________________
५१७
चतुर्थ प्रस्तावः नाइकडुएहिं, नाइकसाएहिं, नाइअंबिलेहिं, नाइमहुरेहिं सव्वोउयसुहावहेहिं भोयणेहिं परिवालयंती, पूरियडोहला, निब्भया, पसंता, सुहेण भवणतलसमारूढा कयाइ पवरनाडयपेच्छणेण, कयाइ पुराणपुरिसचरियायन्नणेण, कयाइ विचित्तकोऊहलावलोयणेण, कयाइ सहीजणपरिहासकरणेण, कयाइ उज्जाणविहारविणोएण, कयाइ दुक्खियजणतवणिज्जपुंजवियरणेणं, कयाइ नयरसोहानिरिक्खणेण, कयाइ बंधुजणसम्माणणेणं, कयाइ धम्मसंबद्धकहावियारणेण दिणाइं गमेइत्ति।
अन्नया य निप्फण्णसस्सोवसोहिए पणट्ठरोगमारिपमुहाणिढे जणवए, नियनियधम्मकरणुज्जएसु समणलोएसु, उवसंतपयंडुडुमरेसु परोप्परं नराहिवेसु, पमुक्कचाड-भडचोरभयासु विलसंतीसु पयासु, रेणुपडलविगमरमणिज्जासु जणमणाणंददाइणीसु सयलदिसासु, उज्जाणतरुकुसुमसंबंधगंधुद्धरेसु पयाहिणावत्तपरिभमणरमणिज्जेसु मंदं मंदं वायंतेसु समीरणेसु, नाऽतिकषायैः, नाऽत्याम्लः, नाऽतिमधुरैः सर्वर्तुसुखावहैः भोजनैः परिपालयन्ती, पूरितदोहदा, निर्भया, प्रशान्ता, सुखेन भुवनतलसमारूढा कदाचित् प्रवरनाटकप्रेक्षणेन, कदाचित् पुराण(=पूर्व)पुरुषचरिताऽऽकर्णनेन, कदाचिद् विचित्रकुतूहलाऽवलोकनेन, कदाचित् सखिजनपरिहासकरणेन, कदाचिद् उद्यानविहारविनोदेन, कदाचिद् दुःखितजनतपनीयपुञ्जवितरणेन, कदाचिद् नगरशोभानिरीक्षणेन कदाचिद् बन्धुजनसन्मानेन, कदाचिद् धर्मसम्बद्धकथाविचारणेन दिनानि गमयति ।
अन्यदा च निष्पन्नशस्योपशोभिते प्रणष्टरोग-मारिप्रमुखाऽनिष्टे जनपदे, निजनिजधर्मकरणोद्यतेषु श्रमणलोकेषु, उपशान्तप्रचण्डविप्लवेषु परस्परं नराधिपेषु, प्रमुक्त शठ-भट-चौरभयासु विलसन्तीषु प्रजासु, रेणुपटलविगमरमणीयासु जनमनआनन्ददायिनीषु सकलदिक्षु, उद्यानतरुकुसुमसम्बन्धगन्धोद्धूरेषु
અતિ કટુક નહિ, અતિ તીખા, તુરા, ખાટાં, મધુર નહિ, તેમજ સર્વ ઋતુઓમાં સુખકારી એવાં ભોજનોવડે ગર્ભનું પરિપાલન કરતાં, દોહદ પૂર્ણ થવાથી નિર્ભય અને પ્રશાંત થઇ, ભવનતલમાં સુખેથી બિરાજમાન એવા તે કોઇવાર નાટક જોતાં, કોઇવાર પુરાણ પુરુષોનાં ચરિત્રો સાંભળતાં, કોઇવાર વિચિત્ર કુતૂહલ જોતાં, કોઇવાર સખીઓ સાથે હાસ્ય-વિનોદ કરતાં, કોઇવાર ઉદ્યાનમાં વિનોદથી વિચરતાં, કોઇવાર દુઃસ્થિત જનોને કનકાદિકનું દાન આપતાં, કોઇવાર નગરની શોભા જોતાં, કોઇવાર સ્વજનોનું સન્માન કરતાં અને કોઈવાર ધર્મકથાનો વિચાર ચલાવતાં દિવસો વ્યતીત કરવા લાગ્યા.
પછી ઉગેલા ધાન્યથી શોભાયમાન તથા રોગ, મરકી પ્રમુખ ઉપદ્રવથી રહિત દેશ હોતે છતે, યતિજનો પોતપોતાના ધર્મમાં ઉદ્યત રહેતાં, રાજાઓ પરસ્પર પ્રચંડ સંગ્રામથી ઉપશાંત થતાં, શઠ, સુભટ કે ચોરના ભયથી પ્રજા નિર્ભય અને વિલાસયુક્ત થતાં, બધી દિશાઓ રજ દૂર થવાથી રમણીય અને લોકોના મનને આનંદદાયક થતાં, ઉદ્યાન-વૃક્ષોના પુષ્પની ગંધથી વ્યાપ્ત અને પ્રદક્ષિણાવર્તની જેમ પરિભ્રમણ કરવાવડે રમણીય એવા મંદ મંદ