SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ श्रीमहावीरचरित्रम् एवं च थुणिऊण पुव्वाभिमुहसीहासणनिसन्नस्स देविंदस्स एवंरूवो संकप्पो समुप्पन्नो'अहो तित्थयरा भयवंतो न कयाइ तुच्छकुलेसु, दरिद्दकुलेसु, किवणकुलेसु, भिक्खागकुलेसु उप्पज्जिसु वा, उप्पज्जंति वा, उप्पज्जिस्संति वा, किं तु उग्ग-भोग-राइन्न-खत्तियइक्खाग-हरिवंसाइएसु सयलभुवणसलाहणिज्जेसु । केवलं कहवि कम्मवसेण हीणकुलेसु अवयरियाविय भयवंतो अजोणीनिक्खंता चेव सक्केहिं उत्तमकुलेसु संहरिज्जंति, जओ तीय-पच्चुप्पन्नाणागयाणं सुरिंदाणं जीयमेयं । एवं च जुत्तं ममावि इमं चरिमतित्थयरं इमाउ माहणकुलाओ कासवगोत्तस्स सिद्धत्थनरिदस्स वसिद्वगोत्ताए तिसलाए कुच्छिंसि संकामिउं, तिसलागब्भंपि देवाणंदाए कुच्छिंसि त्ति । एवं संपेहित्ता पायत्ताणीयाहिवइं हरिणेगमेसिं तिसलाकुच्छिसि गब्भोवसंहरणत्थं निरूवेइ । सो य हरिणेगमेसी सक्काएसेणं उत्तरवेउव्वियरूवधरो मण-पवणजइणीए गईए संपत्तो देवाणंदाए माहणीए समीवं । एवं च स्तुत्वा पूर्वाभिमुखसिंहासननिषण्णस्य देवेन्द्रस्य एवंरूपः सङ्कल्पः समुत्पन्नः- अहो! तीर्थंकराः भगवन्तः न कदापि तुच्छकुलेषु, दरिद्रकुलेषु, कृपणकुलेषु, भिक्षाककुलेषु उत्पन्नाः, उत्पद्यन्ते, उत्पत्स्यन्ति वा, किन्तु उग्र-भोग-राजन्य-क्षत्रियेक्ष्वाकु - हरिवंशादिकेषु सकलभुवनश्लाघनीयेषु । केवलं कथमपि कर्मवशेन हीनकुलेषु अवतीर्णा अपि भगवन्तः अयोनिनिष्क्रान्ताः एव शनैः उत्तमकुलेषु संह्रियन्ते, यतः अतीतप्रत्युत्पन्नाऽनागतानां सुरेन्द्राणां जीतमेतत् । एवं च युक्तं ममाऽपि इमं चरमतीर्थकरम् अस्माद् ब्राह्मणकुलात् काश्यपगोत्रस्य सिद्धार्थनरेन्द्रस्य वशिष्ठगोत्रायाः त्रिशलायाः कुक्षौ सङ्क्रामितुम्, त्रिशलागर्भमपि देवानन्दायाः कुक्षौ-इति। एवं सम्प्रेक्ष्य पादानीकाधिपतिं हरिणैगमेषिणं त्रिशलाकुक्षौ गर्भोपसंहरणार्थं निरूपयति। सः च हरिणैगमेषी शक्राऽऽदेशेन उत्तरवैक्रियरूपधरः मनः- पवनजयिना गत्या सम्प्राप्तः देवानन्दायाः बाह्मण्याः समीपम्। अवस्वापिनीदानपूर्वकं च तस्याः अपहरति भगवन्तं गर्भात्। ब्राह्मणी अपि तत्क्षणमेव वदनकमलेन એ પ્રમાણે સ્તુતિ કરી, પૂર્વાભિમુખ સિંહાસન પર બેસતાં દેવેંદ્રને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો ‘અહો! તીર્થંકર ભગવંત કદાપિ તુચ્છકુળ, દરિદ્રકુળ, કૃપણકુળ કે ભિક્ષુકકુળને વિષે ઉત્પન્ન થયા નથી, થતા નથી અને થશે પણ નહિ; પરંતુ સમસ્ત ભવનમાં શ્લાઘનીય એવા ઉગ્રભોગી રાજકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશપ્રમુખ કુળને વિષે ઉત્પન્ન થાય છે, છતાં કદાચ કોઇ કર્મવશે હીનકુળમાં અવતર્યા હોય, તોપણ જન્મ પામ્યા પહેલાં ઇંદ્રો તેમને ઉત્તમ કુળમાં સંક્રમાવે છે, કા૨ણકે ત્રણે કાળમાં ઇંદ્રોનો એ આચાર છે; માટે મારી પણ એ ફરજ છે કે એ ચ૨મ તીર્થનાથને આ બ્રાહ્મણ-કુળથકી સંક્રમાવી કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નરેંદ્રની વાશિષ્ઠ ગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કરું, અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાની કુખમાં સંક્રમાવું.' એમ ચિંતવી ઇંદ્રે પોતાના પાયદળના હરિઊગમેષી સેનાપતિને ત્રિશલાદેવીના ઉદરમાં ગર્ભ સંક્રમાવવાની આજ્ઞા કરી. એટલે ઇંદ્રનો આદેશ થતાં ઉત્તર વૈક્રિયરૂપ ધારણ કરી તે હિરણૈગમેષી દેવ મન અને પવનને જીતનારી ગતિથી તરતજ દેવાનંદા બ્રાહ્મણી પાસે પહોંચ્યો. તેને અવસ્વાપિની નિદ્રા આપીને તેના ગર્ભમાંથી ભગવંતનું અપહરણ કર્યું. એવામાં તે
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy