिरीकुर्वन्। प्रर्यायप्रमुखस्थविरान् उपबृहन् च भगवतः ।।५।।
स्वसमय-परसमयप्ररूढगाढसंशयसहस्रनिर्मथकान् । सुश्रूषमाणः नित्यं बहुश्रुतान् साधून् प्रवरान् ।।६।।
જ્ઞાન, ચારિત્ર અને દર્શનરૂપ મહાભાર ઉપાડવામાં સમર્થ એવા ચતુર્વિધ શ્રીસંઘને એક શરણરૂપ માનતા, (3)
કરૂણાના સાગર, પંચવિધ આચાર પાળવામાં ધીર, અને પોતાની ઉપર ઉપકાર ન કરનાર લોકો ઉપર અનુગ્રહ કરતા એવા ગુરુની સમ્યક્ટ્રકારે પ્રશંસા કરતા; (૪)
સદ્ધર્મમાં શિથિલ થયેલા પ્રાણીઓને ધર્મમાં સ્થિર કરતા તથા પર્યાય પ્રમુખથી મોટા એવા સાધુ મહાત્માઓની २साधा ४२ता; (५)
હજારો સ્વ-પરશાસ્ત્રોની અત્યંત ગાઢ શંકાને દૂર કરનાર એવા બહુશ્રુત પ્રવર શ્રમણોની શુશ્રુષા કરતા; (७)
Page #187
--------------------------------------------------------------------------
________________
४९६
श्रीमहावीरचरित्रम मास-दुमास-तिमासाइविविहतवकम्मकरणपडिबद्धे । विस्सामणाइणा तह तवस्सिणो पडिचरेमाणो ।।७।।
अंगाणंगसरूवे सुयंमि सव्वन्नुनिच्छियत्थंमि।
अणवरयं गयचित्तो तयत्थपरिभावणुज्जुत्तो ।।८।। तत्तत्थसद्दहाणप्पहाणसम्मत्तपवरवत्थुमि। संकाइदोसजालं परिहरमाणो पयत्तेण ।।९।।
नाणाईणं उवयारपमुहविणयंमि बहुविगप्पंमि ।
अइयारपरंपरयं वज्जतो निउणबुद्धीए ।।१०।। पडिलेहणा-पमज्जणपमुहावस्सयविहीसु विविहासु । सद्धम्मबद्धलक्खो खलियं निच्चंपि रक्खंतो ।।११।। मास-द्विमास-त्रिमासादिविविधतपःकर्मकरणप्रतिबद्धान् । विश्रामणादिना तथा तपस्विनः प्रतिचरन् ।।७।।
अङ्गाऽनङ्गस्वरूपे श्रुत्ते सर्वज्ञनिश्चिताऽर्थे ।
अनवरतं गतचित्तः तदर्थपरिभावनोद्युक्तः ||८|| तत्त्वार्थश्रद्धानप्रधानसम्यक्त्वप्रवरवस्तुनि। शङ्कादिदोषजालं परिहरन् प्रयत्नेन ।।९।।
ज्ञानादीनाम् उपचारप्रमुखविनये बहुविकल्पे ।
अतिचारपरम्परां वर्जन् निपुणबुद्ध्या ।।१०।। प्रतिलेखन-प्रमार्जनप्रमुखाऽऽवश्यकविधिषु विविधेषु । सद्धर्मबद्धलक्षः स्खलितं नित्यमपि रक्षन् ।।११।।
માસ, બે માસ, ત્રિમાસ પ્રમુખ વિવિધ તપોવિધાનમાં તત્પર એવા તપસ્વીઓની વિશ્રામણાથી સેવા કરતા, (૭)
અંગ કે અંગબાહ્યરૂપ તથા સર્વજ્ઞ ભગવંતે નિચતાર્થ કરેલ એવા શ્રતને વિષે નિરંતર લીન અને તેના અર્થના थितनमा तत्५२ २3ता; (८)
તત્ત્વાર્થની શ્રદ્ધાપ્રધાન સમ્યક્તરૂપ શ્રેષ્ઠ વસ્તુમાં પ્રયત્નપૂર્વક શંકાદિ દોષ છોડતા; (૯) જ્ઞાનાદિકના ઉપકા(ચા)રપ્રમુખ અનેક પ્રકારના વિનયમાં નિપુણ બુદ્ધિવડે અતિચારને તજતા; (૧૦)
પ્રતિલેખના, પ્રમાર્જના પ્રમુખ વિવિધ આવશ્યક વિધિમાં ધર્મમાં પરાયણ રહી, પ્રતિદિન અતિક્રમથકી આત્માને क्यावता; (११)
Page #188
--------------------------------------------------------------------------
________________
४९७
चतुर्थः प्रस्तावः
सीले पिंडुग्गमपभिइदोसविरहा वएसु पंचसुवि । पाणवहाईएसु य विसोहयंतो य मालिन्नं ।।१२।।
पइसमयं संवेगाइभावणाजालभावणुज्जुत्तो।
ससरीरेऽविहु निच्चं ममत्तबुद्धिं अकुणमाणो ||१३|| बज्झब्भंतररूवं बारसभेयंपि घोरतवकम्मं । अनिगूहियनियसत्ती आयरमाणो य पइदिवसं ।।१४।।।
धम्मोवगारिसाहूण वत्थकंबलपमोक्खमुवगरणं । देंतो कोहाईणं निच्चं चायं कुणंतो य ।।१५।।
शीले पिण्डोद्गमादिदोषविरहाद् व्रतेषु पञ्चस्वपि । प्राणवधादिषु च विशोधयन् च मालिन्यम् ।।१२।।
प्रतिसमयं संवेगादिभावनाजालभावनोद्युतः।
शरीरेऽपि खलु नित्यं ममत्वबुद्धिम् अकुर्वन् ।।१३।। बाह्याऽभ्यन्तररूपं द्वादशभेदमपि घोरतपोकर्म। अनिगृहितनिजशक्तिः आचरन् च प्रतिदिवसम् ।।१४।।
धर्मोपकारिसाधुभ्यः वस्त्र-कम्बलप्रमुखम् उपकरणम् । ददन् क्रोधादीनां नित्यं त्यागं कुर्वन् च ।।१५।।
શીલમાં પિંડ, ઉદ્ગમપ્રભૂતિ દોષને ટાળી, પાંચ મહાવ્રતો તેમજ જીવહિંસાદિમાં લાગેલ માલિન્યને દૂર કરતા (१२)
પ્રતિસમયે સંવેગાદિ ભાવના ભાવવામાં પરાયણ રહી પોતાના દેહપ્રત્યે પણ સદા મમત્વ-બુદ્ધિને તજતા; (१३)
બાહ્ય અને આત્યંતર બાર પ્રકારના ઘોર તપ-કર્મ પ્રતિદિવસ આચરતાં પોતાની શક્તિને ન ગોપવતા; (१४)
ધર્મથી ઉપકાર કરતા સાધુઓને વસ્ત્ર, કંબળપ્રમુખ ઉપકરણ આપતા અને ક્રોધાદિકનો સદા ત્યાગ કરતા; (१५)
Page #189
--------------------------------------------------------------------------
________________
४९८
आयरिओज्झाय-तवस्सि थेर-साहम्मियाण सेहाणं । कुल-गण- गिलाण संघे वेयावच्चमि वट्टंतो ।।१६।।
एएसिंपि तहाविहआवयवसजायदुत्थचित्ताणं । ओसहदाणाईहिं समाहिभावं च जणमाणो ।।१७।।
अक्खर-पय-गाह-सिलोगमेत्तयं सव्वया अपुव्वसुयं । अहिगयसुत्तत्थोऽविहु सुयाणुरागेण पढमाणो || १८ ||
भत्तिं तह बहुमाणं तद्दिट्ठत्थाण सम्मभावणयं । विहिगहणं चिय निच्चं सुयस्स सम्मं पयासिंतो ।।१९।।
आचार्योपाध्याय-तपस्वि - स्थविर - साधर्मिकानां शैक्षकाणाम् । कुल-गण-ग्लान-सङ्घानां वैयावृत्त्ये वर्तमानः ||१६||
श्रीमहावीरचरित्रम्
एतेषामपि तथाविधाऽऽपद्वशजातदुस्थचित्तानाम् । औषधदानादिभिः समाधिभावं च जनयन् ।।१७।।
अक्षर-पद-गाथा-श्लोकमात्रं सर्वदा अपूर्वश्रुतम्। अधिगतसूत्राऽर्थः अपि खलु श्रुतानुरागेण पठन् ।।१८।।
भक्तिं तथा बहुमानं तद्दृष्टाऽर्थानां सम्यग्भावनकम्। विधिग्रहणमेव नित्यं श्रुतस्य सम्यग् प्रकाशयन् ।।१९।।
आयार्य, उपाध्याय, तपस्वी, स्थविर, साधर्मिङ, नूतन दीक्षित, डुम गएा, ग्लान तथा संधना वैयावृत्यवैयावय्यभां प्रवर्तता; (15)
તેમજ તથાવિધ આપદના વશે ખિન્ન થતા એ જ મહાત્માઓને ઔષધ-દાનાદિકવડે સમાધિભાવ પ્રગટાવતા; (13)
અક્ષર, પદ, ગાથા, શ્લોક કે જે સર્વદા અપૂર્વશ્રુત છે, તે સૂત્રાર્થ ભણ્યા છતાં શ્રુતાનુરાગથી તેનો અભ્યાસ डरता, (१८)
તથા શ્રુતની ભક્તિ, બહુમાન, તેમાં બતાવેલ અર્થોનું સમ્યચિંતન, વિધિથી તેનું ગ્રહણ એ વિગેરે યથાર્થપણે नित्य प्राशता; (१८)
Page #190
--------------------------------------------------------------------------
________________
४९९
चतुर्थः प्रस्तावः
भव्वाण धम्मकहणेण पइदिणं पवयणुन्नइं परमं । सियवायसाहणेण य कुणमाणो सुद्धचित्तेणं ।।२०।।
सो नंदणमुणिवसहो इय वीसइठाणगाइं फासित्ता।
तित्थयरनामगोत्तं कम्मं बंधेइ परमप्पा ।।२१।। इगवीस कुलयं । अह पमायपरिहारपरायणो एगं वाससयसहस्सं समणपरियागं पाउणित्ता पज्जंतसमए य सम्ममालोइयनियदुच्चरियवग्गो, समुच्चारियपंचमहव्वओ, खामियसव्व-सत्तसंताणो, मासियसंलेहणासंलिहियसरीरो, पंचनमोक्कारपरायणो मरिऊण समाहीए समुप्पन्नो पाणयकप्पे पुप्फुत्तरवडिंसए विमाणे देवोत्ति ।।
ताहे सो सरभसभाविरेण नियपरियणेण परियरिओ। विलसइ तत्थ विमाणे अयराइं वीसइं जाव ।।१।। भव्यानां धर्मकथनेन प्रतिदिनं प्रवचनोन्नतिं परमाम् । स्याद्वादसाधनेन च कुर्वन् शुद्धचित्तेन ।।२०।।
सः नन्दनमुनिवृषभः इति विंशतिस्थानकानि स्पृष्ट्वा ।
तीर्थकरनामगोत्रं कर्म बध्नाति परमात्मा ।।२१।। एकविंशतिः कुलकम् । अथ प्रमादपरिहारपरायणः एकं वर्षशतसहस्रं श्रमणपर्यायं प्राप्य (=पालयित्वा) पर्यन्तसमये च सम्यगाऽऽलोचितनिजदुश्चरितवर्गः, समुच्चारितपञ्चमहाव्रतः, क्षामितसर्वसत्त्वसन्तानः, मासिकसंलेखनासंलिखितशरीरः, पञ्चनमस्कारपरायणः मृत्वा समाधिना समुत्पन्नः प्राणतकल्पे पुष्पोत्तराऽवतंसके विमाने देवः।
तदा सः सरभसभावितेन निजपरिजनेन परिवृत्तः।। विलसति तत्र विमाने अतराणि विंशतिः यावत् ।।१।। ભવ્યાત્માઓને ધર્મ કહેવાથી પ્રતિદિવસ પ્રવચનની પરમ ઉન્નતિ કરતા અને શુદ્ધ ચિત્તથી સ્યાદ્વાદને સાધતા (२०)
એવા તે નંદન મહામુનિ એ રીતે વીશ સ્થાનકો આરાધી, તે ઉન્નત આત્માએ તીર્થંકરનામ ગોત્ર-કર્મ ઉપાર્જન ध्र्यु. (२१)
પછી પ્રમાદ છોડવામાં તત્પર તે મહાત્મા એક લાખ વરસ સાધુ-પર્યાય પાળી (૧૧, ૮૦, ૯૪૫ માસક્ષમણ કરી), પ્રાંત સમયે પોતાના દુશ્ચરિત્રને આલોચી, પંચ મહાવ્રત ઉચ્ચારી, સર્વ પ્રાણીઓને ખમાવી, માસિક સંલેખના ધારણ કરી, પંચ નમસ્કારના ધ્યાનમાં તલ્લીન બની, સમાધિપૂર્વક મરણ પામતાં તે પ્રાણત દેવલોકને વિષે પુષ્પાવતંસક નામના વિમાનમાં દેવતા થયા, ત્યાં ભારે હર્ષથી પોતાના પરિજનવડે પરિવૃત થઈ તે વિમાનમાં તેણે વીશ સાગરોપમ સુધી દિવ્ય સુખ ભોગવ્યું. (૧)
Page #191
--------------------------------------------------------------------------
________________
५००
श्रीमहावीरचरित्रम्
सत्तावीसइमो भवो
/
आउयकम्मविगमे य तत्तो चविऊण इहेव जंबुद्दीवे दीवे, भारहे खेत्ते माहणकुंडग्गामे सन्निवेसे सयलवेयविज्जावियक्खणस्स उसभदत्तस्स माहणस्स देवाणंदाए भारियाए गब्भे सो नंदणदेवजीवो मिरियभवकयकुलप्पसंसणदोससमुवज्जियनीयगोयकम्मसामत्थेणं आसाढसुद्धछट्टीए हत्थुत्तरे नक्खत्ते पाउब्भूओ पुत्तत्तणेणंति । दिट्ठा य तीए रयणीए सुहपसुत्ताए गय-वसहाइणो चउद्दस महासुमिणा । तओ अदिट्ठपुव्वतहाविहसुविणो-वलंभजायहरिसा गया उसहदत्तस्स माहणस्स सगासे। सिट्ठा चउद्दसवि सुमिणा । उसहदत्तेणवि ते सम्ममणुचिंतिऊण भणियं'तुज्झ पिए! धणलाभो पंचविहविसिद्वभोगलाभो य । होही नीरोगत्तं नूणं एयाणुभावेण ||१|| सप्तविंशतितमः भवः
आयुष्ककर्मविगमे च ततः च्युत्वा इहैव जम्बूद्वीपे द्वीपे भरते क्षेत्रे, ब्राह्मणकुण्डग्रामे सन्निवेशे सकलवेदविद्याविचक्षणस्य ऋषभदत्तस्य ब्राह्मणस्य देवानन्दायाः भार्यायाः गर्भे सः नन्दनदेवजीवः मरीचिभवकृतकुलप्रशंसादोषसमुपार्जितनीचगोत्रकर्मसामर्थ्येन आषाढशुद्धषष्ठ्यां हस्तोतरे नक्षत्रे प्रादूर्भूतः पुत्रत्वेन। दृष्टा च तया रजन्यां सुखप्रसुप्तया गज- वृषभादीनि चतुर्दश महास्वप्नानि। ततः अदृष्टपूर्वतथाविधस्वप्नोपलम्भजातहर्षा गता ऋषभदत्तस्य ब्राह्मणस्य सकाशम् । शिष्टानि चतुर्दश स्वप्नानि। ऋषभदत्तेनाऽपि तानि सम्यगनुचिन्त्य भणितम्
‘तव प्रिये! धनलाभः पञ्चविधविशिष्टभोगलाभश्च । भविष्यति निरोगत्वं नूनम् एतदनुभावेन ।।१।।
સત્યાવીસમો ભવ
પછી આયુકર્મ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માહણ-બ્રાહ્મણકુંડ ગામને વિષે સમસ્ત વેદ-વિદ્યામાં વિચક્ષણ એવા ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે ભાર્યાના ઉદરમાં તે નંદનદેવનો જીવ, કે જેણે મરીચિના ભવમાં કુળમદથી નીચ ગોત્ર-કર્મ ઉપાર્જન કર્યું હતું, તે કારણે આષાઢ શુક્લ છઠ્ઠના દિવસે હસ્તોત્તર નક્ષત્રમાં તે પુત્રપણે અવતર્યા. એટલે તે રાત્રે સુખે સૂતેલ દેવાનંદાએ ગજ, વૃષભપ્રમુખ ચૌદ મહાસ્વપ્નો જોયાં, જેથી પૂર્વે તેવા પ્રકારનાં સ્વપ્નો કદી જોયેલ ન હોવાથી તે જોતાં ભારે હર્ષ પામતી તે ઋષભદત્ત સ્વામી પાસે ગઈ અને ચૌદે સ્વપ્નો તેણે કહી સંભળાવ્યાં. ઋષભદત્તે તે બરાબર ચિંતવીને પત્નીને જણાવ્યું કે
‘હે પ્રિયે! એ સ્વપ્નોના પ્રભાવથી તને ધનલાભ, પાંચ પ્રકારના વિશિષ્ટ ભોગનો લાભ તથા આરોગ્ય અવશ્ય प्राप्त थशे. (१)
Page #192
--------------------------------------------------------------------------
________________
५०१
चतुर्थः प्रस्तावः
रिउजउसामाथव्वणचउवेयवियक्खणं जणपसिद्धं । जणिहिसि पुत्तं च तुमं समहिगनवमासपज्जंते' ।।२।।
इय सा निसामिऊणं पहिट्ठचित्ता विमुक्ककुविगप्पा ।
निययावासमुवगया सम्मं गब्भं समुव्वहइ ।।३।। जद्दिवसं चिय चिंतामणिव्व गब्भे जिणो समोइन्नो। करि-तुरग-रयणनिवहो तद्दिवसं चिय न माइ गिहे ।।४।।
अणवरयहोमकरणुच्छलंतधूमोलिसामलं गयणं । उन्नयमेहासंकं कुणइ अकालेऽवि हंसाणं ।।५।।
ऋग्-यजुर्सामाऽथर्वणचतुर्वेदविचक्षणं जनप्रसिद्धम् । जनिष्यसि पुत्रं च त्वं समधिकनवमासपर्यन्ते' ।।२।।
इति सा निश्रुत्य प्रहृष्टचित्ता विमुक्तकुविकल्पा।
निजाऽऽवासमुपगता सम्यग् गर्भं समुद्वहति ।।३।। यद्दिनम् एव चिन्तामणिः इव गर्भे जिनः समुत्तीर्णः। करि-तुरग-रत्ननिवहः तद्दिनमेव न माति गृहे ||४||
अनवरतहोमकरणोच्छलझूमालीश्यामलं गगनम् । उन्नतमेघाऽऽशङ्कां कुर्वन्ति अकालेऽपि हंसाः ।।५।।
વળી ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણ એ ચારે વેદમાં વિચક્ષણ તથા જનપ્રસિદ્ધ એવા પુત્રરત્નને તું કંઇક નવ માસ અધિક થતાં જન્મ આપીશ' (૨)
એ પ્રમાણે સાંભળતાં ભારે હર્ષ પામી, કુવિકલ્પ તજીને તે પોતાના આવાસમાં ગઇ અને સમ્યક્ઝકારે ગર્ભને धार। २१ वा. (3)
જે દિવસથી ચિંતામણિ સમાન જિનેશ્વર ગર્ભમાં ઉત્પન્ન થયા, તે દિવસથી ઋષભદત્તના ઘરમાં હાથી, ઘોડા, रत्नप्रभु५ सभाता नहता. (४)
વળી સતત હોમ કરતાં ઉછળતા ધૂમથી શ્યામ થયેલ આકાશને જોતાં અકાળે પણ હંસોને મહામેઘની આશંકા 25 431. (५)
Page #193
--------------------------------------------------------------------------
________________
५०२
श्रीमहावीरचरित्रम् ___ अह भयवओ गब्भगयस्स विइक्कंतेसु बायासीदिवसेसु वटुंते य तियासीतमदिणंमि सोहम्मकप्पवासी देविंदो सोहम्माए सभाए निसन्नो बत्तीसाए विमाणसयसहस्साणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसाणं, चउण्हं लोगपालाणं, अठ्ठण्हं अग्गमहिसीणं तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं चउण्हं (दिसाणं?) चउरासीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिंपि देवाणं देवीण य सामित्तमणुपालेमाणो इमं च जंबुद्दीवं दीवं विउलेणं अक्खलियपसरेण ओहिनाणेण करकमलनिलीणमुत्ताहलं व अवलोएमाणो भयवंतं चरिमतित्थयरं माहणपणइणीकुच्छीगयं पेच्छइ । तओ आणंदवियसियनयणकमलो, हरिसवससमुच्छलियरोमंचंचियसरीरो, संभमसट्ठाणचलियकडग-तुडिय-केऊर-किरीडकुंडलाइभूसणो, तक्खणविमुक्कसीहासणो पायपीढाओ पच्चोरुहइ । वेरुलियवरिट्ठरिट्ठरत्तरयणखंडमंडियाओ पाउयाओ विमुंचइ।। ___ अथ भगवतः गर्भगतस्य व्यतिक्रान्तेषु द्व्यशीतिदिवसेषु वर्तमाने च त्र्यशीतितमे दिने सौधर्मकल्पवासी देवेन्द्रः सौधर्मायां सभायां निषण्णः द्वात्रिंशतः विमानशतसहस्राणाम्, चतुरशीतेः सामानिकसहस्राणाम्, त्रयस्त्रिंशताः त्रायस्त्रिंशानाम्, चतुर्णा लोकपालानाम्, अष्टानां अग्रमहिषीनाम्, तिसृणां पर्षदाम्, सप्तानाम् अनीकानाम्, सप्तानाम् अनीकाधिपतीनाम्, चतसृणां(दिशां?) चतुरशीतेः आत्मरक्षदेवसहस्राणाम् अन्येषामपि देवानां देवीनां च स्वामित्वमनुपालयन् इमं च जम्बूद्वीपं द्वीपं विपुलेन अस्खलितप्रसरेन अवधिज्ञानेन करकमलनिलीनमुक्ताफलमिव अवलोकयन् भगवन्तं चरमतीर्थंकरं ब्राह्मणप्रणयिनीकुक्षिगतं प्रेक्षते । ततः आनन्दविकसितनयनकमलः हर्षवशसमुच्छलितरोमाञ्चाऽञ्चितशरीरः, सम्भ्रमस्वस्थान-चलितकटक-त्रुटितकेयूर-किरीट-कुण्डलादिभूषणः, तत्क्षणविमुक्तसिंहासनः, पादपीठात् प्रत्यारोहति । वैडूर्यवरिष्टरिष्टरक्तरत्नखण्ड
હવે અહીં ભગવંતને ગર્ભમાં આવતાં વ્યાશી દિવસ વ્યતીત થયા. ત્યાશીમા દિવસે સૌધર્મ દેવલોકનો સ્વામી ઇંદ્ર સૌધર્મા નામની સભામાં બેઠો, કે જે બત્રીસ લાખ વિમાનો, ચોરાશી હજાર સામાનિક દેવો, પ્રધાન જેવા તેત્રીશ ત્રાયદ્ગિશક, ચાર લોકપાલ, આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, ચાર દિશાના. ચોરાશી હજાર આત્મરક્ષક દેવો (= ૩,૩૬,000 આત્મરક્ષક દેવો) તેમજ અન્ય દેવ-દેવીઓનું સ્વામિત્વ ભોગવતો. અમ્મલિત અને વિપુલ અવધિ જ્ઞાનવડે હસ્તકમળમાં રહેલા મોતીની જેમ આ જંબૂદ્વીપને અવલોકતાં તેણે બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરેલા ભગવંત ચરમ તીર્થપતિને જોયાં. એટલે આનંદથી જેના લોચન-કમળ વિકસિત થયાં છે, હર્ષવડે જેના શરીરે રોમાંચ પ્રગટ્યા છે, ભારે પ્રમોદને લીધે જેના કડાં, કંકણ, બાજુબંધ, મુગટ, કુંડલાદિક આભૂષણ સ્વસ્થાનથી ચલાયમાન થયાં છે. એવો ઇંદ્ર તત્કાલ સિંહાસન તજી, પાદપીઠથકી નીચે ઉતર્યો; અને પદ્મરાગ મણિ, રિષ્ટ તથા પ્રવર વજરત્નના ખંડથી મઢેલ પાદુકા=મોજડી મૂકી, સાંધા વિનાના એક વસ્ત્રનું
Page #194
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५०३ __ एगसाडियं उत्तरासंगं करेइ । निडालतडघडियकरसंपुडो सत्तट्ठ पयाइं तित्थयराभिमुहं अणुगच्छइ, तओ वामजाणुं अंचित्ता दाहिणजाणुं धरणियले निहटु तिक्खुत्तो मुद्धाणं धरणियले निवाडेइ। तहा मत्थए अंजलिं काऊण सुचिरं पराए भत्तीए संथुणइ। कहं?
तुम्ह नमो जिण! निहयारिवग्ग! भयवंत णाह! आइगर!। तित्थयर सयं चिय जायबोध! पुरिसोत्तम! पसिद्ध! ।।१।।
भवभीममहाडविपडियपाणिगणसत्थवाह गयवाह ।
सिवमयलमणंतसुहं संपावियकाम! गयकाम! ।।२।। परमेसर तत्थ गओवि ताय अक्खलियनाणनयणेण ।
एत्थ गयंपिहु पणयं मं पेच्छसु किंकरसरिच्छं ।।३।। मण्डिते पादुके विमुञ्चति । एकशाटिकम् उत्तरासङ्गं करोति। निडालतलघटितकरसम्पुटः सप्ताऽष्ट पदानि तीर्थकराऽभिमुखम् अनुगच्छति। ततः वामजानु अञ्चित्वा दक्षिणजानुं पृथिवीतले निधाय त्रिधा मूर्धानं पृथिवीतले निपातयति। तथा मस्तके अञ्जलिं कृत्वा सुचिरं परया भक्त्या संस्तौति । कथम्?
तुभ्यं नमः जिन! निहताऽरिवर्ग! भगवन्! नाथ! आदिकर!। तीर्थकर! स्वयमेव जातबोध! पुरुषोत्तम! प्रसिद्ध! ।।१।।
___ भवभीममहाटवीपतितप्राणिगणसार्थवाह! गतबाध!।
शिवमचलमनन्तसुखं सम्प्राप्तकाम! गतकाम! ।।२।। परमेश्वर! तत्र गतोऽपि तावद् अस्खलितज्ञाननयनेन।
अत्र गतमपि खलु प्रणतं मां प्रेक्षस्व किङ्करसदृशम् ।।३।। ઉત્તરાસંગ કરી, લલાટ પર અંજલિ જોડી, સાત આઠ પગલાં તે તીર્થંકરની અભિમુખ ગયો. પછી ડાબો જાનુ = ઢીંચણ જરા સંકોચી, જમણો જાનુ પૃથ્વી પર રાખી, ત્રણ વાર તેણે ધરણીતલ પર પોતાનું મસ્તક નમાવ્યું; તેમજ મસ્તકે અંજલિ જોડી પરમ ભક્તિથી તે લાંબો વખત આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્યો
હે નાથ! આંતર શત્રુનો નાશ કરનાર, ધર્મની આદિ કરનાર, સ્વયમેવ બોધ પામનાર, પુરુષોત્તમ પ્રસિદ્ધ ધર્મ-તીર્થ પ્રવર્તાવનાર એવા હે જિન ભગવન્! આપને નમસ્કાર છે. (૧)
વળી તે નિષ્કામી! સમસ્ત સમૃદ્ધિ પામનાર, નિરુપદ્રવ, અચલ, અનંત સુખ સંપાદિત કરનાર, બાધા રહિત તથા સંસારરૂપ ભયંકર અટવીમાં પડેલા પ્રાણીઓને સાર્થવાહ સમાન એવા હે દેવ! તમે જયવંતા વર્તો. (૨)
હે પરમેશ્વર! તમે ત્યાં ગર્ભગત છતાં અસ્મલિત જ્ઞાન-લોચનથી દાસતુલ્ય અને અહીં રહીને પણ નમસ્કાર ४२di मेवा भने मा५ पो. (3)
Page #195
--------------------------------------------------------------------------
________________
५०४
श्रीमहावीरचरित्रम्
एवं च थुणिऊण पुव्वाभिमुहसीहासणनिसन्नस्स देविंदस्स एवंरूवो संकप्पो समुप्पन्नो'अहो तित्थयरा भयवंतो न कयाइ तुच्छकुलेसु, दरिद्दकुलेसु, किवणकुलेसु, भिक्खागकुलेसु उप्पज्जिसु वा, उप्पज्जंति वा, उप्पज्जिस्संति वा, किं तु उग्ग-भोग-राइन्न-खत्तियइक्खाग-हरिवंसाइएसु सयलभुवणसलाहणिज्जेसु । केवलं कहवि कम्मवसेण हीणकुलेसु अवयरियाविय भयवंतो अजोणीनिक्खंता चेव सक्केहिं उत्तमकुलेसु संहरिज्जंति, जओ तीय-पच्चुप्पन्नाणागयाणं सुरिंदाणं जीयमेयं । एवं च जुत्तं ममावि इमं चरिमतित्थयरं इमाउ माहणकुलाओ कासवगोत्तस्स सिद्धत्थनरिदस्स वसिद्वगोत्ताए तिसलाए कुच्छिंसि संकामिउं, तिसलागब्भंपि देवाणंदाए कुच्छिंसि त्ति । एवं संपेहित्ता पायत्ताणीयाहिवइं हरिणेगमेसिं तिसलाकुच्छिसि गब्भोवसंहरणत्थं निरूवेइ । सो य हरिणेगमेसी सक्काएसेणं उत्तरवेउव्वियरूवधरो मण-पवणजइणीए गईए संपत्तो देवाणंदाए माहणीए समीवं ।
एवं च स्तुत्वा पूर्वाभिमुखसिंहासननिषण्णस्य देवेन्द्रस्य एवंरूपः सङ्कल्पः समुत्पन्नः- अहो! तीर्थंकराः भगवन्तः न कदापि तुच्छकुलेषु, दरिद्रकुलेषु, कृपणकुलेषु, भिक्षाककुलेषु उत्पन्नाः, उत्पद्यन्ते, उत्पत्स्यन्ति वा, किन्तु उग्र-भोग-राजन्य-क्षत्रियेक्ष्वाकु - हरिवंशादिकेषु सकलभुवनश्लाघनीयेषु । केवलं कथमपि कर्मवशेन हीनकुलेषु अवतीर्णा अपि भगवन्तः अयोनिनिष्क्रान्ताः एव शनैः उत्तमकुलेषु संह्रियन्ते, यतः अतीतप्रत्युत्पन्नाऽनागतानां सुरेन्द्राणां जीतमेतत् । एवं च युक्तं ममाऽपि इमं चरमतीर्थकरम् अस्माद् ब्राह्मणकुलात् काश्यपगोत्रस्य सिद्धार्थनरेन्द्रस्य वशिष्ठगोत्रायाः त्रिशलायाः कुक्षौ सङ्क्रामितुम्, त्रिशलागर्भमपि देवानन्दायाः कुक्षौ-इति। एवं सम्प्रेक्ष्य पादानीकाधिपतिं हरिणैगमेषिणं त्रिशलाकुक्षौ गर्भोपसंहरणार्थं निरूपयति। सः च हरिणैगमेषी शक्राऽऽदेशेन उत्तरवैक्रियरूपधरः मनः- पवनजयिना गत्या सम्प्राप्तः देवानन्दायाः बाह्मण्याः समीपम्। अवस्वापिनीदानपूर्वकं च तस्याः अपहरति भगवन्तं गर्भात्। ब्राह्मणी अपि तत्क्षणमेव वदनकमलेन
એ પ્રમાણે સ્તુતિ કરી, પૂર્વાભિમુખ સિંહાસન પર બેસતાં દેવેંદ્રને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો ‘અહો! તીર્થંકર ભગવંત કદાપિ તુચ્છકુળ, દરિદ્રકુળ, કૃપણકુળ કે ભિક્ષુકકુળને વિષે ઉત્પન્ન થયા નથી, થતા નથી અને થશે પણ નહિ; પરંતુ સમસ્ત ભવનમાં શ્લાઘનીય એવા ઉગ્રભોગી રાજકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશપ્રમુખ કુળને વિષે ઉત્પન્ન થાય છે, છતાં કદાચ કોઇ કર્મવશે હીનકુળમાં અવતર્યા હોય, તોપણ જન્મ પામ્યા પહેલાં ઇંદ્રો તેમને ઉત્તમ કુળમાં સંક્રમાવે છે, કા૨ણકે ત્રણે કાળમાં ઇંદ્રોનો એ આચાર છે; માટે મારી પણ એ ફરજ છે કે એ ચ૨મ તીર્થનાથને આ બ્રાહ્મણ-કુળથકી સંક્રમાવી કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નરેંદ્રની વાશિષ્ઠ ગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કરું, અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાની કુખમાં સંક્રમાવું.' એમ ચિંતવી ઇંદ્રે પોતાના પાયદળના હરિઊગમેષી સેનાપતિને ત્રિશલાદેવીના ઉદરમાં ગર્ભ સંક્રમાવવાની આજ્ઞા કરી. એટલે ઇંદ્રનો આદેશ થતાં ઉત્તર વૈક્રિયરૂપ ધારણ કરી તે હિરણૈગમેષી દેવ મન અને પવનને જીતનારી ગતિથી તરતજ દેવાનંદા બ્રાહ્મણી પાસે પહોંચ્યો. તેને અવસ્વાપિની નિદ્રા આપીને તેના ગર્ભમાંથી ભગવંતનું અપહરણ કર્યું. એવામાં તે
Page #196
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५०५ ओसोयणीदाणपुव्वगं च तीसे अवहरइ भयवं गब्भाओ, माहणीवि तक्खणं चिय वयणकमलेण ते चउद्दसवि महासुमिणे पडिनियत्तमाणे पेच्छिऊण ववगयनिद्दा निद्दयताडियउरपंजरा, जरावेगविहुरियव्व नित्थामसरीरा 'अवहरिओ मम गब्मोत्ति सुचिरं अप्पाणं निंदंती करयलनिवेसियकवोला परमसोगसंभारं काउमारद्धा ।। ___इओ य इहेव जंबुद्दीवे भारहवासतिलयभूयं समुत्तुंगपायारपडिहयविपक्ख-पक्खुक्खेवं, विचित्तपासायसहस्ससिहररुद्धदिसावगासं खत्तियकुंडग्गामं नाम नगरं । तत्थ य कसिणत्तणं कलयंठिकंठेसु, सव्वावहारलोवो सद्दसत्थेसु, कंटगुप्पत्ती कमलनालेसुं, कुडिलत्तं कोदंडदंडेसु, निट्ठरत्तं तरुणीपओहरेसु, मित्तविरोहो रयणियरस्स, बंधो य सारणिसलिलेसु । जहिं च पढमाभासी, पियंवओ, करुणापरो वेसमणोव्व अणवरयदाणरसिओ, महातरुव्व सउणजणकयतानि चतुर्दश अपि महास्वप्नानि प्रतिनिवर्तमानानि प्रेक्ष्य व्यपगतनिद्रा निर्दयताडितोर पञ्जरा, जरावेगविधुरिता इव निस्थामशरीरा 'अपहृतः मम गर्भः' इति सुचिरम् आत्मानं निन्दन्ती करतलनिवेशितकपोला परमशोकसम्भारं कर्तुमारब्धा।
इतश्च इहैव जम्बूद्वीपे भरतवर्षतिलकभूतं समुत्तुङ्गप्राकारप्रतिहतविपक्षपक्षोत्क्षेपम्, विचित्रप्रासादसहस्रशिखररुद्धदिगवकाशं क्षत्रियकुण्डग्रामं नाम नगरम् । तत्र च कृष्णत्वं कलकण्ठिकण्ठेषु, सर्वाऽपहारलोपः शब्दशास्त्रेषु, कण्टकोत्पत्तिः कमलनालेषु, कुटिलत्वं कोदण्डदण्डेषु, निष्ठुरत्वं तरुणीपयोधरेषु, मित्रविरोधः रजनीकरस्य, बन्धश्च सारणिसलिलेषु। यत्र च प्रथमाभाषी, प्रियंवदः, करुणापरः वैश्रमणः इव अनवरतदानरसिकः, महातरुः इव शकुनजनकृतपक्षपातः, पापर्द्धिलुब्धः इव कृतसारमेयसङ्ग्रहः, ग्रैवेयकसुरजनः બ્રાહ્મણી પણ તત્કાલ પોતાના વદન-કમળમાંથી ચૌદ મહાસ્વપ્નો પ્રતિનિવૃત્ત થતાં જોઇ નિદ્રા રહિત થઇ. જાણે ઉરસ્થળમાં ગાઢ તાડના પામી હોય અથવા જાણે જરાના વેગથી વ્યાકળ બની હોય તેમ નિર્બળ શરીર વાળી નિસ્તેજ બની-“અહા! મારા ગર્ભનું હરણ થયું.” એમ લાંબો વખત પોતાના આત્માને નિંદતી, હસ્તતલ પર કપોલ રાખી તે ભારે શોક કરવા લાગી.
એવામાં આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના તિલક સમાન, ભારે ઉચા કિલ્લાને લઇને વિપક્ષના પક્ષ તરફથી થતા ભયને દૂર કરનાર તથા વિવિધ મંદિરોની પંક્તિના શિખરોથી દિશાના ભાગને રોકનાર એવું ક્ષત્રિયકુંડ નામે નગર હતું. ત્યાં કોયલના કંઠમાં જ માત્ર કૃષ્ણતા હતી, પણ માણસોમાં પાપ ન હતું; માત્ર શબ્દશાસ્ત્ર-વ્યાકરણમાં જ સર્વ અપહાર કે લોપ હતો, પણ લોકો ચોરાદિકના ભયથી રહિત હતા; કમળનાળમાં જ માત્ર કાંટા હતા, પણ લોકોમાં ઇર્ષ્યા કે દ્વેષ ન હતા; ધનુષ્યદંડમાં જ માત્ર કુટિલતા હતી, પણ લોકોમાં વક્રતા ન હતી, અમદા-પયોધરમાં જ માત્ર કઠિનતા હતી, પણ લોકોમાં ન હતી; ચંદ્રમાને જ માત્ર મિત્ર = સૂર્ય વિરોધ હતો, પણ લોકોમાં મિત્રવિરોધ ન હતો; તથા નીકના જળમાત્રમાં બંધ હતો, પણ લોકોમાં બંધન ન હતું. વળી જ્યાં લોકો સામે ચાલીને બોલનાર,
Page #197
--------------------------------------------------------------------------
________________
५०६
श्रीमहावीरचरित्रम् पक्खवाओ, पारद्धिलुद्धव्व कयसारमेयसंगहो, गेवेज्जयसुरजणोव्व अणिंदो, सारयसलिलंव अकलुसो निवसइ लोओ। जत्थ य चउद्दिसिंपि अणवरयवहंतऽरहट्ट-घडिमुहमुक्कसलिलसिच्चमाणाई, सव्वोउयफुल्लफलमणहराइं जंबू-जंबीर-खज्जूर-ताल-तमालपमुहतरुसंडमंडियाइं परिभूयनंदणवणाई सोहंति काणणाई। जं च संकेयठाणं व तिहुयणलच्छीए, समुप्पत्तिभूमिव्व विविहच्छेरयाणं, लीलाभवणं व सिंगारस्स, आवासोव्व धम्मस्स, मुहमंडणं व वसुंधरारमणीए। तत्थ य पुरंदरोव्व छिन्नभूधरपक्खो, मुणिव्व समरसोवओगो, सुरवारणोव्व दाणसित्तकरो, जलनिहिव्व समज्जायाणुवत्ती, अणेगनरिंदमउलिमालानमंसियकमकमलो, भुवणपसिद्धो सिद्धत्थो नाम नरिंदो।
इव अनीन्द्रः(अनिन्दः), शारदसलिलम् इव अकलुषः निवसति लोकः। यत्र च चतुदिक्ष्वपि अनवरतवहदरघट्टघटिमुखमुक्तसलिलसिच्यमानानि, सर्वर्तुकपुष्पफलमनोहराणि, जाम्बू-जम्बीर-खर्जूर-तालतमालप्रमुखतरुखण्डमण्डितानि परिभूतनन्दनवनानि शोभन्ते काननानि । यच्च सकेतस्थानमिव त्रिभुवनलक्ष्म्याः , समुत्पत्तिभूमिः इव विविधाऽऽश्चर्याणाम्, लीलाभवनमिव शृङ्गारस्य, आवासः इव धर्मस्य, मुखमण्डनम् इव वसुन्धरारमण्याः। तत्र च पुरन्दरः इव छिन्नभूधरपक्षः, मुनिः इव शमरसोपगतः(समरसोपयोगः), सुरवारणः इव दान(=मदजल) सिक्तकरः, जलनिधिः इव स्वमर्यादानुवर्ती अनेकनरेन्द्रमौलीमालानतक्रमकमलः, भुवनप्रसिद्धः सिद्धार्थः नामा नरेन्द्रः।
પ્રિય બોલનાર, કરુણા તત્પર, કુબેરની જેમ સતત દાનમાં રસિક, મહાવૃક્ષની જેમ પક્ષીઓના આધારરૂપ, પક્ષે ગુણી જનના પક્ષપાતી, શિકારીની જેમ કૂતરાનો સંગ્રહ કરનાર, પક્ષે સારા અને પરિમિત વસ્તુનો સંગ્રહ કરનાર, રૈવેયક દેવતાઓની જેમ સ્વામિત્વ રહિત, પક્ષે નિંદાવર્જિત તથા શરદઋતુના જલની જેમ અકલુષ-ક્લેશ રહિત હતા. તેમજ જ્યાં ચોતરફ સદા ખેંચાતા રેંટના ઘટોથી નીકળતા જળવડે સિંચન કરાતા, સર્વ ઋતુઓના ફળ-ફૂલથી મનોહર જાંબુ, જંબીર, ખજુરી, તાલ, તમાલપ્રમુખ વૃક્ષોથી યુક્ત, તથા નંદનવનને પરાસ્ત કરનાર એવાં ઉદ્યાનો શોભતા હતાં. તથા જે નગર ત્રિભુવનની લક્ષ્મીનું જાણે સંકેતસ્થાન હોય, વિવિધ આશ્ચર્યોની જાણે ઉત્પત્તિ-ભૂમિ હોય, શૃંગારનું જાણે લીલા-ભવન હોય, ધર્મનો જાણે આવાસ હોય અને વસુંધરા-રમણીનું જાણે મુખ-મંડન હોય તેવું શોભતું હતું. ત્યાં પુરંદરની જેમ ભૂધર-રાજા અથવા પર્વતના પક્ષને છેદનાર, મુનિની જેમ શમરસમાં લીન, પક્ષે સંગ્રામમાં સાવધાન, ઐરાવણની જેમ દાન-મદજળયુક્ત સૂંઢવાળો પક્ષે હાથ વાળો, સમુદ્રની જેમ મર્યાદામાં વર્તનાર, અનેક રાજાઓએ જેના ચરણ-કમળમાં પોતાના મસ્તક નમાવેલ છે તથા સર્વત્ર પ્રસિદ્ધ એવો સિદ્ધાર્થ નામે રાજા રાજ્ય કરતો હતો, કે
Page #198
--------------------------------------------------------------------------
________________
५०७
चतुर्थः प्रस्तावः
हरिपीलुपरिक्खित्तं भमंतविविहग्गमहिसिपरिकलियं । सुन्नपि वसंतंपिव नज्जइ जस्सारिजणभवणं ।।१।।
एगेसु पलाणेसुं जयतूररवेण सत्तुसु परेसुं ।
पणमंतेसुं जेणं समरसुहं नेव संपत्तं ।।२।। तस्स य वम्महस्स व रई, महुमहणस्सेव लच्छी सव्वंतेउरपहाणा, रूवाइगुणगणाभिरामा तिसला नाम देवी, जहत्थाभिहाणो य नंदिवद्धणो नाम पुत्तो सुदंसणा य धूया। अह आसोयबहुलेतेरसीए अद्धरत्तसमए हत्थुत्तरनक्खत्ते सुकुमालहंसतूलीपडलसुंदरंमि, दहिपिंडपंडुरपडपच्छाइयंमि गंगापुलिणविसाले सयणिज्जे सुहपसुत्ताए तिसलादेवीए पुव्वगब्भं
हरिशावकपरिक्षिप्तं भ्रमद्विविधाऽग्रमहिषीपरिकलितम्। शून्यमपि वसन्तमिव ज्ञायते यस्याऽरिजनभवनम् ।।१।।
एकेषु पलायितेषु जयतूररवेण शत्रुषु परेषु ।
प्रणमत्सु येन समरसुखं नैव सम्प्राप्तम् ।।२।। तस्य च मन्मथस्य इव रतिः, मधुमथनस्य इव लक्ष्मीः सर्वान्तःपुरप्रधाना, रूपादिगुणगणाऽभिरामा त्रिशला नामिका देवी, यथार्थाभिधानश्च नन्दीवर्धनः नामकः पुत्रः सुदर्शना च दुहिता।
अथ आश्विनबहुलत्रयोदश्याम् अर्धरात्रिसमये हस्तोत्तरनक्षत्रे सुकुमालहंसतूलीपटलसुन्दरे, दधिपिण्डपाण्डुरपटप्रच्छादिते गङ्गापुलीनविशाले शयनीये सुखप्रसुप्तायाः त्रिशलादेव्याः पूर्वगर्भं देवानन्दाकुक्षौ
જેના રિપુજનનું ભવન હરિ-અશ્વ અથવા વાનરના બાળકોથી વ્યાપ્ત અને ભ્રમણા કરતી અનેક અગ્રમહિષીપટરાણીઓ અથવા ભેંસોથી પરિવૃત તે શૂન્ય છતાં વસતિયુક્ત ભાસતું હતું. (૧)
જેના જયવાઘો વાગતાં કેટલાક શત્રુઓ ભાગી છૂટ્યા અને કેટલાક પ્રણામ કરતા તાબે થયા, જેથી તેને संग्राम-सुप तो प्राप्त ४ न थयु. (२)
તેને, મન્મથને રતિ સમાન, કૃષ્ણને લક્ષ્મીતુલ્ય તથા બધા અંતઃપુરમાં પ્રધાન અને રૂપાદિ ગુણોથી અભિરામ એવી ત્રિશલા નામે પટરાણી, યથાર્થ નામધારી નંદિવર્ધન નામે પુત્ર અને સુદર્શના નામે પુત્રી હતાં.
હવે આસો કૃષ્ણ ત્રયોદશીના અર્ધરાત્રે હસ્તોત્તર નક્ષત્રમાં હંસના પક્ષ સમાન સુકુમાળ અને સુંદર, દધિપિંડ સમાન શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને ગંગાના તટ સમાન વિશાલ એવી શય્યામાં સુખે સૂતેલ ત્રિશલાદેવીનો પૂર્વ ગર્ભ દેવાનંદાની કુખમાં સંક્રમાવી, દિવ્ય શક્તિથી અશુભ પુગલો પરાસ્ત કરી, પૂર્વે વર્ણવેલ તે હરિપૈગમેષી
Page #199
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
देवाणंदाकुच्छिंमि संकामिऊण दिव्वसत्तीए सो पुव्वभणिओ हरिणेगमेसिदेवो असुभपोग्गलावणयणपुव्वयं जिणं कुच्छीए मोत्तूण पणमिऊण य जहागयं पडिगओ । गब्भाणुभावेण य सा तिसलादेवी पच्छिमरयणीसमयंमि चउद्दस सुमिणाणि पासइ । कहं चिय? -
५०८
करडतडगलियमयसलिलगंधुद्धुरं, गुलुगुलंतं सुदंतं महासिंधुरं । वसहमुल्लासिसुइलंबपुच्छच्छडं, चारुसिंगं सुतुंगं रवेणुब्भडं ।।१।।
घुसिणरसरागकेसरसडाडंबरं, केसरिं कंठरवभरियगयणंतरं । कुंभिकरकलियकलसेहि कयमज्जणं, लच्छिमुद्दामकामत्थिथुयसासणं ।।२।। मालई-मल्लिया-कमलरेहंतयं, मालममिलाणमलिवलयलीढंतयं ।
किरणजालं मुयंतं ससिं सुंदरं, निहयतमपसरमइरुग्गयं दिणयरं ||३||
सङ्क्राम्य दिव्यशक्त्या सः पूर्वभणितः हरिणैगमेषी देवः अशुभपुद्गलापनयनपूर्वं जिनं कुक्षौ मुक्त्वा प्रणम्य च यथाऽऽगतं प्रतिगतः। गर्भानुभावेन च सा त्रिशलादेवी पश्चिमरजनीसमये चतुर्दश स्वप्नानि पश्यति । कथमेव ?
करटतटगलितमदसलिललगंधोद्धरम्, गुलुगुलन्तं सुदन्तं महासिन्धुरम् । वृषभम् उल्लासीशुचिलम्बपृच्छछटाकम्, चारुशृङ्गं सुतुङ्गं रवेणोद्भटम् ।।१।। घुसृणरसरागकेसरसटा(=शिखा ) ऽऽडम्बरम्, केसरिणम् कण्ठरवभृतगगनान्तरम्। कुम्भिकरकलितकलशैः कृतमज्जनाम्, लक्ष्मीम् उद्दामकामार्थिस्तुतशासनाम् ||२|| मालती-मल्लिका-कमलराजमानाम्, मालाम् अम्लानाम् अलिवलयलिहन्तीम् । किरणजालं मुञ्चन्तं शशिनम् सुन्दरम् निहततमःप्रसरम् अत्युग्रं दिनकरम् ।।३।।
દેવ, ભગવંતને ત્રિશલાની કુક્ષિમાં સ્થાપન કરીને પ્રણામપૂર્વક પાછો ચાલ્યો ગયો. ગર્ભના પ્રભાવથી પાછલી રાતે ત્રિશલા રાણીએ આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો જોયાં:
ગંડસ્થળથકી ઝરતાં મદજળની ગંધને લીધે ઉત્કટ, ગર્જારવ કરતો અને સુદંતયુક્ત એવો મહાહસ્તી, પવિત્ર અને લાંબા પુચ્છને ઉછાળતો, સારા શૃંગયુક્ત, ઉન્નત અને ગર્જનાવડે ઉત્કટ એવો વૃષભ, (૧)
કેસરના રસથી રંગેલા સમાન કેસરાના આડંબર સહિત અને ઘોર ગર્જનાથી ગગનને પૂરનાર એવો કેસરીસિંહ, હસ્તીના સૂંઢમાં રહેલ કળશોવડે સ્નાન કરનાર તથા ઉત્કટ કામાર્થી જનો જેની આજ્ઞા ઉઠાવી રહ્યા छे जेवी लक्ष्मीदेवी, (२)
માલતી, મલ્લિકા, કમળથી શોભતી, ભમરાઓથી વ્યાપ્ત તથા અમ્લાન એવી પુષ્પમાળા, કિરણજાળને મૂકતો સુંદર ચંદ્રમા તથા અંધારાના ફેલાવાને દૂર કરનાર અને અતિ ઉગ્ર એવો સૂર્ય, (૩)
Page #200
--------------------------------------------------------------------------
________________
५०९
चतुर्थः प्रस्तावः
फलिहडंडग्गलोलंतसियधयवडं, पुन्नकलसं च सुहकमलगंधुब्भडं। कुमुयकल्हाररम्मं महंतं सरं, बहुलकल्लोलमालाउरं सायरं ।।४।। विविहमणिथंभसालं विमाणं वरं, कंतिकब्बुरियगयणं च रयणुक्करं।
घूमरहियं तहा हुयवहं सुमिणए, देवि वयणंमि पविसंतयं पेच्छए ।।५।। पेच्छिऊण य इमे सुमिणे हरिसुद्धसियरोमकूवा परमाणंदमुव्वहंती गया सिद्धत्थपत्थिवसमीवं । कहिओ चउद्दसमहासुमिणोवलंभवइयरो। तेणावि नियमइविभवाणुसारेण संमं चिंतिऊण भंणियं-'सुंदरि! सयलनरिंदसंदोहवंदणिज्जो, निरुवक्कमविक्कमक्कंतसत्तुचक्को, निप्पडिमपयावपरिभूयरविमंडलो निरुवमसत्तो पुत्तो ते भविस्सइ।' सायरं पडिच्छिऊण य इमं अणाइक्खणिज्जभूरिहरिसपब्भारमंथरगई गया नियभवणं । तहिं च देव-गुरुसंबद्धाहिं,
स्फटिकदण्डाग्रलोलत्श्वेतध्वजपटम्, पूर्णकलशं च शुभकमलगन्धोद्भटम् । कुमुद-कल्हाररम्यं महत्सरः, बहुकल्लोलमालापूरं सागरम् ।।४।। विविधमणिस्तम्भसालं विमानं वरम्, कान्तिकर्बुरितगगनं च रत्नोत्करम् ।
धूमरहितं तदा हुतवहं स्वप्ने, देवी वदने प्रविशन्ति प्रेक्षते ।।५।। प्रेक्ष्य च इमानि स्वप्नानि हषोद्धूषितरोमकूपा परमानन्दमुद्वहन्ती गता सिद्धार्थपार्थिवसमीपम् । कथितः चतुर्दशमहास्वप्नोपलम्भव्यतिकरः । तेनाऽपि निजमतिविभवानुसारेण सम्यक् चिन्तयित्वा भणितं 'सुन्दरि! सकलनरेन्द्रसन्दोहवन्दनीयः, निरुपक्रमविक्रमाऽऽक्रान्तशत्रुचक्रः, निष्प्रतिमप्रतापपरिभूतरविमण्डलः निरुपमसत्त्वः पुत्रः तव भविष्यति ।' सादरं प्रतीच्छ्य च इदम् अनाख्यापनीयभूरिहर्षप्राग्भारमन्थरगतिः गता निजभवनम् ।
સ્ફટિક રત્નના દંડાગ્રે ચલાયમાન એવો શ્વેત ધ્વજ તેમજ શ્રેષ્ઠ કમળના ગંધવડે ઉત્કટ એવો પૂર્ણકળશ, કુમુદ અને કમળથી રમ્ય મહાનું સરોવર તથા ઘણા કલ્લોલથી પૂર્ણ એવો સાગર, (૪)
વિવિધ મણિઓના થંભ અને કિલ્લાથી શોભાયમાન શ્રેષ્ઠ વિમાન તથા કાંતિવડે ગગનને ચિત્ર-વિચિત્ર કરનાર એવો રત્નસમૂહ તેમજ ધૂમ રહિત અગ્નિ એ બધાં સ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશ કરતા દેવીએ જોયાં.
એ સ્વપ્નો જોઇ હર્ષથી શોભતા ઊંચા રોમાંચ અને પરમ આનંદને ધારણ કરતી ત્રિશલાદેવી તરતજ સિદ્ધાર્થ રાજા પાસે ગઈ અને તેણે ચૌદ મહાસ્વપ્નો જોવાનો પ્રસંગ રાજાને કહી સંભળાવ્યો. એટલે તેણે પણ પોતાની બુદ્ધિ પ્રમાણે બરોબર ચિંતવીને કહ્યું કે-“હે સુંદરી! તને, સઘળા નરેંદ્રોને વંદનીય, અનુપમ પરાક્રમથી બધા શત્રુઓને પરાભવ કરનાર, અપ્રતિમ પ્રતાપથી રવિ-મંડળને જીતનાર અને અનુપમ સત્ત્વશાળી એવો પુત્ર થશે.” પતિનું એ વચન આદરથી સ્વીકારી અકથનીય ભારે હર્ષને લીધે મંદ ગતિએ તે પોતાના આવાસમાં ગઇ અને ત્યાં ઉપદ્રવ
Page #201
--------------------------------------------------------------------------
________________
५१०
श्रीमहावीरचरित्रम् मंगल्लाहिं, असिवोवघायदक्खाहिं, सुहावहाहिं कहाहिं रयणिसेसमइवाहिउं पउत्तत्ति।
राइणावि जाए पभायसमए समाहूया अटुंगनिमित्तसत्थपरमत्थवियक्खणा नेमित्तिगा। आसणदाणपुव्वयं सक्कारिऊण पवरवत्थाइणा निवेइओ देवीदिठ्ठचउद्दससुमिण-वुत्तंतो। तओ ते सम्मं निच्छिऊण परोप्परं जहावट्ठियमत्थं भणिउमारद्धा-देव! एयारिससुमिणाणुभावेण नृणमुप्पज्जिही धम्मवरचक्कवट्टी, तिहुयणपूयणिज्जपायवीढो, नियकुलनहयलमियंको, अणुवमचरिओ तित्थयरो तुम्ह पुत्तोत्ति । एवमायन्निऊण परमहरिसमुव्वहंतेण राइणा दवावियं तेसिं आसत्तपुरिससंतइदालिद्द-विद्दवकरं मणोरहपहाइक्कंतं दविणजायं, विसज्जिया य नियनियठाणेसु। निवेइओ य एस वइयरो देवीए, जाओ य परमो पमोओ तीसे। एवं च पइदिणपुज्जंतमणोरहाए, जिणाणुभावेण दूरपलीणरोगाए, सुररमणीसरिच्छवटुंतविलासाए
तत्र च देव-गुरुसम्बद्धाभिः मङ्गलाभिः, अशिवोपघातदक्षाभिः, सुखाऽऽवहाभिः कथाभिः रजनीशेषं अतिवाहितुं प्रवृत्ता।
राज्ञाऽपि जाते प्रभातसमये समाहूताः अष्टाङ्गनिमित्तशास्त्रपरमार्थविचक्षणाः नैमित्तिकाः । आसनदानपूर्व सत्कार्य प्रवरवस्त्रादिना निवेदितः देवीदृष्टचतुर्दशस्वप्नवृत्तान्तः। ततः ते सम्यग् निश्चित्य परस्परम्, यथाऽवस्थितम् अर्थं भणितुम् आरब्धाः ‘देव! एतादृशस्वप्नानुभावेन नूनम् उत्पत्स्यते धर्मवरचक्रवर्ती, त्रिभुवनपूजनीयपादपीठः, निजकुलनभस्तलमृगाङ्कः, अनुपमचरितः तीर्थकरः तव पुत्रः' इति । एवमाकर्ण्य परमहर्षमुद्वहता राज्ञा दापितं तेषां आसप्तपुरुषसन्ततिदारिद्र्यविद्रवकरं मनोरथपथातिक्रान्तं द्रविणजातम्, विसर्जिता च निजनिजस्थानेषु । निवेदितश्च एषः व्यतिकरः देव्यै, जातश्च परमः प्रमोदः तस्यै । एवं च प्रतिदिनपूर्यमाणमनोरथायाम्, जिनानुभावेन दूरप्रलीनरोगायाम्, सुररमणीसदृशवर्तमानविलासायां वर्धितुमारब्धः
નિવારનાર, દેવ-ગુરુસંબંધી મંગળવડે તથા સુખકારી કથાઓ વડે બાકીની રાત્રિને પસાર કરવા લાગી.
એવામાં પ્રભાત થતાં રાજાએ પણ અષ્ટાંગ નિમિત્તના પરમાર્થના જાણનાર એવા નૈમિત્તિકોને બોલાવ્યા અને તેમને આસન તથા પ્રવર વસ્ત્રાદિકથી સંતોષીને દેવીના ચૌદ સ્વપ્નોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે પરસ્પર બરાબર નિશ્ચય કરીને તેમણે યથાસ્થિત અર્થ નિવેદન કરતાં જણાવ્યું કે-“હે દેવ! આવા પ્રકારના સ્વપ્નોના પ્રભાવે, તમને ધર્મચક્રવર્તી, ત્રણે લોકને પૂજનીય ચરણભૂમિ રૂ૫, પોતાના કુળરૂપ આકાશમાં ચંદ્રમા સમાન અને સાક્ષાત્ તીર્થકર એવો પુત્ર થશે.' એ પ્રમાણે સાંભળતાં પરમ હર્ષને ધારણ કરતા રાજાએ તેમને સાત પેઢી સુધી દળદરને દૂર કરનાર તથા ધારણા કરતાં પણ બહુ અધિક દ્રવ્ય-દાન આપી સ્વસ્થાને તેમને વિદાય કર્યા; અને એ વૃત્તાંત તેણે રાણીને કહી સંભળાવ્યો, જે સાંભળતાં તેને ભારે પ્રમોદ થયો. પછી પ્રતિદિન મનોરથ-દોહલા પૂરવામાં આવતાં, જિનના પ્રભાવથી રોગ-સંતાપ દૂર થતાં, દેવાંગના સમાન આનંદમાં વર્તતાં રાણીનો ગર્ભ વૃદ્ધિ
Page #202
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
वड्ढिउमारद्धो गब्भो। तयणुभावेण य एवं सा सोहिउं पउत्ता
अंतरनिहित्तवररयणसंचया फलिहमयधरित्तिव्व । संकंतफारदिणनाहमंडला मेरुभित्तिव्व ।।१।।
अंतट्ठियमुत्ताहलरेहंतुद्दामजलहिवेलव्व । पढमुग्गमंतससहरपसाहिया गयणलच्छिव्व ।।२।।
अंतोविफुरणसमुल्लसंतसोयामणीनिवहकिन्ना। उब्भडघणंत घणपडलपुन्ननवपाउससिरिव्व ।।३।।
इय गब्भगयजिणिंदाणुभावसोहंतकंतसव्वंगा । नवकप्पद्दुमलइयव्व मणहरा रेहए देवी ।।४।।
गर्भः। तदनुभावेन च एवं सा शोभितुं प्रवृत्ता
-
अन्तःनिहितवररत्नसञ्चया स्फटिकमयपृथिवी इव । सङ्क्रान्तस्फारदिननाथमण्डला मेरुभित्तिः इव ।।१।।
अन्तःस्थितमुक्ताफलराजमानोद्दामजलधिवेला इव। प्रथमोद्गच्छत्शशधरप्रसाधिता गगनलक्ष्मीः इव ।।२।।
अन्तःविस्फुरणसमुल्लसत्सोदामिनीनिवहकीर्णा । उद्भटघोषमाणघनपटलपूर्णनवप्रावृष्श्रीः इव ।।३।।
इति गर्भगतजिनेन्द्रानुभावशोभमानकान्तसर्वङ्गा । नवकल्पद्रुमलतिका इव मनोहरा राजते देवी ।।४।।
५११
પામવા લાગ્યો. તે ગર્ભના પ્રભાવથી દેવી આ પ્રમાણે શોભવા લાગી
અંદર સ્થાપવામાં આવેલ રત્નસંચયયુક્ત સ્ફટિક રત્નની ભૂમિ સમાન, તેજસ્વી સૂર્ય-મંડળ જેમાં સંક્રાંત થયેલ છે એવી મેરૂની ભીંતતુલ્ય, (૧)
-
અંતર્ગત રહેલ મોતીથી શોભાયમાન સમુદ્રની વેલા-વેલ સમાન, પ્રથમ ઉદય પામતા ચંદ્રમાયુક્ત આકાશલક્ષ્મીતુલ્ય, (૨)
અંદર ચમકતી સ્કુરાયમાન વીજળીના સમૂહ વડે વ્યાપ્ત તથા ગંભીર ગર્જના કરતા વાદળોથી પૂર્ણ નવીન वर्षाऋतु समान- (3)
એમ ગર્ભમાં રહેલા પરમાત્માના પ્રભાવે સર્વાંગે શોભતી મનોહર નવી કલ્પલતાતુલ્ય ત્રિશલાદેવી શોભવા લાગ્યાં.
(४)
Page #203
--------------------------------------------------------------------------
________________
५१२
श्रीमहावीरचरित्रम् ___ जद्दिवसं च भयवं भुवणमहासरेक्करायहंसो तिसलादेवीए उदरकमलमइगओ तद्दिवसाओवि सुरवइवयणेण तिरियजंम(भ?)गा देवा विविहाई महानिहाणाई सिद्धत्थनरिंदभुवणंमि भुज्जो भुज्जो परिक्खिवंति। तंपि नायकुलं धणेणं, धन्नेणं, रज्जेणं, रटेणं, बलेणं, वाहणेणं, कोट्ठागारेणं, पीइसक्कारेणं बाढमभिवड्वइ । सिद्धत्थनराहिवस्सवि अच्चंतबाहुबलदप्पिणो तहाविहविसमपएसु संठिया अपणयपुव्वावि वसमुवगया पच्चंतट्ठियावि नराहिवा।
अन्नवासरे भगवओ अम्मापिऊणं एयारूवो वियप्पो समुप्पण्णो, जहा-जप्पभिई एस गब्भो संभूओ तप्पभिई धण-कणगाइरज्जविभवेणं अम्हे वड्डामो। ता जइया एस जाओ भविस्सइ तइया एयस्स इमं गुणनिप्फण्णं वद्धमाणोत्ति नामधेयं वयं करिस्सामोत्ति, एवंरूवाइं मणोरहसयाइं परिकप्पयंति।।।
यदिवसं च भगवान् भुवनमहासरःएकराजहंसः त्रिशलादेव्याः उदरकमलम् अतिगतः तद्दिवसादेव सुरपतिवचनेन तिर्यजृम्भकाः देवाः विविधानि महानिधानानि सिद्धार्थनरेन्द्रभुवने भूयः भूयः परिक्षिपन्ति । तदपि ज्ञातकुलं धनेन, धान्येन, राज्येन, राष्ट्रेन, बलेन, वाहनेन, कोष्ठागारेण, प्रीतिसत्कारेण बाढम् अभिवर्धते। सिद्धार्थनराधिपस्याऽपि अत्यन्तबाहुबलदर्पिणः तथाविधविषमपदेषु संस्थिताः अप्रणतपूर्वाऽपि वशमुपगताः पर्यन्तस्थिताः अपि नराधिपाः।
अन्यवासरे भगवतः अम्बापित्रोः एतद्रूपः विकल्पः समुत्पन्नः यथा-यत्प्रभृति एषः गर्भः सम्भूतः तत्प्रभृति धन-कनकादिराज्यविभवेन आवां वर्धावहे । तस्माद् यदा एषः जातः भविष्यति तदा एतस्य इदं गुणनिष्पन्नं वर्धमानः इति नामधेयं वयं करिष्यामः - इति । एवंरूपाणि मनोरथशतानि परिकल्पयन्ति।
હવે જે દિવસથી ભુવનરૂપ મહાસરોવરના રાજહંસ સમાન એવા ભગવંત ત્રિશલા રાણીના ઉદરકમળમાં આવ્યા, તે દિવસથી ઇંદ્રની આજ્ઞાવડે તિર્યર્જુભક દેવતાઓ વિવિધ મહાનિધાનો વારંવાર સિદ્ધાર્થ રાજાના भवनमा मरवा दया. मेd तमु ५५॥ धन, धान्य, २।०य, राष्ट्र, ५, पाउन, 5061२, प्रीति-सत्र વિગેરેથી અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું, તેમજ સિદ્ધાર્થ રાજાને પણ પૂર્વે જેઓ નમ્યા ન હતા, પોતાના બાહુબળથી ભારે ગર્વ ધરતા, તેવા પ્રકારના વિષમ સ્થાનોમાં ભરાઇ રહેલા અને પ્રાંત ભૂમિમાં રહેલા એવા રાજાઓ પણ તાબે थया.
એકદા ભગવંતના માતા-પિતાને આવા પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે ત્યારથી ધન, ધાન્ય, કનકાદિક વૈભવથી આપણે વૃદ્ધિ પામ્યા છીએ, માટે જ્યારે એ જન્મ પામશે ત્યારે એ પુત્રનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ આપણે પાડીશું.” આવા અનેક પ્રકારના તેઓ મનોરથ કરવા લાગ્યા.
Page #204
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
अह भगवं भुवणपहू नाणत्तयपरिगओ महाभागो । करुणापरेक्कचित्तो ससुहविरत्तो महासत्तो ।।१।।
चलणप्फंदणरूवं संहरिउं सव्वमंगवावारं । सेलेसिपवन्नो इव अणुकंपट्ठा सजणणीए ||२||
तह कहवि वसइ गब्भे जह नियजणणीवि नो मुणइ सम्मं । तइलोक्कविम्हयकरो गरुयाणं कोऽवि वावारो ।।३।।
नवरं तिसलादेवी तहट्ठिए जिणवरे विचिंतेइ ।
‘किं गलिओ मम गब्भो? उयाहु देवेहिं अवहरिओ ? ।।४।।
किं मज्झेवि विणट्ठो? किं वा केणावि थंभिओ होज्जा ? | अहवा निप्पुन्नाणं रयणं किं करयले वसइ ? ।। ५ ।। अथ भगवन् भुवनप्रभुः, ज्ञानत्रयपरिगतः, महाभागः । करुणापरैकचित्तः, स्वसुखविरक्तः, महासत्त्वः ||१||
चलन-स्पन्दनरूपं संहृत्य सर्वमङ्गव्यापारम् । शैलेषीप्रपन्नः इव अनुकम्पायै स्वजनन्याः ।।२।। तथाकथमपि वसति गर्भे यथा निजजननी अपि नो जानाति सम्यक् । त्रिलोकविस्मयकरः गुरुकानां कोऽपि व्यापारः ।।३।।
नवरं त्रिशलादेवी तथास्थिते जिनवरे विचिन्तयति । 'किं गलितः मम गर्भः ? उताहो देवैः अपहृतः ? ।।४।।
५१३
किं मध्येऽपि विनष्टः? किं वा केनाऽपि स्तम्भितः भवेत् ? । अथवा निष्पुणानां रत्नं किं करतले वसति ? ।।५।।
એવામાં એક વખતે ભુવનના ગુરુ, ત્રણ જ્ઞાનયુક્ત, મહાભાગ, કરુણા ગુણમાં તત્પર, સ્વસુખમાં વિરક્ત, મહાસત્ત્વશાળી એવા ભગવાન્ જાણે શૈલેશીકરણ પામ્યા હોય તેમ પોતાની માતાની અનુકંપા નિમિત્તે ચલન અને સ્ફુરણરૂપ પોતાના અંગની સર્વ ચેષ્ટા બંધ કરીને ગર્ભમાં એવી રીતે રહ્યા કે પોતાની માતા પણ બરાબર જાણી न शडे. अहो! महात्माखोनुं वर्त्तन, ए सोने पाए। आश्यर्य पभाडे तेवुं विचित्र होय छे. ( १/२/3)
પરંતુ જિનેશ્વર તેવી રીતે નિઃસ્પંદ રહેતાં ત્રિશલાદેવી ચિંતવવા લાગ્યા કે-અહા! મારો ગર્ભ શું ગળી ગયો } देवोखे अपहरी सीधो ? (४)
શું ઉદરમાં જ નષ્ટ થયો કે કોઇએ થંભી દીધો હશે? અથવા તો પુણ્યહીન જનોના કરતલમાં રત્ન ક્યાંથી ટકે? (૫)
Page #205
--------------------------------------------------------------------------
________________
५१४
श्रीमहावीरचरित्रम जइ सच्चं चिय विगओ एसो ता निच्छयं निए पाणे। नीसेसदुक्खलक्खेक्कभायणेऽविहु परिचयामि' ।।६।।
अट्टज्झाणोवगया करयलपल्हथिएण वयणेण।
अच्चंतदुक्खवसया दूरुज्झियमंडणाभरणा ।।७।। परिचत्तसमुल्लावा महियलकयरुक्खचक्खुविक्खेवा । दीहुस्सासनिवारियमुहसोरभमिलियभसलकुला ||८||
इय भूरिसोगसंभारतरलिया गलियकेसपासा य । हिययंतो रोवंती देवी जावऽच्छए ताव ।।९।।
यदि सत्यमेव विगतः एषः तदा निश्चयं निजान् प्राणान् । निःशेषदुःखलौकभाजनान् अपि खलु परित्यजामि' ||६||
आर्तध्यानोपगता करतलपर्यस्तिकेन वदनेन ।
अत्यन्तदुःखवशका दूरोज्झितमण्डनाऽऽभरणा ।।७।। परित्यक्तसमुल्लापा महीतलकृतरुक्षचक्षुविक्षेपा। दीर्घोच्छ्वासनिवारितमुखसौरभमिलितभसलकुला ||८||
इति भूरिशोकसम्भारतरलिता गलितकेशपाशा च । हृदयान्तः रुदन्ती देवी यावद् आस्ते तावत् ।।९।।
જો ખરી રીતે એ ગર્ભ વિનાશ પામ્યો હોય, તો સમસ્ત દુઃખના ભાજનરૂપ એવા મારા આ પ્રાણનો અવશ્ય ई त्या 3री ६.' (७)
એમ આર્તધ્યાન કરતાં, પોતાના મુખને કરતલમાં સ્થાપતાં, અત્યંત દુઃખથી શણગાર તજી દેતાં, (૭)
વાર્તાલાપ બંધ કરતાં, પોતાના લૂખા લોચન મહીતલમાં સ્થાપી દેતાં, દીર્ઘ નિઃસાસાથી નિવારણ થયેલ મુખसौरभ ५२ मममी 561 थतi, (८)
કેશપાશને છૂટા મૂકી દેતાં અને ભારે શોકને લીધે અસ્થિરતા પામતાં-એમ દેવી હૃદયથી રુદન કરતી माम ही छ; तेवामi (C)
Page #206
--------------------------------------------------------------------------
________________
५१५
चतुर्थः प्रस्तावः
सिद्धत्थरायभवणंपि तक्खणं विमणदुम्मणं जायं । उवसंतमुइंगरवं उवरयवरगीयनिग्घोसं ||१०|| चऊहिं कुलयं ।
अह भयवं एवंविहवइयरमुवलक्खिऊण नाणेण ।
अंगं अंगावयवं चालइ जणणीसुहट्ठाए ।।११।। ताहे तुट्ठा देवी हरिसवसुल्लसिरलोयण-कवोला । जायं झडत्ति भवणंपि राइणो पमुइयजणोहं ।।१२।।
तत्तो भयवं चिंतइ 'गब्भुब्भवमेत्तओऽवि कह जाओ। जणणी-जणगाणमहो पडिबंधो कोऽवि अइगरुओ? ||१३।।
सिद्धार्थराजभवनमपि तत्क्षणं विमनोदुर्मनः जातम्। उपशान्तमृदङ्गरवम् उपरतवरगीतनिर्घोषम् ||१०|| चतुर्भिः कुलकम् ।
अथ भगवन् एवंविधव्यतिकरमुपलक्ष्य ज्ञानेन ।
अङ्गम् अङ्गाऽवयवं चालयति जननीसुखार्थम् ।।११।। तदा तुष्टा देवी हर्षवशोल्लसितलोचन-कपोला। जातं झटिति भवनमपि राज्ञः प्रमुदितजनौघम् ।।१२।।
ततः भगवान् चिन्तयति 'गर्भोद्भवमात्रेण अपि कथं जातः । जननी-जनकयोः अहो! प्रतिबन्धः कोऽपि अतिगुरुकः ।।१३।।
તરત જ સિદ્ધાર્થ રાજાના ભવનમાં અશાંતિ ફેલાઇ ગઇ, મૃદંગનો ધ્વનિ બંધ થયો અને સંગીતનો નિર્દોષ विराम पाभ्यो. (१०)
આવા પ્રસંગને જ્ઞાનથી જાણીને ભગવંતે પોતાની માતાના સુખાર્થે પોતાના અંગોપાંગ ચલાવ્યાં, (૧૧)
જેથી હર્ષને લીધે જેના લોચન અને કપોલ વિકાસ પામ્યા છે એવી રાણી બહુ જ સંતુષ્ટ થઇ અને રાજભવનમાં પણ તરત જ બધા લોકો પ્રમોદના પ્રકર્ષને પામ્યા. (૧૨)
પછી ભગવંત ચિંતવવા લાગ્યા કે-“હું ગર્ભગત છતાં અહો! માત-પિતાનો આવો તીવ્ર રાગ કોઈ રીતે પણ थयो! (13)
Page #207
--------------------------------------------------------------------------
________________
५१६
जं गब्भनिप्पकंपमेत्तेणवि एरिसा विसमरूवा । नियसंवेयणगम्मा एएसि दसा समावडिया ।। १४ ।।
जइ पुण जीवंतेसुवि समणत्तणमहमहो पवज्जिस्सं । तो मम विरहेण धुवं एए जीयं च इस्संति' ।। १५ ।।
इय चिंतिऊण भयवं संतोसट्टं सजणणि-जणगाणं । इयरजणाणवि एवं ठिझं व लट्टं पट्टंतो ।।१६।।
श्रीमहावीरचरित्रम्
'जीवंतेसुं अम्मापिईसु नाहं मुणी भविस्सामि ।'
इय गब्भगओऽवि जिणो पडिवज्जइ नियममइगरुयं ।।१७।।
अह सा तिसलादेवी गब्भफुरणसंपत्तपरमपमोया, व्हाया, नियंसियमहग्घचीणंसुया, सरसचंदणकयंगराया, आविद्धपवररयणा तं गब्भं नाइउण्हेहिं, नाइसीएहिं, नाइतित्तेहिं,
यद् गर्भनिष्प्रकम्पमात्रेणाऽपि एतादृशा विषमरूपा । निजसंवेदनगम्या एतयोः दशा समापतिता ।।१४।।
यदि पुनः जीवतोः अपि श्रमणत्वमहम् अहो ! प्रव्रजिष्यामि । ततः मम विरहेण ध्रुवमेतौ जीवनं त्यक्ष्यतः ।।१५।।
इति चिन्तयित्वा भगवान् सन्तोषार्थं स्वजननी- जनकयोः । इतरजनेषु अपि एवं स्थितिम् इव लष्टां प्रतिष्ठन् ।।१६।।
'जीवतोः अम्बा- पित्रोः नाऽहं मुनिः भविष्यामि ।' इति गर्भगतः अपि जिनः प्रतिपद्यते नियममतिगुरुकम् ।।१७।।
अथ सा त्रिशलादेवी गर्भस्फुरणसम्प्राप्तपरमप्रमोदा, स्नाता, निवसितमहाऽर्घ्यचीनांशुका, सरसचन्दनकृताऽङ्गरागा, आविद्धप्रवररत्ना तं गर्भं नाऽत्युष्णैः, नातिशीतैः, नाऽतितिक्तैः, नाऽतिकटुकैः,
કે ગર્ભમાં નિષ્કપ રહેતાં પણ જે અનુભવગમ્ય એમની આવી વિષમાવસ્થા થઇ; તેથી જો એમની જીવતાં હું પ્રવ્રજ્યા લઇશ, તો મારા વિરહથી એઓ અવશ્ય પોતાના જીવિતનો ત્યાગ કરશે.’ એમ ચિંતવતાં જનનીજનકના સંતોષાર્થે તેમજ ઇતર જનોને પણ જાણે એવી આબાદ સ્થિતિ બતાવતા હોય તેમ ગર્ભમાં રહ્યા છતાં પ્રભુએ આવો મોટો નિયમ લીધો કે-‘માતા-પિતાના જીવતાં હું પ્રવ્રજ્યા આદરીશ નહિ.’ (૧૫/૧૬/૧૭)
હવે ગર્ભચલનથી પરમ પ્રમોદ પામતી ત્રિશલાદેવીએ સ્નાન કર્યું, મહા કિંમતી રેશમી વસ્ત્રો ધારણ કર્યાં, ચંદન-૨સવડે અંગે વિલેપન કર્યું; તથા અતિ કિંમતી રત્નાલંકારો ધારણ કરતાં, અતિ ઉષ્ણ નહિ, અતિ શીત નહિ,
Page #208
--------------------------------------------------------------------------
________________
५१७
चतुर्थ प्रस्तावः नाइकडुएहिं, नाइकसाएहिं, नाइअंबिलेहिं, नाइमहुरेहिं सव्वोउयसुहावहेहिं भोयणेहिं परिवालयंती, पूरियडोहला, निब्भया, पसंता, सुहेण भवणतलसमारूढा कयाइ पवरनाडयपेच्छणेण, कयाइ पुराणपुरिसचरियायन्नणेण, कयाइ विचित्तकोऊहलावलोयणेण, कयाइ सहीजणपरिहासकरणेण, कयाइ उज्जाणविहारविणोएण, कयाइ दुक्खियजणतवणिज्जपुंजवियरणेणं, कयाइ नयरसोहानिरिक्खणेण, कयाइ बंधुजणसम्माणणेणं, कयाइ धम्मसंबद्धकहावियारणेण दिणाइं गमेइत्ति।
अन्नया य निप्फण्णसस्सोवसोहिए पणट्ठरोगमारिपमुहाणिढे जणवए, नियनियधम्मकरणुज्जएसु समणलोएसु, उवसंतपयंडुडुमरेसु परोप्परं नराहिवेसु, पमुक्कचाड-भडचोरभयासु विलसंतीसु पयासु, रेणुपडलविगमरमणिज्जासु जणमणाणंददाइणीसु सयलदिसासु, उज्जाणतरुकुसुमसंबंधगंधुद्धरेसु पयाहिणावत्तपरिभमणरमणिज्जेसु मंदं मंदं वायंतेसु समीरणेसु, नाऽतिकषायैः, नाऽत्याम्लः, नाऽतिमधुरैः सर्वर्तुसुखावहैः भोजनैः परिपालयन्ती, पूरितदोहदा, निर्भया, प्रशान्ता, सुखेन भुवनतलसमारूढा कदाचित् प्रवरनाटकप्रेक्षणेन, कदाचित् पुराण(=पूर्व)पुरुषचरिताऽऽकर्णनेन, कदाचिद् विचित्रकुतूहलाऽवलोकनेन, कदाचित् सखिजनपरिहासकरणेन, कदाचिद् उद्यानविहारविनोदेन, कदाचिद् दुःखितजनतपनीयपुञ्जवितरणेन, कदाचिद् नगरशोभानिरीक्षणेन कदाचिद् बन्धुजनसन्मानेन, कदाचिद् धर्मसम्बद्धकथाविचारणेन दिनानि गमयति ।
अन्यदा च निष्पन्नशस्योपशोभिते प्रणष्टरोग-मारिप्रमुखाऽनिष्टे जनपदे, निजनिजधर्मकरणोद्यतेषु श्रमणलोकेषु, उपशान्तप्रचण्डविप्लवेषु परस्परं नराधिपेषु, प्रमुक्त शठ-भट-चौरभयासु विलसन्तीषु प्रजासु, रेणुपटलविगमरमणीयासु जनमनआनन्ददायिनीषु सकलदिक्षु, उद्यानतरुकुसुमसम्बन्धगन्धोद्धूरेषु
અતિ કટુક નહિ, અતિ તીખા, તુરા, ખાટાં, મધુર નહિ, તેમજ સર્વ ઋતુઓમાં સુખકારી એવાં ભોજનોવડે ગર્ભનું પરિપાલન કરતાં, દોહદ પૂર્ણ થવાથી નિર્ભય અને પ્રશાંત થઇ, ભવનતલમાં સુખેથી બિરાજમાન એવા તે કોઇવાર નાટક જોતાં, કોઇવાર પુરાણ પુરુષોનાં ચરિત્રો સાંભળતાં, કોઇવાર વિચિત્ર કુતૂહલ જોતાં, કોઇવાર સખીઓ સાથે હાસ્ય-વિનોદ કરતાં, કોઇવાર ઉદ્યાનમાં વિનોદથી વિચરતાં, કોઇવાર દુઃસ્થિત જનોને કનકાદિકનું દાન આપતાં, કોઇવાર નગરની શોભા જોતાં, કોઇવાર સ્વજનોનું સન્માન કરતાં અને કોઈવાર ધર્મકથાનો વિચાર ચલાવતાં દિવસો વ્યતીત કરવા લાગ્યા.
પછી ઉગેલા ધાન્યથી શોભાયમાન તથા રોગ, મરકી પ્રમુખ ઉપદ્રવથી રહિત દેશ હોતે છતે, યતિજનો પોતપોતાના ધર્મમાં ઉદ્યત રહેતાં, રાજાઓ પરસ્પર પ્રચંડ સંગ્રામથી ઉપશાંત થતાં, શઠ, સુભટ કે ચોરના ભયથી પ્રજા નિર્ભય અને વિલાસયુક્ત થતાં, બધી દિશાઓ રજ દૂર થવાથી રમણીય અને લોકોના મનને આનંદદાયક થતાં, ઉદ્યાન-વૃક્ષોના પુષ્પની ગંધથી વ્યાપ્ત અને પ્રદક્ષિણાવર્તની જેમ પરિભ્રમણ કરવાવડે રમણીય એવા મંદ મંદ
Page #209
--------------------------------------------------------------------------
________________
५१८
श्रीमहावीरचरित्रम् परमविजयसाहगेसु सव्वसउणेसु, गंभीरघोसासु सयं चिय वज्जंतीसु विजयदुंदुभीसु, चेत्तसुद्धतेरसीए सुरभवचवणकालाओ आरब्भ नवण्हं मासाणं अद्धट्ठमाण य राइंदियाणं विइक्कंताणं, उच्चट्ठाणं गएसु महागहेसु अड्डरत्तसमए हत्थुत्तराजोगमुवागए चंदे तिसलादेवी पुन्वदिसिव्व पयासियसयलजीवलोयं भयवंतं दिणयरं व भवियजणरहंगमिहुणकयपरमसंतोसं पसूयत्ति ।
तयणंतरं च पवरपंचवण्णरयणविणिम्मियविविहविमाणमालारूढेहिं, पहयपडुपडहपमुहजयतूरेहिं, उक्कुट्ठिसीहनायकलयलमुहलेहि, पवराभरणमणिविच्छुरियगयणंगणेहिं, पहरिससमुल्लसंतसरीरेहिं अणेगेहिं देवेहिं देवीहि य इंतेहिं पडिनियत्तमाणेहि य देवलोयपुरिंपिव रमणिज्जं अमंदाणंदसंदोहजणगं च कुंडग्गामनयरं जायंति। सिद्धत्थरायभवणे य वेसमणवयणाणुवत्तिणो जंभगा सुरा रयणकणग-वत्थाहरणवासं वरिसंति, पत्त-पुप्फ-फल-गंधचुण्णवासं च मुयंति। प्रदक्षिणाऽऽवर्तपरिभ्रमणरमणीयेषु मन्दं मन्दं वात्सु समीरणेषु, परमविजयसाधकेषु सर्वशकुनेषु; गम्भीरघोषया स्वयमेव वदन्तीषु विजयदुन्दुभीषु चैत्रशुद्धत्रयोदश्यां सुरभवच्यवनकालाद् आरभ्य नवानां मासानाम् अद्धाऽष्टमानां च रात्रिदिनानां व्यतिक्रान्तानाम्, उच्चस्थानेषु गतेषु महाग्रहेषु अर्द्धरात्रिसमये हस्तोत्तरयोगमुपागते चन्द्रे त्रिशलादेवी पूर्वदिग् इव प्रकाशितसकलजीवलोकं भगवन्तं दिनकरम् इव भव्यजनरथाङ्गमिथुनकृतपरमसन्तोषं प्रसूता।
तदनन्तरं च प्रवरपञ्चवर्णरत्नविनिर्मितविविधविमानमालाऽऽरूलैः, प्रहतपटुपटहपमुखजयतूरैः, उत्कृष्टसिंहनादकलकलमुखरैः, प्रवराऽऽभरणमणिविच्छुरितगगनाऽङ्गणैः, प्रहर्षसमुल्लसत्शरीरैः अनेकैः देवैः देवीभिः च आयद्भिः प्रतिनिवर्तमानैः च देवलोकपुरीमिव रमणीयम् अमन्दाऽऽनन्दसन्दोहजनकं च कुण्डग्रामनगरं जातम् । सिद्धार्थराजभवने च वैश्रमणवचनाऽनुवर्तिनः जृम्भकाः सुराः रत्न-कनक-वस्त्राऽऽभरणवर्षां वर्षयन्ति, पत्र-पुष्प-फल-गन्धचूर्णवर्षां च मुञ्चन्ति। વાયુ વાતાં, પરમ વિજયસૂચક સર્વ શુકનો પ્રગટતાં, પોતાની મેળે વિજય દુંદુભિનો ગંભીર નિર્દોષ થતાં ચૈત્રમાસની શુક્લ ત્રયોદશીના દિવસે દેવલોકથી ચ્યવવાના કાલથી માંડીને નવ માસ ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મહાગ્રહો ઉચ્ચ સ્થાને રહેતાં, અર્ધરાત્રે હસ્તોત્તર નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ થતાં, પૂર્વ દિશા જેમ સમસ્ત જીવલોકને પ્રકાશિત કરનાર સૂર્યને પ્રગટાવે તેમ ત્રિશલાદેવીએ ભવ્યાત્મારૂપ ચક્રવાકને પરમ સંતોષ પમાડનાર એવા ભગવંતને જન્મ આપ્યો.
ત્યારે પાંચ વર્ણના શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ વિવિધ વિમાનો પર આરૂઢ, પટ પ્રમુખ જયવાદ્યો વગાડતા, ઉત્કૃષ્ટ સિંહનાદથી ગાજતા, આભરણોના શ્રેષ્ઠ મણિઓથી ગગનાંગણને ચક્યક્તિ બનાવતાં તથા પ્રહર્ષને લીધે શરીરે ઉલ્લાસ પામતા અને આવતા-જતા એવા અનેક દેવ-દેવીઓવડે કુંડગ્રામનગર અમરાવતીની જેમ રમણીય અને અત્યંત અતુલ આનંદદાયક થઇ પડ્યું. તે વખતે કુબેરના સેવક જૈભક દેવો, સિદ્ધાર્થ રાજાના ભવનમાં રત્ન, કનક, વસ્ત્ર અને અલંકારો વરસાવવા લાગ્યા અને પત્ર, પુષ્પ, ફળ તથા સુગંધી ચૂર્ણ મૂકવા લાગ્યા.
Page #210
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५१९ ____ अह जाए सूइकम्मपत्थावे अहोलोगवत्थव्वा चउसामाणियसहस्सपरिवुडा, सत्तहिं अणिएहिं सत्तहिं अणियाहिवईहिं परियारिया
भोगंकरा भोगवई, सुभोगा भोगमालिणी।
तोयधारा विचित्ता य, पुप्फमाला अणिंदिया ।।१।। एआओ अट्ठ दिसाकुमारीओ जिणाणुभावचलियासणाओ ओहिन्नाणेण जिणजम्मवइयरं नाऊण दिव्वविमाणारूढाओ सव्विड्डीए जिणजणणिसमीवमागच्छंति, तिपयाहिणीकाऊण य जिणमायरं पराए भत्तीए थुणंति। कहं चिय?
तुम्ह महायसि! रामाजणेक्कसिररयणविब्भमे! नमिमो। पयकमलं निम्मलकोमलंगुलीपवरदलकलियं ।।१।।
इत्थीणं मज्झे चंगिमाए लद्धा तए पढमरेहा।
तुमए च्चिय निम्महिओ महिलालहुयत्तणकलंको ||२|| अथ जाते सूतिकर्मप्रस्तावे अधोलोकवास्तव्याः चतुःसामानिकसहस्रपरिवृत्ताः, सप्तभिः अनीकैः सप्तभिः अनीकाधिपतिभिः परिवृत्ताः भोगाङ्करा, भोगवती, सुभोगा, भोगमालिनी। तोयधारा विचित्रा च पुष्पमाला अनिन्दिता ।।१।। एताः अष्ट दिक्कुमार्यः जिनाऽनुभावचलिताऽऽसनाः अवधिज्ञानेन जिनजन्मव्यतिकरं ज्ञात्वा दिव्यविमानाऽऽरूढाः सर्वा जिनजननीसमीपमागच्छन्ति, त्रिप्रदक्षिणीकृत्य च जिनमातरं परया भक्त्या स्तुवन्ति । कथमेव? -
तव महायशस्विनि! रामाजनैकशिरोरत्नविभ्रमे! नमामः । पदकमलं निर्मलकोमलाऽगुलीप्रवरदलकलितम् ।।१।।
स्त्रीणां मध्ये सुन्दरतया लब्धा त्वया प्रथमरेखा।
त्वया एव निर्मथितः महिलालघुत्वकलङ्कः ।।२।। એવામાં સૂતિકર્મનો પ્રસંગ-સમય આવતાં અધોલોકવાસી ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા ધરા), વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિíમારીઓ પોતાના ચાર હજાર સામાનિક દેવો, સાત સેનાઓ તથા સાત સેનાધિપતિ સહિત પૂર્વે જિનેશ્વરના પ્રભાવથી આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જિન-જન્મનો પ્રસંગ જાણી, દિવ્ય વિમાન પર આરૂઢ થઇ સર્વ ઋદ્ધિપૂર્વક જિન અને જિનમાતા પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા આપી, પરમ ભક્તિથી જિનમાતાને આ પ્રમાણે સ્તવવા લાગી
હે મહાયશસ્વી! હે રમણીઓમાં એક મુગટ સમાન! નિર્મળ અને કોમળ અંગુલિરૂપ પ્રવર પત્રથી શોભતા त॥२॥ ५२५-भगने नमः॥२ &ो. (१)
સ્ત્રીવર્ગમાં સૌંદર્યથી તે પ્રથમ સ્થાન મેળવ્યું તથા સ્ત્રીઓની લઘુતારૂપ કલંકને તે જ પરાસ્ત કર્યો. (૨)
Page #211
--------------------------------------------------------------------------
________________
५२०
श्रीमहावीरचरित्रम पुत्तवईणं मज्झे तुमए च्चिय पावियं विजयपत्तं। मिच्छत्तंधजणस्सालंबणहेऊ तुमं जाया ।।३।।
सरयनिसायरकरनियर-हारगोरो जसो तुमाहितो।
आसंसारं परिभमउ निब्भरं दससुवि दिसासु ।।४।। मूढोच्चिय सुयपसवे परमाणंदं जणो समुव्वहइ । तुज्झ सरित्था धूयावि पुत्तकोडिंपि परिभवइ ।।५।।
तिहुयणपणमियचलणो जीए कुच्छिंमि बाढमुव्बूढो । कलणाइक्कंतबलो चरिमजिणिंदो जयाणंदो ||६||
पुत्रवतीनां मध्ये त्वया एव प्राप्तं विजयपत्रम्। मिथ्यात्वान्धजनस्याऽऽलम्बनहेतुः त्वं जाता ||३||
शरदनिशाकरकरनिकर-हारगौरः यशः त्वत्तः ।
आसंसारं परिभ्रमतु निर्भरं दससु अपि दिक्षु ।।४।। मूढः एव सुतप्रसवे परमानन्दं जनः समुद्वहति । तव सदृशा दुहिता अपि पुत्रकोटिमपि परिभवति ।।५।।
त्रिभुवनप्रणतचरणः यस्याः कुक्षौ बाढम् उबूढः । कलनाऽतिक्रान्तबलः चरमजिनेन्द्रः जयानन्दः ||६|| युग्मम् ।।
પુત્રવતી પ્રમદાઓમાં તેં જ વિજયપત્ર મેળવ્યું તથા મિથ્યાત્વથી અંધ બનેલા લોકોને તે જ આલંબનનું કારણ जना. (3)
શરઋતુના ચંદ્રમાના કિરણ-સમૂહને હરનાર (અથવા કિરણના સમૂહ જેવો અને મોતીના હાર જેવો) ઉજ્જવળ યશ તારાથકી સંપૂર્ણ સંસારમાં દશે દિશાઓમાં સારી રીતે પરિભ્રમણ કરો. (૪)
મૂઢ લોકો પુત્રનો જન્મ થતાં પરમ આનંદ પામે છે, પરંતુ કોટિ પુત્રોવાળી પણ તારા જેવી એક પુત્રીની તુલના ન જ કરી શકે કે જેના ઉદરમાં ત્રિભુવનને વંદનીય, અતુલ બળશાળી, વિજયથી આનંદ પમાડનાર એવા य२म तीर्थ४२ सुषे वृद्धि पाभ्या. (५/७)
Page #212
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
इ सुइरं जिणजणणिं पणमिय परमायरेण जंपंति । देवि! नहु भाइयव्वं अम्हे जं दिसिकुमारीओ ।।७।।
परमेसरस्स भुवणेक्कचक्खुणो जिणवरस्स एयस्स । निययहिगारऽणुरूवं जम्मणमहिमं करिस्सामो ।।८।। जुम्मं
एवं भणिऊण तित्थयरजम्मणभवणस्स समंतओ जोयणपरिमंडलं भूभागं ववगयतणकट्ठपत्तकयवरं दुरुस्सारियासुइदुरभिगंधपोग्गलं तक्खणं विउव्विएणं मणहरेणं सव्वोउयकुसुमगंधाणुवासिएणं संवट्टगपवणेणं काऊण भगवओ तित्थयरस्स तिसलादेवीए य अदूरे गायंतीओ चिट्ठति ।
एवं चिय चलियासणपउत्तदिव्वोहिमुणियपरमत्था । उड्ढदिसावासाओ देवीओ इमा तओ इंति ।।१।।
इति सुचिरं जिनजननीं प्रणम्य परमाऽऽदरेण जल्पन्ति । देवि! न खलु भेतव्यम्, वयं खलु दिक्कुमार्यः ।।७।।
५२१
परमेश्वरस्य भुवनैकचक्षुषः जिनवरस्य एतस्य । निजाऽधिकारानुपूर्वं जन्ममहिमानं करिष्यामः । । ८ । । युग्मम् ।।
एवं भणित्वा तीर्थकरजन्मभवनस्य समन्ततः योजनपरिमण्डलं भूभागं व्यपगततृण-काष्ठ-पत्रकचवरं दूरोत्सारिताऽशुचिदुरभिगन्धपुद्गलं तत्क्षणं विकुर्वितेन मनोहरेण सर्वर्तुककुसुमगन्धाऽनुवासितेन संवर्तकपवनेन कृत्वा भगवतः तीर्थकरस्य त्रिशलादेव्याः च अदूरं गायन्त्यः तिष्ठन्ति ।
एवमेव चलिताऽऽसनप्रयुक्तदिव्यावधिज्ञातपरमार्थाः । उर्ध्वदिग्वासतः देव्यः इमाः ततः आयन्ति ।।१।।
એ પ્રમાણે લાંબો વખત સ્તુતિ કરી, પ્રણામપૂર્વક જિનજનનીને પરમ આદર લાવી તેઓ કહેવા લાગી-‘હે દેવી! તમારે બીવું નહિ. અમે દિશાકુમારીઓ, ભુવનના એક લોચનરૂપ આ જિન ભગવંતનો, અમારા અધિકાર प्रभाएो ४न्भ-महोत्सव शुं.' (७/८ )
એમ કહી જિનના જન્મ-ભવનની ચોતરફ એક યોજન ભૂમિભાગમાં તૃણ, કાષ્ઠ, પત્ર કે અન્ય તુચ્છ વસ્તુ દૂર કરી, તેમજ અશુચિ દુર્ગંધના પુદ્ગલો દૂર કાઢી નાખી, તત્કાલ વિકુર્વેલા, મનહર, સર્વ ઋતુના પુષ્પોના સુવાસથી વાસિત એવા સંવર્તક પવનવડે તે ભાગને સુગંધમય બનાવી, પ્રભુના તથા ત્રિશલાદેવીના ગુણ ગાતી તે નજીકમાં ઉભી રહી.
એ જ પ્રમાણે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જિનજન્મ જાણી, ઉર્ધ્વલોકની વસનારી-મેથંકરા,
Page #213
--------------------------------------------------------------------------
________________
५२२
श्रीमहावीरचरित्रम मेहंकरा मेहवई, सुमेहा मेहमालिणी। सुवच्छा वच्छमित्ता य, वारिसेणा बलाहगा ।।२।।
तो निहयरयं वेउविएण मेहेण महियलं काउं।
गंधंधलुद्धफुल्लंधयाउलं पुप्फवरिसं च ।।३।। जिणवरगुणगणमइकोमलेण सुइसोक्खकरणदक्खेण । अइदूरंमि ठियाओ गायंति सरेण महुरेण ।।४।।
अह पोरत्थिमरुयगट्टिईओ अट्ठवि दिसाकुमारीओ।
वहुपरियणपरियरियाओ एयाओ आगया झत्ति ।।५।। नंदुत्तरा य नंदा, आणंदा नंदिवद्धणा। विजया य वेजयंती, जयंती अपराजिया ।।६।। मेघङ्करा, मेघवती, सुमेघा, मेघमालिनी। सुवत्सा, वत्समित्रा य, वारिषेणा, बलाहका ।।२।।
ततः निहतरजः विकुर्वितेन मेघेन महीतलं कृत्वा ।
गन्धान्धलुब्धपुष्पन्धयाऽऽकुलां पुष्पवर्षां च ।।३।। जिनवरगुणगणम् अतिकोमलेन श्रुतिसौख्यकरणदक्षेण । अतिदूरं स्थिताः गायन्ति स्वरेण मधुरेण ||४||
अथ पौरस्त्यरुचकस्थिताः अष्टौ अपि दिक्कुमार्यः ।
बहुपरिजनपरिवृत्ताः एताः आगताः झटिति ।।५।। नन्दुत्तरा च नन्दा, आनन्दा नन्दिवर्धना। विजया च वैजयन्ती, जयन्ती अपराजिता ||६||
भेघवती, सुभेधा, मेघमालिनी, सुत्सा, वत्समिal, Ru भने ५६ मे मा हेवामी त्या भावी (१/२)
અને તરત વિદુર્વેલા મેઘવડે જમીનને રજ રહિત બનાવી, તેના પર ગંધમાં અત્યંત લુબ્ધ થતા ભમરાઓથી व्याप्त मेai पुष्यो १२वी, (3)
અતિ કોમળ તથા શ્રુતિ-કર્ણને ભારે સુખકારી એવા મધુર સ્વરથી જિનગુણ ગાતાં તે દૂર ઉભી રહી. (૪)
પછી પૂર્વરૂચક પર વસનારી નંદા, નંદોત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ આઠ કુમારીઓ પોતાના બહુ પરિવાર સહિત ત્યાં તરત જ આવી, (૫૬)
Page #214
--------------------------------------------------------------------------
________________
५२३
चतुर्थः प्रस्तावः
रविमंडलसारिच्छं हत्थे धरिऊण दप्पणं ताहे। पुव्वदिसिंमि ठियाओ कित्तिंति गुणे जिणवरस्स ।।७।।
अह दाहिणरुयगनिवासिणीओ अट्ठवि दिसाकुमारीओ।
नायजिणजम्मणाओ इंति विमाणेहिं एयाओ ।।८।। समाहारा पइन्ना य, सुप्पबुद्धा जसोहरा। लच्छिमई सेसवई, चित्तगुत्ता वसुंधरा ।।९।।
करपल्लवेण कलि(गहि)उं भिगारं सुरहिवारिपरिपुन्नं ।
दक्खिणपासे पहुणो गुणथवणपरा परिवसंति ।।१०।। अह पच्छिमरुयगगया अठेव पुणो दिसाकुमारीओ। भत्तिभरनिब्भराओ इमाओ पविसंति जिणगेहे ।।११।। रविमण्डलसदृशं हस्ते धृत्वा दर्पणं तदा। पूर्वदिशि स्थिताः कीर्तयन्त्यः गुणान् जिनवरस्य ।।७।।
अथ दक्षिणरुचकनिवासिन्यः अष्टौ अपि दिक्कुमार्यः ।
ज्ञातजिनजन्मतः आयन्ति विमानैः एताः ।।८।। समाहारा, प्रकीर्णा च सुप्रबुद्धा यशोधरा। लक्ष्मीमती, शेषवती, चित्रगुप्ता, वसुन्धरा ।।९।।
करपल्लवेन गृहीत्वा भृङ्गारं सुरभिवारिपरिपूर्णम् ।
दक्षिणपार्श्वे प्रभोः गुणस्तवनपराः परिवसन्ति ।।१०।। अथ पश्चिमरुचकगताः अष्टौ एव पुनः दिक्कुमार्यः।
भक्तिभरनिर्भराः इमाः प्रविशन्ति जिनगृहे ||११।। અને રવિબિંબ સમાન દર્પણ હાથમાં ધારણ કરી, જિનવરના ગુણ ગાતી તે પૂર્વ દિશામાં ઉભી રહી. (૭)
એ રીતે જિનજન્મ જાણવામાં આવતાં દક્ષિણરૂચકની વસનારી-સમાહારા, સુપ્રદત્તા (પ્રકીર્ણ), સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીમતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ આઠ દેવીઓ વિમાનથી ત્યાં આવી અને સુગંધી જળથી પૂર્ણ કળશ પોતાના કરપલ્લવમાં ધારણ કરી, ભગવંતના ગુણ ગાતી દક્ષિણ ભાગે ઉભી રહી. (૮૯/૧૦)
એવામાં પશ્ચિમરૂચકની-ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ
Page #215
--------------------------------------------------------------------------
________________
५२४
श्रीमहावीरचरित्रम इलादेवी सुरादेवी, पुहवी पउमावई। एगनासा नवमिया, भद्दा सीया य अट्ठमी ।।१२।।
करकलियतालियंटा विसट्टकंदोट्टदीहरच्छीओ।
पच्छिमदिसिम्मि ठाउं थुणंति जिणनाहगुणनिवहं ।।१३।। अह उत्तरिल्लरुयगाभिहाणगिरिवासिणीओ अढेव । आगच्छंति इमाओ देवीओ दिसाकुमारीओ ।।१४।।
अलंबुसा मिस्सकेसी, पुंडरीकी य वारुणी।
हासा सव्वप्पभा चेव, हिरिदेवी सिरी तहा ।।१५।। वंदित्ता जिणजणणी घेत्तुं सियचामरं करग्गेण । उत्तरदिसिम्मि गुरुणो पुव्वकमेणं परिवसंति ।।१६।। इलादेवी, सुरादेवी, पृथ्वी, पद्मावती। एकनासा, नवमिका, भद्रा सीता च अष्टमी ।।१२।।
करकलिततालवृन्ताः विश्लिष्टनीलकमलदीर्घाक्षाः ।
पश्चिमदिशि स्थित्वा स्तुवन्ति जिननाथगुणनिवहम् ।।१३।। अथ उत्तररुचकाऽभिधानगिरिवासिन्यः अष्टौ एव । आगच्छन्ति इमाः देव्यः दिक्कुमार्यः ।।१४।।
अलंबुषा, मिश्रकेशी, पुण्डरीकी, च वारुणी।
हासा, सर्वप्रभा चैव ह्रीदेवी श्रीः तथा ।।१५।। वन्दित्वा जिनजननीं गृहीत्वा श्वेतचामरं कराग्रेण । उत्तरदिशि गुरोः पूर्वक्रमेण परिवसन्ति ।।१६ ।।
આઠ કુમારીઓ ભારે ભક્તિપૂર્વક જિનના જન્મગૃહમાં આવી અને વિકસિત રક્ત કમળ સમાન દીર્ધાક્ષી તે હાથમાં પંખા લઈ પશ્ચિમ દિશામાં રહીને જિનગુણસમૂહને ગાવા લાગી. (૧૧/૧૨/૧૩)
એ પ્રમાણે ઉત્તર-રૂચક પર્વતની અલબૂષા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રીદેવી અને શ્રીદેવી-એ આઠ દિકુમારીઓ સત્વર ત્યાં આવી, અને જિનમાતાને નમી, હાથમાં શ્વેત ચામર લઈ પૂર્વ પ્રમાણે प्रभुनी उत्तर हिशामा २४ी. (१४/१५/१७)
Page #216
--------------------------------------------------------------------------
________________
५२५
चतुर्थः प्रस्तावः
अह विदिसिरुयगपव्वयवत्थव्वा चउ दिसाकुमारीओ। चित्ता य चित्तकणगा सतेय सोयामणीनाम ।।१७।।
नमिउं तिसलादेवीं जिणं च विदिसासु चउसुवि निलीणा।
सुंदरपईवहत्था जिणगुणनिवहं पगायंति ।।१८ ।। मज्झिमरुयगट्ठिइओ पुणोवि चत्तारि दिसिकुमारीओ। देवी रुया रुयंसा सुरुया रुयगावई नामा ।।१९।।
आगंतुणं पुव्वक्कमेण नाभिं जिणस्स कप्पेंति।
चउरंगुलपरिवज्जं ताहे वियरं परिखणिंति ।।२०।। तं नाभिनालमह तत्थ ठाविउं पंचवण्णरयणेहिं । पूरिंति तं समग्गं तदुवरि पीढं च बंधंति ।।२१।। अथ विदिग्रुचकपर्वतवास्तव्याः चतस्रः दिक्कुमार्यः । चित्रा च चित्रकनका सुतेजा, सौदामणीनामिकाः ।।१७।।
नत्वा त्रिशलादेवीं जिनं च विदिक्षु चतुर्षु अपि निलीनाः ।
सुन्दरप्रदीपहस्ता जिनगुणनिवहं प्रगायन्ति ।।१८ ।। मध्यमरुचकस्थिताः पुनः अपि चतस्रः दिक्कुमार्यः । देव्यः रूपा, रूपांशा, सुरूपा, रूचकावती नामिकाः ।।१९।।
आगत्य पूर्वक्रमेण नाभिं जिनस्य कृतन्ति।
चतुरगुलपरिवर्जं तदा विवरं परिखनन्ति ।।२०।। तं नाभिनालम् अथ स्थापयित्वा पञ्चवर्णरत्नैः। पूरयन्ति तत् समग्रं तदुपरि पीठं च बध्नन्ति ।।२१।।
પછી વિદિશા-રૂચકાદ્રિથકી ચિત્રા, ચિત્રકનકા, સુતેજા (સુપ) અને સૌદામની એ ચાર કુમારિકાઓ આવી, જિન તથા ત્રિશલાદેવીને નમી. સુંદર દીપક ધારણ કરી, જિનગુણ ગાતી તે ચારે વિદિશામાં ઉભી રહી. (१७/१८)
મધ્યમ રૂચકપર્વતની રૂપા, રૂપાંશા, રૂચકાવતી અને સુરૂપા એ ચાર કુમારીઓ પૂર્વક્રર્મથી આવી, ચાર અંગુલ વર્જીને જિનના નાભિનાલને કાપી, ત્યાં એક ખાડો ખોદી, તેમાં નાભિનાલ મૂકી, તે બધો પાંચ વર્ણનાં રત્નોથી
Page #217
--------------------------------------------------------------------------
________________
५२६
श्रीमहावीरचरित्रम पीढस्सोवरि हरियालिगं च वियरंति नीलमणिरम्मं ।
लोयणआणंदयरिं दिव्वाए देवसत्तीए ।।२२।। तयणंतरं तिन्नि कयलीहराइं विउव्वंति, तेसिं च मज्झभागे पवरपंचप्पयारमणिविणिम्मियकोट्टिमतलाइं, विच्छित्तिचित्तरंगावलीमणहराइं, दुवारदेसठवियपुण्णकणयकलसाइं, दिव्वरूवरेहंतसालभंजियाभिरामाइं दाहिणपुव्वुत्तरदिसासु तिण्णि चउसालभवणाई विसालाई विरयंति । तेसिं च मज्झभागे महग्घमणिखंडमंडियाइं, नियकिरणजालसुत्तियसुरिंदकोदंडाइं, कणगसेलसिलाविच्छिन्नाइं तिण्णि सीहासणाइं ठविंति। तओ तित्थयरं करयलपुडेणं तित्थयरजणणिं च बाहाहिं घेत्तूण परमायरेण दाहिणदिसिचाउसालसीहासणे निसियाति ।
पीठस्योपरि हरिताली(=दूर्वां)च वितरन्ति नीलमणिरम्याम् ।
लोचनाऽऽनन्दकारी दिव्यया देवशक्त्या ।।२२।। तदनन्तरं त्रीणि कदलीगृहाणि विकुर्वन्ति, तेषां च मध्यभागे प्रवरपञ्चप्रकारमणिविनिर्मितकुट्टिमतलानि, विच्छित्त( व्याप्त)चित्ररङ्गावलीमनोहराणि, द्वारदेशस्थापितपूर्णकनककलशानि, दिव्यरूपराजमानशालभञ्जिकाऽभिरामाणि दक्षिण-पूर्वोत्तरदिक्षु त्रीणि चतुर्गृहभवनानि विशालानि विरचन्ति । तेषां च मध्यभागे महार्घमणिखण्डमण्डितानि, निजकिरणजालसूचितसुरेन्द्रकोदण्डानि, कनकशैलशिलाविच्छिन्नानि त्रीणि सिंहासनानि स्थापयन्ति । ततः तीर्थकरं करतलपुटेन तीर्थकरजननी च बाहुभ्यां गृहीत्वा परमाऽऽदरेण दक्षिणदिच्चतुःशालसिंहासने निषादयन्ति । ततः शतपाक-सहस्रपाकतैलैः प्रधानगन्धोद्धरैः तयोः शरीरम् अभ्यङ्गन्ति, गन्धोद्वर्तनेन उद्वर्तन्ते। ततः पूर्वस्थित्या जिनं जननीं च पूर्वदिच्चतुःशालसिंहासने आरोप्य
પૂરી, તેના પર પીઠ રચી, તે પીઠ પર તેમણે પોતાની દિવ્ય શક્તિથી લોચનને આનંદકારી એવી નીલ-મણિની જેવા સુંદર દૂર્વાદાસની રચના કરી. (૧૯૨૦/૨૧/૨૨)
ત્યારબાદ તેમણે ત્રણ કદલીગૃહો વિદુર્થી અને તેના મધ્યભાગે પંચ પ્રકારના શ્રેષ્ઠ મણિઓથી ભૂમિતલે મઢેલા, વિસ્તૃત વિવિધ રંગોળીથી મનોહર, દ્વારે સ્થાપેલા પૂર્ણ કનક-કળશથી શોભાયમાન, દિવ્ય રૂપધારી પૂતળીઓથી વિરાજમાન અને વિશાળ, દક્ષિણ, પૂર્વ અને ઉત્તર દિશાઓમાં ત્રણ ચોકવાળાં ભવનો બનાવ્યાં. તેના મધ્યભાગે ભારે કિંમતી મણિ-ખંડોથી શોભતા, પોતાના કિરણ-સમૂહથી ઇંદ્રધનુષ્યની ભ્રાંતિ કરાવનાર તથા મેરૂ પર્વતની શિલાના જાણે બનાવેલ હોય તેવાં ત્રણ સિંહાસનો રચ્યાં. પછી ભગવંતને કરતલમાં તથા જિનજનનીને પરમ આદરપૂર્વક ભુજામાં ધારણ કરી, દક્ષિણ દિશામાં સ્થાપેલ ચતુઃશાલના(= વિશેષ પ્રકારના) સિંહાસન પર તેમણે બેસાર્યા. ત્યાં શતપાક, સહસ્ત્રપાક તેલ કે જે પ્રધાન સુગંધથી ઓતપ્રોત હોય છે તેનાવડે તેમના શરીરે તેઓ અભંગ તથા ગંધાદ્વર્તનથી તેમનું ઉદ્વર્તન કરવા લાગી. પછી પ્રથમ પ્રમાણે જિન અને માતાને પૂર્વ દિશાના ચતુશાલ = વિશેષ પ્રકારના) સિંહાસન પર બિરાજમાન કરી, ગંધોદક, પુષ્પોદક તથા શુદ્ધોદકવડે સ્નાન કરાવી,
Page #218
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५२७
तओ सयपाग-सहस्सपागतेल्लेहिं पहाणगंधुद्धरेहिं तेसिं सरीरमब्भंगिंति, गंधुव्वट्टणेणं उव्वट्टेति । तओ पुव्वट्ठिईए जिणं जणणि च पुव्वदिसिचाउसालसिंहासणंमि आरोविऊण गंधोदएण, पुप्फोदएण, सुद्धोदएण मज्जिऊण पवरमणि-रयणाभरणसंभारेण विभूसियसरीराइं काऊण परमायरेण पुव्विविहीए उत्तरदिसिचाउसालसिंहासणे निवेसिंति । नवरं नियकिंकरेहिं चोल्लहिमवंताओ गोसीसचंदणदारुगाणि आणाविऊण अरणिनिम्महणुट्ठिएण जलणेण संतिनिमित्तं होमं च करेंति । नियपभावपरिरक्खियस्सवि भगवओ जीयंतिकाऊण रक्खापोट्टलियं बंधिऊण रयणपाहाणगे सवणमूले ताडिंति, एवं भणति य
'सत्तकुलपव्वयाऊ अप्पडिहयसासणो हवसु देव ! । गयरोगसोगदुक्खो पणईयणपूरियासो य ।।१।।
इय भणिऊण पहिट्ठा जम्मणगेहे ठवित्तु जिणजणणि । गायंति जिणिदगुणे तिसलापासे समल्लीणा ||२||
गन्धोदकेन, पुष्पोदकेन, शुद्धोदकेन मज्जयित्वा प्रवरमणि रत्नाऽऽभरणसम्भारेण विभूषितशरीराणि कृत्वा परमाऽऽदरेण पूर्वविहिते उत्तरदिच्चतुःशालसिंहासने निवेशयन्ति। नवरं निजकिङ्करैः लघुहिमवन्ताद् गोशीर्षचन्दनदारूणि आनीय अरणिनिर्मथनोत्थितेन ज्वलनेन शान्तिनिमित्तं होमं च कुर्वन्ति । निजप्रभावपरिरक्षितस्याऽपि भगवतः जीतमिति कृत्वा रक्षासूत्रं बध्वा रत्नपाषाणौ श्रवणमूले ताडयन्ति, एवं भणन्ति च -
‘सप्तकुलपर्वतायुः अप्रतिहतशासनः भव देव ! ।
गतरोग-शोक- दुःखः प्रणयिजनपूरिताशः च ||१||
इति भणित्वा प्रहृष्टा जन्मगृहे स्थापयित्वा जिनजननीम् । गायन्ति जिनेन्द्र गुणान् त्रिशलापार्श्वे समालीनाः ।।२।।
પ્રવર મણિ-૨ત્નોનાં આભૂષણોથી તેમનું શરીર શણગારી, પૂર્વવિધિ પ્રમાણે પરમ આદરપૂર્વક તેમણે ઉત્તર દિશાના ચતુઃશાલ-સિંહાસન પર તેમને સ્થાપન કર્યા, અને પોતાના કિંકરો પાસે લઘુહિમવંત થકી ગોશીર્ષચંદનના કાષ્ઠ મગાવી, કાષ્ઠ-ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શાંતિનિમિત્તે તેઓ હોમ કરવા લાગી. વળી ‘ભગવંત જો કે પોતાના પ્રભાવથી જ પરિરક્ષિત છે, છતાં એ આપણો આચાર છે.' એમ ધારી રક્ષાપોટલી બાંધી, પ્રભુના કાન પાસે રત્ન-ગોલકના તાડનપૂર્વક આ પ્રમાણે તેઓ કહેવા લાગી
‘હે દેવ! તમે સાત કુળપર્વતો તુલ્ય આયુષ્યવાળા થાઓ. તમારું શાસન સદા જયવંતુ રહો, તથા રોગ, શોકના દુ:ખ રહિત બની તમે સદા સ્વજનોના મનોરથો પૂર્ણ કરો.’ (૧)
એમ કહી, પ્રહર્ષ પામી, જિન-જનનીને જન્મગૃહમાં સ્થાપન કરી, જિનગુણ ગાતી તેઓ ત્રિશલાદેવી પાસે जेसी रही. (२)
Page #219
--------------------------------------------------------------------------
________________
५२८
श्रीमहावीरचरित्रम इय जम्मस्स य कायव्ववित्थरो तित्थनाहभत्तीए | वेगेण समत्थिज्जइ छप्पन्नदिसाकुमारीहिं ।।३।। एत्यंतरे सोहम्मकप्पाहिवइस्स सक्कस्स सीहासणं चलइ । तच्चलणेण ओहिनाणेण भगवओ तित्थयरस्स जम्मं मुणिऊण ससंभमं सक्को सीहासणाओ उट्टेइ । सत्तट्ठपयाणुगमणपुव्वयं परमाए भत्तीए तत्थट्ठिओऽवि जिणं थुणिऊण पाइत्ताणीयाहिवइं हरिणेगमसिं देवं आणवेइ-'अहो भद्द! गच्छसु सोहम्माए सभाए मेघोघघोरघोसं जोयणपरिमंडलं सुघोसघंटं तिक्खुत्तो ताडिंतो महया सद्देणं एवमुग्घोसेहि-सक्को जंबुद्दीवभारहखेत्तसमुब्भवस्स जिणस्स जम्मणमहिमं काउं पट्ठिओ। ता भो देवा! तुब्भे सव्वबलेणं, सव्वविभूईए, सव्वनाडएहिं, सव्वालंकारविभूसाए दिव्वच्छरागणेणं परिवुडा, पवरविमाणाइं आरूढा मम सयासं पाउब्भवह त्ति । एवं भणिए हरिणेगमेसी देवे देवरण्णो वयणं विणएण पडिसुणित्ता तुरियगईए
इति जन्मनः च कर्तव्यविस्तारः तीर्थनाथभक्त्याः ।
वेगेन समर्थ्यते षट्पञ्चाशद्दिक्कुमारीभिः ।।३।। अत्रान्तरे सौधर्मकल्पाधिपतेः शक्रस्य सिंहासनं चलति । तच्चलनेन अवधिज्ञानेन भगवतः तीर्थकरस्य जन्म ज्ञात्वा ससम्भ्रमं शक्रः सिंहासनाद् उत्तिष्ठति । सप्ताष्टपदाऽनुगमनपूर्वं परमया भक्त्या तत्रस्थितः अपि जिनं स्तुत्वा पदात्यधिपतिं हरिणैगमेषिणं देवमाज्ञापयति 'अहो भद्र! गच्छ सौधर्मायां सभायां मेघौघघोरघोषं योजनपरिमण्डलं सुघोषाघण्टं त्रिधा ताडयन् महता शब्देन एवम् उद्घोषय ‘शक्रः जम्बूद्वीपभरतक्षेत्रसमुद्भवस्य जिनस्य जन्ममहिमानं कर्तुं प्रस्थितः । तस्माद् भोः देवाः! यूयं सर्वबलेन, सर्वविभूत्या, सर्वनाटकैः, सर्वाऽलङ्कारविभूषया दिव्याप्सरोगणेन परिवृत्ताः, प्रवरविमानानि आरूढाः मम सकाशं प्रादुर्भवत' इति। एवं भणिते हरिणैगमेषी देवः देवराज्ञः वचनं विनयेन प्रतिश्रुत्य त्वरितगत्या
એ પ્રમાણે જિનભક્તિના વેગથી છપ્પન્ન દિશાકુમારીઓએ વિસ્તારથી કરેલ જિન-જન્મોત્સવનું સમર્થન=વર્ણન जरी बताव्यु. (3)
એવામાં સૌધર્મ દેવલોકના ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થયું, એટલે અવધિજ્ઞાનથી ભગવંતનો જન્મ જાણી ઈંદ્ર એકદમ સિંહાસનથકી ઉઠ્યો અને સાત આઠ પગલાં સન્મુખ ચાલી, ત્યાં રહેતાં પણ પરમ ભક્તિવડે પ્રભુને સ્તવી તેણે હરિર્ઝેગમેષી નામના પાયદળના સેનાપતિ દેવને આજ્ઞા કરી કે “અહો! ભદ્ર! તું જા અને સૌધર્મસભામાં રહેલ, મેઘ સમાન નિર્દોષ કરનાર તથા એક યોજન વિસ્તૃત એવી સુઘોષાઘંટાને ત્રણ વખત વગાડી મોટા અવાજે આ પ્રમાણે ઉદ્ઘોષણા કર કે “જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થંકરનો જન્મ-મહોત્સવ કરવા ઈંદ્ર પોતે પ્રસ્થાન કરવાને તૈયાર થયો છે; માટે હે દેવી! તમે સર્વ બળ, સર્વ વિભૂતિ, સર્વ નાટક સાથે સમસ્ત અલંકારથી વિભૂષિત થઇ, દિવ્ય અપ્સરાઓ સહિત વિમાનમાં આરૂઢ થઇ, મારી પાસે સત્વર આવો.' એ રીતે ઇંદ્ર આજ્ઞા
Page #220
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
सोहम्मसभाए गंतूण सुघोसं घंटं तिक्खुत्तो ताडेइ । तीसे य पयंडनिग्घोसवसुच्छलंतपडिसद्दयपडिफलणवसेण अन्नाई एगूणाई बत्तीसं घंटासयसहस्साइं समकालं रणज्झणारवं काउमारद्वाइं। एवं च दिसि दिसि समुब्भवंतपडिनिग्घोसबहिरियदियंतरो सोहमकप्पो समुप्पन्नोत्ति। एत्थंतरे
पंचविहविसयसेवापमत्तचित्ता समंतओ देवा । तं एगकालवज्जिरघंटागणगुरुसरं सोउं ।।१
चिंतंति सव्वओ किंचि (च) फुट्टबंभंडरवसमो घोरो । फालिहविमाणमालापडिफलणचउग्गुणीभूओ ? ।।२।।
सौधर्मसभायां गत्वा सुघोषां घण्टां त्रिधा ताडयति । तस्य च प्रचण्डनिर्घोषवशोच्छलत्प्रतिशब्दप्रतिफलनवशेन अन्यानि एकोनानि द्वात्रिंशद् घण्टाशतसहस्राणि समकालं रण-झणरवं कर्तुम् आरब्धानि । एवं च दिशि दिशि समुद्भवत्प्रतिनिर्घोषबधिरितदिगन्तरः सौधर्मकल्पः समुत्पन्नः। अत्रान्तरे -
पञ्चविधविषयसेवाप्रमत्तचित्ताः समन्ततः देवाः ।
तद् एककालवाद्यमानघण्टागणगुरुस्वरं श्रुत्वा ||१||
५२९
चिन्तयन्ति सर्वतः किञ्चित् स्फुटद्ब्रह्माण्डरवसमः घोरः । स्फटिकविमानमालाप्रतिफलन - चतुर्गुणीभूतः ? ।।२।।
કરતાં હરિણૈગમેષી દેવે વિનયથી તે વચન સ્વીકારી, ત્વરિત ગતિથી સૌધર્મસભામાં જઈ, ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડી. તેના પ્રચંડ નિર્દોષથી ઉછળતા પ્રતિશબ્દનો ધ્વનિ ઉઠતાં એક ન્યૂન બત્રીશ લાખ ઘંટાઓ સમકાળે રણઝણાટ કરવા લાગી. એટલે ચોતરફ પ્રગટ થતા પ્રતિધ્વનિવડે દિગંતર બહે૨ા થતાં સૌધર્મ દેવલોક એકશબ્દમય થઇ ગયો. એવામાં
પાંચ પ્રકારના વિષયસુખમાં પ્રમત્ત થયેલા દેવો, સમકાળે વાગેલ ઘંટાઓનો મોટો અવાજ ચોતરફ પ્રસરેલ सांभजतां (१)
ચિંતવવા લાગ્યા કે-‘અહો! ફૂટતા બ્રહ્માંડના ધ્વનિ સમાન ઘોર અને સ્ફટિકના વિમાનોમાં પ્રતિફલિત થવાથી यतुर्गुशी थयेल, (२)
Page #221
--------------------------------------------------------------------------
________________
५३०
श्रीमहावीरचरित्रम आपूरिंतोव्व दिसावगासमखिलं चराचरं लोग। सद्देगसरूवंपिव कुणमाणो निययमहिमाए ।।३।।
संखुद्धमुद्धतियसंगणाहिं भयवेगतरलियच्छीहिं ।
हा नाह! रक्ख रक्खत्ति जंपिरीहिं सुणिज्जंतो ।।४।। दणुवइरणसुमरणतुकृतियसवंठोहकंठरवभीमो। अणिवारियं वियंभइ जयघंटारणरणारावो ।।५।।
इय चिंतावससिढिलियदइयादढकंठबाहुपासंमि।
सव्वत्तो सुरनिवहे जायम्मि विमूढहिययंमि ।।६।। आपूरयन् इव दिगवकाशमखिलं चराचरं लोकम् । शब्दैकस्वरूपम् इव कुर्वाणः निजमहिम्ना ।।३।।
संक्षुब्ध-मुग्धत्रिदशाङ्गनाभिः भयवेगतरलिताक्षिभिः ।
'हा नाथ! रक्ष रक्ष' इति जल्पद्भिः श्रूयमाणः ||४|| दैत्यपतिरणस्मरणतुष्टत्रिदशधूर्तीघकण्ठरवभीमः । अनिवारितं विजृम्भते जयघण्टारणरणाऽऽरावः ।।५।।
इति चिन्तावशशिथिलितदयितादृढकण्ठ-बाहुपाशे। सर्वत्र सुरनिवहे जाते विमूढहृदये ।।६।।
સમસ્ત દિશાઓમાં પ્રસરેલ તથા પોતાના મહિમાથી ચરાચર લોકને જાણે એકશબ્દરૂપ કરતો હોય, (3)
ભયના વેગથી લોચનને ચંચલ કરતી અને “હા નાથ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરો' એમ બોલતી ડરેલી મુગ્ધ દેવાંગનાઓ વડે સંભળાતો, (૪)
દૈત્યપતિના રણનું સ્મરણ થતાં તુષ્ટ થયેલ દુષ્ટ દેવોના નિરાધાર ઘોષ સમાન ભીમ અને અનિવારિત એવો ४यानो २५२५॥2 पनि वो?' (५)
એ ચિંતાને લીધે દેવાંગનાઓનો દઢ કંઠ-બાહુપાશ શિથિલ થતાં તથા દેવગણ સર્વત્ર વિચારમૂઢ जनतi, (७)
Page #222
--------------------------------------------------------------------------
________________
५३१
चतुर्थः प्रस्तावः
खणमेत्तस्सऽवसाणे समत्थघंटारवंमि उवसंते। हरिणेगमेसिदेवो भणइ सुरे अवहिए जाए ।।७।।
'भो भो तियसा! सक्को तुब्भे आणवइ जह लहुं एह।
जेण जिणजम्ममज्जणमहूसवो कीरए इण्हिं' ।।८।। इय आणत्तियमायन्निऊण परिमुक्कसेसवावारा। मुणियजिणनाहमज्जणमहूसवा हरिसिया तियसा ।।९।।
तो मज्जणपोक्खरिणीए अंति, बहुविहजलेण मज्जणु करेंति । कप्पूरमिस्सचंदणरसेण, आलिंपहि देहु सुबंधुरेण ||१०||
क्षणमात्रस्याऽवसाने समस्तघण्टारवे उपशान्ते। हरिणैगमेषी देवः भणति सुरेषु अवहितेषु जातेषु ।।७।।
_ 'भोः भोः त्रिदशाः! शक्रः युष्माकम् आज्ञापयति यथा लघुः आगच्छत ।
येन जिनजन्ममज्जनमहोत्सवः क्रियते इदानीम् ।।८।। इति आज्ञप्तिम् आकर्ण्य परिमुक्तशेषव्यापाराः । ज्ञातजिननाथमज्जनमहोत्सवाः हृष्टाः त्रिदशाः ।।९।।
ततः मज्जनपुष्करिण्यां यान्ति, बहुविधजलेन मज्जनं कुर्वन्ति। कर्पूरमिश्रचन्दनरसेन आलिम्पन्ति देहं सुबन्धुरेण ।।१०।।
ક્ષણવાર પછી બધો ઘંટારવ શાંત થતાં અને દેવો સાવધાન થતાં હરિબૈગમેષી દેવ કહેવા લાગ્યો કે
(७)
3 al! छंद्र भने आशा ७३ । तमे सत्१२ आपो, ॥२५13 अत्यारे नेश्वरनी ४न्माभिषे = स्नात्रमहोत्सव ४२वानो छ.' (८)
એ પ્રમાણે ઇંદ્ર-આજ્ઞા સાંભળી, શેષ કાર્યથી નિવૃત્ત થઇ દેવતાઓ, જિનનાથનો મજ્જનોત્સવ સાંભળીને मारे ४ पाभ्या. ()
પછી દેવો સ્નાન-વાવડીમાં જઇ, વિવિધ જળવડે સ્નાન અને કપૂરમિશ્રિત સુંદર ચંદનરસવડે શરીરે લેપન १२वा साया. (१०)
Page #223
--------------------------------------------------------------------------
________________
५३२
श्रीमहावीरचरित्रम् अइकोमलनिम्मलदूसजुअल, परिहंति वियंभियकंतिपडल। अह कंठपइट्ठियलट्ठहार, दूरुज्झियकामुयजणवियार ।।११।।
अइसुरहिकुसुमनिम्मवियदाम, नवपारियायमंजरिसणाम(ह?)।
बंधंति सुगंधसमिद्ध सीसि, तक्खणकयकुंचिरचारुकेसि ।।१२।। मणिमउडकिरणविच्छुरियगयण, नियरूवमडप्फरह सियमयण । वरकडयतुडियभूसियसरीर, तणुकंतिपसरपरिभूयसूर ।।१३।।
किवि मगरमरालयसन्निसन्न, किवि हरिण-वसह-सिहिप्पवन्न ।
आरुहवि केवि कुंजरि महंति, केवि तुंगतुरए वेगे वयंति ।।१४।। अतिकोमलनिर्मलदूष्ययुगलं परिदधति विजृम्भितकान्तिपटलम् । अथ कण्ठप्रतिष्ठितलष्टहाराः दूरोज्झितकामुकजनविकाराः ||११।।
अतिसुरभिकुसुमनिर्मापितदाम नवपारिजातमञ्जरीसनाथम् ।
बध्नन्ति सुगन्धसमृद्धं शीर्षे तत्क्षणकृतकुञ्चितचारुकेशिनः ।।१२।। मणिमुगुटकिरणविच्छुरितगगनाः निजरूपाऽहङ्कारहसितमदनाः। वरकटकत्रुटितभूषितशरीराः तनुकान्तिप्रसरपरिभूतसूर्याः ||१३ ।।
केऽपि मकर-मरालक-सुनिषण्णाः, केऽपि हरिण-वृषभ-शिखिप्रपन्नाः। आरुह्य केऽपि कुञ्जरे महति, केऽपि तुङ्गतुरगे वेगे व्रजन्ति ।।१४।।
ઘણી ચમકના સમૂહવાળું અતિકોમળ અને નિર્મળ વસ્ત્રયુગલ ધારણ કર્યું. તેમણે કંઠે દિવ્ય હાર પહેર્યા અને वि॥२-पासनाने २ त धी. (११)
નવ પારિજાતની મંજરીયુક્ત તથા ભારે સુગંધી પુષ્પોથી બનાવેલ માળા બાંધી અને તત્કાળ શિર પરના સુંદર કેશને સંકુચિત કરી બાંધી લીધા. (૧૨)
મણિ-મુગટના કિરણોવડે આકાશને વિચિત્ર બનાવનાર, પોતાના રૂ૫-ગર્વથી મન્મથને હસી કાઢનાર, શ્રેષ્ઠ કડાં અને બાજુબંધથી વિભૂષિત થયેલા, પોતાના શરીરની કાંતિવડે સૂર્યને પરાભવ પમાડનાર, (૧૩)
કેટલાક મગર અને રાજહંસ પર બેઠેલા, કેટલાક હરિણ, વૃષભ અને મયૂરપર આરૂઢ થયેલા, કેટલાક મોટા કુંજર પર અને કેટલાક વેગવાળા ઉન્નત અશ્વ પર બેસી જવા લાગ્યા. (૧૪)
Page #224
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
चीणंसुयचिंधसहस्सरम्म, अवलोयणिमेत्तह दिनसम्म ।
आरुहवि चलिय किवि वरविमाणि, किंकिणिरवमुहरि महप्पमाणि ।।१५।।
सद्दुल-सरह-हरिपट्ठि चडिय, किवि पट्ठियवेगेऽन्नोन्न घडिय। इय सुरसमूहह सव्वे बलेण, सुरवइसमीवमागय जवेण ।। १६ ।। छहिं कुलयम् ।।
५३३
एत्थंतरे खंभसहस्ससंनिविद्वं, फलिहमणिघडियसालभंजियाभिरामदारदेसं, अणेगलंबंतमुत्ताहलमालं, पवरवइरवेइगापरिक्खित्तपेरंतविभागं, रणंतघंटावलीमहुरसरसुहयं, पवणकंपमाणनिबिडजयपडागापयडं, सिहरं व तिरियलोयमहामंदिरस्स, फलं व पुव्वकयपुन्नमहापायवस्स, तिहुयणसारपरमाणुविणिम्मियं व, सयलविभूइविच्छड्डाखंडभंडागारं, सोलसभेयरयणरासिघडियं व, सुरवइवयणसंभंतपालकामरविउव्वियं, जोयणसयसहस्सविच्छिण्णं, चीनांशुकचिह्नसहस्ररम्यं अवलोकनमात्रेण दिनसमं ।
आरुह्य चलिताः केऽपि वरविमानं किङ्कणीरवमुखरं महाप्रमाणं ।। १५ ।।
शार्दुल- शरभ-हरिपृष्ठम् आरुह्य, केऽपि, प्रस्थितवेगा अन्योन्यं घटयित्वा ।
इति सुरसमूहः सर्वेण बलेन सुरपतिसमीपम् आगतः जवेन ।। १६ ।। षड्भिः कुलकम् ।।
अत्रान्तरे स्तम्भसहस्रसन्निविष्टम्, स्फटिकमणिघटितशालभञ्जिकाऽभिरामद्वारदेशम्, अनेकलम्बमानमुक्ताफलमालम्, प्रवरवज्रवेदिकापरिक्षिप्तपर्यन्तविभागम्, रणद्घण्टावलीमधुरस्वरसुखकरम्, पवनकम्पमाननिबिडजयपताकाप्रकटम्, शिखरमिव तिर्यग्लोकमहामन्दिरस्य, फलमिव पूर्वकृतपुण्यमहापादपस्य, त्रिभुवनसारपरमाणुविनिर्मितम् इव, सकलविभूतिविच्छर्दाऽखण्डभाण्डागारम्, षोडशभेदरत्नराशिघटितम्
હજારો રેશમી ધ્વજાઓવડે રમણીય, કિંકિણી-નાદવડે શબ્દાયમાન અને અતિ મોટા એવા વિમાન પર બેસી ચાલ્યા કે જેથી અવલોકન કરતાં દિવસમાત્ર દેખાતો હતો. (૧૫)
તેમજ વળી કેટલાક શાર્દૂલ, શ૨ભ અને સિંહની પીઠ પર બેસી અન્યોન્ય સંલગ્ન રહી વેગથી ચાલ્યા. એ પ્રમાણે બધા દેવો પોતાના બળ-સૈન્યને સાથે લઇ એકદમ ઉતાવળા ઇંદ્ર પાસે આવ્યા. (૧૬)
એવામાં હજાર સ્તંભથી બાંધેલ, દ્વાર પર સ્ફટિકમણિવડે બનાવેલ પૂતળીઓથી સુંદર, અનેક મોતીની માળાઓ જ્યાં લટકી રહી છે, એક પ્રાંત ભાગમાં જ્યાં શ્રેષ્ઠ વજ્રરત્નની બનાવેલ વેદિકા મૂકવામાં આવેલ છે, રણરણાટ કરતી ઘંટાઓનો મધુર સ્વર જ્યાં સુખ ઉપજાવી રહેલ છે, પવનથી કંપાયમાન મજબૂત જયપતાકાઓવડે મનોહ૨, તિતિલોકરૂપ મહામંદિરનું જાણે શિખર હોય, પૂર્વકૃત પુણ્યરૂપ મહાવૃક્ષનું જાણે ફળ હોય, ત્રિભુવનના સાર પરમાણુઓવડે જાણે બનાવેલ હોય, સમસ્ત વિભૂતિના વિસ્તારનો જાણે અખંડ ભંડાર હોય, સોલ પ્રકારના રત્નોથી જાણે ઘડેલ હોય, તેમ ઇંદ્રની આજ્ઞાથી પાલક દેવતાએ તરત વિકુર્વેલ એક લાખ યોજન વિસ્તૃત તથા
Page #225
--------------------------------------------------------------------------
________________
५३४
श्रीमहावीरचरित्रम् पंचजोयणसयसमुव्वेहं वरविमाणमारूढो अणेगदेव-देविकोडिपरिवुडो पत्थिओ पुरंदरो। तओ पवणविजइणीए गईए तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मझमज्झेणं नंदीसराभिहाणदीवस्स दाहिणपुरथिमिल्ले रइकरपव्वए आगंतूण तं दिव्वं देविड्डि विमाणवित्थारं व पडिसंहरिऊण जेणेव जंबुद्दीवो, जेणेव दाहिणढभरहं, जेणेव भगवओ जम्मणभवणं तेणेव उवागच्छइ । तयणंतरं च तेण दिव्वेण विमाणेण तिक्खुत्तो आयाहिणपयाहिणं भगवओ जम्मणभवणस्स काऊण विमाणं उत्तरपुरच्छिमे दिसिभागे ठवेइ । तओ अट्टहिं अग्गमहिसीहिं चुलसीइए सामाणियसाहस्सीहि समेओ जत्थ भयवं तित्थयरो तित्थयरजणणी य तहिं आलोएइ, पणामं करेमाणो पविसइ। सामिं समायरं तिपयाहिणपुव्वयं वंदइ । वंदित्ता सविसेसं तिसलादेविं थुणइ । कह?
'जयसि तुमं देवि! सगोत्तगयणपडिपुन्नचंदनवजुण्हे!।
सुविसुद्धसीलसालीणयाइ-गुणरयणवरधरणि! ।।१।। इव सुरपतिवचनसम्भ्रान्तपालकाऽमरविकुर्वितम्, योजनशतसहस्रविस्तीर्णम्, पञ्चयोजनशतसमुद्वेधं वरविमानम् आरूढः अनेकदेव-देवीकोटिपरिवृत्तः प्रस्थितः पुरन्दरः । ततः पवनविजयिन्या गत्या तिर्यग् असंख्येयानां द्वीपसमुद्राणां मध्यंमध्येन नन्दीश्वराऽभिधानद्वीपस्य दक्षिणपूर्वे रतिकरपर्वते आगत्य तां दिव्यां देवर्द्धि विमानविस्तारं च प्रतिसंहृत्य येनैव जम्बूद्वीपः, येनैव दक्षिणभरतार्धम्, येनैव भगवतः जन्मभवनम् तेनैव उपागच्छति। तदनन्तरं च तेन दिव्येन विमानेन त्रिधा आदक्षिणप्रदक्षिणां भगवतः जन्मभवनस्य कृत्वा विमानं उत्तरपूर्वे दिग्भागे स्थापयति । ततः अष्टभिः अग्रमहिषीभिः, चतुरशीतिभिः सामानिकसहस्रैः समेतः यत्र भगवान् तीर्थकरः तीर्थकरजननी च तत्र आलोकते, प्रणामं कुर्वन् प्रविशति। स्वामिनं समातरं त्रिप्रदक्षिणापूर्वकं वन्दते। वन्दित्वा त्रिशलादेवीं स्तौति । कथम्? -
'जयसि त्वं देवि! स्वगोत्रगगनप्रतिपूर्णचन्द्रनवज्योत्स्ने!
सुविशुद्धशीलशालीनतादिगुणरत्नवरपृथिवी ।।१।। પાંચ સો યોજન ઉન્નત એવા શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઇ પુરંદરે અનેક દેવ-દેવીઓના પરિવાર સહિત પ્રયાણ કર્યું, અને પવનના વેગે તિછલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોના મધ્યભાગમાંથી આવતાં, નંદીશ્વરદ્વીપના અગ્નિ ખૂણે રહેલ રતિકર પર્વત પર આવી, તે દિવ્ય દેવદ્ધિ તથા વિમાનના વિસ્તારને સંકોચી, જંબૂદ્વીપના દક્ષિણ ભારતમાં
જ્યાં ભગવંતનું જન્મભવન છે ત્યાં તે આવ્યો. પછી દિવ્ય વિમાનથી પ્રભુના જન્મભવનને ત્રણ પ્રદક્ષિણા દઇ, વિમાનને તેણે ઇશાન ખૂણે સ્થાપન કર્યું, અને આઠ અગ્રમહિષી તથા ચોરાશી હજાર સામાનિક દેવો સહિત ઇંદ્ર,
જ્યાં ભગવંત અને ત્રિશલાદેવી બિરાજમાન છે, ત્યાં આવીને જુવે છે અને તેમને પ્રણામ કરતાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી, સવિશેષ તે ત્રિશલાદેવીની સ્તુતિ કરવા લાગ્યો
હે દેવી! સ્વગોત્રરૂપ ગગનમાં પૂર્ણ ચંદ્રમાની નૂતન ચાંદની સમાન તથા વિશુદ્ધ શીલાદિ ગુણરત્નોની ५२५॥तुल्य मेवा तमे ४यवंत वता. (१)
Page #226
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
तिहुयणचिंतामणिकुच्छिधारिए ! तं धुवं जगे धन्ना । तुझं चिय सुहफलओ पसंसणिज्जो मणुयजम्मो ||२||
एत्तियमेत्तेणं चिय तुमए उल्लंघिउव्व भवजलही । परमासीसट्ठाणं जायासि मुणीसराणंपि ́ || ३।।
५३५
एवं च थुणिऊण ओसोयणिदाणपुव्वगं तक्खणविउव्वियजिणपडिरूवं च ठविऊण तिसलादेवीसमीवे सयं पंच सरीरे विउव्वइ । तओ एगेण परमसुइभूओ सरससुरभिगोसीसचंदणपंकपंडुरोयरे करकमले कयप्पणामो सबहुमाणं तित्थयरं संठवेइ । एगेण य तस्सेव य पिट्ठिदेसट्ठिओ हरट्टहासकुसुमप्पगासं चामीयरचारुदंडं पुंडरीयं धरेइ । दोहि य रूवेहिं भगवओ उभयपासेसु सुरसरिवारिप्पवाहविभमे चामरे मंदं मंदं चालेइ । एगेण पुरओ त्रिभुवनचिन्तामणिकुक्षिधारिके! त्वं ध्रुवं जगति धन्या ।
तव एव शुभफलदं प्रशंसनीयं मनुजजन्म ||२।।
एतावन्मात्रेणैव त्वया उल्लङ्घिता इव भवजलधिः । परमाशिषस्थानं जाताऽसि मुनीश्वराणामपि । । ३ ||
एवं च स्तुत्वा अवस्वापिनीदानपूर्वकं तत्क्षणविकुर्वितजिनप्रतिरूपं च स्थापयित्वा त्रिशलादेवीसमीपं स्वयं पञ्च शरीराणि विकुर्वति । ततः एकेन परमशुचिभूतः सरससुरभिगोशीर्षचन्दनपङ्कपाण्डुरोदारे करकमले कृतप्रणामः सबहुमानं तीर्थकरं संस्थापयति । एकेन च तस्यैव पृष्ठदेशस्थितः हराऽट्टहासकुसुमप्रकाशं चामीकरचारुदण्डं पुण्डरीकं धारयति । द्वाभ्यां च रूपाभ्यां भगवतः उभयपार्श्वयोः सुरसरिद्वारिप्रवाहविभ्रमे चामरे मन्दं मन्दं चालयति। एकेन पुरतः स्थितः धारासहस्रभीषणम्, समुच्छलत्किरणपटलम्, शरदसूर्यमण्डलमिव
1
ત્રિભુવનના ચિંતામણિને ઉદરમાં ધારણ કરનાર હે દેવી! તમે જગતમાં ધન્ય છો અને તમારો જ મનુષ્યજન્મ પ્રસંસનીય અને શુભ ફળયુક્ત છે. (૨)
એટલામાત્રથી તમે આ ભવસાગર જાણે ઓળંગી ગયા અને મુનીશ્વરોની પરમ આશિષના તમે સ્થાનરૂપ થયા 91. (3)
એમ સ્તવી, અવસ્વાપિની નિદ્રા આપી તત્કાલ, વિકુર્વેલ જિનપ્રતિબિંબ ત્યાં ત્રિશલા સમીપે મૂકી, પોતે પાંચ શરીર વિકુર્વ્યા. તેમાં એક રૂપે પરમ પવિત્ર થઇ, સરસ સુગંધી ગોશીર્ષચંદનના પંકવડે કરતલ લિપ્ત કરી, પ્રણામ અને બહુમાનપૂર્વક તેણે ભગવંતને પોતાના કરકમળમાં સ્થાપન કર્યા, અને એક રૂપે તેની જ પાછળ રહી, શંક૨ના અટ્ટહાસ્ય અને કુસુમતુલ્ય તેમજ સુવર્ણના સુંદર દંડયુક્ત એવા છત્રને ધારણ કર્યું, તેમજ બે રૂપે બંને બાજુ ગંગાના જળ-પ્રવાહ સદશ બે ચામર તે મંદ મંદ હલાવતો, વળી એક રૂપે આગળ ચાલતાં હજા૨ ધા૨વડે ભીષણ, ઉછળતા કિરણોથી વ્યાપ્ત, શરદના સૂર્યમંડળ સમાન દિશાઓને પ્રકાશિત કરનાર તથા પ્રચંડ શત્રુને પરાસ્ત
Page #227
--------------------------------------------------------------------------
________________
५३६
श्रीमहावीरचरित्रम् ठिओ धारासहस्सभीसणं, समुच्छलंतकिरणपडलं, सरयसूरमंडलं व दिसिवलयमुज्जोविंतं पयंडपडिवक्खविक्खेवदारुणं कुलिसमुव्वहइ। एवं च पंचरूवेहिं समायरियनियनियकायव्वो अणेगदेवदेवीहिं परियरिओ
संपत्तपावणिज्जं समत्थतित्थोहदंसणपवित्तं । अप्पाणं मन्नंतो हरिसेणंगे अमायंतो ।।१।।
मंदरसेलाभिमुहं कंठपलंबंतरयणवणमालो।
पयलंतदिव्वकुंडजुयलो आखंडलो चलिओ ।।२।। जुग्गं | सिग्घाए दिव्वाए देवगईए कमेण गच्छंतो। जोयणलक्खुच्चत्तं संपत्तो मंदरगिरिंदं ।।३।।
दिग्वलयमुद्योतयन् प्रचण्डप्रतिपक्षविक्षेपदारुणं कुलिशम् उद्वहति । एवं च पञ्चरूपैः समाचरितनिजनिजकर्तव्यः अनेकदेवदेवीभिः परिवृत्तः -
सम्प्राप्तप्रापणीयं समस्ततीर्थोघदर्शनपवित्रम । आत्मानं मन्यमानः हर्षेणाऽङ्गे अमान् ।।१।।
मन्दरशैलाभिमुखं कण्ठप्रलम्बमानरत्नवनमालः ।
प्रचलदिव्यकुण्डलयुगलः आखण्डलः चलितः ।।२।। युग्मम् । शीघ्रया दिव्यया देवगत्या क्रमेण गच्छन् । योजनलक्षोच्चत्वं सम्प्राप्तः मन्दरगिरीन्द्रम् ।।३।।
કરવામાં ભયંકર એવા વજને ઉપાડ્યું. એ રીતે પાંચ રૂપે પોતપોતાનું કર્તવ્ય બજાવતાં અનેક દેવ-દેવીઓથી પરવરેલ તથા
પવિત્રતાને પ્રાપ્ત થયેલ અને સમસ્ત તીર્થોના દર્શનવડે પાવન બનેલ પોતાના આત્માને માનતો તેમજ 43 अंको वास पामती, (१)
કંઠે લટકતી રત્નમાળા તથા કાને દિવ્ય કુંડલ-યુગલને ધારણ કરતો તે ઇંદ્ર કનકાચલ ભણી ચાલ્યો, (२)
અને શીધ્ર દેવગતિથી જતાં અનુક્રમે એક લાખ યોજન ઉન્નત એવા મેરુ પર્વત પર પહોંચ્યો, (૩)
Page #228
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
जस्सावट्टियरूवा पडिबिंबियसिहरकाणणाभोगा । विमलपरिमंडला दप्पणव्व रेहंति ससिसूरा ।।४।।
जस्स रमणीययारंजियाइं गंधव्वदेवमिहुणाइं । उज्झियनियठाणाइं सिहरेसु सुहं परिवसंति ।।५।।
नाणाविहफलभरभंगुरग्गसाहाइं जत्थ रेहंति। सव्वोउयकुसुमसमिद्धिसुंदराई तरुवणाई ।। ६ ।।
किविणो व्व कणगपरिहाणिवज्जिओ सज्जणोव्व अइतुंगो। सुमुणिव्व एगरूवो जो निच्चं सिद्धिखेत्तं व ||७||
यस्याऽऽवर्तितरूपौ प्रतिबिम्बितशिखर-काननाऽऽभोगौ । विमलपरिमण्डलौ दर्पणौ इव राजेते शशिसूर्यौ || ४ ||
. यस्य रमणीयतारञ्जितानि गन्धर्वदेवमिथुनानि । उज्झितनिजस्थानानि शिखरेषु सुखं परिवसन्ति ||५||
नानाविधफलभरभङ्गुराऽग्रशाखानि यत्र राजन्ते । सर्वर्तुककुसुमसमृद्धिसुन्दराणि तरुवनानि ।।६।।
५३७
कृपणः इव कनकपरिहाणिवर्जितः, सज्जनः इव अतितुङ्गः । मुनिः इव एकरूपः यः नित्यं सिद्धक्षेत्रमिव ।।७।।
કે જ્યાં વિમલ પરિમંડળયુક્ત સૂર્ય-ચંદ્ર દર્પણની જેમ શોભે છે, જે સદા તે પર્વતને ચોતરફ આવર્તની જેમ ફરતા રહે છે અને જેમાં શિખરો અને વનો પ્રતિબિંબત થઇ રહેલાં છે. (૪)
વળી જેની ૨મણીયતાથી પ્રમોદ પામેલા ગંધર્વ-દેવમિથુનો પોતાનું સ્થાન તજી શિખરો પર સુખે વાસ કરે छे. (4)
તેમજ જ્યાં વિવિધ ફળભરથી જેમની શાખાઓ લચી રહેલ છે તથા સર્વ ઋતુઓના પુષ્પોની સમૃદ્ધિવડે સુંદર वां वृक्षो वृक्षवनो शोली रह्यां छे, (७)
વળી જે કૃપણની જેમ કનકહાનિથી વર્જિત, સજ્જનની જેમ અતિઉન્નત, સુમુનિની જેમ એકરૂપ અને सिद्धिक्षेत्रनी भ नित्य- शाश्वत छे. (७)
Page #229
--------------------------------------------------------------------------
________________
५३८
श्रीमहावीरचरित्रम एगत्थुन्नयनवमेघगज्जिपरितुट्ठनीलकंठो जो। अन्नत्थ किन्नरारद्धगेयसुइनिच्चलकुरंगो ।।८।।
एगत्तो मरगयनिस्सरंतकिरणोलिसामलियगयणो।
अन्नत्तो रवितावियफलिहोवलगलियजलणकणो ।।९।। तत्थ एवंविहे मंदरगिरिंमि नीहार-गोक्खीर-हारुज्जलाए अइपंडुकंबलसिलाए विचित्तरयणप्पभापडलजलपक्खालियंमि अभिसेयसिंहासणे पुव्वाभिमुहो सुरिंदो उच्छंगनिवेसियजिणो उवविसइ।
एत्यंतरे जिणपुन्नमाहप्पचलियासणा, ओहिनाणविन्नायजहट्ठियपरमट्ठा, नियनियसेणाहिवइताडियघंटारवपडिबोहियसुरयपमत्ततियसगणा तक्कालविउव्वियपवरविमाणारूढा,
एकत्र उन्नतनवमेघगर्जितपरितुष्टनीलकण्ठः यः । अन्यत्र किन्नराऽऽरब्धगेयश्रुतिनिश्चलकुरङ्गः ||८||
एकत्र मरकतनिस्सरत्किरणालीश्यामलितगगनः |
अन्यत्र रवितापितस्फटिकोपलगलितज्वलनकणः ।।९।। ___ तत्र एवंविधे मन्दरगिरौ नीहार-गोक्षीर-हारोज्वलायां अतिपाण्डुकम्बलशिलायां विचित्ररत्नप्रभापटलजलप्रक्षालिते अभिषेकसिंहासने पूर्वाभिमुखः सुरेन्द्रः उत्सङ्गनिवेषितजिनः उपविशति ।
अत्रान्तरे जिनपुण्यमाहात्म्यचलिताऽऽसनाः, अवधिज्ञानविज्ञातयथास्थितपरमार्थाः, निजनिजसेनाधिपतिताडितघण्टारवप्रतिबोधितसुरतप्रमत्तत्रिदशगणाः तत्कालविकुर्वितप्रवरविमानाऽऽरूढाः, सर्वाऽलङ्कार
તેમજ જ્યાં એક તરફ ઉન્નત નવમેઘના ગર્જરવથી મયૂર નૃત્ય કરી રહ્યા છે અને એક બાજુ કિન્નરોએ આરંભેલ સંગીતથી કુરંગ-હરણો નિશ્ચલ થઇ રહ્યા છે. (૮)
એક બાજુ મરકતમણિના પ્રસરતા કિરણોવડે આકાશ શ્યામ થઇ રહેલ છે અને કોઈ સ્થાને સૂર્યથી તપેલ टिभiथी भनि. गणी २६॥ छ. (८)
એવા પ્રકારના કનકાદ્રિ પર હિમ, ગોક્ષીર કે હાર સમાન ઉજ્વળ અતિ પાંડુકંબલશિલા પર વિચિત્ર રત્નોના પ્રભાના સમૂહરૂપ જળથી પ્રક્ષાલિત અભિષેક-સિંહસન પર ભગવંતને પોતાના ઉત્સંગમાં બેસારી, ઇંદ્ર પૂર્વાભિમુખ થઇને બેઠો.
એવામાં જિનના પુણ્ય-માહાસ્યથી આસનો ચલાયમાન થતાં, અવધિજ્ઞાનથી યથાસ્થિત પરમાર્થ જાણી, પોતપોતાના સેનાપતિના હાથે વગડાવેલ ઘંટાના નાદથી વિષયમાં પ્રસક્ત થયેલા દેવોને સાવધાન કરતાં, તત્કાલ વિદુર્વેલા પ્રવર વિમાનો પર આરૂઢ થઇ, સર્વ અલંકારોથી વિભૂષિત થયેલા ઈશાનપ્રમુખ ચંદ્ર-સૂર્યપર્યત એકત્રીશ
Page #230
--------------------------------------------------------------------------
________________
५३९
चतुर्थः प्रस्तावः सव्वालंकाररेहंतसरीरा ईसाणप्पमुहा चंदसूरपज्जंता एगत्तीसंपि समागया सुरिंदा। कयपणामा य ट्ठिया सट्ठाणेसु। एत्थ य पत्यावे अच्चुयतियसाहिवेण भणिया नियदेवा-'अहो सिग्घमुवणमेह महरिहं पसत्थं तित्थयराभिसेयं ।' तओ ते पहिट्ठचित्ता अट्ठोत्तरसहस्सं सुवन्नकलसाण, अट्ठोत्तरसहस्सं कलहोयमयाणं एवं मणिमयाणं, सुवन्नरूप्पमयाणं, रुप्पमणिमयाणं, सुवन्नरूप्पमणिमयाणं भोमेयगाणं अट्ठसहस्सं रयणकलसाणं, एवं भिंगाराणं पत्तेयं पत्तेयमट्ठसहस्सं विउव्वित्ता गया खीरोयसमुदं । भरिया खीरसलिलेण सयलकलसा। गहियाइं उप्पल-कुमुय-सयपत्त-सहस्सपत्ताई।
एवं पसत्थतित्थाण मागहाईण वरनईणं च । सलिलं महोसहीओ सुकुमारा मट्टिया जा य ।।१।।
वक्खारसेल्ल-कुलपव्वएसु सोमणस-नंदणवणेसु ।
अंतरनइ-हरएसु य जाणि य कुसुमोसहि-फलाइं ।।२।। राजमानशरीराः ईशानप्रमुखाः चन्द्र-सूर्यपर्यन्ताः एकत्रिंशद् अपि समागताः सुरेन्द्राः। कृतप्रणामाः च स्थिताः स्वस्थानेषु । अत्र च प्रस्तावे अच्युतत्रिदशाऽधिपेन भणिताः निजदेवाः 'अहो! शीघ्रम् उपनमत इह महाघु प्रशस्तं तीर्थकराऽभिषेकम्। ततः ते प्रहृष्टचित्ताः अष्टोत्तरसहस्रं सुवर्णकलशानाम्, अष्टोत्तरसहस्रं कलधौतमयानाम् एवं मणिमयानाम्, सुवर्ण-रूप्यमयानाम्, रूप्यमणिमयानाम्, सुवर्ण-रूप्य-मणिमयानाम्, भोमेयकानाम् अष्टसहस्रं रत्नकलशानाम् एवं भृङ्गाराणां प्रत्येकं प्रत्येकम् अष्टसहस्रं विकुर्व्य गताः क्षीरोदसमुद्रम् । भृताः क्षीरसलिलेन सकलकलशाः । गृहीतानि उत्पल-कुमुद-शतपत्र-सहस्रपत्राणि ।
एवं प्रशस्ततीर्थानां मागधादीनां वरनदीनां च । सलिलं महौषध्यः सुकुमारा मृत्तिका या च ।।१।।
वक्षस्कारशैल-कुलपर्वतेषु सोमनस-नन्दनवनेषु ।
अन्तरनदी-ह्रदेषु च यानि कुसुमौषधि-फलानि ।।२।। દેવેંદ્રો ત્યાં આવ્યા અને ભગવંતને પ્રણામ કરી તેઓ સ્વ-સ્થાને બેઠા. આ વખતે અમ્યુરેંદ્ર પોતાના દેવોને કહેવા લાગ્યો કે-“અહો! મહાપૂજનીય અને પ્રશસ્ત જિન-જન્માભિષેકની સત્વર તૈયારી કરો' એટલે હર્ષ પામતા તેમણે એક હજાર ને આઠ કનક-કળશો, તેટલાજ રૂપાના કળશો, તેટલાજ મણિના, તેટલાજ સુવર્ણ અને રૂપાના તેટલાજ રૂપા અને મણિના, તેટલાજ સુવર્ણ, રૂપા અને મણિના, તેટલાજ માટીના તથા તેટલાજ રત્નના એમ પ્રત્યેક એક હજાર ને આઠ કળશો વિદુર્વા, ક્ષીરસાગર પ્રત્યે જઇ, તે બધા કળશો શીરોદકથી ભર્યા તેમજ ઉત્પલ, કુમુદ, શતપત્ર અને સહસ્રપત્ર એ પુષ્પો ગ્રહણ કર્યાં.
તેમ પ્રશસ્ત માગધાદિ તીર્થો તથા શ્રેષ્ઠ નદીઓનું જળ, મહૌષધિઓ અને સુકુમાર-સ્નિગ્ધ માટી, વળી વક્ષસ્કારપર્વત, કુલપર્વતો, સૌમનસ, નંદનપ્રમુખના વનો તથા અંતરનદી-સામાન્ય નદીઓના પુષ્પો, ઔષધિઓ
Page #231
--------------------------------------------------------------------------
________________
५४०
श्रीमहावीरचरित्रम् आदाय ताइं खीरोयसलिलपडिपुन्नपुन्नकलसा य। अच्चुयसुराहिवइणो विणयप्पणया समप्पेंति ।।३।। तिगं| अह सो अच्चुयदेविंदो दह्रण अभिसेयसमग्गसामग्गिं जायहरिसो सिग्घमासणाओ उद्वित्ता दसहिं सामाणियसहस्सेहिं, तायत्तीसाए तायत्तीसेहिं, चउहिं लोगपालेहिं, तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियावईहिं, चत्तालीसाए आयरक्खदेवसहस्सेहिं संपरिवुडो तेहिं विमलतित्थुत्थखीर-नीरपरिपुनेहिं विमलकमलपिहाणेहिं, गोसीसचंदणपमुहपहाणवत्थुगब्मिणेहिं, सव्वोसहीरससणाहेहिं वहुसहस्ससंखेहिं महप्पमाणेहिं कलसेहिं विउविएहिं साभाविएहि य परेणं पमोएणं भगवओ भुवणिक्कबंधवस्स चरमतित्थयरस्स जंममज्जणमहूसवं काउं समुवट्ठिओत्ति। एत्यंतरे चिंतियं सुरिंदेण, जहा
आदाय तानि क्षीरोदसलिलप्रतिपूर्णपूर्णकलशाः च । अच्युताधिपतये विनयप्रणताः समर्पयन्ति ||३|| त्रिकम् । अथ सः अच्युतदेवेन्द्रः दृष्ट्वा अभिषेकसमग्रसामग्री जातहर्षः शीघ्रम् आसनाद् उत्थाय दशभिः सामानिकसहस्रैः, त्रायस्त्रिंशद्भिः त्रयस्त्रिंशद्भिः, चतुर्भिः लोकपालैः, त्रिभिः पर्षद्भिः, सप्तभिः अनीकैः, सप्तभिः अनीकाधिपतिभिः, चत्वारिंशद्भिः आत्मरक्षदेवसहस्रैः सम्परिवृत्तः तैः विमलतीर्थोत्थक्षीरनीरपरिपूर्णैः, विमलकमलपिधानैः, गोशीर्षचन्दनप्रमुखप्रधानवस्तुगर्भितैः सर्वौषधिरससनाथैः बहुसहस्रसङ्ख्यैः महाप्रमाणैः कलशैः विकुर्वितैः स्वाभाविकैः च परेण प्रमोदेन भगवतः भुवनैकबान्धवस्य चरमतीर्थकरस्य जन्ममज्जनमहोत्सवं कर्तुं समुपस्थितः । अत्रान्तरे चिन्तितं सुरेन्द्रेण, यथा -
અને ફળો જે કાંઇ પ્રશસ્ત હતાં તે લઇ, ક્ષીરોદકથી ભરેલા પૂર્ણ કળશો લાવી, પ્રણામપૂર્વક નમ્રભાવે તેમણે अच्युतेंद्रने अपए या. (१/२/3)
એટલે અભિષેકની સમગ્ર સામગ્રી જોઈ અચ્યતેંદ્ર ભારે હર્ષ પામી આસનથકી તરતજ ઉઠી, દશ હજાર સામાનિક દેવો, તેત્રીશ ત્રાયન્ઝિશક, ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ તથા ચાલીશ હજાર આરક્ષક દેવો સહિત પૂર્વે વર્ણવેલા વિમલ તીર્થોદક તથા ક્ષીરોદકથી ભરેલા, નિર્મળ કમળોથી ઢાંકેલા, ગોશીષચંદનપ્રમુખ પ્રધાન વસ્તુઓથી મિશ્રિત, સર્વ ઔષધિ-રસયુક્ત, મોટા પ્રમાણવાળા, વિક્ર્વેલા તથા સ્વાભાવિક એવા અનેક સહસ્ત્ર કળશોવડે પરમ પ્રમોદપૂર્વક, ભુવનના એક બાંધવ એવા ચરમ તીર્થનાથ ભગવંતનો સ્નાત્ર-જન્મ-મહોત્સવ કરવાને ઉપસ્થિત થયો. એવામાં ઇંદ્રને વિચાર આવ્યો કે
Page #232
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५४१ 'लहुयसरीरत्तणओ कहेस तित्थेसरो जलुप्पीलं । सहिही सुरसत्थेणं सम कालमहो खिविज्जंतं? ||१||
एत्तियकुंभजलुप्पीलपेल्लिओ गरुयगंडसेलोऽवि ।
पल्हत्थिज्जइ नूणं किमेत्थ जुत्तं न याणेमो?' ||२|| इय एवं कयसंकं सक्कं ओहीए जिणवरो नाउं। चालइ मेरुं चलणंगुलीए बलदंसणट्ठाए ।।३।।
तच्चालणे य-चंगतुंगिमरुद्धगयणग्गपरिकंपिय, सिहरसयकडयडंततडवियडविहडिय |
टलटलियटोलोवलविच्छिन्नटंकदोत्तडविनिवडिय ।।१।। 'लघुशरीरत्वात् कथमेषः तीर्थेश्वरः जलोत्पीडनम् । सहिष्यति सुरसार्थेन समकालम् अहो! क्षिप्यमाणम् ।।१।।
एतावत्कुम्भजलोत्पीडनप्रेरितः गुरुगण्डशैलः अपि ।
पर्यस्यते नूनं किमत्र युक्तं न जानीमः।।२।। इत्येवं कृतशङ्क शक्रम् अवधिना जिनवरः ज्ञात्वा । चालयति मेरुं चरणागुल्या बलदर्शनार्थम् ।।३।।
तच्चालने च-सुन्दरतुङ्गरुद्धगगनाग्रपरिकम्पितम्, शिखरशतं कड-तडत्-तड्विकटविघटितम्।
टलटल(शब्देन) प्रशस्तोपलविच्छिन्नछिन्नद्वितटविनिपतितम् ।।१।। “અહો! આ તીર્થકર તો બહુ નાના છે, એટલે સમકાલે દેવોના હાથે પડતો આ જળસમૂહ કેમ સહન કરી शशे? (१)
આટલા બધા કળશ-જળના પ્રવાહથી પ્રેરાયેલ મોટો એક પર્વત પણ તણાઇ જાય. ખરેખર! અહીં યુક્ત શું छ? d sis सम तुं नथी' (२)
એ પ્રમાણે શંકાશીલ શક્રને અવધિજ્ઞાનથી જાણી ભગવંતે બળ બતાવવા પોતાની ચરણાંગુલિવડે મેરૂપર્વતને यसायमान यो. (3)
એટલે આકાશને રોકનાર તેની ઉંચાઇનો અગ્રભાગ કંપાયમાન થયો, તેના સેંકડો શિખરો તડતડાટ દઇને તૂટવા લાગ્યા, જાણે ટાંકણાથી ભિન્ન કરેલી હોય તેમ કડકડાટ કરતી મોટી શિલાઓ ફાટીને પડવા લાગી, (૧)
Page #233
--------------------------------------------------------------------------
________________
५४२
श्रीमहावीरचरित्रम् कंदरगयकेसरिविहियगलगज्जियरवभीम। पवियंभियचाउद्दिसिहि पडिसद्दय निस्सीम ।।२।।
तथा-चलिरमंदरभारसंभग्गसिरनमिरभुयगाहिवइ दूरमुक्क दुद्धरु धरायलु ।
विलुलंत-कुलसेलगणु तुट्टबंधु डोल्लिओ विसंतुलु ।।३।। उस्सिंखलभयभरविहुर उद्धयसुंडादंड अनिवारण दिसिवारणवि गमणि पयट्ट पयंड ||४||
खुभियदारुणमच्छ-कच्छवयपुच्छच्छडताडणेण उच्छलंतकल्लोल-संकुलगयणंगणविगयसिहमुक्कमेरवियरंतमहिजल । अइवेगप्पवणप्पहय हल्लियसयलसमुद्द। नज्जइ जगबोलण भणिय चाउद्दिसिहं रउद्द ।।५।।
कन्दरागतकेसरिविहितगलगर्जितरवभीमम् । प्रविजृम्भितचतुर्दिग्भिः प्रतिशब्दकं निःसीमानम् ।।२।।
तथा-चलमन्दरभारसम्भग्नशिरोनमभुजगाधिपतिः दूरमुक्तं दुर्धरं धरातलम् ।
विलुलत्कुलशैलगणं त्रुटितबन्धं दोलायितं विसंस्थुलम् ।।३।। उच्छृङ्खलभयभरविधुरः उद्धतकरदण्डः अनिवारकः दिग्वारणोऽपि गमनाय प्रवृत्तवान् प्रचण्डम् ।।४।।
क्षुभितदारुणमत्स्य-कच्छप(क)पृच्छच्छटाताडनेन उच्छलत्कल्लोलसकुलगगनाङ्गणविगतशिखामुक्तमर्यादावितरन्महीजलम् । अतिवेगपवनप्रहतं चलितसकलसमुद्रम् । ज्ञायते जगद्बोडनं भणितं चतुदिग्भिः रौद्रम् ।।५।।
ગુફામાં રહેલ સિંહના ગર્જરવથી તે ભીષણ અને ચારે દિશામાં પ્રસરતા પ્રતિશબ્દો વડે જે ગર્જનામય भासतो, (२)
ચાલતા મંદરાચલના ભારથી ભગ્ન થઇને શિર નમી જતાં શેષનાગે દુર્ધર ધરાતલને દૂર મૂકી દીધું, તેમજ ભારે વિશાલ છતાં કુલપર્વતોના બંધ તૂટતાં તે ડોલાયમાન થયા, (૩)
પોતે ઉદ્ભૂખલ છતાં ભયથી વ્યાકુળ બની સૂંઢને ઉંચે ઉછાળતા દિગ્ગજો અટકાવી ન શકાય તેમ પ્રચંડ થઇને भागवा साया, (४)
મસ્ય, કાચબા વિગેરેના પુચ્છછટાના તાડનથી ઉછળતા કલ્લોલવડે ગગનાંગણ સંકુલ-સંકીર્ણ બનતાં શિખારહિત થઇ, મર્યાદા મૂકીને તે મહત(જ?)લમાં પ્રસર્યા, તથા અતિપ્રચંડ પવનથી પ્રેરાયેલા બધા સમુદ્રો ક્ષોભિત થતાં રૌદ્ર બની ચારે બાજુ જાણે જગતને બુડાડવા તૈયાર થયા હોય એમ ભાસતું, (૫)
Page #234
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५४३ सूर-ससहर-तारयाणंपि विवरंमुहपट्ठियइं तक्खणेण सव्वइं विमाणइं, भयभीएण सुरगणेण अइजवेण उज्झियसगणइं। विमणंमणुसुरवहुनिवहु जाउ विसंठुलचे , मरणासंकिउ खयरजणु गिरिकंदरिहिं पइड्छु ।।६।।
एवं वियंभमाणे तिहुयणसंखोहे, पंचनमोक्कारसुमरणपरायणे चारणमुणिगणे, विविहाउहनिवहमणुसरंते अंगरक्खसुरसमूहे पयंडकोवुड्डमरभीमो, घडियनिडालभिउडिभासुरो, करकलियकुलिसो सुराहिवो भणिउमाढत्तो-'अहो सो(कः?) एस संतिकम्मसमारंभेऽवि वेयाल-समुल्लासो, भोयणपढमकवलकवलणेऽवि मच्छियासन्निवाओ, पुन्निमाचंदपढमुग्गमेवि दाढाकडप्पदुप्पिच्छो विडप्पागमो जं सयलमंगलालयस्स, अणप्पमाहप्पबलणिहाणस्स तित्थेसरस्सवि जम्मणमहूसवसमए एरिसो विग्यो समुवडिओ।' केण पुण अकालकुवियकयंतसंगमूसुएण देवेण दाणवेण य जक्खेण रक्खसेण नियभुयसामत्थवित्थारदंसणट्ठयाए वा ___ सूर्य-शशधर-तारकाणामपि विवरमुखप्रस्थितानि तत्क्षणेन सर्वाणि विमानानि, भयभीतेन सुरगणेन अतिजवेन उज्झितस्वगणानि (जनानि?)। विमनोमनसुरवधुनिवहः जातः विसंस्थुलचेष्टः, मरणाऽऽशङ्कितं खेचरजनं गिरिकन्दरासु प्रविष्टम् ।।६।। ____ एवं विजृम्भमाणे त्रिभुवनसंक्षोभे, पञ्चनमस्कारस्मरणपरायणे चारणमुनिगणे, विविधाऽऽयुधनिवहम् अनुसरति अङ्गरक्षकसुरसमूहे प्रचण्डकोपविप्लवभीमः घटितललाटभृकुटिभासुरः करकलितकुलिशः सुराधिपः भणितुमारब्धवान् 'अहो! सः एषः शान्तिकर्मसमारम्भेऽपि वेतालसमुल्लासः, भोजनप्रथमकवलकवलनेऽपि मक्षिकासन्निपातः, पूर्णिमाचन्द्रप्रथमोद्गमेऽपि दंष्ट्राकलापदुक्षः राह्वागमः यद् सकलमङ्गलाऽऽलयस्य, अनल्पमाहात्म्यबलनिधानस्य तीर्थेश्वरस्याऽपि जन्ममहोत्सवसमये एतादृशः विघ्नः समुपस्थितः। केन पुनः अकालकुपितकृतान्तसङ्गोत्सुकेन देवेन दानवेन च यक्षेन राक्षसेन निजभुजसामर्थ्यविस्तारदर्शनार्थं वा
વળી બધા વિમાનો સૂર્ય, ચંદ્ર અને તારાઓના વિવરમાં પેસવા લાગ્યાં, ભયભીત થયેલ દેવો તત્કાલ પોતાના પરિવારને તજી બચાવ શોધવા લાગ્યા, દેવાંગનાઓ ભારે આકુળ વ્યાકુળ બની ચેષ્ટા રહિત થઇ ગઇ, ખેચરવિદ્યાધરો મરણના ભયની આશંકાથી પર્વતની ગુફાઓમાં પેસી ગયા. (૬)
એ પ્રમાણે ત્રિભુવન સંક્ષોભ પામતાં તથા ચારણમુનિઓ પંચ નમસ્કારના સ્મરણમાં પરાયણ રહેતાં અને અંગરક્ષક દેવો વિવિધ આયુધ ઉપાડી તૈયાર થતાં, પ્રચંડ કોપના આડંબરથી ભીમ, લલાટ પર ભીષણ ભ્રકુટી ચડાવતાં અને કર-કમળમાં વજ ધારણ કરતાં દેવેંદ્ર કહેવા લાગ્યો કે-“શાંતિકર્મના સમારંભમાં પણ આ તે કોઇ વેતાલની ચેષ્ટા છે? અહો! ભોજનના પ્રથમ કોળીયામાં જ આ તો માખી પડવા જેવું થયું, પૂર્ણ ચંદ્રના પ્રથમ ઉદયમાં દાઢાસમૂહવડે દુષ્પક્ષ્ય એવા રાહુના આગમન જેવું થયું, કે સકલ મંગળના નિધાનરૂપ તથા અનલ્પ માહાલ્ય અને બળના ભંડાર એવા તીર્થપતિના જન્મમહોત્સવ વખતે આવું વિઘ્ન ઉપસ્થિત થયું. અરે! અકાલે કુપિત થયેલ કૃતાંતના સમાગમને ઇચ્છતા કોઇ દેવ, દાનવ, યક્ષ કે રાક્ષસે પોતાના ભુજ-સામર્થ્યને બતાવવા, કે
Page #235
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
जिणमहिमावलोयणमच्छरेण वा भुवणसंखोहदंसणकोऊहलेण वा कओ हवेज्ज' त्ति जायसंसओ ओहिन्नाणं पउंजइ । तओ दिव्वनाणमुणियजिणचलणचंपणुक्कंपियमेरुवइयरो, तक्खणसंहरियकोवुग्गमो, निंदियनियकुवियप्पो खामिऊण बहुप्पयारं भगवंतं जिणेसरं पाणिपरिगहियकलसे तियसे भणिउमाढत्तो-भो भो विबुहा ! -
५४४
जह सिरिरिसहजिणिंदो हविओ पुव्विं इहेव तियसेहिं । तह चरिमतित्थनाहंपि न्हवह मोत्तूण कुवियप्पं ।।१।।
एगसरूवबलच्चिय निब्यंतं जेण सव्वजिणनाहा । तणुगुरु-लहुयत्तं पुण न कारणं वीरिउल्लासे ।।२।।
एवं च सुरवइवयणाणंतरमेव समकालं निवडियं सयलकलसेहिंतो सारयससिमऊहजालं जिनमहिमाऽवलोकनमत्सरेण वा भुवनसङ्क्षोभदर्शनकौतूहलेन वा कृतः भवेद्' इति जातसंशयः अवधिज्ञानं प्रयुनक्ति । ततः दिव्यज्ञानज्ञातजिनचरणस्पर्शकम्पितमेरुव्यतिकरः तत्क्षणसंहृतकोपोद्गमः, निन्दितनिजकुविकल्पः क्षमयित्वा बहुप्रक़ारं भगवन्तं जिनेश्वरं पाणिपरिगृहीतकलशान् त्रिदशान् भणितुमारब्धवान् 'भोः भोः विबुधाःयथा श्रीऋषभजिनेन्द्रः स्नापितः पूर्वं इहैव त्रिदशैः ।
तथा चरमतीर्थनाथमपि स्नापयत मुक्त्वा कुविकल्पम् ।।१।।
एकस्वरूपबलाः एव निर्भ्रान्तं येन सर्वजिननाथाः । तनुगुरु-लघुत्वं पुनः न कारणं वीर्योल्लासे ॥ २ ।।
एवं च सुरपतिवचनाऽनन्तरमेव समकालं निपतितं सकलकलशेभ्यः शारदशशिमयूखजालम् इव,
જિનમહિમાને જોતાં પ્રગટેલ મત્સરને લીધે અથવા તો ભુવન-સંક્ષોભને જોવાના કુતૂહલથી આમ કર્યું હશે.' એમ સંશય થતાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પછી દિવ્યજ્ઞાનથી જાણ્યું કે-‘આ તો ભગવંતના ચરણવડે મેરૂ કંપાયમાન થયેલ છે.' એટલે તરતજ કોપ સંહરી, પોતાના કુવિકલ્પને નિંદતાં, પ્રભુને અનેક પ્રકારે ખમાવીને ઇંદ્ર, હાથમાં કળશ લઇ ઉભેલા દેવતાઓને કહેવા લાગ્યો કે-‘હે દેવો!
જેમ પૂર્વે અહીં જ દેવતાઓએ શ્રી ઋષભદેવનો સ્નાત્ર-મહોત્સવ કર્યો હતો, તેવી જ રીતે તમે કુવિકલ્પ તજી, ચરમ તીર્થનાથનો સ્નાત્રાભિષેક કરો; (૧)
કારણકે સર્વ જિનેશ્વરો સમાન બળશાળી હોય છે. શરીરનું ગુરુત્વ કે લઘુત્વ છતાં વીર્યોલ્લાસમાં તે કાંઇ आरएालूत नथी.' (२)
એ પ્રમાણે દેવેંદ્રના બોલતાં તરતજ સમકાળે બધા કળશોમાંથી, શરદઋતુના ચંદ્રકિરણ સમાન, ગંગાના
Page #236
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५४५ व, गयणसुरसरिजलपडलं व तुसार-हारधवलं जिणोवरि खीरोयहिजलं। एवं च पवट्टे जिणाभिसेगे
दुंदुही-पडह-भंभा-हुडुक्काउलं, वेणु-वीणारवुम्मिस्सहयमद्दलं । झल्लरीकरडकंसालरवबंधुरं, घोरगंभीरभेरीनिनायुद्धरं ।।१।। काहलारावसंबद्धखरमुहिसरं पूरियासंखसंरवुत्थरवनिब्भरं । पलयकाले व गज्जंतघणवंदयं, ताडियं सुरेहिं चाउव्विहाउज्जयं ।।२।। जुग्गं | हरिसभरनिब्भरुब्भिन्नरोमंचया, केवि संथुणहिं जिणु तियस नच्चंतया। अवरि वरसुरहिं मंदारकुसुमुक्कर, मुयहिं गंधव्वभसलावलीकब्बुरं ।।३।।
गगनसुरसरिज्जलपटलम् इव तुषार-हारधवलं जिनोपरि क्षीरोदधिजलम् । एवं च प्रवृत्ते जिनाभिषेके
दुन्दुभि-पटह-भम्भा-हुडुक्काऽऽकुलम्, वेणु-वीणारवोन्मिश्रितमृदङ्गम् । झल्लरी-करटी-कांस्यालरवबन्धुरम्, घोरगम्भीरभेरीनिनादोद्धरम् ।।१।।
काहलाऽऽरावसंबंद्धखरमुखीस्वरं, पूरिताऽऽशङ्खसुरवोत्थरवनिर्भरम् ।
प्रलयकाले इव गर्जद्घनवृन्दकम्, ताडितं सुरैः चतुर्विधातोद्यम् ।।२।। युग्मम् । हर्षभरनिर्भरोद्भिन्नरोमाञ्चकाः, केऽपि स्तुवन्ति जिनं त्रिदशाः नृत्यन्तः । अपरे वरसुरभिं मन्दारकुसुमोत्करं मुञ्चन्ति गन्धर्वभसलावलीकर्बुरम् ।।३।।
જલપ્રવાહતુલ્ય તથા હિમ અને હાર સમાન ધવલ એવું ક્ષીરોદધિનું જળ ભગવંત પર પડ્યું. એમ જિનાભિષેક પ્રવર્તતાં.
वितासो हुँत्मि, ५28, ममा, हु, वे, वीएन निथ मिश्रित भृह, सर ४२८, सास, मेरी, કાહલ, ખરમુખી વિગેરે ચાર પ્રકારના વાજિંત્રો, પ્રલયકાળે ગાજતા વાદળોની માફક, અસાધારણ ધ્વનિ અને પ્રતિધ્વનિથી ગંભીર તથા ઘોર નિર્દોષ એકત્ર થતાં દિશાઓને બધિર બનાવતા તેઓ ભારે પ્રમોદ સાથે વગાડવા साय. (१/२)
તે વખતે કેટલાક દેવતાઓ હર્ષથી રોમાંચ પ્રગટતાં નૃત્યપૂર્વક જિનગુણ ગાતા, કેટલાક સુરવરો ગુંજારવ કરતા ભ્રમરગણથી વ્યાપ્ત એવાં મંદાર-પુષ્પો નાખવા લાગ્યા, (૩)
Page #237
--------------------------------------------------------------------------
________________
५४६
श्रीमहावीरचरित्रम्
केवि फोडिंति मल्लव तिवई सुरा, सिंहनायं च मुंचति हरिसुद्धुरा । हिं गलगज्जियं अवरि हयहेसियं, केवि य किर रासयं दिंति करणंचियं ||४||
अन्नि हरिसेण विरइंति गलदद्दरं, केवि मुट्ठीहिं ताडिंति विस्संभरं । केइ कलसे य खीरोयजलपूरिए, तक्खणं निंति तियसाण हत्थंतिए । । ५ ।।
इय जहिं सुरसंघेण निहणियविग्घेण वट्टिज्जइ सव्वायरेण । तहिं जिणवरमज्जणि भवभयतज्जणि किं वन्निज्जइ मारिसिण ? ।।६।।
जिणाभिसेगे य वट्टमाणे सव्वे सुरिंदा छत्त - चामर-धूयकडुच्छ्रय- पुप्फ-गंधहत्था पुरओ पमोयपुलइयंगा आणंदवियसियच्छा ठिया । अह अच्चुयसुरेसरे जिणं ण्हविऊण विरए
केऽपि स्फोटयन्ति मल्लः इव त्रिपदीं सुराः सिंहनादं च मुञ्चन्ति हर्षोद्धूराः । कुर्वन्ति गलगर्जितं अपरे हयहेषितम्, केऽपि च किल रासकं ददति करणाञ्चितम् ।।४।।
अन्ये हर्षेण विरचयन्ति गलदर्दरम्, केऽपि मुष्टिभिः ताडयन्ति विश्वम्भराम्। केऽपि कलशान् च क्षीरोदजलपूरितान्, तत्क्षणं नयन्ति त्रिदशानां हस्तान्तिके ||५||
इति यथा सुरसङ्घेन निहतविघ्नेन वृत्यते सर्वाऽऽदरेण ।
तथा जिनवरमज्जनं भवभयत्याजकं किं वर्ण्यते अस्मादृशा ? ।।६।।
जिनाऽभिषेके च वर्तमाने सर्वे सुरेन्द्राः छत्र-चामर-धूपभाजन- पुष्प- गन्धहस्ताः पुरतः प्रमोदपुलकिताङ्गा आनन्दविकसिताङ्गाः स्थिताः । अथ अच्युतसुरेश्वरः जिनं स्नापयित्वा विरते प्राणतादयः देवेन्द्राः
કેટલાક મલ્લની જેમ ત્રિપદી-ત્રણ વાર જમીનને પછાડવા લાગ્યા અને કેટલાક બહુ હર્ષમાં આવી જઇ સિંહનાદ કરવા લાગ્યા, કેટલાક હસ્તીની જેમ ગાજતા, અશ્વની જેમ હેષારવ કરતા અને હસ્તતાલથી રાસકराखडा हु२वा लाग्या . ( ४ )
કેટલાક પ્રમોદથી ગળે તીક્ષ્ણ અવાજ કરતા, મુષ્ટિથી પૃથ્વીને તાડન કરતા અને કેટલાક ક્ષીરોદકથી ભરેલા કળશો તત્કાળ દેવોના હાથમાં આપવા લાગ્યા. (૫)
એમ ભવભયને પરાસ્ત કરનાર જિનેશ્વરના મજ્જન-મહોત્સવમાં વિઘ્ન દૂર કરતા દેવતાઓ જ્યાં સર્વ આદરપૂર્વક એવી રીતે વર્તી રહ્યા હતા કે તેવા પ્રસંગનું વર્ણન મારા જેવાથી કેટલું થઇ શકે? (૬)
જિનાભિષેક પ્રવર્તતા સર્વ ઇંદ્રો છત્ર, ચામર, ધૂપવટી, પુષ્પ અને ગંધ હાથમાં લઇ, પ્રમોદથી રોમાંચિત થતા તથા આનંદથી ચક્ષુ વિકસાવતા તેઓ સમક્ષ ઉભા રહ્યા. પછી અચ્યુતેંદ્ર પ્રભુને સ્નાન કરાવી નિવૃત્ત થતાં બીજા
Page #238
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५४७ पाणयाइणो देविंदा नियनियपरिवारपरियरिया महाविभवेणं सोहम्माहिवइं मोत्तूण तीसंपि कमेण जिणं अभिसिंचंति। तयणंतरं च ईसाणिंदो भयवंतं उच्छंगे धरितो सिंहासणे निसीयइ। सोहम्माहिवईवि चउद्दिसिं तित्थयरस्स चत्तारि धवलवसहे संखदलुज्जले रमणिज्जसरीरे विउव्वइ। तेसिं च अट्ठसिंगग्गेहिंतो अट्ठखीरोयसलिलधाराओ उड्ढे गयणंगणगामिणीओ पुणो अहोनिवडणेण एगीभूयाओ काऊण जिणुत्तमंगे संठवेइ । अन्नेहि य बहुएहिं खीरोयकलससहस्सेहिं अभिसिंचइ। एवं कमेण निव्वत्तिए मज्जणमहूसवे परमपमोय भरपुलइयंगो सोहम्मसुरनाहो सुकुमालगंधकासाईए जिणदेहं लूहिऊण गोसीसचंदणुम्मीसघुसिणेणं अंगमालिंपइ, सियसुरभिकुसुमेहिं पूयावित्थरं विरएइ, सव्वालंकारविभूसियं च करेइ, पुरओ य ससिकलाधवलेहिं अक्खेहिं दप्पण-भद्दासणवद्धमाण-कलस-मच्छ-सिरिवच्छ-सत्थिय-नंदावत्तलक्खणे अट्ठमंगलके समालिहइ । बउल
निजनिजपरिवारपरिवृत्ताः महाविभवेन सौधर्माधिपतिं मुक्त्वा त्रिंशद् अपि जिनम् अभिसिञ्चन्ति । तदनन्तरञ्च ईशानेन्द्रः भगवन्तम् उत्सङ्गे धारयन् सिंहासने निषीदति । सौधर्माधिपतिः अपि चतुर्दिक्षु तीर्थकरस्य चतुरः धवलवृषभान् शङ्खदलोज्वलान् रमणीयशरीरान् विकुर्वति । तेषां च अग्रशृङ्गेभ्यः अष्टक्षीरोदसलिलधाराः उर्ध्वं गगनाङ्गणगामिन्यः पुनः अधोनिपतनेन एकीभूताः कृत्वा जिनोत्तमाङ्गे संस्थापयति । अन्यैः च बहुभिः क्षीरोदकलशसहस्रैः अभिसिञ्चति । एवं क्रमेण निवर्त्तिते मज्जनमहोत्सवे परमप्रमोदभरपुलकिताङ्गः सौधर्मसुरनाथः सुकुमालगन्धकाषायिकैः जिनदेहं मार्जयित्वा गोशीर्षचन्दनोन्मिश्रघुसृणेन अङ्गम् आलिम्पति, श्वेतसुरभिकुसुमैः पूजाविस्तारं विरचयति, सर्वाऽलङ्कारविभूषितं च करोति, पुरतः च शशिकलाधवलैः अक्षतैः दर्पण-भद्रासन-वर्धमान-कलश-मत्स्य-श्रीवत्स-स्वस्तिक-नन्दावर्तलक्षणानि अष्टमङ्गलानि
પ્રાણત દેવલોકાદિકના દેવેંદ્ર. પોતપોતાના પરિવાર સહિત, મહાવિભૂતિપૂર્વક, સૌધર્માધિપતિને મૂકી ત્રીશે ઇંદ્રો અનુક્રમે ભગવંતનો અભિષેક કરવા લાગ્યા. ત્યારબાદ ઇશાનેંદ્ર ભગવંતને પોતાના ઉલ્લંગમાં ધારણ કરી તે સિંહાસન પર બેઠો અને સૌધર્માધિપતિ જિનની ચોતરફ શંખદળ સમાન ઉજવળ અને રમણીય શરીરવાળા ચાર ધવલ વૃષભના રૂપ વિકર્વી તેમના અગ્ર શૃંગોમાંથી આઠ ક્ષીરોદકની ધારાઓ આકાશમાં ઉછળી, નીચે પડતાં એકરૂપ થઇ ભગવંતના ઉત્તમાંગે-મસ્તકે મૂકવા લાગ્યો; તેમજ બીજા ઘણા ક્ષીરોદકથી ભરેલા હજારો કળશોવડે તે અભિષેક કરવા લાગ્યો. એ પ્રમાણે અભિષેક મહોત્સવ પૂરો થતાં પરમ પ્રમોદથી રોમાંચિત થતાં સૌધર્મસુરપતિએ કોમળ સુગંધી લાલ વસ્ત્રથી પ્રભુના દેહને લુંછી, ગોશીષચંદનમિશ્ર કેસરવડે અંગે વિલેપન કર્યું; તથા સુગંધી શ્વેત પુષ્પો વડે પૂજા કરી અને સર્વ અલંકારથી વિભુને વિભૂષિત કર્યા. વળી જિનેશ્વરની આગળ ચંદ્રકળા સમાન ઉજ્વળ અક્ષતોવડે તેણે દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, કળશ, મત્સ્ય, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદાવર્ત એ અષ્ટમંગળ
Page #239
--------------------------------------------------------------------------
________________
५४८
तिलय-कणवीर-कुंद-मल्लियासोय-चूयमंजरि पारियायपमुहं पंचवण्णकुसुमनियरमाजाणुमेत्तं मुयइ। नाणाविहमणिभत्तिविचित्तदंडेणं वइरामयकडुच्छुएणं पवरगंधाभिरामं धूवमुक्खिवइ । पज्जलंतदीवियाचक्कवालमणहरं आरत्तिय-मंगलपईवं च समुत्तारेइ । एवं च कयंमि सव्वकायव्वे हरिसुक्करिसनमिरसिरनिवडियकुसुमच्चियमहीयलं, कोमलभुयमुणाल अंदोलणमणिकंकणरवाउलं, उभडकरणवेगरिंखोलिरमुत्तावलिकलावयं तयणु सुरासुरेहिं सव्वायरेण जिणपुरओ पणच्चियं, नच्चिऊण भत्तिभर - निब्भरा भयवंतं थोउं एवमारद्धा
जय भुवणत्तयवंदिय! लीलाचलणग्गघा (चा?) लियगिरिंद! | भवकूवमज्झनिवडंतजंतुनित्थारणसमत्थ ।।१।।
श्रीमहावीरचरित्रम्
समाऽऽलिखति। बकुल-तिलक- कणवीर-कुन्द - मल्लिकाऽशोक- चूतमञ्जरी - पारिजातप्रमुखं पञ्चवर्णकुसुमनिकरम् आजानुमात्रं मुञ्चति। नानविधमणिविचित्रदण्डेन वज्रमयकटुच्छकेन (धूपियुं इति भाषायाम्) प्रवरगन्धाऽभिरामं धूपम् उत्क्षिपति । प्रज्वलद्दीपिकाचक्रवालमनोहरम् आरात्रिक-मङ्गलप्रदीपं च समुत्तारयति । एवं च कृते सर्वकर्तव्ये हर्षोत्कर्षनम्रशीर्षनिपतितकुसुमाऽर्चितमहीतलं, कोमलभुजमृणालाऽऽन्दोलन-मणिकण्कणरवाकुलम्, उद्भटकरणवेगरिङ्ङ्खमुक्तावलीकलापकं तदनु सुरासुरैः सर्वाऽऽदरेण जिनपुरतः प्रनर्तितम्। नर्तयित्वा भक्तिभरनिर्भराः भगवन्तं स्तोतुम् एवमारब्धाः
जय भुवनत्रयवन्दित! लीलाचरणाग्रचालितगिरीन्द्र! । भवकूपमध्यनिपतज्जन्तुनिस्तारणसमर्थ ! ।।१।।
खाजेच्या, पछी जडुल, तिलङ, शेर, मुंह, भल्लिअ, अशो, आभ्रमं४री, पारिभतप्रमुख पांय वर्शना पुष्पो ઢીંચણ સુધી પાથર્યા, વિવિધ મણિ-રચનાથી વિચિત્ર દંડયુક્ત તથા વજ્રરત્નથી બનાવેલ ધૂપિયાં વડે તેણે સુંદર ગંધથી મનોજ્ઞ ધૂપ કર્યો, તેમજ પ્રજ્વલિત દીપિકાવડે મનોહર આરિત તથા મંગળદીપ ઉતાર્યા. એ પ્રમાણે સર્વ કર્તવ્ય સમાપ્ત થતાં હર્ષોત્કર્ષથી નમતાં શિર પરથી પડેલાં પુષ્પોવડે મહીતલ શોભિત થતાં, કોમળ ભુજારૂપ મૃણાલના આંદોલનથી થતા મણિમય કંકણના ધ્વનિયુક્ત, તથા ઉત્કટ કરણના વેગથી મોતીઓનો સમૂહ અસ્તવ્યસ્ત બનતાં દેવ-દાનવો ભારે આદરપૂર્વક ભગવંતની સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરી અત્યંત ભક્તિમાં લીન થયેલા તેઓ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
‘હે ત્રણે ભુવનને વંદનીય! લીલાપૂર્વક ચરણાગ્ર ચલાવતાં મેરૂપર્વતને કંપાયમાન કરનાર તથા ભવ-કૂપમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવા હે નાથ! તમે જયવંત વર્તે. (૧)
Page #240
--------------------------------------------------------------------------
________________
५४९
चतुर्थः प्रस्तावः
परमेसर! सरणागयपरूढदढवज्जपंजर! जिणिंद!। वम्महकुरंगकेसरि! मच्छरतमपसरदिवसयर! ||२||
सच्चं चिय सिद्धत्थो कहं न सामिय! जहत्थनामत्थो? |
चिंतामणिसारिच्छो जस्स सुओ तं विसालच्छो ।।३।। अच्चंतमविरइपरायणंपि अइपुन्नवंतमप्पाणं । मण्णेमो जिण! जं तुज्झ मज्जणे एवमुवयरिया ।।४।।
भदं भारहखेत्तस्स नाह! तं जत्थ पाविओ जम्मं । धरणीवि वंदणिज्जा जा वहिही तुज्झ कमकमलं ।।५।।
परमेश्वर!, शरणागतप्ररूढदृढवज्रपञ्जर!, जिनेन्द्र!। मन्मथकुरङ्गकेसरि!, मत्सरतमोप्रसरदिवसकर! ।।२।।
सत्यमेव सिद्धार्थः कथं न स्वामिन्! यथार्थनामार्थ? |
चिन्तामणिसदृशः यस्य सुतः त्वं विशालाक्षः ।।३।। अत्यन्तम् अविरतिपरायणमपि अतिपुण्यवन्तम् आत्मानम् । मन्यामहे जिन! यद् तव मज्जने एवम् उपचरिताः ।।४।।
भद्रं भरतक्षेत्रस्य नाथ! त्वम् यत्र प्राप्तवान् जन्म। पृथिवी अपि वन्दनीया या वक्ष्यति तव क्रमकमलम् ।।५।।
હે પરમેશ્વર! શરણાગતને દઢ વજના પંજર સમાન, કામરૂપી હરણને મારવા કેસરીતુલ્ય તથા દ્વેષરૂપ અંધકારના સમૂહને દૂર કરવામાં દિવાકર સમાન એવા હે જિનેશ્વર! તમે વિજય પામો. (૨)
હે સ્વામિનુ! સત્ય છે કે સિદ્ધાર્થ રાજા યથાર્થ નામધારી કેમ ન ગણાય કે વિશાલ લોચનવાળા અને ચિંતામણિ तुल्य मेवात ना पुत्र थया छो? (3)
હે નાથ! એ રીતે તમારા મજ્જનોત્સવમાં પ્રવર્તવાથી અમે પોતાના આત્માને અત્યંત અવિરતિ-પરાયણ છતાં मातिएयवंत मानी छी. (४)
હે દેવી! તમે જ્યાં જન્મ પામ્યા એ ભરતક્ષેત્ર પણ આજે ભાગ્યશાળી થયું, તેમજ તમારા ચરણ-કમળ જ્યાં બિરાજમાન છે એવી ધરણી પણ વંદનીય છે. (૫)
Page #241
--------------------------------------------------------------------------
________________
५५०
श्रीमहावीरचरित्रम जइ तुह पयसेवाए जिणिंद! फलमत्थि ता सया कालं । एवंविहपरममहं अम्हे पेच्छंतया होमो ।।६।। इय चउविहदेवनिकायसामिणो जिणवरं थुणेऊण नियनियठाणेसु गया मोत्तुं सोहम्मसुरनाहं । गए य सट्ठाणं देविंदे सोहम्माहिवई कयसव्वकायव्वो जिणिंदं करसंपुडेण गहिऊण अणेगदेवकोडाकोडिपरिवुडो गंतूण जिण-जम्मघरंमि पडिरूवं ओसोवणिं च अवणित्ता तिसलादेविसमीवे निसियावेइ। एगं च पवरं देवदूसजुयलं कुंडलजुयलं च ऊसीसगमूलंमि ठवेइ। एगं च पंचवन्नियरयणविच्छित्तिमणहरं जच्चकंचणविणिम्मियं लंबंतमुत्ताहलावचूलयं लंबूसयं भगवओ अभिरमणनिमित्तं अवलोयंमि ओलंबेइ, जं अवलोयंतो जिणो सुहेण चक्खुक्खेवं करेइ। तओ सक्को वेसमणं आणवेइ-जहा 'भो! सिग्घमेव बत्तीसं हिरन्नकोडीओ, बत्तीसं सुवन्नकोडीओ, बत्तीसं नंदाइं, बत्तीसं भद्दाइं अन्नाणि य
यदि तव पादसेवया जिनेन्द्र! फलमस्ति तदा सदाकालम् ।
एवंविधपरममहम् वयं प्रेक्षमाणाः भवामः ||६|| इति चतुर्विधदेवनिकायस्वामिनः जिनवरं स्तुत्वा निजनिजस्थानेषु गताः मुक्त्वा सौधर्मसुरनाथम् । गतेषु च स्वस्थानं देवेन्द्रेषु सौधर्माधिपतिः कृतसर्वकर्तव्यः जिनेन्द्रं करसम्पुटेन गृहीत्वा अनेकदेवकोटाकोटिपरिवृत्तः गत्वा जिनजन्मगृहे प्रतिरूपम् अवस्वापिनी च अपनीय त्रिशलादेवीसमीपे निषीदयति। एकं च प्रवरं देवदूष्ययुगलं कुण्डलयुगलं च उत्शीर्षकमूले स्थापयति। एकं च पञ्चवर्णिकरत्नविच्छित्तिमनोहरं जात्यकञ्चनविनिर्मितं लम्बमानमुक्ताफलावचूलकं लम्बूषकं भगवतः अभिरमणनिमित्तम् अवलोकने(अवचूले?) अवलम्बयति, यद् अवलोकयन् जिनः सुखेन चक्षुक्षेपं करोति । ततः शक्रः वैश्रमणं आज्ञापयति यथा ‘भोः शीघ्रमेव द्वात्रिंशद् हिरण्यकोटयः, द्वात्रिंशत् सुवर्णकोटयः, द्वात्रिंशद् नन्दानि, द्वात्रिंशद् भद्राणि अन्यानि
હે જિસેંદ્ર! તમારા પદની સેવાથી જે કાંઇ ફળ મળતું હોય તો તેથી અમો સદાકાલ આવો પરમ મહોત્સવ होतi २४ी.' (७)
એ પ્રમાણે ચારે નિકાયના દેવેંદ્રો ભગવંતને સ્વવી, સૌધર્મસ્વામી વિના બધા પોતપોતાના સ્થાને ગયા. એટલે સૌધર્માધિપતિએ સર્વ કર્તવ્ય બજાવી પ્રભુને કર-સંપુટમાં ધારણ કરી, અનેક દેવોની કોટાનકોટી સહિત જિનજન્મગૃહમાં આવી, પ્રતિરૂપ તથા અવસ્થાપિની નિદ્રા અપહરી પ્રભુને તેણે ત્રિશલાદેવી પાસે મૂક્યા; અને પ્રવર દેવદૂષ્ય-યુગલ તથા કુંડલ-યુગલ ઓશીકા પાસે મૂક્યાં; તેમજ પાંચ વર્ણના રત્નોની રચનાથી મનોહર, શ્રેષ્ઠ સોનાનો બનેલ તથા જેની કોરે મોતીઓ લટકી રહ્યાં છે એવો એક દડો ભગવંતને રમવા નિમિત્તે ચંદરવામાં લટકાવ્યો કે જેને જોતાં પ્રભુ આનંદથી તેમાં દૃષ્ટિ લગાડે. પછી ઇદ્ર કુબેરને આજ્ઞા કરી કે-“અરે! તમે બત્રીશ કોટી હિરણ્ય, બત્રીશ કોટી સુવર્ણ, બત્રીશ નંદ, બત્રીશ ભદ્ર તથા અન્ય પણ વિશિષ્ટ વસ્તુઓ ભગવંતના જન્મગૃહમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५५१ विसिट्ठवत्थूणि भगवओ जम्मणभवणे उवणमेहि।' सोऽवि जंभगदेवेहिं सव्वं तहत्ति निव्वतेइ । पुणरविदेविंदो नियतियसेहिंतो सव्वत्थ एवं उग्घोसावेइ-'भो भो भवणवइ-वाणमंतर-जोइसियवेमाणिया देवा देवीओ य! सुणंतु भवंतो-जो किर तित्थयरस्स तित्थयरजणणीए वा असिवमणिटुं काउं संपहारेही तस्स अवस्सं अज्जगमंजरिव्व उत्तिमंगं सहस्सहा तडित्ति फुट्टिहित्ति । एवं च सव्वं काऊण विहिं भगवंतं पणमिऊण उप्पइओ नीलुप्पलसामलं गयणं पुरंदरो।।
अह उग्गयंमि दिणयरे पगासीभूयासु सयलदिसासु, वज्जिएसु गंभीरघोसेसु जयतूरेसु सुहपडि बुद्धा तिसला पेच्छइ सव्वालंकार विभूसियं, पवर सुरहि पारियायमंजरीपरिमलमिलंतालिवलयसामलियसरीरं, सुरहिगोसीसचंदणरसकयंगरागं जिणेसरं । इओ य सिद्धत्थनरिंदो सहरिसपधाविएण चेडीजणेण साहियतिहुयणच्छेरयरूवसुयजम्ममहूसवो
च विशिष्टवस्तूनि भगवतः जन्मभवने उपनयत। तदपि जृम्भकदेवैः सर्वं तथेति निर्वर्तितम् । पुनरपि देवेन्द्रः निजत्रिदशैः सर्वत्र एवं उद्घोषयति भोः भोः भवनपति-वानव्यन्तर-ज्योतिषिक-वैमानिकाः देवाः देव्यः च! श्रुणुत भवन्तः, यः किल तीर्थकरस्य तीर्थकरजनन्याः वा अशिवमनिष्टं कर्तुं सम्प्रधारयिष्यति तस्य अवश्यम् अर्जकमञ्जरी इव उत्तमाङ्गं सहस्रधा तडिति स्फुटिष्यति। एवं च सर्वं कृत्वा विधि भगवन्तं प्रणम्य उत्पतितः नीलोत्पलश्यामलं गगनं पुरन्दरः।
अथ उद्गते दिनकरे प्रकाशीभूतासु सकलदिक्षु, वादितेषु गम्भीरघोषेषु जयतूरेषु सुखप्रतिबुद्धा त्रिशला प्रेक्षते सर्वाऽलङ्कारविभूषितम्, प्रवरसुरभिपारिजातमञ्जरीपरिमलमिलदलिवलयश्यामलितशरीरम्, सुरभिगोशीर्षचन्दनरसकृताङ्गरागं जिनेश्वरम्। इतश्च सिद्धार्थनरेन्द्रः सहर्षप्रधावितेन चेटीजनेन कथितत्रिभुवनाश्चर्यरूपसुतजन्ममहोत्सवः चेटीजनस्य अपनीतदासत्वभावः आसप्तवेणि(पेढी इति भाषायाम्)
ભરો.' એટલે તેણે પણ જંભક દેવા પાસે બધું તે પ્રમાણે કરાવ્યું. ત્યારે ફરીને પણ દેવેંદ્ર પોતાના દેવો પાસે સર્વત્ર આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી કે-“અરે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ-દેવીઓ! તમે બરાબર સાવધાન થઇને સાંભળો, જે કોઇ તીર્થકર કે જિનજનનીનું અશિવ કે અનિષ્ટ કરવાની ધારણા કરશે, તેનું શિર અર્જકમંજરીની જેમ સહસ્ત્ર પ્રકારે અવશ્ય તડતડાટ દઇને ફૂટી પડશે.” એ રીતે સર્વ વિધિ સાચવી, પ્રભુને પ્રણામ કરીને પુરંદર નીલોત્પલ સમાન શ્યામ એવા આકાશમાં ઉડ્યો.
હવે પ્રભાતે સૂર્યોદય થતાં, બધી દિશાઓમાં પ્રકાશ પ્રસરતા તથા ગંભીર ઘોષ કરતા જયવાજીંત્રો વાગતાં, ત્રિશલાદેવી સુખે પ્રતિબોધ પામ્યા. જાગ્રત થયા અને સર્વ અલંકારોવડે વિભૂષિત, પ્રવર સુગંધી પારિજાતમંજરીના પરિમલથી એકઠા થતા ભમરાઓવડે શરીરે શ્યામ દેખાતા, સુરભિ ગોશીર્ષ-ચંદનરસે લિપ્ત થયેલા એવા જિનેશ્વરને તેણે જોયા. એવામાં એકદમ દોડી જઇને દાસીઓએ સિદ્ધાર્થ નરેંદ્રને, ત્રિભુવનને આશ્ચર્ય પમાડનાર
Page #243
--------------------------------------------------------------------------
________________
५५२
श्रीमहावीरचरित्रम् चेडीजणस्स अवणियदासत्तभावो आसत्तवेणिवंछियत्थसमत्थरयणरासिदाणजणियाणंदो भणइ, जह-'भो पुरिसा! गच्छह तुब्भे सव्वत्थ नयरे तिय-चउक्क-चच्चरेसु कयवरावणयणपुव्वयं वारिवरिसपसमियरयमणहरेसु, कुंकुमपिंजरियधरणियलेसु, कुणह पंचप्पयारपुष्फपुंजोवयारं, अगुरु-तुरुक्क-कुंदुरुक्कधूवधूमधयारियदिसिमुहाओ पइट्ठह ठाणे ठाणे कणग-धूवघडियाओ। पवरमणिमुत्ताजालरेहंतमज्झभागे नच्चंततरुणीचरणकिंकिणीकलरवाऊरियदिसिमुहे गायंतगायणजणे ऊसियविविहवेजयंतीसहस्सोवसोहिए समंतओ समुत्तुंगथोरथंभावलीसुसिलिट्ठलट्ठावबद्धे मंचाइमंचे संचएह । पडिभवणदुवारं च विसिट्ठपइठ्ठाणगपइट्ठिए, सहस्सपत्तपउमपिहियाणणे, कुसुममालुम्मालिए, सरसचंदणपंकपंडुरिओदरे, विमलसलिलपुन्ने पुन्नकुंभे निवेसह । सयलपएसेसु य कहग-तालायर-नडपेच्छणयाइ पयट्टावेह । नयरदुवारेसु य नवचंदणमालाउ बंधेह | जूयसहस्सं चक्कसहस्सं च उब्भवेह । उस्सुक्कं उक्कर, वाञ्छितार्थसमस्तरत्नराशिदानजनिताऽऽनन्दा भणति यथा 'भोः पुरुषाः! गच्छत यूयं सर्वत्र नगरे त्रिकचतुष्क-चत्वरेषु कचवराऽपनयनपूर्वं वारिवर्षाप्रशमितरजोमनोहरेषु, कुङ्कुमपिञ्जरितभूमितलेषु कुरुत पञ्चप्रकारपुष्पपुञ्जोपचारम्, अगरु-तुरुक्क-कुन्दुरुक्कधूपधूमान्धकारितदिग्मुखाः प्रस्थापय स्थाने स्थाने कनकधूपघटिकाः । प्रवरमणिमुक्ताजालराजमानमध्यभागान् नृत्यत्तरुणीचरणकिङ्किणीकलरवाऽऽपूरितदिग्मुखान् गायद्गायनजनान् उच्छ्रितविविधवैजयन्तीसहस्रोपशोभितान् समन्ततः समुत्तुङ्गस्थुलस्तम्भावलीसुश्लिष्टलष्टाऽवबद्धान् मञ्चातिमञ्चान् सञ्चिनुत । प्रतिभवनद्वारे च विशिष्टप्रतिष्ठानप्रतिष्ठितान्, सहस्रपत्रपद्मपिहिताऽऽननान्, कुसुममालोन्मालितान्, सरसचन्दनपड्क-पाण्डुरितोदरान्, विमलसलिलपूर्णान् पूर्णकुम्भान् निवेषयत । सकलप्रदेशेषु च कथक-तालाचर-नटप्रेक्षणकानि प्रवर्तयध्वम् । नगरद्वारेषु च नवचन्दनमालाः बध्नीत । यूपसहस्रं चक्रसहस्रं પુત્ર-જન્મનો મહોત્સવ કહી સંભળાવ્યો, જે સાંભળતાં તે દાસીઓનું દાસત્વ ટાળી, સાત પેઢી ચાલે તેટલા વાંછિત રત્નદાનથી આનંદ પમાડી, તેણે પોતાના પુરુષોને જણાવ્યું કે-“અરે પુરુષો! તમે સત્વર જાઓ અને નગરમાં સર્વત્ર ત્રિમાર્ગ, ચતુર્માર્ગ, ચોરાપ્રમુખ સ્થાને કચરો દૂર કરાવી, જળ-છંટકાવથી રજ શાંત થતાં કુંકુમના છાંટણાથી ધરણીતલને સુંદર બનાવો. પૃથ્વી પર પાંચ પ્રકારના પુષ્પો પથરાવો, અગરુ, તરૂષ્ક, કુંદુરૂક્ક પ્રમુખ ધૂપથી અનેક સ્થાને કનકની ધૂપધાનીઓ ભરી, તેના ધૂમના અંધકારવડે દિશાઓને આચ્છાદિત કરો. પ્રવર મણિ, મુક્તાફળો જ્યાં મધ્યભાગમાં શોભી રહ્યાં છે, નૃત્ય કરતી તરુણીઓના ચરણની ઘુઘરીઓના ધ્વનિથી જ્યાં દિશામુખ પૂરાઇ ગયા છે, જ્યાં ગવૈયાઓ ગાન કરી રહ્યા છે, લટકતી વિવિધ સંખ્યાબંધ ધ્વજાઓથી ચોતરફ શોભાયમાન તથા ઉભા કરેલા મોટા સ્તંભોમાં બરાબર બાંધીને તૈયાર કરેલ એવા માંચડાની શ્રેણિઓ ગોઠવો. દરેક મકાનના દ્વાર પર, વિશિષ્ટ સ્થાને સ્થાપેલા સહસ્ત્રપત્ર-પદ્મોથી મુખે ઢાંકેલા, પુષ્પમાળાથી ઉપશોભિત, સરસ ચંદનપંકથી મિશ્રિત, નિર્મળ જળથી પરિપૂર્ણ એવા પૂર્ણકળશો સ્થાપન કરો. બધાં સ્થાનોમાં કથાકાર, તાલાચાર-તાલ પૂરનાર નટ પ્રમુખનાં નાટકો પ્રવર્તાવો. નગરના દ્વારો પર નવચંદનની માળાઓ બંધાવો, યજ્ઞસ્તંભો અને હજારો ચક્રો
Page #244
--------------------------------------------------------------------------
________________
५५३
चतुर्थः प्रस्तावः अचाडभडपवेसं, ववगयधरणिज्जं, माणबुढिजुत्तं विमुक्कचारगागारनिरुद्धावराहकारिनरनियरं पुरं च कारवेह'त्ति । 'जं देवो आणवेइत्ति सविणयं पडिसुणिऊण वयणं गया पुरिसा, सविसेसो य साहिओ नरिंदाएसो, तओ
हरिसपणच्चिरतरुणीकरंगुलीगलियमुद्दियाजालं। जालुब्भडघय-महुसित्तसंतिहोमानलाउलियं ।।१।।
आउलियचित्तमग्गणधणलाभनिमित्तविहियहलबोलं।
हलबोलसवणधावियनरवइजणदिज्जमाणधणं ।।२।। धणवियरणसुण्णीकयनिहाणपक्खित्ततियसतवणिज्जं ।
तवणिज्जपुंजपिंजरचीणंसुयचिंधसयरम्मं ।।३।। च उद्भावयत। उच्छुल्कम् उत्करम्, अचाट-भटप्रवेशम्, व्यपगतधरणीयम्, मानवृद्धियुक्तम्, विमुक्तचारकाऽऽकारनिरुद्धाऽपराधकारिनरनिकरं पुरं च कारय' इति । 'यद् देवः आज्ञापयति इति सविनयं प्रतिश्रुत्य वचनं गताः पुरुषाः, सविशेषश्च साधितः नरेन्द्राऽऽदेशः । ततः
हर्षप्रनृत्यत्तरुणीकरागुलीगलितमुद्रिकाजालम्।। ज्वालोद्भटघृत-मधुसिक्तशान्तिहोमाऽनलाऽऽकुलितम् ।।१।।
आकुलितचित्रमार्गणधनलाभनिमित्तविहितकलकलम् ।
कलकलश्रवणधावितनरपतिजनदीयमानधनम् ।।२।। धनवितरणशून्यीकृतनिधानप्रक्षिप्तत्रिदशतपनीयम् । तपनीयपुञ्जपिञ्जरचीनांशुकचिह्नशतरम्यम् ।।३।।
ઉભા કરો. તેમજ કર માફ કરાવો. શઠ કે સુભટ જ્યાં પ્રવેશ ન કરી શકે, જ્યાં કોઇનો નિગ્રહ ન થાય, વજન કરતા વધારે વસ્તુ અપાય (તેવું કરો), જાસુસોએ પકડેલા અપરાધી પુરુષોને મુક્ત કરી, નગરને ભારે ઉત્સાહમાં લાવો.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ કહી તે વચન સવિનય સ્વીકારી તે પુરુષો નગરમાં ગયા અને રાજાની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર કરાવ્યું. જ્યાં
હર્ષથી નૃત્ય કરતી તરુણીની કરાંગુલિથકી મુદ્રિકાઓ નીચે પડી જાય છે, અગ્નિ-જ્વાળામાં શાંતિ-નિમિત્તે જ્યાં ધૃત અને મધ સિંચન થઇ રહ્યાં છે, (૧)
ઘણા ધનલાભનિમિત્તે જ્યાં ઉત્સુક યાચક લોકો કોલાહલ કરી રહ્યાં છે, જે સાંભળતાં રાજપુરુષો દોડી આવીને જ્યાં ધનદાન આપી રહ્યા છે, (૨)
દ્રવ્યદાનથી ખાલી કરેલા નિધાન-ભંડારમાં જ્યાં દેવતાઓ સુવર્ણ ભરી રહ્યા છે, જ્યાં સુવર્ણના પુંજ સમાન પીળી ઘણી રેશમી ધ્વજાઓ શોભી રહી છે, (૩).
Page #245
--------------------------------------------------------------------------
________________
५५४
श्रीमहावीरचरित्रम रम्ममहीयलविलिहियपसत्थसत्थियसहस्ससोहंतं । सोहंतकंतपुरवरनरजणकीरंतमंगल्लं ।।४।।
मंगल्लकरणवाउलपुरोहियारद्धदेवयापूयं ।
पूयाबलिविक्खेवणपीणियनिस्सेसपक्खिगणं ।।५।। गणणाइक्कंतसमुच्छलंतमहिदूररूढनिहिनिवहं । वह-बंधविरत्तपसंतलोयपारंभियविलासं ।।६।।
लासुल्लासिरकुलथेरिनारिपारद्धचच्चरीगीयं । गीयवियक्खणगायणसुस्सरसरपूरियदियंतं ।।७।।
रम्यमहीतलविलिखितप्रशस्तस्वस्तिकसहस्रशोभमानम् । शोभमानकान्तपुरवरनरजनकुर्वन्मङ्गलम् ।।४।।
मङ्गलकरणव्याकुलपुरोहिताऽऽरब्धदेवतापूजम् ।
पूजाबलिविक्षेपणप्रीणितनिःशेषपक्षिगणम् ।।५।। गणणाऽतिक्रान्तसमुच्छलन्महीदूररूढनिधिनिवहम् । वध-बन्धविरक्तप्रशान्तलोकप्रारब्धविलासम् ।।६।।
लास्योल्लसत्स्थविरनारीप्रारब्धचत्वरीगीतम् । गीतविचक्षणगायनसुस्वरशरपूरितदिगन्तम् ।।७।।
રમણીય જમીન પર આલેખવામાં આવેલ હજારો સુંદર સ્વસ્તિકો જ્યાં વિરાજમાન છે, સારા વેશથી શોભતા પ્રવર નગરજનો જ્યાં મંગળ ગાઇ રહ્યા છે, (૪)
મંગળ ગાવામાં તત્પર પુરોહિતો દેવપૂજાનો પ્રારંભ કરી રહ્યા છે, પૂજાબલિ નાખતાં જ્યાં બધા પશિગણને संतुष्ट ४२वामां आवे छे, (५)
વસુંધરાપર ભારે પ્રમાણમાં રહેલ વૈભવનો સમુદાય જ્યાં કલ્પનાતીત ઉછળી રહેલ છે, વધ-બંધથી મુક્ત थयेला कोजन्यां शांतिथी विलास ७२री २६॥ छ, (७)
કુળવૃદ્ધાઓ નૃત્યના ઉલ્લાસથી જ્યાં રાસડા-ગીત ગાઇ રહી છે, સંગીતમાં વિચક્ષણ જનોના સુસ્વરરૂપી 4. 3 व्या हित पू२।४ २४८ छ, (७)
Page #246
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५५५ इय कुंडग्गामपुरं सबाहिरब्भंतरं समत्तेण । तित्थाहिवजम्ममहूसवंमि जायं सुरपुरं व ।।८।।
एवं च पुरमहूसवे पयट्टे समाणे सिद्धत्थनरिंदो पहाओ, कयालंकारपरिग्गहो, नियंसियमहग्घपहाणवत्थो निसण्णो अत्थाणमंडवे । एत्यंतरे समागया मंति-सामंत-सेट्ठिपमुहा विसिट्ठलोया, निवडिया चलणेसु । भणिउमाढत्ता य-'देव! विजएणं धणागमेणं, रज्जवित्थारेणं, सरीरारोगत्तणेणं वद्धाविज्जह तुब्भे, जेसिं तिहुयणेक्कचूडामणी नियकुलनहयलमियंको एसो पुत्तो पसूओत्ति जंपिऊण समप्पियाओ तेहिं पवरकरि-तुरय-रयणरासीओ। राइणावि ते सम्माणिऊण पुप्फ-वत्थ-गंधालंकाराइदाणेण विसज्जिया नियनियट्ठाणेसु । खणंतरेसु य दंसणूसुओ पत्थावमुवलब्भ पत्थिवो उठ्ठिओ अत्थाणाओ, गओ य मणिकुट्टिमलिहिज्जमाणसुरंगरंगावलीसत्थियं, दुवारदेसनिवेसियलोहरक्खं, उब्मवियमहंतमुसलजूसरं, विविहरक्खा
इति कुण्डग्रामपुरं सबाह्याऽभ्यन्तरं समस्तेन (प्रकारेण)। तीर्थाधिपजन्ममहोत्सवे जातं सुरपुरमिव ||८|| एवं च पुरमहोत्सवे प्रवृत्ते सति सिद्धार्थनरेन्द्रः स्नातः, कृताऽलङ्कारपरिग्रहः, निवसित-महार्घप्रधानवस्त्रः, निषण्णः आस्थानमण्डपे। अत्रान्तरे समागताः मन्त्रि-सामन्त-श्रेष्ठिप्रमुखाः विशिष्टलोकाः, निपतिताः चरणयोः । भणितुमारब्धवन्तः च 'देव! विजयेन, धनाऽऽगमेन, राज्यविस्तारेण शरीराऽऽरोग्यत्वेन वर्धाप्यसे त्वम्, येषां त्रिभुवनैकचूडामणिः, निजकुलनभतलमृगाङ्कः एषः पुत्रः प्रसूतः इति जल्पयित्वा समर्पिताः तैः प्रवरकरितुरग-रत्नराशयः । राज्ञाऽपि तान् सम्मान्य पुष्प-वस्त्र-गन्धाऽलङ्कारादिदानेन विसर्जिताः निजनिजस्थानेषु । क्षणान्तरे च दर्शनोत्सुकः प्रस्तावमुपलभ्य पार्थिवः उत्थितः आस्थानाद् गतश्च मणिकुट्टिमलिख्यमानसुरङ्गरङ्गावलीस्वस्तिकम्, द्वारदेशनिवेशितलोहरक्षम्, उद्भावितमहामुसलजोषनम् (न्यूनीकृतम्)
એ પ્રમાણે જિન-જન્મ મહોત્સવમાં કુંડગ્રામ નગર બાહ્ય અને અત્યંતર સમ્યક્ઝકારે દેવનગરના જેવું शोभायमान २७ २यु. (८)
એમ પરમ મહોત્સવ પ્રવર્તતા સિદ્ધાર્થ રાજા સ્નાન કરી, અલંકાર તથા મહાકિંમતી ઉત્તમ વસ્ત્ર પહેરી રાજસભામાં આવ્યો. એટલે મંત્રી, સામંત, શ્રેષ્ઠી પ્રમુખ વિશિષ્ઠ જનો બધા આવી, પગે પડીને કહેવા લાગ્યા કેહે દેવ! વિજય, ધનાગમ, રાજ્ય-વિસ્તાર અને શરીર આરોગ્યવડે તમે વૃદ્ધિ પામો, કે જેમનો ત્રિભુવનમાં એક મુગટ સમાન તથા પોતાના કુલાકાશમાં ચંદ્ર સમાન એવો આ પુત્ર જન્મ્યો.” એમ કહી તેમણે પ્રવર હસ્તી, અશ્વ, રત્નો પ્રમુખ ભેટ આપ્યાં, એટલે રાજાએ પણ પુષ્પ, વસ્ત્ર, ગંધ, અલંકારાદિકથી તેમને સંતોષ પમાડી, સ્વસ્થાને વિસર્જન કર્યા. એવામાં ક્ષણવાર પછી કંઇક પ્રસંગને લઇને પુત્રને જોવાને ઉત્સુક બનેલ રાજા સભામાંથી ઉક્યો અને મણિથી જડેલ જમીન પર જ્યાં રંગબેરંગી સ્વસ્તિક આલેખાઇ રહ્યાં છે, દ્વાર પર જ્યાં રક્ષા-પુરુષો
Page #247
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
परिक्खेवसस्सिरीयं जिणजम्मणभवणं । दिट्ठो य तत्थ रयणरासिव्व, सरयदिणयरोव्व, एगट्ठियसव्वतेयपुंजोव्व समुज्जोइयमंदिरब्भंतरो जिणवरो। तं च दट्ठूण चिंतिउमाढत्तोअहो पढमदिवसजायस्सवि अपुव्वा सरीरकंती, अनण्णसरिसरूवसंपया, अविभावणिज्जं लायण्णं, निम्मेरसुंदरं अभग्गं सोहग्गं । ता सव्वहा पुण्णपगरिसागरं मम कुलं जत्थ पसूयमेवंविहं पुत्तरयणंति विभाविऊण भणिया तिसलादेवी
५५६
'पेच्छसु नियसुयपसरंतकंतिपब्भारविजियपहपडले । कज्जलसिहापदीवे परिगोविंतोव्व अत्ताणं ||१||
पुव्वं बहुसोवि मए दिट्ठमिमं मंदिरं विसालच्छि ! । किं तु पमोयमियाणि किंपि असरिच्छमावहइ ||२||
विविधरक्षापरिक्षेपसश्रीकं जिनजन्मभवनम् । दृष्टश्च तत्र रत्नराशिः इव, शरददिनकरः इव, एकत्रितसर्वतेजोपुञ्जः इव समुद्योतितमन्दिराभ्यन्तरः जिनवरः । तं च दृष्ट्वा चिन्तयितुम् आरब्धवान् 'अहो! प्रथमदिवसजातस्याऽपि अपूर्वा शरीरकान्तिः अनन्यसदृशरूपसम्पद्, अविभावनीयं लावण्यम्, निर्मर्यादसुन्दरम् अभग्नं सौभाग्यम्। तस्मात् सर्वथा पुण्यप्रकर्षाऽऽकरं मम कुलं यत्र प्रसूतम् एवंविधं पुत्ररत्नम् इति विभाव्य भणिता त्रिशलादेवी‘प्रेक्षस्व निजसुतप्रसरत्कान्तिप्राग्भारविजितप्रभापटलान् । कज्जलशिखाप्रदीपान् परिगोपायतः इव आत्मानम् ।।१।।
पूर्वं बहुशः अपि मया दृष्टमिदं मन्दिरं विशालाक्षि!। किन्तु प्रमोदमिदानीं किमपि असदृशम् आवहति ।।२।।
સ્થાપવામાં આવેલ છે, મહામુશળ અને ધોંસરી જ્યાં મૂકવામાં આવેલ છે તથા વિવિધ રક્ષા-પરિક્ષેપવડે જે સશ્રીક=શોભાયમાન છે એવા જિનના જન્મ-ભવનમાં તે ગયો. ત્યાં જાણે રત્નસમૂહ હોય, શરદઋતુનો જાણે સૂર્ય હોય તથા જાણે એકત્ર થયેલ સર્વ તેજ:પુંજ હોય તેમ મંદિરના આપ્યંતર ભાગને ઉદ્યોતિત કરનાર જિનેશ્વરને તેણે જોયા. તેને જોતાં રાજા ચિંતવવા લાગ્યો કે-અહો! પ્રથમ દિવસે જન્મ પામેલાની પણ આવી અપૂર્વ શરીરકાંતિ, અસાધારણ રૂપસંપત્તિ, અચિંતનીય લાવણ્ય! અમર્યાદ સુંદરતા અને અભગ્ન સૌભાગ્ય! તેથી મારું કુળ સર્વથા પુણ્ય-પ્રકર્ષવડે અધિક છે કે જ્યાં આવું પુત્રરત્ન ઉત્પન્ન થયું છે.’ એમ ચિંતવીને તેણે ત્રિશલાદેવીને ऽह्युं }
‘હે દેવી! તારા પુત્રની પ્રભૂત કાંતિથી જેની પ્રભા જીતાયેલ છે તથા શિખામાં કાજળને ધરતા એવા દીવાઓ જાણે શ૨મોઇને પોતાના સ્વરૂપને છુપાવતા હોય એવા ભાસે છે. (૧)
હે વિશાલાક્ષિ! પૂર્વે આ ભવન મેં ઘણીવાર જોયેલ, છતાં અત્યારે તો એ કાંઇ અદ્ભુત પ્રમોદને ધારણ કરે
छे. (२)
Page #248
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५५७ संचुण्णियचामीयरचुण्णयसरिसेण कंतिनिवहेण |
एगसरूवा कीरंति उभयगिहचित्तभित्तीओ' ।।३।। इय एवमाइकहाहिं नरिंदो देवी य विगमिऊण भगवओ पढमदेवसियं ठितिवडियं करिंति। तइयदिवसे य तरुणतरणि-ताराहिवबिंबाइं दंसेंति। कमेण य जाए छट्ठवासरे रायकुलसंवड्डियाहिं, अविणठ्ठलट्ठपंचिंदियाहिं, नीरोगसरीराहिं, जीवंतपाणनाहाहिं, कुंकुमपंकालितवयणकमलाहिं, कंठकंदलावलंबियसुरहिमालइमालाहिं कुलविलयाहिं अच्चंतजायचित्तसंतोसाहिं जागरमहूसवं पयट्टेइ । आगए य एक्कारसदिवसे जहाभणियविहाणेण सुइजायकम्ममवणेति । बारसदिवसंमि नाणाविहवंजणसमेयं, बहुप्पगारखंडखज्जपरिपुन्नं, विविहपाणयपरियरियं, सुगंधगंधट्टोयण-सूयसंपन्नं रसवइं निव्वत्तावेति । तयणंतरं कारियण्हाणविलेवणालंकाराणं नायखत्तियाणं पणयजणपुरप्पहाणलोगाणं परमायरेण भोयणं पणामेंति |
सञ्चूर्णितचामीकरचूर्णसदृशेन कान्तिनिवहेन । एकस्वरूपे क्रियेते उभयगृहचित्रभित्ती' ।।३।। इत्येवमादिकथाभिः नरेन्द्रः देवी च विगम्य भगवतः प्रथमदैवसिकं स्थितिग्रहणं (=स्थितिकार्य) कुरुतः । तृतीयदिवसे च तरुणतरणि-ताराधिपबिम्बे दर्शयतः । क्रमेण च जाते षष्ठवासरे राजकुलसंवर्धिताभिः, अविनष्टलष्टपञ्चेन्द्रियाभिः, निरोगशरीराभिः, जीवत्प्राणनाथाभिः, कुकुमपङ्काऽऽलिप्तवदनकमलाभिः, कण्ठकन्दलावलम्बितसुरभिमालतीमालाभिः कुलविलयाभिः अत्यन्तजातचित्तसन्तोषाभिः जागरमहोत्सवः प्रवर्तितम् । आगते च एकादशदिवसे यथाभणितविधानेन प्रसूतिजातकर्म अपनयन्ति। द्वादशे दिने नानाविधव्यञ्जनसमेताम्, बहुप्रकारखण्डखाद्यपरिपूर्णाम्, विविधपानकपरिवृत्ताम्, सुगन्धगन्धाढ्यौदन-सूपसम्पन्नां रसवतीं निर्वर्तयन्ति । तदनन्तरं कारित-स्नान-विलेपनाऽलङ्कारान् ज्ञातक्षत्रियान् प्रणयिजनपुरप्रधानलोकान्
સુવર્ણના ચૂર્ણ સમાન કાંતિ-સમૂહવડે જે ઘરની બંને બાજુની ચિત્રિત ભીંતોને એકરૂપ બનાવે છે.” (૩)
એ પ્રમાણે વાર્તાલાપમાં રાજા-રાણીએ સમય વીતાવીને પ્રથમ દિવસનું જન્મ-કૃત્ય કર્યું, તેમજ ત્રીજે દિવસે પ્રભુને બાળ-સૂર્ય તથા ચંદ્રમાના દર્શન કરાવ્યાં. એમ અનુક્રમે છઠ્ઠો દિવસ થતાં રાજકુળની વૃદ્ધાઓ કે જેમની પાંચે ઇંદ્રિયો અક્ષત છે, શરીર નિરોગી, જેમના પતિ જીવંત છે, મુખ કમળ પર જેમણે કુંકુમ-પંક લગાડેલ છે, કંઠલતામાં=ગળે લટકતી સુરભિ માલતી-માળાઓવડે જે વિરાજિત તથા ભારે સંતોષને પામતી એવી સ્ત્રીઓએ જાગરણ-મહોત્સવ પ્રવર્તાવ્યો. એમ અગિયારમો દિવસ આવતાં યથાવિધાન પ્રમાણે જન્મ-કર્મ સમાપ્ત કરવામાં આવ્યું અને બારમે દિવસે ઘણા પ્રકારના શાકાદિયુક્ત, બહુ પ્રકારના મીઠાઈ-ખાદ્યાદિવડે પૂર્ણ, અનેક પાનક વસ્તુઓ સહિત, સુગંધી દાળ-ભાતયુક્ત રસોઈ તૈયાર કરવામાં આવી. પછી સ્નાન કરાવી, વિલેપન સહિત અલંકારો આપી, જ્ઞાત-ક્ષત્રિયો તેમજ નગરના પ્રધાન સ્નેહીજનોને પરમ આદરપૂર્વક જમાડવામાં આવ્યા. એટલે
Page #249
--------------------------------------------------------------------------
________________
५५८
श्रीमहावीरचरित्रम खणंतरेण य आयन्ताणं सूइभूयाणं वीसत्थाणं सुहासणगयाणं तत्थ गंधमल्लालंकारेहिं सम्माणियाणं तेसिं पुरओ सिद्धत्थनराहिवो एवं वयासी-'भो भो पहाणलोया! पुव्वंपि मम एस संकप्पो समुप्पज्जित्था जहा-'जद्दिवसं एस कुमारो देवीए गब्भं संकेतो तद्दिवसाओवि करि-तुरय-कोस-कोट्ठागार-रज्जेहिं सुहि-सयण-परियणेहिं परमं वुड्ढिमहमुवागओ। अओ मए एयस्स वद्धमाणोत्ति नामधेयं कायव्वंति। तम्हा इयाणिपि तुम्ह समक्खं एयमेव नामं हवउत्ति। तेहिं भणियं-'देव! जुत्तमेयं, गुणनिप्फन्ननामधेज्जे विज्जमाणंमि कीस न जहट्ठियमभिहाणं कीरइत्ति?।' एवं तेहिं जंपिए पइट्ठियं जयगुरुणो वद्धमाणोत्ति नाम । जाओ परमप्पमोओ। पुरंदरेणावि अयलो भयभेरवोवसग्गेहिं खंतिखमो य इतिकाऊण वरं महावीरोत्ति नामधेयं से कयंति। इय निव्वत्तियाभिहाणो सुरसंकामियकामियपवररसाए निययंगुलीए पाणेण कयभोयणकायव्वो जयगुरू पंचहिं धावीहिं परियरिओ, अंतेउरीजणेण
परमाऽऽदरेण भोजनं अर्पयन्ति । क्षणान्तरेण च आगच्छताम्, शुचिभूतानां विश्वस्थानां सुखासनगतानां तत्र गन्ध-माल्याऽलङ्कारैः सम्मानितानां तेषां पुरतः सिद्धार्थनराधिपः एवम् अवदत् 'भोः भोः प्रधानलोकाः! पूर्वमपि मम एषः सङ्कल्पः समुत्पतितः यथा-यदिवसाद् एषः कुमारः देव्याः गर्भे सङ्क्रान्तः तद्दिवसाद् अपि करि-तुरग-कोश-कोष्ठागार-राज्यैः सुहृत्-स्वजन-परिजनैः परमां वृद्धिमहम् उपागतः । अतः मया एतस्य वर्द्धमानः इति नामधेयं कर्तव्यम् तस्माद् इदानीमपि युष्माकं समक्षम् एतदेव नाम भवतु' इति । तैः भणितं 'देव! युक्तमेतत्, गुणनिष्पन्ननामधेये विद्यमाने कथं न यथार्थमभिधानं क्रियते? ।' एवं तैः जल्पिते प्रतिष्ठितं जगद्गुरोः वर्द्धमानः इति नाम । जातः परमप्रमोदः । पुरन्दरेण अपि अचलः भयभैरवोपसर्गः शान्तिक्षमः च इतिकृत्वा वरं 'महावीरः' इति नामधेयं तस्य कृतम्। इति(=एवं) निर्वर्तिताऽभिधानः सुरसङ्क्रामितकामितप्रवररसायाः निजाऽगुल्याः पानेन कृतभोजनकर्तव्यः जगद्गुरुः पञ्चभिः धात्रीभिः
ક્ષણાંતરે પવિત્ર થઇને આવતા અને વિશ્વાસપાત્ર તથા શુભ આસનોપર વિરાજમાન એવા તેમને ગંધ, માલ્ય અને અલંકારોથી સન્માન આપી, તેમની સમક્ષ સિદ્ધાર્થ નરાધિપે જણાવ્યું કે-“હે પ્રધાનજનો! પૂર્વે પણ મને એવો સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે-જે દિવસથી આ કુમાર દેવીના ગર્ભમાં અવતર્યો, તે દિવસથી હસ્તી, અશ્વ, ભંડાર, કોઠાર અને રાજ્ય, તેમજ મિત્ર, સ્વજન અને પરિજનોવડે હું અત્યંત વૃદ્ધિ પામતો રહ્યો; માટે એનું મારે વર્ધમાન એવું નામ પાડવું તો અત્યારે પણ તમારી સમક્ષ એ જ નામ હો. એટલે તેમણે કહ્યું- હે દેવ! એ તો યુક્ત જ છે. ગુણનિષ્પન્ન નામ વિદ્યમાન છતાં કોનું યથાર્થ નામ ન રખાય? એમ તેમના કહેવાથી જગગુરુનું વર્ધમાન એવું નામ રાખવામાં આવ્યું, જેથી પરમ પ્રમોદ થયો. એવામાં ભય, ભૈરવાદિકના ઉપસર્ગોમાં અચલ તથા ક્ષમાવંત હોવાથી ઇંદ્ર પણ પ્રભુનું મહાવીર એવું નામ પાડ્યું. એ પ્રમાણે નામ પાડવાનું કામ સમાપ્ત થતાં દેવતાએ સંક્રાત કરેલ પ્રવર રસયુક્ત પોતાની અંગુલિના પાનથી તૃપ્તિ પામતા, ભુવનગુરુ પાંચ ધાત્રીઓથી સેવાતા, અંતઃપુરવાસી રમણીઓવડે
Page #250
--------------------------------------------------------------------------
________________
५५९
चतुर्थः प्रस्तावः सायरं चेव लालिज्जमाणो, अम्मा-पियरेहिं बहुप्पयारं चरणचंकमणं काराविज्जमाणो, चेडचडयरेणं पइक्खणमुल्लाविज्जमाणो, सायरं देवदेवीविंदेण पज्जुवासिज्जमाणो, निरंतरं गीएहिं गिज्जमाणो, पाढेहिं पढिज्जमाणो, चित्तेहिं उवलिहिज्जमाणो, दंसणूसुएहि लोएहिं अहमहमिगाए पलोएज्जमाणो गिरिकंदरगउव्व कप्पपायवो वड्ढिउमारद्धोत्ति कमेण य पडिपुन्नसरीरावयवो ताविच्छगुच्छसच्छहपरूढसिणिद्धमुद्धरुहसिहंडो, विसुद्धपबुद्धबुद्धिपगरिसागिट्ठलट्ठभासाविसेसविसारओ, पडिपुन्नसुयसायरपारगामी, ओहिन्नाणमुणियचक्खुगोयराइक्कंतवत्थुवित्थारो, अतुच्छसुइनेवत्थधरो, सयललोयलोयणाणंदजणणं देसूणट्ठ-वरिसपज्जायं कुमारत्तणमणुपत्तो समाणो भयवं बालभावसुलहत्तणओ कीडारईए अणेगेहिं समवएहिं मंति-सामंत-सेट्ठि-सेणावइसुएहिं
खेड्डविहिवियक्खणेहिं समं पारद्धो रुक्खखेड्डेण अभिरमिउं । तत्थ य एसा ववत्था-जो रुक्खेसु सिग्घं आरुहइ उत्तरइ य सो सेसाई डिभाई पट्टीए आरुहिऊण वाहेइ।
परिवृत्तः, अन्तःपुरीजनेन सादरमेव लाल्यमानः, अम्बा-पितृभ्यां बहुप्रकारं चरणचङ्क्रमणं कार्यमाणः,
चेटकाऽऽरोहणेन प्रतिक्षणम् उल्लप्यमाणः, सादरं देव-देवीवृन्देन पर्युपास्यमानः, निरन्तरं गीतैः गीयमानः, पाठकैः पाठ्यमानः, चित्रैः उपलिख्यमानः, दर्शनोत्सुकैः लोकैः अहमहमिकया प्रलोक्यमानः गिरिकन्दरागतः इव कल्पपादपः वर्धितुमारब्धवान् इति क्रमेण च प्रतिपूर्णशरीराऽवयवः तापिच्छगुच्छसच्छायप्ररूढस्निग्धोर्ध्वरोहशिखण्डः, विशुद्धप्रबुद्धबुद्धिप्रकर्षाऽऽकृष्टलष्टभाषाविशेषविशारदः, प्रतिपूर्णश्रुतसागरपारगामी, अवधिज्ञानज्ञातचक्षुगोचराऽतिक्रान्तवस्तुविस्तारः, अतुच्छशुचिनेपथ्यधरः, सकललोकाऽऽनन्दजनकं देशोनाष्टवर्षपर्यायं कुमारत्वमनुप्राप्तः सन् भगवान् बालभावसुलभत्वात् क्रीडारत्या अनेकैः समवयोभिः मन्त्रि-सामन्त-श्रेष्ठिसेनापतिसुतैः खेलनविधिविचक्षणैः समं प्रारब्धवान् वृक्षखेलनेन अभिरन्तुम् । तत्र च एषा व्यवस्था-यः वृक्षेषु शीघ्रं आरोहति, उत्तरति च सः शेषानि डिम्भानि पृष्ठौ आरुह्य वाहयति ।
સાદર લાલન કરાતા, માતપિતાવડે બહુ પ્રકારે ચાલવાનું કરાવાતા, ચેટક-સેવકજનોથી ઉપાડીને = રમાડીને પ્રતિક્ષણે બોલાવાતા, દેવ-દેવીઓથી સાદર ઉપાસના કરાતા, સતત ગીતોવડે ગવાતા, પાઠોડે પઢાતા, ચિત્રોમાં આળખાતા, દર્શનોત્સુક જોવડે અહમદમિકા-ન્યાયથી જોવાતા, તથા પર્વતગુફામાં રહેલ કલ્પવૃક્ષની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા; અને શરીરના અવયવ પરિપૂર્ણ થતાં તાપિચ્છવૃક્ષ સમાન સ્નિગ્ધ એવા શિરકેશથી શોભતા, વિશુદ્ધ જાગ્રત થયેલ બુદ્ધિના પ્રકર્ષથી શુદ્ધ ભાષા બોલવામાં વિશેષ વિશારદ, પૂર્ણ શ્રુત-સાગરના પારગામી, અવધિજ્ઞાનથી પરોક્ષ વસ્તુ-વિસ્તારને જાણનાર, કિંમતી અને પવિત્ર વસ્ત્રોને ધારણ કરતા, સમસ્ત લોકોને આનંદ પમાડતા પ્રભુ કંઇક ન્યૂન આઠ વરસના થયા. એટલે બાલ-ભાવને સુલભ એવી ક્રીડા કરવામાં અનેક સમાન વયના મંત્રી, સામંત, શ્રેષ્ઠી, સેનાપતિના પુત્રો કે જેઓ રમવામાં વિચક્ષણ હતા, તેમની સાથે ભગવંત વૃક્ષક્રીડાથી રમવા લાગ્યા; તેમાં એવી શરત રાખવામાં આવી હતી કે જે વૃક્ષ પર જલદી ચડે અને ઉતરે, તે બીજા બાળકોની પીઠ પર બેસી તેમને ચલાવે.”
Page #251
--------------------------------------------------------------------------
________________
५६०
श्रीमहावीरचरित्रम इओ य सोहम्मे देवलोए सोहम्माए सभाए अणेगदेवकोडिपरिवुडस्स सहस्सनयणस्स पुरओ जायंतेसु तियसेहिं समं विविहसमुल्लावेसु धीरत्तणगुणवन्नणपत्थावे भणियं पुरंदरेण'भो भो सुरा! अपुव्वं किंपि भयवओ वद्धमाणसामिस्स बालत्तणमणुपत्तस्सवि धीरत्तणं सरीरपरक्कमो य, जं न तीरइ केणावि बलपगरिसकलिएण देवेण दाणवेण वा सयमेव पुरंदरेण वा भेसिउं, परक्कमेण वा पराजिणिउंति। एवं च निसामिऊण एगो सुरो अच्चंतकिलिट्ठचित्तत्तणओ अतुच्छमिच्छत्तुच्छाइयविवेयत्तणओ य चिंतिउमारद्धो। कहं?
जह तह जंपियरम्मं सच्छंदुद्दामचिट्ठियसणाहं । मुक्काववायसंकं धन्ना पावंति सामित्तं ।।१।।
किं संभविज्ज एयं जं बालंपिहु न खोभिउं सक्का ।
अविचिंतणिज्जमाहप्पसालिणो देवदणुवइणो? ||२|| इतश्च सौधर्मे देवलोके सौधर्मायां सभायाम् अनेकदेवकोटिपरिवृत्तस्य सहस्रनयनस्य पुरतः जायमानेषु त्रिदशैः समं विविधसमुल्लापेषु धीरत्वगुणवर्णनप्रस्तावे भणितं पुरन्दरेण 'भोः भोः सुराः! अपूर्व किमपि भगवतः वर्धमानस्वामिनः बालत्वमनुप्राप्तस्याऽपि धीरत्वं शरीरपराक्रमश्च, यद् न तीर्यते केनाऽपि बलप्रकर्षकलितेन देवेन दानवेन वा स्वयमेव पुरन्दरेण वा भेषितुम्, पराक्रमेण वा पराजेतुम्' इति। एवं च निःशम्य एकः सुरः अत्यन्तक्लिष्टचित्तत्वाद् अतुच्छमिथ्यात्वोच्छादितविवेकत्वात् च चिन्तयितुम् आरब्धवान्। कथम् -
यथा तथा जल्पितरम्यं स्वच्छन्दोद्दामचेष्टासनाथम् । मुक्ताऽपवादशकं धन्याः प्राप्नुवन्ति स्वामित्वम् ।।१।।
किं सम्भावनीयमेतद् यद् बालमपि खलु न क्षोभयितुं शक्ताः ।
अविचिन्तनीयमाहात्म्यशालिनः देव-दैत्यपतयः? ।।२।। એવામાં સૌધર્મ દેવલોકની સૌધર્મા નામે સભામાં અનેક દેવકોટીથી પરવરલ દેવેંદ્રની આગળ દેવો સાથે વિવિધ વાર્તાલાપ થતાં, ધીરજ-ગુણના વર્ણન પ્રસંગે અંકે કહ્યું કે-“હે દેવો! ભગવાન વર્ધમાનસ્વામી બાલ્યાવસ્થામાં છતાં તેમનું ધીરત્વ અને પરાક્રમ કંઇ અપૂર્વ જ છે કે બળ-પ્રકર્ષયુક્ત કોઇ દેવ, દાનવ કે ઇંદ્ર પોતે પણ જેને ડરાવી શકે નહિ, અથવા પરાક્રમવડે જીતી શકે નહિ.' એ પ્રમાણે સાંભળતાં એક દેવ કે જે અત્યંત ક્લિષ્ટ પરિણામી અને અતુલ મિથ્યાત્વને લીધે વિવેકહીન હતો તેણે વિચાર કર્યો
જેમ તેમ બોલે છતાં રમણીય ગણાય, સ્વછંદ અને ઉદ્ધતાઇની ચેષ્ટા જેમાં ભરેલ હોય તેમજ નિંદાની જ્યાં આશંકા ન હોય એવા સ્વામિત્વને ધન્ય જનો પામી શકે. (૧)
અચિંત્ય માહાસ્યવાળા દેવ-દાનવોના સ્વામી ઇંદ્રો, બાળક છતાં જેને ક્ષોભ ન પમાડી શકે. એ શું સંભવિત छ? (२)
Page #252
--------------------------------------------------------------------------
________________
५६१
चतुर्थः प्रस्तावः
अहवा हत्थट्ठियकंकणस्स किं दप्पणेण परिमिणणं?।
गंतूण सयं चिय तस्स धीरिमं लहु परिक्खामि ।।३।। ___ एवं संकप्पिऊण जत्थ सामी अभिरमइ तत्थ आगंतूण तरुवरस्स हिट्ठओ खोभणत्थं एगं महापमाणसरीरं अंजणपुंज-गवलगुलियापडलकसिणप्पभोलिसामलियवणनिगुंजं, तंबचूडचूडाइरेगरत्तलोयणं, विज्जुदंडचंचलललंतलोलजीहाजुयलं, उक्कडकुडिलवट्ठलकक्खडफडाडोवकरणदच्छं, जुगक्खयखुभियसमीरघोरघोसं, अणाकलियपयंडरोसवेगं, तुरियगमणं, संमुहमिंतं दिव्वमहाविसं सप्परूवं विउव्वइ । सामीवि तं तहारूवं लीलाए अवलोइऊण जुन्नरज्जुखंडं व वामहत्थेण उड्ढे दूरे निच्छुभइ। ताहे देवो विचिंतेइ-'एसो एत्थ न ताव छलिओ।' अह पुणोऽवि सामी तिंदूसएण अभिरमइ । सो य देवो धिट्ठिममवलंबिऊण आगामियमवायमविभाऊण य बालयरूवं विउव्विऊण सामिणा सद्धिं रमिउमारद्धो। अह
अथवा हस्तस्थितकङ्कणस्य किं दर्पणेन परिमाणम् ।
गत्व स्वयमेव तस्य धैर्य लघुः परीक्षे ।।३।। एवं सङ्कल्प्य यत्र स्वामी अभिरमते तत्र आगत्य तरुवरस्य अधः क्षोभनार्थमेकं महाप्रमाणं शरीरम् अञ्जनपुञ्जगवयगुलिकापटलकृष्णप्रभाऽऽलिश्यामलितवननिकुञ्जम्, ताम्रचूडचूडाऽतिरेकरक्तलोचनम्, विद्युद्दण्डचञ्चललोलद्-लुठितजीवायुगलम्, उत्कटकुटिलवर्तुलपुष्टफटाऽऽटोपकरणदक्षम्, युगक्षयक्षुभितसमीरघोरघोषम्, अनाकलितप्रचण्डरोषवेगम्, त्वरितगमकम्, सम्मुखमायन्तं दिव्यमहाविष सर्परूपं विकुर्वति । स्वामी अपि तं तथारूपं लीलया अवलोक्य जीर्णरज्जुखण्डमिव वामहस्तेन उर्ध्वं दूरं निक्षिपति । तदा देवः विचिन्तयति ‘एषः अत्र न तावत् छलितः। अथ पुनः स्वामी तिन्दूषकेन अभिरमते। सः च देवः धृष्टताम् अवलम्ब्य आगामिकमपायमविभाव्य च बालकरूपं विकुळ स्वामिना सह रन्तुमारब्धवान् ।
અથવા તો હાથના કંકણને દર્પણની શી જરૂર છે? હું પોતેજ જઇને તેના ઘેર્યની સત્વર પરીક્ષા કરું.” (૩)
એવો સંકલ્પ કરી, સ્વામી જ્યાં રમતા હતા, ત્યાં વૃક્ષ નીચે તેમને ક્ષોભ પમાડવા તે આવ્યો, એટલે એક મોટું શરીર કે જે અંજનના પુંજ સમાન અથવા જંગલી મહિષના શૃંગ તુલ્ય અત્યંત કૃષ્ણતાથી વનનિકુંજને શ્યામ બનાવનાર, તામ્રચૂડ કૂકડાની શિખા કરતાં અધિક રક્ત લોચનયુક્ત, વીજળી સમાન ચંચળ અને જમીન પર રહેલી જીવ્હાયુગલ સહિત, કુટિલ અને વર્તુલ એવો ઉત્કટ પુષ્ટ ફણાટોપ કરવામાં દક્ષ, યુગ ક્ષયના તોફાની પવન સમાન ભયંકર ઘોષ કરનાર. ભારે પ્રચંડ રોષવેગયુક્ત તથા ત્વરિત ગતિ કરનાર અને સન્મુખ આવતા એવા દિવ્ય અને ભયંકર ઝેરી સાપના રૂપને તેણે વિકુવ્યું. ત્યારે ભગવંતે પણ તથારૂપ તેને લીલાપૂર્વક જોઇ એક જીર્ણ દોરડીની માફક ડાબા હાથમાં ઉપાડીને દૂર ફેંકી દીધો. ત્યારે દેવ વિચારે છે કે “આ અહીં અત્યારે તો ઠગાયા નહિ.' હવે વળી સ્વામી વૃક્ષસંબંધી રમત રમતા હતા. તે દેવ પણ ધૃષ્ટતા અવલંબી, આગામી અપાયનો વિચાર ન કરતાં
Page #253
--------------------------------------------------------------------------
________________
५६२
श्रीमहावीरचरित्रम् जिणेण वियक्खणत्तणओ पराजिया सव्वेऽवि बालगा पट्ठिए समारुहिऊण समाढत्ता वाहिउं । अह वाहिएसु सयलेसु तेसु समागओ सुरकुमारस्सवि वारओ। पणामिया तेण सहरिसं पट्ठी, आरूढो य तत्थ वद्धमाणसामी । तओ सो देवो सामिभेसणटुं तं पिसायरूवं विउव्वित्ता पवड्विउमाढत्तो, केरिसं पुण तस्स रूवं?-खरफरुसा सूयरवालसन्निभा से केसा, घडीसंठाणसंठियं उत्तिमंगं, उट्टियाकभल्लखल्लयमज्झं निडालवर्से, कविलजडिल-लोमाओ भमुहाओ, मरुकूवयगंभीरं फुरंतपिंगलपभाजालं लोयणजुयलं, जमलचुल्लिमहल्लं चिविडं च नासापुडं, रुंदगिरिकंदरागारं कवोलमंडलं, घोडगपुच्छसच्छहाओ दाढियाओ, करहस्स व दूरपलंबिरं ओट्ठजुयलं, कुंजरस्स व बाहिं निग्गया कुडिलभीसणा दसणा, अनिलंदोलियपडायव्व चंचला निसियकरवालदीहा जीहा, सुक्कखाणुसरिसा कंधरा, कोट्ठिगाणुरूवाओ दोवि बाहाओ, सुप्पचप्पडं पाणिसंपुडं, सिलापुत्तगोवमाओ करंगुलीओ,
अथ जिनेन विचक्षणत्वात् पराजिताः सर्वेऽपि बालकाः पृष्ठौ समारुह्य समारब्धाः वोढुम् । अथ वाहितेषु सकलेषु तेषु समागतः सुरकुमारस्याऽपि वारकः । अर्पितं तेन सहर्षं पृष्ठम्, आरुढश्च तत्र वर्द्धमानस्वामी। ततः सः देवः स्वामिभेषणार्थं तं पिशाचरूपं विकुळ प्रवर्धितुम् आरब्धवान् । कीदृशं पुनः तस्य रूपम्? - खरस्पर्शाः सूकरकेशसन्निभाः तस्य केशाः, घटीसंस्थानसंस्थितम् उत्तमाङ्गम्, उष्ट्रिका(=कुम्भ)ललाटरिक्तमध्यं ललाटपृष्ठम्, कपिलजटिललोमे भ्रूवौ, मरुकूपगम्भीरं स्फुरत्पिङ्गलप्रभाजालम् लोचनयुगलम्, यमलचुल्लीमहत् चिपिटं च नासापुटम्, विस्तीर्णगिरिकन्दराऽऽकारं कपोलमण्डलम्, घोटकच्छसदृशाः दंष्ट्रिकाः, करभस्य इव दूरप्रलम्बमानम् ओष्ठयुगलम्, कुञ्जरस्य इव बहिः निर्गतानि कुटिलभीषणानि दंष्ट्रानि, अनिलाऽऽन्दोलितपताका इव चञ्चला निशितकरवालदीर्घा जीवा, शुष्कस्थाणुसदृशी कन्धरा,
બાળરૂપ વિકર્વીને પ્રભુની સાથે રમવા લાગ્યો. ત્યાં પોતાની વિચક્ષણતાથી સ્વામીએ બધા બાળકોને જીતી લીધા અને પૂંઠપર આરૂઢ થઇને તેમને ચલાવ્યા. એમ બધા બાળકોને ચલાવ્યા પછી પેલા દેવ-કુમારનો વારો આવ્યો, જેથી તેણે હર્ષપૂર્વક પોતાની પીઠ નમાવી. ત્યાં વર્ધમાનસ્વામી આરૂઢ થયા એટલે તે સ્વામીને બીવરાવવા માટે પિશાચનું રૂપ વિકર્વીને વધવા લાગ્યો. આ વખતે તેણે એવું ભયંકર રૂપ બનાવ્યું કે-ભૂંડ, વાળ સમાન તેના કેશ ભારે કર્કશ હતા, તેનું મસ્તક ઘડાના આકાર જેવું અને ભાલસ્થળ તે કુંભના કપાળના ખાલી મધ્યભાગના જેવું હતું, જેની ભ્રકુટીઓ પીળી અને જટિલવાળ યુક્ત હતી, જેના લોચન-યુગલ મરૂસ્થળના કૂપ સમાન ઊંડા અને એકદમ પીળાશ પડતા હતા, નાસાપુટ મોટા ચૂલાના પાર્શ્વભાગ તુલ્ય ચિપટા હતા, કપોલ મોટા પર્વતની ગુફા સમાન ઊંડા હતા, જેની દાઢાઓ ઘોડાના પુચ્છ સમાન હતી, જેના હોઠ ઊંટના ઓષ્ઠની જેમ લટકતા, જેના દાંતો હાથીની જેમ બહાર નીકળેલા કુટિલ અને ભીષણ હતા, જેની જીલ્લા પવનથી કંપતી ધજાની જેમ ચંચળ તથા તણ તરવાર જેવી લાંબી હતી, શુષ્ક સ્થાણુ સમાન જેની ડોક અને કોઠી જેવી જેની ભુજાઓ હતી, હસ્તસંપુટ સુપડા જેવા ચપટા અને કરાંગુલિઓ પત્થરના પૂતળા સમાન હતી, અંગુલીના નખો જૂની છીપના પુટ સમાન
Page #254
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५६३ पुराणसिंप्पिपुडरुक्खा अंगुलीणं नहा, पयडनसाजालजडिलं पंसुयंतराले पसुत्तघोरंतविसहरं उरट्टिपुंजरं, अलिंजरागारं उयरं, मुट्टिगेज्झा ठाणट्ठाणभग्गा कडी, वालुंकीफलपलंबिरा वसणा, करिवरंगप्परूढं मेढं, दीहबीभच्छाविवन्नरोमावलीपरिखित्तं तालतरुदीहरं जंघाजुगं, नीसाहपत्थरविच्छिन्ना चलणा, कुद्दालदारुणा चरणंगुलीणं नहा । अवि य -
वियरालविडंवियवयणकंदरुग्गिरियजलणजालोहं । चलणतलपहयभूयलचालियपासायसिहरग्गं ।।१।।
उड्डपसारियदीहतरभुयग्गलाखलियसूररहपसरं | परिमुक्कमहंतदृट्टहासपायडियदढदाढं ।।२।।
कोष्ठिकानुरूपौ द्वौ अपि बाहू, सूर्पचर्पटं पाणिसम्पुटम्, शिलापुत्रकोपमानाः करामुल्यः, पुराणशुक्तिपुटरुक्षाणि अगुलीनां नखानि, प्रकटनाडीजालजटिलं पांशुकाऽन्तराले प्रसुप्तघोरान्तविषधरम् उरोऽस्थिपुञ्जकम्, अलिञ्जराऽऽकारम् उदरम्, मुष्टिग्राह्या स्थानस्थानभग्ना कटिः, वालुङ्कीफलप्रलम्बमानं वृषणम्, करिवराङ्गप्ररूढं मेहनम्, दीर्घबीभत्सविवर्णरोमावलीपरिक्षिप्तं ताडतरुदीर्घ जङ्घायुगम्, निशितप्रस्तरविस्तीर्णी चरणौ, कुद्दालदारुणानि चरणामुलीनां नखानि । अपि च
विकरालविडम्बितवदनकन्दरोद्गिरितज्वलनज्वालौघम् । चरणतलप्रहतभूतलचालितप्रासादशिखराग्रम् ।।१।।
उर्ध्वप्रसारितदीर्घतरभुजार्गलास्खलितसूर्यरथप्रसरम् । परिमुक्तमहदट्टहासप्रकटितदृढदंष्ट्रम् ।।२।।
રુક્ષ તથા પ્રગટ નસોવડે જટિલ અને ધૂળિયુક્ત મધ્યભાગમાં ઘોર ફૂંફાડા મારતો વિષધર જ્યાં સૂતેલ છે એવું ઉરસ્થળ કે જેમાં માત્ર અસ્થિનો સમૂહ જ દેખાતો હતો, જેનું ઉદર ઘટના જેવું અને કટિ સ્થાને સ્થાને ભગ્ન અને એક મુષ્ટિમાં આવી શકે તેવી હતી, જેના વૃષણ વાલ્કીના ફળની જેમ લટકતા હતા તથા મોટા હસ્તીના જેવું પુરુષ-ચિન્હ હતું, બીભત્સ અને વિવર્ણ રામાવલિયુક્ત તથા તાલવૃક્ષ સમાન દીર્ઘ જેની જંઘાઓ હતી, તીક્ષ્ણ પત્થરના વિસ્તાર તુલ્ય જેના પગો અને કોદાળી સમાન દારુણ જેના પગના નખો હતાં, તેમજ
પોતાના વિકરાળ અને વિકૃત વદનરૂપ ગુફામાંથી જે અગ્નિ-વાળાને પ્રસારતો હતો, પાદતલના પ્રઘાતથી ભૂમિકલને મારતાં જે પ્રસાદોના અગ્રભાગને ચલાયમાન કરતો હતો, (૧)
ઉંચે પ્રસારેલ લાંબી ભુજારૂપ અર્ગલાવડે જે સૂર્ય-રથની ગતિને અલિત કરતો તથા મહા-અટ્ટહાસ્ય કરતાં જે પોતાની દૃઢ દાઢાઓને પ્રગટ કરતો હતો, (૨)
Page #255
--------------------------------------------------------------------------
________________
५६४
श्रीमहावीरचरित्रम् कंठपलंबिरपयतलविलग्गबीभच्छसरडवणमालं । नउलकयकण्णपूरं जन्नोइयकयमहासप्पं ।।३।।
उक्कत्तियचित्तयचम्मनिवसणं रुहिरमंसलित्ततणुं।
अइघोरजराजज्जरअयगरपरिबद्धखंधतलं ।।४।। पइसमयमुल्ललंतं नच्चंतं कहकहंति पहसंतं । उक्कटिं च करितं भीसणसद्देण भासंतं ।।५।।
इय तस्स भीसणं जिणवरेण दिटुं महापिसायस्स | पइखणविवड्डमाणं रूवमसि-मेह-तमसामं ।।६।।
कण्ठप्रलम्बमानपदतलविलग्नबीभत्ससरटवनमालम् । नकुलकृतकर्णपूरं यज्ञोपवीतकृतमहासर्पम् ।।३।।
उत्कर्तितचित्रकचर्मनिवसनं रुधिर-मांसलिप्ततनुः ।
अतिघोरजराजर्जराऽजगरपरिबद्धस्कन्धतलम् ।।४।। प्रतिसमयम् उल्लोलद् नृत्यत् कथंकथमिति प्रहसत् । उत्कृष्टिं च कुर्वद् भीषणशब्देन भाषमाणम् ।।५।।
इति तस्य भीषणं जिनवरेण दृष्टं महापिशाचस्य । प्रतिक्षणविवर्धमानं (स्व)रूपम् असि-मेघ-तमःश्यामम् ।।६।।
કંઠથી પગના તળીયા સુધી બીભત્સ કાચીંડાની માળા જેને લટકતી, નકુલ-નોળીયાના જેણે કુંડલ બનાવ્યા હતા તથા મહા સર્પની જેણે જનોઇ બનાવી હતી, (૩)
વાઘનું ચર્મ ચીરીને જેણે પોતાનું વસ્ત્ર બનાવ્યું, રુધિર અને માંસથી જેનું શરીર ખરડાયેલું હતું, અત્યંત ઘોર જરાથી જર્જરિત અજગરવડે જેણે પોતાનો ખભો બાંધી લીધો હતો. (૪)
પ્રતિસમય જે ઉછળતો, નાચતો, વારંવાર હસતો, અધિક અધિક વૃદ્ધિ પામતો અને ભીષણ શબ્દ બોલતો डतो. (५)
એ પ્રમાણે તે મહા પિશાચનું ભીષણ રૂપ કે જે પ્રતિક્ષણે વૃદ્ધિ પામતું અને તરવાર, મેઘ અને અન્ધકાર સમાન श्याम तुं. (७)
Page #256
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५६५ तओ मुणियकइवयवियारेण जिणेण सव्वहा असंभंतेण सो पहओ हेलाए पट्ठिवटुंमि मुट्ठीए, करयलकुलिसजणियसरीराभिघाओव्व विरसमारसंतो झडत्ति पत्तो मडहत्तणं, निरुवक्कमकायत्तणओ चेव न सयसिक्करमुवगओ। नवरं निच्छियसुराहिवइवयणो, जायपच्छायावो, नियदुच्चरियचुन्नियंगो सव्वायरं पणमिऊण जिणं पढिउमाढत्तो
'हा दुइ दुइ तइलोयनाह! एयं मए समायरियं । सच्चंपि न सद्दहियं सहस्सनयणस्स जं वयणं ।।१।।
तस्सऽणुरूवं संपइ संपत्तोऽहं फलं इमं भीमं । अवगन्नियगुरुवयणाण अहव किर केत्तियं एयं? ||२||
ततः ज्ञातकतिपयविकारेण जिनेन सर्वथा असम्भ्रान्तेन सः प्रहतः हेलया पृष्ठे मुष्ट्या, करतलकुलिशजनितशरीराऽभिघातः इव विरसम् आरसन् झटिति प्राप्तः लघुत्वम्, निरुपक्रमकायत्वाद् एव न शतशर्करम् उपगतः । नवरं निश्चितसुराधिपतिवचनः, जातपश्चात्तापः, निजदुश्चरितचूर्णिताङ्गः सर्वाऽऽदरं प्रणम्य जिनं पठितुमारब्धवान्
'हा! दुष्टं दुष्टं त्रिलोकनाथ! एतद् मया समाचरितम्। सत्यमपि न अद्धितं सहस्रनयनस्य यद् वचनम् ।।१।।
तस्यानुरूपं सम्प्रति सम्प्राप्तोऽहं फलमिदं भीमम् । अपकर्णितगुरुवचनानाम् अथवा किल कियन्मात्रम् एतत् ।।२।।
એટલે કેટલીક વિકૃતિઓને જાણનારા = કપટકળા જાણતાં ભગવંતે જરા પણ ભય પામ્યાવિના તેના પૃષ્ઠભાગે લીલાપૂર્વક એક મજબૂત મુઠ્ઠીપ્રહાર કર્યો. ત્યારે વજથી જાણે મરાયો હોય તેમ મુઠ્ઠીઘાતથી વિરસ શબ્દ કરતો તે તરતજ એક બાળક જેવો લઘુ બની ગયો તેની કાયા = આયુષ્ય નિરુપક્રમ હોવાથી જ તેના સેંકડો ટુકડા ન થયા. પછી દેવેંદ્રના વચનને સત્ય માનતો, પશ્ચાત્તાપ કરતો, પોતાના દુશ્ચરિત્રથી અંગે ઘાયલ તે પ્રભુને પ્રણામ કરીને આદર પૂર્વક કહેવા લાગ્યો કે -
“હે રૈલોક્યનાથ! આ તો મેં ભારે દુષ્ટ કામ કર્યું, કારણ કે ઇંદ્રનું વચન સત્ય છતાં મેં તે માન્યું નહિ, (૧)
જેથી અત્યારે હું આ ભયંકર ફળ પામ્યો. અથવા તો મોટેરાના વચનની અવગણના કરે, તેને આ શું માત્ર छ? (२)
Page #257
--------------------------------------------------------------------------
________________
५६६
श्रीमहावीरचरित्रम संसारमहाभयमवि जो तं विद्दवसि देव! लीलाए | अम्हारिसे भयकरे तुह तस्स हवेज्ज का गणणा? ||३||
तथा-चलणंगुलिचालियकणयसेल डोल्लियमहल्लमहिगोल ।
जस्स किर बाललीलाइयंपि चित्तं चमक्केइ ।।४।। तस्सविय तुज्झ तइलोक्कनाह! जो विक्कम न याणामि। सो नाममेत्तओ च्चिय विबुहोऽहं न उण किरियाए ।।५।। जुम्मं ।
एवंविहस्स दुविणयविलसियं खमसु एक्कवारं मे। पयईएऽवि हु जं पणयवच्छला हुंति सप्पुरिसा' ।।६।।
संसारमहाभयमपि यद् त्वं विद्रावयति देव! लीलया । अस्मादृशाणां भयकराणां तव तस्य भवेत् का गणना? ||३||
तथा-चरणागुलीचालितकनकशैलस्य दोलायितमहामहीगोलकस्य ।
यस्य किल बाललीलायितमपि चित्तं चमत्करोति ।।४।। तस्यापि तव त्रैलोक्यनाथ! यः विक्रमं न जानामि। सः नाममात्रेण एव विबुधः अहं न पुनः क्रियया ।।५।। युग्मम्।
एवंविधस्य दुर्विनयविलसितं क्षमस्व एकवारं मम । प्रकृत्याऽपि खलु यद् प्रणतवत्सलाः भवन्ति सत्पुरुषाः' ।।६।।
હે દેવ! સંસારના મહા ભયને પણ તમે લીલામાત્રથી પરાસ્ત કરવા સમર્થ છો તેવા તમને અમારા જેવા ભય ५मावा भावे, ते ॥ BिAIMi? (3)
તેમજ ચરણાંગુલિથી કનકાચલ ચલાયમાન કરનાર તથા તેને લીધે મોટા મહીમંડળને ડોલાયમાન કરનાર એવા હે ભગવાન! તમારી એ બાળચેષ્ટા પણ ચિત્તને ચમત્કાર પમાડે છે, તે ત્રિભુવનપતિ! આવું તમારું પ્રગટ બળ છતાં જે હું જાણી ન શક્યો, તેથી હું નામમાત્રથી વિબુધ-દેવ છું, પણ ક્રિયાથી નહિ. (૪૫)
આવો મારો દુર્વિનયનો વિલાસ એક વાર આપ ક્ષમા કરો, કારણ કે સત્પરુષો સ્વભાવથી જ પ્રણત-વત્સલ डोय छे.' (७)
१.विशुधनो अर्थ पंडित ५९ थाय छे.
Page #258
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
इय खामित्ता भुवणेक्कबंधयं पणमिऊण सो तियसो । गयणयलं उप्पइओ चलंतमणिकुंडलाभरणो ।।७।।
भयवंपि खणं एक्कं कीलित्ता ताहिं ताहिं कीलाहिं । चेड-सुहडंगरक्खेहिं परिवुडो नियगिहंमि गओ ।।८।।
अह समहिगऽट्ठवच्छरपज्जाए जयगुरुंमि जायंमि । हरिसियमणो नरिंदो तिसलाए पुरो इमं भणइ ।।९।।
'देवि! कुमारो संपइ गहणसमत्यो कलाकलावस्स । वट्टइ ता उवणिज्जउ लेहायरियस्स पढणत्थं' ।।१०।।
इति क्षामित्वा भुवनैकबान्धवं प्रणम्य सः त्रिदशः । गगनतलम् उत्पतितः चलन्मणिकुण्डलाऽऽभरणः । ।७।।
भगवान् अपि क्षणं क्रीडयित्वा ताभिः ताभिः क्रीडाभिः । चेट-सुभटाऽङ्गरक्षैः परिवृत्तः निजगृहे गतः ।।८।।
अथ समधिकाऽष्टवत्सरपर्याये जगद्गुरौ जाते । हृष्टमनाः नरेन्द्रः त्रिशलायाः पुरः इदं भणति ।। ९ ।।
५६७
'देवि! कुमारः सम्प्रति ग्रहणसमर्थः कलाकलापस्य । वर्तते तस्माद् उपनीयते लेखाचार्यं पठनार्थम् ।।१०।।
એ પ્રમાણે ભુવનના એક બાંધવ એવા વિભુને ખમાવી પ્રણામ કરી તે ચંચળ મણિકુંડળ વગેરે અલંકારયુક્ત हेव खाडाशमां उडी गयो. (3)
ભગવંત પણ ક્ષણવાર તેવા પ્રકારની ક્રીડા કરી, પોતાના સેવક સુભટ અને અંગરક્ષકો સાથે પોતાના ભવનમાં खाव्या. (८)
હવે જગદ્ગુરુને કંઇક અધિક આઠ વરસ થતાં હર્ષ પામીને સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને કહ્યું કે
(e)
‘હે દેવી! કુમાર હવે કળાઓ શીખવવા લાયક થયો છે, માટે અધ્યાપક પાસે ભણવા મૂકીએ.’
(१०)
Page #259
--------------------------------------------------------------------------
________________
५६८
श्रीमहावीरचरित्रम
इय भणिए देवीए जएक्कनाहो महाविभूईए । ण्हविओ पसत्थतित्थुत्थसलिलभरिएहिं कलसेहिं ।।११।।
नासानीसासोज्झं चक्खुहरं हरिणलंछणच्छायं ।
परिहाविओ य पवरं सुकुमारं देवदूसजुयं ।।१२।। मणि-मउड-कडय-कुंडल-तुडियपमोक्खेहिं भूसणेहिं च । सुरवरसमप्पिएहिं अलंकिओ तक्खणं चेव ।।१३।।
सिद्धत्थनरिंदेणवि नीसेसकलाकलावकुसलमई। अज्झावगो महप्पा वाहरिओ निययभवणंमि ।।१४।।
इति भणिते देव्या जगदेकनाथः महाविभूत्या। स्नापितः प्रशस्ततीर्थोत्थसलिलभृतैः कलशैः ।।११।।
नासानिःश्वासोज्झं चक्षुहरं हरिणलाञ्छनछायम् ।
परिधापितः च प्रवरं सुकुमारं देवदूष्ययुगम् ।।१२।। मणि-मुकुट-कटक-कुण्डल-त्रुटितप्रमुखैः भूषणैः च । सुरवरसमर्पितैः अलङ्कृतः तत्क्षणमेव ।।१३।।
सिद्धार्थनरेन्द्रेणाऽपि निःशेषकलाकलापकुशलमतिः । अध्यापकः महात्मा व्याहृतः निजभवने ।।१४।।
એમ સાંભળી ત્રિશલાદેવીએ જગતના એક નાથ પ્રભુને મહાવિભૂતિપૂર્વક પ્રશસ્ત તીર્થોદકથી ભરેલા કળશો 43 ४१२व्या, (११)
તેમજ નાસિકાના નસાસારહિત, ચક્ષુને ગમે તેવું, ચંદ્રમા સમાન ચળકતું અને પ્રવર એવું દેવદૂષ્યયુગલ (भगतने पडेराव्यु. (१२)
વળી મણિ, મુગટ, કડાં, કુંડળ, બાજુબંધ પ્રમુખ આભૂષણો કે જે ઇદ્ર આપેલાં હતાં, તેવડે તરતજ પ્રભુને ससंत या. (१3)
એવામાં સિદ્ધાર્થ મહારાજે પણ સમસ્ત કલા-કલાપમાં પ્રવીણ એવા એક મોટા અધ્યાપકને પોતાના ભવનમાં गोसाव्यो. (१४)
Page #260
--------------------------------------------------------------------------
________________
५६९
चतुर्थः प्रस्तावः
एगं महप्पमाणं ठवियं सिंहासणं च तस्स कए। अन्नं च थेववित्थरमुवणीयं जयगुरुनिमित्तं ।।१५।।
अह जाव नोवणिज्जइ सामी अज्झावगस्स पढणत्थं ।
सक्कस्स ताव चलियं सिंघासणममलमणिरुइरं ||१६ ।। ता ओहिन्नाणेणं मुणिउं जयनाहपढणवुत्तंतं । चिंतेइ 'अहह मोहो कह विलसइ जणणिजणगाणं? ||१७।।
जं सयलसत्थपरमत्थजाणगं जयगुरुंपि पढणत्थं । अज्झावगस्स संपइ समप्पिउं अभिलसंतित्ति' ||१८|| जुम्मम् ।।
एकं महाप्रमाणं स्थापितं सिंहासनं च तस्य कृते। अन्यच्च स्तोकविस्तरमुपनीतं जगद्गुरुनिमित्तम् ।।१५।।
अथ यावद् नोपनीयते स्वामी अध्यापकस्य पठनार्थम् ।
शक्रस्य तावच्चलितं सिंहासनममलमणिरुचिरम् ।।१६ ।। ततः अवधिज्ञानेन ज्ञात्वा जगन्नाथपठनवृत्तान्तम्। चिन्तयति 'अहो! मोहः कथं विलसति जननी-जनकयोः? ||१७।।
यद् सकलशास्त्रपरमार्थज्ञायकं जगद्गुरुमपि पठनार्थम् । अध्यापकस्य सम्प्रति समर्पयितुम् अभिलषतः ||१८ ।। युग्मम् ।।
તેના નિમિત્તે એક મોટું સિંહાસન મંડાવ્યું અને વર્ધમાનકુમારને માટે બીજું તે કરતાં જરા નાનું સિંહાસન २४ाव्यु. (१५)
ત્યાં અધ્યાપક પાસે સ્વામી જેટલામાં ભણવા આવ્યા નથી તેટલામાં નિર્મળ મણિથી દેદીપ્યમાન ઇંદ્રનું सिंहासन यसायमान थयु. (१७)
એટલે અવધિજ્ઞાનથી ભગવંતને ભણાવવાનો વૃત્તાંત જાણી ઇંદ્ર વિચાર કર્યો કે-“અહો! માત-પિતાને કેટલો બધો મોહ હોય છે? કે સમસ્ત શાસ્ત્રના પરમાર્થને જાણનાર એવા જગદીશને પણ અત્યારે ઉપાધ્યાય પાસે ભણવા भाटे भूपा ॐ छ?' (१७, १८)
Page #261
--------------------------------------------------------------------------
________________
५७०
श्रीमहावीरचरित्रम् सक्को इय चिंतंतो आगंतूणं महप्पमाणंमि। सिंहासणंमि ठविउं नाहं परमाए भत्तीए ।।१९।।
वंदित्ता जोडियपाणिसंपुडो सद्दसत्थपरमत्थं ।
आपुच्छिउं पवत्तो सामीऽविय वोत्तुमारद्धो ||२०|| जुम्मं । सोऽवि उवज्झाओ परमं विम्हयमुव्वहंतो तं कहितं एगग्गचित्तो निसामेइ, जणणिजणगाइणो य विम्हियमणा जाया। अह सद्दसत्थपयत्थे कहिऊण ठिओ, ताहे सक्केण साहियं तेसिं-'जह जाइसरणाणुगओ आगब्भवासाओऽवि नाणत्तयपरिग्गहिओ एस भयवं, पाणिपइट्ठियं लट्ठमणिं व सव्वं वत्थु नियमईए मुणइ, ता किमेवं अणत्यओ संरंभो कओ? ।' एवमायन्निऊण विम्हियमणा परं पमोयमुवगया जणणिजणगा। पुरंदरोऽवि जिणं नमिउं दिवं गओ। तेण पुण उवज्झाएण जे केऽवि पयत्था भयवओ वागरेंतस्स सम्ममवधारिया
शक्रः इति चिन्तयन् आगत्य महाप्रमाणे । सिंहासने स्थापयित्वा नाथं परमया भक्त्या ।।१९।।
वन्दित्वा योजितपाणिसम्पुटः शब्दशास्त्रपरमार्थम् ।
__आप्रष्टुं प्रवृत्तवान् स्वामी अपि च वक्तुमारब्धवान् ।।२०।। युग्मम् । सोऽपि उपाध्यायः परमं विस्मयम् उद्वहन् तत्कथितम् एकाग्रचित्तः निशृणोति । जननी-जनकादयश्च विस्मितमनसः जाताः। अथ शब्दशास्त्रपदार्थान् कथयित्वा स्थितः तदा शक्रेण कथितं तेषां यथा 'जातिस्मरणाऽनुगतः आगर्भवासाद् अपि ज्ञानत्रयपरिगृहीतः एषः भगवान् पाणिप्रतिष्ठितमनोहरमणिमिव सर्वं वस्तु निजमत्या जानाति । तस्मात् किमेवमनर्थकः संरम्भः कृतः? । एवमाऽऽकर्ण्य विस्मितमनसौ परं प्रमोदम् उपगतौ जननी-जनकौ । पुरन्दरोऽपि जिनं नत्वा दिवं गतः । तेन पुनः उपध्यायेन ये केऽपि पदार्थाः
એમ વિચાર કરતો ઇંદ્ર આવી, પરમ ભક્તિપૂર્વક પ્રભુને મોટા સિંહાસન ઉપર બેસારી અંજલિપૂર્વક વંદન કરી, શબ્દશાસ્ત્રનો પરમાર્થ પૂછવા લાગ્યો. એટલે પ્રભુ પણ જવાબ કહેવા લાગ્યા. (૧૯૨૦)
આ વખતે તે ઉપાધ્યાય પણ પરમ આશ્ચર્ય પામતો એકચિત્તે તે બધું સાંભળવા લાગ્યો, તેમજ જનક અને જનનીને પણ ભારે વિસ્મય થયું. એમ વિભુ શબ્દ-શાસ્ત્રના પદોના અર્થ કહી વિરામ પામતાં ઇંદ્ર તેમને કહેવા લાગ્યો કે-“આ પ્રભુ તો જાતિસ્મરણયુક્ત, ગર્ભાવાસથી પણ ત્રણ જ્ઞાન સહિત છે, તેમજ હાથમાં રહેલ પ્રકૃષ્ટ મણિની જેમ પોતાની મતિથી સર્વ વસ્તુને જાણે છે; માટે નિરર્થક આવો પ્રયત્ન શામાટે ઉઠાવ્યો?’ એ પ્રમાણે સાંભળતાં આશ્ચર્ય અને પરમપ્રમોદ પામેલા પ્રભુના માત-પિતા પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. ઇંદ્ર પણ પ્રભુને નમીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. ત્યાં ભગવંતે કહેલા જે કાંઇ પદ-અર્થો ઉપાધ્યાયે બરાબર ધારી લીધા, તેના
Page #262
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
तयणुसारेण सुसिलिट्टं विरइयं इंदवागरणंति ।
भयवंपि निरुवसग्गं कमेण पत्तो तरुणत्तणं । तयणुभावेण य तस्स सुसिणिद्ध - सुहुम-कसिणकुंचिरकेसपासेण विराइयं छत्तागारमुत्तिमंगं, सवणमूलावलंबिणा नलिणेणं व नयणजुयलेणोवसोहियं वयणं, अच्चंतसस्सिरीएण रयणेणं व सिरिवच्छेण पसाहियं कणयसेलसिलापिहुलं वच्छत्थलं, गंभीरदक्खिणावत्ताए सप्पुरिसचित्तवित्तीएव्व नाभीए अलंकियं झसाणुरूवमुयरं, हंसतणुरुहकोमलेहिं लोमेहिं करिकराणुरूवं मंडियं जंघाजुयलं, अंगुलीदलग्गविप्फुरंतनहावलीए चिंतामणिपरंपराएव्व सोहियं जयपडागा-मगर-मच्छाइलक्खणलंछियं चरणकमलं ।
अन्नं च भाविरमपायमासंकिऊण मन्ने जिणस्स पढमंपि। हिययाओ नीहरिउं ठियं व केसेसु कुडिलत्तं ||१||
५७१
भगवतः व्याकुर्वतः सम्यगवधृताः तदनुसारेण सुश्लिष्टं विरचितं ईन्द्रव्याकरणम् ।
भगवान् अपि निरूपसर्गं क्रमेण प्राप्तः तरुणत्वम् । तदनुभावेन च तस्य सुस्निग्ध-सूक्ष्म-कृष्णकुञ्चितकेशपाशेन विराजितं छत्राऽऽकारम् उत्तमाङ्गम्, श्रवणमूलाऽवलम्बिना नलिनेन इव नयनयुगलेन उपशोभितं वदनम्, अत्यन्तसश्रीकेन रत्नेन इव श्रीवत्सेन प्रसाधितं कनकशैलशिलापृथुकं वक्षस्थलम्, गम्भीरदक्षिणावर्तया सत्पुरुषचित्तवृत्त्या इव नाभ्या अलङ्कृतं झषानुरूपमुदरम्, हंसतनुरुहकोमलैः लोमैः करिकरानुरूपं मण्डितं जङ्घायुगलम्, अङ्गुलीदलाग्रविस्फुरन्नखावल्या चिन्तामणिपरम्परया इव शोभितं जयपताका-मकर-मत्स्यादिलक्षणलाञ्छितं चरणकमलम् ।
अन्यच्च-भाविनमपायमाशङ्क्य मन्ये जिनस्य प्रथममपि । हृदयाद् निहृत्य स्थितमिव केशेषु कुटिलत्वम् ।।१।।
અનુસારે બરાબર સંબંધ યુક્ત એક ચંદ્રવ્યાકરણ રચ્યું.
અનુક્રમે ભગવાન્ પણ નિર્વિઘ્ને તારુણ્ય પામ્યા. તેના પ્રભાવે અત્યંત સ્નિગ્ધ અને સૂક્ષ્મ કૃષ્ણ વળવાળા કેશોથી મસ્તક છત્રાકારે શોભતું, કર્ણમૂલ પર્યંત લાંબા નેત્રયુગલવડે કમળની જેમ મુખ શોભી નીકળ્યું, અત્યંત શોભાયુક્ત રત્નની જેમ શ્રીવત્સવડે શોભિત અને કનકાચલની શિલા સમાન વિશાળ એવું વક્ષસ્થળ ભાસતું, સત્પુરુષની ચિત્તવૃત્તિની જેમ ગંભીર અને દક્ષિણ આવર્ત્ત-ઘેરાવાયુક્ત એવી નાભિવડે અલંકૃત માછલી જેવું ઉદર હતું, હંસના જેવા કોમળ રોમવડે મંડિત તથા હસ્તીની સૂંઢ સમાન જંઘાયુગલ શોભતું, અંગુલિના અગ્રભાગે દીપતી નખાવલિ કે જે ચિંતામણિની જાણે શ્રેણિ હોય તેવડે શોભિત ચરણ-કમળ કે જે જયપતાકા, મગર, મત્સ્ય ઇત્યાદિ લક્ષણોથી લાંછિત હતું, તેમજ
ભાવિ અપાયની આશંકા લાવી પ્રથમથીજ જિનના હૃદયથકી કુટિલતા બહાર નીકળીને કેશોમાં આવી રહી शे, खेभ समभय छे. (१)
Page #263
--------------------------------------------------------------------------
________________
५७२
रागोविहु थेवुप्पन्नपणयभावोऽवि भाविभयभीओ । बाढं कुणइ व वासं करचरणतलाधरतलेसु ||२||
श्रीमहावीरचरित्रम्
एवं च भयवंतं तरुणत्तणमुवगयं रूवविणिज्जियदेव-दाणविंदसंदोहं नाऊण सेसमहीवईहिं नियनियधूयापाणिग्गहत्थं पेसिया वरगपुरिसा सिद्धत्थनरिंदसमीवे। विन्नत्तो य तेहिं राया, जहा-‘देव! अम्हे वद्धमाणकुमाररूवाइरेगरंजियमणेहिं नरिंदेहिं अप्पणप्पणधूयावरणत्थं तुम्ह सगासे पेसिया, ता साहेह किमिह पच्चुत्तरं ? ।' रन्ना जंपियं-'सम्ममालोचिऊण कहिस्सं, वच्चह ताव तुभे निययावासेसु ।' एवं भणिए अवक्कंता ते पुरिसा । नरिंदेणवि साहिओ एस वइयरो तिसलादेवीए । एयं च आयन्निऊण हरिसभरनिब्भराए जंपियं तीए‘देव! तुम्ह पुत्तपसाएण पावियाइं मए पावणिज्जाइं, अणुभूयाइं अणणुभूयपुव्वसुहाई । जइ पुण इहिं तस्स वीवाहमहूसवं पेच्छामि ता कयकिच्चा होमि ।' रन्ना वुत्तं- 'जइ एवं ता रागोऽपि खलु स्तोकोत्पन्नप्रणयभावोऽपि भाविभयभीतः ।
बाढं करोति इव वासं कर-चरणतलाऽधरतलेषु ।।२।।
एवं च भगवन्तं तरुणत्वमुपगतं रूपविणिर्जितदेव-दानवेन्द्रसन्दोहं ज्ञात्वा शेषमहीपतिभिः निजनिजदुहितृपाणिग्रहणार्थं प्रेषिताः वरकपुरुषाः सिद्धार्थनरेन्द्रसमीपम् । विज्ञप्तश्च तैः राजा यथा 'देव! वयं वर्द्धमानकुमाररूपातिरेकरञ्जितमनोभिः नरेन्द्रैः आत्मीयाऽऽत्मीयदुहितृवरणार्थं तव सकाशं प्रेषिताः, ततः कथय किमिह प्रत्युत्तरम् ? ।' राज्ञा जल्पितं 'सम्यग् आलोच्य कथयिष्यामि । व्रजत तावद् यूयं निजाऽऽवासेषु ।' एवं भणिते अपक्रान्ताः ते पुरुषाः । नरेन्द्रेणाऽपि कथितः एषः व्यतिकरः त्रिशलादेव्यै। एतच्चाऽऽकर्ण्य हर्षभरनिर्भरया जल्पितं तया देव त्वत्पुत्रप्रसादेन प्राप्तानि मया प्रापणीयानि, अनुभूतानि अननुभूतपूर्वसुखानि । यदि पुनः इदानीं तस्य विवाहमहोत्सवं प्रेक्षे तदा कृतकृत्या भवामि ।' राज्ञा उक्तं 'यदि एवं तदा देवि! व्रज
વળી અલ્પ સ્નેહ-ભાવ ઉત્પન્ન થયા છતાં ભાવી ભયથી ડરીને રાગ પણ પ્રભુના ક૨, ચરણના તલ તેમજ અધરતલમાં જાણે કે વાસ કરતો હતો. (૨)
એ પ્રમાણે પોતાના રૂપવડે દેવ, દાનવોના ઇંદ્રોને જીતનાર એવા પ્રભુના તરુણપણાને જાણી અન્ય રાજાઓએ પોતપોતાની કન્યા પરણાવવા સિદ્ધાર્થ ભૂપતિ પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા. તેમણે આવીને રાજાને વિનંતિ કરી કે-‘હે દેવ! વર્ધમાનકુમારના રૂપ-પ્રકર્ષથી રંજિત થયેલા અમે રાજાઓ પોતપોતાની કન્યા તેને પરણાવવા માટે તમારી સમીપે પ્રધાન પુરુષો મોકલ્યા છે, માટે એ સંબંધમાં તમે પ્રત્યુત્તર આપશો, રાજાએ કહ્યું‘અમે પૂરતો વિચાર કરીને કહીશું, તો અત્યારે તમે અહીંથી સ્વ-સ્વસ્થાને જાઓ. એમ રાજાના કહેવાથી તે પુરુષો સ્વસ્થાને ચાલ્યા. પછી રાજાએ એ વ્યતિકર રાણીને કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભારે હર્ષ પામતી દેવી કહેવા લાગી-‘હે સ્વામિન્! તમારા પુત્ર રૂપી પ્રસાદથી જે પામવાનું હતું તે બધું હું પામી ચૂકી. પૂર્વે કદી ન અનુભવેલાં સુખો મેં ભોગવ્યાં. હવે જો એ કુમારનો હું લગ્ન-મહોત્સવ જોવા પામું, તો પૂર્ણ કૃતકૃત્ય થાઉં. રાજાએ જણાવ્યું
Page #264
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५७३ देवि! वच्चसु कुमारसमीवं, पन्नवेसु य तं विवाहनिमित्तं । देवीए भणियं-'महाराय! न जुज्जइ पढमं चिय तत्थ मह गंतुं। लज्जापहाणो हि कुमारजणो होइ । ता सिक्खविऊण पेसिज्जंतु तप्पणइणो।' एवं वुत्ते रन्ना पेसिया कुमारसमीवे पाणिग्गहणपडिवज्जावणत्थं पणइणो, तेहि य गंतूण सविणयं जयगुरुणो साहिओ तदादेसो। तं सोच्चा भगवया भणियं-'भो महाणुभाव! किं न मुणह मम चित्तवित्तिं?, नोवलक्खह विसयविरागं?, न जाणह गिहवासपरिहरणाभिलासं? जेणेवमुल्लवह पाणिग्गहणविसए। तेहिं भणियं-'कुमार! मुणेमो सव्वं, किंतु अणुवत्तणिज्जं अम्म-तायाण वयणं, अलंघणिज्जा नियपणइणो। न खलु दुल्लहो पच्छिमकाले गिहपरिच्चायभावो। न यावि पुण्णमणोरहा पडिकूलिस्संति पुणो तुम्हाभिप्पेयं अम्मापिउणो।' भगवया भणियं-'पाणिग्गहणमंतरेणावि पुव्वं चिय अब्भुवगयं मए इम-जं न जणणीजणगेसु जीवंतेसु सव्वविरइं पडिवज्जिस्सामि । ता जइ एवं ठिए मइ कुमारसमीपं प्रज्ञापय च तं विवाहनिमित्तम् । देव्या भणितं 'महाराज! न युज्यते प्रथममेव तत्र मम गन्तुम्। लज्जाप्रधानः खलु कुमारजनः भवति । तस्मात् शिक्षाप्य प्रेष्यन्ते तत्प्रणयिणः । एवमुक्तायां राज्ञा प्रेषिताः कुमारसमीपं पाणिग्रहणप्रतिपादनार्थं (=प्रतिपत्तिकारणार्थं) प्रणयिणः । तैश्च च गत्वा सविनयं जगद्गुरुं कथितः तदाऽऽदेशः। तं श्रुत्वा भगवता भणितं 'भोः महानुभाव किं न जानीथ मम चित्तवृत्तिम्?, न उपलक्षयथ विषयविरागम्?, न जानीथ गृहवासपरिहरणाऽभिलाषम्? येन एवं उल्लपथ पाणिग्रहणविषये।' तैः भणितं 'कुमार! जानीमः सर्वम्, किन्तु अनुवर्तनीयम् अम्बा-तातयोः वचनम्, अलङ्घनीयाः निजप्रणयिणः । न खलु दुर्लभः पश्चिमकाले गृहपरित्यागभावः । न चाऽपि पूर्णमनोरथौ प्रतिकूलीभविष्यतः पुनः तवऽभिप्रेतम् अम्बा-पितरौ ।' भगवता भणितं 'पाणिग्रहणमन्तरेणाऽपि पूर्वमेव अभ्युपगतं मया इदं यद्-न जननीजनकयोः जीवतोः सर्वविरतिं प्रतिपत्स्ये। तस्माद् यदि एवं स्थिते मयि सन्तोषम् उद्वहतः जननी-जनको
હે દેવી! જો એમ હોય, તો તમે કુમાર પાસે જાઓ અને વિવાહનો પ્રસંગ તેને કહી સંભળાવો, ત્યારે રાણી બોલીહે મહારાજ! પ્રથમ મારે ત્યાં જવું તે યોગ્ય નથી. કારણ કે, કુમારો લજ્જાયુક્ત હોય છે, માટે તેના મિત્રોને શીખવીને મોકલો. એમ રાણીના કહેવાથી રાજાએ લગ્ન માટે મનાવવા કુમાર પાસે તેના મિત્રોને મોકલ્યા. તેમણે જઇને વિનયપૂર્વક તે વૃત્તાંત કુમારને કહી સંભળાવ્યો, જે સાંભળતાં ભગવંતે જણાવ્યું કે-“હે મહાનુભાવો! તમે મારા મનોભાવને શું જાણતા નથી? વિષય-વિરાગને સમજતા નથી? અથવા ગૃહાવાસનો ત્યાગ કરવાના મારા અભિલાષને તમો જાણતા નથી? કે જેથી આમ લગ્ન સંબંધી વાત કહો છો. એટલે, તેમણે જણાવ્યું કે હે કુમાર! અમે તે બધું જાણીએ છીએ, છતાં મા-બાપનું વચન અવશ્ય પાળવાનું હોય છે, તેમજ પોતાના સ્નેહીજનો પણ અલંઘનીય હોય છે. વળી પાછલી અવસ્થામાં તમારે ગૃહવાસનો ત્યાગ કરવો એ કાંઇ દુર્લભ નથી અને માતપિતાના મનોરથ પૂર્ણ થતાં તેઓ કાંઇ તમારા ઈષ્ટકાર્યમાં પ્રતિકૂળ થવાના નથી. ત્યારે વિભુ બોલ્યા-પાણિગ્રહણ વિના પણ પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે માતપિતા જીવતા હોય, ત્યાં સુધી મારે સર્વવિરતિ ન સ્વીકારવી. માટે
Page #265
--------------------------------------------------------------------------
________________
५७४
श्रीमहावीरचरित्रम् संतोसमुव्वहंति जणणिजणगा किमकल्लाणं हवेज्जा?, का वा पाणिग्गहस्स लट्ठया?, जेण पेच्छह पयडच्चिय विवाहसमए कलसपरंपराठवणमिसेण दंसिज्जइ उत्तरोत्तरदुहाण पावपबंधो, पज्जलंतजलणच्छलेण पयडिज्जइ महामोहवियंभणं, गयणयलविलसंतधूमपडलनिभेण कहिज्जइ अत्तणो लहुयत्तणं, चउमंडलगावत्तणववएसेण परुविज्जइ चउगइयं संसारभमणं, घयमहुपमुहवत्थुहुणणकवडेण दाविज्जइ सयलगुणगणदहणं, तरुणीजणभणिज्जमाणमंगलछउमेण रियं उग्गिरियंभाविज्जइ चाउद्दिसमजसो, कंठावलंबियकुसुममालामायाए परूविज्जइ समीववत्तिणी दुक्खदंदोली, चंदणरसंगरागमिसेण सूइज्जइ तक्खणं चिय कम्ममलावलेवो, कन्नगापाणिग्गहणकइयवेण दाविज्जइ अट्ठकम्ममहामोल्लभंडकिणणत्थं हत्थसन्नंति ।
किं बहुणा?-जं जं विवाहसमए विहिं पलोएमि सुहुमबुद्धीए |
सो सो चिंतिज्जंतो रोमुद्धोसं जणइ मज्झं ।।१।। किम् अकल्याणं भवेत्? का वा पाणिग्रहणस्य मनोहरता? येन प्रेक्षध्वे प्रकटमेव विवाहसमये कलशपरम्परास्थापनमिषेण दर्श्यते उत्तरोत्तरदुःखानां पापप्रबन्धः, प्रज्वलज्ज्वलनच्छलेन प्रकटीक्रियते महामोहविजृम्भणम्, गगनतलविलसद्धूमपटलनिभेन कथ्यते आत्मनः लघुत्वम्, चतुर्मण्डलाऽऽवर्तव्यपदेशेन प्ररूप्यते चतुर्गतिकं संसारभ्रमणम्, घृत-मधुप्रमुखवस्तुहोमकपटेन दाप्यते सकलगुणगणदहनम्, तरुणीजनभण्यमानमङ्गलछद्मन ऋतम् उद्गिरितं भाव्यते चतुर्दिक्षु अयशसम्, कण्ठावलम्बितकुसुममालामायया प्ररूप्यते समीपवर्तिनी दुःखद्वन्द्वाऽऽवली, चन्दनरसाऽङ्गरागमिषेण सूच्यते तत्क्षणमेव कर्ममलाऽवलेपः, कन्यकापाणिग्रहणकैतवेन दाप्यते अष्टकर्ममहामूल्यभाण्डक्रयणार्थं हस्तसंज्ञा इति। किं बहुना? - - यं यं विवाहसमये विधिं प्रलोकयामि सूक्ष्मबुद्ध्या।
सः सः चिन्तयन्तं रोमोद्धर्षं जनयति माम् ।।१।।
લગ્ન વિના કુમારભાવે રહેતાં જો માબાપ સંતોષ પામતા હોય, તો તેમાં શું ખોટું છે? પાણિગ્રહણથી શું અધિકતા આવવાની છે? કારણ કે તમે સાક્ષાત્ જુઓ કે કળશોની શ્રેણી મૂકવાના મિષે ઉત્તરોત્તર દુઃખોનો પાપી વિસ્તાર દેખાય છે, જ્વલંત અગ્નિના બહાને મહામોહનો વિલાસ પ્રગટ થાય છે, ગગનાંગણે ઉછળતા ધૂમ-પડલના નિમિત્તે પોતાની લઘુતા જણાય છે, ચાર મંગળના પરિવર્તનના બહાને સંસારની ચાર ગતિનું પરિભ્રમણ પરખાય છે, ધૃત, મધુ પ્રમુખના હવનવડે બધા ગુણ-ગણનો દાહ દેખાય છે, તરુણીના બોલતા મંગલગીતના બહાને વાસ્તવમાં ચારે દિશામાં જાણે અપયશ પ્રસરતો હોય તેમ જણાય છે, કંઠે લટકતી કુસુમમાળાના મિષે દુઃખ-સમૂહ જાણે સમીપવર્તી હોય તેમ સમજાય છે, ચંદનરસના અંગરાગથી જણાય છે કે કર્મ-મલનો લેપ આત્માને તરત લાગુ પડ્યો, કન્યાના પાણિગ્રહણના મિષે અષ્ટ કર્મરૂપ મહાકિંમતી વસ્તુ ખરીદવા જાણે હાથવડે સોદો નક્કી થયો એમ સૂચવાય છે. વધારે તો શું કહું? પરંતુ,
વિવાહના વખતનો વિધિ સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકતાં અને વિચારતાં મને તો કંપારી થાય છે; (૧)
Page #266
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
ता मुयह मोहपसरं अणुजाणह मं विणा विवाहेण । एवं चिय निवसंतं अम्मापिउनिव्वुइकएण' ||२||
एवं भणिए पहुणा तो ते जंपंति विणयपणयंगा । 'तुम्हारिसाण काउं एयं नो जुज्जइ कुमार! ||३||
पणइयणपत्थणाभंगभीरुणो जं सयावि सप्पुरिसा । नियकज्जपवित्तिपरंमुहा य पयईए जायंति ।।४।।
तहा-किं उसभजिणवरेणं पाणिग्गहणाइ नो कयं पुव्विं ? | किं वा न चक्किलच्छी परिभुत्ता संत्तिपमुहेहिं ?' || ५ ||
तस्माद् मुञ्च मोहप्रसरम् अनुजानीत मां विना विवाहेन । एवमेव निवसन्तं अम्बापितृनिवृतिकृते ||२||
एवं भणिते प्रभुणा ततः ते जल्पन्ति विनयप्रणताऽङ्गाः । 'युष्मादृशानां कर्तुमेतद् नो युज्यते कुमार! || ३ ||
प्रणयिजनप्रार्थनाभङ्गभीरवः यद् सदाऽपि सत्पुरुषाः । निजकार्यप्रवृत्तिपराङ्मुखाः च प्रकृत्या जायन्ते ||४||
५७५
तथा-किं ऋषभजिनवरेण पाणिग्रहणादि नो कृतं पूर्वं ? | किं वा न चक्रिलक्ष्मीः परिभुक्ता शान्तिप्रमुखैः ||५||
માટે મોહના પસારાને મૂકી મને અનુજ્ઞા આપો કે માત-પિતાની શાંતિમાટે હું અવિવાહિત થઇને રહું.'
(२)
એ પ્રમાણે કુમારના બોલતાં તેમણે વિનયથી નમ્ર થઇને જણાવ્યું કે-‘હે કુમા૨! તમારા જેવાને એમ કરવું ते युक्त नथी, (3)
કારણ કે સત્પુરુષો સ્વજનની પ્રાર્થનાનો ભંગ કરવામાં સદા ભીરુ હોય છે અને સ્વકાર્ય સાધવામાં સ્વભાવથી જ વિમુખ રહે છે. (૪)
તેમજ પૂર્વે ઋષભાદિ જિનેશ્વરોએ શું પાણિગ્રહણાદિ કરેલ નથી? અથવા તો શાંતિપ્રમુખ જિનોએ શું ચક્રવર્તીની સમૃદ્ધિ નથી ભોગવી?' (૫)
Page #267
--------------------------------------------------------------------------
________________
५७६ .
श्रीमहावीरचरित्रम इय एवं जंपतेसु तेसु कंचुइजणेण परियरिया। तिसलादेवी सयमेव आगया भगवओ मूले ।।६।।
अह सत्तट्ठ पयाइं अणुगंतुं संमुहं जिणो तीसे ।
आसणदाणप्पमुहं पडिवत्तिं कारवइ सव्वं ।।७।। अण्णोण्णघडियकरसंपुडं च देविं पडुच्च भगवंतो। जंपइ 'अम्मो! साहह आगमणं किंनिमित्तं ति ।।८।। देवीए जंपियं-'पुत्त! तुह दंसणाओऽवि किमन्नं निमित्तं?, जओ एत्तिएण वसइ जीवलोगो, भरियं दिसावलयं, सुहावहा रायलच्छी, संतोसमावहइ गेहं, निव्वुइं उवजणइ पणइजणो, विगयंधयारं तिहुयणं, ता किमवरं वरं साहेमि निमित्तं ति । एवमाइन्निउण भगवया चिंतियं
इत्येवं जल्पत्सु तेषु कञ्चुकिजनेन परिवृत्ता। त्रिशलादेवी स्वयमेव आगता भगवतः मूले ।।६।।
अथ सप्ताष्टौ पदानि अनुगत्य सम्मुखं जिनः तस्याः ।
आसनदानप्रमुखां प्रतिपत्तिं कारयति सर्वाम् ।।७।। अन्योन्यघटितकरसम्पुटः च देवी प्रतीत्य भगवान् । जल्पति 'अम्बे! कथय आगमनं किंनिमित्तम्?' ||८|| देव्या जल्पितं 'पुत्र! तव दर्शनादपि किमन्यद् निमित्तम्?, यतः एतावता वसति जीवलोकः, भृतं दिग्वलयम्, सुखावहा राजलक्ष्मीः, सन्तोषमाऽऽवहति गृहं, निवृतिम् उपजनयति प्रणयिजनः, विगताऽन्धकारं त्रिभुवनम्, तस्मात् किमपरं वरं कथयामि निमित्तम्' इति । एवम् आकर्ण्य भगवता चिन्तितम् 'अहो!
સ્નેહીજનો એમ બોલતા હતા, તેવામાં કંચુકી જનોથી પરવરેલ ત્રિશલા દેવી પોતે પ્રભુ પાસે આવ્યાં. (૯) એટલે સાત-આઠ પગલાં સન્મુખ જઇ વિનયપૂર્વક આસન વિગેરે આપતાં પ્રભુએ તેનો સંપૂર્ણ સત્કાર કર્યો.
(७)
પછી અંજલિ જોડી પ્રભુ માતાને કહેવા લાગ્યા કે- અમ્મા! આપનું આગમન શા કારણે થયું તે કહો; (૮)
દેવી બોલી- હે પુત્ર! તારા દર્શન કરતાં શું અન્ય કાંઇ નિમિત્ત હોઇ શકે? કારણ કે જીવલોક તું છે એટલામાં જ વસે છે, દિશાઓ પણ એટલામાં જ પરિપૂર્ણ છે, રાજલક્ષ્મી સુખકારી છે, ઘર સંતોષ પમાડે છે, પ્રણયીજનો સુખ ઉપજાવે છે, ત્રિભુવન અંધકારરહિત લાગે છે તો એ કરતાં બીજું શ્રેષ્ઠ નિમિત્ત શું કહું?' એમ સાંભળતાં પ્રભુએ વિચાર કર્યો કે “અહો! માતાનો પોતાના પુત્ર પ્રત્યે સ્નેહ કાંઇ અચિંત્ય જ હોય છે, વાત્સલ્ય કંઇ અપૂર્વ
Page #268
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
५७७
'अहो अणाइक्खणिज्जो कोऽवि जणणीजणस्सावच्चे सिणेहो, अतुल्लं किंपि वच्छल्लं, असरिसा कावि अवलोयणाभिरई, जं सया चक्खुगोयरगएवि मए अम्बा ईसिअद्दंसणेऽवि संपइ एवं संतप्पइ'त्ति विगप्पिऊण पुणो भणिया देवी - 'अम्मो! तहावि साहेसु किंपि पओयणं?।' तिसलाए भणियं - 'पुत्त ! जइ एवं ता पडिवज्जसु विवाहमहूसवं, जओ एयनिमित्तं एसो पणइजणो अम्हेहिं तुज्झ पासे पेसिओ । तुह विवाहुक्कंठिओ खु नराहिवो नयरजणो य। ममावि एत्तियमेव संपयं अपत्तपुव्वं सुहं । पडिपुन्ना सुहाणुभावेण सेसमणोरह' त्ति । भगवयावि आगब्भकालाओऽवि मम एस पइन्नाविसेसो-जं अम्मा-पिऊणं अप्पत्तियकारिणी पव्वज्जावि न कायव्वत्ति चिंतिऊण निरभिलासेणवि अब्भुवगयं तयाइद्वं । परितुट्ठा य देवी समं परिजणेण। निवेइओ एस वइयरो नरिंदस्स ।
एत्थंतरे सिद्धत्थरायमुवट्ठिओ पडिहारो निवडिऊण चलणेसु विन्नविउमाढत्तो य-‘देव! अनाख्येयः कोऽपि जननीजनस्य अपत्ये स्नेहः, अतुल्यं किमपि वात्सल्यम्, असदृशा काऽपि अवलोकनाऽभिरतिः, यत्सदा चक्षुगोचरगतेऽपि मयि अम्बा इषद् अदर्शनेऽपि सम्प्रति एवं संतप्यते' इति विकल्प्य पुनः भणिता देवी 'अम्बे! तथाऽपि कथय किमपि प्रयोजनम्।' त्रिशलया भणितं 'पुत्र ! यद्येवं तदा प्रतिपद्यस्व विवाहमहोत्सवम्, यतः एतन्निमित्तम् एषः प्रणयिजनः अस्माभ्यां तव पार्श्वे प्रेषितः । तव विवाहोत्कण्ठितः खलु नराधिपः नगरजनश्च । ममाऽपि एतावद् एव साम्प्रतं अप्राप्तपूर्वं सुखम् । प्रतिपूर्णाः शुभाऽनुभावेन शेषमनोरथाः' इति। भगवताऽपि - आगर्भकालादपि मम एषः प्रतिज्ञाविशेषः यद् अम्बा - पित्रोः अप्रीतिकारिणी प्रव्रज्याऽपि न कर्तव्या-इति चिन्तयित्वा निरभिलाषेनाऽपि अभ्युपगतं तदादिष्टम्। परितुष्टा च देवी समं परिजनेन । निवेदितः एषः व्यतिकरः नरेन्द्रस्य ।
अत्रान्तरे सिद्धार्थराजम् उपस्थितः प्रतिहारः निपत्य चरणयोः विज्ञप्तुम् आरब्धः च 'देव!
જ લાગે છે. જોવાની લાગણી કાંઇ અસાધારણ જણાય છે કે હું સદા જોવામાં આવ્યા છતાં કોઇવાર સ્હેજ મને ન જોતાં અત્યારે એવી રીતે સંતપ્ત થાય છે.' એમ ધારી ભગવંત પુનઃ બોલ્યા-‘હે અમ્મા! તથાપિ કંઇક પ્રયોજન તો પ્રકાશો.' દેવીએ જણાવ્યું-‘જો એમ હોય તો વિવાહ-મહોત્સવ સ્વીકારો, કારણ કે એ જ કારણે આ પ્રણયીજનોને અમે તારી પાસે મોકલેલ છે. રાજા અને નગરજનો તારા વિવાહને માટે અત્યુકંઠા ધરાવે છે, તેમજ પૂર્વે પ્રાપ્ત ન થયેલ મને પણ એટલું જ સુખ જોઇએ છીએ. પુણ્યના પ્રભાવે બીજા બધા મારા મનોરથો પરિપૂર્ણ થયા છે.' એમ સાંભળતાં ભગવંતે વિચાર કર્યો કે-‘ગર્ભકાળથી મારી તો એવી પ્રતિજ્ઞા છે કે માતપિતાને અપ્રીતિ ઉપજાવનાર એવી પ્રવ્રજ્યા પણ ન આદરવી.' એમ ચિંતવી પોતાની ઇચ્છા ન હોવા છતાં માતાનું વચન માની લીધું, જેથી પરિજનો સાથે દેવી બહુ જ સંતુષ્ટ થઇ અને એ વૃત્તાંત રાજાને કહેવામાં આવ્યો.
એવામાં પ્રતિહારે આવી પ્રણામપૂર્વક સિદ્ધાર્થ ભૂપને નિવેદન કર્યું કે-‘હે દેવ! સમરવીર રાજાનો દૂત દ્વા૨૫૨
Page #269
--------------------------------------------------------------------------
________________
५७८
श्रीमहावीरचरित्रम् समरवीराभिहाणराइणो दूओ दुवारदेसे तुम्ह दंसणूसुओ चिट्ठइ, तत्थ को आएसो? | राइणा भणियं-'लहं पवेसेहि।' 'जं देवो आणवेइत्ति भणिऊण पवेसिओ पडिहारेण | पणमिओ य तेण राया, उवविठ्ठो य दिन्नासणो। पत्थावे य पुट्ठो नरिंदेण, जहा-'भद्द! किं आगमणकारणं? ।' दूएण भणियं-'देव! निसामेसु, अत्थि नियसोभापराजियकुबेरपुरे वसंतपुरनयरे समरंगणपरितोसियसुरऽच्छरासत्यो जहत्थाभिहाणो समरवीरो नाम राया । तस्स य नियपाणनिव्विसेसा पउमावईए पणइणीए कुच्छि-संभूया जसोयानाम कन्नगा। सा य कहं जसोयत्ति नाममणुपत्तत्ति निसामेह कारणं । किर इमीए जम्मसमए देवो समरवीरो रयणीए सुहपसुत्तो पभायसमए सुमिणं पासइ-'जहाऽहं अंगरक्खिगापरिक्खित्तगत्तेहिं विविहपहरणकरेहिं सहडेहिं, परिकरिएहिं तरलतुरंगमेहिं, गुडियाहिं गयघडाहिं, नाणाविहपहरणजोहजुत्तेहिं, पहाणरहवरेहिं परिवेढिओ सयंपि मत्तकुंजराधिरूढो उज्जाणमइगओ। तत्थ य ठियस्स सहसच्चिय पाउब्भूओ हलबोलो। समरवीराऽभिधानराज्ञः दूतः द्वारदेशे तव दर्शनोत्सुकः तिष्ठति, तत्र कः आदेशः?।' राज्ञा भणितं 'लघु प्रवेशय ।' 'यद् देवः आज्ञापयति' इति भणित्वा प्रवेशितः प्रतिहारेण । प्रणतः तेन राजा, उपविष्टश्च दत्तासने। प्रस्तावे च पृष्टः नरेन्द्रेण यथा ‘भद्र! किम् आगमनकारणम्?।' दूतेन भणितं देव निश्रुणु । अस्ति निजशोभापराजितकुबेरपुरे वसन्तपुरनगरे समराङ्गणपरितोषितसुराप्सरस्सार्थः यथार्थाऽभिधानः समरवीर: नामा राजा । तस्य च निजप्राणनिर्विशेषा पद्मावत्याः प्रणयिन्याः कुक्षिसम्भूता यशोदानाम्नी कन्या । सा च कथं यशोदा इति नाम अनुप्राप्ता इति निश्रुणु कारणम् । किल अस्याः जन्मसमये देवः समरवीरः रजन्यां सुखप्रसुप्तः प्रभातसमये स्वप्नं पश्यति यथा अहम् अङ्गरक्षकपरिक्षिप्तगात्रैः विविधप्रहरणकरैः सुभटैः, परिकलितैः तरलतुरङ्गः, गुडिताभिः गजघटाभिः, नानाविधप्रहरणयोधयुक्तैः प्रधानरथवरैः परिवेष्टितः स्वयमपि मत्तकुञ्जराऽधिरूढः उद्यानमतिगतः । तत्र च स्थितस्य सहसा एव प्रादुर्भूतः कलकलः । अन्तरा
આપના દર્શનનો અભિલાષી થઇ બેઠો છે તો આપની શી આજ્ઞા છે?” રાજાએ જણાવ્યું. તેને શીધ્ર આવવા ઘો.” એટલે જેવી દેવની આજ્ઞા” એમ કહેતાં પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યો. તેણે આવી રાજાને પ્રણામ કર્યા અને આસન મળતાં તે બેઠો. પછી પ્રસંગ નીકળતાં રાજાએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! અહીં શા કારણે આવવું થયું?” તે બોલ્યોહે દેવ! સાંભળો. પોતાની શોભાવડે કુબેરની નગરીને જીતનાર એવા વસંતપુર નામના નગરમાં સમરાંગણમાં દેવાંગનાઓને સંતોષ પમાડનાર અને યથાર્થ નામધારી એવો સમરવીર નામે રાજા છે. તેની પદ્માવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલ અને પોતાના પ્રાણ સમાન એવી યશોદા નામે કન્યા છે. તેનું નામ યશોદા કેમ પડ્યું તે હકીકત વિગતવાર સાંભળો. એના જન્મ સમયે સમરવીર રાજાએ રાત્રે સુખે નિદ્રા લેતાં પ્રભાતકાળે સ્વપ્ન જોયું કે કવચથી સજ્જ થએલા અને વિવિધ શસ્ત્રો ધારણ કરતા એવા સુભટો, સજ્જ થયેલા ચપળ અશ્વો, કવચ પહેરાવી તૈયાર કરેલા હાથીઓ તથા અનેક પ્રકારના શસ્ત્રોથી ભરેલા તેમજ યોદ્ધાઓયુક્ત એવા રથોવડે પરિવરેલ અને પોતે પણ મદોન્મત્ત હાથીપર આરૂઢ થયેલ એવો હું ઉદ્યાનમાં ગયો. ત્યાં જતાં એકદમ કોલાહલ
Page #270
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५७९ अंतरंतरा नच्चंति केऽवि सुहडा, केऽवि पलायंति, केऽवि य महीयले धूलीधूसरा रुलंति, पडंति विजयचिंधाइं, विहडंति जयतूराइं। एवं च असमंजसं दह्रण मए इओ तओ डोल्लंतं गहियं नियछत्तं हत्थेण | पत्तो एगो महाविजयद्धओ। सोऽवि संठविओ सारिओ य।' एवंविहं च सुविणं पासित्ता पडिबुद्धो संभंतचित्तो पभायसमए सुमिणपाढगे सद्दावेत्ता तेसिं सुमिणं परिकहेइ, तेहि य सिटुं-'देव! पंचहिं कारणेहिं सुमिणोवलंभो हवइ, तंजहाअणुभूएण, दिट्टेण, चिंतिएण, पयइवियारेण देवयावसेण वा । तत्थ न मुणिज्जइ तुम्हाणं एएहिंतो केणावि कारणेण सुमिणोवलंभो जाओ त्ति। राइणा भणियं-'एवमेयं, न सम्म उवलब्भेमि कारणं।' तेहिं वुत्तं-'जइ एवं ता करेह सच्चं सुविणगं, जहादिट्टट्ठिईए सव्वसामग्गिं काऊण गच्छह उज्जाणं, को दोसो?, न मुणिज्जइ कोऽवि परमत्थो, एवंपि कीरमाणे कयावि गुणो होज्जा, साभिप्पाओ य किंपि एस डोल्लंतछत्तधरणविजयचिंधलाभो त्ति अन्तरा नृत्यन्ति केऽपि सुभटाः, केऽपि पलायन्ति, केऽपि च महीतले धूलीधूसराः लुठन्ति, पतन्ति विजयचिह्नानि, विघटन्ति विजयतूराणि। एवं च असमञ्जसं दृष्ट्वा मया इतस्ततः दोलन्तं गृहीतं निजछत्रं हस्तेन । प्राप्तः एकः महाविजयध्वजः । सः अपि संस्थापितः सारितश्च । एवंविधं च स्वप्नं दृष्ट्वा प्रतिबुद्धः सम्भ्रान्तचित्तः प्रभातसमये स्वप्नपाठकान् शब्दयित्वा तेषां स्वप्नं परिकथयति । तैः च शिष्टं देव! पञ्चभिः कारणैः स्वप्नोपलम्भः भवति, तद्यथा-अनुभूतेन, दृष्टेन, चिन्तितेन, प्रकृतिविकारेण, देवतावशेन वा । तत्र न ज्ञायते युष्माकं एतेभ्यः केनाऽपि कारणेन स्वप्नोपलम्भः जातः' इति । राज्ञा भणितं ‘एवमेतत्, न सम्यग् उपलभे कारणम् ।' तैः उक्तं 'यदि एवं तदा कुरु सत्यं स्वप्नम्, यथादृष्टस्थित्या सर्वसामग्री कृत्वा गच्छ उद्यानम्, कः दोषः? । न ज्ञायते कोऽपि परमार्थः । एवमपि क्रियमाणे कदाचिद् गुणः भवेत् । साभिप्रायौ च किमपि एतौ दोलच्छत्रधारण-विजयचिह्नलाभौ इति उक्ते राज्ञा प्रतिपद्य तेषां वचनं
જાગ્યો કે જેમાં કેટલાક સુભટો નાચતા, કેટલાક પલાયન કરતા, કેટલાક ધૂળથી ખરડાયેલા થઇ પૃથ્વી પર આળોટતા, વિજયધ્વજાઓ પડવા લાગી, તથા જયવાઘો બંધ થયાં. એ પ્રમાણે અસ્તવ્યસ્ત જોતાં મેં આમતેમ પડતા પોતાના છત્રને હાથવડે ધરી રાખ્યું અને એક મહાવિજયધ્વજ મને પ્રાપ્ત થયો તેને પણ સંભાળીને ભેગો રાખ્યો. એવું સ્વપ્ન જોઇને જાગ્રત થતાં અધીરા મનવાળા તેણે પ્રભાતે એકદમ સ્વપ્ન-પાઠકોને બોલાવી, તેમને સ્વપ્નની વાત જણાવી. એટલે તેમણે કહ્યું કે :- “હે દેવ! પાંચ કારણોથી સ્વપ્ન આવે છે. તે અનુભવેલ હોય, જોયેલ કે ચિંતવેલ હોય, પ્રકૃતિમાં વિકાર હોય અથવા તો દેવતાના પ્રભાવે તે આવે છે. તેમાં તમને એમાંથી કયા કારણને લીધે સ્વપ્ન આવ્યું, તે સમજાતું નથી' ત્યારે રાજા બોલ્યો :- “એ તો એમજ છે, એનું કારણ બરાબર સમજવામાં આવતું નથી. તેમણે કહ્યું :- “જો એમ હોય તો સ્વપ્નગત બાબત સાચી કરો. જેમ તમે જોયું તેમ સર્વ સામગ્રી તૈયાર કરી ઉદ્યાનમાં જાઓ. તેમાં દોષ શો છે? અથવા તો કોઇ પરમાર્થ છે તે સમજી શકાતું નથી. એમ કરતાં વખતસર કાંઇ ગુણ થવા સંભવ છે. ડોલતા છત્રને ધરી રાખ્યું અને વિજયધ્વજનો લાભ થયો, એ કંઇક સાભિપ્રાય
Page #271
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
५८०
वुत्ते राइणा पडिवज्जिऊण तेसिं वयणं ताडाविया सन्नाहभेरी । तीए सद्दायन्नणेण तक्खणादेव कयसव्वसंनाहो नरवइसमीवमुवगओ सामंतवग्गो, परिचत्तसेसवावारो पुरो ठिओ जोहसमूहो, पासमल्लीणा करि-तुरयाइणो । तओ चाउरंगबलकलिओ पहाणहत्थिकंधराधिरूढो नयरदूरवत्तिणं गओ नंदणुज्जाणं । तत्थ य रयणिदिट्ठसुमिणभीसणत्तणं चिंतेंतस्स तक्खणफुरियवामनयणपिसुणियानिट्टघडणस्स, किंपि अरइविगारमणुसालीणस्स, बज्झवित्तीए काणणमणुपेच्छंतस्स नरिंदरस सच्चिय पुव्वदिणपेसियचारपुरिससूइयपत्थावो, चिरपरूढवेरसाहणगाढामरिसो, अमुणियतद्दिवसनरवइवइयरो, जुज्झसज्जो पच्चंतसामंतो दुज्जोहणाभिहाणो पहुत्तो पत्तो ?) उज्जाणसमीवं । दिन्नो परिवेढो । जाओ हलबोलो। लक्खियतदागमणो य निग्गओ उज्जाणबाहिं नरिंदो, दिट्ठो य पडिरिउणा संगामसज्जो राया । तओ 'किं वियाणियं ममागमणमणेणं’ति खुभियचित्तेणवि दुज्जोहणेण पारद्धं रन्ना सह पहरिउं । अह
ताडापिता सन्नाहभेरी। तस्याः शब्दाऽऽकर्णनेन तत्क्षणादेव कृतसर्वसन्नाहः नरपतिसमीपम् उपगतः सामन्तवर्गः, परित्यक्तशेषव्यापारः पुरः स्थितः योधसमूहः, पार्श्वम् आलीनाः करि तुरगादयः । ततः चातुरङ्गबलकलितः प्रधानहस्तिकन्धराऽधिरूढः नगरदूरवर्तिनं गतः नन्दनोद्यानम्। तत्र च रजनीदृष्टस्वप्नभीषणत्वं चिन्तयतः तत्क्षणस्फुरितवामनयनकथिताऽनिष्टघटनस्य, किमपि अरतिविकारम् अनुसारिणः, बाह्यवृत्त्या काननम् अनुप्रेक्षमाणस्य नरेन्द्रस्य सः एव पूर्वदिनप्रेषितचारपुरुषसूचितप्रस्तावः चिरप्ररूढवैरसाधनगाढाऽऽमर्षः, अज्ञाततद्दिवसनरपतिव्यतिकरः, युद्धसज्जः प्रत्यन्तसामन्तः दुर्योधनाऽभिधानः प्राप्तः उद्यानसमीपम्। दत्तः परिवेष्टः। जातः कलकलः । लक्षिततदाऽऽगमनः निर्गतः उद्यानबहिः नरेन्द्रः, दृष्टश्च प्रतिरिपुणा सङ्ग्रामसज्जः राजा। ततः ‘किं विज्ञातं समाऽऽगमनमनेन' इति क्षुब्धचित्तेनाऽपि दुर्योधनेन प्रारब्धं राज्ञा सह प्रहर्तुम्। अथ
લાગે છે.' એમ તેમના કહેવાથી રાજાએ તે વચન સ્વીકારી, સન્નાહભેરી-સજ્જ થવાની નોબત વગડાવી. જે સાંભળતા તત્કાલ બખ્તર પહે૨ી સજ્જ થઇ સામંતો બધા રાજા પાસે આવ્યા, અન્ય કાર્યને તજી યોદ્ધાઓ તૈયાર થયા, હાથી, અશ્વો તરત જ સજ્જ કરવામાં આવ્યા. એમ ચતુરંગ સેનાસહિત તથા પ્રધાન હસ્તીપર આરૂઢ થયેલ રાજા નગરની બહાર નંદન નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં રાત્રે જોવામાં આવેલ સ્વપ્નની ભયંકરતાનો વિચાર કરતાં, તત્કાલ સ્કુરાયમાન થયેલ વામ નેત્રવડે અનિષ્ટ ઘટનાનું સૂચન થતાં, કંઇક અરતિભાવની કલ્પના કરતાં અને બાહ્ય વૃત્તિથી ઉદ્યાન અવલોકતાં રાજાને તે જ પૂર્વ દિવસે મોકલેલ ચરપુરુષે સૂચવેલ પ્રસ્તાવ ઉભો થયો કે જેમાં લાંબા વખતના વૈરને લીધે ગાઢ ક્રોધ પામેલ, તે દિવસનો રાજાનો પ્રસંગ ન જાણતાં સંગ્રામને માટે સજ્જ થયેલ, સીમાડાનો દુર્યોધન નામે સામંત ઉદ્યાનની સમીપે આવી પહોંચ્યો. તેણે ઘેરો ઘાલ્યો અને જેથી કોલાહલ જાગ્યો. તેનું આગમન જાણવામાં આવતાં નરેંદ્ર ઉદ્યાનની બહાર નીકળ્યો. ત્યાં રિપુએ રાજાને સંગ્રામસજ્જ જોયો. એટલે ‘મારું આગમન એણે શી રીતે જાણ્યું હશે?' એમ મનમાં ક્ષોભ પામતાં પણ દુર્યોધને રાજા સાથે યુદ્ધ ચલાવ્યું કે જેમાં
Page #272
--------------------------------------------------------------------------
________________
५८१
चतुर्थः प्रस्तावः
निसियखग्गकप्पियपयंडं नरमुंडमंडियाभोगं | दट्ठोट्ठबद्धमोग्गरनिप्पिटुक्किट्ठरहनिवहं ।।१।।
कुंतग्गभिन्नकुंजरकुंभत्थलगलियमोत्तियसमूहं ।
तक्कालमिलियवेयालकिलिकिलारावभयजणगं ।।२।। निवडतछत्त-धयचिंधनिचयसंछन्नमेइणीवढें । उत्तट्ठसहत्थिविहम्ममाणनियपवरपरिवारं ।।३।।
करि-तुरयघायनिस्सरियरुहिरपूरिज्जमाणमहिगत्तं। . रणतूररवुन्नच्चिरकबंधपेच्छणयभीसणयं ।।४।।
निशितखड्गकल्पितप्रचण्डं नरमुण्डमण्डिताऽऽभोगम्। दष्टौष्ठबद्धमुद्गरनिष्पिष्टोत्कृष्टरथनिवहम् ।।१।।
कुन्ताग्रभिन्नकुञ्जरकुम्भस्थलगलितमौक्तिकसमूहम् ।
तत्कालमिलितवेताल किलिकिल'आरावभयजनकम् ।।२।। निपतच्छत्र-ध्वजचिह्ननिचयसंछन्नमेदिनीपृष्ठम् । उत्त्रस्तस्वहस्तिविहन्यमाननिजप्रवरपरिवारम् ||३||
करि-तुरगघातनिसृतरुधिरपूर्यमाणमहीगात्रम्। रणतूररवोन्नृत्यत्कबन्धप्रेक्षणकभीषणकम् ।।४।।
તીર્ણ ખગોવડે પ્રચંડતા ભાસતી, પુરુષોનાં મસ્તકો પથરાઇ રહ્યાં, હોઠ ભીંસીને મોટા ભાલા ઉપાડતાં સુભટો મોટા રથોના ભૂકેભૂકા કરી નાખતા, (૧)
ભાલાના અગ્રભાગથી ભેદાયેલા કુંજરોનાં કુંભસ્થળોમાંથી મોતીઓ પડી રહ્યા હતા, તત્કાલ ભેગા થયેલા વેતાળોના કિલકિલ શબ્દો ભયાનક ભાસતા, (૨).
પડતા છત્ર, ધ્વજાઓ અને વાવટાઓના સમૂહથી પૃથ્વી આચ્છાદિત બની રહી, મદમાં આવી ગયેલા હાથીઓ प्रतिपक्षीना पक्षमा २३८ स्वातना प्रव२ परिवार ने भारता, (3)
હસ્તી, અશ્વોના ઘાતથી પ્રસરતા રુધિરવડે જમીન આર્દ્ર બની રહી તથા રણવાદ્યનો ધ્વનિ સાંભળતા નાચી રહેલા ધડો જોવાવડે ભારે ભયાનક ભાસતું. (૪)
Page #273
--------------------------------------------------------------------------
________________
५८२
श्रीमहावीरचरित्रम
इय घोरसमरवावारमेक्कहेलाए काउमचिरेण। सिरिसमरवीररण्णा बद्धो सो नागपासेण ।।५।।
भणिओ य 'सुमर रे इट्ठदेवयं एस वट्टसि जमस्स ।
संपइ पाहुणगो तं दुच्चरियरहंमि आरूढो' ।।६।। दुज्जोहणेण भणियं 'भो नरवर! कीस वाहरसि एवं?। पारंभे च्चिय समरस्स सुमरणिज्जं मए सरियं ।।७।।
नियकुलकमाणुरूवं अणुचेट्ठसु संपयं विगयसंको। देहेण कयं देहोऽवि सहउ को एत्थ अणुतावो?' ||८||
इति घोरसमरव्यापारम् एकहेलया कृत्वा अचिरेण । श्रीसमरवीरराज्ञा बद्धः सः नागपाशेन ।।५।।
भणितश्च 'स्मर रे! इष्टदेवताम् एषः वर्तसे यमस्य ।
सम्प्रति पाधुण्यकः त्वं दुश्चरित्ररथे आरूढः' ।।६।। दुर्योधनेन भणितं ‘भोः नरवर! कथं व्याहरसि एवम्?। प्रारम्भे एव समरस्य स्मर्तव्यं मया स्मृतम् ।।७।।
निजकुलक्रमानुरूपमनुतिष्ठ साम्प्रतं विगतशङ्कः । देहेन कृतं देहोऽपि सहतु कः अत्र अनुतापः?' ||८||
એ પ્રમાણે ઘોર સંગ્રામ ચલાવી તત્કાલ શ્રી સમરવીર રાજાએ રમતમાત્રમાં પેલા શત્રુ સામંતને નાગપાલવડે पांधी दीधी, (५)
અને કહ્યું કે :- “અરે અધમ! હવે ઇષ્ટદેવને યાદ કરી લે, કારણ કે દુશ્ચરિત્ર-રથમાં આરૂઢ થયેલ તું હવે यमनो मतिथि छ.' (७)
ત્યારે દુર્યોધન બોલ્યો-“હે નરેંદ્ર! આમ શા માટે બોલે છે? સંગ્રામની શરૂઆતમાં જ યાદ કરવાનું મેં યાદ કરી सीधु. (७)
હવે શંકા વિના તારા કુળક્રમને અનુકૂળ જે કરવાનું હોય તે કર. દેહે કરેલ દેહ ભલે ભોગવે તેમાં સંતાપ शो?' (८)
એ પ્રમાણે સાંભળતા કરૂણા ઉત્પન્ન થવાથી સમરવીર ભૂપાલ તેને પોતાના ભવનમાં લઇ ગયો. ત્યાં બંધો
Page #274
--------------------------------------------------------------------------
________________
५८३
चतुर्थः प्रस्तावः ___ एवं च आयन्निऊण पडिवन्नकरुणाभावेण समरवीररन्ना नीओ नीयमंदिरं । उच्छोडिया बंधा। काराविओ ण्हाणभोयणाइयं । समप्पियाइं समरगहियाणि करि-तुरयाईणि । तेणावि अंगीकया सेवावित्ती। तओ जाओ राइणो परमसंतोसो, पसरिओ चाउद्दिसिं जसोत्ति । भणियं च रन्ना-'अहो मम इमीए कन्नगाए पसवकालेऽवि एरिसो जसो दिण्णो, तम्हा होउ एयाए जसोयत्ति जहत्थभिहाणंति वुत्ते महया रिद्धिसमुदएणं कयं एवमेव से नामं ।
अह सा चंदलेहव्व वढंती पत्ता कमेण जोव्वणं । अन्नया पुट्ठो राइणा नेमित्तिओ-'को इमीए पाणिग्गाहो भविस्सइत्ति?', तेणावि साहियं-'देव! सिरिवच्छलंछियवच्छयलो, सयलसुरासुरनमियकरकमलो, अठ्ठसहस्सलक्खणधरो पुरिसप्पवरो निच्छियं एयाए पई होहित्ति । एवं निसुणिए ठिओ नरिंदस्स हियए तुम्ह कुमारो। तओ आहूओ मेघनाओ
एवं च आकर्ण्य प्रतिपन्नकरुणाभावेन समरवीरराज्ञा नीतः निजमन्दिरम् । उच्छोटिताः बन्धाः । कारापितः स्नान-भोजनादिकम् । समर्पितानि समरगृहीतानि करि-तुरगादीनि । तेनाऽपि अङ्गीकृता सेवावृत्तिः । ततः जातः राज्ञः परमसन्तोषः 'प्रसृतः चतुर्दिशि यशः' इति । भणितं च राज्ञा 'अहो मम अनया कन्यया प्रसवकालेऽपि एतादृशः यशः दत्तम्, तस्माद् भवतु अस्याः यशोदा इति यथार्थाऽभिधानम्' इति उक्ते महता ऋद्धिसमुदायेन कृतम् एवमेव तस्याः नाम।
अथ सा चन्द्ररेखा इव वर्धमाना प्राप्ता क्रमेण यौवनम् । अन्यदा पृष्टः राज्ञा नैमित्तिकः ‘कः अस्याः प्राणिग्राहकः भविष्यति?।' तेनाऽपि कथितं 'देव! श्रीवत्सलाञ्छितवक्षस्थलः, सकलसुरासुरनतकरकमलः, अष्टसहस्रलक्षणधरः पुरुषप्रवरः निश्चितं एतस्याः पतिः भविष्यति।' एवं निश्रुते स्थितः नरेन्द्रस्य हृदये तव कुमारः। ततः आहूतः मेघनादः नामा सेनापतिः । समर्पिता तस्य यशोदाकन्या | दत्तः स्वयंवरविवाहयोग्यः
બધા છોડી નખાવ્યા, સ્નાન, ભોજનાદિક કરાવ્યા અને સંગ્રામમાં લઇ લીધેલ હાથી, અશ્વો વિગેરે તેને સમર્પણ કર્યા. એટલે તેણે પણ સેવાવૃતિ અંગિકાર કરી જેથી રાજાને પરમ સંતોષ થયો અને ચોતરફ યશ પ્રસરી રહ્યો. આથી રાજાએ જણાવ્યું કે-“અહો! આ મારી કન્યાએ પ્રસવ-કાલે પણ મને આટલો બધો યશ અપાવ્યો તો એનું નામ યશોદા એવું નામ રાખવું સાર્થક છે. એમ મોટા આડંબર સાથે તેનું યશોદા નામ પાડ્યું. તે કન્યા ચંદ્રકળાની જેમ વૃદ્ધિ પામતાં અનુક્રમે યૌવનાવસ્થા પામી. એવામાં એક દિવસ રાજાએ નિમિત્તીયાને પૂછ્યું કે “આ કન્યાનો પતિ કોણ થશે?' તેણે કહ્યું- હે દેવ! વક્ષસ્થળે શ્રીવત્સ લાંછનથી લાંછિત, બધા દેવ-દાનવોને પૂજનીય, એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરનાર એવો ઉત્તમ પુરુષ નિશ્ચય એનો સ્વામી થશે.' એમ સાંભળતાં સમરવીર રાજાના હૃદયમાં તમારો કુમાર રમી રહ્યો. પછી તેણે મેઘનાદ નામના સેનાપતિને બોલાવ્યો અને તેને યશોદા કન્યા તથા સ્વયંવર-વિવાહને યોગ્ય હાથી, ઘોડા, કનકાદિ પણ સારી રીતે આપ્યાં. વળી તેને સૂચના કરતા જણાવ્યું કે-“હે ભદ્ર! તું સત્વર જા અને લગ્ન-મહોત્સવ કરાવ.' એમ રાજાની આજ્ઞા થતાં જ અખ્ખલિત પ્રમાણે તે ચાલ્યો.
Page #275
--------------------------------------------------------------------------
________________
५८४
श्रीमहावीरचरित्रम् नाम सेणावई। समप्पिया तस्स जसोयकन्नगा। दिन्नो सयंवरविवाहजोग्गो महंतो हयगय-कणगाइविच्छड्डो, भणिओ य जहा-'भद्द! गच्छसु तुरियं, कारवेसु पाणिग्गहणमहिमं ति। तओ नरवइवयणाणंतरमेव चलिओ अक्खलियपयाणगेहिं एसो। अहं पुण एयकज्जनिवेयणत्थमेव पढमं चिय तुम्ह पासे पेसिओत्ति, ता देव! एयं तं आगमणकारणं ।' रन्ना भणियं-'भद्द! सम्मं कयं, अणुरूवमेयं, पयट्टिज्जउ अकालपरिहीणं वंछियत्थो।' दूएण जंपियं-'देव! कहं न पयट्टिज्जइ जेण विवाहलग्गंपि आसन्नं वट्टइत्ति वुत्ते रन्ना सेसनरवइवरगपुरिसा सम्माणिऊण विसज्जिया नियनियट्ठाणेसु ।
अन्नदिवसे य समागया सा रायकन्नगा। वद्धाविओ नरिंदो। दवाविओ तीसे निवासनिमित्तं समुत्तुंगसत्तभूमिगो पासाओ। पेसिया रसवई, काराविया अन्नावि तक्कालोचिया पडिवत्ती। पसत्थमुहुत्ते य कयपवरसिंगारो अणेगसामंतसुहडपरिवुडो आगओ मेहनाओ सेणावई। पणमिओ अणेण राया, पुच्छिओ य कुसलोदंतं। राइणाऽवि तस्स दवावियं आसणं
महान् हय-गज-कनकादिविच्छर्दः, भणितश्च ‘भद्र! गच्छ त्वरितम्, कारय पाणिग्रहणमहिमानम्' इति । ततः नरपतिवचनाऽनन्तरम् एव चलितः अस्खलितप्रयाणकैः एषः। अहं पुनः एतत्कार्यनिवेदनार्थमेव प्रथममेव तव पार्श्वे प्रेषितः। तस्माद् देव! एतत् तद् आगमनकारणम्।' राज्ञा भणितं 'भद्र! सम्यक् कृतम्, अनुरूपमेतत्, प्रवर्तताम् अकालपरिहीणं वाञ्छितार्थः ।' दूतेन जल्पितं देव! कथं न प्रवृत्यते येन विवाहलग्नमपि आसन्नं वर्तते' इति उक्ते राज्ञा शेषनरपतिवरकपुरुषाः सम्मान्य विसर्जिताः निजनिजस्थानेषु ।
अन्यदिवसे च समागता सा राजकन्या । वर्धापितः नरेन्द्रः । दापितः तस्यै निवासनिमित्तं समुतुङ्गसप्तभूमिकः प्रासादः। प्रेषिता रसवतीः, कारापिता अन्याऽपि तत्कालोचिता प्रतिपत्तिः। प्रशस्तमुहूर्ते च कृतप्रवरशृङ्गारः अनेकसामन्तसुभटपरिवृत्तः आगतः मेघनादः सेनापतिः। प्रणतः अनेन राजा, पृष्टश्च कुशलोदन्तः।
એજ કાર્ય નિવેદન કરવા માટે મને પ્રથમ તમારી પાસે મોકલેલ છે, તે નરેંદ્ર! એજ મારા આગમનનું કારણ છે. એટલે સિદ્ધાર્થ રાજા બોલ્યો-“સારું કર્યું એ તો અનુકૂળ જ છે. બરાબર સમયને યોગ્ય વાંછિત કાર્ય ભલે પ્રવર્તે. ત્યારે દૂતે જણાવ્યું કે-“હે દેવ! કેમ ન પ્રવર્તે કે લગ્નમુહૂર્ત બિલકુલ નજીક વર્તે છે.' એમ તેના કહેતાં અન્ય રાજાઓના પ્રધાન પુરુષોને સિદ્ધાર્થ રાજાએ પોતપોતાને સ્થાને મોકલ્યા.
પછી બીજે દિવસે રાજકન્યા આવતાં રાજાને વધામણી આપવામાં આવી તેને નિવાસ નિમિત્તે ઉંચો સાત મજલાનો પ્રાસાદ અપાવ્યો, સુંદર ભોજન મોકલ્યું (=જમાડ્યું.) તેમજ દરેક પ્રકારે સારો સત્કાર કર્યો. એમ કરતાં પ્રશસ્ત મુહૂર્તે પ્રવર શૃંગાર ધારણ કરી, અનેક સામંત અને સુભટોને સાથે લઇ મેઘનાદ સેનાપતિએ આવી રાજાને
Page #276
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५८५ तंबोलाइदाणपुव्वयं च पुट्ठो समरवीरनरेसरसरीरकुसलवत्तं, सविणयं साहिया य तेण| अह विविहसंकहाहिं गमिऊण खणमेक्कं रन्ना अब्भणुन्नाओ समाणो उठ्ठिओ मेहनाओ, गओ य निययावासे। समारद्धो विवाहोवक्कमो। बंधाविया मंचा, जहोचियं विरइयाई आसणाइं, निरूविया विविहकम्मेसु किंकरा। परिकप्पियं वेइगाविमाणं। तं च केरिसं?
मरगयमणिचच्चिक्किय सुवण्णवरकलसविरयणारम्भ । अइनिम्मलरंभागब्भखंभउद्भूयविजयपडं ।।१।।
परिमुक्ककुसुमपुंजोवयारपरिभमिरभमररवमुहरं । निम्मलमुत्ताहलभरियचारुमणिकोट्टिमचउक्कं ।।२।।
राज्ञाऽपि तस्मै दापितम् आसनम्, ताम्बूलादिदानपूर्वकं च पृष्टा समरवीरनरेश्वरशरीरकुशलवार्ता, सविनयं कथिता च तेन । अथ विविधसङ्कथाभिः गमयित्वा क्षणमेकं राज्ञा अभ्यनुज्ञातः सन् उत्थितः मेघनादः, गतश्च निजाऽऽवासे। समारब्धः विवाहोपक्रमः । बद्धिताः मञ्चाः, यथोचितं विरचितानि आसनानि, निरूपिताः विविधकर्मसु किङ्कराः । परिकल्पितं वेदिकाविमानम्। तच्च कीदृशम्
मरकतमणिविभूषितम्, सुवर्णवरकलशविरचनारम्यम् । अतिनिर्मलरम्भागर्भस्तम्भउद्धृतविजयपटम् ।।१।।
परिमुक्तकुसुमपुञ्जोपचारपरिभ्रमभ्रमररवमुखरम् । निर्मलमुक्ताफलभृतचारुमणिभित्तिचतुष्कम् ।।२।।
પ્રણામ કર્યા અને કુશળ સમાચાર પૂછ્યા. એટલે સિદ્ધાર્થ નરપતિએ પણ તેને આસન અને તાંબૂલાદિક આપતાં સમરવીર રાજાની કુશલ-વાર્તા પૂછી, જે તેણે સવિનય કહી સંભળાવી. પછી ક્ષણભર વિવિધ વાર્તાલાપ કર્યા પછી રાજાએ અનુજ્ઞા આપતાં તે ઉઠીને પોતાના આવાસમાં ગયો. એવામાં લગ્ન-મુહૂર્ત પાસે આવતાં વિવાહની તૈયારી ચાલુ થઇ. સર્વત્ર માંચડા બંધાવ્યા, યથાસ્થાને આસનો ગોઠવવામાં આવ્યાં, વિવિધ કામોમાં કિંકરોને નિયુક્ત કરવામાં આવ્યા અને વેદિકા-મંડપ રચવામાં આવ્યો, કે જે
મરકત મણિઓથી ચકચકિત, સુવર્ણ-કળશોની રચનાવડે રમણીય, અતિનિર્મળ કદલીતંભ પર લટકતા वि४५-५४५3 सुशोभित, (१)
ચોતરફ પાથરેલા પુષ્પ-પુંજોમાં ભમતા ભમરાઓના ગુંજારવથી શબ્દાયમાન, નિર્મળ મોતીથી જડેલ સુંદર मणिमय यार भीती या बनावे छ, (२)
Page #277
--------------------------------------------------------------------------
________________
५८६
चउदिसिविमुक्कदप्पणपडिबिंबियकामिणीवयणकमलं । ठाणट्ठाणनिवेसियवरमणिपडिहणियसंतमसं ।।३।।
श्रीमहावीरचरित्रम्
गरुडमणिपसरियकिरणपडलविच्छुरियमहियलाभोयं । नवगोमयरसलित्तं व रेहए वेश्याभवणं ||४||
एवं च निव्वत्तिऊणं तक्कालोचियकायव्वं मेहनाहेण कहावियं सिद्धत्थरन्नो, जहा-'समीवमागयं वट्टइ पसत्थं हत्थग्गहणमुहुत्तं, ता कुमारं घेत्तूण सिग्घमागच्छह त्ति । राइणावि एवमायन्निऊण भणिया तिसला-‘देवि! सिग्घं करेहि कुमारस्स पुंखगाई कायव्वं, आसन्नो वहइ समओ त्ति । एवं सोच्चा देवीए परमायरेण विविहप्पयारेहिं मंगलसद्दपुरस्सरं पुंखिऊण सव्वोसहीहिं ण्हविओ कुमारो, नियंसाविओ महामोल्लं धवलदुगुल्लजुयलं, काराविओ सव्वं कायव्वविहिं ।
चतुर्दिग्विमुक्तदर्पणप्रतिबिम्बितकामिनीवदनकमलम् । स्थानस्थाननिवेशितवरमणिप्रतिहतसत्तमः ।।३।।
गरुडमणिप्रसृतकिरणपटलविच्छुरितमहीतलाऽऽभोगम् । नवगोमयरसलिप्तम् इव राजते वेदिकाभवनम् ।।४।।
एवं च निर्वर्त्त्य तत्कालोचितकर्तव्यं मेघनादेन कथापितं सिद्धार्थराज्ञः यथा 'समीपमागतं वर्तते प्रशस्तं हस्तग्रहणमुहूर्तम्, तस्मात् कुमारं गृहीत्वा शीघ्रम् आगच्छत' इति । राज्ञाऽपि एवमाकर्ण्य भणिता त्रिशला ‘देवि! शीघ्रं कुरु कुमारस्य प्रोङ्ङ्खणकादि कर्तव्यम् । आसन्नः वहति समयः । एवं श्रुत्वा देव्या परमादरेण विविधप्रकारैः मङ्गलशब्दपुरस्सरं प्रोड्ङ्ख्य सर्वौषधिभिः स्नापितः कुमारः, निवासितः महामूल्यं धवलदुकुलयुगलम्, कारितः सर्वः कर्तव्यविधिः । अपि च
ચોતરફ મૂકવામાં આવેલ દર્પણોમાં જ્યાં ૨મણીઓના મુખ-કમલ પ્રતિબિંબિત થયેલાં છે, સ્થાને સ્થાને સ્થાપન કરેલ કીંમતી મણિઓવડે જ્યાં અંધકાર પરાસ્ત થઇ ગયેલ છે, (૩)
ગરૂડમણિના પ્રસરતા કિરણોવડે જ્યાં ભૂમિનો વિસ્તાર વિચિત્ર ભાસી રહેલ છે તથા એક તરફ નૂતન છાલના રસથી જ્યાં લીંપવામાં આવેલ છે એવું વેદિકા-ભવન શોભતું હતું. (૪)
એ પ્રમાણે તે સમયને યોગ્ય કર્તવ્ય બજાવીને મેઘનાદે સિદ્ધાર્થ રાજાને કહેવરાવ્યું કે-‘હવે પાણિગ્રહણનો પ્રશસ્ત સમય નજીક આવ્યો છે, માટે કુમારને લઇને શીઘ્ર આવો.' એટલે રાજાએ પણ ત્રિશલા રાણીને કહ્યું કે‘હે દેવી! કુમારને પોંખણાપ્રમુખ જે કરવાનું હોય તે સત્વર કરો. હવે લગ્નમુહૂર્ત નજીક છે.' એમ સાંભળતાં રાણીએ પરમ આદરપૂર્વક વિવિધ પ્રકારે મંગલ શબ્દ ઉચ્ચારતાં કુમારને પોંખી સર્વ ઔષધિમિશ્રિત જળવડે હવરાવ્યો, મહાકીમતી ધવલ વસ્ત્રયુગલ પહેરાવ્યું અને અન્ય સર્વ ક૨વાની વિધિ કરાવી. ત્યાં
Page #278
--------------------------------------------------------------------------
________________
५८७
चतुर्थः प्रस्तावः
अविय-गोसीससुरभिचंदणविलेवणापंडुरो जिणो सहइ। सरयनिसायरजोण्हाए धवलिओ कंचणगिरिव्व ।।१।।
कसिणघणकेसपासो रेहइ सो कुसुमगुच्छसंछन्नो।
पप्फुरियतारतारोवसोहिओ गयणभागोव्व ।।२।। सट्ठाणपिणद्धविचित्तरयणनवभूसणब्भहियसोहो । जंगमभावमुवगओ रोहणसेलोव्व पडिहाइ ।।३।।
___साभावियावि सोहा न तीरए जिणवरस्स साहेउं ।
किं पुण विसेसमंडणमंडियदेहस्स तत्थ खणे? ||४||
गोशीर्षसुरभिचन्दनविलेपनाऽऽपाण्डुरः जिनः राजते। शरदनिशाकरज्योत्स्नया धवलितः कञ्चनगिरिः इव ।।१।।
कृष्णघनकेशपाशः राजते सः कुसुमगुच्छसंछन्नः ।
प्रस्फुरिततारतारकोपशोभितः गगनभागः इव ।।२।। स्वस्थानबद्धविचित्ररत्ननवभूषणाऽभ्यधिकशोभः। जङ्गमभावमुपगतः रोहणशैलः इव प्रतिभाति ।।३।।
स्वाभाविकाऽपि शोभा न शक्यते जिनवरस्य कथयितुम् । किं पुनः विशेषमण्डनमण्डितदेहस्य तस्मिन् क्षणे? ।।४।।
ગોશીર્ષ-સુરભિ ચંદનના વિલેપનવડે ઉજ્જવળ બનેલ જિનેંદ્ર તે શરદઋતુના ચંદ્રની ચાંદનીવડે ધવલિત થયેલ કનકગિરિ સમાન શોભવા લાગ્યા, (૧)
કુસુમ-ગુચ્છથી આચ્છાદિત થયેલ વિભુનો કૃષ્ણ કેશપાશ તે ચમકતા તારલાવડે શોભિત ગગનાંગણના જેવો भासतो, (२)
યોગ્ય સ્થાને ગોઠવેલ વિચિત્ર રત્નોના નૂતન ભૂષણોવડે અધિક શોભતા પ્રભુ જાણે જંગમ ભાવને પામેલ રોહણાચલ હોય તેવા લાગતા હતા. (૩)
ભગવંતની સ્વાભાવિક શોભા પણ વર્ણવી ન શકાય તો આ વખતે વિશેષ શણગારથી મંડિત થયા, એટલે ५छ६ ४ ? (४)
Page #279
--------------------------------------------------------------------------
________________
५८८
श्रीमहावीरचरित्रम् एवं च कयउचियकायब्वे कुमारे निवेइयं राइणो। तेणावि निउत्ता नियपुरिसा-'अरे पयट्टेह नगरमहूसवं, मेलेह नायखत्तियवग्गं, समप्पेह कुमारस्स पसाहियसरीरं जयकुंजरं जेण गम्मइ विवाहट्ठाणंमि।' 'जं देवो आणवेइत्ति भणिऊण गया पुरिसा। निव्वत्तिओ नरिंदाएसो। तओ धवलपसाहियकरिवरारूढो, पवणपणच्चंतधयवडुग्घायसुंदररहवरारूढरायलोयपरियरिओ, मणहरनट्टोवयारकुसलनच्चंतावरोहसुंदरीवंदनिरुद्धरायमग्गो, वज्जंतमंगलतूररवाऊरियसयलदिसामुहो सिद्धत्थनराहिवेण जेट्ठभाउगनंदिवद्धणजुवराएण य अणुगम्ममाणो सिरिवद्धमाणकुमारो सायरमवलोयणक्खित्तचित्तेण भवणमालातलसंठिएण पुरजणेण दंसिज्जंतो अंगुलिसहस्सेहिं, पुज्जमाणो आसीससएहिं, अग्घविज्जमाणो अक्खयसम्मिस्सकुसुमवुट्ठिवरिसेहिं संपत्तो कमेण विवाहमंडवंति। अह मंडवदुवारेच्चिय पडिरुद्धो पडिहारजणेण सामन्नलोओ, पविठ्ठो पहाणलोएण समं अभिंतरंमि। विलयाजणेण ___ एवं च कृतोचितकर्तव्ये कुमारे निवेदितं राजानम् । तेनाऽपि नियुक्ताः निजपुरुषाः 'अरे! प्रवर्तध्वं नगरमहोत्सवम्, मेलयत ज्ञातक्षत्रियवर्गम्, समर्पय कुमारस्य प्रसाधितशरीरं जयकुञ्जरं येन गम्यते विवाहस्थाने।' 'यद्देवः आज्ञापयति' इति भणित्वा गताः पुरुषाः। निर्वर्तितः नरेन्द्राऽऽदेशः। ततः धवलप्रसाधितकरिवराऽऽरूढः, पवनप्रनृत्यद्ध्वजपटोद्घातसुन्दररथवराऽऽरूढराजलोकपरिवृत्तः, मनोहरनाट्योपचारकुशलनृत्यदवरोधसुन्दरीवृन्दनिरुद्धराजमार्गः, वाद्यमानमङ्गलतूररवाऽऽपूरितसकलदिग्मुखः सिद्धार्थनराधिपेन ज्येष्ठभ्रातृनन्दिवर्धनयुवराजेन च अनुगम्यमानः श्रीवर्धमानकुमारः सादरम् अवलोकनक्षिप्तचित्तेन भवनमालातलसंस्थितेन पुरजनेन दर्यमाणः अङ्गुलिसहस्रैः, पूज्यमानः आशिषशतैः, अर्घ्यमाणः अक्षतसम्मिश्रकुसुमवृष्टिवर्षाभिः सम्प्राप्तः क्रमेण विवाहमण्डपे । अथ मण्डपद्वारे एव प्रतिरुद्धः प्रतिहारजनेन सामान्यलोकः, प्रविष्टः प्रधानलोकेन समं अभ्यन्तरे। विलयाजनेन अवमिलनपूर्वकं झटिति विविधं
એ પ્રમાણે કુમારને લગતું કર્તવ્ય કરવામાં આવતાં રાજાને નિવેદન કરવામાં આવ્યું, જેથી રાજાએ પોતાના સેવકોને ફરમાવ્યું કે-“અરે! સેવકો! તમે નગરમાં મહોત્સવ પ્રવર્તાવો, જ્ઞાત-ક્ષત્રિયવર્ગને એકઠા કરો, કુમારને સજ્જ કરેલ જયકુંજર આપો કે જેથી તે વિવાહ-સ્થાને ગમન કરે” એટલે-“જેવી દેવની આજ્ઞા' એમ કહી સેવકો કામે લાગ્યા અને તેમણે રાજાનો આદેશ બજાવ્યો. પછી તૈયાર કરેલ ધવલ કુંજરપર આરૂઢ થતાં, પવનથી નાચતી ધ્વજાઓવડે મનોહર એવા શ્રેષ્ઠ રથો પર આરૂઢ થયેલા રાજલોકવડે પરિવૃત, મનહર નાટક કરવામાં કુશળ અને નૃત્ય કરતી એવી અંતઃપુરની સુંદરીઓ જ્યાં રાજમાર્ગને સંકીર્ણ બનાવી રહી છે, વાગી રહેલાં મંગલવાઘોથી દિશાઓ જ્યાં મુખરિત બનેલ છે, સિદ્ધાર્થ ભૂપતિ તથા જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધન યુવરાજવડે અનુસરતા, અવલોકન કરવામાં આક્ષિપ્ત બનેલા અને મકાનોના મજલાપર રહેલા નગરજનોવડે અંગુલિ-સહસપૂર્વક સાદર બતાવતા, સેંકડો આશિષોવડે પૂજાતા તથા અક્ષતમિશ્ર કુસુમવૃષ્ટિવડે અર્થ પામતા એવા શ્રી વર્ધમાન રાજ કુમાર અનુક્રમે લગ્ન-મંડપ પાસે આવી પહોંચ્યા. ત્યાં પ્રતિહારે મંડપના દ્વાર આગળ સામાન્ય લોકોને અટકાવતાં પ્રધાન
Page #280
--------------------------------------------------------------------------
________________
५८९
चतुर्थः प्रस्तावः
____५८९ ओमिलणपुव्वगं झत्ति विविहं पसाहिया सा जसोयवररायकन्नावि, तथाहि
रमणफलगंमि तीसे आबद्धा पंचरायमणिकंची। अइविच्छिन्ने गयणंगणंमि हरिधणुहलेहव्व ।।१।।
नयणेहिं कज्जलुम्मिस्सिरेहिं स(सु?)इदीहरेहिं निद्धेहिं ।
पच्चक्खा सरयसरिव्व सहइ सा नीलनलिणेहिं ।।२।। कंठतलंमि य तीसे लोलंतो नवसरो वरो हारो। वयणिंदुविब्भमागयतारावलिलीलमुव्वहइ ।।३।।
तीसे जावयरसपंकपाडलं कोमलं चलणजुयलं ।
पल्लवजुयं व नज्जइ वम्महकंकिल्लसाहिस्स ।।४।। प्रसाधिता सा यशोदावरराजकन्याऽपि । तथाहि
रमणफलके(=जघने) तस्याः आबद्धा पञ्चरागमणिकञ्चुकः | अतिविच्छिन्ने गगनाङ्गणे हरिधनुःरेखा इव ।।१।।
नयनाभ्यां कज्जलोन्मिश्राभ्यां श्रुतिदीर्घाभ्यां स्निग्धाभ्याम् ।
प्रत्यक्षा शरदश्रीः इव शोभते सा नीलनलिनैः ।।२।। कण्ठतले च तस्याः लोलन् नवसेरकः वर: हारः । वदनेन्दुविभ्रमाऽऽगततारकावलीलीलामुद्वहति ।।३।।
तस्याः यावकरसपङ्कपाटलं कोमलं चरणयुगलम्। पल्लवयुतम् इव ज्ञायते मन्मथकङ्केल्लिशाखिनः ।।४।।
જનો સહિત કુમારે અંદર પ્રવેશ કર્યો, એટલે સ્ત્રીઓ પરસ્પર મળી અને તરત જ યશોદા રાજકન્યાને વિવિધ રીતે શણગારવામાં આવી, કે તેના
નિતંબભાગે પાંચ રંગના રત્ન-મણિવડે જડિત ચૂકી બાંધવામાં આવી જે અતિવિસ્તીર્ણ ગગનાંગણે ઇંદ્રધનુષ્યની २५॥सेवी शोमती, (१)
કાજળથી મિશ્રિત, કર્ણપર્યત દીર્ઘ અને સ્નિગ્ધ એવા લોચનવડે તે નીલ કમળોવડે સાક્ષાત્ શરદ-લક્ષ્મી સમાન भासती, (२)
તેના કંઠતળે લટકતો નવસરો પ્રવર હાર તે મુખચંદ્રના વિભ્રમથી આવેલ તારલાની લીલા બતાવતો, (૩)
અળતાના રસથી રક્ત બનેલા તેના કોમળ ચરણ-યુગલ તે મન્મથરૂપ કંકેલી=અશોકવૃક્ષના પલ્લવ સમાન शोमतi, (४)
Page #281
--------------------------------------------------------------------------
________________
५९०
श्रीमहावीरचरित्रम् भालतलंमि य तीसे लिहिओ गोरोयणाए वरतिलओ । तह दससु अंगुलीसु आविद्धं मुद्दियाजालं ।।५।।
इय सविसेसपसाहणपसरंतसरीरकंतिरमणिज्ज ।
मंजुमणिनेउरारवसवणागयहंसखलियगई ।।६।। मणिकुट्टिमपडिबिंबियमुहकमला मत्तकुंजरगईए। चलिया चेडीचक्केण परिवुडा सा नरिंदसुया ।।७।।
पत्ता य तक्खणागयपुरोहियारद्धजलणकम्ममि । नववंदणमालामणहरंमि वरवेइगाभवणे ।।८।। तिगं।
भालतले च तस्याः लिखितः गोरोचनेन वरतिलकः । तथा दशसु अङ्गुलीषु आविद्धं मुद्रिकाजालम् ।।५।।
इति सविशेषप्रसाधनप्रसरत्शरीरकान्तिरमणीयम् ।
मङ्घमणिनेपुराऽऽरवश्रवणाऽऽगतहंसस्खलितगतिः ।।६।। मणिकुट्टिमप्रतिबिम्बितमुखकमला मत्तकुञ्जरगत्या । चलिता चेटीचक्रेण परिवृत्ता सा नरेन्द्रसुता ।।७।।
प्राप्ता च तत्क्षणाऽऽगतपुरोहिताऽऽरब्धज्वलनकर्मणि । नववन्दनमालामनोहरे वरवेदिकाभवने ।।८ || त्रिकम् ।
ગોરોચનાવડે તેના ભાલતળે બનાવવામાં આવેલ પ્રવર તિલક તથા દશ આંગળીઓમાં મુદ્રિકાઓ ભારે શોભા भापती ती. (५)
એ પ્રમાણે વિશેષ પ્રકારે શણગારેલ શરીરની પ્રસરતી કાંતિવડે રમણીય, સુંદર મણિનૂપુરનો ધ્વનિ સાંભળતાં આવેલા હંસની ગતિને સ્કૂલના પમાડનાર (ક).
મણિથી જડેલ ભીંતપર જેનું મુખ-કમળ પ્રતિબિંબિત થયેલ છે એવી રાજકન્યા પોતાની દાસીઓને સાથે લઇ २०४-गतिथी यादी; (७)
અને જ્યાં તત્કાલ આવેલ પુરોહિતે અગ્નિકર્મ આરંભેલ છે, તથા નૂતન તોરણમાળાથી મનોહર એવા वहि-भवनमा त मावी. (८)
Page #282
--------------------------------------------------------------------------
________________
५९१
चतुर्थः प्रस्तावः
तत्तो पाणिग्गहणं पारद्धं गीयमंगलसणाहं ।
सयलतइलोक्कदावियपरमाणंदं महिड्डीए ।।९।। . एत्थंतरे उभयपक्खेहिवि काराविओ जणाणमुवयारो। दावियाइं मिगनाभिपमुहसुरहिगंधविलेवणाई, सरभसरुंटतछप्पयपयनिवेसभञ्जिराइं कुसुमदामाइं, सुरहिगंधबंधुरा पडिवासा, भूरिकप्पूरपारीपहाणाइं पूगीफलसणाहाइं नागवल्लीदलाइं, देवंग-चीण-द्धचीणदोगुल्लपट्टपमुहाइं पवरवत्थाई, केयूर-कुंडल-किरीड-तुडिय-कडयाइणो आभरणविसेसा, सिंधु-तुरुक्क-वल्लीय-वज्जर-कंबोजाइसुखेत्तजायाओ तुरयबं(धु?)दुराओ, मंद-भद्दाइविसिट्ठवंसप्पसूया महागयविसेसा। एत्यंतरे जलणे हुणिज्जमाणंमि महु-घयाईहिं कन्नावराण वित्तं चउत्थमंडलगपरिभमणं । ताहे सेणावइणा आणंदुच्छलियबहलपुलएण कोडीबत्तीसं पवररूवस्स कणगस्स कुंडल-कडिसुत्तय-मणिकिरीडपमुहं तमाभरणं, कच्चोल-सिप्पिथालाइयं च,
ततः पाणिग्रहणं प्रारब्धं गीतमङ्गलसनाथम्।
सकलत्रैलोक्यदापितपरमानन्दं महा ।।९।। अत्रान्तरे उभयपक्षैः अपि कारापितः जनानामुपचारः । दापितानि मृगनाभिप्रमुखसुरभिगन्धविलेपनानि, सरभसरूवत्षट्पदपादनिवेशभञ्जितानि कुसुमदामानि, सुरभिगन्धबन्धुराः पूर्णविशेषाः, भूरिकर्पूरपारिजातप्रधानानि पूगीफलसनाथानि नागवल्लीदलानि, देवाङ्ग-चीनाऽर्धचीन-दोकुलपट्टप्रमुखाणि प्रवरवस्त्राणि, केयूरकुण्डल-किरीट-त्रुटित-कटकादयः आभरणविशेषाः, सिन्धु-तुरुक्क-वानीक-वर्जर-कम्बोजादिसुक्षेत्रजाताः तुरगबन्धुराः, मन्द-भद्रादिविशिष्टवंशप्रसूताः महागजविशेषाः । अत्रान्तरे ज्वलने हूयमानाभिः मधु-घृतादिभिः कन्या-वरयोः वृत्तं चतुर्थमण्डलकपरिभ्रमणम् । तदा सेनापतिना आनन्दोच्छलितबहुपुलकेन कोटिद्वात्रिंशत् प्रवररूपस्य कनकस्य कुण्डल-कटिसूत्र-मणिकिरीटप्रमुखम् तदाऽऽभरणं कच्चोलक-शिल्पितस्थालादिकं
એટલે ગીત-મંગળવડે રમણીય અને મહદ્ધિવડે સંકળ રૈલોક્યને પરમ આનંદ પમાડનાર એવા પાણિअडानी शरमात 25. (८)
આ વખતે બંને પક્ષોએ લોકોનો આદરસત્કાર કર્યો, કસ્તૂરી પ્રમુખ સુરભિ ગંધના વિલેપનો આપવામાં આવ્યાં, અત્યંત ગુંજારવ કરતા ભ્રમરોના પગ પડવાથી ભંગાયેલી પુષ્પમાળાઓ, સુગંધી ચૂર્ણ, ભારે કપૂર, પારિજાત તથા સોપારી મિશ્રિત પાનનાં બીડાં, દિવ્ય, રેશમી તેમજ દુપટ્ટા પ્રમુખ કીંમતી વસ્ત્રો કેયૂર, કુંડળ, મુગટ, બાહુબંધ અને કંકણ પ્રમુખ આભરણો, સિંધ, વાક્નીક, વર્જર, તુર્કસ્થાન, કંબોજ ઇત્યાદિ સુક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા અશ્વો તથા મંદ, ભદ્રાદિ વિશિષ્ટ જાતિના મહાકુંજરો-એ વિગેરે પોતપોતાની યોગ્યતા પ્રમાણે સૌ કોઇને આપવામાં આવ્યાં. એવામાં મધુ, ધૃતાદિકવડે અગ્નિનો હોમ કરતાં કન્યા-વરનું ચોથું ચોરીનું પરિભ્રમણ પૂરું થયું. એટલે આનંદથી રોમાંચિત થતા મેઘનાદ સેનાપતિએ બત્રીશ કોટી કનક, કુંડલ, કટિસૂત્ર, મણિજડિત મુગટપ્રમુખ
Page #283
--------------------------------------------------------------------------
________________
५९२
श्रीमहावीरचरित्रम् कलहोयमयभंडं, अइदूरदेससंभूयचित्तचेलाइं भूरिभेयाइं कन्नाए पाणिविमोयणंमि दिन्नाइं कुमरस्स। सिद्धत्थनरिंदेणवि वहुगाए कणगवत्थलंकारा परितोसमुव्वहंतेण वियरिया भुवणदुल्लंभा।
एवं च सुरासुर-नरपरितोसकारए वित्ते विवाहमहूसवे, कए भोयणाइसक्कारंमि, सट्ठाणेसु पडिनियत्तंमि रायलोए, नियनयरमुवगयंमि मेहनायसेणावइंमि ससहरकरगोरपासायसिहरसंठियस्स उचियसमए दिव्वविसयमणु/जमाणस्स, पुन्नपगरिसुप्पज्जंतचिंतियत्थस्स, देवगणोवणिज्जमाणपवरवत्थ-गंध-मल्ल-विलेवणालंकारस्स, ववगयरोगायंकस्स, कयाइ सेवागयतुंबरुसमारद्धकलरवपंचमुग्गारसवणेण, कयाइवि सायरपणच्चिरसुरवहूपेच्छणयावलोयणेण, कयाइ गंभीरजणविवायनिन्नयकरणेण, कयाइ जणणि-जणगसमीवगमणेण भगवओ वोलिंति वासरा। च, कलधौतमयभाण्डम्, अतिदूरदेशसम्भूतचित्रवस्त्राणि भूरिभेदानि कन्यायाः पाणिविमोचने दत्तानि कुमाराय । सिद्धार्थनरेन्द्रेणाऽपि वध्यै कनक-वस्त्राऽलङ्काराणि परितोषमुद्वहता वितीर्णानि भुवनदुर्लभानि ।
एवं च सुराऽसुर-नरपरितोषकारके वृत्ते विवाहमहोत्सवे, कृते भोजनादिसत्कारे, स्वस्थानेषु प्रतिनिवृत्ते राजलोके, निजनगरमुपगते मेघनादसेनापतौ शशधरगौरप्रासादशिखरसंस्थितस्य उचितसमये दिव्यविषयमनुभुञ्जानस्य, पुण्यप्रकर्षोत्पद्यमानचिन्तितार्थस्य, देवगणोपनीयमानप्रवर-वस्त्र-गन्ध-माल्यविलेपनाऽलङ्कारस्य, व्यपगतरोगाऽऽतकस्य, कदाचित् सेवाऽऽगततुम्बरु-समारब्धकलरवपञ्चमोद्गारश्रवणेन, कदाचिदपि सादरप्रनृत्यत्सुरवधूप्रेक्षणकाऽवलोकनेन, कदाचिद् गम्भीरजनविवादनिर्णयकरणेन, कदाचिद् जननी-जनकसमीप गमनेन भगवतः व्यतिक्रमन्ते वासराणि । આભરણ, કટોરા, શિલ્પવાળી થાળી વગેરે સોનાના વાસણો, દૂર દેશમાં ઉત્પન્ન થયેલ અનેક વિચિત્ર વસ્ત્રોઇત્યાદિ કન્યાના કર વિમોચન વખતે કુમારને આપ્યાં. તેમજ સિદ્ધાર્થ રાજાએ પણ ભારે આનંદપૂર્વક પુત્રવધૂને કનકના અલંકારો અને જગતમાં દુર્લભ એવાં કીંમતી વસ્ત્રો આપ્યા.
એ પ્રમાણે દેવ, દાનવો તથા મનુષ્યોને આનંદ પમાડનાર વિવાહ-મહોત્સવ નિવૃત્ત થતાં, ભોજનાદિકથી બધાનો સત્કાર કરવામાં આવતાં, રાજલોક સ્વસ્થાને જતાં અને મેઘનાદ સેનાપતિ પોતાના નગર ભણી પ્રયાણ કરી જતાં, ચંદ્રમાના કિરણ સમાન શ્વેત પ્રાસાદના ઉપરના ભાગમાં રહી, યોગ્ય સમયે દિવ્ય વિષયસુખ ભોગવતાં, પુણ્ય-મકર્ષથી ચિંતિતાર્થ પ્રાપ્ત થતાં, દેવતાઓએ પ્રવર વસ્ત્ર, ગંધ, પુષ્પો, વિલેપન તથા અલંકારાદિક સમર્પણ કરતાં, રોગ અને ઉપદ્રવરહિત બની, કોઇવાર સેવા કરવા આવેલા તુંબરૂ દેવવિશેષોએ આરંભેલ સુંદર પંચમ ઉદ્ગાર સાંભળતાં કોઇવાર આદરપૂર્વક નૃત્ય કરતી દેવાંગનાઓનું નાટક જોતાં, કોઇવાર, વાદ-વિવાદ કરતાં ગંભીર નિર્ણય કરવામાં તથા કોઇવાર માતાપિતાની પાસે ગમન કરતાં એ રીતે ભગવંતના દિવસો જવા લાગ્યા.
Page #284
--------------------------------------------------------------------------
________________
५९३
चतुर्थः प्रस्तावः ___ अह गएसु कित्तिएसुवि संवच्छरेसुवि आवन्नसत्ता जाया जसोया । कालक्कमेण य पसूया सुकुमारचरण-करयलं चारुरूवोवसोहंतसरीरावयवं तेयसिरिं व पच्चक्खं दारियं । कयं च समुचियसमए पियदंसणत्ति से नामं । सा य सायरमुवलालिज्जमाणा पवड्ढिउमारद्धत्ति। ___ अह भगवओवि वट्टमाणंमि अट्ठावीसइमे वरिसे पालियनिक्कलंकपासजिण-पणीयधम्मा अम्मापियरो कुससंथारयमारुहित्ता, कयभत्तपच्चक्खाणा, अपच्छिमसंलेहणा-झुसियसरीरा तइयभवे अवरविदेहमि अवस्सपावियव्वनिव्वुइणो कालं काऊण अच्चुयकप्पे देवत्तेण उववन्ना। ततो सोगाउरेण नंदिवद्धणपमुहेण रायलोएण कओ तेसिं सरीर सक्कारो। कयतक्कालोचियकायब्वे य सट्ठाणट्ठियंमि तंमि अणिटुं दहूं अपारंतोव्व पत्थिओ अत्थमणगिरिं दिणयरो। सउणिकोलाहलरवेण रोविउमारद्धव्व संझा। निस्सरंतभमररिंछोलिच्छलेण अंसुजालं व मुक्कं कमलायरेहिं । सदुक्खमहिलाजणमणुसासिउं व पयट्टा रयणी। विरहानलसंतत्तगत्तं ___अथ गतेषु कियत्सु अपि संवत्सरेषु आपन्नसत्त्वा जाता यशोदा । कालक्रमेण च प्रसूता सुकुमारचरणकरतलां चारुरूपोपशोभमानशरीराऽवयवां तेजश्रियम् इव प्रत्यक्षां दारिकाम् । कृतं च समुचितसमये प्रियदर्शना इति तस्याः नाम । सा च सादरमुपलाल्यमाना प्रवर्धितुम् आरब्धा।
अथ भगवतः अपि वर्तमाने अष्टाविंशतितमे वर्षे पालितनिष्कलङ्कपार्श्वजिनप्रणीतधर्मों अम्बा-पितरौ कुशसंस्तारकमाऽऽरुह्य कृतभक्तप्रत्याख्यानौ, अपश्चिमसंलेखनाजोषितशरीरौ तृतीयभवे अपरविदेहे अवश्यप्राप्तव्यनिवृत्तिकौ कालं कृत्वा अच्युतकल्पे देवत्वेन उपपन्नौ । ततः शोकाऽऽतुरेण नन्दिवर्धनप्रमुखेण राजलोकेन कृतः तयोः शरीरसत्कारः । कृततत्कालोचितकर्तव्ये च स्वस्थानस्थिते तस्मिन् अनिष्टं द्रष्टुम् अपारयन् इव प्रस्थितः अस्तगिरि दिनकरः। शकुनिकोलाहलरवेण रोदितुम् आरब्धा इव सन्ध्या । निस्सरभ्रमरश्रेणिछलेन अश्रुजालमिव मुक्तं कमलाकरैः । सदुःखमहिलाजनमनुशास्तुम् इव प्रवृत्ता रजनी।
એ પ્રમાણે કેટલાક વરસો જતાં યશોદા ગર્ભવતી થઇ અને કાલક્રમે જેના ચરણ અને કરતલ કોમળ છે, સુંદર રૂપથી જેના અવયવો શોભાયમાન છે, તથા જાણે સાક્ષાત્ તેજની લક્ષ્મી હોય એવી કન્યાને તેણે જન્મ આપ્યો. યોગ્ય અવસરે તેનું પ્રિયદર્શના એવું નામ રાખવામાં આવ્યું. સાદર લાલનપાલનથી તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી.
એવામાં ભગવંતને અઠ્યાવીશ વરસ થતાં તેમના માતપિતા, શ્રી પાર્શ્વનાથના શાસનધર્મને સારી રીતે પાળી, કુશના સંથારે બેસી, ભોજન-પાણીના પચ્ચખ્ખાણ પૂર્વક અંતિમ સંલેખણાથી શરીર ખપાવી; ત્રીજે ભવે અપર મહાવિદેહમાં અવશ્ય મોક્ષ પામનાર એવા તેઓ મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એટલે શોકાતુર થયેલા નંદીવર્ધન પ્રમુખ રાજલોકોએ તેમના શરીર-સંસ્કાર કર્યો તેમજ તે અવસરને ઉચિત કર્તવ્ય બજાવી તેઓ સ્વસ્થાને રહ્યા, પરંતુ તેમના અનિષ્ટને જાણે જોઇ શકતો ન હોય તેમ દિવાકર અસ્તાચલપર પહોંચ્યો ત્યાં પક્ષીઓના કોલાહલથી સંધ્યા જાણે રુદન કરતી હોય, બહાર નીકળતા ભમરાઓના મિષે કમલાકર=સરોવરો જાણે આંસુ પાડતા હોય, દુઃખી મહિલાઓને સમજાવવા જાણે રજની પ્રગટી, વિરહાગ્નિથી સંતપ્ત થએલા
Page #285
--------------------------------------------------------------------------
________________
५९४
श्रीमहावीरचरित्रम् रायलोयं निव्वविउकामोव्व समुग्गओ ताराहिवो। अहापभायाए रयणीए समुग्गयंमि दिणयरे अच्चंतदुस्सहसोगावेगविवससरीरं पिव विरहविहुरंतेउरीपरिगयं, नीसेससयणवग्गपरिवुडं नंदिवद्धणजुवरायं पेच्छिऊण भणियं भगवया-'भो परिचयह सोयं, अणुचिंतह परमत्थं, निरत्थओ खु सोगो, जओ-अणिवारियसच्छंदसंचरणदुल्ललिओ पंचाणणोव्व कयंतो, सुमिणगं व खणदिट्ठनटुं संजोगविलसियं, माइंदजालरमियं पिव मुहुत्तमेत्तसुंदरं पेम्मं, कोदंडलट्ठिव्व गुणाणुगयावि कुडिला कज्जपरिणई, संझब्भरागोव्व अचिरावत्थाणं धणं, महाभुयंगा इव दुन्निवारा विविहरोगायंका । ता सव्वहा नत्थि किंपि एत्थ संसारे सोयणिज्जं पडिबंधट्ठाणं वा पबलं । एक्कं चिय अणुसरह विवेयं, परिचयह भोगपिसायं, कुणह कायव्वं । सव्वसाहारणो हि एस वइयरो'त्ति । एयं ते निसामिऊण पयणुपेमाणुबंधा सिढिलियसोयावेया जायत्ति ।
अन्नदिवसे य जोइससत्थपरमत्थवियक्खणनिमित्तिगोवइट्ठपसत्थमुहुत्तंमि पहाणलोगेण विरहानलसन्तप्तगात्रं राजलोकं निर्वापयितुकामः इव समुद्गतः ताराधिपः । यथाप्रभातायां रजन्यां समुद्गते दिनकरे अत्यन्तदुःसहशोकाऽऽवेगविवशशरीरम् इव विरहविधुरान्तःपुरीपरिगतम्, निःशेषस्वजनवर्गपरिवृत्तं नन्दिवर्धनयुवराजं प्रेक्ष्य भणितं भगवता 'भोः! परित्यज शोकम्, अनुचिन्तय परमार्थम्, निरर्थकः खलु शोकः यतः अनिवारितस्वच्छन्दसञ्चरणदुर्ललितः पञ्चाननः इव कृतान्तः, स्वप्नः इव क्षणदृष्टनष्टं संयोगविलसितम्, मृगेन्द्रजालरम्यमिव मुहूर्तमात्रसुन्दरं प्रेम, कोदण्डयष्टिः इव गुणाऽनुगताऽपि कुटिला कार्यपरिणतिः, सन्ध्याऽभ्ररागः इव अचिराऽवस्थानं धनम्, महाभुजङ्गाः इव दुर्निवाराः विविधरोगाऽऽतकाः। तस्मात् सर्वथा नास्ति किमपि अत्र संसारे शोचनीयं प्रतिबन्धस्थानं वा प्रबलम् । एकमेव अनुसरत विवेकम्, परित्यज भोगपिशाचम्, कुरु कर्तव्यम् । सर्वसाधारणः हि एषः व्यतिकरः । एवं ते निःशम्य प्रतनुप्रेमानुबन्धाः शिथिलितशोकावेगाः जाताः।
अन्यदिवसे च ज्योतिषशास्त्रपरमार्थविचक्षणनैमित्तिकोपदिष्टप्रशस्तमुहूर्ते प्रधानलोकेन अनेकप्रकारैः રાજલોકોને જાણે શાંતિ પમાડવા ચંદ્રમા ઉદય પામ્યો. પછી પ્રભાત થતાં સૂર્ય ઉદય પામતાં અત્યંત દુસ્સહ શોકાવેગથી પરવશ બનેલ, વિરહવડે વ્યાકુળ થયેલ અંતઃપુરથી પરિવૃત્ત તથા સમસ્ત સ્વજનવર્ગ સાથે બેઠેલ એવા નંદિવર્ધન યુવરાજને જોઇ ભગવંતે કહ્યું કે “હે બંધો! શોકનો ત્યાગ કરો, પરમાર્થ ચિંતવો, હવે શોક નિરર્થક છે; કારણ કે જેનો સ્વછંદ સંચાર અનિવાર્ય છે એવો કૃતાંત સિંહની જેમ દુલલિત છે, સંયોગ-વિલાસ તે સ્વપ્નની જેમ ક્ષણવારમાં દૃષ્ટ-નષ્ટ થવાના છે, મુહૂર્તમાત્રનો સુંદર પ્રેમ તે ઇંદ્રજાળ તુલ્ય છે, ગુણયુક્ત કાર્યપરિણતિ પણ ધનુષ્યની જેમ કુટિલ છે, ધન તે સંધ્યાના રંગની જેમ અલ્પકાળ રહેવાનું છે, વિવિધ રોગ કે આતંક મહાભુજંગોની જેમ દુર્નિવાર્ય છે; માટે આ સંસારમાં સર્વથા કંઇ પણ શોક કે આસક્તિનું પ્રબળ સ્થાન નથી. તમે એક વિવેકને અનુસરો-ભોગપિશાચનો ત્યાગ કરો, કર્તવ્ય બજાવો, કારણ કે આ બાબત તો સર્વસાધારણ છે.” એ પ્રમાણે સાંભળતાં તેમનો પ્રેમાનુબંધ ઓછો થયો અને શોકનો વેગ શિથિલ થયો.
Page #286
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
५९५ अणेगपयारेहिं भणिओऽवि जयगुरू जाव न पडिवज्जइ रज्जं ताव नंदिवद्धणो अभिसित्तो सिद्धत्थराइणो पए, पणमिओ नायखत्तियवग्गेणं, बहु मन्निओ नयरकारणिएहिं, परियरिओ सामंतेहिं, पडिवण्णो सेवगजणेणं, पूइओ पच्चतराईहिं, एवं जाओ सो महाराओत्ति।
अन्नया य तं सयणवग्गाणुगयं भयवं भणिउमाढत्तो-'भो पडिपुन्ना मम संपयं पुव्वपडिवन्ना पइन्ना, कयं च सव्वं करणिज्जं, ता सिढिलेह नेहगंठिं, होह धम्मसहाइणो, अणुमन्नेह मम सव्वविरईगहणत्थं ति। अह वज्जासणिनिवडणदुव्विसहं निसामिऊण वयणमेयं भणियं तेहिं-'कुमारवर! अज्जवि महारायसोगो तहट्ठिओ चेव अम्हाणं नट्ठसल्लं व विद्दवइ हिययं । किं पुण अकाले च्चिय तुम्हेहिं सह विओगो खयक्खारावसेगोव्व दुस्सहो? अहो मंदभग्गसिरसेहरा अम्हे जेसिं उत्तरोत्तरा निवडइ दुक्खदंदोलि त्ति भणिऊण रोविउं
भणितः अपि जगद्गुरुः यावन्न प्रतिपद्यते राज्यं तावद् नन्दिवर्धनः अभिषिक्तः सिद्धार्थराज्ञः पदे, प्रणतः ज्ञातक्षत्रियवर्गेण, बहुमतः नगरकारणिकैः, परिवृत्तः सामन्तैः, प्रतिपन्नः सेवकजनैः, पूजितः प्रत्यन्तराजभिः, एवं जातः सः महाराजः इति।
अन्यदा च तं स्वजनवर्गाऽनुगतं भगवान् भणितुमारब्धवान् ‘भोः प्रतिपूर्णा मम साम्प्रतं पूर्वप्रतिपन्ना प्रतिज्ञा, कृतं च सर्वं कर्तव्यम्, तस्मात् शिथिलयध्वं स्नेहग्रन्थिं, भवत धर्मसहायिनः, अनुमन्यध्वं मां सर्वविरतिग्रहणार्थम्।' अथ व्रजाशनिनिपतनदुर्विसहं निःशम्य वचनमेतद् भणितं तैः 'कुमारवर! अद्यापि महाराजशोकः तथास्थितः एव अस्माकं नष्टशल्यमिव विद्रवति हृदयम्। किं पुनः अकाले एव युष्माभिः सह वियोगः क्षतक्षारापक्षेपः इव दुःसहः!। अहो! मन्द-भग्नशिरोशेखराः वयं येषु उत्तरोत्तरा निपतति
પછી બીજે દિવસે જ્યોતિષ શાસ્ત્રના પરમાર્થને જાણવામાં વિચક્ષણ એવા નૈમિત્તિકે બતાવેલ પ્રશસ્ત મુહૂર્તે પ્રધાનજનોએ અનેક પ્રકારે વિનવ્યા છતાં જ્યારે પ્રભુએ રાજ્યનો સ્વીકાર ન કર્યો, એટલે સિદ્ધાર્થ રાજાના પદે તેમણે નંદિવર્ધનને અભિષિક્ત કર્યો. ત્યાં જ્ઞાત-ક્ષત્રિયવર્ગે તેને પ્રણામ કર્યા, નગરના મોટા મહાજને બહુમાન કર્યું, સામંતોએ સેવા સ્વીકારી, સેવકજનો પગે પડ્યા, તથા સીમાડાના રાજાઓએ તેની પૂજા કરી; એ પ્રમાણે નંદિવર્ધન મહારાજા થયા.
એવામાં એકદા સ્વજનવર્ગ સાથે બેઠેલા તે નદિવર્ધનને ભગવંતે જણાવ્યું કે-“હે મહાનુભાવ! પૂર્વે સ્વીકારેલ મારી પ્રતિજ્ઞા હવે પરિપૂર્ણ થઇ છે! બધું કર્તવ્ય બજાવી લીધું; માટે હવે મોહની ગાંઠને શિથિલિ કરો, ધર્મ સાધવામાં મારા સહાયક બનો અને સર્વવિરતિ લેવાની મને અનુજ્ઞા આપો. એટલે વજ-પતન સમાન એ દુસ્સહ વચન સાંભળતાં તેમણે કહ્યું કે-“હે કુમાર! અદ્યાપિ મહારાજાનો શોક તેવો ને તેવો જ ભાંગી ગયેલા શલ્ય-કાંટાની માફક અમારા હૃદયમાં ખટકી રહેલ છે, અને તેમાં વળી અકાળે તમારો વિયોગ તો ઘા પર મીઠું નાખવા સમાન દુઃસહ થઇ પડશે અહો અમે મહામંદભાગી કે જેમના પર ઉત્તરોત્તર આવાં દુઃખો પડતાં જ રહે છે,’ એમ કહી તેઓ
Page #287
--------------------------------------------------------------------------
________________
५९६
श्रीमहावीरचरित्रम पवत्ता, बहुप्पयारं च सासिया महुरवयणेहिं भगवया, कहकहवि निरुद्धबाहप्पवाहा य तक्कालचउग्गुणीभूयं संताववेगं निरंभिऊण भणिउमाढत्ता-'अहो परमेसर! करुणापरो हवसु अम्ह जीवियव्वे, परिहरसु संपयं सव्वविरइवंछं, एयंपि काऊण तुमए पाणिणो रक्खणिज्जा, ते य जइ पढमपि दुस्सहविओगकरवत्तभिज्जमाणहियया रक्खिज्जिस्संति ता किमजुत्तं होज्जा?, तुम्हेहिं रहिया नूणं अवगयलोयणव्व अमुणियगम्मागम्मविभागा, वइदेसिगा इव अणाहा खणमेत्तंपि न संधीरेमो अप्पाणंति | भगवया भणियं-'जइ एवं ता सम्ममालोचिऊण भणह-केत्तियकालेण तुब्भे ममं दिक्खागहणत्थमणुमन्निस्सह?।' तेहिं भणियं-'संवच्छरदुगेणं अइगएणं ति। भगवया जंपियं-‘एवं होउ, परं मम भोयणाइसु न तुम्हेहिं विसेसचिंता कायव्वा । तेहिं भणियं-'एवं करिस्सामो।' तओ तद्दिणाओ आरब्भ परिचत्तसव्वसावज्जवावारो, सीओदगपरिवज्जणपरायणो, फासुयाहारभोई, दुक्करबंभचेरदुःखद्वन्द्वाऽऽली' इति भणित्वा रोदितुं प्रवृत्ताः, बहुप्रकारं च शिष्टाः मधुरवचनैः भगवता, कथंकथमपि निरुद्धबाष्पप्रवाहा च तत्कालचतुर्गुणीभूतं सन्तापवेगं निरुध्य भणितुमारब्धाः 'अहो परमेश्वर! करुणापरः भव अस्माकं जीवितव्ये, परिहर साम्प्रतं सर्वविरतिवाञ्छाम्, एतदपि कृत्वा त्वया प्राणिनः रक्षणीयाः, ते च यदि प्रथममेव दुःसहवियोगकरपत्रभिद्यमानहृदयाः रक्षिष्यन्ते तदा किमयुक्तं भवेत्? । युष्माभिः रहिताः नूनं अपगतलोचनाः इव अज्ञातगम्यागम्यविभागाः, वैदेशिकाः इव अनाथाः क्षणमात्रमपि न संधारयामः आत्मानम्। भगवता भणितं 'यदि एवं तदा सम्यगालोच्य भणत कियत्कालेन यूयं मां दीक्षाग्रहणार्थम् अनुमंस्यथ?।' तैः भणितं 'संवत्सरद्वयेन अतिगतेन' इति । भगवता जल्पितं ‘एवं भवतु, परं मम भोजनादिषु न युष्माभिः विशेषचिन्ता कर्तव्या।' तैः भणितं ‘एवं करिष्यामः' ततः तद्दिनादारभ्य परित्यक्तसर्वसावद्यव्यापारः शीतोदकपरिवर्जनपरायणः, प्रासुकाऽऽहारभोजी, दुष्करब्रह्मचर्यपरिपालनपरः, परिमुक्तस्नान
રોવા લાગ્યા ત્યારે ભગવંતે તેમને મધુર વચનોથી શાંત કર્યા. પછી મહાકષ્ટ અશ્રુપ્રવાહ અટકાવી તથા તત્કાળ ચતુર્ગુણી બનેલ સંતાપ-વેગને રોકીને તેઓ કહેવા લાગ્યા કે-“હે પરમેશ્વર! તમે અમારા જીવિતપર દયા લાવો અને અત્યારે સર્વવિરતિની વાંછા તજી ઘો. એમ કરીને પણ તમારે તો પ્રાણીઓની રક્ષા કરવાની છે. તેમાં પણ જો પ્રથમ દુઃસહ વિયોગરૂપ કરવતથી ભેદાયેલા હૃદયવાળાનું રક્ષણ થાય તો અયુક્ત શું થવાનું છે? તમારાથી વિમુક્ત થયેલા અમે અવશ્ય લોચનરહિતની જેમ ગમ્યાગમ્ય માર્ગને ન જાણતાં તથા વિદેશીની જેમ અનાથ બનેલા થતાં એક ક્ષણવાર પણ જીવિત ધારણ કરવાને સમર્થ નથી. એટલે ભગવંત બોલ્યા-જો એમ હોય તો તમે બરાબર લાંબો વિચાર કરીને બોલો કે કેટલા વખતમાં તમે મને દીક્ષા લેવાની અનુજ્ઞા આપશો?” તે બોલ્યા “બે વરસ વ્યતીત થતાં તમે સંયમ લેજો.” ભગવંતે કહ્યું-“ભલે, એમ થાઓ, પણ મારા ભોજનાદિકમાં તમારે વિશેષ ચિંતા ન કરવી.” તેમણે જણાવ્યું-“ભલે અમે એમ જ કરીશું.” પછી તે દિવસથી માંડીને સર્વ પાપની પ્રવૃત્તિ તજી, કાચુ જળ વર્જી, પ્રાસુક આહાર લેતાં, દુષ્કર બ્રહ્મચર્ય પાળતાં સ્નાન, વિલેપન પ્રમુખ શરીર-સત્કારને તજી દેતાં તથા માત્ર પ્રાસુક
Page #288
--------------------------------------------------------------------------
________________
५९७
चतुर्थः प्रस्तावः परिपालणपरो, परिमुक्कण्हाण-विलेवणपमुहसरीरसक्कारो, फासुओदगेण कयहत्थपायपक्खालणाइकायव्वो जिणिंदो ठिओ वरिसमेगं || तहिं च
परिमुक्काभरणोऽवि हु ण्हाणविलेवणविवज्जिओऽवि जिणो। जुगबुग्गयबारससूरतेयलच्छिं समुव्वहइ ।।१।।
सयणोवरोहणेहेण धरियगिहसरिसबज्झवेसोऽवि ।
लक्खिज्जइ जयनाहो संजमरासिव्व पच्चक्खो ।।२।। सा कावि गिहगयस्सवि जिणस्स मज्झत्थया पवित्थरिया । जा निग्गहियमणाणवि मुणीण चित्तं चमक्केइ ।।३।।
विलेपनप्रमुखशरीरसत्कारः, प्रासुकोदकेन कृतहस्त-पादप्रक्षालनादिकर्तव्यः जिनेन्द्रः स्थितः वर्षमेकम्। तदा च -
परिमुक्ताऽऽभरणः अपि खलु स्नान-विलेपनविवर्जितः अपि जिनः। युगपदुद्गतद्वादशसूर्यतेजोलक्ष्मी समुद्वहति ।।१।।
स्वजनोपरोधस्नेहेन धृतगृहसदृशबाह्यवेशः अपि ।
लक्ष्यते जगन्नाथः संयमराशिः इव प्रत्यक्षः ।।२।। सा काऽपि गृहगतस्याऽपि जिनस्य मध्यस्थता प्रविस्तृता। या निगृहीतमनसामपि मुनीनां चित्तं चमत्करोति ।।३।।
જળવડે હસ્ત-પાદાદિકનું પ્રક્ષાલન કરતાં પ્રભુને એક વરસ વ્યતીત થયું. આ વખતે
પ્રભુ આભરણરહિત અને સ્નાન, વિલેપનાદિકથી વર્જિત છતાં એકીસાથે એકત્ર થયેલા બાર સૂર્યની તેજसमान धा२५। ७२ . (१)
વળી સ્વજનોના ઉપરોધથી બાહ્ય ગૃહસ્થ-વેશને ધારણ કર્યા છતાં ભગવંત સાક્ષાત્ સંયમરાશિ સમાન भासत हता, (२)
તેમજ પોતે ગૃહસ્થ છતાં પ્રભુનો મધ્યસ્થભાવ એવો અદ્ભુત દેખાતો કે જે જિતેંદ્રિય મુનિઓના મનને પણ यभत्र ५मातो. (3)
Page #289
--------------------------------------------------------------------------
________________
५९८
अह वच्छरपज्जंते तिलोयचूडामणी महावीरो । वारिसियमहादाणं दाउं परिचिंतए जाव ।।४।।
सोहम्मदेवलोए सुहासणत्थस्स ताव सक्कस्स । रयणपहपसरपयडं झडत्ति सिंहासणं चलियं || ५ || जुम्म
तच्चलणे ओहीए सो नाउं नाहमाणसविकप्पं । अइरभसभरवियंभियपुलउप्पीलंचियसरीरो ।।६।।
सिंहासणाओ उट्ठिय सत्तट्ठ पयाई संमुहं गंतुं । थोउं जएक्कनाहं चिंतेउमिमं समाढत्तो ||७|| जुम्गं ।
भयवं जिणवरवीरो आवरिसं दाणमीहए दाउं । तस्स य धणप्पयाणं जुज्जइ मह संपयं काउं ||८||
अथ वत्सरपर्यन्ते त्रिलोकचूडामणिः महावीरः । वार्षिकमहादानं दातुं परिचिन्तयति यावद् ।।४।।
श्रीमहावीरचरित्रम्
सौधर्मदेवलोके सुखासनस्थस्य तावत् शक्रस्य । रत्नप्रभाप्रसरप्रकटं झटिति सिंहासनं चलितम् ||५|| युग्मम् ।
तच्चलने अवधिना सः ज्ञात्वा नाथमानसविकल्पम् । अतिरभसविजृम्भितपुलकसमूहाऽञ्चितशरीरः ।।६।।
सिंहासनाद् उत्थाय सप्ताऽष्टौ पदानि सन्मुखं गत्वा । स्तुत्वा जगदेकनाथं चिन्तयितुम् इदं समारब्धवान् ।।७।। युग्मम्।
भगवान् जिनवरवीरः आवर्षं दानम् ईहते दातुम् । तस्मै च धनप्रदानं युज्यते मम साम्प्रतं कर्तुम् ।।८।।
એમ અનુક્રમે એક વરસ વીતતાં ત્રૈલોક્ય-ચૂડામણિ મહાવીર વાર્ષિક મહાદાન આપવાનો વિચાર કરે છે, (૪) તેટલામાં સૌધર્મ દેવલોકમાં સુખે બેઠેલ શક્રનું રત્નોનું તેજ ફેલાવાથી દીપતું સિંહાસન તરત ચલાયમાન થયું.
(4)
એટલે અવધિજ્ઞાનથી પ્રભુના મનનો વિકલ્પ જાણી, અત્યંત હર્ષથી શરીરે રોમાંચિત થતાં તે સિંહાસન થકી ઉઠી, સાત-આઠ પગલાં સન્મુખ જઇ, પ્રભુને સ્તવીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો-(૬/૭)
‘ચરમ તીર્થનાથ શ્રીમહાવીર વાર્ષિક દાન દેવાને ઇચ્છે છે તો તેમને ધન પૂરવું એ મારું પ્રથમ કર્તવ્ય છે.’
(८)
Page #290
--------------------------------------------------------------------------
________________
चतुर्थ: प्रस्तावः
इय चिंतिऊण जक्खं वेसमणं आणवेइ वज्जहरो ।
'निक्खमणदाणजोग्गं खिव कणगं जिणगिहंमित्ति ।।९।।
५९९
इमं च सोच्चा धरणिवट्ठचुंबिणा मत्थएण पडिच्छिऊण सुरिंदसासणं कयकिच्चमप्पाणं मन्नंतो वेसमणो तिरियजंभगे देवे आणवेइ । तेऽवि तहत्ति विणण पडिसुणित्ता जिणिदमंदिरे तरुणतरणिसप्पगासं चामीयररासिं वरिसंति । तओ भयवं पइदियहं तिय- चउक्क-चच्चरचउम्मुह-महापहपहेसु अन्नेसु य तहाविहट्ठाणेसु बहूणं सणाहाण य, अणाहाण य, पंथिया य, करोडियाण य, कप्पडियाण य, वाहियाण य, वइदेसियाण य, रिणपीडियाण य, दोगच्चसंतावियाण य, अन्नेसिंपि धणाभिलासीण अणिवारियप्पसरं वरवरियाघोसणापुव्वयं कणगं सययं दवावेइ। तं च महया पबंधेण दिज्जमाणं अट्ठलक्खाहिगएगहिरन्नकोडीमेत्तं एगदिणेणं निट्टविज्जइत्ति ।
इति चिन्तयित्वा यक्षं वैश्रमणं आज्ञापयति वज्रधरः । ‘निष्क्रमणदानयोग्यं क्षिप कनकं जिनगृहे इति ।।९।।
इदं च श्रुत्वा पृथिवीपृष्ठचुम्बितेन मस्तकेन प्रतीच्छ्य सुरेन्द्रशासनं कृतकृत्यमात्मानं मन्यमानः वैश्रमणः तिर्यग्जृम्भकान् देवान् आज्ञापयति । तेऽपि तथेति विनयेन प्रतिश्रुत्य जिनेन्द्रमन्दिरे तरुणतरणिसप्रकाशं चामीकरराशिं वर्षयन्ति। ततः भगवान् प्रतिदिवसं त्रिक-चतुष्क - चत्वर - चतुर्मुख - महापथेषु अन्येषु च तथाविधस्थानेषु बहुभ्यः सनाथेभ्यः च, अनाथेभ्यः च, पथिकेभ्यः च, करोटिकेभ्यः च, कार्पटिकेभ्यः च, व्याधिकेभ्यः च, वैदिशिकेभ्यः च, ऋणपीडितेभ्यः च दौर्गत्यसन्तापितेभ्यः च, अन्येभ्यः अपि धनाऽभिलाषिभ्यः अनिवारितप्रसरं वरवरिकाघोषणापूर्वकं कनकं सततं दापयति । तच्च महता प्रबन्धेन दीयमानम् अष्टलक्षाऽधिकैकहिरण्यकोटिमात्रम् एकदिनेन निष्ठाप्यते ।
એમ ચિંતવી તેણે વૈશ્રમણ યક્ષને આદેશ કર્યો કે-દાન-યોગ્ય સુવર્ણ જિનેશ્વરના ભવનમાં ભરો.’ (૯)
એમ સાંભળતાં ધરણીતલ સુધી નમતા મસ્તકે ઇંદ્રની આજ્ઞા સ્વીકારી પોતાને કૃતકૃત્ય માનતા વૈશ્રમણે તિર્યÑભક દેવોને આજ્ઞા કરી, એટલે તેઓ વિનયપૂર્વક તે વચન માની, તરુણ સૂર્યના તેજ સમાન કનકરાશિ પ્રભુના મંદિરમાં વરસાવા લાગ્યા. ત્યાં ભગવંત પ્રતિદિવસ ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચઉમુખ પ્રમુખ મોટા માર્ગો૫૨, तेम४ जीभ तेवां स्थानोपर अनेड सनाथ } अनाथोने, पथिहोने, भिक्षुडोने, अर्थटिडोने, रोगीखोने, વૈદેશિકોને, ઋણથી દબાયેલાને, દરિદ્રોને તેમજ બીજા ધનના અભિલાષીઓને કંઇપણ અટકાવ વિના વર માગો' એવી ઘોષણાપૂર્વક સતત કનક-દાન અપાવવા લાગ્યા. તે મોટા પ્રબંધપૂર્વક આપતાં એક દિવસમાં એક કોટી ને આઠ લાખ સુવર્ણ સમાપ્ત થતું.
Page #291
--------------------------------------------------------------------------
________________
६००
श्रीमहावीरचरित्रम
अह मगह-मसूर-कलिंग-वंग-सोरठ्ठपमुहदेसेसु । अच्छिन्नसुवन्नमहापयाणओ पसरिया कित्ती ।।१।।
ताहे जंपंति जणा परोप्परं तेसु तेसु ठाणेसु ।
'चल्लह लहु भयवंतं पेच्छामो तत्थ गंतूणं ।।२।। तवणिज्जपुंजलाभेण इह भवे विगयदुक्खमप्पाणं । कुणिमो परलोयंमि य तदंसणजणियपुन्नेण ।।३।।
परभवपरूढखरदुक्खनिवहसंतत्तसव्वगत्ताणं । अन्नो नत्थि उवाओत्ति अम्ह एसो हवउ सरणं' ।।४।। तिगं|
अथ मगध-मसूर-कलिङ्ग-वङ्ग-सोरठप्रमुखदेशेषु । अच्छिन्नसुवर्णमहाप्रदानतः प्रसृता कीर्तिः ।।१।।
तदा जल्पन्ति जनाः परस्परं तेषु तेषु स्थानेषु ।
'चलत लघुः भगवन्तं प्रेक्षावहे तत्र गत्वा ।।२।। तपनीयपुञ्जलाभेन इहभवे विगतदुःखम् आत्मानम् । कुर्मः परलोके च तद्दर्शनजनितपुण्येन ।।३।।
परभवप्ररूढखरदुःखनिवहसन्तप्तसर्वगात्राणाम् । अन्यः नास्ति उपायः इति अस्माकमेषः भवतु शरणम्' ।।४।। त्रिकम्।
એમ મગધ, મૈસુર, કલિંગ, બંગ, સોરઠ પ્રમુખ દેશોમાં અવિચ્છિન્ન સુવર્ણનું મહાદાન આપવાથી કીર્તિ प्रस२वा दी . (१)
એટલે લોકો તે તે સ્થાનોમાં પરસ્પર કહેવા લાગ્યા કે-“ચાલો, સત્વર ત્યાં જઇને ભગવંતને જોઇએ. (૨)
વળી સુવર્ણના લાભથી આ ભવે આપણું દુઃખ ટળશે અને તેમના દર્શન કરતાં થયેલ પુણ્યને લીધે પરલોક संधी शंबस मेणवीय. (3)
પરલોકે જતાં પ્રખર દુઃખો આવી પડતાં, તેનાથી બચવાનો અન્ય ઉપાય નથી. માટે આપણે એ જ શરણ थामी.' (४)
Page #292
--------------------------------------------------------------------------
________________
६०१
चतुर्थः प्रस्तावः
इय णेगेसुं मग्गणगणेसु इंतेसु दूरदेसाओ । पूरियमणोरहेसुं अन्नेसु नियत्तमाणेसु ।।५।।
कुंडग्गामंमि पुरे रुंदासुवि तासु तासु रत्थासु ।
निद्दयनिद्दलियउरो दुक्खेण जणो परिब्ममइ ।।६।। जत्थ निहाणे दिहिँ पम्हलधवलं परिक्खिवइ वीरो। दट्ठइ तत्थ हिरन्नं करुणारसमच्छरेणं व ।।७।।
अत्थिजणपरिवुडे जिणवरंमि गेहंगणे भमंतंमि । परिसक्किरकप्पमहादुमव्व लक्खिज्जए पुहई ||८||
इति अनेकेषु मार्गणेषु आयत्सु (=आगच्छत्सु) दूरदेशेभ्यः । पूरितमनोरथेषु अन्येषु निवर्तमानेषु ।।५।।
कुण्डग्रामे पुरे विस्तीर्णासु अपि तासु तासु रथ्यासु।
निर्दयनिर्दलितोरः दुःखेन जनः परिभ्रमति ।।६।। यत्र निधाने दृष्टिं पद्मधवलां परिक्षिपति वीरः। दृश्यते तत्र हिरण्यं करुणारसमत्सरेण इव ।।७।।
अर्थिजनपरिवृत्ते जिनवरे गृहाङ्गणे भ्रमति । परिष्वस्कमाणकल्पमहाद्रुः इव लक्ष्यते पृथिवी ।।८।।
એ પ્રમાણે વિચાર કરી) અનેક દૂર દેશોમાંથી યાચક લોકો આવતા, અને મનોરથ પૂર્ણ થતાં અન્ય લોકો निवृत्त थत ता. (५)
એમ કુંડગામ નગરમાં વિસ્તૃત શેરીઓમાં દુઃખવડે અત્યંત પોતાના ઉરોભાગને કૂટતા લોકો ફરવા લાગ્યા. (७)
ભગવંત જે નિધાનપર પોતાની કમળ જેવી ધવલ દૃષ્ટિ નાખતા ત્યાં જાણે કરુણા-રસના નિમિત્તથી જ सुपा वाम भावतुं. (७)
અર્થજનોવડે પરિવૃત એવા ભગવંત ગૃહાંગણે સંચરતા, ત્યારે જાણે હાલતુ ચાલતુ મહાકલ્પવૃક્ષ પ્રગટ્યું હોય मेवी पृथ्वी भासती ती. (८)
Page #293
--------------------------------------------------------------------------
________________
६०२
श्रीमहावीरचरित्रम दाणे य जायणमि य दायगतक्कुयजणेण सव्वत्थ । सरिसच्चिय उल्लावा वियंभिया देहि देहित्ति ।।९।।
एत्थ रयणुक्कर एसु ठवेह एत्थ य पवित्थरे वत्थे।
पूरेह एत्थ तवणिज्जपुंजए मग्गणनिमित्तं ।।१०।। इय दाणनिउत्तजणस्स पइदिणं किंकरे भणंतस्स | पुणरुत्तो वावारो जाओ संवच्छरं जाव ।।११।। युग्मम् ।।
अखलियपसरं सिरिजिणवरेण दिंतेण दुत्थियाण धणं ।
सेसाणवि पयडिज्जइ सिवपुरपंथो धुवं एस ।।१२।। सव्वावायनिबंधण धणेवि जो कुणइ मोहिओ मुच्छं। सो दुक्करतवचरणे अत्ताणं कह व संठविही? ||१३|| दाने च याचने च दायकस्वजनजनेन सर्वत्र । सदृशाः एव उल्लापाः विजृम्भिताः 'देहि देहि' इति ।।९।।
अयं रत्नोत्करः अस्मिन् स्थापय अत्र च प्रविस्तरे वस्त्रे।
पूरय अत्र तपनीयपुञ्जानि मार्गणनिमित्तम् ।।१०।। इति दाननियुक्तजनस्य प्रतिदिनं किङ्करान् भणतः । पुनरुक्तः व्यापारः जातः संवत्सरं यावत् ।।११।। युग्मम् ।।
अस्खलितप्रसरं श्रीजिनवरेण ददता दुःस्थितानां धनम्।
शेषाणाम् अपि प्रकट्यते शिवपुरपन्थः ध्रुवम् एषः ।।१२।। सर्वाऽपायनिबन्धने धनेऽपि यः करोति मूढः मूर्छाम्।
सः दुष्करतपश्चरणेषु आत्मानं कथमिव संस्थापयिष्यति? ||१३ ।। દાન અને યાચના સમાન થતાં દાયકના સ્વજનોએ સર્વત્ર “આપો આપો” એવા શબ્દો વિસ્તાર્યા. (૯)
આ વિસ્તૃત વસ્ત્રમાં રત્નો મૂકો અને આ પાત્રમાં અર્થી જનો નિમિત્તે સુવર્ણ ભરો.' એ પ્રમાણે પ્રતિદિન દાનનિયુક્ત પુરુષો કિંકરોને કહેતા, જેથી એક વરસ પર્યત પુનરુક્તિનો પ્રસંગ ચાલુ રહ્યો. (૧૦/૧૧).
એમ શ્રીજિનેશ્વરે દુઃસ્થિત જનોને અસ્મલિત દાન આપ્યું, તેમ એ મોક્ષમાર્ગના કારણરૂપ બીજાઓને પણ मा४२वानुं छे. (१२)
સર્વ દુઃખના કારણરૂપ ધનમાં મોહિત બનીને જે મૂછ કરે, તે દુષ્કર તપમાં પોતાના આત્માને સ્થિર કેમ २राजी श? (१३)
Page #294
--------------------------------------------------------------------------
________________
६०३
चतुर्थः प्रस्तावः
ता जिणवराणुमाणेण सव्वविरइं समीहमाणेण ।
अन्नेणवि एवं चिय पयट्टियव्वं सइ धणंमि ।।१४।। एवं च दाणे अणुदियहं पयट्टमाणे नंदिवद्धणनरिंदो नियपुरिसे सद्दावेत्ता एवं आणवेइ'भो भद्दा! एयस्स नयरस्स तेसु तेसु पएसेसु बहूओ महाणससालाओ काराविऊण विउलं असण-पाण-खाइम-साइमरूवं आहारं उवक्खडेह । तयणंतरं च जे जहागच्छंति खुहाभिभूया, तण्हापरिसुसियकंठा पासंडत्था गिहत्था वा, अन्ने वा तहारूवा तेसिं तहा आसत्थाणं, सुहासणगयाणं, हरिसुप्फुल्ललोयणाणं तं चउव्विहंपि आहारं सव्वायरेण दवावेह । तहा ठाणे ठाणे मुंचह मंद-भद्दाइजाइणो करिणो, चउदिसं संठवेह सूररहतुरयविब्भमे पवरतुरंगमे, सव्वत्थ पयडह रहनिवहे, पएसे पएसे मेल्लह पवरपट्टणुग्गए वत्थसमुदए, दंसेह गामागराइणो
तस्माद् जिनवराऽनुमानेन सर्वविरतिं समीहमानेन ।
अन्येनाऽपि एवमेव प्रवर्तितव्यम् सति धने ।।१४।। एवं च दाने अनुदिवसं प्रवर्तमाने नन्दिवर्धननरेन्द्रः निजपुरुषान् शब्दाप्य एवम् आज्ञापयति 'भोः भद्राः! एतस्य नगरस्य तेषु तेषु प्रदेशेषु बढ्यः महानसशालाः कारयित्वा विपुलम् अशन-पान-खादिमस्वादिमरूपम् आहारम् उपस्कारयत । तदनन्तरं च ये यथाऽऽगाच्छन्ति क्षुधभिभूताः, तृषापरिशोषितकण्ठाः पाषण्डस्थाः गृहस्थाः वा, अन्ये वा तथारूपाः तेभ्यः तथा अश्वस्थेभ्यः, सुखासनगतेभ्यः, हषोत्फुल्ललोचनेभ्यः तच्चतुर्विधमपि आहारं सर्वाऽऽदरेण दापयत । तथा स्थाने स्थाने मुञ्चत मन्द-भद्रादिजातिमतः करिणः, चतुर्दिा संस्थापयत सूर्यरथतुरगविभ्रमान् प्रवरतुरङ्गमान्, सर्वत्र प्रकटयत रथनिवहान्, प्रदेशे प्रदेशे मेलयत प्रवरपट्टानुगतं वस्त्रसमुदायम्, दर्शयत ग्रामाऽऽकरादीन् सन्निवेशान्। एतेभ्यः यः यद्समीहते
માટે ભગવંતના દૃષ્ટાંતે સર્વવિરતિને ઇચ્છતા અન્ય ભવ્યાત્માએ પણ ધન હોય તો એ પ્રમાણે પ્રવર્તવું. (१४)
એ રીતે પ્રતિદિવસ દાન પ્રવર્તતાં નંદિવર્ધન રાજાએ પોતાના પુરુષોને બોલાવીને આજ્ઞા કરી કે-“હે ભદ્રો! આ નગરના ખાસ મુખ્ય મુખ્ય સ્થાને ઘણી ભોજનશાળાઓ કરાવી, મોટી સામગ્રીપૂર્વક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવો. ત્યાં સુધાથી પીડિત, તૃષ્ણાથી અભિભૂત એવા પાખંડી, ગૃહસ્થ કે અન્ય જે કોઈ તેવા આવે તેમજ અસવાર કે પાલખીપર બેઠેલા અથવા હર્ષથી લોચન વિકસાવતા જે કોઈ આવી ચડે, તેમને ભારે આદરપૂર્વક તે ચાર પ્રકારનો આહાર અપાવો. વળી સ્થાને સ્થાને ચોતરફ મંદ અને ભદ્રજાતિના હાથીઓ મૂકો, રવિ-રથના અશ્વ જેવા પ્રવર અશ્વો સર્વત્ર ગોઠવો, દરેક ઠેકાણે રથો પ્રગટ રાખો, પ્રદેશ પ્રદેશે સુંદર વસ્ત્રો મૂકાવો, ગામ, આકરાદિક સંનિવેશો બતાવો, એમાં જેને જે વસ્તુ જોઇએ તેને તે આપો.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ
Page #295
--------------------------------------------------------------------------
________________
६०४
श्रीमहावीरचरित्रम्
संनिवेसे। एएहिंतो जो जं समीहेइ तस्स तं वियरह' त्ति । 'जं देवो आणवेइ' त्ति भणिऊण निग्गया पुरिसा। समारद्धो सव्वत्थ नरिंदाएसाणुरूवो उवक्कमो । अह अनिवारियवेरिए, समगणियरायरोरे, अमंदाणंदसंदोहजणणे भगवओ पयट्टे संवच्छरियमहादाणे एत्तियं अत्थो सव्वसंखाए गओ
तिन्नेव य कोडिसया अट्ठासीयं च होंति कोडीओ । असियं च सयसहस्सा सव्वग्गेणं दविणसंखा ||१||
इय मग्गणलोयं तप्पिऊण आवरिस कणगवरिसेण । पव्वज्जापडिवत्तिं कुणइ मणे जिणवरो वीरो ।।२।।
अह बंभलोयकप्पे रिट्ठमि विमाणपत्थडे विउले । दिव्वविमाणोवगया एए देवा महासोक्खा || ३||
तस्मै तद् वितरत' इति। 'यद् देवः आज्ञापयति' इति भणित्वा निर्गताः पुरुषाः । समारब्धः सर्वत्र नरेन्द्राऽऽदेशाऽनुरूपः उपक्रमः । अथ अनिवारितवैरिके, समगणितराज-रौरे, अमन्दाऽऽनन्दसन्दोहजनके भगवतः प्रवृत्ते सांवत्सरिकमहादाने एतावत् अर्थं सर्वसङ्ख्यया गतम्
त्रीणि एव च कोटिशतानि अष्टाशीतिः च भवति कोटयः । अशीतिः च शतसहस्रा सर्वाग्रेण द्रव्यसङ्ख्या ||१||
इति मार्गणलोकं तर्पयित्वा आवर्षं कनकवर्षया । प्रव्रज्याप्रतिपत्तिं करोति मनसि जिनवरः वीरः ।।२।।
अथ ब्रह्मलोककल्पे रिष्टे विमानप्रस्तके विपुले । दिव्यविमानोपगताः एते देवाः महासौख्याः ।।३।।
કહી તે પુરુષો નીકળ્યા અને રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું કર્યું. એ રીતે વિરોધીનું નિવારણ કર્યા વિના રાય કે રંકને સમાન સમજી, અમંદ આનંદ પ્રગટાવનાર પ્રભુનું સંવત્સરિક મહાદાન પ્રવર્તતાં આટલું દ્રવ્ય અપાયું
ત્રણ સો અને અઠ્યાશી કોટી, તથા એંશી લાખ-એટલી દ્રવ્ય સંખ્યા થઇ. (૧)
એમ એક વરસપર્યંત કનકવૃષ્ટિથી યાચક-જનોને તૃપ્તિ પમાડી, શ્રી વીરે પ્રવ્રજ્યા આદરવાનો વિચાર કર્યો
(२)
ત્યારે બ્રહ્મદેવલોકના વિપુલ એવા રિષ્ટ પાથડામાં દિવ્ય વિમાને રહેલા અને મહાસુખશાળી સારસ્વત,
Page #296
--------------------------------------------------------------------------
________________
६०५
चतुर्थः प्रस्तावः
सारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव रिट्ठा य ।।४।। तक्खणविचलियसीहासणा य ओहीए नायनियकिच्चा । नियनियपरियणसहिया झडत्ति जिणपासमल्लीणा ।।५।। तिहिं विसेसियं ।। विणयपणमंतमत्थयगलंतमंदारसुरहिकुसुमभरा। तत्थाहिं गिराहिं जिणं थोउं एवं समारद्धा ।।६।।
'जयसि तुमं मयरद्धयसिंधुरखरनहरदारुणमइंद!। चलणग्गचालियाचलसंखोभियसध(घ?)रधरणियल!।।७।।
सारस्वताऽऽदित्यौ वह्निः वरुणश्च गर्दतोयश्च । तुषितः अव्याबाधः आग्नेयः एव रिष्टः च ।।४।।
तत्क्षणचलितसिंहासनाः च अवधिना ज्ञातनिजकृत्याः ।
निजनिजपरिजनसहिताः झटिति जिनपार्श्वमाऽऽलीनाः ||५|| त्रिभिः विशेषकम् ।। विनयप्रणमन्मस्तकगलन्मन्दारसुरभिकुसुमभराः । तथ्याभिः गिर्भिः जिनं स्तोतुम् एवं समारब्धवन्तः ||६||
'जयसि त्वं मकरध्वजसिन्धुरखरनखदारुणमृगेन्द्र!। चरणाग्रचालिताऽचलसंक्षोभित-सगृहपृथिवीतल! ।।७।।
આદિત્ય, વનિ, વરૂણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય, અને શિષ્ટ-એ દેવોનાં તત્કાલ સિંહાસનો ચલાયમાન થયાં. એટલે અવધિજ્ઞાનથી પોતાનું કર્તવ્ય જાણવામાં આવતાં પોતપોતાના પરિવારસહિત તેઓ તરત प्रभु पासे. माव्या. (3/४/५)
ત્યાં વિનયથી નમતા મસ્તકથકી પડી જતા સુગંધી મંદારપુષ્પાવડે જાણે અર્થ આપતા હોય તેમ યોગ્ય વાણીથી ભગવંતને આ પ્રમાણે વિનવવા લાગ્યા- ()
કામરૂપ હસ્તીને પરાસ્ત કરવામાં દારુણ નખયુક્ત મૃગેંદ્ર સમાન અને ચરણાગ્રથી પર્વતો ધ્રુજાવીને મહેલો સહિત ધરણીતલને ક્ષોભિત કરનાર એવા હે નાથ! તમે જય પામો. (૭).
Page #297
--------------------------------------------------------------------------
________________
६०६
नियकज्जपरंमुहभुवणरक्खणक्खणिय! परमकारुणिय । नायकुलकमलवणसंडचंडमायंड ! तुज्झ नमो ।।८।।
जह लोयालोयगयंपि नाह! तं मुणसि वत्थुपरमत्थं । तह किं कयाइ जाणइ मंदमई मारिसो लोओ ? ।। ९ ।।
अहवा हेलुल्लासियकरपसरनिरुद्धतिमिरनियरस्स । सूरस्स पुरो खज्जोयगाण का होइ देहपहा ? ।।१०।।
श्रीमहावीरचरित्रम्
तहवि य निययाहिगारं नाह! कलिऊण नूणमम्हेहिं । सुमरणमेत्तनिमित्तेण तुह इमं सीसए किंपि (सामी) ।।११।।
निजकार्यपराङ्मुखभुवनरक्षणाऽक्षणिक! परमकारुणिक ! । ज्ञातकुलकमलवनखण्डचण्डमार्तण्ड ! तुभ्यं नमः ||८||
यथा लोकालोकगतमपि नाथ! त्वं जानासि वस्तुपरमार्थम् । तथा किं कदाचिद् जानाति मन्दमतिः मादृशः लोकः ? ।। ९ ।।
अथवा हेलोल्लासितकरप्रसरनिरुद्धतिमिरप्रसरस्य । सूर्यस्य पुरः खद्योतानां का भवति देहप्रभा ? || १०||
तथापि च निजाऽधिकारं नाथ! कलयित्वा नूनम् अस्माभिः । स्मरणमात्रनिमित्तेन तव इदं शिष्यते किञ्चित् (स्वामिन्!) ।।११।।
હે પરમ કારુણિક! પોતાના કાર્યમાં વિમુખ બની જગતની રક્ષા કરવામાં તત્પર તથા જ્ઞાતકુળરૂપ કમળવનને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન એવા હે પ્રભુ! તમને નમસ્કાર હો. (૮)
હે નાથ! તમે જેમ લોકાલોકની વસ્તુના ૫૨માર્થને જાણો છો, તે પ્રમાણે મારા જેવો મંદતિ શું કદી જાણી शडे ? (९)
અથવા તો હેલામાત્રથી કિરણ પ્રસારી અંધકારને પરાસ્ત કરનાર સૂર્ય આગળ આગિઆની શરીરની કાંતિ शुं मात्र एशाय ? (१०)
તથાપિ હૈ જગદીશ! અમે પોતાનો અધિકાર સમજીને સ્મરણમાત્રના નિમિત્તે કંઇક તમને વિનવીએ છીએ.
(११)
Page #298
--------------------------------------------------------------------------
________________
६०७
चतुर्थः प्रस्तावः
पव्वज्जं पडिवज्जसु भवरुयसंतत्तगत्तसत्ताणं । तित्थंकर! तित्थमणत्थमंथणं लहु पयट्टेसु ।।१२।।
अइमूढकुतित्थियदुट्ठदेसणातिमिरनियरअंतरियं ।
पयडेसु मोक्खमग्गं निरुवमनाणप्पईवेण ।।१३।। अइभूरिविचित्ताइसयरयणकारुन्नवारिभरियाओ। वयणामयं पगिण्हउ लोओ तुह सायराउव्व ।।१४।।
निस्सामन्नं सामन्नभावमायन्निऊण सयलजणो। रोमंचकंचुइल्लो आकप्पं तुह कहं कहउ' ।।१५।।
प्रव्रज्यां प्रतिपद्यस्व भवरोगसन्तप्तगात्रसत्त्वानाम् । तीर्थङ्कर! तीर्थम् अनर्थमथनं लघुः प्रवर्तयस्व ।।१२।।
अतिमूढकुतीर्थिकदुष्टदेशनातिमिरनिकरान्तरितम् ।
प्रकटय मोक्षमार्ग निरूपमज्ञानप्रदीपेन ।।१३।। अतिभूरिविचित्राऽतिशयरत्नकारुण्यवारिभृततः । वचनामृतं प्रगृह्णन्तु लोकः त्वत्तः सागरतः इव ।।१४।।
निःसामान्यं श्रामण्यभावमाकर्ण्य सकलजनः। रोमाञ्चकञ्चुकितः आकल्पं तव कथां कथयन्तु ।।१५।।
હે તીર્થનાથ! હવે આપ પ્રવ્રજ્યા સ્વીકારો અને ભવ-રોગથી સંતપ્ત થયેલા લોકોના અનર્થને દૂર કરનાર अव तीर्थन सत्१२ प्रवत्तावी. (१२)
અત્યંત મૂઢ તીર્થીઓના કુવચનરૂપ અંધકારથી આચ્છાદિત થયેલા મોક્ષમાર્ગને તમે અનુપમ જ્ઞાનપ્રદીપવડે प्रो . (१3)
અત્યંત વિચિત્ર અતિશયરૂપ રત્ન અને કરુણા જળથી ભરેલા સાગરની જેમ તમારા થકી લોકો ભલે क्यनामृत- पान . (१४)
અસાધારણ શ્રમણ્ય-ભાવને સાંભળતાં બધા જનો રોમાંચિત થઇ ભલે આકલ્પ-સંસાર ચાલે ત્યાં સુધી सापनी था 5६॥ ४३.' (१५)
Page #299
--------------------------------------------------------------------------
________________
६०८
श्रीमहावीरचरित्रम इय सविणयदेवगणोवइट्ठकायव्वदुगुणिउल्लासो। जाओ जएक्कचक्खू सविसेसं मोक्खसोक्खमई ।।१६।। एवं च विन्नविऊण सट्ठाणं गएसु लोगंतियतियसेसु उट्ठिऊण भयवं सीहासणाओ पासवत्तिणा परियणेण अणुगम्ममाणो गओ नंदिवद्धणपमुहाणं नायखत्तियाणं समीवे | तेऽवि जिणमितं द₹ण सत्तट्ठ पयाइं गया सम्मुहं । कया उचियपडिवत्ती। दवावियं महप्पमाणं सिंहासणं । निसन्नो जिणो। अणुरूवासणेसु य जहक्कम उवविठ्ठा नंदिवद्धणाइणो । तओ ते भगवया अमयबिंदुसंदोहसुंदरीए, सभावमहुराए, अपुणरुत्ताए, गंभीराए भारईए भणिया, जहा-'भो देवाणुप्पिया! पडिपुन्नो तुम्हाणमवही, जाओ पत्थावो मम सव्वविरइपडिवत्तीए। ता सहरिसं अणुमन्नह इयाणिं, मुयह पेमाणुबंध, निडुरं कुणह विओगकायरं नियमणं ति। ते य एवमायन्निउण गाढमण्णुपरिपूरिज्जमाणगलसरणिणो कह
इति सविनयदेवगणोपदिष्टकर्तव्यद्विगुणितोल्लासः ।
जातः जगदेकचक्षुः सविशेषं मोक्षसौख्यमतिः ||१६ ।। एवं च विज्ञाप्य स्वस्थानं गतेषु लोकान्तिकत्रिदशेषु उत्थाय भगवान् सिंहासनात् पार्श्ववर्तिना परिजनेन अनुगम्यमानः गतः नन्दिवर्धनप्रमुखाणां ज्ञातक्षत्रियाणां समीपे । तेऽपि जिनम् आयन्तं दृष्ट्वा सप्ताष्टौ पदानि गता सन्मुखम् । कृता उचितप्रतिपत्तिः। दापितं महाप्रमाणं सिंहासनम् । निषण्णः जिनः । अनुरूपाऽऽसनेषु च यथाक्रमम् उपविष्टाः नन्दिवर्धनादयः । ततः ते भगवता अमृतबिन्दुसन्दोहसुन्दरया, स्वभावमधुरया, अपुनरुक्त्या, गम्भीरया भारत्या भणिताः यथा 'भोः देवानुप्रियाः! प्रतिपूर्णः युष्माकम् अवधिः, जातः प्रस्तावः मम सर्वविरतिप्रत्तिपत्तेः । तस्मात् सहर्षम् अनुमन्यध्वमिदानीम्, मुञ्चत प्रेमानुबन्धम्, निष्ठुरं कुरुत वियोगकायरं निजमनः । ते च एवमाऽऽकर्ण्य गाढमन्युपरिपूर्यमाणगलसरणिवन्तः कथंकथमपि
એ પ્રમાણ વિનીત દેવોના વચનથી પોતાના કર્તવ્યમાં બમણો ઉત્સાહ લાવતા અને જગતના એક ચક્ષુરૂપ એવા પ્રભુ મોક્ષસુખના વિશેષ અભિલાષી થયા. (૧૩)
એમ વિનંતિ કરી લોકાંતિક દેવો પોતાના સ્થાને જતાં, સિંહાસનથકી ઉઠી, પાસે રહેલ પરિજનવડે અનુસરાતા એવા ભગવંત, નંદિવર્ધન પ્રમુખ પોતાના જ્ઞાતક્ષત્રિય સ્વજનો પાસે ગયા. એટલે પ્રભુને આવતા જોઈ તેઓ પણ સાત-આઠ પગલાં સન્મુખ ગયા, યોગ્ય આદર-સત્કાર કર્યો. એક મોટું સિંહાસન અપાવ્યું અને ત્યાં પ્રભુ બિરાજમાન થયા, તેમજ નંદિવર્ધનાદિક પણ અનુક્રમે યોગ્ય આસનો પર બેઠા. એવામાં ભગવંતે અમૃત સમાન સુંદર, સ્વભાવે મધુર, પુનરુક્તિ રહિત અને ગંભીર એવી વાણીથી તેમને જણાવ્યું કે-“હે દેવાનુપ્રિયો! તમોએ કહેલ કાલાવધિ હવે પૂર્ણ થયેલ છે, જેથી મારે સર્વવિરતિ આદરવાનો વખત આવ્યો છે; માટે હવે હર્ષપૂર્વક તમે મને અનુજ્ઞા આપો, પ્રેમાનુબંધ મૂકો તથા વિયોગને માટે કાયર એવા તમારા મનને મજબૂત બનાવો.’ એ પ્રમાણે સાંભળતાં ગાઢશોકથી તેમનો કંઠ અત્યંત રુંધાઇ ગયો, મહાકષ્ટ શોકનો વેગ અટકાવતાં, સતત સરતા અશ્રુ
Page #300
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
६०९ कहवि निरुद्धसोगावेगा अणवरयनिस्सरंतनयणंसुबिंदुजालच्छलेण पणयप्पब्भारं व चिरं उग्गिरिऊण भणिउमाढत्ता-'भयवं! तुम्ह एवं भणंता वज्जमया धुवं अम्ह सवणा जं न संपत्ता बहिरत्तणं, वइरसारप्परमाणुविणिम्मियं हिययं जं न वच्चइ तडत्ति सयसिक्करत्तणं, निद्दक्खिन्नत्तणपरममंदिरं व सरीरमिमं जमज्जवि न पवज्जइ रसायलगमणं। एवं ठिए य कहं पत्थुयत्थाणुमन्नणनिमित्तं पयट्टउ वराइणी वाणी, जओ-को होही विसमकज्जोयहिनिवडिराण अम्ह हत्थावलंबो?, कहं वा ससुरासुर-नरनरिंदसंदोहवंदणिज्ज-पायपंकेरुहेण तुमए विरहियं भुवणत्तयपयंडं सोहिस्सइ नायखत्तियकुलं? अहो महामंदभागिणो अम्हे जेसिं करयलाओऽवि अवक्कमइ रयणं ति । एवमाईणि कलुणवयणाणि भासिऊण निरभिलासा चेव निवडिऊण चलणेसु भगवओ विन्नत्तिं काउं पवत्ता
'जइवि जिणनाह! तुम्हे पव्वज्जं काउमुज्जमह इण्हिं।। तहविहु अम्ह सुहट्ठा पडिवज्जह निक्खमणमहिमं' ।।१।।
निरुद्धशोकाऽऽवेगाः अनवरतनिस्सरन्नयनाऽश्रुबिन्दुजालच्छलेन प्रणयप्राग्भारं च चिरम् उद्गीर्य भणितुमारब्धवन्तः 'भगवन्! तव एवं भणन्तः वज्रमये ध्रुवम् अस्माकं श्रवणे यन्न सम्प्राप्ते बधिरत्वम्, वज्रसारपरमाणुविनिर्मितं हृदयं यन्न व्रजति तडिति शतशर्करताम्, निर्दाक्षिण्यत्वपरममन्दिरमिव शरीरमिदं यद् अद्यापि न प्रव्रजति रसातलगमनम् । एवं स्थिते च कथं प्रस्तुतार्थाऽनुमनननिमित्तं प्रवर्तेत वराकी वाणी यतः कः भविष्यति विषमकार्योदधिनिपतताम् अस्माकं हस्तावलम्बः?, कथं वा ससुराऽसुर-नरनरेन्द्रसन्दोह-वन्दनीयपादपङ्करहेन त्वया विरहितं भुवनत्रयप्रचण्डं शोभिष्यते ज्ञातक्षत्रियकुलम्? अहो!, महामन्दभागिनः वयं येषां करतलादपि अपक्रमते रत्नम्' इति । एवामादीनि करुणवचनानि भाषित्वा निरभिलाषाः एव निपत्य चरणयोः भगवन्तं विज्ञप्तिं कर्तुं प्रवृत्ताः
'यद्यपि जिननाथ! त्वं प्रव्रज्यां कर्तुमुद्यतः इदानीम् ।
तथाऽपि खलु अस्माकं सुखाय प्रतिपद्यस्व निष्क्रमणमहिमानम् ।।१।। પ્રવાહના મિષે જાણે લાંબા વખતના “સ્નેહ-સમૂહને બહાર કહાડી બતાવતા હોય તેમ તેઓ કહેવા લાગ્યા કે હે ભગવન! તમે એમ બોલો છે, છતાં અમારા શ્રવણો ખરેખર વજમય છે કે જેથી બહેરા થતા નથી, અમારું હૃદય વજથી બનાવેલ લાગે છે કે જેથી તડતડાટ દઇને શતખંડ થતું નથી, અમારું આ શરીર નિદક્ષિણ્યનું ઉત્કૃષ્ટ સ્થાન છે કે જેથી અદ્યાપિ તે જમીનમાં જતું નથી. એમ છે તો પ્રસ્તુત કાર્યની અનુજ્ઞા નિમિત્તે એ વરાક વાણી કેમ પ્રવર્તે? કારણ કે વિષમ કાર્યરૂપ ઉદધિમાં પડતાં અમોને હસ્તાવલંબન કોણ? અથવા સુરાસુર અને નરેંદ્રોને વંદનીય ચરણકમળવાળા એવા આપ વિના ત્રણે ભુવનમાં પ્રચંડ આ જ્ઞાત-ક્ષત્રિયકુળને કોણ શોભાવશે? અહો! અમારાં મંદભાગ્ય કે જેમના કરતલ થકી પણ આ રત્ન ચાલ્યું જાય છે. એ રીતે ભારે ખેદયુક્ત વચન બોલી, આશારહિત બનેલા તેઓ પગે પડીને પ્રભુને વિનવવા લાગ્યા કે
“હે ભગવન્! જો કે અત્યારે તમે પ્રવજ્યા લેવાને તત્પર થયા છો, છતાં અમારા સુખ નિમિત્તે નિષ્ક્રમણमहोत्सव धूप ४२.' (१)
Page #301
--------------------------------------------------------------------------
________________
६१०
श्रीमहावीरचरित्रम तेसिं उवरोहेणं तओ जिणिंदो इमंपि पडिसुणइ।
अब्भत्थणभंगपरंमुहाई हिययाइं गरुयाणं ।।२।। अह नंदिवद्धणनरिंदेण भणिया नियपुरिसा-'अरे सिग्घं महरिहं भगवओ अणुरूवं अभिसेओवगरणं उवाहरेह ।' 'जं देवो भणइत्ति सम्मं पडिसुणिऊण निग्गया पुरिसा । पउणीकया अट्ठोत्तरसहस्ससंखा अणेगे सुवन्नाइकलसा, उवाहरियाइं समत्थपसत्थतित्यसमुत्थाई सलिलाइं, उवणीयाओ परमोसहीओ, पणामिया गोसीसचंदणाइविलेवणविसेसा।।
एत्थंतरे चलियासणा बत्तीसंपि पुरंदरा विम्हियमणा ओहिणाणसामत्थमुणियपरमत्था तक्खणं महप्पमाणविमाणारूढा, वियसियसयवत्तविसाललोयणा, अद्दचंदणाणुलित्तगत्ता, नियंसियसिलंधपुप्फसुहफरिसपवरदूसरयणा, कुंद-संखदल-दगरयधवलदंतपंतिरेहंतवयणा,
तेषाम् उपरोधेन ततः जिनेन्द्रः इदमपि प्रतिश्रुणोति । अभ्यर्थनाभङ्गपराङ्मुखाणि हृदयानि गुरुकाणाम् ।।२।। अथ नन्दिवर्धननरेन्द्रेण भणिताः निजपुरुषाः 'अरे! शीघ्रं महाधु भगवतः अनुरूपम् अभिषेकोपकरणम् उपाऽऽहरत।' 'यद्देवः भणति' इति सम्यग् प्रतिश्रुत्य निर्गताः पुरुषाः। प्रगुणीकृताः अष्टोत्तरसहस्रसंङ्ख्याः अनेके सुवर्णादिकलशाः, उपाहृतानि समस्तप्रशस्ततीर्थसमुत्थानि सलिलानि, उपनीताः परमौषध्यः, अर्पिताः गोशीर्षचन्दनादिविलेपनविशेषाः।
अत्रान्तरे चलिताऽऽसनाः द्वात्रिंशद् अपि पुरन्दराः विस्मितमनसः अवधिज्ञानसामर्थ्यज्ञातपरमार्थाः तत्क्षणं महाप्रमाणविमानाऽऽरुढाः, विकसितशतपत्रविशाललोचनाः, आर्द्रचन्दनाऽनुलिप्तगात्राः, निवसितशिलीन्ध्रपुष्पसुखस्पर्शप्रवरदूष्यरत्नाः, कुन्द-शङ्खदलोदकरजधवलदन्तपङ्क्तिराजमानवदनाः,
એમ તેમના આગ્રહથી ભગવંતે તે સ્વીકાર્યું. કારણ કે મહંત જનોનાં હૃદયો પ્રાર્થના-ભંગમાં વિમુખ હોય छ. (२)
પછી નંદિવર્ધન રાજાએ પોતાના પુરુષોને હુકમ કર્યો કે “અરે! તમે સત્વર ભગવંતને યોગ્ય મહાકિંમતી અભિષેકનાં સાધન તૈયાર કરો.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ જણાવી તે પુરુષો ગયા અને તેમણે સુવર્ણાદિકના એક હજાર ને આઠ કળશો તૈયાર કર્યા, સમસ્ત પ્રશસ્ત તીર્થોનું જળ તેમજ પરમ ઔષધિઓ લઇ આવ્યા; અને ગોશીષચંદનાદિકનું વિલેપન તૈયાર કર્યું.
એવામાં આસનો ચલાયમાન થતાં વિસ્મય પામી, અવધિજ્ઞાનથી પરમાર્થ જાણી, તત્કાળ મોટાં વિમાનો પર આરૂઢ થઇ, વિકાસ પામતા શતપત્ર કમળ જેવાં જેમના વિશાલ લોચન છે, આ ચંદનવડે લિપ્ત શરીરવાળા, શિલીન્દ્ર વૃક્ષના પુષ્પો તથા કોમળ સ્પર્શ યુક્ત દેવદૂષ્યવડે વિરાજમાન, કુંદ, શંખદળ, જલબિન્દુ સમાન ધવલ
Page #302
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
६११
अंजणपुंजघणमसिणरुयगरमणिज्जकेसपासा, भद्दजोव्वणे वट्टमाणा, मऊहपडलपल्लवियचूडामणिपसाहियमत्थया, अणेगरूवाभरणभूसियसरीरा, सोमचारुरूवा छत्तचिंधाइ - विविहककुहधारिणो, असंखदेवकोडिचडगरपरियरिया, पडह-मुइंग-काहल-तिलिम-हुडक्काइतूररवभरियंबरा जिणिंदस्स अंतियं समागया, तिपयाहिणादाणपुव्वगं च पणमिऊण पराए भत्तीए पहूणो पायपंकयं कयत्थमप्पाणं मन्नंता जिणचरणमुद्दाविन्नाससुंदरे निसन्ना भवणंगणे ।
अह अच्चुयामरिंदेण हरिसुल्लसंतदेहेण भणिया नियनियदेवा- 'भो सिग्धमेव निव्वत्तह जिणस्स महावीरस्स जोग्गं महंतं निक्खमणाभिसेयं ।' ते य एयमायन्निऊण कयपणामा अणेगकणयाइकलसे खीरोयसलिलपडिपुन्ने, असंखपुप्फपडलाइं च, अन्नं च तहप्पगारमभिसेयपाओग्गं पहाणवत्थुनिवहं अच्चुयसुराहिवस्स पणामेंति, तओ अच्चुयतियसाहिवो सयलनियअञ्जनपुञ्जघनमसृणरोचकरमणीयकेशपाशाः, भद्रयौवने वर्तमानाः, मयूखपटलपल्लवितचूडामणिप्रसाधितमस्तकाः, अनेकरूपाऽऽभरणभूषितशरीराः, सौम्यचारुरूपाः, छत्रचिह्नादिविविधककुभ्धारिणः, असङ्ख्यदेवकोटिसमूहपरिवृत्ताः, पटह- मृदङ्ग-काहल-तिलिम-हुडक्कादितूररवभृताऽम्बराः जिनेन्द्रस्य अन्तिकं समागताः, त्रिप्रदक्षिणादानपूर्वकं च प्रणम्य परया भक्त्या प्रभोः पादपङ्कजं कृतार्थमात्मानं मन्यमानाः जिनचरणमुद्राविन्याससुन्दरे निषन्नाः भवनाङ्गणे ।
अथ अच्युताऽमरेन्द्रेण हर्षोल्लसद्देहेन भणिताः निजनिजदेवाः 'भोः! शीघ्रमेव निर्वर्तध्वम् जिनस्य महावीरस्य योग्यं महद् निष्क्रमणाऽभिषेकम् । ते च एवमाकर्ण्य कृतप्रणामाः अनेककनकादिकलशान् क्षीरोदसलिलपरिपूर्णान्, असङ्ख्यपुष्पपटलानि च, अन्यच्च तथाप्रकारम् अभिषेकप्रायोग्यं प्रधानवस्तुनिवहम् अच्युतसुराधिपस्य अर्पयन्ति । ततः अच्युतत्रिदशाधिपः सकलनिजदेवपरिवृत्तः तैः दिव्यैः कनकादिकुम्भैः
દંતપંક્તિથી જેમનાં મુખ શોભતાં છે, અંજનપુંજ સમાન અને બહુ જ સ્નિગ્ધ અને ચળકતા કેશપાશવડે શોભતા, ભદ્ર-યૌવનમાં વર્તતા, કિરણ-સમૂહથી ચળકતા મુગટ જેમના શિરે ભાસમાન છે, અનેક આભરણોવડે શરીરે જેઓ વિભૂષિત છે, સૌમ્ય અને સુંદર રૂપ યુક્ત, છત્ર, ધ્વજાદિક વિવિધ ચિહ્નોને દિશાઓમાં ધારણ કરતા, અસંખ્ય અનુચર દેવકોટીવડે પરિવૃત, પટહ, મૃદંગ, કાહલ, તિલિમ, હુડકાદિક વાજિંત્રોના નાદવડે આકાશને પૂરતા એવા બત્રીશે ઇંદ્રો જિનેશ્વર પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમાત્માના ચરણકમળમાં પ્રણામ કરી, પ૨મ ભક્તિથી પોતાના આત્માને કૃતાર્થ માનતા, જિનચરણની મુદ્રાના વિન્યાસવડે સુંદર એવા ભવનાંગણે તેઓ બેઠા.
ત્યાં હર્ષથી વિકાસ પામતા અચ્યુતેંદ્રે પોતાના દેવોને આજ્ઞા કરી કે-‘અરે દેવો! તમે શીઘ્ર મહાવીર પ્રભુને યોગ્ય મહાનુ નિષ્ક્રમણ-અભિષેકની સામગ્રી તૈયાર કરો.' એટલે તેમણે પ્રણામ કરી, અનેક કનકાદિના કળશો ક્ષીરોદકથી ભરી, અસંખ્ય પુષ્પો તેમજ અન્ય અભિષેકને યોગ્ય તથાપ્રકારની પ્રધાન વસ્તુઓ લાવી અચ્યુતેંદ્રને અર્પણ કરી. પછી અચ્યુતેંદ્રે પોતાના બધા પરિવાર સહિત તે દિવ્ય કનકાદિના એક હજાર ને આઠ કળશો કે જે
Page #303
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
देवपरियरिओ तेहिं दिव्वेहिं कणयाइकुंभेहिं अट्ठसहस्ससंखेहिं दिव्वोसहिसुगंधगंधुम्मिस्से हिं मंदिरट्ठियं भयवंतं हरिसवियसियवयणो अभिसिंचइ । एवं कमेण सेसावि सुराहिवइणो चंद-सूरपज्जंता ण्हवंति जयगुरुं, अह तेसु मज्जणं काऊण सट्ठाणट्ठिएसु नंदिवद्धणो राया कयमुहकोसविन्नासो परेणं विणएणं अच्चंतमप्पमत्तचित्तो तेहिं पुव्वोवणीए हिं चामीयराइकलससहस्सेहिं गंधुदुरपवरतित्थजलभरिएहिं मज्जेइ जिणवरं, तहा वट्टमाणे य भगवओ मज्जणमहूसवे केइ सुरिंदा चालिति मंदं मंदं चामीयरदंडुड्डामराओ चामराओ, केवि धारिंति नियधवलिमाविजियसियसयवत्ताइं आयवत्ताइं, केवि संमुहमभिट्टाविंति पणट्ठखंपणं पवरदप्पणं, केवि करयलेणुव्वहंति सुगंधखीरोयसलिलपुन्नपिहाणपउमगंधुक्कडे कुडे, केवि उप्पाडेंति डज्झंतागुरुघणसारसुरहिधूवधूमंधयारलंछियं पंचवन्नरयणधूवकडुच्छुयं, केवि समुव्वहंति परिमलमिलंतालिसामलाओ दसद्धवन्नकुसुममालाओ, अन्ने देवा य देवीओ य
६१२
अष्टसहस्रसङ्ख्यैः दिव्यौषधिसुगन्धगन्धोन्मिश्रैः मन्दिरस्थितं भगवन्तं हर्षविकसितवदनः अभिसिञ्चति। एवं क्रमेण शेषाः अपि सुराधिपतयः चन्द्र-सूर्यपर्यन्ताः स्नापयन्ति जगद्गुरुम् । अथ तेषु मज्जनं कारयित्वा स्वस्थानस्थितेषु नन्दिवर्धनः राजा कृतमुखकोशविन्यासः परेण विनयेन अत्यन्तमप्रमत्तचित्तः तैः पूर्वोपनीतैः चामीकरादिकलशसहस्रैः गन्धोद्धूरप्रवरतीर्थजलभृतैः मज्जयति जिनवरम् । तथा वर्तमाने च भगवतः मज्जनमहोत्सवे केऽपि सुरेन्द्राः चालयन्ति मन्दं मन्दं चामीकरदण्डोद्भटानि चामराणि, केऽपि धारयन्ति निजधवलिमाविजितश्वेतशतपत्राणि आतपत्राणि, केऽपि सम्मुखम् अभिस्थापयन्ति प्रणष्टखम्पणम् (? कल्पनम्) प्रवरदर्पणम्, केऽपि करतलेन उद्वहन्ति सुगन्धक्षीरोदसलिलपूर्णविधानपद्मगन्धोत्कटान् कुटान्, केऽपि उर्ध्वकुर्वन्ति दह्यमानगुरुघनसारसुरभिधूपधूमान्धकारलाञ्छितं पञ्चवर्णरत्नधूपकटुच्छकम्, (=धूपियुं इति भाषायाम्), केऽपि समुद्वहन्ति परिमलमिलदलिश्यामाः दशार्धवर्णकुसुममालाः, अन्ये देवाश्च
દિવ્ય ઔષધિ તથા સુગંધવડે વ્યાપ્ત હતા તેવડે ભારે હર્ષ પામતા તેણે ભવનમાં રહેલા ભગવંતનો અભિષેક કર્યો. એમ અનુક્રમે ચંદ્ર, સૂર્યપર્યંત બીજા પણ ઇંદ્રોએ પ્રભુનો અભિષેક કર્યો. પછી મજ્જન કરી તેઓ સ્વસ્થાને બેઠા એટલે મુખકોશ બાંધી, પરમ વિનયપૂર્વક, અત્યંત અપ્રમત્તભાવે, પોતે પૂર્વે તૈયાર કરેલા તે કનકાદિકના ગંધ તથા પ્રવર તીર્થોના જળે ભરેલા કળશોવડે નંદિવર્ધન રાજાએ જિનેશ્વરને મજ્જન કરાવ્યું. એમ ભગવંતનો મજ્જનમહોત્સવ પ્રવર્ત્તતાં કેટલાક ઇંદ્રો કનકદંડવાળાં ચામરો મંદ મંદ ચલાવવા લાગ્યા, કેટલાક શ્વેત કમળો કરતાં અધિક ધવલ છત્રો, કેટલાક પ્રવ૨ દર્પણ સન્મુખ ધરવા લાગ્યા, કેટલાક સુગંધી ક્ષીરોદક-પૂર્ણ અને સુગંધી પદ્મોવડે ઢાંકેલા એવા કળશો ક૨તલમાં ધરીને ઉભા, કેટલાક અગરૂ, ઘનસાર પ્રમુખ બળતા ધૂપના ધૂમાંધકારયુક્ત પાંચ વર્ણના રત્નની ધૂપિયાં લઇને ઉભા, કેટલાક ઇંદ્રો પરિમલને લીધે એકઠા થતા ભમરાઓવડે શ્યામ એવી પંચવર્ણની પુષ્પમાળાઓ ધ૨ીને ઉભા રહ્યા તેમજ બીજા દેવ-દેવીઓ પ્રભુની અભિમુખ રહીને ઉપાસના કરવા લાગ્યા. એમ
Page #304
--------------------------------------------------------------------------
________________
चतुर्थ प्रस्तावः
६१३ भगवंतं अभिमुहट्ठियाओ पज्जुवासिंति । अह निव्वत्तियम्मि मज्जणे नंदिवद्धणो राया दोच्चंपि उत्तरावक्कमणं सीहासणं विरयावेइ, तत्थट्ठियं च भयवंतं सेयापीयकलसेहिं ण्हवेइ । तयणंतरं च णं अलंकारियस्स पुव्वाभिमुहसीहासणसन्निसन्नस्स सामिणो सुरभिसुकुमालगंधकासाइलूहियसरीरस्स, गोसीससरसचंदणचच्चियंगस्स, परिहियनिरुवहयफलिहुज्जलदिव्वदेवदूसजुयलस्स, निबद्धपंचरायरयणकडिसुत्तयस्स, कणगसेलसिलाविच्छिन्नवच्छत्थलघोलंतविमलमुत्ताहलकलावस्स, विचित्तमणिखंडमंडियकुंडलुज्जोवियगंडयलस्स, रयणुक्कडकिरीडविभूसियसिरस्स, पंचवन्नपुप्फमालालंकियस्स, पाक्खित्तसुगंधवरवासस्स भगवओ वद्धमाणस्स वंदिऊण चलणजुयलं सुरासुरिंदा पुणो पुणो धरणियलनामिउत्तिमंगा आसीसासएहिं थुणिउं पवत्ता, कहं?
देव्यश्च भगवन्तम् अभिमुखस्थिताः पर्युपासन्ते। अथ निर्वर्तिते मज्जने नन्दिवर्धनः राजा द्वितीयमपि उत्तराऽवक्रमणं सिंहासनं विरचयति, तत्रस्थितं च भगवन्तं श्वेताऽऽपीतकलशैः स्नापयति । तदनन्तरं च अलङ्कारितस्य पूर्वाभिमुखसिंहासनसन्निषण्णस्य स्वामिनः सुरभिसुकुमालगन्धकाषायरूक्षीकृतशरीरस्य, गोशीर्षसरस-चन्दनचर्चिताङ्गस्य, परिहितनिरूपहतस्फटिकोज्वलदिव्यदेवदूष्ययुगलस्य, निबद्धपञ्चरागरत्नकटिसूत्रकस्य, कनकशैलशिलाविस्तीर्णवक्षस्थलघोलयद्विमलमुक्ताफलकलापस्य, विचित्रमणिखण्डमण्डितकुण्डलोद्योतितगण्डतलस्य, रत्नोत्कटकिरीटविभूषितशिरसः, पञ्चवर्णपुष्पमालालङ्कृतस्य, प्रक्षिप्तसुगन्धवरवासस्य भगवतः वर्धमानस्य वन्दित्वा चरणयुगलं सुरासुरेन्द्राः पुनः पुनः पृथिवीतलनामितोत्तमङ्गाः आशिर्शतैः स्तोतुं प्रवृत्ताः । कथम् -
મજ્જન નિવૃત્ત થતાં નંદિવર્ધન રાજાએ ઉત્તર દિશામાં બીજું સિંહાસન રચાવ્યું. ત્યાં બિરાજમાન થયેલા પ્રભુને તેણે ચાંદીના અને સોનાના કળશોવડે હવરાવ્યા અને આભૂષણોથી અલંકૃત થયેલા, સિંહાસન પર પૂર્વાભિમુખ વિરાજમાન વીરને સુગંધી અને સુકુમાળ વસ્ત્રવડે અંગ લુંછી, શરીરે બાવનાચંદન-રસનું વિલેપન કરી, અખંડ
સ્ફટિક સમાન ઉજવળ દેવદૂષ્ય-યુગલ પહેરાવી, પંચવિધ રત્નનું કટિસૂત્ર બાંધી, કનકાચલની શિલા સમાન વિસ્તીર્ણ વક્ષસ્થળે સહતી વિમલ મુક્તાફળોનો હાર પહેરાવી, કપોલને ઉત્તેજિત કરનાર એવા વિચિત્ર મણિમંડિત કુંડલ પહેરાવી, કીંમતી રત્નનો મુગટ માથે ધરાવી, પાંચ પ્રકારના પુષ્પની માળાવડે અલંકૃત કરી તથા સુગંધી પ્રવર વર્ષા કરી, પ્રભુના ચરણયુગલને વંદન કરી, વારંવાર ધરણીતલ સુધી મસ્તક નમાવી, સેંકડો આશિષો આપતા સુરાસુરના ઇંદ્ર આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા
Page #305
--------------------------------------------------------------------------
________________
६१४
'विजयसु जएक्कबंधव! ससुरासुरतिहुयणेणवि अजेयं । अच्चंतमहल्लं मोहमल्लमचिरेण लीलाए ||१।।
मिच्छत्ततिमिरमुच्छिंदिऊण सन्नाणसूरकिरणेहिं । पयडेसु मुत्तिमग्गं विमग्गलग्गाण भव्वाण ||२||
पालेसु समणधम्मं चिरकालं जाव निग्गयपयावो । अजियं जिणेसु मज्झे जियस्स निवससु तुमं नाह! ||३||
तुह अणवरयं गुणनिवहकित्तणारावओ विबुहलोगो । सव्वत्तो दिसिवलयं पकुणउ कोऊहलाउलियं ।।४।।
तुज्झ जसो कुमुओयरगोरो भुवणत्तएवि हिंडतो । सव्वत्तो उग्गयचंदबिंबसोहं समुव्वहउ ||५|| ‘विजय जगदेकबान्धव! ससुराऽसुरत्रिभुवनेनाऽपि अजेयम् । अत्यन्तमहान्तं मोहमल्लम् अचिरेण लीलया ||१||
मिथ्यात्वतिमिरमुच्छिद्य सज्ज्ञानसूर्यकिरणैः।
प्रकटय मुक्तिमार्गं विमार्गलग्नानां भव्यानाम् ।।२।।
श्रीमहावीरचरित्रम्
पालय श्रमणधर्मं चिरकालं यावद् निर्गतप्रतापः । अजितं जय मध्ये जीवस्य निवस त्वं नाथ ! ।। ३ ।।
तव अनवरतं गुणनिवहकीर्तनाऽऽरावतः विबुधलोकः । सर्वतः दिग्वलयं प्रकुर्वन्तु कुतूहलाऽऽकुलितम् ।।४।।
तव यशः कुमुदोदरगौरं भुवनत्रयेऽपि हिण्डमानम् ।
सर्वतः उद्गतचन्द्रबिम्बशोभां समुद्वहतु ।।५।।
‘હે જગતના એક બાંધવ! સુરાસુર સહિત ત્રિભુવનને પણ અજેય અને અત્યંત મહાન્ એવા મોહ-મલ્લને તમે અલ્પ કાળમાં લીલામાત્રથી જીતો. (૧)
મિથ્યાત્વતિમિરને જ્ઞાન-રવિના કિરણોવડે ઉચ્છેદી, વિમાર્ગે લાગેલા ભવ્યોને માટે તમે મુક્તિ-માર્ગ પ્રગટ १२. (२)
ચિરકાલ શ્રમણ-ધર્મનું પાલન કરો. કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય તે દરમ્યાન અજિત રાગદ્વેષાદિકનો જય કરો અને હે નાથ! સદા અમારા અંતરમાં વાસ કરો. (૩)
વિબુધ-દેવો તમારા ગુણસમૂહને સતત ગાતાં ધ્વનિઓથી સર્વત્ર દિશાઓને કુતૂહલવાળી–શબ્દમય બનાવો. (૪) કુમુદના સરા સમાન તમારો ગૌરયશ, ત્રણે ભુવનમાં પ્રસરતાં સર્વત્ર ઉગતા ચંદ્રબિંબની શોભાને ધારણ કરો. (૫)
Page #306
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
सिंहस्स व तुह अच्चंतविक्कमं पेच्छिऊण तरलच्छा । भीया कुतित्थियमिगा एतो दूरे पलायंतु' ।।६।।
इय आसीवायपुरस्सराहिं थुणिउं गिराहिं भुवणगुरुं । नट्टविहिं च पयट्टिय विरयंमि सुरिंदविंदंमि ।।७।।
भावियजयगुरुविरहग्गिदूमिओ नंदिवद्वणो राया । वाहरिउं नियपुरिसे पयंपिउं एवमादत्तो ||८|| जुम्मं ।
'भो भो देवाणुपिया ! जगपहुणो निमित्तं विसिवेइगापरिक्खित्तपरिसरं सरसचंदणुम्मिस्सघुसिणरसालिहियविविहसत्थियं, थिरनिवेसियसपायपीढनानामणिमयसीहासणं, रणंतकणयकिंकिणीमहुरनिनायमुहलियदियंतरं, रंगंतविविहचिंधसयसंपन्नं, पन्नासधणुहायामं,
सिंहस्य इव तव अत्यन्तविक्रमं प्रेक्ष्य तरलाक्षाः । भीताः कुतीर्थिकमृगाः एतस्माद् दूरं पलायन्तु ।।६।।
इति आशीर्वादपुरस्सराभिः स्तुत्वा गिर्भिः भुवनगुरुम् । नाट्यविधिं च प्रवर्तयित्वा विरते सुरेन्द्रवृन्दे ।।७।।
भाविजगद्गुरुविरहाऽग्निदूतः (= दुःखितः) नन्दिवर्धनः राजा । व्याहृत्य निजपुरुषान् प्रजल्पितुम् एवमारब्धवान् ||८|| युग्मम् ।
६१५
,
भोः भोः देवानुप्रियाः! जगत्प्रभोः निमित्तं विशिष्टवेदिकापरिक्षिप्तपरिसराम्, सरसचन्दनोन्मिश्रघुसृणरसाऽऽलिखितविविधस्वस्तिकाम्, स्थिरनिवेषितसपादपीठनानामणिमयसिंहासनाम्, रणत्कनककिङ्किणीमधुरनिनादमुखरितदिगन्तराम्, रङ्गयुत (=कृत) विविधचिह्नशतसम्पूर्णाम्, पञ्चाशद्धनुरायामाम्,
સિંહની જેમ તમારું અતુલ પરાક્રમ જોઇ ભયથી ચપળ થતા કુતીર્થિકરૂપ મૃગો દૂર દૂર પલાયન કરો. (૬)
એમ આશીર્વાદપૂર્વક તથ્ય વાણીથી પ્રભુની સ્તુતિ કરી અને નાટ્યવિધિ પ્રવર્તાવી સુરેંદ્રો વિરામ પામતાં ભાવી ભગવંતના વિરહાગ્નિવડે દુઃખી થયેલ નંદિવર્ધન રાજા પોતાના પુરુષોને બોલાવીને કહેવા લાગ્યો કે(७/८)
‘અરે દેવાનુપ્રિયો! ભુવનગુરુના નિમિત્તે વિશિષ્ટ વેદિકા યુક્ત, સરસ ચંદનમિશ્રિત કેસરથી જેમાં વિવિધ સ્વસ્તિકો આળેખેલ છે, સ્થિર પાદપીઠ સહિત અને વિવિધ મણિમય સિંહાસન યુક્ત, રણ૨ણાટ કરતી ઘુઘરીઓના મધુર નાદથી દિશાઓને વાચાળ કરનાર, રંગ-બેરંગી વિવિધ સેંકડો ધ્વજાઓ જ્યાં શોભી રહી છે, પચાશ ધનુષ્ય
Page #307
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
पणुवीसधणुविच्छिन्नं, छत्तीसधणुमुव्विद्धं चंदप्पभनामधेयं सीयं उवट्ठवेह त्ति । तओ ते सामिवयणं निसामिऊण पहिट्ठहियया तहत्ति सव्वं निवत्तंति ।
६१६
एत्यंतरे तियसाहिवेण हरिसुल्लसंतहियएण । पवरमणिखंडमंडियमहंतखंभावलीकलिया ||१||
पंचविहरयणकिरणोहविहियदिसिदिसिसुरिंदकोदंडा । चंदप्पभाए तुल्ला कारविया नियसुरें ( रे ?) हिंतो ||२||
भुवणच्छेरयभूया सिबिगा लंबंतमोत्तिओऊला ।
नवरं इमावि तं चिय पढमं सिबिगं अणुपविट्ठा ।।३।। तिहिं विसेसियं ।
पञ्चविंशतिःधनुःविस्तीर्णाम्, षत्रिँशद्धनुःउद्विद्धाम् चन्द्रप्रभानामधेयां शिबिकाम् उपस्थापय' इति। ततः ते स्वामिवचनं निशम्य प्रहृष्टहदया: तथेति सर्वं निवर्तन्ते ।
अत्रान्तरे त्रिदशाऽधिपेन हर्षोल्लसद्हृदयेन । प्रवरमणिखण्डमण्डितमहास्तम्भावलीकलिता ।। १ ।।
पञ्चविधरत्नकिरणौघविहितदिशोदिशिसुरेन्द्रकोदण्डा । चन्द्रप्रभायाः तुल्या कारापिता निजसुरैः ।।२।।
भुवनाऽच्छेरकभूता शिबिका लम्बमानमौक्तिकावचूला ।
नवरं इमाऽपि तस्यामेव प्रथमायां शिबिकायामनुप्रविष्टा । । ३ । । त्रिभिः विशेषकम् ।।
લાંબી, પંચવીશ ધનુષ્ય વિસ્તૃત અને છત્રીશ ધનુષ્ય ઉન્નત એવી ચંદ્રપ્રભા નામે શિબિકા તૈયારી કરી લાવો.' એટલે સ્વામીનું વચન સાંભળતાં હર્ષ પામતા સેવક પુરુષોએ બધું તે પ્રમાણે તૈયાર કર્યું.
એવામાં હર્ષથી ઉલ્લાસ પામતા અંતર યુક્ત ઇંદ્રે પોતાના દેવો પાસે પ્રવર મણિખંડોથી મંડિત એવા મોટા स्तंलो युक्त, (१)
પાંચ પ્રકારના રત્નોના કિરણોવડે જ્યાં ચોતરફ ઇંદ્રધનુષ્યના આકાર બની રહ્યા છે એવી ચંદ્રપ્રભા સમાન એક શિબિકા તૈયાર કરાવી (૨)
કે જેમાં મોતીઓની માળાઓ લટકી રહી છે અને જેને જોતાં ભારે આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી એ શિબિકા પણ પ્રથમની શિબિકામાં મૂકવામાં આવી. (૩)
Page #308
--------------------------------------------------------------------------
________________
६१७
चतुर्थः प्रस्ताव
अह भयवं केसालंकारेण, वत्थालंकारेण, आभरणालंकारेण, मल्लालंकारेणालंकिओ कयछट्टतवोकम्मो उट्ठिऊण आसणाओ अणुप्पयाहिणीकुणंतो चंदप्पहं सीयमारुहित्ता पुव्वाभिमुहंमि सीहासणे निसीयइ। तओ भयवओ कुलमहरिया ण्हाया, सूइभूया, गहियपवरनेवत्था, हंसलक्खणं साडयं आदाय सामिस्स दाहिणे पासे भद्दासणंमि निसन्ना । एवं अम्मधाईवि वामपासे संठिया। तहा सामिस्स पिठ्ठओ एगा वरतरुणी विचित्तसिंगारागारभूयं महंतं विमलमुत्ताजाललंबंतावचूलयं पुंडरीयदंडं छत्तं धरेमाणी ठिया । उभयपासेसु य दुवे वरविलासिणीओ धोय-रुप्पपट्टधवलं चामरजुयलं गहाय संठियाओ। उत्तरपुरस्थिमंमि य भागे एगा अच्चंतदरिसणिज्जा विलया निम्मलसलिलपडिपुन्नं, सुरकरिकररेहंतनालागारं रययभिंगारमुव्वहंती निसन्ना। एवं दाहिणपुरत्थिमेणं एगा वरसुंदरी विचित्तमणिकिरणजालं मुयंतं, कणयदंडं तालवंटं करयलेण कलयंती दूरूढा। पिट्ठओ य भुवणनाहस्स भगवओ ___ अथ भगवान् केशाऽलकारेण, वस्त्राऽलङ्कारेण, आभरणाऽलकारेण, माल्याऽलङ्कारेण अलकृतः कृतषष्ठतपोकर्मा उत्थाय आसनाद् अनुप्रदक्षिणीकुर्वन् चन्द्रप्रभां शिबिकाम् आरुह्य पूर्वाभिमुखं(खे) सिंहासने निषीदति। ततः भगवतः कुलमहत्तरा स्नाता, शुचिभूता, गृहीतप्रवरनेपथ्या, हंसलक्षणां साटिकाम् आदाय स्वामिनः दक्षिणे पार्श्वे भद्रासने निषण्णा । एवं अम्बाधात्री अपि वामपार्श्वे संस्थिता । तथा स्वामिनः पृष्ठतः एका वरतरुणी विचित्रशृंङ्गाराऽऽकारभूतं, महद्, विमलमुक्ताजाललम्बमानावचूलं, पुण्डरीकदण्डं छत्रं धारयन्ती स्थिता । उभयपार्श्वेषु च द्वे वरविलासिन्यौ धौत-रुप्यपट्टधवलं चामरयुगलं गृहीत्वा संस्थिते। उत्तरपूर्वे च भागे एका अत्यन्तदर्शनीया विलया निर्मलसलिलप्रतिपूर्ण, सुरकरिकरराजमाननालाऽऽकारं रत्नभृङ्गारमुद्वहन्ती निषण्णा । एवं दक्षिणपूर्वे एका वरसुन्दरी विचित्रमणिकिरणजालं मुञ्चत् कनकदण्डं तालवृन्तं करतलेन कलयन्ती दूरूढा | पृष्ठतः च भुवननाथस्य भगवतः देवेन्द्राः हिम-रजत-कुन्देन्दुप्रकाशानि
હવે કેશાલંકાર, વસ્ત્રાલંકાર, આભરણાલંકાર તથા પુષ્પાલંકારથી અલંકૃત થયેલ, જેમણે છઠ્ઠ તપ કરેલ છે એવા ભગવંત આસનથકી ઉઠી, ચંદ્રપ્રભા શિબિકાને ત્રણ પ્રદક્ષિણા કરી તેમાં પૂર્વાભિમુખ સિંહાસન પર બિરાજમાન થયા. એટલે એક કુલવૃદ્ધા સ્નાનથી પવિત્ર થઇ પ્રવર નેપથ્થવસ્ત્ર લઇ, હંસલક્ષણ યુક્ત પટ-વસ્ત્ર ધરી સ્વામીની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી, એમ અંધાત્રી પણ ડાબી બાજુ બેઠી, તેમજ એક શ્રેષ્ઠસ્ત્રી વિચિત્ર શૃંગારયુક્ત, વિમલ મોતીઓના લટકતા અવચૂલ–કિનારી સહિત, કનકદંડયુક્ત એવું છત્ર ધારણ કરતી તે પ્રભુની પાછળ બેઠી, વળી બંને બાજુ બે તરૂણીઓ, ધોયેલા રૂપા સમાન ધવલ બે ચામર લઇને બેઠી, ઇશાન ખૂણે એક અત્યંત રમણીય રમણી નિર્મળ જળપૂર્ણ, ઐરાવણની સૂંઢ સમાન નાળવડે શોભાયમાન એવો રત્નનો કળશ લઇને બેઠી, અગ્નિખૂણે એક વરવનિતા વિચિત્ર મણિ-કિરણ વિસ્તારતા કનકના દંડવાળા પંખાને કરતલમાં ધારણ કરતી બેઠી, ભગવંતની પાછળ દેવેંદ્રો હિમ, રજત, કુંદ કે ઇંદુના સમાન ઉજ્વળ, વૈડૂર્યરત્નના દંડયુક્ત, એક હજાર ને આઠ સુવર્ણની શલાકા-સળી સહિત, સર્વરત્નમય, પુષ્પમાળાઓવડે અધિક ભાસમાન એવાં છત્રો ધારણ કરવા
Page #309
--------------------------------------------------------------------------
________________
६१८
श्रीमहावीरचरित्रम देविंदा हिम-रयय-कुंदेंदुप्पगासाइं वेरुलियमयदंडाइं अट्ठसहस्सकंचणसलागाइं सव्वरयणामयाई कुसुमदामदंतुराइं आयवत्ताइं धंरिंति। उभयपासेसु चंदप्पहसीयाइ सोहम्माहिवो ईसाणो य अमयहिमफेणुपुंजसन्निगासेहिं चामरेहिं भयवंतं वीयंति ।
एत्थंतरे नंदिवद्धणनरवइणो वयणेण पवररूवा, निरुवहयंगा, ण्हाया, कयविलेवणा, परिहियपवरवत्था, सव्वालंकारमणहरसरीरा, विसिट्ठबलसालिणो, समवया पुरिसा समूससियरोमंचकंचुया, कयसव्वकायव्वा, नीसेसपुन्नपगरिसमप्पाणं मन्नमाणा सहस्ससंखा झडत्ति आगंतूण तं सीयमुक्खिवंति। अह वच्चंतीए तीए सोहम्माहिवई सुराहिवो दाहिणिल्लमुवरिल्लबाहं गिण्हइ, ईसाणोऽवि देविंदो उत्तरिल्लबाहं, चमर-बलिणो य असुरिंदा दाहिणुत्तरसिबिगाहेट्ठिल्लबाहाओ समुव्वहंति, अवसेसा भवणवइ-वाणमंतर-जोइसवेमाणिया य जहारिहं सीयमुक्खिवंति। किं बहुणा?
वैडूर्यमयदण्डानि अष्टसहस्रकञ्चनशलाकानि सर्वरत्नमयानि कुसुमदामदन्तुराणि आतपत्राणि धारयन्ति । उभयपार्श्वयोः चन्द्रप्रभाशिबिकायाः सौधर्माधिपः ईशानश्च अमृत-हिम-फेनपुञ्जसन्निकषैः चामरैः भगवन्तं वीजयतः।
अत्रान्तरे नन्दिवर्धननरपतेः वचनेन प्रवररूपाः, निरूपहतरूपाः, स्नाताः, कृतविलेपनाः, परिहितप्रवरवस्त्राः, सर्वाऽलङ्कारमनोहरशरीराः, विशिष्टबलशालिनः समवयाः पुरुषाः समुच्छ्रितरोमाञ्चकञ्चुकाः, कृतसर्वकर्तव्याः, निःशेषपुण्यप्रकर्षमात्मानं मन्यमानाः सहस्रसङ्ख्यकाः झटिति आगत्य तां शिबिकाम् उत्क्षिपन्ति । अथ व्रजत्याः तस्याः सौधर्माधिपतिः सुराधिपः दक्षिणीयोपरिबाहुम् गृह्णाति, ईशानोऽपि देवेन्द्रः उत्तरीयबाहुम्, चमर-बलिनौ च असुरेन्द्रौ दक्षिणोत्तरशिबिकाअधोवर्तीबाहू समुद्वहतः, अवशेषाः भवनपति-वानव्यन्तरज्योतिष्क-वैमानिकाः च यथार्ह शिबिकाम् उत्क्षिपन्ति। किं बहुना? -
લાગ્યા, તથા બંને બાજુ સૌધર્માધિપતિ તથા ઇશારેંદ્ર, અમૃત, હિમ, ફીણના પુંજ સમાન ચામરો ભગવંતને ઢાળવા सा-या.
આ વખતે નંદિવર્ધન રાજાના વચનથી અત્યંત રૂપશાળી, આરોગ્યયુક્ત, સ્નાનપૂર્વક જેમણે વિલેપન કરેલ છે, પ્રવર વસ્ત્રો અને સર્વ અલંકારોથી શોભાયમાન, વિશિષ્ઠ બળશાળી, સમાન વયના, રોમાંચયુક્ત, સર્વ કર્તવ્ય બજાવી આવેલા, પોતાના આત્માને અત્યંત ભાગ્યશાળી માનતા એવા એક હજાર પુરુષોએ આવીને તરતજ શિબિકા ઉપાડી. એમ શિબિકા ચાલતાં સૌધર્મેદ્ર દક્ષિણ ભાગની ઉપરની શાખા લીધી, ઇશાનંદ્ર ઉત્તર ભાગની શાખા તેમજ ચમરેંદ્ર અને બલીંદ્ર શિબિકાની નીચેની દક્ષિણ, ઉત્તરની શાખાઓ ઉપાડી, વળી બાકીના ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ઇંદ્રોએ યથાયોગ્ય શાખા લઇ શિબિકાને ઉપાડી. વધારે તો શું?
Page #310
--------------------------------------------------------------------------
________________
६१९
चतुर्थः प्रस्तावः
पुव्विं उक्खित्ता माणुसेहिं साहट्ठरोमकूवेहिं। पच्छा वहंति सीयं असुरिंद-सुरिंद-नागिंदा ।।१।।
गेहाओ नीहरंते जिणंमि चाउव्विहेहिं देवेहिं ।
इंतेहि य जंतेहि य कहमिव उब्भासियं गयणं? ।।२।। वणसंडोव्व कुसुमिओ पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणं इय गयणयलं सुरगणेहिं ।।३।।
सिद्धत्थवणं व जहा असणवणं सणवणं असोगवणं । चूयवणं व कुसुमियं इय गयणयलं सुरगणेहिं ।।४।।
पूर्वे उत्क्षिप्ता मनुष्यैः सहर्षरोमकूपैः। पश्चाद् वहन्ति शिबिकाम् असुरेन्द्र-सुरेन्द्र-नागेन्द्राः ।।१।।
गृहाद् निहरति जिने चतुर्विधैः देवैः ।
आयद्भिः (=आगच्छद्भिः ) च यद्भिः च कथमिव उद्भासितं गगनम् ।।२।। वनखण्डः इव कुसुमितः, पद्मसरः वा यथा शरदकाले। शोभते कुसुमभरेण इव गगनतलं सुरगणैः ।।३।।
सिद्धार्थवनं वा यथा असनवनम्, शणवनम्, अशोकवनम् । चू.वनम् वा कुसुमितमिति गगनतलं सुरगणैः ।।४।।
પ્રથમ ભારે હર્ષથી ઉલ્લાસ પામતા મનુષ્યોએ અને પછી અસુરેંદ્ર, સુરેંદ્ર અને નાગૅદ્રોએ તે શિબિકા ઉપાડી. (१)
એમ પ્રભુ ઘરથી નીકળતાં ચાર પ્રકારના જતા-આવતા દેવીવડે આકાશ અદ્ભુત રીતે પ્રકાશવા લાગ્યું. (૨)
શરદકાળમાં કુસુમિત થયેલ વનખંડ અથવા કુસુમ-સમૂહથી પદ્મસરોવરની જેમ દેવતાઓવડે ગગનતલ शोमवायुं. (3)
સિદ્ધાર્થવન, અસાવન, સણવન, અશોકવન અને આમ્રવન જેમ કુસુમિત થયેલ શોભે, અલસીવન, કણેરવન, ચંપકવન, તિલકવન જેમ પુષ્પોથી શોભે તેમ આ વખતે ગગનતલ દેવોવડે શોભવા લાગ્યું. (૪૫)
Page #311
--------------------------------------------------------------------------
________________
६२०
अयसिवणं व कुसुमियं कणियारवणं व चंपगवणं वा । तिलयवणं व कुसुमियं इय गयणयलं सुरगणेहिं ।।५।।
वरपडह-भेरि-झल्लरि-दुंदुभि-संखाइतूरनिग्घोसो । धरणियले गयणयले पट्टिओ देवमणुएहिं ।।६।।
श्रीमहावीरचरित्रम्
एवं च भुवणबंधवस्स वच्चमाणस्स तप्पढमयाए सव्वरयणविणिम्मविया पुरओ अहाणुपुव्वी सोत्थियाइणो अट्ठमंगलगा संपट्ठिया । तयणंतरं च पुन्नकलसभिंगारा, दिव्वा सच्छत्तपडागा, गयणतलचुंबिणीओ पवणकंपमाणंचलाओ महावेजयंतियाओ संपट्ठियाओ । तयणंतरं वेरुलियविमलदिप्पंतदंडं पलंबकोरिंटमालोवसोहियं चंदमंडलाणुरूवं समूसियं दिव्वमायवत्तं, पवरसिंहासणं च समणि-रयणपायवीढं, मणिमयपाउयाजोगसंपजुत्तं, बहुकिंकरनरपरिग्गहियं संपट्ठियं। तयणंतरं च ललियपुलियलंघणजवणगईणं, लोलंतलासग-ललामंबरभूसणाणं,
अतसीवनं वा कुसुमितं कर्णिकारवनं वा चम्पकवनं वा । तिलकवनं वा कुसुमितमिति गगनतलं सुरगणैः ।।५।।
वरपटह-भेरी-झल्लरी-दुन्दुभि - शङ्खादितूरनिर्घोषः । पृथिवीतले गगनतले प्रवर्तितः देव - मनुजैः || ६ ||
एवं च भुवनबान्धवस्य व्रजतः तत्प्रथमतया सर्वरत्नविनिर्मापितानि पुरतः यथानुपूर्व्या स्वस्तिकादीनि अष्टमङ्गलानि सम्प्रस्थितानि । तदनन्तरं च पूर्णकलशभृङ्गाराः, दिव्याः सछत्रपताकाः, गगनतलचुम्बिन्यः पवनकम्पमानाञ्चलाः महावैजयन्त्यः सम्प्रस्थिताः । तदनन्तरं वैडूर्यविमलदीप्यमानदण्डं प्रलम्बमानकोरण्टमालोपशोभितं चन्द्रमण्डलाऽनुरूपं समुच्छ्रितं दिव्यम् आतपत्रम्, प्रवरसिहासनं च समणि-रत्नपादपीठं, मणिमयपादुकायोगसम्प्रयुक्तं, बहुकिङ्करनरपरिगृहीतं सम्प्रस्थितम् । तदनन्तरं च ललितपुलिनलङ्घन
વળી ધરણીતલ તથા આકાશતલમાં મનુષ્યો અને દેવતાઓએ વગાડેલ પટહ, પ્રવર ભેરી, ઝાલર, દુંદુભિ અને શંખાદિક વાઘોનો નિર્દોષ સતત પ્રવર્તી રહ્યો. (૬)
એમ જગદ્ગુરુના જતાં પ્રથમ સર્વ રત્નોવડે રચેલાં અનુક્રમે સ્વસ્તિકાદિ અષ્ટમંગળ ચાલ્યાં; તે પછી પૂર્ણકળશો, દિવ્ય છત્ર, પતાકાઓ, બહુ ઊંચી અને પવનથી ઉછળતી મોટી ધ્વજાઓ ચાલી; ત્યારબાદ વજરત્નથી બનાવેલ વિમલ દંડયુક્ત, લટકતી કોસ્ટંટ-પુષ્પોની માળાઓથી સુશોભિત તથા ચંદ્રમંડળ સમાન એવું દિવ્ય અને ઉન્નત છત્ર ચાલ્યું; મણિરત્નના પાદપીઠ તથા મણિમય પાદુકા યુક્ત અને ઘણા કિંકરોએ ઉપાડેલ એવું પ્રવર સિંહાસન ચાલ્યું; પછી લલિત, જાણે નદીના કિનારાને ઉલ્લંઘતી ગતિવડે ભારે વેગશાળી, લલિત હેષારવ, શ્રેષ્ઠ
Page #312
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
६२१ कणयमयमुहनिजोगजुत्ताणं, उज्जलगथासगमंडियकडीणं, तरुणपुरिस-परिक्खित्ताणं अट्ठसयं जच्चतुरगाणं अहाणुपुव्वीए संपट्ठियं । तयणंतरं च सत्तंगपइट्ठियाणं, भद्दजाइसमुभवाणं, सव्वलक्खणोववेयाणं, कंचणकोसीपविट्ठकलहोयधवलदंताणं, कंचणमणितारगाभूसियाणं, कुसलारोहसंपउत्ताणं अट्ठसयं उत्तमकुंजराणं संपठ्ठियं । तयणंतरं च सछत्ताणं, सज्झयाणं, सघंटाणं, सपडागाणं, सतोरणवराणं, सनंदिघोसाणं, हिमवंतुग्गयतिणिसदारुनिम्मियाणं, सुसिलिट्ठचक्कमंडलधुराणं, जोत्तियपवरतुरंगाणं, रणज्झणंतकिंकिणी-जालाणं, बत्तीसतोणपरिमंडियाणं, चावपमुहपहरणनिवहभरियाणं अट्ठसयं रहाणं अहाणुपुब्विए संपट्ठियं । तयणंतरं निबिडपरियराणं, करयलकलियविविहाउहाणं, निययविक्कमोवह-सियसेसभडाणं पुरिसाणमट्ठसयं संपट्ठियं । तयणंतरं च अपरिगणियसंखं हयाणीयं, गयाणीयं, रहाणीयं, जवगतिकानाम्, लोलद्लासक-प्रधानाम्बरभूषणवताम्, कनकमयमुखनियोगयुक्तानाम्, उज्ज्वल स्थासकमण्डितककटीनाम्, तरुणपुरुषपरिक्षिप्तानाम् अष्टशतं जात्यतुरगानां यथानुपूर्व्या सम्प्रस्थितम् । तदनन्तरं च सप्ताङ्गप्रतिष्ठितानाम्, भद्रजातिसमुद्भवानाम्, सर्वलक्षणोपपेतानाम्, कञ्चनकोशीप्रविष्टकलधौतधवलदन्तानाम्, कञ्चनमणितारकभूषितानाम्, कुशलारोहसम्प्रयुक्तानाम् अष्टशतम् उत्तमकुञ्जराणां सम्प्रस्थितम् । तदनन्तरं च सछत्राणाम्, सध्वजानाम्, सघण्टानाम्, सपताकानाम्, सतोरणवराणाम्, सनन्दिघोषाणाम् हिमवन्तोद्गततिनिशदारुनिर्मितानाम्, सुश्लिष्टचक्रमण्डलधूराणाम्, योक्त्रितप्रवरतुरगाणाम्, रणरणायमानकिङ्किणीजालानाम्, द्वात्रिंशत्तूणीरपरिमण्डितानाम्, चापप्रमुखप्रहरणनिवहभृतानाम् अष्टशतं रथानां यथानुपूर्व्या सम्प्रस्थितम् । तदनन्तरं निबिडपरिकराणाम्, करतलकलितविविधाऽऽयुधानाम्, निजविक्रमोपहसितशेषभटानां पुरुषाणाम् अष्टशतं सम्प्रस्थितम् । तदनन्तरं च अपरिगणितसङ्ख्यं हयाऽनीकम्, વસ્ત્ર તથા ભૂષણોવડે વિભૂષિત, કનકની લગામથી શોભાયમાન, જેમનો કટિભાગ ઉજ્વળ દર્પણથી શોભે છે, જેમના પર તરુણ પુરુષો આરૂઢ થયા છે એવા એક સો આઠ જાત્ય અશ્વો અનુક્રમે ચાલ્યા; તે પછી સપ્તાંગવડ પ્રતિષ્ઠિત, ભદ્રજાતિના, સર્વ શુભ લક્ષણો સહિત, કંચનની કોરથી મઢેલ જેમના ચાંદી જેવા ધવલ દાંત છે, કંચન અને મણિના તારલાથી વિભૂષિત, કુશળ મહાવત જેમના પર આરૂઢ થયેલ છે એવા એક સો આઠ ઉત્તમ હાથીઓ ચાલ્યા; ત્યારબાદ સછત્ર, સધ્વજ, ઘંટાયુક્ત, પતાકા તથા પ્રવર તોરણ સહિત, બાર પ્રકારનાં વાઘોના ઘોષ યુક્ત, હિમાલયમાં ઉત્પન્ન થયેલ તિનિશ-વૃક્ષના કાષ્ટથી બનાવેલ, મજબૂત ચક્ર અને પુરા-ધોંસરી સહિત, પ્રવર અશ્વો જેમાં જોતરેલા છે, જેમાં ઘુઘરીઓ રણઝણાટ કરી રહી છે, બત્રીસ તૂણીર=ભાથા જેમાં રાખવામાં આવેલ છે, ધનુષ્ય પ્રમુખ આયુધોથી ભરેલા એવા એક સો આઠ રથો ચાલ્યા; પછી સજ્જ થયેલા અને કરતલમાં વિવિધ આયુધોને ધારણ કરતા, પોતાના પરાક્રમથી અન્ય સુભટોને હસી કહાડનાર એવા એક સો આઠ સુભટ પુરુષો ચાલ્યા; તે પછી જેની સંખ્યા ન થઇ શકે એવા અસવારો, ગજસૈન્ય, રથસેના અને પાયદળો ચાલ્યા; પછી પાંચ વર્ણની હજારો નાની પતાકાયુક્ત, વજય ગોળ સુંદર દંડ પર પ્રતિષ્ઠિત, વિવિધ ત્રણ છત્રો યુક્ત, જેમાં ભમરા
Page #313
--------------------------------------------------------------------------
________________
६२२
श्रीमहावीरचरित्रम् पायत्ताणीयं च पहावियं । तयणंतरं च पंचवन्नकुडभीसहस्सकलिओ, वइरमयवट्ट लट्ठजट्ठिपइडिओ, विचित्तछत्ताइच्छत्तपरिक्खित्तो, रंटंतभमरकुसुममालामंडिओ, अनिलंदोलिज्जमाणघंटियापडलमणहरारावपूरियनहविवरो, जसपुंजोव्व मुत्तिमंतो, मुत्तिमग्गोव्व पयडो, नियगुरुयत्तणेण गयणं व परिमिणंतो, सायरसुरविसरसंपरिग्गहिओ, जोयणसहस्सूसिओ महिंदज्झओ संपत्थिओ। तयणंतरं च अन्ने य बहवे दंडिणो, मुंडिणो, सिहंडिणो, हासकरा, खेड्डुकरा, चाडुकरा, गायंता य, वायंता य, नच्चंता य, रमंता य, हसंता य, जयजयसई पउंजमाणा, मंगलसहस्साइं कुणमाणा, गुणगणं थुणमाणा संपत्थिया। तयणंतरं उग्गा, भोगा, रायन्ना, खत्तिया, सेट्ठिणो, सत्थवाहा पुरिसनियरपरियरिया केइ पायविहारेणं, केइ रहगया, केइ तुरगाधिरूढा, केइ कुंजरपट्ठिसन्निसन्ना केइ जाण-जंपाणाइगया सामिस्स पुरओ मग्गओ य संपट्ठिया। तयणंतरं अन्ने य बहवे देवा य देवीओ य सएहिं सएहिं विमाणेहिं, सएहिं सएहिं
गजाऽनीकम्, स्थाऽनीकम् पदात्यनीकञ्च प्रधावितम् । तदनन्तरञ्च पञ्चवर्णकुटभिसहस्रकलितः, वज्रमयवृत्तमनोहर-यष्टिप्रतिष्ठितः, विचित्रछ त्रातिछत्रपरि क्षिप्तः, रट भ्रमर कुसुममालामण्डितः, अनिलाऽऽन्दोल्यमानघण्टिकापटलमनोहराऽऽरावपूरितनभोविवरः, यशःपुञ्जः इव मूर्तिमान्, मुक्तिमार्गः इव प्रकटः, निजगुरुतया गगनमिव परिमिन्वन्, सादरसुरविसरसम्परिगृहीतः, योजनसहस्रोच्छ्रितः महेन्द्रध्वजः सम्प्रस्थितः । तदनन्तरं च अन्ये बहवः दण्डिनः, मुण्डिनः, शिखण्डिनः, हास्यकराः, खेलकराः, चाटुकराः गायन्तश्च, वादयन्तश्च, नृत्यन्तश्च, रममाणाश्च, हसन्तश्च, जय-जयशब्दं प्रयुञ्जन्तः, मङ्गलसहस्राणि कुर्वन्तः, गुणगणं स्तुवन्तः सम्प्रस्थिताः। तदनन्तरम् उग्राः, भोगाः, राजन्याः क्षत्रियाः, श्रेष्ठिनः, सार्थवाहाः पुरुषनिकरपरिवृत्ताः केऽपि पादविहारेण, केऽपि रथगताः, केऽपि तुरगाऽधिरूढाः, केऽपि, कुञ्जरपृष्ठसन्निषण्णाः, केऽपि यानजम्पानाऽतिगताः स्वामिनः पुरत मार्गतः च सम्प्रस्थिताः। तदनन्तरम् अन्ये च बहवः देवाश्च देव्यश्च स्वकैः स्वकैः विमानैः, स्वकैः स्वकैः चिनैः, स्वकैः स्वकैः परिवारैः समन्ततः सम्प्रस्थिताः ।
ગણગણાટ કરી રહ્યા છે એવી પુષ્પમાળાઓ વડે શોભતો, પવનથી દોલાયમાન થતી ઘંટડીઓના મનહર અવાજથી નભોભાગને પૂરનાર, જાણે સાક્ષાત્ યશપુંજ હોય અથવા જાણે પ્રગટ મુક્તિમાર્ગ હોય, પોતાની મોટાઇથી જાણે આકાશને પામતો હોય, સાદર દેવોના સમૂહથી પરિગૃહીત અને એક હજાર યોજન ઉંચો એવો મહેંદ્રધ્વજ ચાલ્યો; ते पछी बी ५९॥ 31, भुंडी, ४21धारी, विदुषी, साडी, भ१४२ udi, qual, नायता, समता-सता, જયજય શબ્દ બોલતા, મંગલ ઉચ્ચારતા અને ગુણગણને સ્તવતા ચાલ્યા; ત્યારબાદ ઉગ્રભોગી ક્ષત્રિયો, રાજવંશીઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો પોતાના પરિવાર સહિત, કેટલાક પગે, કેટલાક રથારૂઢ થઇ, કેટલાક અશ્વપર બેસી, કેટલાક હાથીપર, કેટલાક પાલખીમાં બેસી સ્વામીની આગળ આગળ ચાલ્યા; તે પછી અન્ય ઘણા દેવો, દેવીઓ, વિમાને પોતપોતાના ધ્વજ સહિત અને પોતપોતાના પરિવાર સહિત ચોતરફ ચાલવા લાગ્યા. આ પ્રસંગે નંદિવર્ધન રાજા
Page #314
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
६२३ चिंधेहिं, सएहिं सएहिं परिवारेहिं समंतओ संपट्ठिया । नंदिवद्धणमहानरिंदोऽवि कयमज्जणो, विहियसिंगारो, गंधसिंधुरखंधगओ, समूसियसियायवत्तो, धुव्वंतधवलचामरो, हय-गयरहओहसेणापरिकिन्नो पिट्ठओ भयवंतं अणुगंतुमारद्धो।
एवं च नियनियट्ठाणगयसुरासुरनरनियराणुगम्ममाणो वद्धमाणो सत्तरयणिप्प-माणसरीरो, समचउरंससंठाणसंठिओ, वज्जरिसहनारायसंघयणो, कमलुप्पलसुरहिनीसासो, जल्लमलकलंक-सेय-रयदोसवज्जियतणू, देहप्पभापब्भारभासुरियदिसिचक्कवालो, भिंगनीलकज्जल-भसलसामलपसत्थसहमनिबद्धनिउरंबनिचियकुंचियपयाहिणावत्तकेसो, अद्धयंदसमनिडालवट्टो, पमाणजुत्तसुंदरसवणो, चावदंडकुडिलभमुहो, धवल-पत्तलवियसियपुंडरियनयणो, गरुडाययउज्जुतुंगनासो, विपक्कबिंबाफलसंनिभाधरोहो, संखगोखीरमुत्तामणिधवलसुसिलिट्ठसमदंतपंती, पीणमंसलकवोलजुयलो, सजलघणत्थणियदुंदुभिनन्दिवर्धनमहानरेन्द्रः अपि कृतमज्जनः, विहितशृङ्गारः गन्धसिन्धुरस्कन्धगतः, समुच्छ्रितश्वेताऽऽतपत्रः, धूयमानधवलचामरः, हय-गज-रथौघसेनापरिकीर्णः प्रस्थितः भगवन्तमनुगन्तुम् आरब्धः ।
एवं च निजनिजस्थानगतसुरासुरणरणिकराऽणुगम्यमानः वर्धमानः सप्तरत्नीप्रमाणशरीरः, समचतुरस्रसंस्थानसंस्थितः, वज्रऋषभनाराचसङ्घयणः, कमलोत्पलसुरभिनिःश्वासः, जल्ल(देहमल)मल(कर्ममल)कलङ्क-स्वेद-रजदोषवर्जिततनुः, देहप्रभाप्राग्भारभासुरितदिक्चक्रवालः, भृङ्ग-नीलकज्जलभसलश्यामलप्रशस्तसूक्ष्मनिबद्धनिकुरम्बनिचितकुञ्चितप्रदक्षिणाऽऽवर्तकेशः, अर्धचन्द्रसमललाटपृष्ठः, प्रमाणयुक्तसुन्दरश्रवणः, चापदण्डकुटिलभूकः, धवल-पत्रल-विकसितपुण्डरीकनयनः, गरुडाऽऽयतर्जुतुङ्गनासः, विपक्वबिम्बफलसन्निभाऽधरौष्ठः, शङ्ख-गोक्षीर-मुक्तामणिधवलसुश्लिष्टसमदन्तपङ्क्तिः, पीन
સ્નાન-મજ્જનાદિ કરી, શૃંગાર પહેરી, ગંધહસ્તી પર આરૂઢ થઈ, આતપત્ર તથા ધવલ ચામરોથી શોભાયમાન, કુંજર, અશ્વ, રથ, યોદ્ધાની સેના સહિત તે ભગવંતની પાછળ પાછળ જવા લાગ્યો.
એ રીતે પોતપોતાના યોગ્ય સ્થાને રહેલા સુર, અસુર અને પુરુષ-સમૂહથી અનુસરતા, સાત હાથપ્રમાણ શરીરવાળા, સમચતુરસસંસ્થાન યુક્ત, વજઋષભનારાચસંઘયણ સહિત, કમળ સમાન સુગંધી શ્વાસ યુક્ત, મલિન પ્રસ્વેદ, મળ, કલંક, રજ, મેલ પ્રમુખ દોષથી વર્જિત, દેહપ્રભાવડે દિશાઓને પ્રકાશિત કરનાર, ભ્રમર, નીલ કાજળ પ્રમુખ સમાન શ્યામ, પ્રશસ્ત, સ્નિગ્ધ એવો કેશસમૂહ જેમણે નિબિડ રીતે પ્રદક્ષિણા આવર્તથી બાંધી લીધેલ છે, લલાટભાગ જેમનો અર્ધચંદ્ર સમાન શોભાયમાન છે, સુંદર શ્રવણ જેમના પ્રમાણ યુક્ત છે, જેમની ભ્રકુટી ધનુદંડ સમાન વક્ર છે, ધવલપત્ર યુક્ત વિકાસ પામેલા પુંડરિક તુલ્ય જેમનાં લોચન છે, ગરૂડ સમાન જેમની નાસિકા સરળ, ઉન્નત અને લાંબી છે, જેમનો અધરોષ્ઠ પાકેલા બિંબફળ સમાન અને દંતપંક્તિ શંખ, ગોક્ષીર, મોતી સમાન ધવલ સુશ્લિષ્ટ-સુ-સંબંદ્ધ અને સરખી છે, જેમના કપોલ પુષ્ટ અને માંસથી ભરેલા છે, પાણી ભરેલા
Page #315
--------------------------------------------------------------------------
________________
६२४
श्रीमहावीरचरित्रम् निग्घोसगंभीरसरो, दाहिणावत्तरेहावलयालंकियसुप्पमाणकंठकंदलो, वणमहिस-सीह-सदूलपङिपुन्नवट्टखंधो, सुहुमलोमरेहतमंसलपलंबबाहुदंडो, संजमलच्छिनिवाससुभग-विसालवच्छत्थलो, पवररोमराइरेहिरगंभीरनाहिसोहियमज्झभागो, वट्टाणुपुत्वोवचियचारुजंधो, सुसिलिट्ठगूढगुंफो नगनगर-मगर-सागर-चक्कंकुस-मच्छाइलक्खणलंछियचलणतलो परिचत्तपाणभोयणेसु पासायसिहरमारूढेसु चेलुक्खेवं करेंतेसु पुरजणेसु, कुसुमनियरं मुंचमाणेसु गयणट्ठियतियसेसु, सप्पणयपणच्चमाणासु विज्जाहरीसु, मंगलमुहलेसु वारविलयासत्येसु, दिज्जमाणेसु सव्वकामुयदाणेसु, गोत्तमुक्कित्तमाणेसु देवचारणेसु कमेण संपत्तो नायसंडाभिहाणं(ण?)मुववणंमि। तं च केरिसं?
पढमुम्मिल्लिरपल्लवसोहिल्लमहल्लपायवसमूहं।
सव्वोउयकुसुमसमिद्धगंधवायंतमिउपवणं ।।१।। मांसलकपोलयुगलः, सजलघनस्तनितदुन्दुभिनिर्घोषगम्भीरस्वरः, दक्षिणावर्तरेखावलयाऽलङ्कृतसुप्रमाणकण्ठकन्दलः, वनमहिष-सिंह-शार्दूलप्रतिपूर्णाऽऽवर्तस्कन्धः, सूक्ष्मरोमराजमानमांसलप्रलम्बबाहुदण्डः, संयमलक्ष्मीनिवाससुभगविशालवक्षस्थलः, प्रवररोमराजीराजमानगम्भीरनाभिशोभितमध्यभागः, वृत्तानुपूर्वोपचितचारुजङ्घः, सुश्लिष्टगूढगुल्फः, नग-नगर-मकर-सागर-चक्राऽङ्कुश-मत्स्यादिलक्षणलाञ्छितचरणतलः परित्यक्तपान-भोजनेषु प्रासादशिखरमारुढेषु वस्त्रक्षेपं कुर्वत्सु पुरजनेषु, कुसुमनिकरं मुञ्चत्सु गगनस्थितत्रिदशेषु, सप्रणयप्रनृत्यत्सु विद्याधरीषु, मङ्गलमुखरेषु वारविलयासार्थेषु, दीयमानेषु सर्वकामुकदानेषु, गोत्रम् उत्कीर्तयत्सु देवचारणेषु क्रमेण सम्प्राप्तः ज्ञातखण्डाऽभिधानम् उपवनम् । तच्च कीदृशम्?
प्रथमोन्मिलत्पल्लवशोभमानमहापादपसमूहम् ।
सर्वर्तुककुसुमसमृद्धगन्धवान्मृदुपवनम् ।।१।। વાદળા કે દુંદુભિના નાદ સમાન જેમનો ગંભીર સ્વર છે, દક્ષિણાવર્ત રેખાવલયથી અલંકૃત અને સુપ્રમાણ જેમનો કંઠ છે, વનમહિષ, સિંહ કે વાઘ સમાન જેમનો સ્કંધ પરિપૂર્ણ છે, સૂક્ષ્મ રોમથી શોભાયમાન જેમના બાહુદંડ માંસલ=માંસવડે પુષ્ટ છે, જેમનું વિશાલ વક્ષસ્થળ સંયમ-લક્ષ્મીના નિવાસવડે સુભગ છે, પ્રવર રોમાવલિવડે સુશોભિત અને ગંભીર નાભિવડે જેમનો મધ્યભાગ રમણીય છે, જેમની સુંદર જંઘાઓ અનુક્રમે ઉપર ઉપર पुष्टियुत छ, भनी पानी 8 गूढ भने सुश्लिष्ट छ, पर्वत, नगर, भ॥२, सागर, 28, अंकुश, मत्स्याहिक લક્ષણયુક્ત જેમના ચરણતલ છે એવા શ્રી વર્ધમાનસ્વામી, ભોજન-પાન તજી પ્રાસાદના શિખર પર આરૂઢ થઇ નગરજનોએ વસ્ત્રવૃષ્ટિ કરતાં, આકાશમાં રહીને દેવોએ પુષ્પવૃષ્ટિ કરતાં, વિદ્યાધરીઓએ પ્રેમપૂર્વક નૃત્ય કરતાં, વારાંગનાઓએ મંગલશબ્દો ઉચ્ચારતાં, ઇચ્છિત દાન આપવામાં આવતાં, દેવ-ચારણોએ ગોત્રની ઉત્કૃષ્ટતા વર્ણવતાં અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉપવનમાં પધાર્યા કે જ્યાં
પ્રથમ પ્રગટ થયેલા પલ્લવોથી મોટા વૃક્ષો શોભાયમાન છે, સર્વે ઋતુઓના પુષ્પોના ગંધ યુક્ત મૃદુ પવન જ્યાં 415 Pो छ, (१)
Page #316
--------------------------------------------------------------------------
________________
६२५
चतुर्थः प्रस्तावः
तरुणतरुसंडपत्तलसाहापडिरुद्धसूरकरपसरं । अच्चतरम्मयागुणरंजियपरिभमियसुर-खयरं ।।२।।
दिसिमुहपवियंभियकुसुमपरिमलायड्डिया भमरनियरा ।
उज्जाणंतरविहरणपरंमुहा जत्थ कीलंति ।।३।। जं जिणमितं नाऊण पवणडोल्लंतपल्लवकरेहिं। चिरकालदिट्ठपियमाणुसं व तं वाहरइ तुरियं ।।४।।
मयभरपरवससिहिकलरवेण जं सागयं व वागरइ ।
निवडंतकुसुमनियरुक्करेण अग्घंव दावेइ ।।५।। इय निययचंगिमाविजियनंदणुज्जाणरम्मयगुणस्स । जयनाहचलणपूयस्स तस्स का वण्णणा होउ? ||६|| तरुणतरुखण्डपत्रकशाखाप्रतिरुद्धसूर्यकरप्रसरम्। अत्यन्तरम्यतागुणरजितपरिभ्रमत्सुर-खेचरम् ।।२।।
दिग्मुखप्रविजृम्भितकुसुमपरिमलाऽऽकृष्टाः भ्रमरनिकराः ।
उद्यानान्तरविहरणपराङ्मुखाः यत्र क्रीडन्ति ।।३।। यं जिनमायन्तं ज्ञात्वा पवनदोलत्पल्लवकरैः । चिरकालदृष्टप्रियमानुषमिव तं व्याहरति त्वरितम् ।।४।।
मदभरपरवशशिखिकलरवेण यद् स्वागतमिव व्याकरोति।
निपतत्कुसुमनिकरोत्करेण अर्ध्यमिव दापयति ।।५।। इति निजमनोहरताविजितनन्दनोद्यानरम्यतागुणस्य ।
जगन्नाथचरणपूतस्य तस्य का वर्णना भवतु? ||६|| કોમળ વૃક્ષોની પત્ર યુક્ત શાખાઓવડે રવિકિરણો જ્યાં નિરુદ્ધ થતા ભાસે છે, અત્યંત રમણીયતાને લીધે રંજિત થયેલ દેવ-વિદ્યાધરો જ્યાં રમતા હતા, (૨)
ચોતરફ પ્રસરતા કુસુમ-પરિમલથી આકૃષ્ટ થયેલ જ્યાં મધુકરો અન્ય ઉદ્યાનમાં જવાની દરકાર ન કરતાં ममता तत, (3)
જિનેશ્વરને આવતા જાણી પવનથી ડોલતા પલ્લવરૂપ હસ્તવડે જે ચિરકાળે જોવામાં આવેલ પ્રિયજનની જેમ सत्व२ ए पोसावतुंडोय, (४)
મદભરથી પરવશ થયેલા મયૂરોના કલરવવડે જે સ્વાગત જાણે કરતું હોય, પડતાં અનેક પુષ્પોના ઢગલા 43 29ो मध्य (=पूानी सामग्री) अपातुंडाय (५)
એમ પોતાની રમણીયતાથી નંદનવનની શોભાને પરાસ્ત કરનાર અને જગદીશના ચરણથી જે પાવન થયેલ छ तेनु पनि हुँ २७ श? (७)
Page #317
--------------------------------------------------------------------------
________________
६२६
श्रीमहावीरचरित्रम् एवंविहंमि तत्थ आगंतूण सिबियाओ ओयरिऊण सामी असोगवरपायवस्स मूले सयमेव अलंकार-कुसुमनिवहं ओमुयइ। सा य कुलमयहरिया हंसलक्खणेणं पवरसाडएणं तं पेच्छमाणी, छिन्नमुत्ताकलावगलंतमुत्ताहलविब्भमाइं, अंसुयाइं विणिम्मुयमाणी, सदुक्खं रोयमाणी मन्नुभरखलंतक्खराए गिराए भयवंतं भणिउं पवत्ता
'कासवगोत्तुब्भूओऽसि पुत्त! सिद्धत्थपत्थिवसुओऽसि । नायकुलनहयलामलसारयरयणीमयंकोऽसि ।।१।।
वासिट्ठसगोत्तुब्भवतिसलादेवीए कुच्छिजाओऽसि | खत्तियजणतिलओऽसि य नवजोव्वणदिव्वदेहोऽसि ।।२।।
एवंविधे तत्र आगत्य शिबिकातः अवतीर्य स्वामी अशोकवरपादपस्य मूले स्वयमेव अलङ्कारकुसुमनिवहम् अवमुञ्चति । सा च कुलमहत्तरा हंसलक्षणेन प्रवरसाटकेन तं प्रेक्षमाणी = गृह्णन्ती छिन्नमुक्ताकलापगलन्मुक्ताफलविभ्रमानि अश्रूणि विनिमुञ्चन्ती, सदुःखं रुदन्ती मन्युभरस्खलदक्षरया गिरा भगवन्तं भणितुं प्रवृत्ता -
'काश्यपगोत्रोद्भूतः असि पुत्र! सिद्धार्थपार्थिवसुतः असि। ज्ञातकुलनभस्तलाऽमलशारदरजनीमृगाङ्कः असि ।।१।।
वाशिष्ठसगोत्रोद्भवत्रिशलादेव्याः कुक्षिजातः असि । क्षत्रियजनतिलकः असि च नवयौवनदिव्यदेहः असि ।।२।।
એ ઉદ્યાનમાં આવી શિબિકા પરથી નીચે ઉતરી, અશોક વૃક્ષની નીચે પ્રભુએ પોતે જ અલંકાર-પુષ્પાદિક ઉતારી મૂક્યાં. એટલે પેલી કુલવૃદ્ધા, હંસલક્ષણ રેશમી વસ્ત્રમાં તોડી નાખેલ મોતીના ઝુમખામાંથી નીકળતા મોતી સમાન તે જોતી (= લેતી) આંસુઓ મૂકતી તથા દુઃખપૂર્વક રુદન કરતી તે શોકવડે અલિત થતી વાણીથી ભગવંતને કહેવા લાગી કે
“હે પુત્ર! તું કાશ્યપ ગોત્રમાં જન્મ્યો છે, સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે અને જ્ઞાતકલરૂપ આકાશમાં શરદપૂનમના यंद्र समान छ, (१)
વાશિષ્ઠ ગોત્રમાં ઉત્પન્ન થયેલ ત્રિશલાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલ છે, ક્ષત્રિયોમાં તિલક સમાન અને नवयौवनव हिव्य हैउधारी छ, (२)
Page #318
--------------------------------------------------------------------------
________________
६२७
चतुर्थः प्रस्तावः
गब्भावस्थाओच्चिय अइसुकुमालोऽसि, सुंदरंगोऽसि । अप्पडिमरूवलायन्नकंतिपब्भारकलिओऽसि ।।३।।
तिहुयणविक्खायजसोऽसि, सयलविन्नाण-नीइनिउणोऽसि ।
ता कहमिममइदुक्करतवकम्मं संपवज्जिहिसि? ||४|| इह असिधारसरिच्छं महव्वयं वच्छ! अणुचरेयव्वं । घोरोवसग्गवेयणनिवहाओ न भाइयव्वं च ।।५।।
सुटुंछ-तुच्छभोयणवित्ती निच्चंपि एत्थ कायव्वा ।
गामागराइसु तहा पडिबंधमई विमोत्तव्वा ।।६।। इय वच्छ! तुज्झ साहेमि केत्तियं मुणियसयलभावस्स । तह कहवि पयट्टेज्जसु जह सिवसोक्खं लहुं लहसि' ।।७।। गर्भावस्थातः एव अतिसुकुमालः असि, सुन्दराङ्गः असि । अप्रतिमरूप-लावण्य-कान्तिप्राग्भारकलितः असि ।।३।।
त्रिभुवनविख्यातयशाः असि, सकलविज्ञाननीतिनिपुणः असि ।
तस्मात् कथमिदम् अतिदुष्करतपोकर्म सम्प्रव्रजिष्यसि? ||४|| इह असिधारासदृशं महाव्रतं वत्स! अनुचरितव्यम् । घोरोपसर्गवेदनानिवहेभ्यः न भेतव्यं च ।।५।।
शुद्धोञ्छ-तुच्छभोजनवृत्तिः नित्यमपि अत्र कर्तव्या।
ग्रामाकरादिषु तथा प्रतिबन्धमतिः विमोक्तव्या ।।६।। इति वत्स! तव कथयामि कियन्मात्रं ज्ञातसकलभावस्य!।।
तथाकथमपि प्रवर्तस्व यथा शिवसौख्यं लघुः लभसे' ।।७।। ગર્ભાવસ્થાથી જ અતિસુકમાલ તથા સુંદર અંગયુક્ત છે, અપ્રતિમ રૂપ, લાવણ્ય અને કાંતિવડે અદ્ભુત છે, (૩) ત્રિભુવનમાં વિખ્યાત અને સમસ્ત વિજ્ઞાન તથા નીતિમાં નિપુણ છે, તો આવું અતિદુષ્કર તપ-અનુષ્ઠાન શી शत पाणी ? (४)
હે વત્સ! અસિધારા સમાન એ મહાવ્રતનું બરાબર પાલન કરજે, ઘોર ઉપસર્ગની વેદનાથકી જરા પણ બીવું નહિ, (૫) એ સંયમમાં શુદ્ધ અને તુચ્છ ભિક્ષાવૃતિ સદા કરવાની છે, તથા ગામ કે નગરાદિકમાં રાગની બુદ્ધિ છોડવાની છે. ()
હે વત્સ! સમસ્ત ભાવને જાણનાર એવા તને કહેવાનું કેટલું હોય? માટે એવી રીતે પ્રવજે કે મોક્ષસુખ સત્વર पामे' (७)
Page #319
--------------------------------------------------------------------------
________________
६२८
श्रीमहावीरचरित्रम एत्थंतरंमि नीसेससयणवग्गेण परिगओ राया। आणंदामंदगलंतनयणबाहप्पवाहेण ।।८।।
अभिवंदिऊण चरणे जिणिंदसिरिवद्धमाणसामिस्स ।
एगंतमवक्कंतो दुस्सहविरहग्गिसंतत्तो ।।९।। जुम्मं । कुलमयहरियावयणं तहत्ति पडिसुणिय जिणवरो वीरो।
सयमेव पंचमुट्ठियलोयं काउं समारद्धो ।।१०।। ते य केसे सामिकरयलपल्हथिए सुरिंदो नियदेवदूसंचलेणं ईसिविणमियसरीरो सम्म पडिच्छइ, कमेण य निव्वत्तियंमि लोयकम्मे जिणं अणुन्नविऊण तं कुंतलकलावं मेहपडलं व सामलं, दुज्जणहिययं व कुडिलं खीरोयसलिले पक्खिवइ, दिव्वतूरनिनायं मणुस्समंगलुग्गारहलबोलं च निवारेइ । अह मग्गसिरकिण्हदसमीए पच्छिमण्हसमए हत्थुत्तरनक्खत्ते वट्टमाणे सयमेव
अत्रान्तरे निःशेषस्वजनवर्गेण परिगतः राजा। आनन्दाऽमन्दगलन्नयनबाष्पप्रवाहेन ।।८।।
अभिवन्द्य चरणयोः जिनेन्द्रश्रीवर्धमानस्वामिनः ।
एकान्तमपक्रान्तः दुःसहविरहाऽग्निसन्तप्तः ।।९।। युग्मम्। कुलमहत्तरवचनं तथेति प्रतिश्रुत्य जिनवरः वीरः ।
स्वयमेव पञ्चमुष्टिकलोचं कर्तुं समारब्धवान् ।।१०।। तान् च केशान् स्वामिकरतलपर्यस्तान सुरेन्द्रः निजदेवदूष्याऽञ्चलेन इषद्विनामितशरीरः सम्यक् प्रतीच्छति, क्रमेण च निर्वर्तिते लोच(=केशलुञ्चन)कर्मणि जिनम् अनुज्ञाप्य तं कुन्तलकलापं मेघपटलमिव श्यामम्, दुर्जनहृदयमिव कुटिलं क्षीरोदकसलिले प्रक्षिपति, दिव्यतूरनिनादं मनुष्यमङ्गलोद्गारकलकलं च निवारयति । अथ मृगशीर्षकृष्णदशम्याः पश्चिमाहन्समये हस्तोत्तरनक्षत्रे वर्तमाने स्वयमेव सम्बुद्धः भगवान् 'नमोऽस्तु
એવામાં પોતાના બધા સ્વજનો સહિત, આનંદથી અમંદ અશ્રુ-જળના પ્રવાહને મૂકતો, (૮) રાજા ભગવંતના ચરણમાં નમી, દુસ્સહ વિરહાગ્નિથી સંતપ્ત થએલ તે એક બાજુ બેઠો. (૯) એટલે કુલવૃદ્ધાનું પૂર્વોક્ત વચન સ્વીકારતાં ભગવંતે પોતે પાંચ મુષ્ટિથી લોન્ચ કર્યો. (૧૦)
ત્યાં પ્રભુના હાથમાં રહેલા કેશ ઇંદ્ર જરા શરીર નમાવી પોતાના દેવદૂષ્યના છેડામાં લીધા. પછી અનુક્રમે લોચ-કર્મ નિવૃત્ત થતાં પ્રભુની આજ્ઞા લઇ, મેઘપટલ સમાન શ્યામ અને દુર્જન હૃદયની જેમ કુટિલ તે કેશોને તેણે ક્ષીરસાગરમાં નાખ્યા. ત્યાં દિવ્ય વાદ્ય-નાદ અને મનુષ્યોના મંગલોદ્ગારનો ધ્વનિ બંધ કરવામાં આવ્યો. એટલે માગશરની કૃષ્ણ દશમીએ પાછલા પહોરે હસ્તોત્તર નક્ષત્ર વર્તતાં સ્વયંબુદ્ધ પ્રભુ પોતે-“સિદ્ધોને નમસ્કાર થાઓ! એમ કહી “હું સામાયિક આદરું છું અને પાપના યોગને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવું છું” એ પ્રમાણે ચારિત્ર લે છે.”
Page #320
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः
६२९
संबुद्धो भयवं 'नमोत्थु णं सिद्धाणं तिकट्टु 'करेमि सामाइयं सव्वं सावज्जं तिविहं तिविहेणं वोसिरामि त्ति चारित्तं पडिवज्जए । एत्थ य पत्थावे अंबरतलट्ठिएण भूमितलगएण य देव-देविविज्जाहर-नरविसरेण विमुक्को भगवओ चाउद्दिसिंपि झंकारमुहलभसलविलुप्पमाणो, सुगंधियसयलजीवलोओ पिंगलियगयणमंडलो पवरवासचुन्नो, बहलधूमसिहाजालुच्छाइयदिसामुहो ठाणठाणेसु ठविओ डज्झंतागुरु-कुरंगमय-मीणुग्गार - कप्पूरधूवघडियनिवहो, पहयाओ असंखसंखघोसुम्मिस्स- भंभा-मुइंग-मद्दल - काहला - तिलिम - हुडुक्क ढक्काओ, कओ य निब्भरभरियभुवणंतरालो जयजयारवोत्ति ।।
अह चत्तवसण-भूसण-मल्लस्स पुरंदरेण जयगुरुणो । वामंसतले नसियं अदूसियं देववरदूसं ||१||
नीसामन्ने सामन्नगुरुभरे तह जिणेण उक्खित्ते । काउं साहिज्जंपिव मणपज्जवणाणमुप्पण्णं ||२||
सिद्धेभ्यः' इति कृत्वा ‘करोमि सामायिकं सर्वं सावद्यं त्रिविधं त्रिविधेन व्युत्सृजामि' इति चारित्रं प्रतिपद्यते। अत्र च प्रस्तावे अम्बरतलस्थितेन भूमितलगतेन च देव-देवी- विद्याधर-नरविसरेण विमुक्तः भगवतः चतुर्दिक्षु झङ्कारमुखरभसलविलुप्यमाणः सुगन्धितसकलजीवलोकः पिङ्गलितगगनमण्डलः प्रवरवासचूर्णः, बहुधूमशिखाज्वालोच्छादितदिङ्मुखः स्थानेषु स्थानेषु स्थापितः दह्यमानाऽगरु-कुरङ्गमद-मीनोद्गारकर्पूरधूपघटितनिवहः, प्रहताः असङ्ख्यशङ्खघोषोन्मिश्र-भम्भा-मृदङ्ग-मर्दल-काहल-तिलिम-हुडुक्क-ढक्काः, कृतश्च निर्भरभृतभुवनाऽन्तरालः जयजयाऽऽरवः ।
अथ त्यक्तवसन-भूषण-माल्यस्य पुरन्दरेण जगद्गुरोः । वामांसतले न्यस्तम् अदूषितं देववरदृष्यम् ।।१।।
निःसामान्ये श्रामण्यगुरुभारे तथा जिनेन उत्क्षिप्ते। कर्तुं साहाय्यमिव मनःपर्यवज्ञानमुत्पन्नम् ।।२।।
આ વખતે આકાશમાં રહેલા તથા ભૂમિતલપર રહેલા દેવ, દેવી, વિદ્યાધર તથા મનુષ્યોએ ભગવંતની ચોતરફ, ઝંકાર કરતા ભમરાને અદશ્ય કરનાર સકલ જીવ-લોકને સુગંધી કરનાર તથા આકાશતલને પીળું બનાવનાર એવો પ્રવર વાસક્ષેપ ઉડાવ્યો, તેમજ ભારે ધૂમ-શિખાથી દિશાઓને આચ્છાદિત કરનાર અને બળતા અગરુ, કસ્તૂરી, અંબર, કપૂરના ધૂપવાળી ધૂપધાનીઓ સ્થાને સ્થાને મૂકવામાં આવી, અનેક શંખના અવાજથી મિશ્રિત ભંભા, મૃદંગ, મર્દુલ, કાહલ, તિલિમ, હુડુક્ક, ઢક્કા વગાડાઈ અને ભુવનના ખાલી ભાગને પૂરનાર જય જયારવ ઉછળી રહ્યો.
એવામાં વસ્ત્ર, ભૂષણ અને પુષ્પને તજનાર એવા ભગવંતના વામ સ્કંધપર પુરંદરે અષિત દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. (૧) એમ અસાધારણ શ્રામણ્યનો મોટો ભાગ જિનેશ્વરે ઉપાડતાં જાણે સહાય કરવા આવ્યું હોય તેમ મનઃપર્યવજ્ઞાન
उत्पन्न थयुं. (२)
Page #321
--------------------------------------------------------------------------
________________
६३०
श्रीमहावीरचरित्रम ओलंबियभुयपरिहो बाढं निक्कसियमोहमाहप्पो । मेरुव्व निप्पकंपो काउस्सग्गे ठिओ भयवं ।।३।।
चउविहदेवनिकाओ नयरजणो नरवई य नमिऊण |
जयनाहं भत्तीए नियनियठाणे पडिनियत्तो ।।४।। इय उत्तमगुणगणवद्धमाणसिरिवद्धमाणचरियंमि। सग्गापवग्गसंगमलच्छीण निवासभवणंमि ।।५।।
गब्भावयार-जम्मण-दिक्खाकल्लाणकहणपडिबद्धो ।
संपत्तो पज्जंतं चउत्थओ एस पत्थावो ||६ || जुम्मं । इइ सिरिगुणचंदगणिरइए सिरिमहावीरचरिए चउत्थो पत्थावो
अवलम्बितभुजपरिधः बाढं निष्कृष्टमोहमाहात्म्यः | मेरुः इव निष्प्रकम्पः कायोत्सर्गे स्थितः भगवान् ।।३।।
चतुर्विधदेवनिकायः नगरजनः नरपतिश्च नत्वा ।
जगन्नाथं भक्त्या निजनिजस्थाने प्रतिनिवृत्तः ।।४।। इति उत्तमगुणगणवर्द्धमानश्रीवर्द्धमानचरित्रे। स्वर्गापवर्गसङ्गमलक्ष्मीणां निवासभवने ।।५।।
गर्भावतार-जन्म-दीक्षाकल्याणकथनप्रतिबद्धः।
सम्प्राप्तः पर्यन्तं चतुर्थकः एषः प्रस्तावः ||६|| युग्मम् । इति श्रीगुणचन्द्रगणिरचिते श्रीमहावीरचरिते चतुर्थः प्रस्तावः ।
પોતાની ભુજારૂપ પરિધાને અવલંબી મોહના મહાભ્યને અત્યંત પરાસ્ત કરનાર અને મેરૂની જેમ નિષ્કપ मेव स्वामी योत्सर्गे २६॥ (3) ચતુર્વિધ દેવો, નગરજનો અને રાજા ભક્તિથી પ્રભુને નમીને પોતપોતાના સ્થાન પ્રત્યે પાછા ફર્યા. (૪)
એ પ્રમાણે ઉત્તમ ગુણ-ગણથી વર્ધમાન, સ્વર્ગ-મોક્ષની લક્ષ્મીના નિવાસભવનસમાન શ્રી વર્ધમાનસ્વામીના ચારિત્રમાં ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા કલ્યાણકના કથનવડે પ્રતિબદ્ધ એવો આ ચતુર્થ પ્રસ્તાવ સંપૂર્ણ થયો. (૫)
Page #322
--------------------------------------------------------------------------
Page #323
--------------------------------------------------------------------------
Page #324
--------------------------------------------------------------------------
________________ * प्रकाशक - श्री दिव्यदर्शन ट्रस्ट ISBN 978-81-925531-1-5 97881925531151