________________
३६६
श्रीमहावीरचरित्रम् उब्बद्धभिउडिभंगो रोसारुणनयणजुयलदुप्पेच्छो । फरुसक्खरेहिं खयरो ताहे मं भणिउमाढत्तो ।।७।। जुम्मं ।
'रे रे दुट्ठनराहिव! मा बोहसु केसरिं सुहपसुत्तं ।
दिट्ठीविसाहितुंडं कंडूयसु मा करग्गेण ।।८।। जालालिभीममग्गिं अवक्कमसु य मा तुमं पयंगोव्व । जइ वंछसि चिरकालं रज्जं काउं महियलंमि' ||९|| जुग्गं ।
भणिओ य मए एसो 'किं रे वाहरसि मुक्कमज्जाय!। सप्पुरिसमग्गलग्गस्स मज्झ जं होइ तं होउ ।।१०।।
उद्बद्धभृकुटिभङ्गः रोषाऽरुणनयनयुगलदुर्पक्षः । कर्कशाऽक्षरैः खेचरः तदा मां भणितुम् आरब्धः ।।७।।
'रे रे दुष्ट नराधिप! मा बोध केसरिणं सुखप्रसुप्तम् ।
दृष्टिविषाहितुण्डं कण्डूय मा कराऽग्रेण ||८|| ज्वालाऽऽलीभीममग्निं मा अवक्रमस्व च मा त्वं पतङ्गः इव । यदि वाञ्छसि चिरकालं राज्यं कर्तुं महीतले' ||९|| युग्मम् ।
भणितश्च मया एषः 'किं रे व्याहरसि मुक्तमर्याद!। सत्पुरुषमार्गलग्नस्य मम यद् भवतु तद् भवतु ।।१०।।
એમ સાંભળતાં ભ્રકુટી ચડાવી, રોષથી કરેલ લાલ આંખોને લીધે દુષ્પક્ષ્ય એવો તે વિદ્યાધર કર્કશ શબ્દો पोसdi भने 34 वायो-(७)
હે દુષ્ટ નરાધિપ! જો તારે પૃથ્વીમાં ચિરકાળ રાજ્ય કરવું હોય તો, સુખે સૂતેલા સિંહને જગાડ નહિ, અને અંગુલિથી દૃષ્ટિવિષ સર્પના મુખે ખરજ ન કર, જવાળાઓથી ભયંકર એવા અગ્નિમાં પતંગની જેમ પડ નહિ.” (८,८)
એટલે મેં તેને જણાવ્યું કે “અરે! મર્યાદહીન! આમ શું બોલે છે? સત્પરુષના માર્ગે ચાલતાં મને જે થવાનું होय ते थामओ. (१०)