________________
६०२
श्रीमहावीरचरित्रम दाणे य जायणमि य दायगतक्कुयजणेण सव्वत्थ । सरिसच्चिय उल्लावा वियंभिया देहि देहित्ति ।।९।।
एत्थ रयणुक्कर एसु ठवेह एत्थ य पवित्थरे वत्थे।
पूरेह एत्थ तवणिज्जपुंजए मग्गणनिमित्तं ।।१०।। इय दाणनिउत्तजणस्स पइदिणं किंकरे भणंतस्स | पुणरुत्तो वावारो जाओ संवच्छरं जाव ।।११।। युग्मम् ।।
अखलियपसरं सिरिजिणवरेण दिंतेण दुत्थियाण धणं ।
सेसाणवि पयडिज्जइ सिवपुरपंथो धुवं एस ।।१२।। सव्वावायनिबंधण धणेवि जो कुणइ मोहिओ मुच्छं। सो दुक्करतवचरणे अत्ताणं कह व संठविही? ||१३|| दाने च याचने च दायकस्वजनजनेन सर्वत्र । सदृशाः एव उल्लापाः विजृम्भिताः 'देहि देहि' इति ।।९।।
अयं रत्नोत्करः अस्मिन् स्थापय अत्र च प्रविस्तरे वस्त्रे।
पूरय अत्र तपनीयपुञ्जानि मार्गणनिमित्तम् ।।१०।। इति दाननियुक्तजनस्य प्रतिदिनं किङ्करान् भणतः । पुनरुक्तः व्यापारः जातः संवत्सरं यावत् ।।११।। युग्मम् ।।
अस्खलितप्रसरं श्रीजिनवरेण ददता दुःस्थितानां धनम्।
शेषाणाम् अपि प्रकट्यते शिवपुरपन्थः ध्रुवम् एषः ।।१२।। सर्वाऽपायनिबन्धने धनेऽपि यः करोति मूढः मूर्छाम्।
सः दुष्करतपश्चरणेषु आत्मानं कथमिव संस्थापयिष्यति? ||१३ ।। દાન અને યાચના સમાન થતાં દાયકના સ્વજનોએ સર્વત્ર “આપો આપો” એવા શબ્દો વિસ્તાર્યા. (૯)
આ વિસ્તૃત વસ્ત્રમાં રત્નો મૂકો અને આ પાત્રમાં અર્થી જનો નિમિત્તે સુવર્ણ ભરો.' એ પ્રમાણે પ્રતિદિન દાનનિયુક્ત પુરુષો કિંકરોને કહેતા, જેથી એક વરસ પર્યત પુનરુક્તિનો પ્રસંગ ચાલુ રહ્યો. (૧૦/૧૧).
એમ શ્રીજિનેશ્વરે દુઃસ્થિત જનોને અસ્મલિત દાન આપ્યું, તેમ એ મોક્ષમાર્ગના કારણરૂપ બીજાઓને પણ मा४२वानुं छे. (१२)
સર્વ દુઃખના કારણરૂપ ધનમાં મોહિત બનીને જે મૂછ કરે, તે દુષ્કર તપમાં પોતાના આત્માને સ્થિર કેમ २राजी श? (१३)