________________
३८८
अणवरयकणयवियरणपरितोसियमाणसावि कह पावा । सामंता मत्ता इव पुरट्ठियंपिहु मुणंति न मं ? ।।१।।
कह वाऽवराहसहणेण भूरिसो मइ सपयंमि ठवियावि । न गणंति मंतिणो मं तणं व पम्मुक्कमज्जाया ? ।।२।।
कह नयरमहत्तरया उवयरिया णेगसोऽवि कज्जेसु । माणंति न मं सप्पणयवयणमेत्तेण विहयासा ? ।। ३ ।।
श्रीमहावीरचरित्रम्
जयसेहरकुमरो सो विज्जाहररायसुकुलजाओऽवि । तह उवयरिओऽवि कहं उवेहए मं तदियरोव्व ? ।।४।।
अनवरतकनकवितरणपरितोषितमानसाः अपि कथं पापाः । सामन्ताः मत्ताः इव पुरःस्थितमपि खलु जानन्ति न माम् ? ।।१।।
कथं वा अपराधसहनेन भूरिशः मया स्वपदे स्थापिताः अपि । न गणयन्ति मन्त्रिणः मां तृणमिव प्रमुक्तमर्यादाः ? ।।२।।
कथं नगरमहत्तराः उपचरिताः अनेकशः अपि कार्येषु । मन्यन्ते न मां सप्रणयवचनमात्रेण विहताऽऽशाः ? ।। ३ ।।
जयशेखरकुमारः सः विद्याधरराजसुकुलजातः अपि । तथा उपचरितः अपि कथमुपेक्षते मां तदितरः इव ||४||
‘સતત સોનાના દાનથી સંતુષ્ટ કર્યા છતાં એ પાપી સામંતો મદોન્મત્તની જેમ મને સામે ઉભેલને પણ કેમ भाता नथी ? (१)
અથવા તો અનેકવાર અપરાધ સહન કરીને ફરી સ્વપદે સ્થાપ્યા છતાં એ અમર્યાદ મંત્રીઓ મને તૃણ સમાન પણ કેમ ગણતા નથી? (૨)
વળી નાગરિકજનોને અનેક વખત કાર્યોમાં સત્કાર્યા છતાં આશાહીન બનેલા તેઓ મને સ્નેહના વચનમાત્રથી पाए। भ जोलावता नथी ? (3)
તેમજ તે જયશેખર કુમાર, વિદ્યાધર રાજાના કુળમાં જન્મેલ છતાં અને તથાપ્રકારની તેની સારવાર કર્યા છતાં એક સામાન્યજનની જેમ મારી કેમ ઉપેક્ષા કરે? (૪)