________________
३६५
चतुर्थः प्रस्तावः
'हे भो नरिंद! मुंचसु एयं खयराहमं मम वहट्ठा। एसो खु मज्झ वइरी विणासियव्वो मएऽवस्सं' ||३||
भणिओ य मए खयरो 'किं पलवसि तं पिसायगहिओव्व ।
किं एस खत्तधम्मो? जेणेवमहं करेमित्ति ।।४।। किं चावरद्धमिमिणा जेणेयं मारिउं समीहेसि' । सो भणइ ‘एस मम दारभोगरसिओत्ति ता हणिमो' ।।५।।
___ताहे मए स भणिओ 'साहू इयरो व होउ नऽप्पेमि ।
सरणागयरक्खणलक्खणं च राईण खत्तवयं' ।।६।।
'हे भो नरेन्द्र! मुञ्च एनं खेचराऽधमं मम वधार्थम्। एषः खलु मम वैरी विनाशितव्यः मया अवश्यम्' ।।३।।
भणितः च मया 'खेचरः किं प्रलपसि त्वं पिशाचगृहीतः इव ।
किं एषः क्षत्रधर्मः, येन एवमहं करोमि? ।।४।। किं च अपराद्धम् अनेन येन एनं मारयितुं समीहसे'। सः भणति ‘एषः मम दाराभोगरसिकः तस्माद् हन्मि' ।।५।।
तदा मया सः भणितः साधुः इतरः वा भवतु, न अर्पयामि । शरणाऽऽगतरक्षणलक्षणं च राज्ञां क्षात्रव्रतम ।।६।।
“હે નરેંદ્ર! વધનિમિત્તે એ અધમ વિદ્યાધરને મારી સામે મૂકો. એ મારો શત્રુ છે તેથી અવશ્ય એનો મારે નાશ ३२वो छ.' (3)
ત્યારે મેં તે ખેચરને કહ્યું કે- “અરે! પિશાચ ને પરાધીન થયેલાની જેમ તું આમ શું બકે છે? શું એ ક્ષત્રિયધર્મ છે કે જેથી હું તારા કહ્યા પ્રમાણે કરું? (૪).
વળી એણે તારો શો અપરાધ કર્યો છે કે જેથી આમ તેને મારવા હું તૈયાર થયો છે?” તે બોલ્યો-“એ મારી स्त्रीना मोगमा २सि बन्यो छ, तथा भारु ७.' (५)
એટલે મેં તેને કહ્યું કે-“એ ભલે સુજન હોય કે દુર્જન હોય, તો પણ હું સોંપવાનો નથી, કારણ કે શરણે भावेल- २६५। ४२j, मे. २रामोनु क्षात्रत छ.' (७)