________________
चतुर्थः प्रस्तावः
३८९ होउ वा, किं एएण विगप्पिएण?, अत्तहियमियाणिं कीरइ, मुच्चइ इमं नयरं, गम्मइ अन्नत्थ देसे, ओलग्गिज्जइ अन्नो गरुओ नरवइत्ति । अहवा सयलजयपयडपरक्कमस्स सिरिअवंतिसेणमहानराहिवस्स सुओ होऊण कइवय दिणाई रज्जरिद्धिमुद्धरमणुभविय कहमियाणिं अन्नस्स हेट्ठा ठाइस्सामित्ति सव्वहा न जुत्तं परिचिंतिउं| भेरवपडणेण अत्तपरिच्चाओ चेव संपयं मे सव्वोवाहिविसुद्धोत्ति निच्छिऊण निग्गओ नयराओ लग्गो भेरवपडणाभिमुहं, वत्तिणीए अखंडपयाणेहिं पवच्चंतो संपत्तो तरुणतरुसंडमंडियं, उब्भडसिहंडितंडवाडंबररमणिज्जं, हंस-सारस-कपिंजल-कोकिलकुलकलकलरवमुहलं, पुंनाग-नाग-जंबु-जंबिर-निबंब-चंपयासोयसोहियपरिसरुद्देसं, भेरवपडणपच्चासन्नं एक्कमुववणं । दिट्ठो य तत्थ अणेगजणनमंसिज्जमाणचरणो, सल्लक्खणनरसिरकवालमेत्तपरियरो, मंतज्झाणपरायणो, करकमलकलियजोगदंडो, समत्थनाण-विन्नाणपरमपगरिसपत्तो, ससाहसपरितोसियवेयालो महाकालो नाम जोगायरिओ। पणमिओ य मए सव्वायरेणं दिन्नासीसो य निविट्ठो ____ भवतु वा, किमेतेन विकल्पितेन? आत्महितमिदानीं क्रियते, मुच्यते इदं नगरम्, गम्यते अन्यत्र देशे, अवलग्यते अन्यः गुरुकः नरपतिः । अथवा सकलजगत्प्रकटपराक्रमस्य श्रीअवन्तिसेनमहानराधिपस्य सुतः भूत्वा कतिपयदिनानि राज्यर्द्धिम् उचूरमनुभूय कथमिदानीमन्यस्य अधः स्थास्यामि इति सर्वथा न युक्तं परिचिन्तयितुम् । भैरवपतनेन आत्मपरित्यागः एव साम्प्रतं मम सर्वोपाधिविशुद्धः इति निश्चित्य निर्गतः नगराद् लग्नः भैरवपतनाऽभिमुखम् । वर्तन्याम् अखण्डप्रयाणकैः प्रव्रजन् सम्प्राप्तः तरुणतरुखण्डमण्डितम्, उद्भटशिखण्डिताण्डवाऽऽडम्बररमणीयम्, हंस-सारस-चातक-कोकिलकुलकलकलरवमुखरम्, पुन्नागनाग-जम्बू-जम्बीर-निम्बाऽऽम्र-चम्पकाऽशोकशोभितपरिसरोद्देशम्, भैरवपतनप्रत्यासन्नम् एकमुपवनम् । दृष्टश्च तत्र अनेकजननम्यमानचरणः, सलक्षणनरशिरस्कपालमात्रपरिकरः, मन्त्रध्यानपरायणः, करकमलकलितयोगदण्डः, समस्तज्ञान-विज्ञानपरमप्रकर्षप्राप्तः, स्वसाहसपरितोषितवेतालः महाकाल: नामा योगाचार्यः। प्रणतश्च
અથવા તો આવા વિકલ્પ કરવાથી પણ શું? હવે તો આત્મહિત કરું. આ નગરનો ત્યાગ કરી અન્ય દેશમાં ચાલ્યો જાઉં અને બીજા કોઇ મોટા રાજાનો આશ્રય લઉં, અથવા તો સમસ્ત જગતમાં પ્રસિદ્ધ પરાક્રમી એવા શ્રીઅવંતિસેન મહારાજાનો પુત્ર થઇ, કેટલાક દિવસ અદ્ભત રાજ્ય-ઋદ્ધિ ભોગવી, હવે બીજાનો તાબેદાર થઇને કેમ રહી શકીશ? માટે એવો તો સર્વથા વિચાર કરવો પણ યુક્ત નથી. હવે તો મારે ભૈરવ-પતનથી આત્મ-ત્યાગ કરવો એજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ થવાનો માર્ગ યોગ્ય છે.' એવો નિશ્ચય કરી હું નગરથકી નીકળ્યો અને ભૈરવપતન ભણી ચાલ્યો. માર્ગમાં અખંડ પ્રમાણે ચાલતાં, કોમળ વૃક્ષોથી સુશોભિત, ઉદુભટ મયૂરોના નૃત્યાડંબરથી २भएीय, स., सारस, यात, उस प्रभुज पक्षामोन। १२वयुत, पुंना, ना, नु, बीर, दीभ31, આમ્ર, ચંપક, અશોક પ્રમુખ વૃક્ષોથી ચોતરફ શોભાયમાન, તથા ભૈરવ-પતનની નજીકમાં આવેલા એવા એક ઉપવનમાં હું જઇ પહોંચ્યો. ત્યાં એક મહાકાલ નામે યોગાચાર્ય મારા જોવામાં આવ્યો કે જેને અનેક લોકો નમસ્કાર