SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ५९५ अणेगपयारेहिं भणिओऽवि जयगुरू जाव न पडिवज्जइ रज्जं ताव नंदिवद्धणो अभिसित्तो सिद्धत्थराइणो पए, पणमिओ नायखत्तियवग्गेणं, बहु मन्निओ नयरकारणिएहिं, परियरिओ सामंतेहिं, पडिवण्णो सेवगजणेणं, पूइओ पच्चतराईहिं, एवं जाओ सो महाराओत्ति। अन्नया य तं सयणवग्गाणुगयं भयवं भणिउमाढत्तो-'भो पडिपुन्ना मम संपयं पुव्वपडिवन्ना पइन्ना, कयं च सव्वं करणिज्जं, ता सिढिलेह नेहगंठिं, होह धम्मसहाइणो, अणुमन्नेह मम सव्वविरईगहणत्थं ति। अह वज्जासणिनिवडणदुव्विसहं निसामिऊण वयणमेयं भणियं तेहिं-'कुमारवर! अज्जवि महारायसोगो तहट्ठिओ चेव अम्हाणं नट्ठसल्लं व विद्दवइ हिययं । किं पुण अकाले च्चिय तुम्हेहिं सह विओगो खयक्खारावसेगोव्व दुस्सहो? अहो मंदभग्गसिरसेहरा अम्हे जेसिं उत्तरोत्तरा निवडइ दुक्खदंदोलि त्ति भणिऊण रोविउं भणितः अपि जगद्गुरुः यावन्न प्रतिपद्यते राज्यं तावद् नन्दिवर्धनः अभिषिक्तः सिद्धार्थराज्ञः पदे, प्रणतः ज्ञातक्षत्रियवर्गेण, बहुमतः नगरकारणिकैः, परिवृत्तः सामन्तैः, प्रतिपन्नः सेवकजनैः, पूजितः प्रत्यन्तराजभिः, एवं जातः सः महाराजः इति। अन्यदा च तं स्वजनवर्गाऽनुगतं भगवान् भणितुमारब्धवान् ‘भोः प्रतिपूर्णा मम साम्प्रतं पूर्वप्रतिपन्ना प्रतिज्ञा, कृतं च सर्वं कर्तव्यम्, तस्मात् शिथिलयध्वं स्नेहग्रन्थिं, भवत धर्मसहायिनः, अनुमन्यध्वं मां सर्वविरतिग्रहणार्थम्।' अथ व्रजाशनिनिपतनदुर्विसहं निःशम्य वचनमेतद् भणितं तैः 'कुमारवर! अद्यापि महाराजशोकः तथास्थितः एव अस्माकं नष्टशल्यमिव विद्रवति हृदयम्। किं पुनः अकाले एव युष्माभिः सह वियोगः क्षतक्षारापक्षेपः इव दुःसहः!। अहो! मन्द-भग्नशिरोशेखराः वयं येषु उत्तरोत्तरा निपतति પછી બીજે દિવસે જ્યોતિષ શાસ્ત્રના પરમાર્થને જાણવામાં વિચક્ષણ એવા નૈમિત્તિકે બતાવેલ પ્રશસ્ત મુહૂર્તે પ્રધાનજનોએ અનેક પ્રકારે વિનવ્યા છતાં જ્યારે પ્રભુએ રાજ્યનો સ્વીકાર ન કર્યો, એટલે સિદ્ધાર્થ રાજાના પદે તેમણે નંદિવર્ધનને અભિષિક્ત કર્યો. ત્યાં જ્ઞાત-ક્ષત્રિયવર્ગે તેને પ્રણામ કર્યા, નગરના મોટા મહાજને બહુમાન કર્યું, સામંતોએ સેવા સ્વીકારી, સેવકજનો પગે પડ્યા, તથા સીમાડાના રાજાઓએ તેની પૂજા કરી; એ પ્રમાણે નંદિવર્ધન મહારાજા થયા. એવામાં એકદા સ્વજનવર્ગ સાથે બેઠેલા તે નદિવર્ધનને ભગવંતે જણાવ્યું કે-“હે મહાનુભાવ! પૂર્વે સ્વીકારેલ મારી પ્રતિજ્ઞા હવે પરિપૂર્ણ થઇ છે! બધું કર્તવ્ય બજાવી લીધું; માટે હવે મોહની ગાંઠને શિથિલિ કરો, ધર્મ સાધવામાં મારા સહાયક બનો અને સર્વવિરતિ લેવાની મને અનુજ્ઞા આપો. એટલે વજ-પતન સમાન એ દુસ્સહ વચન સાંભળતાં તેમણે કહ્યું કે-“હે કુમાર! અદ્યાપિ મહારાજાનો શોક તેવો ને તેવો જ ભાંગી ગયેલા શલ્ય-કાંટાની માફક અમારા હૃદયમાં ખટકી રહેલ છે, અને તેમાં વળી અકાળે તમારો વિયોગ તો ઘા પર મીઠું નાખવા સમાન દુઃસહ થઇ પડશે અહો અમે મહામંદભાગી કે જેમના પર ઉત્તરોત્તર આવાં દુઃખો પડતાં જ રહે છે,’ એમ કહી તેઓ
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy