________________
४२४
श्रीमहावीरचरित्रम् जलणुब्भडगुरुपयावदुप्पेक्खो संनिहियपाडिहेरोव्व भासुरो झत्ति अवयरिओ, तहा
कंठतडुब्भडपरिहियपयतलविलुलंतविमलवणमालो । आबद्धमल्लवलओ गज्जंतो पलयमेहोव्व ।।१।।
मयभिंभलरत्तच्छो गव्वुद्धरकंधरो तुरियचवलं ।
पेच्छयजणपरियरिओ संपत्तो कालमेहोवि ।।२।। 'रे मल्ल! मेल्लसु लहुं पुव्वज्जियविजयगव्वमेत्ताहे। अणुसरसु ममं सिग्धं' अह भणिओ सो कुमारेण ।।३।।
सोउं कुमारवयणं जरोव्व गव्वो झडत्ति तस्स गओ।
अणुचिंतिउं च लग्गो जुत्ताजुत्तं सबुद्धीए ।।४।। ज्वलनोद्भटगुरुप्रतापप्रेक्ष्यः सन्निहितप्रातिहार्यः इव भासुरः झटिति अवतीर्णः । तथा -
कण्ठतटोद्भटपरिहितपादतलविलुठद्विमलवनमालः । आबद्धमल्लवलयः गर्जन् प्रलयमेघः इव ।।१।।
मदविह्वलरक्ताऽक्षः गर्वोद्धरकन्धः त्वरितचपलम् ।
प्रेक्षकजनपरिवृत्तः सम्प्राप्तः कालमेघः अपि ।।२।। 'रे मल्ल! मुञ्च लघु पूर्वाऽर्जितविजयगर्वम् इदानीम् । अनुसर मां शीघ्रम् अथ' भणितः सः कुमारेण ||३||
श्रुत्वा कुमारवचनं ज्वरः इव गर्वः झटिति तस्य गतः ।
अनुचिन्तयितुं च लग्नः युक्तायुक्तं स्वबुद्ध्या ।।४।। પ્રતાપથી દુષ્પક્ષ્ય અને જાણે દેવતાનું સાંનિધ્ય પામ્યો હોય એવો નરવિક્રમ કુમાર તરતજ માંચડા પરથી નીચે ઉતર્યો. તેમજ
કંઠે પહેરેલ નિર્મળ પુષ્પમાળા જેના પાદતળ સુધી લટકતી હતી, મલ્લવલય જેણે ધારણ કરેલ હતો અને પ્રલયકાળના મેઘની જેમ જે ગર્જના કરતો. (૧)
મદ(ઘ)ની વ્યાકુળતાથી રક્ત લોચનયુક્ત, ગર્વથી ખભાને ઉંચે રાખનાર તથા ઉતાવળ અને ચપળતા સહિત એવો કાલમેઘ પણ પ્રેક્ષક લોકો સાથે આવી પહોંચ્યો. (૨)
ત્યારે કુમારે તેને કહ્યું “અરે મલ્લ! પૂર્વે ઉપાર્જન કરેલ વિજયનો ગર્વ બધો મૂકી દે અને તરત મને વશ થઇ 1.' (3)
એ પ્રમાણે કુમારનું વચન સાંભળતાં તાવની જેમ તેનો ગર્વ તરતજ નિરસ્ત થઇ ગયો, અને તે પોતાની બુદ્ધિથી યુક્તાયુક્તનો વિચાર કરવા લાગ્યો-(૪)