________________
३६८
श्रीमहावीरचरित्रम्
एसो छत्तच्छायानिवारियरविकरपसरो, परिचलंतधवलचामरजुयलो, मज्झकए नरनियरं वावारिंतो पुरो संठिओ चिट्ठइ महायसो नराहिवइत्ति ? ।', इमं च सोच्चा निवेइयं से परियणेण गयणपडणाओ आरब्भ सव्वं जहावित्तंति । तओ सो खयरो दीहं नीससिय मम पच्चासन्ने ठाऊण जोडिय करसंपुढं विन्नविउमाढत्तो - 'महाभाग ! धन्ना सा महिमहिला जीसे तं पई, कयलक्खणा इमे भिच्चा सेवंति जे तुह चरणकमलं, धन्ना ते सुहडा जे तुह कज्जे तणं व नवि गणंति नियजीवियं । अहो ते परोवयारित्तणं, अहो सप्पुरिसकम्माणुवत्तित्तणं, अहो नियकज्जनिरवेक्खया, अहो सरणागयवच्छलत्तणं । न सव्वहा मम मणागपि पीडमुप्पाएइ सत्तुपराभवो जं तुमं सयमेव पुरिसरयणभूओ दिठ्ठोसि ।'
मए भणियं-महाभाग! अणवेक्खियजुत्ताजुत्तवियारो हयविही जं तुम्हारिसाणवि निवडंति एरिसीओ आवाओ, अणणुभूयपुव्वमवि पावंति विसमं दसाविवागं । सव्वहा असरिसमिमं
व्यापारयन् पुरतः संस्थितः तिष्ठति महायशाः नराधिपः ? । इदं च श्रुत्वा निवेदितं तस्य परिजनेन गगनपतनाद् आरभ्य सर्वं यथावृत्तम् । ततः सः खेचरः दीर्घं निःश्वस्य मम प्रत्यासन्ने स्थित्वा युक्त्वा करसम्पुटं विज्ञप्तुम् आरब्धवान् 'महाभाग ! धन्या सा महीमहिला यस्याः त्वं पतिः, कृतलक्षणाः इमे भृत्याः सेवन्ते ये तव चरणकमलम्, धन्याः ते सुभटाः ये तव कार्ये तृणमिव नाऽपि गणयन्ति निजजीवितम् । अहो ते परोपकारित्वम्, अहो सत्पुरुषकर्मानुवर्तित्वम्, अहो निजकार्यनिरपेक्षता, अहो शरणाऽऽगतवत्सलत्वम्। न सर्वथा मम मनाग् अपि पीडामुत्पादयति शत्रुपराभवः यत् त्वं स्वयमेव पुरुषरत्नभूतः दृष्टः असि ।'
मया भणितम् ‘महाभाग! अनपेक्षितयुक्तायुक्तविचारः हतविधिः यद् युष्मादृशानामपि निपतन्ति एतादृशः आपदः, अननुभूतमपि प्राप्नुवन्ति विषमं दशाविपाकम् । सर्वथा असदृशमिदं येन न कदापि रम्भास्तम्भः
મહારાજા મારી આગળ કોણ બેઠેલો છે?' એમ સાંભળતાં પરિજને આકાશથકી પતનથી માંડીને બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો, એટલે તે વિદ્યાધર દીર્ઘ નિસાસો નાખતાં મારી નજીક બેસી, હાથ જોડીને વીનવવા લાગ્યો-‘હે મહાભાગ! તે મહી-મહિલા ધન્ય છે કે જેનો તું પતિ-સ્વામી છે, તારા ચરણ-કમળને સેવી રહ્યા છે, તે આ સેવકો પણ ભાગ્યશાળી જ છે. તે સુભટો પણ ધન્ય છે કે જેઓ તારા કાજે પોતાના જીવિતને તૃણતુલ્ય પણ ગણતા નથી. અહો! તારૂં પરોપકારી પણું, અહો! સત્પુરુષના માર્ગને અનુસરતું તારૂં વર્તન, અહો! પોતાના કાર્ય પ્રત્યે તારી નિરપેક્ષા, અહો! શરણાગત પ્રત્યે તારો વત્સલભાવ. શત્રુએ કરેલ પરાભવથી મને સર્વથા જરા પણ સંતાપ નથી, કારણ કે પુરુષ-રત્નસ્વરૂપ તું પોતે જ મારા જોવામાં આવ્યો.’
ત્યારે મેં કહ્યું-‘હે મહાભાગ! કુટિલ વિધિ યુક્તાયુક્તના વિચારથી બહિર્મુખ છે કે જેથી તમારા જેવા પર પણ આવી આપદાઓ આવી પડે છે. પૂર્વે કોઇવાર ન ભોગવેલ વિષમ દશા-વિપાક પણ ભોગવવો પડે છે.