________________
३८७
चतुर्थः प्रस्तावः
ता लहु गच्छह भवणं संतिं कारेह देह भूयबलिं । पारंभह होमविहिं सुमरह मच्चुंजय मंतं ।।२।। -
वियरसु सुवण्णदाणं माहणसमणाण तक्कुयजणाणं ।'
एवं कहिए सिग्घं मिंठेणं चोइया करिणी ।।३।। भवणंमि तओ गंतुं जं जह भणियं तहेव नीसेसं |
अइमुद्धबुद्धिभावा करावियं विजयसेणेण ।।४।। अहं पुण निरुच्छाहो, निराणंदो, ववगयधीरिमभावो अवयरिय तओ ठाणाओ सोमदत्तस्स अकहमाणो चेव पच्छन्नदेसे ठाऊण चिंतिउमाढत्तो, कहं?
तस्माद् लघु गच्छत भवनं शान्तिं कारयत दत्त भूतबलिम् । प्रारभध्वं होमविधिं स्मरत मृत्युञ्जय मन्त्रम् ।।२।।
वितरत सुवर्णदानं ब्राह्मण-श्रमणानां स्वजनजनानाम् ।
एवं कथिते शीघ्रं मिण्ठेन नोदिता करिणी ।।३।। भवने ततः गत्वा यद् यथा भणितं तथैव निःशेषम्। अतिमुग्धबुद्धिभावात् कारापितं विजयसेनेन ।।४।।
अहं पुनः निरुत्साहः, निरानन्दः, व्यपगतधृतिभावः अवतीर्य ततः स्थानात् सोमदत्तस्स अकथयन् एव प्रच्छन्नदेशे स्थित्वा चिन्तयितुमारब्धवान् । कथम् -
માટે ભવન ભણી સત્વર ચાલો, શાંતિકર્મ કરાવો, ભૂતોને બલિદાન આપો, હોમવિધિ આરંભો, મૃત્યુંજય મંત્રને યાદ કરો, બ્રાહ્મણ-શ્રમણોને તેમજ સ્વજનોને સુવર્ણ દાન આપો.' એમ તેમના કહેવાથી મહાવતે તરત lथए पछी यसावी. (२/3)
પછી ભવનમાં આવતાં તેમણે જે કાંઇ કહ્યું, તે બધું પોતાની અતિમુગ્ધ બુદ્ધિને લીધે વિજયસેને ७२।व्यु. (४)
એટલે હું આનંદ અને ઉત્સાહ રહિત બની, ધીરજ ખોઇ, તે સ્થાનથકી નીચે ઉતરી, સોમદત્તને કહ્યા વિના જ એક ગુપ્ત સ્થાને બેસીને ચિંતવવા લાગ્યો કે