________________
३३४
श्रीमहावीरचरित्रम उवहसइ सुरगुरुंपिव सबुद्धिमाहप्पपडिहयविपक्खो।
तस्स किर मंतिवग्गस्स भणसु केणोवमं कुणिमो? |७|| जुम्मं । एवंविहगुणे मंतिजणे समारोवियरज्जचिंतामहाभरस्स, लीलाए च्चिय ध(धू?)रं धरंतस्स गामागर-नगराउलं धरणिमंडलं, वसमुवणिंतस्स जायमरणभयवामोहं दुदंतसामंतसमूह, पवत्तयंतस्स दीणाणाहजणमणोवंछियपूरणेक्कपच्चलाओ महादाणसालाओ, कारिंतस्स तुंगसिंगोवहसियहिमसेलसिहरसिंगाइं मयणाइमंदिराई, निसामिंतस्स धम्मत्थ-पयासणसमत्थाई समयसत्थाइं, आराहिंतस्स दुक्करतवचरणसलिलपक्खालियपावमलाइं गुरुचरणकमलाइं, निवारितस्स जणियजणवामोहं धम्मविरोह, सम्माणितस्स गुणगणोदग्गं पणइसयणवग्गं, पुव्वज्जियसुकयसमुभवंतचिंताइरित्तसोक्खस्स, पुरिसत्थसेवणब्भुज्जुयस्स, नय-विणयवंतस्स, दाणाणंदियबंदिजणसंदोहुग्घुट्ठलट्ठचरियस्स वोलिंति वासरा तस्स राइणो भुयणपयडस्स |
उपहसति सुरगुरुमिव स्वबुद्धिमाहात्म्यप्रतिहतविपक्षः । तस्य किल मन्त्रिवर्गस्य भण केन उपमां कुर्मः? |७|| युग्मम् । एवंविधगुणे मन्त्रिजने समाऽऽरोपितराज्यचिन्तामहाभारस्य, लीलया एव धूरं धारयतः ग्रामाऽऽकरनगराऽऽकुलपृथ्वीमण्डलस्य, वशं उपनयतः जातमरणभयव्यामोहं दुर्दान्तसामन्तसमूहम्, प्रवर्तमानस्य दीनाऽनाथजनमनोवांछितपूरणैकप्रत्यलाः महादानशालाः, कारयतः तुङ्गशृङ्गोपहसितहिमशैलशिखरशृङ्गाणि मदनादिमन्दिराणि, निश्रुण्वतः धर्माऽर्थप्रकाशनसमर्थानि स्वमतशास्त्राणि, आराध्नुवतः दुष्करतपश्चरणसलिलप्रक्षालितपापमले गुरुचरणकमले, निवारयतः जनितजनव्यामोहं धर्मविरोधम्, सम्मन्यमानस्य गुणगणोदग्रं प्रणयिस्वजनवर्गम्, पूर्वार्जितसुकृतसमुद्भवत्चिन्ताऽतिरिक्तसौख्यस्य, पुरुषार्थसेवनाऽभ्युद्यमानस्य, न्यायविनयवतः, दानाऽऽनन्दितबन्दिजनसन्दोहो ष्टमनोहरचरितस्य अपक्रमन्ते वासराणि तस्य राज्ञः भुवनप्रकटस्य।
એવા પ્રકારના ગુણવાળા મંત્રીજનો પર રાજ્ય-ચિંતાનો મહાભાર આરોપણ કરી, ગ્રામ, ખાણ, નગર, વાળા ધરણીમંડળને લીલાથી ધારણ કરતાં, મરણના ભયથી દુઃખી થયેલા દુદત સામંત સમૂહને વશ કરતાં, દીન, અનાથજનોને મનોવાંછિત પૂરનારી મહાદાનશાળાઓ પ્રવર્તાવતાં, ઉંચા શિખરોથી હિમાલયના શૃંગોને હસનાર એવા કામદેવ વગેરેના મંદિરો કરાવતાં, ધર્મના અર્થોને જણાવનારા પોતાના ધર્મના શાસ્ત્રો સાંભળતાં, દુષ્કર તપરૂપ જળથી પાપ-મેલને ધોઇ નાખનાર એવા ગુરુના ચરણ-કમળ આરાધતાં, લોકોને અજ્ઞાનમાં નાખનાર ધર્મવિરોધને અટકાવતાં તથા ગુણવંત પ્રણયી-પ્રેમી સ્વજન-વર્ગને સન્માનતાં, પૂર્વે ઉપાર્જેલ સુકૃતસમૂહથી કલ્પનાથી પણ વધારે સુખ ભોગવતાં, પુરુષાર્થ સેવવામાં તત્પર, ન્યાય અને વિનયયુક્ત, દાનથી પ્રસન્ન થયેલા બંદીજનો જેનું વિશિષ્ટ ચરિત્ર ગાઇ રહ્યા છે તથા જગતમાં પ્રસિદ્ધ એવા તે રાજાના દિવસો જવા લાગ્યા.