________________
चतुर्थः प्रस्तावः
३९१
हयविहिणो जमेरिसे असमसाहसधणे जणे विणिम्मिय एरिसतिक्खदुक्खभायणं करेइ ।
अहवा
साहसधणाण हिययं दुक्खं गरुयंपि सहइ निवडंतं । इराण दुहलवेणवि विहडइ जरसिप्पिणिपुडं व ।।१।।
जह निवडइ गुरुदुक्खं तहेव सोक्खंपि संभवइ तेसिं । इयराण तुल्लसुहदुक्खसंभवो निच्चकालंपि ।।२।।
कस्स व निरंतरायं सोक्खं ? कस्सेव नावया इंति ? | को दूसिओ खलेहिं नो ? कस्स व संठिया लच्छी ? ।।३।।
करोति । अथवा
इय नाउं चय सोयं पुणोऽवि तुह वंछियाइं होहिंति । सूरोऽवि रयणितमनियरविगमओ पावए उदयं ।।४।।
साहसधनानां हृदयं दुःखं गुरुकमपि सहते निपतन्तम् । इतरे दुःखलवेनाऽपि विघटन्ते जरत्शुक्तिपुटमिव ||१||
यथा निपतति गुरुदुःखं तथैव सौख्यमपि सम्भवति तेषाम् । इतरेषां तुल्यसुखदुःखसम्भवः नित्यकालमपि ।।२।।
कस्य वा निरन्तरायं सौख्यम् ? कस्यैव नापदः आयन्ति ? । कः दूषितः खलैः न ? कस्य वा संस्थिता लक्ष्मी : ? ।। ३ ।।
इति ज्ञात्वा त्यज शोकं पुनः अपि तव वाञ्छितानि भविष्यन्ति । सूर्योऽपि रजनीतमोनिकरविगमतः प्राप्नोति उदयम् ।।४।।
આ બધી વિરૂદ્ધ ચેષ્ટા છે, કે આવા અસાધારણ સાહસિક પુરુષોને બનાવીને, તેમને આવા તીવ્ર દુ:ખનું ભાજન કરે છે. અથવા તો
સાહસિક પુરુષોનું હૃદય, હોટું દુઃખ પડતાં પણ તે સહન કરી લે છે અને સામાન્ય જનો, લેશ દુ:ખમાં પણ જીર્ણ મોતીની છીપના પુટની જેમ તરત ભાંગી જાય છે-હતાશ બને છે. (૧)
જેમ તેમના ૫૨ મોટું દુ:ખ આવી પડે છે, તેમ સુખ પણ તેમને સંભવે છે. પરંતુ સામાન્ય જનોને તો સદાકાળ सुख-दुःख तुल्य ४ होय छे. (२)
અથવા તો અંતરાયરહિત સુખ કોને મળ્યું છે? આપદાઓ કોના શિરે પડી નથી? દુર્જનોએ કોને દૂષિત કરેલ