________________
४१६
श्रीमहावीरचरित्रम् उभयपासेसु मंचा। निविट्ठो अवलोयणकोऊहलेण नीसेसअंतेउरसमेओ नरवई पुरपहाणपुरिसवग्गो य। समाढत्तं च भुयाहि य अड्डपायइयाहिं च बंधेहि य विसमकरणपओगेहिं मल्लेहिं सह तेण जुज्झिउं | खणंतरेण य दढमुट्ठिप्पहारेहिं निहया कालमेहेण देसंतरागया मल्ला । कओ लोगेण जयजयसद्दो, दिन्नं से नरिंदेण विजयपत्तं । सम्माणिओ विचित्तवत्थाभरणेहिं । गओ नियनियट्ठाणेसु नयरजणो। रायावि अंतेउरपरियरिओ संपत्तो नियमंदिरं ।
बीयदिवसे य सव्वालंकारविभूसिया काऊण देवीए पउमावईए पेसिया सीलवई कण्णगा पिउणो पायवडणत्थं । चेडीचक्कवालपरिवुडा य सा पत्ता नरिंदसगासे । निवडिया चरणेसु । निवेसिया रण्णा उच्छंगे, पुच्छिया य 'पुत्ति! केण कारणेण आगयाऽसि?', तीए भणियं 'ताय! तुम्ह पायपडणनिमित्तं अम्मगाय पेसियम्हि ।'राइणा चिंतियं-अहो वरजोगत्ति कलिऊणं नृणं देवीए पेसिया, ता किमियाणिं कायव्वं?'अवलोकनकौतूहलेन निःशेषाऽन्तःपुरसमेतः नरपतिः पुरप्रधानपुरुषवर्गश्च । समारब्धञ्च भुजाभ्यां च, तिर्यक् पादबन्धाभिः च बन्धैः च विषमकरणप्रयोगैः मल्लैः सह तेन योद्धम् । क्षणान्तरेण च दृढमुष्टिप्रहारैः निहताः कालमेघेन देशान्तराऽऽगताः मल्लाः । कृतः लोकेन जयजयशब्दः । दत्तं तस्मै नरेन्द्रेण विजयपत्रम् । सम्मानितः विचित्रवस्त्राऽऽभरणैः । गतः निजनिजस्थानेषु नगरजनः । राजाऽपि अन्तःपुरपरिवृत्तः सम्प्राप्तः निजमन्दिरम् ।
द्वितीयदिवसे च सर्वाऽलङ्कारदिभूषिता कृत्वा देव्या पद्मावत्या प्रेषिता शीलवती कन्या पितुः पादपतनार्थम् । चेटिकाचक्रवालपरिवृत्ता च सा प्राप्ता नरेन्द्रसकाशम्। निपतिता चरणयोः, निवेषिता राज्ञा उत्सङ्गे पृष्टा च 'पुत्रि! केन कारणेन आगता असि? ।' तया भणितं 'तात! तव पादपतननिमित्तम् अम्बया प्रेषिताऽहम् ।' राज्ञा चिन्तितं 'अहो! वरयोग्या इति कलयित्वा नूनं देव्या प्रेषिता, ततः किम् इदानीं कर्तव्यम्?।
ત્યાં અવલોકનના કુતૂહળને લીધે બધા અંતઃપુર સહિત રાજા અને નગરના પ્રધાન પુરુષોનો વર્ગ પણ બેઠો. એટલે મલ્લો ભુજાઓ, આડા પાદ-બંધન તથા વિષમ-કરણના પ્રયોગથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણાંતરે મજબૂત મુષ્ટિ-પ્રહારથી કાલમેઘે તે મલ્લોને પ્રતિઘાત પમાડ્યા, જેથી લોકોએ જયજય શબ્દો કર્યા. રાજાએ તેને વિજયપત્ર આપ્યું અને વિચિત્ર વસ્ત્ર-આભરણોથી તેનો ભારે સત્કાર કર્યો. નગરજનો પોતપોતાના સ્થાને ગયા અને રાજા પણ અંતઃપુર સહિત પોતાના આવાસમાં આવ્યો.
પછી બીજે દિવસે પદ્માવતી રાણીએ શીલવતી કન્યાને સર્વાલંકારથી વિભૂષિત કરી, રાજાને પગે લાગવા મોકલી, એટલે દાસીઓના પરિવાર સહિત તે પિતા પાસે આવી અને પગે પડી. રાજાએ તેને પોતાના ખોળામાં બેસારીને પૂછ્યું- હે પુત્રી! તું શા કારણે આવી છે?' તે બોલી-હે તાત! મારી માતાએ તમને પગે પડવા મને મોકલી છે. જ્યારે રાજાએ વિચાર્યું-“અહો! આ કન્યા તો વરયોગ્ય થઇ છે, એમ ધારીને જ રાણીએ મોકલી હશે, તો હવે