________________
चतुर्थः प्रस्तावः
इय खामित्ता भुवणेक्कबंधयं पणमिऊण सो तियसो । गयणयलं उप्पइओ चलंतमणिकुंडलाभरणो ।।७।।
भयवंपि खणं एक्कं कीलित्ता ताहिं ताहिं कीलाहिं । चेड-सुहडंगरक्खेहिं परिवुडो नियगिहंमि गओ ।।८।।
अह समहिगऽट्ठवच्छरपज्जाए जयगुरुंमि जायंमि । हरिसियमणो नरिंदो तिसलाए पुरो इमं भणइ ।।९।।
'देवि! कुमारो संपइ गहणसमत्यो कलाकलावस्स । वट्टइ ता उवणिज्जउ लेहायरियस्स पढणत्थं' ।।१०।।
इति क्षामित्वा भुवनैकबान्धवं प्रणम्य सः त्रिदशः । गगनतलम् उत्पतितः चलन्मणिकुण्डलाऽऽभरणः । ।७।।
भगवान् अपि क्षणं क्रीडयित्वा ताभिः ताभिः क्रीडाभिः । चेट-सुभटाऽङ्गरक्षैः परिवृत्तः निजगृहे गतः ।।८।।
अथ समधिकाऽष्टवत्सरपर्याये जगद्गुरौ जाते । हृष्टमनाः नरेन्द्रः त्रिशलायाः पुरः इदं भणति ।। ९ ।।
५६७
'देवि! कुमारः सम्प्रति ग्रहणसमर्थः कलाकलापस्य । वर्तते तस्माद् उपनीयते लेखाचार्यं पठनार्थम् ।।१०।।
એ પ્રમાણે ભુવનના એક બાંધવ એવા વિભુને ખમાવી પ્રણામ કરી તે ચંચળ મણિકુંડળ વગેરે અલંકારયુક્ત हेव खाडाशमां उडी गयो. (3)
ભગવંત પણ ક્ષણવાર તેવા પ્રકારની ક્રીડા કરી, પોતાના સેવક સુભટ અને અંગરક્ષકો સાથે પોતાના ભવનમાં खाव्या. (८)
હવે જગદ્ગુરુને કંઇક અધિક આઠ વરસ થતાં હર્ષ પામીને સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને કહ્યું કે
(e)
‘હે દેવી! કુમાર હવે કળાઓ શીખવવા લાયક થયો છે, માટે અધ્યાપક પાસે ભણવા મૂકીએ.’
(१०)