________________
४७०
एयं परियणं ति सीलमईए भणियं
/
'अवसर दिट्ठिपहाओ निठुर! पाविट्ठ! धिट्ठ! दुच्चेट्ठ! | अहवा सासनिरोहेण जीवियं लहु चइस्सामि ||१||
रे रे खत्तियकुलसंभवंपि आजम्मसुद्धसीलंपि । मं एवमुल्लवंतो नियजीयस्सवि न लज्जेसि ? ।।२।।
किंच-खिज्जउ देहं निहरउ जीवियं पडउ दुक्खरिंछोली । नियतायदिन्ननामत्थविहडणं नेव काहामि ।।३।।
श्रीमहावीरचरित्रम्
इय तीए निच्छयमुवलब्भ निवारियं तेण भत्तपाणं, छुहा पिवासामि (भि?) भूयाएवि न परिचत्तो तीए नियनिच्छओ ।
प्रतिपद्य स्वामिनीशब्दम्, व्यापारय निजबुद्ध्या गृहकार्येषु एनं परिजनम्' इति । शीलमत्या भणितम्'अपसर दृष्टिपथतः निष्ठुर!, पापिष्ठ!, धृष्ट! दुश्चेष्ट ! | अथवा श्वासनिरोधेन जीवितं लघु त्यक्ष्यामि ।।१।।
रे! रे! क्षत्रियकुलसम्भवामपि आजन्मशुद्धशीलामपि। मामेवम् उल्लपन् निजजीवस्यापि न लजसे ? ।।२।।
किञ्च-खिद्यताम् देहः, निह्रियतां जीवितं, पत्यतां दुःखश्रेणी । निजतातदत्तनामार्थविघटनं नैव करिष्यामि ||३||
इति तस्याः निश्चयमुपलभ्य निवारितं तेन भक्तपानम् । क्षुधा-पिपासाऽभिभूतयाऽपि न परित्यक्तः तया निजनिश्चयः ।
આ પરિજનને ગોઠવ' એમ સાંભળતાં શીલવતી બોલી
'हे निष्ठुर! हे घृष्ट! हे पापिष्ठ! हे हुश्येष्ट ! दृष्टिपथथी दूर था, नहिं तो श्वासनिरोधथी हुं भारा कवितनो સત્વર ત્યાગ કરીશ. (૧)
અરે! ક્ષત્રિય-કુળમાં ઉત્પન્ન થયેલ છતાં, અને જન્મથી શુદ્ધ શીલ પાળનાર એવી મને આવું કહેતાં પોતાના જીવિતથી પણ તું લજ્જા પામતો નથી? (૨)
અને વળી દેહ ખેદ પામે, જીવિત નષ્ટ થાય, તેમજ એક પછી એક દુઃખ ભલે માથે આવી પડે તોપણ તાતે આપેલ સાર્થક નામને કદાપિ હું તજનાર નથી.' (૩)
આવો તેનો નિશ્ચય જાણી, દેહિલે તેને ખાનપાન આપવાનું બંધ રખાવ્યું. એમ તે ક્ષુધા-પિપાસાથી પરાભૂત છતાં પોતાના નિશ્ચયનો તેણે ત્યાગ ન કર્યો.