________________
५१४
श्रीमहावीरचरित्रम जइ सच्चं चिय विगओ एसो ता निच्छयं निए पाणे। नीसेसदुक्खलक्खेक्कभायणेऽविहु परिचयामि' ।।६।।
अट्टज्झाणोवगया करयलपल्हथिएण वयणेण।
अच्चंतदुक्खवसया दूरुज्झियमंडणाभरणा ।।७।। परिचत्तसमुल्लावा महियलकयरुक्खचक्खुविक्खेवा । दीहुस्सासनिवारियमुहसोरभमिलियभसलकुला ||८||
इय भूरिसोगसंभारतरलिया गलियकेसपासा य । हिययंतो रोवंती देवी जावऽच्छए ताव ।।९।।
यदि सत्यमेव विगतः एषः तदा निश्चयं निजान् प्राणान् । निःशेषदुःखलौकभाजनान् अपि खलु परित्यजामि' ||६||
आर्तध्यानोपगता करतलपर्यस्तिकेन वदनेन ।
अत्यन्तदुःखवशका दूरोज्झितमण्डनाऽऽभरणा ।।७।। परित्यक्तसमुल्लापा महीतलकृतरुक्षचक्षुविक्षेपा। दीर्घोच्छ्वासनिवारितमुखसौरभमिलितभसलकुला ||८||
इति भूरिशोकसम्भारतरलिता गलितकेशपाशा च । हृदयान्तः रुदन्ती देवी यावद् आस्ते तावत् ।।९।।
જો ખરી રીતે એ ગર્ભ વિનાશ પામ્યો હોય, તો સમસ્ત દુઃખના ભાજનરૂપ એવા મારા આ પ્રાણનો અવશ્ય ई त्या 3री ६.' (७)
એમ આર્તધ્યાન કરતાં, પોતાના મુખને કરતલમાં સ્થાપતાં, અત્યંત દુઃખથી શણગાર તજી દેતાં, (૭)
વાર્તાલાપ બંધ કરતાં, પોતાના લૂખા લોચન મહીતલમાં સ્થાપી દેતાં, દીર્ઘ નિઃસાસાથી નિવારણ થયેલ મુખसौरभ ५२ मममी 561 थतi, (८)
કેશપાશને છૂટા મૂકી દેતાં અને ભારે શોકને લીધે અસ્થિરતા પામતાં-એમ દેવી હૃદયથી રુદન કરતી माम ही छ; तेवामi (C)