________________
५५२
श्रीमहावीरचरित्रम् चेडीजणस्स अवणियदासत्तभावो आसत्तवेणिवंछियत्थसमत्थरयणरासिदाणजणियाणंदो भणइ, जह-'भो पुरिसा! गच्छह तुब्भे सव्वत्थ नयरे तिय-चउक्क-चच्चरेसु कयवरावणयणपुव्वयं वारिवरिसपसमियरयमणहरेसु, कुंकुमपिंजरियधरणियलेसु, कुणह पंचप्पयारपुष्फपुंजोवयारं, अगुरु-तुरुक्क-कुंदुरुक्कधूवधूमधयारियदिसिमुहाओ पइट्ठह ठाणे ठाणे कणग-धूवघडियाओ। पवरमणिमुत्ताजालरेहंतमज्झभागे नच्चंततरुणीचरणकिंकिणीकलरवाऊरियदिसिमुहे गायंतगायणजणे ऊसियविविहवेजयंतीसहस्सोवसोहिए समंतओ समुत्तुंगथोरथंभावलीसुसिलिट्ठलट्ठावबद्धे मंचाइमंचे संचएह । पडिभवणदुवारं च विसिट्ठपइठ्ठाणगपइट्ठिए, सहस्सपत्तपउमपिहियाणणे, कुसुममालुम्मालिए, सरसचंदणपंकपंडुरिओदरे, विमलसलिलपुन्ने पुन्नकुंभे निवेसह । सयलपएसेसु य कहग-तालायर-नडपेच्छणयाइ पयट्टावेह । नयरदुवारेसु य नवचंदणमालाउ बंधेह | जूयसहस्सं चक्कसहस्सं च उब्भवेह । उस्सुक्कं उक्कर, वाञ्छितार्थसमस्तरत्नराशिदानजनिताऽऽनन्दा भणति यथा 'भोः पुरुषाः! गच्छत यूयं सर्वत्र नगरे त्रिकचतुष्क-चत्वरेषु कचवराऽपनयनपूर्वं वारिवर्षाप्रशमितरजोमनोहरेषु, कुङ्कुमपिञ्जरितभूमितलेषु कुरुत पञ्चप्रकारपुष्पपुञ्जोपचारम्, अगरु-तुरुक्क-कुन्दुरुक्कधूपधूमान्धकारितदिग्मुखाः प्रस्थापय स्थाने स्थाने कनकधूपघटिकाः । प्रवरमणिमुक्ताजालराजमानमध्यभागान् नृत्यत्तरुणीचरणकिङ्किणीकलरवाऽऽपूरितदिग्मुखान् गायद्गायनजनान् उच्छ्रितविविधवैजयन्तीसहस्रोपशोभितान् समन्ततः समुत्तुङ्गस्थुलस्तम्भावलीसुश्लिष्टलष्टाऽवबद्धान् मञ्चातिमञ्चान् सञ्चिनुत । प्रतिभवनद्वारे च विशिष्टप्रतिष्ठानप्रतिष्ठितान्, सहस्रपत्रपद्मपिहिताऽऽननान्, कुसुममालोन्मालितान्, सरसचन्दनपड्क-पाण्डुरितोदरान्, विमलसलिलपूर्णान् पूर्णकुम्भान् निवेषयत । सकलप्रदेशेषु च कथक-तालाचर-नटप्रेक्षणकानि प्रवर्तयध्वम् । नगरद्वारेषु च नवचन्दनमालाः बध्नीत । यूपसहस्रं चक्रसहस्रं પુત્ર-જન્મનો મહોત્સવ કહી સંભળાવ્યો, જે સાંભળતાં તે દાસીઓનું દાસત્વ ટાળી, સાત પેઢી ચાલે તેટલા વાંછિત રત્નદાનથી આનંદ પમાડી, તેણે પોતાના પુરુષોને જણાવ્યું કે-“અરે પુરુષો! તમે સત્વર જાઓ અને નગરમાં સર્વત્ર ત્રિમાર્ગ, ચતુર્માર્ગ, ચોરાપ્રમુખ સ્થાને કચરો દૂર કરાવી, જળ-છંટકાવથી રજ શાંત થતાં કુંકુમના છાંટણાથી ધરણીતલને સુંદર બનાવો. પૃથ્વી પર પાંચ પ્રકારના પુષ્પો પથરાવો, અગરુ, તરૂષ્ક, કુંદુરૂક્ક પ્રમુખ ધૂપથી અનેક સ્થાને કનકની ધૂપધાનીઓ ભરી, તેના ધૂમના અંધકારવડે દિશાઓને આચ્છાદિત કરો. પ્રવર મણિ, મુક્તાફળો જ્યાં મધ્યભાગમાં શોભી રહ્યાં છે, નૃત્ય કરતી તરુણીઓના ચરણની ઘુઘરીઓના ધ્વનિથી જ્યાં દિશામુખ પૂરાઇ ગયા છે, જ્યાં ગવૈયાઓ ગાન કરી રહ્યા છે, લટકતી વિવિધ સંખ્યાબંધ ધ્વજાઓથી ચોતરફ શોભાયમાન તથા ઉભા કરેલા મોટા સ્તંભોમાં બરાબર બાંધીને તૈયાર કરેલ એવા માંચડાની શ્રેણિઓ ગોઠવો. દરેક મકાનના દ્વાર પર, વિશિષ્ટ સ્થાને સ્થાપેલા સહસ્ત્રપત્ર-પદ્મોથી મુખે ઢાંકેલા, પુષ્પમાળાથી ઉપશોભિત, સરસ ચંદનપંકથી મિશ્રિત, નિર્મળ જળથી પરિપૂર્ણ એવા પૂર્ણકળશો સ્થાપન કરો. બધાં સ્થાનોમાં કથાકાર, તાલાચાર-તાલ પૂરનાર નટ પ્રમુખનાં નાટકો પ્રવર્તાવો. નગરના દ્વારો પર નવચંદનની માળાઓ બંધાવો, યજ્ઞસ્તંભો અને હજારો ચક્રો