________________
३७६
ता जयसेहरकुमरं पेसह एयं जहा समप्पेमो । सुहि-सयण-जणणि-जणयाण दंसणुक्कंठियमणाणं' ।। २९ ।।
भणिओ मए स खयरो कुमार! तुह परियणो भणइ किंपि । ता साह तुमं चिय किं पुणेसि पच्चुत्तरं देमो ||३०||
कुमरेण तओ भणियं 'एगत्तो तुज्झ असरिसो पणओ । गत्तो गरिविरहो दोन्निऽवि दोलंति मह हिययं' ।।३१।।
ताहे विसिट्टभोयण-दिव्वंसुय- - रयण-भायणाईहिं । सम्माणिऊण कुमरो सट्ठाणं पेसिओ स मए ||३२||
तस्माद् जयशेखरकुमारं प्रेष एतं यथा समर्पयामः । सुहृत्-स्वजन-जननी-जनकानां दर्शनोत्कण्ठितमनसाम् ।।२९।।
श्रीमहावीरचरित्रम्
भणितः मया सः खेचरः ‘कुमार! तव परिजनः भणति किमपि । तस्मात् कथय त्वमेव किं पुनः एतेषां प्रत्युत्तरं ददामि?' ।।३०।।
कुमारेण ततः भणितं 'एकत्र तव असदृशः प्रणयः । एकत्र गुरुविरहः द्वे अपि दोलयतः मम हृदयम्' ।।३१।।
तदा विशिष्टभोजन-दिव्यांशुक-रत्न-भाजनदिभिः। सम्मान्य कुमारः स्वस्थानं प्रेषितः सः मया ।। ३२ ।।
માટે એ જયશેખર કુમારને મોકલો કે જેથી એના દર્શનને માટે ઉત્કંઠિત થયેલા મિત્રો, સ્વજનો, માતા તથા पिताने से सोंपीओ.' (२८)
એટલે મેં તે વિદ્યાધરને કહ્યું-‘હે કુમા૨! તારા પરિજનો જે કંઇ કહે છે, તો તું જ કહે કે એમને શો જવાબ साथीखे?' (30)
ત્યારે કુમાર બોલ્યો કે-‘એક તરફ તારો અસાધારણ સ્નેહ અને એક તરફ વડીલોનો વિરહ, એ બંને બાબત મારા હૃદયને ડોલાવી રહી છે.’ (૩૧)
ત્યારપછી વિશિષ્ઠ ભોજન, દિવ્ય વસ્ત્ર, રત્ન અને વાસણાદિથી તેનો સત્કાર કરીને મેં કુમારને સ્વસ્થાને भोडल्यो. ( 32 )