________________
४६४
श्रीमहावीरचरित्रम्
न सक्केमि धम्मुज्जमं काउं । चित्तनिरोहसव्वपेक्खो हि धम्मलक्खो कहमम्हारिसे हिं साहिउं तीरइ? । ता सव्वहा कुणह पसायं, निवेयह अवरमुवायंति।' गुरुणा भणियं - 'जइ एवं ता पज्जुवासेसु पइदिणं मुणिजणं । एयं खु परमोवाओ वंछियकज्ज-सिद्धीए, जओ
विहडइ निविडकम्मनिगडंपि हु भिंदइ दुग्गई, लहु कल्लाणवल्लिमुल्लासइ नासइ दुक्खसंगइं। वंछइ लच्छि पास परिसप्पणु दप्पणु जिम पभासए, मुणिजणसंगमेवि किं किं जणु जं नवि सोक्खु पासए ? ।।१।।
तओ रोगिणव्व वेज्जोवइट्ठोसहं, पंथपरिब्भद्वेण व सुमग्गदेसणं, तण्हाभिभूएण व विमलसलिलपडिपुण्णमहासरोवरनिवेयणं राइणा संममब्भुवगयमिमं गुरुवयणं, गओ य पणमिऊण सद्वाणं ।
एतत्, केवलं दुःसहवियोगविधुरः न शक्नोमि धर्मोद्यमं कर्तुम् । चित्तनिरोधसव्यपेक्षः हि धर्मलक्ष (ण) कथम् अस्मादृशैः साधयितुं तीर्यते ? । तस्मात् सर्वथा कुरु प्रसादं । निवेदय अपरम् उपायम' इति। गुरुणा भणितं ‘यद्येवं तदा पर्युपास्स्व प्रतिदिनं मुनिजनम् । एषः खलु परमोपायः वाञ्छितकार्यसिद्धौ। यतः -
-
विघटते निबिडकर्मनिगडमपि खलु भिनत्ति दुर्गतिः, लघु कल्याणवल्ली उल्लसति नश्यति दुःखसङ्गतिः । वाञ्छति लक्ष्मीः पार्श्वं परिसर्पणं दर्पणः यथा प्रभासते ।
मुनिजनसङ्गमेऽपि किं किं जनः यद् न सौख्यं पश्यति? ।।१।।
ततः रोगिणा इव वैद्योपदिष्टौषधम्, पन्थपरिभ्रष्टेन इव सुमार्गदेशनम्, तृष्णाभिभूतेन इव विमलसलिलप्रतिपूर्णमहासरोनिवेदनं राज्ञा सम्यग् अभ्युपगतम् इदं गुरुवचनम्, गतश्च प्रणम्य स्वस्थानम्। કોઈ બીજો ઉપાય બતાવો' ગુરુએ જણાવ્યું-‘જો એમ હોય તો પ્રતિદિન મુનિઓની ઉપાસના કરો વાંછિત સિદ્ધિ સાધવા માટે એ ઉપાય છે.
મુનિઓના સમાગમથી પણ લોકો શું શું સુખ મેળવી શકતા નથી? કારણ કે એનાથી મજબૂત કર્મની સાંકળ તૂટે છે, દુર્ગતિ ભેદાય છે, કલ્યાણ-લતા વિકાસ પામે છે, પાસે રહેલું દુઃખ નાશ પામે છે અને પ્રકાશિત દર્પણમાં પડતા પ્રતિબિંબની જેમ લક્ષ્મી સદા નિકટ રહે છે.’ (૧)
એટલે રોગી જેમ વૈઘે બતાવેલ ઔષધ સ્વીકારે, પથભ્રષ્ટજન જેમ સુમાર્ગ-સૂચનાને, પિપાસુ જેમ નિર્મળ જળથી પૂર્ણ મહાસરોવ૨ની જાણકારીને સ્વીકારે, તેમ રાજાએ ભારે ઉલ્લાસથી ગુરુ-વચન સ્વીકારી લીધું અને પ્રણામ કરીને તે પોતાના સ્થાને ગયો.