________________
५९३
चतुर्थः प्रस्तावः ___ अह गएसु कित्तिएसुवि संवच्छरेसुवि आवन्नसत्ता जाया जसोया । कालक्कमेण य पसूया सुकुमारचरण-करयलं चारुरूवोवसोहंतसरीरावयवं तेयसिरिं व पच्चक्खं दारियं । कयं च समुचियसमए पियदंसणत्ति से नामं । सा य सायरमुवलालिज्जमाणा पवड्ढिउमारद्धत्ति। ___ अह भगवओवि वट्टमाणंमि अट्ठावीसइमे वरिसे पालियनिक्कलंकपासजिण-पणीयधम्मा अम्मापियरो कुससंथारयमारुहित्ता, कयभत्तपच्चक्खाणा, अपच्छिमसंलेहणा-झुसियसरीरा तइयभवे अवरविदेहमि अवस्सपावियव्वनिव्वुइणो कालं काऊण अच्चुयकप्पे देवत्तेण उववन्ना। ततो सोगाउरेण नंदिवद्धणपमुहेण रायलोएण कओ तेसिं सरीर सक्कारो। कयतक्कालोचियकायब्वे य सट्ठाणट्ठियंमि तंमि अणिटुं दहूं अपारंतोव्व पत्थिओ अत्थमणगिरिं दिणयरो। सउणिकोलाहलरवेण रोविउमारद्धव्व संझा। निस्सरंतभमररिंछोलिच्छलेण अंसुजालं व मुक्कं कमलायरेहिं । सदुक्खमहिलाजणमणुसासिउं व पयट्टा रयणी। विरहानलसंतत्तगत्तं ___अथ गतेषु कियत्सु अपि संवत्सरेषु आपन्नसत्त्वा जाता यशोदा । कालक्रमेण च प्रसूता सुकुमारचरणकरतलां चारुरूपोपशोभमानशरीराऽवयवां तेजश्रियम् इव प्रत्यक्षां दारिकाम् । कृतं च समुचितसमये प्रियदर्शना इति तस्याः नाम । सा च सादरमुपलाल्यमाना प्रवर्धितुम् आरब्धा।
अथ भगवतः अपि वर्तमाने अष्टाविंशतितमे वर्षे पालितनिष्कलङ्कपार्श्वजिनप्रणीतधर्मों अम्बा-पितरौ कुशसंस्तारकमाऽऽरुह्य कृतभक्तप्रत्याख्यानौ, अपश्चिमसंलेखनाजोषितशरीरौ तृतीयभवे अपरविदेहे अवश्यप्राप्तव्यनिवृत्तिकौ कालं कृत्वा अच्युतकल्पे देवत्वेन उपपन्नौ । ततः शोकाऽऽतुरेण नन्दिवर्धनप्रमुखेण राजलोकेन कृतः तयोः शरीरसत्कारः । कृततत्कालोचितकर्तव्ये च स्वस्थानस्थिते तस्मिन् अनिष्टं द्रष्टुम् अपारयन् इव प्रस्थितः अस्तगिरि दिनकरः। शकुनिकोलाहलरवेण रोदितुम् आरब्धा इव सन्ध्या । निस्सरभ्रमरश्रेणिछलेन अश्रुजालमिव मुक्तं कमलाकरैः । सदुःखमहिलाजनमनुशास्तुम् इव प्रवृत्ता रजनी।
એ પ્રમાણે કેટલાક વરસો જતાં યશોદા ગર્ભવતી થઇ અને કાલક્રમે જેના ચરણ અને કરતલ કોમળ છે, સુંદર રૂપથી જેના અવયવો શોભાયમાન છે, તથા જાણે સાક્ષાત્ તેજની લક્ષ્મી હોય એવી કન્યાને તેણે જન્મ આપ્યો. યોગ્ય અવસરે તેનું પ્રિયદર્શના એવું નામ રાખવામાં આવ્યું. સાદર લાલનપાલનથી તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી.
એવામાં ભગવંતને અઠ્યાવીશ વરસ થતાં તેમના માતપિતા, શ્રી પાર્શ્વનાથના શાસનધર્મને સારી રીતે પાળી, કુશના સંથારે બેસી, ભોજન-પાણીના પચ્ચખ્ખાણ પૂર્વક અંતિમ સંલેખણાથી શરીર ખપાવી; ત્રીજે ભવે અપર મહાવિદેહમાં અવશ્ય મોક્ષ પામનાર એવા તેઓ મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એટલે શોકાતુર થયેલા નંદીવર્ધન પ્રમુખ રાજલોકોએ તેમના શરીર-સંસ્કાર કર્યો તેમજ તે અવસરને ઉચિત કર્તવ્ય બજાવી તેઓ સ્વસ્થાને રહ્યા, પરંતુ તેમના અનિષ્ટને જાણે જોઇ શકતો ન હોય તેમ દિવાકર અસ્તાચલપર પહોંચ્યો ત્યાં પક્ષીઓના કોલાહલથી સંધ્યા જાણે રુદન કરતી હોય, બહાર નીકળતા ભમરાઓના મિષે કમલાકર=સરોવરો જાણે આંસુ પાડતા હોય, દુઃખી મહિલાઓને સમજાવવા જાણે રજની પ્રગટી, વિરહાગ્નિથી સંતપ્ત થએલા