Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai
Catalog link: https://jainqq.org/explore/005620/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ISELITE LILUZII 0000 0. PWV 2012 re Sa 6S poole Srs 2 Jan Edition internal For Pool & Private Use Oy ww.japelig Page #2 -------------------------------------------------------------------------- ________________ મુળ નાયક સાચા દેવ શ્રી પ્રગટ પ્રભાવી શ્રી વાસુપૂજ્ય રવામિ ભગવાન શ્રી સુમતિનાથ ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને En ECO Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અચલગચ્છ (વિધિપક્ષગચ્છ)ના સ્થાપક મહાત્યાગી ૫. પૂ. આર્યરક્ષિત સૂરીશ્વરજી મહારાજ સાહેબ Z PEROICI & PROVING Use જંગમ યુગ પ્રધાન સંયમમૂર્તિ મહાન જ્યોતિર્ધર ૫. પૂ. દાદાશ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ www.Amitry of Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-હાલાર દેશોદ્ધારક અને ફિચોદધારક મુનિ મંડલાગ્રેસર પ્રશાંત મૂર્તિી પરમ ઉપકારી 06/26 RS 9 'q98 પ. પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબ પ. પૂ. ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજ સાહેબ For Personal Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંત મૂર્તિ સરલ રવાભાવી અધ્યાત્મ પ્રેમી વ્યાખ્યાન પટુ પ. પૂ. આચાર્ય દેવશ્રી દાનસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. આચાર્ય દેવશ્રી નેમસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ For Personal Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનાલય ના સ્વપ્નદષ્ટા શાસન સમ્રાટ રાષ્ટ્રસંત - અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #12 -------------------------------------------------------------------------- ________________ તપરવીરત્ન, વર્તમાન અચલગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર સૂરિમંત્ર આરાધક 5 . . . પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ Vin Education international For Pecanal i se Oy www.jano g Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસન સામ્રાજ્ઞી સકલ મનોરથ પૂરણી શ્રી ચકેશ્વરી માતાજી શ્રી પદમાવતી માતાજી અચલગચ્છ અધિષ્ઠાયિકા જ્ઞાન ની અધિષ્ઠાત્રી શ્રી મહાકાલી માતાજી શ્રી સરસ્વતી માતાજી Page #15 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંત મુક્તિ વાત્સલ્ય હૃદયા. અમારા શ્રી સંઘના પરમ ઉપકારી આ ગ્રંથ પ્રકાશનના પ્રેરણાદાત્રી દીર્થસંચમી રસ્વાધ્યાય પ્રેમી સાધ્વી મુખ્યા પ. પૂ. હરખશ્રીજી મહારાજ સાહેબ Jan Education international For Personal Private Use Only www.nelibrary.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #18 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં શ્રી કલ્પસૂત્ર વિવરણ (ગુજરાતી ભાષાંતર તથા માંડણી અને ૧ થી ૧૦ વ્યાખ્યાનો) ૐ વિવેચક : લેખકે જ કચ્છ - હાલા૨દેશોદ્ધારક, ક્રિયોદ્ધારક, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના પ્રતાપી પટ્ટધર શાસનસમ્રાટ, ભારતદિવાકર, તપોનિધિ, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. O શુભાશિષ વ્ઝ તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. સ્થ્ય સંપાદક બ સાહિત્યદિવાકર, શાસનપ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. કલ્પસૂત્ર ગ્રંથ પ્રકાશનના પ્રેરિકા : સાધ્વી મુખ્યા શ્રી હરખશ્રીજી મ. સા. ∞ સંપૂર્ણ દ્રવ્ય સહાયક તથા પ્રકાશક જ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ - ૫૪/૫૫, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૦. For Personal & Private Use Only ૧ www.jainerary.c1f1; Page #19 -------------------------------------------------------------------------- ________________ תכתבותכותכתבתכתבותכותבורכתכתבותכורכתכתבותכתבותכותבורכתבותכותבורכתכתכרככתכוכתכוכתכתב SETTITUTERESHપપ પHપHપક આ ગ્રંથ સંપૂર્ણ જ્ઞાનખાતામાંથી પ્રકાશિત હોઈ ગૃહસ્થો આ ગ્રંથની માલિકી કરી શકશે નહીં. શ્રી સંઘો લેટરહેડ પર શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજને લખી મોકલશે તો જ્ઞાનભંડાર માટે આ ગ્રંથ ભેટ મોકલી પી શકાશે. પ્રાપ્તિ સ્થાન : શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજ શ્રી વાસુપૂજ્ય સ્વામિ જૈન દેરાસરજી, ૫૪/૫૫, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૮૦. આ પવિત્ર ગ્રંથને જયાં ત્યાં રાખી આશાતના ન કરવા નમ્ર વિનંતિ. UTSTSTSTSTSTSTSTSTSS દેવ (સુપન) દ્રવ્યની વ્યાખ્યા અનેક કલ્યાણક જૈન તીર્થો, પ્રભાવક જૈન તીર્થો, પ્રાચીન-નૂતન જિનાલયોના જીર્ણોદ્ધાર, નિર્માણ, જિનબિંબો, જૈન તીર્થોની Sી રક્ષા વિગેરે માટે ઉપયોગમાં સદ્વ્યય પામતા દેવદ્રવ્યની ચૌદ સુપનોની ઉછામણીઓ દ્વારા અભિવૃદ્ધિ થાય છે. સેંકડો વર્ષોથી ગીતાર્થ, સુવિહત પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલી આ મહાન વ્યવસ્થા છે. દેવદ્રવ્ય-સુપનદ્રવ્યના શાસ્ત્રાનુસારી વહીવટ કરવાથી શુભનામકર્મ યાવતું જિનનામકર્મનું ઉપાર્જન થાય છે. ગેરવહીવટથી અશુભનામકર્મ યા નરક, તિર્યંચાદિ દુર્ગતિઓનું ઉપાર્જન થાય છે. સાધારણ ખાતાની આવકના અનેક ઉપાયો છે. પણ દેવદ્રવ્ય-સુપનદ્રવ્યની રાશિ સાધારણ ખાતે ન લઈ શકાય. આ દરેક મૂર્તિપૂજક સંઘોનો શાસ્ત્રાનુસારી સિદ્ધાંત છે. Sinnnnnnnnnnnnnnnnnnnnnis એ નરક, તિર્યંચા, નો શાસ્ત્રાનુસારી સિદ્ધાંત અાયો છે. પણ દેવદ્રવ્યસન הבהלהלהלהלהלהלהלהלהלהלהלהלהלחלחלחלחלחלחכחכחכחכחכתכתבתכחכחכחכחכחכחכחלחל Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #20 -------------------------------------------------------------------------- ________________ NPOPORCUCUcuencucuCUCUCURUPCIeN2UCUCUCUCUCUCUCUCUCUCUSUCUCUCUCUSUSUS પ્રકાશકીય નિવેદન મુંબઈ મહાનગરમાં મુલુંડ એ મોટું અને જૈનોની વિશાળ સંખ્યા ધરાવતું ઉપનગર છે. આજથી ૪૭ વર્ષો પહેલા શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના સાથે સં. ૨૦૦૯ માં દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાનના જિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા થઈ. ત્યારથી લઈ અત્યાર સુધી અહીંના ઉપાશ્રયોમાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોના મુખ્ય તપગચ્છ અને અચલગચ્છ વિ. ની સમાચારી પ્રમાણે અનેકવિધ ભવ્ય આરાધનાઓ પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામિ દાદાની છાયામાં થઈ રહેલ છે. આજે તો મુલુંડના પૂર્વ અને પશ્ચિમમાં અનેક ભવ્ય જિનાલયો - ઉપાશ્રયો થતાં સવર્ગ ધર્મ પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે.. શ્રી સંઘના જિનાલયને ત્રિશિખરી બનાવવાનું કાર્ય ચાલુ છે તે અહીંના સંઘના દેવદ્રવ્ય ખાતાના અનુદાનથી અનેક ET સ્થળોના જિનાલયોના જીર્ણોદ્ધાર તથા નવ નિર્માણને વેગ મળેલ છે. જે અમારા સંઘ માટે ગૌરવની વાત છે. તેવી જ રીતે શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ માન્ય શ્રુતજ્ઞાનના ઉદ્ધાર અને પ્રકાશનનો લાભ પણ અવિરત મળતો રહ્યો છે જે સંઘનું સૌભાગ્ય છે. અમારા સંઘ પર સદેવ અમી દ્રષ્ટિ રાખનારા એવા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય, શાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રગ્રંથનું ગુજરાતીમાં પણ વિવરણ લખાયું. જેની પ્રથમ તથા પ્રસ્તુત દ્વિતીય આવૃત્તિનાં પ્રકાશનનો લાભ અચલગચ્છના શાસન પ્રભાવિકા, સાધ્વીમુખ્યા પE પૂજ્ય શ્રી હરખશ્રીજી મ. સા. ના સદુપદેશથી મુલુંડ સંઘને પ્રાપ્ત થતાં અમારા આત્મિક આનંદની વૃદ્ધિ થઈ છે. પૂજ્ય સાધ્વી પE શ્રી હરખશ્રીજી મ. સા. ના મુલુંડમાં થયેલા ચાતુર્માસોથી તથા ત્યારબાદ પણ અમારા સંઘ પર તેઓના ઉપકારોના ગુણાકાર થયા છે. જે આ સ્થળે ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવીએ છીએ. આ પ્રકાશન માટે તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ I પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષો સાંપડયા છે. T સાહિત્યદિવાકર, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સાહેબે આ ગ્રંથના સંપાદન, ' ૨ પ્રફ સંશોધનમાં અથાગ સમયનો સદુપયોગ કરી અમને ઉપકૃત કર્યા છે. એ પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂર્વે પવિત્ર શ્રી બારસાસૂત્ર FA સચિત્ર (મૂળ) તથા પર્યુષણાદાન્ડિકા પ્રતોના પ્રકાશનનો લાભ અમને મળેલ છે. LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCULUCULUS Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #21 -------------------------------------------------------------------------- ________________ ULUSUUSUSUCUCUCURUCULUCUCUCUCURUPUPUPNPOPO POPn pn pn pne תכתכוכתכוכתכרכרכרכתכרכרכובתכוכתכרככתכרכרכרככתכוכתכתברכתכוכתכרכרברבול અમારા સંઘના પૂર્વ મંત્રી, ઉત્સાહી કાર્યકર શ્રી પ્રતાપભાઈ ગોવિંદજી શાહે પ્રિન્ટીંગ થી લઈ બાઈડીંગ સુધીના સર્વ કાર્યમાં અનુપમ સેવાઓ આપી છે જેથી જ આ ગ્રંથ સવાંગ સુંદર બનેલ છે. આ પ્રકાશનમાં સંઘના માજી પ્રમુખ શ્રી જયંતિલાલ કુંવરજી મહેતા તથા વર્તમાન ઉપપ્રમુખ શ્રી વશનજી દેવજી ગાલા, મંત્રી શ્રી મહેન્દ્ર દેવજી ખોનાની ધગશ, કાળજીભરી સેવાઓ પ્રાપ્ત થયેલ છે. પ્રાંતે આ પ્રકાશન દ્વારા સકલ સંધ, આરાધકો અને જિજ્ઞાસુઓ તત્ત્વની પ્રાપ્તિ કરે એ જ શુભ ભાવના. લિ. શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રણામ ! જય જિનેન્દ્ર !! • પ્રથમ આવૃત્તિ - વિક્રમ સંવત ૨૦૩૧ જેઠ વદ '૭ ને સોમવાર તા. ૩૦-૬-૧૯૭૫ મુલુંડ, મુંબઈ - ૪૦૦ ૦૮૦. જે વિતીય આવૃત્તિ છે વિક્રમ સંવત ૨૦૫૪ ફાગણ સુદ ૧૩ બુધવાર તા. ૧૧-૩-૧૯૯૮ મુલુંડ, મુંબઈ - ૪૦૦ ૦૮૦. મુદ્રક કિરણ પ્રતાપ શાહ મે. લકી પ્રિત ૮, સુયોગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, વિક્રોલી, મુંબઈ - ૪૦૦ ૦૮૩. ફોન : ૫૭૮ ૦૬ ૬૫ ફેક્સ : ૫૭૮ ૭૩ ૦૦ લેસર ટાઈપસેટીંગ પંકજ પ્રતાપ શાહ મે. કમ્પોઝિટર્સ ૧૪, સુયોગ અપાર્ટમેન્ટ, સરોજીની નાયડુ રોડ, મુલુન્ડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૮૩. ટેલિફેક્સ : ૫૬૮ ૩૨ ૬૯ USUCUCUCUCUCUCUCUCURUCUCUPUzuen ELPUPIP LCLCLCLCLLLLLLLLLLLLLELELELELELELELCLCLCLCLCLCLCLCLLLCLCLCLCLLLLLLLLL תבנחכחכוחכתכרברבנרבחכתכתבתכותבורכנוברבורכתככרכרככתכרכרכורברבתברברבכתבתכתבתם Jan Education international For Personal Private Lise Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રનું ભાષાંતર શ્રાવકો ક્યારે વાંચી શકે તે અંગે જરૂરી સમજ : જ્યાં પૂજ્ય મૂર્તિપૂજક સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસમાં બિરાજમાન ન હોય અથવા અન્ય ગચ્છવાળા મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ વાંચવા ઈન્કાર કરે ત્યારે જિનશાસનપ્રેમી શ્રાવક-શ્રાવિકાએ પ્રથમ આઠે દિવસો સુધી સચિત્ત (લીલોતરી બે ઘડી પહેલાની) વસ્તુઓ ખાવાનો ત્યાગ કરવો. વળી દેશ-કાળને અનુસરી યથાશક્તિએ તપ કરવું, તેમાં છેવટે ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ તો કરવું જ. તેમજ જે દિવસથી વાંચવાનું શરૂ કરે તે દિવસથી જ્યાં સુધી પૂર્ણ કરે ત્યાં સુધી અર્થાત્ ભાદરવા સુદ ૫ સુધી બ્રહ્મચર્યવ્રત પાળવું તથા ગરમ (ઉનું) પાણી પીવું, બે ટાઈમ પ્રતિક્રમણ કરવું અને ભૂમિ ઉપર સંથારો Le કરવો એટલે સંથારા પર શયન કરવું તેમજ શ્રી વીતરાગ પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા રાખવી. એવી રીતે શ્રાવકોએ પોસહ UF (પૌષધ) કે સામાયિક વ્રત લઈ પોતાની આગળ પવિત્ર બાજોઠ વિગેરે જે હોય તે સ્થાપી અને તેના ઉપર પુસ્તક રાખી વિનયપૂર્વક તે પુસ્તકનું શ્રી સંઘની દરેક વ્યક્તિએ વાસક્ષેપથી નાણા મુકવાપૂર્વક પ્રથમ જ્ઞાનપૂજન કરવું (ગૃહસ્થ પાસેથી વાસક્ષેપ લેવો નહીં) અને શ્રાવિકાઓ જ્ઞાનની સ્તુતિ અને જ્ઞાનનું ગીત ગાય. ત્યારબાદ વ્યાખ્યાન પાટની આગળ જમીનના ભાગમાં જમીન પ્રમાર્જના કરી ગરમ આસન બિછાવી બેસી અને તે વાંચનાર શ્રાવકે પ્રથમ ત્રણ વાર નમસ્કાર કરવું. પછી શુદ્ધ ઉચ્ચારપૂર્વક એક નવકારમંત્ર સંપૂર્ણ કહીને આ ગાથા કહેવી : પુરિમ ચરિમાણ કપ્પો, મંગલ વધ્ધમાણ તિત્કૃમિ, ઈહ પરિકહિયા જિણગણ, - હરાઈ થેરાવલી ચરિત્તમ્ / ૧ / આ ગાથા કહ્યા બાદ આ સૂત્ર શ્રી સભા સમક્ષ વાંચવું. તેમાં ઉઘાડે મુખે ન વાંચવું. ઉત્તરાસંગનો (પછેડીનો) છેડો આગળ રાખીને વાંચવું. તે પણ સવારના સૂર્યોદય પછી બે ઘડી દિવસ થયે અર્થાત અકાલ વીત્યા બાદ વાંચવું. પ્રથમ અમાવાસ્યા (શ્રાવણ વદ અમાવાસ્યા) ના દિવસે પીઠિકા (માંડણી) વાંચવી અને એકમથી સવાર તથા બપોર પછી એમ બે વખત વાંચતાં આ BT કલ્પસૂત્ર ભાષાંતરના દશે વ્યાખ્યાનો પૂર્ણ કરવા : 5464744LALALALALALALALALALAYKYISIYLA YAKALALALALALALALALA Jan Education international For Personal & Private Lise Only Page #23 -------------------------------------------------------------------------- ________________ הכתבתכחכחכחכחכחכחכתכתבותכתכרכרככתכוכתבותכתבו בתבוחבורתברברכתככתבתכתבתכתבותם SriSriSriSrinii i rriયll Tillennial Inlalu U PLCLCLCLCLCLCLCLCLCLCLLLLSLLLSLSLSLSLSLSLSLSUSU ભાદરવા સુદ બીજના ચૌદ સ્વપ્નોની ઉછામણી થઈ ગયા પછી “ત્રિશલા માતાએ ભગવાન શ્રી મહાવીર દેવને જન્મ આખો” એ છેલ્લાં ફકરાની વિગત બાકી રાખી હોય તે વાંચી સંભળાવવી. - સાધુ-સાધ્વીજીઓ ન હોય તેથી ગૃહસ્થ કલ્પસૂત્રનું ભાષાંતર વાંચતા હોય તો તેમણે પર્યુષણની ભાદરવા સુદ ચોથ સુધી વિરાવલિ સુધીના નવ વ્યાખ્યાન ને શક્ય હોય તો દશમા સાધુ સમાચારી સુધી વાંચી સંભળાવવા અન્યથા દશમું સાધુ સમાચારીનું વ્યાખ્યાન ધીરજથી પર્યુષણની પાંચમના દિવસે વાંચી સંભળાવવા. પરંતુ ગૃહસ્થ પાસેથી બારસાસૂત્ર વંચાવવું નહીં. બારસા સૂત્ર” એ મૂળ કલ્પસૂત્ર છે તેથી એ સૂત્રને વાંચવાની કોઈપણ ગૃહસ્થને શાસ્ત્રની આજ્ઞા નથી. આ શાસ્ત્રાજ્ઞાને માન આપવું. પાંચમના દિવસે દશમા વ્યાખ્યાન બાદ બારસા સૂત્ર સાર ગુજરાતી ઢાળીયા (અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા રચિત) મધુર સ્વર અને સુંદર રાગથી વાંચી સંભળાવવા. ઢાળીયા શ્રવણ પૂર્ણ થયા બાદ સંઘ સાથે વાજતે ગાજતે મુખ્ય જિનાલયની ચૈત્યપરિપાટીએ જવું અને સકલ સંઘે સાથે ભાવપૂર્વક ચૈત્યવંદન યા દેવવંદન (ચાર સ્તવનો સાથેનું) કરી પાછા ઉપાશ્રયે આવી સુવિહીત ત્યાગી, ગુરૂની ગુરુમૂર્તિ - સુવિહીત ત્યાગી, ગુરૂની છબી યા સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુવંદના કરી ચૈત્યપરિપાટી કર્તવ્ય પૂર્ણ કરવું. ત્યારબાદ સાંજે સાંવત્સરિક મોટું પ્રતિક્રમણ કરવું. | સ્વાધ્યાય કે તાલીમ માટે કલ્પસૂત્ર ભાષાંતર વાંચવું પડે તો તે પણ શુદ્ધ વસ્ત્રો સાથે સામાયિક લઈને ગુર્વાજ્ઞા લઈને વાંચવું. આ પવિત્ર ગ્રંથને જ્યાં ત્યાં ન રાખવું. ઠવણી કે બાજોટ પર રાખીને વાંચવું. વાંચન દરમ્યાન ઘરમાં સ્ત્રીઓએ માસિકધર્મનું પાલન કરવું. સુવિહીત વડીલ ગુરુની આજ્ઞા વિના અને યોગ્ય અધિકાર વિના કલ્પસૂત્ર આદિ પર મૌખિક પ્રવચન ન આપવું. ઉસૂત્ર (શાસ્ત્ર વિરુદ્ધ) ભાષણથી ઘોર જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. વચ્ચે વચ્ચે ફકરા વાંચન રહી જવાથી પણ દોષ લાગે છે. સુદેવ - સુગુરુ અને જિનવચન (શાસ્ત્ર) પ્રત્યેના બહુમાનપૂર્વક વાંચન કરવા-કરાવવાથી જ્ઞાનાવરણીય કર્મનો લયોપશમ (પાપ નાશ) થાય છે. CALELL54545454545454545454545454545454545454545454545 חכחכחכחכתכתבתכתבותכתבתכתבותכתבותכתכורכתכתכתבתכותכתבתכחכתכתבותכתכתבתכתברכתכתב Jain Education international For Personal & Private Lise Only Page #24 -------------------------------------------------------------------------- ________________ LLLLLLLLLCLCLCLCLCLCLCLCLLLLLLLLLLLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS મહાન ક્રિયોદ્ધારક, શ્રેષ્ઠ તપસ્વી, અચલગચ્છાધિપતિ પૂજ્ય દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબને સમર્પણ જે પૂજ્યશ્રીનો જન્મ મારવાડ દેશના પાલી શહેરમાં થયેલ છે, છતાં જાણે જેઓ કચ્છભૂમિના મહાન સદ્ભાગ્યથી કચ્છની જનતા ઉપર મહાન ઉપકાર કરવા બાલ્યવયમાં જ કચ્છમાં આવેલ, જેમણે યતિસંસર્ગથી યતિદીક્ષા લીધી, પરંતુ પરમ ત્યાગની સો ભાવનાવાળા એવા જેમણે યતિપણાનો તરત ત્યાગ કરી, પાંચ મહાવ્રતો સ્વીકારી, ઉત્કૃષ્ટ પ્રકારના સંયમ અને તપને આચરી, પરમ વૈરાગ્યનાં ઉપદેશો આપી, અનેક આત્માઓને પરમ ત્યાગી સાધુ-સાધ્વીઓ બનાવી, ધર્મપ્રચાર કરાવી, અચલગચ્છને સંરક્ષિત તથા સ્થિર બનાવીને વિકાસ સાધતું બનાવી જૈન શાસનની પરમ સેવા કરી છે, જેમણે જામનગર, ભૂજ, માંડવી વિગેરે સ્થળોએ મોટા જ્ઞાન ભંડારો કરાવી, જ્ઞાન સેવા કરી છે, જેમણે જિનપ્રતિષ્ઠાઓના, ભાગવતી દીક્ષાઓના અને તપશ્ચર્યાના ની ઉજમણાઓ વિગેરેના અનેક મહોત્સવો કરાવી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની પરમ આરાધનામાં લોકોને સ્થિર કર્યા છે, આ તેમજ જે પૂજ્ય દાદાશ્રીએ મને એક સામાન્ય આત્મામાંથી મહાન બનાવવા માટેના અનેક પ્રયત્નો કરી મારા પર અવર્ણનીય પત ઉપકારો કર્યા છે, એવા આ મારા પરમ ગુરુદેવ કચ્છ, હાલાર દેશોદ્ધારક, પરમ ત્યાગી અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબના કરકમલમાં આ કલ્પસૂત્ર ભાષાંતર ગ્રંથ સમર્પિત કરી યત્કિંચિત્ ઋણમુક્ત થવાનો હું પ્રયાસ કરું છું. તેઓશ્રીએ કલ્પસૂત્રની વૃત્તિ રચી આપવાની મને ભલામણ કરી હતી. એ વૃત્તિ રચવાની ! કાર્યવાહી અનેક પ્રવૃત્તિઓને કારણે હું પૂરી કરી શક્યો નહીં. પૂજ્ય દાદા ગુરુદેવને અનંતશઃ વંદનાવલિ 'લિ. આ. ગુણસાગરસૂરિ ... 5 LCLCLLLCLCLCLCLCULULLCLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCL21212121212 תבורכתבותכותבתכסכתכתבותכתככתכתבותכתבתכרבולתלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחלחב 9 Jan Education international For Personal Private Lise Only Page #25 -------------------------------------------------------------------------- ________________ LELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLL નવી આવૃત્તિઓ પર્યુષણાન્ડિકા વ્યાખ્યાન (ગુજરાતી વિવેચન) તથા બારસા. સૂત્ર સાર (ગુજરાતી ઢાળીયા) લેખક - રચયિતા : અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. સંપાદક : સૌમ્ય સ્વભાવી પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. બારસા સૂત્ર મૂળ (સચિત્ર - સાધુ - સાધ્વીજી તથા જ્ઞાનભંડારોને ભેટ) પ્રકાશક : શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર - ઘાટકોપર, મુંબઈ. દ્રવ્ય સહાયક : શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પ્રાપ્તિ સ્થાન શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન, ૧૦૩, મેઘરત્ન, ૧લે માળે, દેરાસર લેન, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૭૭. תכתבתכחכחכרכתכוכתכתכתבתכתבותכותכותבותכתכרכובתכתבתכותבותכתבתפותכתבתכתבותכתברכתם Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #26 -------------------------------------------------------------------------- ________________ YGIGYYYYYYYY64614IKALAISILISYYYYYYYSSASALALALALALALTIES પ્રાસંગિક વકતવ્ય એવું એ શુભ પ્રભાત હતું, એવો એ મારા જીવનનો અનુપમ દિવસ હતો કે જ્યારે પ્રકૃતિના સાથે મારા અંતરના ઊંડાણમાંથી આવી પડેલાં ગીતો સાથે મળી એક અપૂર્વ અણમોલ ગ્રંથની સંવાદિતા સર્જી દીધી. ઉર એક સમુદ્ર છે એમાં વિચારોની ભરતી અને ઓટ આવ્યા જ કરે છે. ભરતી વખતે કોઈવાર કલ્પના પણ ન કરી કરી હોય એવા ચિંતનના પાણીદાર મોતી લઈ તે કિનારે ઠાલવે છે અને આત્મકિનારાને સમૃધ્ધ બનાવે છે. તેની જેમ મને પણ શુભ વિચાર આવ્યો કે આપણા સંઘમાં અનેક ભાગ્યશાળીઓ દ્વારા ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. મારી પ્રેરણાથી પણ સંઘને હંમેશા પર્વાધિરાજ મહાપર્વમાં ઉપયોગી થાય તેવું સુંદર પુસ્તક પ્રકાશિત થાય તો વધારે સારું. તેથી મને શ્રી કલ્પસૂત્રનું નૂતન, સમૃધ્ધ ભાષાંતર સચિત્ર પ્રકાશિત કરાવવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા મેં મુલુંડના અચલગચ્છના આગેવાન ભાઈઓ શ્રીયુત મોરારજીભાઈ, ટોકરશીભાઈ તેમજ પ્રતાપભાઈને જણાવી. તેઓએ કહ્યું, “તમારી ઈચ્છાને અમો અનુમોદીએ છીએ અને એમાં અમો સંપૂર્ણ સહાયતા આપીશું”. પણ એવું ભગીરથ કાર્ય એકલાથી જ થોડું થાય છે? સંઘની MER સહાયતા અને ગુરુઓના આશિર્વાદ હોય તો જ પૂર્ણ થાય. સંઘની સહાયતા મળી, પછી શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને એ માટે પત્ર લખી શ્રી કલ્પસૂત્રનું નૂતન ભાષાંતર બનાવી પક આપવા અને એ મહાન સૂત્રને પ્રકાશિત કરાવવાની વિનમ્રભાવે વિનંતિ કરીને આજ્ઞા માંગી. ત્યારે વંદનીય પૂજ્ય પાદ ગુરુદેવની પE પત્ર દ્વારા પવિત્ર વાત્સલ્યયુક્ત આશિર્વાદથી ભરેલી સંમતિ અને આજ્ઞા મળી. પછી અમોએ આજ્ઞા તથા આશિર્વાદ પામીને કાર્યની શરૂઆત કરી. અમે કાર્ય કરતા ગયા, પ્રેરણા મળતી ગઈ. પરમાત્માના જીવનપ્રસંગોના ભવ્ય નૂતન ચિત્રો તૈયાર કરાવતા Si ગયા, બ્લોકો બનાવતા ગયા, કામ વધતું ગયું, ધીરજ ખુટતી ગઈ, નુકસાની પણ ઘણી સહન કરવી પડી. છતાં પણ તારક En ગચ્છાધિપતિ ગુરુદેવના આશિર્વાદથી હિમત ન હારતાં કામ કર્યે રાખ્યું. ઘણા સમયથી સેવેલ સ્વપ્ન આજે સિદ્ધ થયું છે. વર્ષોની મહેનત સફળ થઈ. બધાને એક જ તાલાવેલી હતી કે કલ્પસૂત્ર પ્રકાશિત કરાવવાનું કાર્ય ક્યારે પૂર્ણ થાય ! જૈન દર્શનના હાલમાં પિસ્તાલીશ આગમો છે. તેમાં છ છેદસૂત્રોમાંનું આ ચોથું છેદસૂત્ર છે તે “પર્યુષણા કલ્પ” એટલે કલ્પસૂત્ર છે. પ્રત્યેક શ્રી પર્યુષણ પર્વાધિરાજ પર્વના દિવસોમાં જિનેશ્વરદેવના ધર્મમાં શ્રદ્ધા રાખનાર ચતુર્વિધ શ્રીસંઘ ગુરુમુખે આ [2 કલ્પસૂત્રનું વાંચન અત્યંત ભક્તિથી એકાગ્ર બનીને શ્રવણ કરે છે. LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLLLLLLLLLLLLLLLCLCLCLCL IUCICUCICUCUCUCUCUCUCCUCCICUCLCLCUCUCUPUPULURUCUPUZUP תכתכרכרכתכוכתכתכתכרכתכוכתכרכתככתכתבתכתבתברברבורכתכתבתם Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #27 -------------------------------------------------------------------------- ________________ LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLLLLLLLCLCLCLCLCL2 UTSTSTSTSTSTSTSTS STS STUFFETTERS STUFFEBSITE આ ગ્રંથની રચના કરતાં અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ખૂબ જ પરિશ્રમ કરવો પડયો છે. શાસન-ગચ્છની ઘણી જવાબદારી વચ્ચે રહીને આ કલ્પસૂત્રની પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારે પૂજ્યશ્રીએ રચના કરી છે. તે છતાં પણ રચના ખરેખર અજોડ બની છે. પૂજય આચાર્ય સાહેબની આ સુંદર રચના જેમના હાથમાં આવશે તેઓને એમ લાગ્યા વિના નહીં જ રહે કે આમાં પૂજ્ય આચાર્ય સાહેબે અથાગ પરિશ્રમ નથી કર્યો ? શાસ્ત્ર માધુર્યથી જન્મેલા લયયુક્ત લાલિત્યથી આ ગ્રંથ પરિપૂર્ણ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સાતમી પાટે ચૌદ પૂર્વધર યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામિજીએ નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાંથી ઉધ્ધરેલું મહામંગલકારી આ કલ્પસૂત્ર છે. ચિંતામણી રત્નતુલ્ય, કલ્પવૃક્ષ સમાન આ કલ્પસૂત્રનું સરલ ભાષાંતર રચવાનું પ્રયોજન એ છે કે બહુ ભણેલા પંડિત પુરુષો તો કલ્પસૂત્રના મૂળ અને સંસ્કૃત વ્યાખ્યાઓને સરળતાથી અનાયાસે સમજી શકે છે. પરંતુ સામાન્ય ભાષાજ્ઞાનવાળા શ્રધ્ધાળુ ભવ્યજીવોને તો આ કલ્પસૂત્રના રહસ્ય સરલ ભાષાંતરમાંથી સમજાય અને તેમની ધર્મશ્રદ્ધા દ્રઢ થાય તે માટે રચયિતાએ દરેક શબ્દ આધારસહિત મૂળ આગમને અનુસરીને પોતાના વાંચન, મનન અને પરિપક્વ અનુભવથી સરળ અને સાદી ભાષામાં ભવ્યજીવોના કલ્યાણનું લક્ષ રાખીને Tી આ મહાનસૂત્રના ભાષાંતર (અનુવાદ-વિવરણ) ની રચના કરી છે. આ ગ્રંથની સરલ રચના અનેક કલ્પસૂત્રના પ્રકાશનો વચ્ચે આ પ્રકાશનને માનભર્યું સ્થાન અપાવે છે. અચલગચ્છાધિપતિ, તીર્થપ્રભાવક પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી ૧૦૦૮ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબે આ પવિત્ર ગ્રંથમાં જે બોધ, જ્ઞાન અને તત્વનો રસથાળ પીરસ્યો છે તે ભવ્યજીવો જાણે, ગ્રહણ કરે અને આચરણમાં ઉતારે એ જ શુભેચ્છા. કલ્પસૂત્ર ગ્રંથની આ બીજી આવૃત્તિ પ્રસંગે પણ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘે સંપૂર્ણ આર્થિક સહાયતા જ્ઞાનખાતામાંથી આપેલ છે. પ્રથમ આવૃત્તિ વખતે પણ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના તે સમયના પ્રમુખ શ્રી મોરારજી નાનજી ગાલા અને મંત્રી શ્રી પ્રતાપ ગોવિંદજી શાહ, શુભેચ્છક શ્રી શામજી જખુભાઈ ગાલા અને ત્યાર પછીના પ્રમુખ શ્રી ટોકરશી દામજી ધરમશી અને ખજાનચી શ્રી નવીન ટોકરશી ગોગરી વિગેરેની સેવાઓ મળેલ હતી. તેમ આ વખતે પણ આ સંઘના વર્તમાન અધિકારીઓ, હાલના ઉપપ્રમુખ શ્રી વિશનજી દેવજી ગાલા, મંત્રી શ્રી મહેન્દ્ર દેવજી ખોના તથા શ્રી સંઘના માજી પ્રમુખ શ્રી જયંતિલાલ કુંવરજી મહેતાની સેવા પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથની બીજી આવૃત્તિના પ્રકાશનમાં વર્તમાન અચલગચ્છાધિપતિ પૂજય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના તથા સાહિત્ય દિવાકર LEEUGLELEL5454545454545454545454545454545454545454545 LLLLLLLLLSLLLLLLLLLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLELELELCLCLCLCLCLCLE UPLETITUTUTIFUL TU TU TUTITUTUL TUESTITUTULPTUDIETLTLTLTLTLTLTLLI For Personal & Private Lise Only www.larong Page #28 -------------------------------------------------------------------------- ________________ UFUTURESSURE THIRSTUFFEDTUEUGHTERESTINIRITUTUTUTIFUGIRITUTUBE પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે મંગલ-આશીર્વાદ આપેલ છે. તથા સંપાદન, પ્રૂફ સંશોધનમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સાહેબે અપાર જહેમત લીધેલ છે. તથા સુઘડ પ્રિન્ટીંગ વિ. કાર્યમાં મુલુંડ સંઘના સુશ્રાવક શ્રી પ્રતાપ ગોવિંદજી શાહે અનુમોદનીય જહેમત લીધેલ છે. અંતમાં આ ગ્રંથમાં કયાંય પણ શાસ્ત્રકાર ભગવંતોના આશય વિરુદ્ધ લખાયું હોય તેમજ પ્રેસ દોષથી કે અમારા અનુપયોગથી જે કંઈ દોષો રહ્યા હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ માગીએ છીએ. વાંચનાર મહાનુભાવો સુધારીને વાંચે એ જ અંતરની અભિલાષા. પE સંવત ૨૦૫ર પર આસો સુદ ૧૩ ગુરૂવાર પ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા. ની ૩૩૪મી પુણ્યતિથિ લી. સાધ્વી હરખશ્રીજી લીલગગન, પાલિતાણા (સૌરાષ્ટ્ર) - ૩૬૪ ૨૭0. UCLCLCLCLCUCUCUCUCULUCULUCULLCLCLCLCLCLCLCLCLCLCLCLLLC J De UllerUnder lEnlin]T] ૧૧ Jain Education international For Personal & Private Lise Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્ર અંગે બે બોલ શ્રી કલ્પસૂત્ર : ચૌદ પૂર્વધર - શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામિજી દ્વારા વિરચિત અંગ બાહ્ય ગણાતા - દશાશ્રુતસ્કંધ નામનો આગમગ્રંથ કે જેની ગણના છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવી છે તેના આઠમા અધ્યયન રૂપે વર્તતા “પખ્ખોલવા ” નામના વિભાગને ગીતાર્થ પૂર્વાચાર્ય ભગવંતે આજથી લગભગ ૧૫૦૦ વર્ષ આસપાસમાં વિભક્ત કર્યો. એમ થવાથી શ્રી કલ્પસૂત્ર ગ્રંથના શ્રવણનો લાભ શ્રી ચતુર્વિધ જૈન સંઘને સુલભ બની શક્યો. જૈનોમાં કલ્પસૂત્રનું સ્થાન : વૈદિક હિન્દુઓમાં ગીતાનું, બૌધ્ધોમાં ધમ્મપદનું, ખ્રિસ્તીઓમાં બાઈબલનું, પારસીઓમાં અવસ્તાનું, શિખોમાં ગુરુગ્રંથ સાહેબનું અને ઈસ્લામીઓમાં કુરાનનું જેવું સ્થાન છે તેનાથી પણ અત્યંત વિશિષ્ટ સ્થાન જૈનોમાં પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રનું છે. પૂર્વાચાર્ય ભગવંતોએ આ ગ્રંથનો અસાધારણ મહિમા ગાયો છે. જેનું વર્ણન ગ્રંથની માંડણી (પીઠિકા) માં આલિખીત હોઈ અત્રે અપ્રસ્તુત છે. શ્રી કલ્પસૂત્રના મહિમાને સમજાવવાની ભાગ્યે જ જરૂર પડે. જૈનોમાં પરમ પવિત્ર અને મહામંગલકારી આ સૂત્રનો મહિમા ઉત્તરોત્તર એટલો વધ્યો છે કે એની ગણના સ્વતંત્ર આગમરૂપે નથી આમ છતાં આ સૂત્રે સ્વતંત્ર આગમગ્રંથ જેવું અને સર્વોત્કૃષ્ટ કોટિનું સ્થાન સંપાદિત કરી લીધું છે. હસ્તપ્રતો : શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આ ગ્રંથરત્નનું અગ્ર સ્થાન છે; એના પ્રતિકરૂપે પ્રાચીન-અર્વાચીન જૈન જ્ઞાનભંડારોમાં શ્રી કલ્પસૂત્ર (બારસા સૂત્રની) છેલ્લા છ કે સાત સૈકાઓમાં સાચા સુવર્ણથી આલેખાયેલી તેમ જ કલાત્મક હૃદયંગમ ચિત્રોથી ચિત્રિત બહુમુલ્ય હસ્તલિખિત પ્રતિઓની સંખ્યા સેંકડોની છે. તેમ જ શ્યામ શાહીથી લખાયેલી તેમ જ ચિત્રોથી અલંકૃત પ્રતિઓની સંખ્યા હજારોની છે. કોઈપણ જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્ર કે તેનું પાનું ન હોય તે જાણે આશ્ચર્ય કહેવાય. For Personal & Private Use Only ૧૨ www.jainsuraying Page #30 -------------------------------------------------------------------------- ________________ LCLCLLUCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLS | સૂત્ર પ્રત્યે જૈનોની શ્રદ્ધા : આ કલ્પસૂત્ર પ્રત્યે જૈનો કેવી શ્રદ્ધા ધરાવે છે તે વાત જૈનેત્તર ન્યાયાધીશો પણ જાણતા હોવાથી બે જૈનો વચ્ચેના કેસની UR પક પતાવટ કરાવવી હોય ત્યારે સાચું બોલાવવા માટે શ્રી કલ્પસૂત્રને ન્યાયાલયમાં મંગાવી હાથમાં રાખી સત્ય બોલવા જણાવે છે. શ્રી કલ્પસૂત્ર પર રચાયેલું સાહિત્ય શ્રી કલ્પસૂત્રનો મહિમા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હોઈ એને સામાન્ય જનસુલભ બનાવવા પૂજ્ય ગીતાર્થ આચાર્ય ભગવંતોએ જ આ સૂત્ર પર અનેકવિધ ટીકાઓ અવચેરીઓ રચી છે. બાલાવબોધોની હસ્તપ્રતો પણ પ્રાપ્ત છે. תכחכחכחכתכתבתכרכרכתכתכתכתבתכתברכתכתברכתכתבתכתבתכתכתבותכרברברכתכתכוכתכתב ૧૩ Jan Education international For Personal & Private Lise Only Page #31 -------------------------------------------------------------------------- ________________ LCLCLLLLLLLLLLLLUCULLCLCLCLCLCLCLCLCULUSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS RUTTITUTE STATUSTEES URUGUESTBINITISHES SUIT " અચલગચ્છીય આચાકૃત ટીકાઓ વગેરે :૧. પંદરમા સૈકામાં થયેલા વિદ્વાન શિષ્ય મંડળીના ગુરુવર્ય અચલગચ્છાધિરાજ શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીના પટ્ટધર ગચ્છાધિપતિ, મંત્રવાદી, પ્રભાવક આચાર્ય શ્રી મેરૂતુંગસૂરિજીએ કલ્પસૂત્ર વૃત્તિ રચ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત છે. મૂળ હસ્તપ્રત આજે અનુપલબ્ધ રહી છે જે સોચનીય કહેવાય. માં ૨. એ જ મહેન્દ્રપ્રભસૂરિજીના શિષ્ય શાખાચાર્ય કવિચક્ર ચક્રવર્તી આચાર્ય શ્રી જયશેખરસૂરિજીએ કલ્પસૂત્ર - સુખાવબોધ વિવરણ રચ્યાના ઉલ્લેખો ઉપલબ્ધ છે. શ્રી જયશેખરસૂરિજી કૃત સાહિત્ય આજે સારી સંખ્યામાં પ્રાપ્ય છે. શ્રી કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ જેવો અમૂલ્ય ગ્રંથ સુલભ ન બને એ આપણા માટે દુઃખદ બીના કહેવાય. આશા છે કે આ ગ્રંથને કોઈ મહાનુભાવ શોધી પ્રકાશમાં આણે ! પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સુખાવબોધ વિવરણની પ્રત શોધવા અંગે ઘણા પ્રયત્નો કરેલા. ૩. શ્રી મેરૂતુંગસૂરિજીના શિષ્ય આગમપ્રજ્ઞ આચાર્ય શ્રી માણિક્યશેખરસૂરિજીએ કલ્પસૂત્ર પર “કલ્પસમર્થન” નામની સંક્ષિપ્ત ટીકા રચેલ છે. ૪. શ્રી મેરૂતુંગસૂરિજીની વિદ્યમાનતામાં પંડિત ઉપા. શ્રી મહામેરુગણિએ કલ્પસૂત્રાવચેરી રચેલ છે એવો ઉલ્લેખ ત્રિપુટી મહારાજના “જૈન પરંપરાનો ઈતિહાસ” ભા. ૨ પૃષ્ઠ ૫૩૦ માં છે. ગચ્છાધિરાજ શ્રી સિધ્ધાંતસાગરસૂરિજીના રાજ્યમાં આચાર્ય શ્રી ધર્મશેખરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિજીએ “કલ્પસૂત્રાવચેરી” ૨૦૮૫ શ્લોક પ્રમાણ રચેલ છે. આ ઉલ્લેખ પ્રો. વેલણકર કૃત જિનરત્નકોશ” માં છે. ૬. અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી કલ્પસૂત્ર (પ્રાકૃત - સંસ્કૃત છાયા - ગુજરાતી) ગ્રંથ બહાર પડેલ જેની પ્રતો વર્ષો પહેલાં ખલાસ થઈ જવા પામેલી. ૭. પૂ. દાદાશ્રી ગોતમસાગરસૂરિજી મહારાજ સાહેબના શિષ્ય શાંતમૂર્તિ ગણાધિપતિ-ગણિવર્ય પૂ. નીતિસાગરજી મહારાજ સાહેબ ના શિષ્ય સ્વ. મુનિશ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબે કલ્પસૂત્ર પર ભાષાંતર (વિવરણ સહિત) રચેલ છે. જેની પE મુદ્રિત પ્રતો વર્ષો પહેલાં ખલાસ થઈ ગયેલી. US SSASSASSSSSSSSSSSSSSSSSSS SIST ૫. USURPA ELEKSIYALALALALALAYISIYASALALALALALALALALALALALALALALTSASLAULUS 98 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #32 -------------------------------------------------------------------------- ________________ USUCUCUCUCUCUCUCUSUSUCUCUCUCnen212CUCUCUCUCUCURLPUPPLEMCULUPU2u2022 תכתבתכתבותכתבותברכתכתכתבתכתבתברכתכוכתכתבתכחכחכתכרככותכתבותכתברכתכוכתכתבותכ E પ્રસ્તુત ભાષાંતર ગ્રંથ : પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે શ્રી કલ્પસૂત્ર ભાષાંતર ગ્રંથની વધારે આવશ્યકતા રહેવા પામી, આગળ મુદ્રિત પ્રતો ખલાસ થઈ ગયેલી. પુનર્મુદ્રણ અંગે ઘણા સમયથી વિચારણા ચાલુ રહેલી. અંતે અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબના આજ્ઞાનુવર્તીની સાધ્વીજી શ્રી હરખશ્રીજીની સતત પ્રેરણાથી અને કચ્છ નાના આસંબિયાના મુલુંડ નિવાસી સુશ્રાવક શ્રી મોરારજી નાનજી ગાલાના સતત પ્રયત્નોથી શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજ પ્રથમ આવૃત્તિનું કાર્ય હાથ ધરેલું. નૂતન ભાષાંતર ગ્રંથ તૈયાર કરવા સાધ્વીજી શ્રી હરખશ્રીજી વિ. સાધ્વીજીઓ તથા કેટલાક શ્રાવક - શ્રાવિકાઓની અતિ | વિનંતી થતાં અચલગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબે અનેકવિધ શાસન-ગચ્છની પ્રવૃત્તિઓ વચ્ચે પણ પરિશ્રમપૂર્વક નૂતન ભાષાતર ગ્રંથ તૈયાર કરેલ. શ્રી કલ્પસૂત્ર લઘુવૃત્તિ : અચલગચ્છાધિપતિ - કિયોધ્ધારક - સુવિશુદ્ધ ચારિત્રમૂર્તિ ગુરુદેવ અચલગચ્છાધિપતિ પૂજ્ય દાદા સાહેબ શ્રી | ગૌતમસાગરસૂરિજી મહારાજા સાહેબની સતત ઈચ્છા હતી કે શ્રી કલ્પસૂત્ર પર અચલગચ્છીય આચાર્યકૃત સામાન્ય જનસુલભ સંસ્કૃત ટીકા મળવી જોઈએ. પ્રયત્નનોને અંતે સફળતા ન મળતા પૂ. દાદાશ્રીની સતત આજ્ઞાથી અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. એ (તે વખતે પૂ. ઉપાધ્યાયજી શ્રી ગુણસાગરજી મ. સા.) કલ્પસૂત્ર લઘુવૃત્તિ સંસ્કૃતમાં રચવાની શરૂઆત કરેલી. પૂ. દાદાશ્રીના કાળધર્મ બાદ શાસન-ગચ્છની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થતાં દેવયોગે ઉપરોક્ત LE રચના અપૂર્ણ રહી જવા પામી. પ્રસ્તુત ગ્રંથના લેખક અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની સાહિત્ય કૃતિઓઃ અનેકવિધ શાસન પ્રવૃત્તિઓ હોવા છતાં પૂ. શ્રીએ પ્રસંગોપાત નિમ્ન લિખિત સાહિત્યની રચના કરેલ છે. ૧. શ્રી દ્વાદશ પર્વકથા સંગ્રહ સંસ્કૃત ગદ્ય - પદ્ય ૨. ચતુર્વિશતિ જિન સ્તુતિઓ તથા બીજ, પાંચમ આદિ પદ્ય તિથિઓની સ્તુતિઓ સંસ્કૃતમાં પદ્ય ૩. શ્રી સ્તવન ચોવિશી પ્રકીર્ણ સ્તવનો ગુર્જર પદ્ય ૪. શ્રી શ્રીપાલ ચરિત્ર સંસ્કૃત પદ્ય LEUCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCL21222CLCLCLCLC ૧૬ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #33 -------------------------------------------------------------------------- ________________ UCU222UCLCLCLLLLLLLCLCLCLCULUULUSLCLCLCLCLCLCLLLLLLLLLLLLLLLLLLLLLS ૫. શ્રી કલ્પસૂત્ર લઘુવૃત્તિ સંસ્કૃત (અપૂર્ણ). ઉપરોક્ત રચનાઓ સં. ૨૦૦૬ પહેલાં થયેલી છે. ૬. શ્રી નવપદ પૂજા સં. ૨૦૧૨ માં પુરી કરેલ છે. ત્યારબાદ ૨૦ જેટલી મોટી પૂજાઓ પદ્યમાં રચી છે. ૭. શ્રી વીશસ્થાનક ચોઢાળીયો, દુહા, ચૈત્યવંદન તેમજ સ્તુતિ, ગુર્જર પદ્ય સં. ૨૦૨૯ ૮. શ્રી જ્ઞાનપંચમીનો ચોઢાળીયો - ગુર્જર પદ્ય સં. ૨૦૨૦ ૯. શ્રી વર્ધમાનતપ સ્તવનો, ચૈત્યવંદન સ્તુતિ ગુર્જર પદ્ય સં.૨૦૨૯ આવી તપ આરાધનાને લગતી અનેક કૃતિઓ રચી ותכתבתכחכחכחכחכתכתבתכתכוכתכתבתכוכתכתברכתבתכתבתכתכתכתב શ્રી નવાંગ પૂજાના દુહા વગેરે અનેક ભાવાત્મક લઘુકૃતિઓ રચી છે. ૧૧, શ્રી મહાવીરાષ્ટક (સંસ્કૃત) ભુજમાં રહીને સં.૨૦૩૧ ૧૨. શ્રી યુગપ્રધાન દાદાશ્રી જયસિંહસૂરિજી સ્તવના બિદડામાં રહીને સં. ૨૦૩૧ ૧૩. શ્રી બાર પર્વકથા ભાષાંતર શ્રી કલ્પસૂત્ર ભાષાંતર (પ્રસ્તુત ગ્રંથ) ૧૫. શ્રી બારસાસૂત્ર સાર પદ્ય ગુજરાતી ૧૬. શ્રી સરલ સમરાદિત્ય સંસ્કૃત ગદ્ય ૧૭. શ્રી લઘુત્રિષષ્ઠિ ચરિત્ર (સંસ્કૃત) વિગેરે મળી ૧૫૦ થી વધારે કૃતિઓ. પૂજ્યશ્રીએ જ્યારે જ્યારે બીજાઓ તરફથી વિનંતીઓ થયેલ છે ત્યારે ત્યારે આ રચનાઓ કરેલ છે. પૂજ્યશ્રીના વિસ્તૃત સાહિત્ય પરિચય માટે જુઓ “ગુણ મલકે સાગર છલકે” પૂજ્યશ્રીનો મૃત્તિ ગ્રંથ. (પૃષ્ઠ ૩૬૩ થી ૩૬૮) ઉપરોક્ત રચનાઓ સિવાય પુજ્ય આચાર્ય શ્રીની પ્રેરણા અને પ્રયત્નોથી નવપદાદિ તપોનિધિ, દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ પૂજા સંગ્રહ, બે પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ તેમજ સાર્થ પ્રતિક્રમણ આદિ પુસ્તકોની અર્ધા લાખથી પણ વધારે નકલો પ્રસિદ્ધ થવા પામી છે. બીજી આવૃત્તિ : સં. ૨૦૫૨ વૈશાખ સુદ ૮ નવાવાસ (કચ્છ) ગુરુ ગુણચરણકિંકર આ. કલાપ્રભસાગરસૂરિ an LELE LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLLLLLLL લિ. , LELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLLLLLLLLLLLLLLLLLLLLL TU TU TUEUUUUUU U UU TU TU TlrlUTU-II TITLE]]] ]T]ETIRTISTSTSTSતી Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #34 -------------------------------------------------------------------------- ________________ भाषांतरकार प्रशस्तिः अचलाख्ये वरे गच्छे, संलीना वर संयमे ।। आर्यरक्षितसूरीशा, बुभुवः सूरि सत्तमाः ।। १ ।। तच्छिष्या जयसिंहाख्या, लक्षक्षत्रिय बोधकाः ।। जेतारो दिक् पटादीनां युगप्रधान सूरिपाः ।। २ ।। तत्पट्टे धर्मघोषाख्याः, सूरयो बहु बोधदाः ।। महेन्द्रसिंह सूरीशाः, तत्पट्टे श्रेष्ठसंयमाः ।। ३ ।। तच्छिष्याः अभवन् वर्याः, सिंहप्रभाख्य सूरयः ।। अजितसिंहसूरीशा, स्तत्पट्टेऽमलसंयमाः ।। ४ ।। देवेन्द्रसूरयः शिष्याः, धर्मप्रभाख्य सूरयः ।। सिंहतिलकसूरीशा, महेन्द्रप्रभसूरयः ।। ५ ।। सूरीशा मेरुतुंगाख्याः, सूरयो जयकीर्तयः ।। जयकेसरिसूरीशाः, सूरि सिध्धान्तसागराः ।। ६ ।। For Personal & Private Use Only ૧૭ www.jainelbrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ भावसागरसूरीशा, पट्टात्पट्टे क्रमेणैवं, गुणनिधानसूरयः ॥ सूरीशा धर्ममूतयः ।। ७ ।। तत्पट्टाकाशसूर्याभाः, सूरि कल्याणसागराः 11 महाप्रभावका जाता:, सर्वे गच्छाधिपा वराः ।। ८ ।। पट्टानुपट्टे तेषां च सूरि गौतमसागराः ।। त्यागीवरा बभुवुस्ते, तत्पट्टे नीति शिष्यकाः ।। ९ ।। गुणसागरसूरीशाः गच्छाधीशा हि संप्रति ।। व्यरचि कल्पसूत्रस्य, भाषांतरो वरश्च तैः ।। १० ।। वसु नेत्र ख नेत्राब्दे, षष्ठयां वैशाख शुक्लके ।। कच्छस्थ देवपुर्यां हि, पूर्णीकृतः शिवंकरः ।। ११ ।। देवपुर्यां पुनः पार्श्व, तदाश्रेष्ठतरो जातो, प्रतिष्ठाया महोत्सवः ।। गुणाब्धिसूरि निश्रया ।। १२ । For Personal & Private Use Only १८ www.jainejbrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી, તપસ્વી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાનું ઓજસ્વી વ્યક્તિત્વ - યશસ્વી, કૃતિત્વ ' (ટૂંક જીવન પરિચય) ગુણોના ઘૂઘવતા સાગરને કાગળરૂપી ગાગરમાં સમાવવો હોય તો એ કેટલું અઘરું છે. એ જ્યારે આપણે લખવા બેસીએ ફT તો આપણને ખ્યાલ આવે ! આપણા પરમોપકારી વાત્સલ્યવારિધિ ... જીવન નૈયાના સુકાની ... ભવોદધિ તારક ... શાસનસમ્રાટ ... અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના યશસ્વી અને ઓજસ્વી જીવન જવાહરનો જો પરિચય આપવો હોય તો શું લખવું ને શું ન લખવું? એ વિચાર પહેલા આવે .... કચ્છ દેઢિયા તીર્થના એ મહાસંત સમસ્ત હિન્દુસ્તાનમાં કેવો અજબગજબનો પ્રભાવ પાથરી ગયા !!! મૃતપ્રાયઃ પ્રાણોમાં ચૈતન્યને કેવાં જોમપૂર્વક ધબકાવી ગયા !!! જે અચલગચ્છને પ્રાયઃ કોઈ ઓળખતું નહીં ... જે કચ્છના પ્રદેશને કોઈ જાણતું નહીં એ ગચ્છ-કચ્છને ભારતના નકશામાં એકદમ જોરદાર ચમકાવી દીધું એ પૂજ્યશ્રીનું સંસારી નામ ગાંગજીભાઈ .. રત્નકુક્ષી માતા ધનબાઈ .... ધર્મવીર પિતા લાલજીભાઈ દેવશી છેડા .... કચ્છની ધરાના અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચવા એ શાસન માતાની કુક્ષીએ જન્મ લઈ કચ્છના કોહિનૂર બન્યા તો ભારતના દિવાકર બન્યા .... સંસ્કારદાત્રી માં બાળપણથી ગાંગજીભાઈને કહેતી “બેટા ! તું દીક્ષા લેજે. મારું કુળ અજવાળજે. મને બધા મહારાજની મા કહે તો મને કેટલો આનંદ થાય.” જેમ માતા જીજાબાઈએ નાનપણથી જ શિવાજીમાં પરાક્રમના યશોગાન રેયા તેમ આ શાસનમાતાએ એવાં સંસ્કારના ચંદન પાયા જેની શીતલતા આપણે સહુએ માણી .... અદ્ભુત ઘટનાઓના વમળમાંથી શાસનના કમળમાં ૧૪ વર્ષની વયે શીતળાના ભયંકર રોગમાં બેભાન થયા. ત્યારે મૃત્યુ પામેલા જાણી કુટુંબીજનોએ સ્મશાનયાત્રાની તૈયારી પણ આરંભી દીધી. પણ શાસનદેવીની અદ્રય સહાયતાએ ગાંગજીભાઈનો દેહસંચાર જાણી બધા ખુશ થઈ ગયા . ને જુઓ કુદરતનો કરિશમા કે એ ગાંગજીભાઈ મરણપથારીએથી ગચ્છની ગાદીએ બિરાજયા. ગાંગજીભાઈના જીવનમાં સ્મશાનયાત્રાના પ્રસંગથી જ વૈરાગ્યના બીજ વવાઈ ગયા. LSLSLSLSLSLSLSLELLELELELELELELELELSLSLSLSLSLSLSLSLSLSLSLSLLLCLCLCUZT યથારીરિપULTUTUTUTITUTERDUETTER TET-TETNAGEMESSAGE Jan Education international For Personal Private Lise Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વર્ષની વયે કેટલીક બહેનો સાથે સમેતશિખરજી તીર્થની યાત્રાએ ગયા. બહેનો ઘણો ત્રાસ આપતી છતાં સમતાની પ્યાસ દ્વારા તેઓ ભક્તિમાં લીન રહ્યા. બહેનો ગાળ આપે તો ગોળ માનીને પી જતા. બચપણથી જ તિતિક્ષાની દીક્ષા આ પ્રસંગમાં મેળવી. રસોઈમાં માતાજીને સહાયક બનતા, ગરમાગરમ ઉકળતા તેલની કડાઈમાંથી તેલના છાંટા શરીર પર ઉડતા આખા શરીરે દાઝી ગયા. ત્યાં એમની પ્રતિજ્ઞાની અડગતા છતી થઈ. ચોવિહારનો સમય હતો. બેભાન થઈ ગયા અને જાગૃત થયા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. ચોવિહારનો નિયમ એટલે નિયમ. બાહ્ય ઉપચાર કરવા દીધા પણ પોતાનો નિયમ ન જ તોડયો. લીધો ગાંગજીભાઈએ મહાભિનિષ્ક્રમણનો પંથ... બન્યા શાસનના નિગ્રંથ .... મુંબઈમાં ધંધો કરતા કરતા પણ સત્સંગ, પ્રવચન શ્રવણ, સૂત્ર કંઠસ્થીકરણ, જ્ઞાનની અદ્ભૂત લગની, તપ પ્રત્યેનો પ્રેમ આ બધાએ ગૃહસ્થજીવનમાં ગુણાકાર પર ગુણાકાર માંડયા. તેમાં વૈરાગ્ય જાગૃત થતાં નિયમ લીધો કે જ્યાં સુધી સંયમ ન મળે ત્યાં સુધી એકાસણા કરવા. એ નિયમની કસોટી થઈ. ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રતિજ્ઞાની પરીક્ષામાં પાસ થઈ વડીલોની સંમતિપૂર્વક સંયમ પંથે વિહર્યા ... ગુણનિષ્પન્ન એવું નામાભિધાન થયું મુનિ શ્રી ગુણસાગરજી મહારાજ. દાદા સાહેબની અદ્ભૂત સેવા ગચ્છાધિપતિ પૂ. આ. ભ. દાદા સાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની સેવા એમણે ૧૯૯૩ થી ૨૦૦૯ સુધી દિલોજાનથી કરી. દાદા સાહેબ તથા પૂ. ગુરૂદેવ શ્રી ગણિવર્ય શ્રી નીતિસાગરજી મ. સા.ની એક બાજુ સેવા અને વૈયાવચ્ચમાં લીન તો બીજી બાજુ જ્ઞાનપ્રાપ્તિ માટે બન્યા શ્રુતસાગરમાં મીન. ત્રીજી બાજુ કચ્છમાં સવાર-બપોર બે વખત પ્રવચન આપી કરતા શ્રોતાઓને તલ્લીન. આવી સતત પરિશ્રમ અને જહેમત માંગી લે એવી પરિસ્થિતિમાં પણ મુનિ શ્રી ગુણસાગરજી મહારાજે જે જ્ઞાનની ધુણી ધખાવી તે શબ્દોમાં લખી ન શકાય, માત્ર પાંચ જ વર્ષમાં એવા પારંગત બન્યા કે દાદા સાહેબની પ્રેરણાથી વિવિધ રચનાઓ કરવા માંડયા. For Personal & Private Use Only www.jaineeltory cog Page #38 -------------------------------------------------------------------------- ________________ LLLLLLLSLSLSLSLSLSLSLLLLLLLLLLLELELELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS UTUESTITUESTITUTUTUTIFUTURESENTRIFUGUSTUFFESTSTST ઉપાધ્યાય પદ પ્રદાન કુશળ ઝવેરી એવા દાદા સાહેબે આ કચ્છના કોહિનૂર હીરાને પારખી લીધા. એમની શાસન સેવાની અદ્ભૂત ધગશ જોઈ માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં જે મુનિ શ્રી ગુણસાગરજીને ઉપાધ્યાય પદ પ્રદાન કર્યું . એ પદ ઉપાધ્યાયજીએ એવું ઝળકાવ્યું કે સમય ભાવવાહી સ્તવન ચોવીશી, સુગમ સંસ્કૃતમાં સ્તુતિ ચોવીશી, શ્રીપાલ ચરિત્રમ (સંસ્કૃત), દ્વાદશ પર્વ કથા SF (સંસ્કૃત) એવી અનેક સંસ્કૃત, ગુજરાતી, હિન્દી રચનાઓ પૂજ્યશ્રીએ કરી. આજે પણ અચલગચ્છીય શ્રમણ-શ્રમણીઓ રાઈ પ્રતિક્રમણમાં તથા પખ્ખી પ્રતિક્રમણમાં પૂજ્યશ્રી રચિત સ્તુતિ બોલી જ રહ્યા છે. પૂજ્યશ્રીની રચનાઓ એવી શાંત જાણે મીઠું ઝરણું વહેતું હોય એમ સાંભળતા લાગે. પૂજ્યશ્રી જેમ વિદ્વાન હતા તેમ સરળ પણ એટલા જ હતા. ભદ્રિક પરિણામી એ પૂજ્યશ્રીના જીવનમાં દિન-પ્રતિદિન ગુણ સમૃદ્ધિ વધવા માંડી. સોળ સોળ વર્ષો સુધી દાદા ગુરૂની અદ્દભૂત સેવાનો જે મેવો પૂજ્યશ્રીએ ચાખ્યો ને સમાજને ચખાડયો એનું તો વર્ણન આ નમણી નાજુક કલમ દ્વારા કરી ન શકાય. ગુરૂવિરહ બાદ સૂરિપદે સોહાયા વિ. સં. ૨૦૦૯ માં દાદા સાહેબ કાળધર્મ પામ્યા એ આઘાત જેવો તેવો ન હતો. છતાં દાદા સાહેબે પોતાની હયાતિમાં જ એટલે વિ. સં. ૨૦૦૩ માં પોતાનો આજ્ઞાવતિ સાધુ સાધ્વી સમુદાય ઉપાધ્યાયજી મહારાજને સોંપી દીધો હતો. પૂ. દાદા R સાહેબ વતી પૂ. ઉપાધ્યાયજી ગચ્છનું સંચાલન કરતા. પણ હવે તો છત્રછાયા જ ગઈ એ આઘાતને પણ પચાવી કચ્છના ખૂણેખૂણે ઉપાધ્યાયજીએ જ્ઞાનની જ્યોત જલાવી. જનતામાં અજ્ઞાનતા જોઈ એમને કરૂણા ઉપજતી. એમના અપૂર્વ પુરુષાર્થથી ગચ્છમાં અને કચ્છમાં ચેતના આવી. સં. ૨૦૧૨ માં શ્રી અચલગચ્છ ઉત્કર્ષ સાધક સંઘે તેઓને મુંબઈ નગરે સૂરિપદ પર આરૂઢ કર્યા. ત્યારબાદ મુંબઈમાં ત્રણ ચાતુર્માસ કરી કચ્છમાં વિદ્યાપીઠની સ્થાપના કરવા જોરદાર પ્રેરણા આપી. ક બે વિદ્યાપીઠોની સ્થાપના કચ્છ અને મુંબઈમાં પરાં પરાં અને ગામેગામે વિચરી પૂજ્યશ્રીએ આપેલી પ્રેરણાને સમાજે ઝીલી અને એના પરિણામ સ્વરૂપે સં. ૨૦૧૭ માં મેરાઉમાં તથા નાગલપુરમાં શ્રાવક અને શ્રાવિકા વિદ્યાપીઠોની સ્થાપના થઈ. ત્યારે જાણે કચ્છમાં કાશી આવી હોય એવો ઉત્સાહ અને ઉમંગ ચારેકોર ફેલાયો. તે વખતે સાધુસંસ્થા નહિવત્ હતી. પૂજ્યશ્રી સાથે બે ચાર ઠાણા હતા પણ વિદ્યાપીઠની સ્થાપના બાદ આશાસ્પદ બાળકો, યુવાનો સંયમી બન્યા. વિ. સં. ૨૦૧૬ માં પ્રથમવાર મુનિ શ્રી GS કલાપ્રભસાગરજી આદિ ત્રણ બાલદીક્ષાઓ થઈ. ત્યારબાદ સાધુરત્નો પાકવા માંડયા. PIPIPICCICICICUCUCUCUCUCUCUCUS Jan Education international For Personal Private Lise Only Page #39 -------------------------------------------------------------------------- ________________ UCLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLC કચ્છમાં જબરદસ્ત શાસન પ્રભાવના અચલગચ્છાધિપતિ પદ શિષ્ય પરિવાર વધ્યા બાદ પૂરજોશમાં ધર્મપ્રવૃત્તિઓ વધવા માંડી. પૂજ્યશ્રીના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ કચ્છના ગામેગામે જિનાલયોના જિર્ણોધ્ધાર, ધ્વજદંડ, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયો, જિનાલયોના શુદ્ધિકરણ, નૂતન જિનાલયોના નિર્માણ, જ્ઞાનશાળાઓ, જ્ઞાનભંડારો, પાઠશાળાઓ વગેરેનું નવનિર્માણ વગેરે શાસન કાર્યો પૂજ્યશ્રીના પગલે પગલે થવા માંડયા. સમસ્ત ગચ્છની જનજાગૃતિ માટે તે વખતે સં. ૨૦૨૪માં પૂજયશ્રીએ શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ ગચ્છ) શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના કરીને ભદ્રેશ્વર મહાતીર્થમાં સંઘનું પ્રથમ અધિવેશન બોલાવ્યું. ત્યારે મુંબઈ, કચ્છ, દક્ષિણ, રાજસ્થાન વગેરે ભારતભરમાંથી અનેક ભાવિકો પધાર્યા. સં. ૨૦૧૯માં કચ્છ દેઢીયાથી ભદ્રેસર તીર્થના છ'રી પાલક સંઘની સંઘમાળ વખતે અનેક સંઘોની આગ્રહભરી વિનંતીથી પૂજ્યશ્રીને ભદ્રેશ્વર તીર્થમાં “અચલગચ્છાધિપતિ” પદે આરૂઢ કરાયા. પોતાના તપસ્વી શિષ્ય પૂજય મુનિ શ્રી ગુણોદયસાગરજી મ. સા. ને સં. ૨૦૩૨ અને સં. ૨૦૩૩ માં ઉપાધ્યાય પદ તથા સૂરિ પદ આપ્યું. એ વર્ષે પૂજ્યશ્રીના વરદ્ હસ્તે ભુજપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા ઉજવાઈ. રાજસ્થાનમાં ઉગ્રવિહારો તથા છ'રી સંઘ ' સં. ૨૦૩૨ માં ભીનમાલ-બાડમેર તરફ વિહારો કરી રાજસ્થાનમાં પૂજ્યશ્રીએ ધર્મલહેર ફેલાવી દીધી. બાડમેર ચાતુર્માસ દ્વારા રાજસ્થાનના સંઘોમાં ઘણી જાગૃતિ આવી. ત્યારબાદ અંજનશલાકા-દીક્ષા વગેરે કાર્યક્રમો થયા. ફરી કચ્છ પધાર્યા ત્યારે સં. ૨૦૩૩ ના મહા સુદ ૫ ના કચ્છ ગોધરાથી શત્રુંજય તીર્થનો ઐતિહાસિક છ'રી સંઘ નીકળ્યો. મુંબઈમાં પાવન પધરામણી - અદ્વિતિય શાસન પ્રભાવના વિ. સં. ૨૦૩૪ માં પૂ. અચલગચ્છાધિપતિશ્રી મુંબઈ પધાર્યા. અહીં પરાં પરાંમાં વિચરી જાગૃતિનો શંખનાદ ફૂંક્યો. જેથી ઉપનગરોમાં સંઘોની સ્થાપના, યુવા સંગઠનો, મહિલા મંડળો વગેરે દ્વારા ધર્મશાસનનો જયજયકાર થવા માંડયો. વિ. સં. ૨૦૩૬ માં સંઘનું બીજું અધિવેશન બોલાવાયું. ગચ્છવિકાસની અનેક પ્રવૃત્તિઓના બીજ વવાયા. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્રના કારણે શ્રી આર્યરક્ષિત યુવા પરિષદ તથા પરા પરામાં યુવા મંડળની રચના થઈ. જ્ઞાનસત્રના કારણે અનેક યુવાનો સંયમના પંથે સંચર્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી પરાઓમાં અનેક ઉપાશ્રયો થવા માંડયા. જિનાલયોના ખનન શિલારોપણ, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, દીક્ષા મહોત્સવો થયા. પૂજ્યશ્રીના મુંબઈના સંઘો પર એવા ઉપકારો છે કે ભુલાયા ભુલાશે નહીં. UR 2 Jan Education international For Personal & Private Use Only www.jainerary.cg Page #40 -------------------------------------------------------------------------- ________________ Jain Education international મહાછ'રી પાલક સંઘોની ભવ્ય યશોગાથા - વીશ જિનાલય મહાતીર્થ (શિખરજી) નું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી મુનિવરોની નિશ્રામાં શત્રુંજય તીર્થની નવાણું યાત્રાનું ભવ્ય આયોજન થયું. ત્યારબાદ નાના નાના ઘણા છ'રી પાલક સંઘો પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં નીકળ્યા. તેમાંય સં. ૨૦૩૯ માં સમેતશિખરજી તીર્થના છ'રી પાલક સંઘની વાતોએ જોર પકડયું. લાલવાડી ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીએ સંઘ માટેની જાહેરાત કરી. એની એક એક વાતો ખરેખર અવિસ્મરણીય અને યાદગાર બની રહેશે. લાલવાડીથી પ્રયાણ તો એવું અવર્ણનીય થયું કે જે સૌના હૈયામાં તકતિની જેમ જડાઈ ગયું. સમેતશિખર તીર્થના સંઘ દરમ્યાન પૂજ્યશ્રી ‘ચમત્કારી બાબા” તરીકે પ્રસિદ્ધ થયા. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં જૈન-જૈનેતરોમાં વ્યસન ત્યાગ દ્વારા જબરજસ્ત લોકચાહના મેળવી ગયા. આ સંઘના કારણે પૂજ્યશ્રીને, ગચ્છને તથા કચ્છને દિગંતયશની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ શિખરજી તીર્થમાં વીશ જિનાલય નિર્માણ, શિખરજીની નવાણું યાત્રા, ચાતુર્માસ, અંજનશલાકા પ્રતિષ્ઠા, પરમાત્મા મહાવીર પ્રભુની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ છે એ અંગેનું નિર્ણાયક સંમેલન વગેરે અનેક યશસ્વી કાર્યો થયા. બિહારના ગવર્નર શ્રી કીડવાઈજીએ પૂજ્યશ્રીને “ભારત દિવાકર” બિરૂદથી અલંકૃત કર્યા. સમેતશિખરજી તીર્થથી શત્રુંજય તીર્થનો પાંચ મહિનાનો બીજો મહાસંઘ નીકળ્યો. આ દીર્ઘ સંઘો એ જૈન શાસનના સુવર્ણ પૃષ્ઠ રોકી લીધા. સં. ૨૦૪૦ માં શ્રી. ક. વી. ઓ. દેરાવાસી મહાજને પૂજ્યશ્રીને “શાસનસમ્રાટ’” બિરૂદથી વધાવ્યા. દક્ષિણ ભારતમાં ઉગ્ર વિહારો પૂજ્યશ્રીની ભાવના અને દક્ષિણના સંઘોની આગ્રહભરી વિનંતીના સુભગ સમન્વયે પૂજ્યશ્રી સપરિવાર દક્ષિણ ભારતમાં પધાર્યા અને પાંચ મહિનામાં પાંચ હજાર કિલોમીટરની ઉગ્ર વિહાર યાત્રા કરી, એ દ્વારા જાગૃતિ સાથે પૂજ્યશ્રીએ સમરાદિત્યકેવલી ચરિત્રની સરલ સંસ્કૃતમાં રચના કરી. પૂજ્યશ્રીની રચનાઓ માટે તો એક જુદું જ પ્રકરણ લખવું પડે. પૂજ્યશ્રીની પ્રેરણાથી દક્ષિણ ભારતમાં ૭૨ જિનાલય તીર્થ માટે દાનની ગંગા વહી હતી. મુંબઈમાં જિનાલયોની અંજનશલાકા - પ્રતિષ્ઠાની હારમાળા મુંબઈમાં ફરી પધરામણી બાદ દીક્ષાઓ, ભારત જૈન મહામંડળનું, જૈન એકતા સંમેલન તથા અખિલ ભારત અચલગચ્છનું સંમેલન, મલાડ-ગોરેગાંવ વચ્ચે અંજનશલાકા તથા અંબરનાથ, ડોંબિવલી, થાણા, કલવા, વડાલા, વિરાર પરમાત્મા પાર્ક, નાલા સોપારા વગેરેમાં પ્રતિષ્ઠાઓ યોજાઈ. કચ્છ તરફ પ્રયાણ કરતા અંકલેશ્વરમાં પ્રતિષ્ઠા મહોત્સવ, અમદાવાદ જન્મહિ૨ક અભિવાદન મહોત્સવ બાદ કચ્છમાં પધરામણી થઈ. 2222LEN For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનાલયની પાવન ભૂમિ પર પધરામણી પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં જોરદાર પ્રેરણા આપી હોય તો એ છે શ્રી શત્રુંજયાવતાર આદિશ્વર ૭૨ જિનાલય મહાતીર્થની. સકલ સંઘ પાસેથી અદ્ભૂત સુકૃતની સરવાણી વહેવડાવી દીધી. સં. ૨૦૪૩ માં પ્રથમવાર જ ૭૨ જિનાલય તીર્થ પધાર્યા. ત્યાં જન્મહિરક તથા સંયમનો સુવર્ણ મહોત્સવ તથા સાતમા વરસીતપનું પારણું કર્યું. આ પ્રસંગે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહજી પધાર્યા જેમણે પૂજ્યશ્રીને “રાષ્ટ્રસંત” બિરૂદથી નવાજયા. એ વર્ષનું ચાતુર્માસ પૂજ્યશ્રીએ ત્યાં જ કર્યું. એ ભૂમિ પર તપત્યાગ, તિતિક્ષાના તેજકિરણો પાથર્યા. મંગલમંત્ર પાઠો દ્વારા, દાનપ્રેરણા અને માર્ગદર્શન દ્વારા તીર્થકાર્યમાં પ્રાણ પૂર્યા, એ ૭૨ જિનાલય તીર્થની પ્રતિષ્ઠા એ પૂજ્યશ્રીના પટ્ટધરો ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા., સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા આદિ સાધુ સાધ્વીગણ ઠા. ૨૦૦ની નિશ્રામાં સં. ૨૦૫૨ ના વૈશાખ સુદ ૭ ના સંપન્ન થઈ ગયેલ છે. રાજસ્થાન તથા મુંબઈ તરફ પ્રયાણ ૭૨ જિનાલયે ચાતુર્માસ બાદ એક દીક્ષા આપી, સં. ૨૦૪૪માં પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય ગણિવર્ય શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની વિનંતીથી અને રાજસ્થાનના સંઘોની વિનંતીથી રાજસ્થાન તરફ વિહાર કર્યો. ત્યાં બાડમેરથી જેસલમેર બાડમેરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. પૂ. ગણિવર્ય શ્રી કલાપ્રભસાગરજીને ઉપાધ્યાય પદ, દંતાણી તીર્થની અંજનશલાકા - પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાધ્યાયજીને આચાર્યપદારૂઢ કર્યા બાદ ત્યાંથી અનુક્રમે મુંબઈ પધાર્યા. અહીં દિનપ્રતિદિન પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય બગડવા માંડયું. આવી તનની અસ્વસ્થતા છતાં મનની સ્વસ્થતાપૂર્વક આઠમું વર્ષીતપ પૂર્ણ કરી પારણું કર્યું. દાદર સિલ્વર એપાર્ટમેન્ટમાં કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરી મહાલક્ષ્મીમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ મથે પોતાના નૂતન પટ્ટાલંકાર પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી આદિ શિષ્ય પ્રશિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આ છેલ્લું ચાતુર્માસ (વર્ષાવાસ) અપૂર્ણ જ રહ્યું. પર્યુષણ દરમ્યાન પૂજ્યશ્રીને અશાતા નો જોરદાર ઉદય થયો બાદ આ. કલાપ્રભસાગરસૂરિજી આદિ શિષ્યો પ્રશિષ્યોની અદ્ભુત સેવા, ભક્તોની અનન્ય સેવા ભક્તિ છતાં સં. ૨૦૪૪ ની ભાદરવા અમાસના પૂજ્યશ્રી દેહી મટી વિદેહી બન્યા. પરિવારને નોંધારા બનાવી ગયા. પૂજ્યશ્રીના જીવનને શબ્દદેહ આપવો એ ખરેખર મુશ્કેલ છે છતાં ટૂંકમાં પણ પૂજ્યશ્રીનું એ પ્રભાવક જીવનકથન વાંચી સહુ બોધ પામશે એમાં શંકા નથી. For Personal & Private Use Only www.jaineeltory cog Page #42 -------------------------------------------------------------------------- ________________ LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLELCLCLLLSLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL כתבותכותבותכוכתכוכתכוכתכתבותכתבותברברכתכוכתכתכוכתככתבתבורכובתבובתכככוכב પૂજ્યશ્રીના પરિવારના સમર્થ પટ્ટધરો, સંયમી મુનિવરો તેમજ સંયમી સાધ્વીવૃંદ પૂજ્યશ્રીના કાર્યોને વેગ આપી રહ્યા છે. ભવ્યાત્તિભવ્ય દેવવિમાન તુલ્ય પૂજ્યશ્રીના અંતિમ સ્વપ્નસમા ૭૨ જિનાલયની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો પ્રસંગ સમગ્ર કચ્છી LE સમાજને ગૌરવ અપાવી ગયો. સમગ્ર જૈન શાસનમાં અચલગચ્છનો ચાંદ સોળેકળાએ ખિલાવી ગયો. ગુરૂ ગુણની અદશ્ય કૃપા જ વરસી રહી છે જેના કારણે પૂજ્યશ્રીની વિદાય બાદ પણ અનેક શાસનપ્રભાવક કાર્યો થઈ રહ્યા છે. સ્થળ : સં. ૨૦૫૩ કારતક સુદ ૧૫ રવિવાર, ગોધરા (કચ્છ), લિ. ગુરુચરણભૂંગાયમાન આ. કલાપ્રભસાગરસૂરિજી મ. સા. ST (ચાતુર્માસ પૂર્ણાહુતિ દિન) , પતિ દિન) ના શિષ્ય મુનિ કૈવલ્યરત્નસાગર תכתבותבורכתכתכתכתבתכתבתכתכוכתכתבתכתבתכתבתכתבתכתבתכתברכתם GSHSISTSTSTSS S SSSSSSSSSSSSSSSSShuh LLLLLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLCLCLCLCLCLCLLLLLLL תבורכתכוכתכרכסכתכוכתכוכתכוכתכוכתכרכרכרכרברבוכתכרכובובובוכוכבתבכתבתכם Jan Education i n For Personal Private Use Only www. brary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર મોટાઓની ચતુરાઈ કોઈ અપૂર્વ હોય છે...... મોટાઓની સહનશીલતા અદ્રિતીય હોય છે...... મોટાઓની ધીરતા એલૌકિક હોય છે...... મોટાઓની સ્થિરતા અનુપમ હોય છે...... મોટાઓની ગંભીરતા અનુત્તર હોય છે....... મોટાઓની નિઃસ્પૃહતા ગજબની હોય છે....... મોટાઓની શીતળતા અનન્ય પ્રકારની હોય છે...... મોટાઈ સાથે મહાનતા જ્વલેજ જોવા મળે....... આવા અનેક ગુણોના સ્વામિ એવા ગુણભંડાર, શાસનસમ્રાટ, તપોનિધિ, અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ ના પટ્ટધર તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ.......! કચ્છનો એ પ્રદેશ ........! જે જૂનાગઢ ગરવા ગિરનારની સ્મૃતિને આણી દે તેવા પર્વતોની પંક્તિઓના પ્રદેશમાં નખત્રાણા તાલુકામાં કોટડા (રોહા) ગામના પાસડ ગોત્રીય ગણીં ખીયર્શી અને શ્રાવિકા સુંદરબાઈ ભદ્રપરિણામી હતા, વિ. સ. ૧૯૮૮ના ભાદરવા સુદ પૂનમે પૂનમના ચાંદ સમા પુત્રરત્નનો જન્મ થયો. એજ પુત્ર રત્ન ગોવિંદભાઈ નામધારી ભરયૌવને માતા-પિતાના સંસ્કારોને અજવાળતા મુંબઈ લાલવાડીમાં વિ. સ. ૨૦૧૪ના માગસર સુદ ૧૦ના દિને મુનિપણું સ્વીકારી અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી. ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાનું શિષ્યપણું સ્વીકાર્યું. ગોવિંદમાંથી બન્યા મુનિશ્રી ગુણોદયસાગરજી. Levevel For Personal & Private Use Only www.jainslturary/cfg Page #44 -------------------------------------------------------------------------- ________________ תבורכתכרכורלתכתכוכתכתכתכתבותכותכותבותכותלתלתלתלתלתלתכתבותכותכתבכתבתכתכתבותכתבתם મન કહે તે સંસારનો માર્ગ, ગુરુ કહે તે સાધનાનો માર્ગ. . ગુરુદેવની સેવા એજ મારું જીવનવ્રત. ગુરુદેવનો વિચાર એજ મારા મનોરથ. ગુરુદેવની આજ્ઞા એજ મારું આરાધનાવ્રત. મારા ગુરુદેવ મને જે આપશે અગર કહેશે તે જ હવે નભશે.... ફાવશે... ગમશે. અને પરવડશે... બસ....આ જ વિચારધારાને જીવનમાં ઘૂંટી ગુરુદેવ અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂ. મ. ના ચરણકમલે ભૂંગાયમાન આ મુનિવરશ્રી એવા ગુરુ સમર્પિત બની ગયા કે શ્રી જિનશાસનના અને અચલગચ્છના કાર્યો કાજે પોતાના ગુરુદેવશ્રીના સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં ઘેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું. સતત ૨૩-૨૩ વર્ષ સુધી ગુરુશ્રીના પડછાયા બની અદ્ભુત વૈયાવરચ કરી જેના પરિણામે ભુજમાં ઉપાધ્યાય પદે અને વિ. સ. ૨૦૦૩માં અખાત્રીજે મકડા ગામે વિશિષ્ટ જિનભક્તિના મોત્સવ પૂર્વક આચાર્યપદે આરૂઢ કરાયા. વર્ષો પૂર્વે પોતાના પૂજ્યપાદું ગુરુદેવશ્રીના મુખેથી “રસ જિરે નિત્તમ સર્વ” ની વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની યાત્રા આજે પણ ચાલુ જ છે. સળંગ ૨૮-૨૮ વર્ષથી વર્ષીતપની તપશ્ચર્યા કરી કચ્છ-ગચ્છ અને શાસનની શાન વધારી છે. અનેક દીક્ષાઓ - વડી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, સમૂહ ઓળીઓ, છ'રી સંઘો, ઉપાશ્રયો નિર્માણ, તેમજ ૭૨ જિનાલય તીર્થ માટે પ્રસંગોપાત પ્રેરણા આપી લાખો રૂ. ના ફંડો કરાવી જિનશાસનનો, અચલગચ્છનો જયજયકાર બોલાવેલ છે. પોતાના ગુરુદેવનું સ્વપ્ન સાકાર થાય એ માટે સતત ઉત્તેજના અને ખેવના રાખી. ૮-૮ ચાતુર્માસ આ ભૂમિ પર કરી તીર્થના ગૌરવતા વધારવા અનોખું યોગદાન આપ્યું છે. વિ. સ. ૨૦૪૪ માં પૂજ્ય ગુરુદેવશ્રી અનંતની વાટે સંચર્યા, ત્યારે સકલ સંઘોએ આસો સુદ ૨ ના અચલગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કાર સમય પૂર્વે સમુદાયનું સુકાન સોપ્યું. અખિલ ભારત અચલગચ્છ સંઘે રજત વર્ષીતપના પારણા પ્રસંગે સુધર્માસ્વામિની પાટપરંપરામાં ૭૭માં પટ્ટધર તરીકે જાહેર થતા કરી અચલગચ્છાધિપતિ પદથી અલંકૃત કર્યા. સળંગ ૨૮-૨૮ વર્ષથી તપની જયોત જલાવી રહેલા ૬૫ વર્ષના વયે પણ હજારો કિ. મી. નો પાદવિહાર કરતા... આ ચારિત્રની સુવાસ પ્રસરાવી રહેલા.... જિનાજ્ઞા બહુમાનનો નિવાસ જેમનામાં રહેલો છે એવા.. બોલવું ઓછું... અને “સતત શાસન સેવા કરવી” એ જીવન મંત્રને ચરિતાર્થ કરનારા વર્તમાન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજાના ચરણે વંદના.... LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLCLELELELELELE Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #45 -------------------------------------------------------------------------- ________________ પુરૂષાર્થની પ્રેરણામૂર્તિ, સૌમ્યસ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર જન્મ : ગામ દુર્ગાપુર - નવાવાસ તા. માંડવી, કચ્છ માતા ઃ પ્રેમકુંવરબેન પિતા : રતનશીભાઈ ટોકરશી ગોત્ર : સાવલા જન્મ : સં. ૨૦૧૦ માગસર વદ ૨, મંગળવાર દીક્ષા : સં. ૨૦૨૬ કારતક વદ ૧૩ (ભુજપુર) ગણિપદ : સં. ૨૦૪૦ કારતક વદ ૧૧ વડાલા (મુંબઈ) ઉપાધ્યાય પદ : સં. ૨૦૪૪ પોષ વદ ૧૩ (બાડમેર) સૂરિપદ : સં. ૨૦૪૪ મહા વદ ૧૨ દંતાણી (આબુ તીર્થ રાજસ્થાન) નવાવાસમાં ચાતુર્માસ પધારતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની પાસે વાર્તા સાંભળવા ગામના બાળકો સાથે દોડી જતા. એમાં નસીબનો બળિયો કિશોર પૂ. ગુરૂદેવે સ્થાપેલ મેરાઉની શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં દાખલ થયો. પૂ. ગુરૂદેવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી. ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના સત્સંગમાં એને વૈરાગ્યનો રંગ લાગ્યો. ૧૬ વર્ષની કિશોર વયે બાલદિક્ષાના ભયંકર વિરોધ વચ્ચે પણ આચાર્યશ્રીના શિષ્ય તરીકે મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. બન્યા. અભ્યાસની જ્ઞાનપ્રાપ્તિની અનેરી લગની, ગચ્છ-શાસન માટે કંઈક કરી છૂટવાની ધગશ, વગેરે ગુણો નાનપણમાં જ ગુરૂકૃપાથી તેઓશ્રીમાં વિકસ્યા. જ્ઞાનવૃધ્ધ મુનિરાજ શ્રી કીર્તિસાગરજી મ. સાથે અધ્યયન કરતાં સાહિત્ય પ્રવૃત્તિની લગની લાગી. પ્રાચીન સાહિત્ય સંશોધનમાં પણ ડૂબ્યા. પ્રાચીન હસ્તપ્રતોના ભંડારોમાંથી ખંભાત, પાટણ, લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યુટ (અમદાવાદ), વડોદરા, સુરત, ઉજ્જૈન અને અમદાવાદના અનેક ભંડારોમાંથી પૂજ્યશ્રીએ વિરલ પ્રાચીન સાહિત્ય પ્રાપ્ત કર્યું છે. દિવસોના દિવસો એ પ્રવૃત્તિમાં મગ્ન રહ્યા છે. ગુરૂકૃપાએ ગચ્છમાં વરસો બાદ ગુરૂનિશ્રાએ પ્રથમવાર જ તપશ્ચર્યાસહ યોગોદ્વહન કરી ગણિપદ ધારક બન્યા. પૂ. ગુરૂદેવે વિશેષ અનુગ્રહથી તેઓને ક્રમશઃ સં. ૨૦૪૪માં બાડમેરમાં ઉપાધ્યાય પદ તથા સં. ૨૦૪૪માં દંતાણી તીર્થે સૂરિપદારૂઢ કર્યા. ગચ્છના યશસ્વી અને તેજસ્વી આ મુનિરાજે સં. ૨૦૩૩માં વરસો બાદ પ્રથમ મુંબઈ નગરીમાં પદાર્પણ કરી અને શાસન ગચ્છની અનેક પ્રવૃત્તિઓના મંડાણ કરી ગચ્છમાં નવચેતના આણી હતી. કાયમી જ્ઞાન સત્રો શરૂ કરાવી બાલ-યુવાનોમાં વિશેષ જાગૃત્તિ આણનારા પૂજ્ય આચાર્યશ્રી સકલ સંઘના લાડીલા અને સતત સમ્યક્ પુરૂષાર્થ અને સમન્વયમાં માનનારા છે. For Personal & Private Use Only www.jainslturary/cfg Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીએ સૂરિપદ બાદ ગુરૂઆશાથી ગચ્છમાં વરસો બાદ પ્રથમવાર સૂરિમંત્રની પાંચે પીઠીકાઓની વિશિષ્ટ તપ-જપ સાથે આરાધના કરેલ છે. બે વર્ષીતપ, પાંચ અઠ્ઠાઈઓ, ચાતુર્માસિક તપો, ૫૦૦ એકાંતરા આયંબિલ, પૂ. ગુરૂદેવની ચિરવિદાય બાદ ૧૦૮ અઠ્ઠમોનો સંકલ્પ કરી દર મહિને એક અઠ્ઠમ એમ તપોવૃત્તિમાં પણ જોડાયેલ રહે છે. એ ૧૦૮ અઠ્ઠમ આ ૨૦૫૩ના ડોંબીવલી ચાતુર્માસમાં પૂર્ણ થયેલ છે. ૭૨ જિનાલય તીર્થ, દંતાણી તીર્થ, શંખેશ્વર કચ્છી ભવન, હૈદ્રાબાદ, ડોંબીવલી નું કલ્પતરૂ અચલગચ્છ ભવન વિ. અનેક સ્થળોએ માટે જોરદાર દાન ભગીરથથી વહાવવા પ્રેરણાઓ અને માર્ગદર્શન આપનારા એ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક જિનાલયોની અંજન-પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયના ઉદ્ઘાટનો સંપન્ન થયા છે. હૈદ્રાબાદ, કાંદીવલી, બાડમેર ઘાટકોપર વિ. સ્થળોએ ભવ્ય અખિલ ભારતીય પ્રાણીરક્ષા સંમેલનો દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં તેઓએ અહિંસાના આંદોલનો જાગૃત કરાવ્યા છે. રાજસ્થાન, મેવાડ, માલવા, દક્ષિણ ભારત, મુંબઈ, મહારાષ્ટ્ર, કચ્છ, ગુજરાત વિગેરે પ્રદેશોમાં પૂજ્યશ્રીનાં સતત વિહારો દ્વારા શાસન ગચ્છ અને ગુરૂનું નામ રોશન કરનારા અનેક શાસન પ્રભાવક કાર્યો સંપન્ન થયા છે. પૂજ્યશ્રીના સંપાદન-સંશોધન અને પ્રેરણાથી અત્યાર સુધી શતાધિક પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના પુસ્તકો પ્રકાશિત થયેલ છે. પૂજ્યશ્રી ચિરંજીવો..... ખૂબ ખૂબ શાસન સેવાઓ દ્વારા સ્વ-પરના કલ્યાણને કરનારા બનો એજ શુભભાવના. For Personal & Private Use Only www.jainerary.c1f1; Page #47 -------------------------------------------------------------------------- ________________ UTUR GUTUR GURUFFLEDGURUFFLEIFFERENTURE BRS BEGGESTITUTSISTERESS SISTERESIGNESH FISHESHSISTERESTER C. આ ગ્રંથના પ્રેરણાદાતા સાધ્વીમુખ્યા પૂજ્ય શ્રી હરખશ્રીજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર અર્ધશત્રુંજયની ઉપમાને વરેલ જામનગર શહેરની પ્રસિદ્ધિ જગમશહુર છે. વિશ્વવિખ્યાત જામનગર જિલ્લામાં ધર્મપુરી તરીકે ઓળખાતું રળિયામણું નવાગામ નામે એક ગામ છે. તે ગામના નિવાસી શ્રાધ્વગુણસંપન્ન શ્રી ગોસરભાઈ રાજાભાઈ દોઢિયાના ધર્મપત્ની લીલાબેનની કુક્ષિથી વિ. સં. ૧૯૬૬ મહા સુદ ૧૧ ના દિવસે પુત્રીરત્નનો જન્મ થયો. તેનું નામ હીરબાઈ રાખવામાં આવ્યું. બાલ્યકાળથી જ સંસ્કારી માતા-પિતાએ સુસંસ્કારોનું સિંચન કર્યું જેથી તેમનામાં સહજ ગુણો પ્રગટ થયા. અનુક્રમે બાલ્યકાળ વ્યતિત થતાં તેમના પિતાશ્રીએ ચેલા ગામના વતની શ્રેષ્ઠિવર્યશ્રી વીરજીભાઈના સદ્ગુણી પુત્ર નરશીભાઈ સાથે તેમનું લગ્ન કર્યું, પરંતુ ભવિતવ્યતાના યોગે હજુ મહેંદી ભીના હાથ સુકાયા ન હતા અને નરશીભાઈ પરલોકની વાટે સિધાવી ગયા. હીરબાઈની ઉંમર ૧૫ વર્ષની હતી. છતાં કર્મપ્રધાન એવા આ અસાર સંસારમાં કર્મના સ્વરૂપને સમજી સંસારની અનિયતાને વિચારી જીવનને સંકલેશમય ન બનાવતા વૈરાગ્યમય બનાવ્યું અને ધર્મઆરાધનામાં જોડાઈ ગયા. હવે તે જ સમયે દિયોધ્ધારક કચ્છ હાલાર દેશોધ્ધારક, અચલગચ્છાધિપતિ પૂ. દાદા સાહેબ આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પ્રવર્તિની મહત્તરા પૂસા. શ્રી કનકશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી કસ્તુરશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. સા. શ્રી પદ્મશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી કપૂરશ્રીજી મ. સા. નું ચાતુર્માસ હાલારના નવાગામમાં થયું. વૈરાગ્યવાસિત હીરબાઈ પૂ. સા. મ. ના સતત સંપર્કથી સંયમ લેવાની તીવ્ર ભાવનાવાળા થયા. તેમની સંયમ લેવાની તીવ્ર તમન્ના જોઈને ધર્મિષ્ઠ કુટુંબે અનુમતિ આપી, આ રીતે ૧૫ વર્ષની ઉગતી વયે વિ. સં. ૧૯૮૧ માગશર સુદ ૨ ના દિવસે અસાર સંસારનો ત્યાગ કરી ત્યાગમય સંયમવેશને અંગિકાર કરી હીરબાઈમાંથી હરખશ્રીજી બની પૂ. કપૂરશ્રીજી મ. સા. ના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. હાલારની ભૂમિ પર આ સૌ પ્રથમ દીક્ષા થઈ. દીક્ષાના પ્રથમ દિવસથી જ વડીલોનો વિનય-વૈયાવચ્ચ કરવા પૂર્વક જ્ઞાનધ્યાનમાં લાગી ગયા, સાથે સાથે વયોવૃદ્ધ પક પૂ. દાદા સાહેબ શ્રી મુનિમંડલોગ્રેસર આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની સેવાનો લાભ પણ લેતા રહ્યા. તેમજ Sાં જામનગરમાં ગચ્છ ગુણી પ્રવર્તિની મહત્તરા પૂ. સા. શ્રી કનકશ્રીજી આદિની ખૂબ જ સેવાનો અપૂર્વ લાભ લઈ વિનયાદિ תכחכחכחכתכתבתכתבתכתבתכתכתבותכתבוחבורברבתכתבותכתבתכתבתכתבותברכתכרכובתכתבתכותב For Personal Private Use Only ww Join Education international e lbraryong Page #48 -------------------------------------------------------------------------- ________________ תכתבותכתכתבותכתבותכתבתברברבותבותכותבתכתכתברכתכתכתכתברכתכותבותכותכותבותכותבתכתבותכותב ગુણોથી વડીલ ગુરૂઓના કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૦૯ માં પૂ. દાદાગુરુજી કાલધર્મ પામતાં પૂ. ઉપાધ્યાય બાદ અચલગચ્છાધિપતિ E પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના પણ પરમ કૃપાપાત્ર બન્યા. nિ પરોપકાર, નિસ્પૃહતા, સરલતા, ભદ્રિકતા, વાત્સલ્યતા, લાગણી અને ક્ષમા જેવા સહજ ગુણોથી સ્વ-પરને સુવાસિત કરતાં BT ખૂબ લોકચાહના મેળવી. જયાં જયાં ચાતુર્માસો કર્યો ત્યાં ત્યાં શાસનપ્રભાવક આરાધના કરાવતા તેથી અતિ ખ્યાતિને પામ્યા છે. વૃદ્ધાવસ્થાને કારણે પોતાના શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવાર સાથે છેલ્લા ૧૫ વર્ષથી તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની શીતલ છાયામાં રહી શાસન - ગચ્છની શોભા વધે તેવા જિનશાસનના કાર્યો કરી રહ્યા છે. આ કલ્પસૂત્રની પ્રથમ આવૃત્તિ આજ પૂ. સાધ્વીજીની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રકાશિત થયેલ જે શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞા અને આશીર્વાદોથી તે વખતે પૂ. મુનિશ્રી પર કલાપ્રભસાગરજી મ. સા. આદિ ઠાણા ૪ વર્ષો બાદ સર્વ પ્રથમવાર મુંબઈ પધારતા તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૩ માં મુલુંડ પE મુંબઈ મધ્યે સંઘવી શ્રેષ્ઠિવર્ય શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા મોટા આસંબિયાવાલાના શુભ હસ્તે વિમોચન થયેલ. આ બીજી આવૃત્તિ પણ વર્તમાન અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા., તથા આ ગ્રંથના સંપાદક, સંશોધક, સૌમ્ય સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞા આશીર્વાદોથી પ્રકાશિત થઈ રહેલ છે. પૂ. સાધ્વી શ્રી હરખશ્રીજી મ. સા. હાલ અચલગચ્છમાં સાધ્વી મુખ્યા, સંઘ સ્થવિરા રૂપે પાલિતાણા-લીલ ગગન ભવનમાં પર ૮૮ વર્ષની દીર્ધ વયે અને ૭૩ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયે વિદ્યમાન છે. તેઓની નિશ્રામાં પૂજ્ય સાધ્વી શ્રી રત્નશ્રીજી એ સુંદર સંયમ જીવન આરાધનાપૂર્વક થોડા વર્ષો પહેલા સમાધિ સહ આયુ પૂર્ણ કર્યું. હાલમાં પૂજ્ય સાધ્વી શ્રી ચંદ્રોદયશ્રીજી, પૂજય સાધ્વી શ્રી જિનગુણાશ્રીજી તેઓની સુંદર વૈયાવચ્ચનો લાભ લેવા સહ નિર્મલ સંયમ જીવનની આરાધના કરી રહ્યા છે. લિ. શ્રી મુલુંડ જે. મૂ. પૂ. જૈન સંઘ LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCULULUCULLC Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #49 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Jain Education international குகுகு தழுழுழுழுழுழு HD ૐૐ હ્રીં શ્રી પંચ પરમેષ્ઠિભ્યો નમો નમઃ શ્રી સિદ્ધચક્રાય નમો નમઃ વિધિપક્ષ (અચલ) ગચ્છાધિપતિ શ્રી આર્યરક્ષિત કલ્યાણ ગૌતમસાગરસૂરીશ્વરેભ્યો નમો નમઃ અચલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વર કૃત શ્રી કલ્પસૂત્રસ્ય ભાષાંતર : પ્રારભ્યતે : नत्वा जिनेश्वरान् सर्वान्, सर्वांश्चापि गणाधिपान् સ્વપોયલે તેં, પસૂત્રાનુવામ્।। ↑ ।। નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણંચ સન્વેસિં, પઢમં હોઈ મંગલં || શ્રી કલ્પસૂત્ર એ મોક્ષદાયક ૫૨મ પવિત્ર આચારને પ્રતિપાદન કરનારું મહાન સૂત્ર છે. આ મહાન સૂત્રમાં શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલ ઉત્કૃષ્ટ કોટીના આચારને એટલે ઉત્કૃષ્ટ કોટીના સંયમ અને તપને ઉત્કૃષ્ટ કોટીએ આચરી પોતાના આત્માને પરમાત્મા બનાવનારા શ્રી તીર્થંકર દેવોના પરમાત્મા બનવાની પ્રેરણા આપનારાં પવિત્ર જીવન ચરિત્રો છે, તથા શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલા ઉચ્ચ કોટીના સંયમતપ જીવનને જીવનારા સ્વપર કલ્યાણ કરનારા ગણધરો, આચાર્યદેવાદિ મહાન ગુરૂદેવોના જીવન ચરિત્રો છે, તેમજ આત્માને પરમાત્માપદ અપાવનારી એવી શ્રી સાધુ ભગવંતોની આચાર પ્રણાલિકા એટલે સાધુ સમાચારી છે. For Personal & Private Use Only F குகுகு માંડણી ૧ www.jainslturary.cfg Page #50 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5ழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகுகு Jain Education Internation શ્રી કલ્પસૂત્ર નામમાં જે કલ્પ શબ્દ છે તેના અનેક અર્થો છે. પરંતુ આ સૂત્રમાં તેનો આચાર મૈં માંડણી અર્થ ગ્રહણ કરેલ છે. આ આચાર મોક્ષસાધક અવસ્થામાં રહેલ સાધુ ભગવંતોનો અનેક પ્રકારનો છે. છતાં આ સૂત્રની શરૂઆતમાં આ પ્રમાણે દશ પ્રકારનો કહેલ છે. (૨) આવેT (૨) પ્રૌશિક (૩) શય્યાતરપિંડ (૪) રાખપિંડ (૧) કૃતિર્મ (૬) વ્રત (૭) જ્યેષ્ઠ (૮) પ્રતિક્રમણ (૧) માસ (૨૦) અને પર્યુષળ. (૧) આચેલક્ય કલ્પ : " ચેલ એટલે વસ્ત્ર, અચેલ એટલે વસ્ત્રનો અભાવ, અચેલના ‘“અ’” નો અર્થ શાસ્ત્રોમાં અલ્પ પણ કરેલ છે અને અહીં પણ અલ્પ અર્થ લેવાનો છે તેથી અલ્પ, (એટલે) પ્રમાણયુક્ત શ્વેત જીર્ણપ્રાયઃ વસ્ત્ર ધારણ કરવાનો આચાર તે ‘આચેલક્ય કલ્પ' જાણવો. પહેલાં અને છેલ્લા તીર્થંકરનો આચાર ‘અચેલક’ છે. મધ્યના બાવીશ તીર્થંકરોના સાધુઓનો આચાર ‘અચેલક અને સચેલક' બન્ને પ્રકારનો છે. પહેલા શ્રી ઋષભદેવ પ્રભુના અને અંતિમ શ્રી મહાવીર પ્રભુના સાધુઓ જીર્ણપ્રાય શ્વેત અલ્પ વસ્ત્ર રાખે, નાભીથી ચાર આંગળ નીચો અને ઢીંચણથી ચાર આંગળ ઉંચો એવો સાડા ત્રણ હાથનો ચોલપટ્ટો (નીચેનો વસ્ત્ર) રાખે તથા સાડા ચાર હાથનો કપડો (ઉપરનો વસ્ત્ર) રાખે. એક વેંત ચાર આંગળની મુહપત્તિ રાખે, એથી વસ્ત્રો પહેર્યા છતાં અલ્પ વસ્રને કારણે અર્ધું શરીર વસ્ત્ર વિનાનું રહેતું હોવાથી અચેલક કહેવાય છે. મધ્યના બાવીશ તીર્થંકરના સાધુઓ શ્વેત પ્રમાણયુક્ત વસ્ત્ર રાખે તેથી અચેલક અને સંજોગવશાત્ રંગીન બહુ મૂલ્યવાળા વસ્ત્રો પણ વાપરી શકે તેથી સચેલક પણ કહેવાય છે. સરલ અને પ્રાશ હોવાથી ચારિત્રમાં દોષ ન લાગે તે રીતે તેઓ આસક્તિ રહિતપણે વર્તી શકે છે તેથી એમને અચેલક કલ્પની મર્યાદા નથી. તીર્થંકરો જ્યારે દીક્ષા લે છે ત્યારે ઇન્દ્ર તેમના ખભા ઉપર દેવદુષ્ય વસ્ત્ર રાખે છે. તે વસ્ત્ર જ્યાં સુધી ખભા પર રહે ત્યાં સુધી તીર્થંકરો સચેલક કહેવાય છે, દેવદુષ્ય વસ્ત્ર દુ૨ થયે અચેલક કહેવાય છે. આ ચોવીશીમાં પહેલા શ્રી ઋષભદેવ અને છેલ્લા શ્રી મહાવી૨ For Personal & Private Use Only E ૨ www.aiheliorary cle Page #51 -------------------------------------------------------------------------- ________________ குழுழுழுழுழுழுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு કલ્પસૂત્ર (4) દેવને ઇન્દ્રદત્ત દેવદુષ્ય વસ્ત્ર કાંઇક અધિક એક વર્ષ પછી ઉતરી ગયા બાદ અચેલકપણું હતું. 5 માંડણી મધ્યના બાવીશ તીર્થંકરોને દેવદુષ્ય વસ્ત્ર બે ઘડી આયુષ્ય બાકી રહેલ ત્યાં સુધી રહેલ હતું. તેથી તેઓ વસ્ત્ર રહેલ ત્યાં સુધી સચેલક અને પછી ઘડી અચેલક હતા. (૨) ઔદ્દેશિક કલ્પ : સાધુ અથવા સાધ્વીજીઓના માટે કરેલ આહારાદિક ઔશિક આહારાદિ કહેવાય. પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ-સાધ્વીઓને કોઈપણ સાધુ-સાધ્વીના નિમિત્તે બનાવેલ, આહારપાણી વજ્ર પાત્ર વિગેરે કલ્પતા નથી. મધ્યના બાવીશ તીર્થંકરોના વારાના સાધુસાધ્વીઓને જે સાધુ-સાધ્વીના નિમિત્તે આહારાદિ કર્યા હોય તેમને જ ન કલ્પે બીજા સાધુસાધ્વીઓને કલ્પે. F (૩) શય્યાતર કલ્પ : જે મકાનમાં સાધુ કે સાધ્વી ઉતર્યા હોય તે મકાનનો માલિક શય્યાત્તર કહેવાય. તેનો આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઓઘો, સોય, અસ્તરો, નેરણી અને કાન ખોતરણી એ બાર પ્રકારનો પિંડ સર્વ તીર્થંકરોના વારાના સર્વ સાધુ કે સાધ્વીઓને લેવો કલ્પે નહીં. શય્યાત્તરનો પિંડ લેવાથી જો તે રાગી બને તો સાધુ કે સાધ્વીઓના નિમિત્તે બનાવીને આહારાદિક વહોરાવે, તેથી છકાય જીવોની હિંસાનું પાપ સાધુ-સાધ્વીઓને લાગે, તાજો અને સારો આહારાદિ મળવાથી લાગતા પાપને ભૂલી જઈ સાધુ તેના આહારાદિ લેવાનું છોડે નહીં, આત્મભાન ભૂલી જાય. એ સાધુઓ દૂર ગયા હોય તો પણ સારા આહારપાણીની લાલચે પાછા ત્યાં જ આવી રહ્યા કરે, એથી ઘણા મોટા દોષો ઉત્પન્ન થાય, જે સાધુજીવન માટે યોગ્ય નથી. લોકમાં જે સાધુ સાધ્વીઓને રહેવા જગ્યા આપે તેમને આહારાદિ વસ્તુઓ પણ આપવી પડે, એવી અસર ઉત્પન્ન થાય તેથી સાધુ સાધ્વીઓને રહેવા જગ્યા મળવી પણ દુર્લભ થાય. એ દોષ પણ શય્યાત્તર પિંડ લેનારને લાગે છે તેથી શય્યાત્તર પિંડ લેવો નહીં. એ પિંડ ન લેવાથી સાધુઓની નિસ્પૃહતાની For Personal & Private Use Only 55 ૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પ્રશંસા થાય છે. કોઇ ગામમાં સાધુને દાન આપનારનો એક જ ઘર હોય, સાધુ તેની માલિકીની માંડણી 4 જગ્યામાં ઉતરે, તો આખી રાત જાગરણ કરી પ્રભાતનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે માલિક શય્યાત્તર થાય નહીં. તેના ઘરના આહારપાણી આદિ લઇ શકાય. સાધુ સાધ્વી જ્યાં ઉતર્યા હોય ત્યાં આખી રાત જાગરણ ન કરે, અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે બન્ને સ્થળનાં ન માલિકો શય્યાત્તર થાય. તેથી એ બન્નેનાં આહારાદિ લેવા કલ્પે નહીં. તૃણ, માટીનું ઢેકું, રાખ, લઘુનીતિનું પાત્ર, બાજોઠ, પાટ-પાટલા, શય્યા, સંથારો, લેપાદિ તથા ઉપધિ સહિત શિષ્ય એ શય્યાત્તરના ઘરના લેવા કલ્પે. குழுகு 0044ழுதகுகுபு Jain Education Internatio (૪) રાજપિંડ કલ્પ : જેઓ પ્રધાન, સેનાપતિ, શ્રેષ્ઠી, પુરોહિત, સાર્થવાહ વિગેરેને સ્થાપી રાજ્ય કરે તે રાજા કહેવાય. તેમના ઘરનો આહારાદિ રાજપિંડ કહેવાય. એ રાજપિંડ પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુ સાધ્વીઓને કલ્પે નહીં. રાજાને ઘરે જતાં ઘણી આવજાવને કારણે ઘણો વખત લાગે, તેથી સ્વાધ્યાય-ધ્યાનમાં અંતરાય પડે, સાધુઓને જોઈને અપમંગલ થયું લાગે તો સાધુનું અપમાન કરે, શરીરે પણ કોઇ નુકશાન કરે, તથા સ્વરૂપવતી મહિલાઓને અને બીજી રાજ્ય સમૃદ્ધિને જોવાથી સાધુનું મન ચલિત પણ થઇ જાય, લોકમાં એવી વાતો થાય કે સાધુઓમાં ત્યાગ-વૈરાગ્ય ઓછો છે, માલપાણી માટે રાજાને ત્યાં આહારાદિ લેવા જાય છે, એવા બીજા પણ ઘણા દોષોનો સંભવ છે. તેથી કાળ પ્રભાવે પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ-સાધ્વીનો રાજપિંડ લેવાનો આચાર નથી, પરંતુ મધ્યના બાવીશ તીર્થંકરોના વારાના સાધુ સાધ્વીઓ સરલ અને બુદ્ધિમાન હોવાથી ઉપરોક્ત દોષ જાણે તો રાજપિંડ ન લે પરંતુ દોષ લાગવાનો સંભવ ન જણાય તો એમને રાજપિંડ લેવાનો નિષેધ નથી તેથી રાજપિંડ લઈ શકે છે. For Personal & Private Use Only ! ૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) (૫) કૃતિકર્મ કહ્યું : માંડણી વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય. એ બે પ્રકારે છે. વડિલ સાધુ આવે ત્યારે ઉભા થઈ મથએણ ) વંદામિ કરી સત્કારવું, રસ્તામાં મળે ત્યારે પણ મFએણ વંદામિ કરીને વંદનનો સત્કાર કરવો. બીજું દ્વાદશાવર્તાદિએ વંદન કરવું તે. જૈન ધર્મની એ મર્યાદા છે કે પહેલા દીક્ષા લેનાર સાધુને પછી દીક્ષા લેનાર સાધુએ દરરોજ સવાર સાંજ બે વખત વંદન કરવું જોઇએ. પુત્રે પહેલી દીક્ષા લીધી હોય અને પિતાએ પછીથી દીક્ષા લીધી હોય તો પુત્રસાધુને પિતાસાધુએ વંદન કરવું. પ્રધાને ) પહેલી દીક્ષા લીધી હોય અને રાજાએ પછીથી દીક્ષા લીધી હોય તો પ્રધાન સાધુને રાજાસાધુએ વંદન કરવું. આ બાબતમાં સાંસારિકપણાનું નાના મોટાપણું જોવાય નહીં. આ રીતે પહેલાં દીક્ષા લેનાર સાધ્વીજીને પછીથી દીક્ષા લેનાર સાધ્વીજીએ પણ વંદન કરવાનો વ્યવહાર જાણવો. પરંતુ સાધુ આજનો દીક્ષિત હોય તે સાધુને સો વર્ષની દીક્ષિત સાધ્વીજી પણ વંદન કરે એટલે સાધુઓને સાધ્વીજીઓ વંદન કરે, પરંતુ સાધ્વીજીઓને સાધુઓ વંદન કરે નહીં. જો સાધુઓ પણ સાધ્વીજીઓને વંદન કરતા થાય તો ઘણા દોષો ઉત્પન્ન થાય. સ્ત્રી જાતિને તુચ્છ કહેલ છે, તેથી ) H) તે અભિમાનમાં આવી જાય અને અશુભ કર્મ બાંધે. લોકમાં પણ નિંદા થાય કે પુરુષસાધુઓ | સ્ત્રી સાધ્વીઓને પગે પડે છે વિગેરે. આ કલ્પ સર્વ તીર્થકરોના સાધુ સાધ્વીઓને માટે નિશ્ચયથી જાણવો. (૬) વ્રત કહ્યું : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચથી વિરમવાની પ્રતિજ્ઞા છે કરવી તે પાંચ મહાવ્રતનો સ્વીકાર કહેવાય. પહેલા અને છેલ્લા તીર્થકરના વારાના સાધુઓ, એ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે, મધ્યના બાવીશ તીર્થકરના વારાના સાધુઓ ચોથા મૈથુન વિરમણવ્રતને પરિગ્રહ વિરમણવ્રતમાંજ સમજતા હોઈ તેઓ ચાર મહાવ્રતોનો સ્વીકાર કરે છે. કારણ કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રીનો સંભવ હોય છે, એટલે તેઓ સ્ત્રીને திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் 5551415149514914 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #54 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GEE પરિગ્રહ સમજે છે. એ કારણે મૈથુન વિરમણવ્રતને પરિગ્રહ વિરમણવ્રતમાં સમાવિષ્ટ કરી લે છે, તે માંડણી તથા રાત્રિભોજન વિરમણવ્રત પણ ઉત્તર ગુણમાં ગણાતું હોવાથી એમને ચાર મહાવ્રત જ હોય છે, જ્યારે પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુઓને રાત્રિભોજન વિરમણવ્રત પણ મૂલ ગુણમાં ગણવાનું હોય છે, તેથી એમને પાંચ મહાવ્રત સાથે છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત પણ હોય છે એટલે છ વ્રત થાય છે. (૭) જ્યેષ્ટ કલ્પ : મધ્યના બાવીશ તીર્થંકરના વારાના સાધુઓ ગૃહસ્થપણું છોડી દીક્ષા લે ત્યારથી જ નાના મોટા ગણાય છે, જેઓ પહેલાં દીક્ષા લે તે મોટા અને જે પછી દીક્ષા લે તે નાના ગણાય છે. એમને મોટી દીક્ષાની મર્યાદા નથી. પહેલા અને અંતિમ તીર્થંકરના વારાના સાધુઓ મોટી દીક્ષા લીધા બાદ નાના મોટા ગણાય છે, એમને મોટી દીક્ષા અવશ્ય લેવાની હોય છે. જેની મોટી દીક્ષા પહેલી થાય તે મોટો અને જેની મોટી દીક્ષા પછી થાય તે નાનો ગણાય છે. જો પિતા, પુત્ર, રાજા, પ્રધાન, શેઠ, ચાકર, માતા અને પુત્રી સાથે દીક્ષા લે તો લોક૨ીતિએ, પિતા, રાજા, શેઠ અને માતા મોટા છે તેમને પહેલા દીક્ષા આપી મોટા કરે, એ ભણવામાં પણ હોશિયાર હોય તો ગુરુ એમને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. પરંતુ ભણવામાં એઓ મંદ હોય તો તેમને સમજાવી ભણવામાં કુશલ પુત્ર, પ્રધાન, ચાકર અને પુત્રીને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. જો પિતા, રાજા, શેઠ અને માતા સમજાવ્યા છતાં સમજે નહીં તો ગુરુ એમને જ વડી દીક્ષા પહેલી આપી મોટા રાખે. (૮) પ્રતિક્રમણ કલ્પ : પહેલા અને અંતિમ તીર્થંકરના સાધુ-સાધ્વીઓને દોષ લાગે કે ન લાગે તો પણ દેવસિક અને રાઇ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાના હોય છે. તેમ જ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પણ અવશ્ય કરવાના હોય છે. મધ્યના બાવીશ તીર્થંકરોના વારાના For Personal & Private Use Only தகுகும் F www.jainalarary.org/ Page #55 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર $4444 Life સાધુ-સાધ્વીઓને દોષ લાગે તો સાંજે દેવસિક અને સવારના રાઇ પ્રતિક્રમણ કરવાના હોય છે. માંડણી ન લાગે તો દેવસિક કે રાઇ પ્રતિક્રમણ કરવાના હોતા નથી, એ સાધુ સાધ્વીઓને પાક્ષિક, ર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાના હોતા નથી. E) (૯) માસ કલ્ય : પહેલા અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓને શેષ કાળના આઠ માસમાં એક ગામમાં ઉત્કૃષ્ટથી એક માસથી વધારે રહેવું કહ્યું નહીં, ચાતુર્માસનો એક અને આઠ માસના આઠ એમ નવ કલ્પ વિહાર એમના માટે કહેલ છે. ગામમાં એક દિવસ અને નગરમાં પાંચ દિવસ રહેવું એવો પાઠ પણ છે, જે જિનકલ્પી સાધુઓ માટે સંભવે છે. વિકલ્પી સાધુ-સાધ્વીઓ એક માસથી વધારે રહેવાનું કરે તો ઘણા દોષો લાગવાનો સંભવ છે. લોકોમાં સન્માન ઓછો થઈ જાય છે. વધારે પરિચયથી ચારિત્ર જીવનથી પતન થઈ જવાનો સંભવ રહે છે. દેશ-પરદેશનું જ્ઞાન ન થાય, લોકોપકાર ન કરી શકાય એથી એક માસથી વધારે રહેવાની આજ્ઞા નથી. દુષ્કાળ, રોગ, વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કરવાને અસમર્થ થવાય તો ઉપાશ્રય બદલાવે, છેવટ સંથારાની ભૂમિ બદલાવીને પણ આજ્ઞાને માન આપે. મધ્યના બાવીશ તીર્થકરના સાધુ-સાધ્વીઓને નવ કલ્પ 5) વિહારની મર્યાદા નથી, તેથી તેઓ દોષ ન લાગતો હોય અને લાભ ઘણો થતો હોય તો ) 5) દેશેલણાપૂર્વક્રોડ વર્ષ સુધી પણ એક જ ગામમાં એક જ સ્થળમાં રહી શકે છે, અને દોષ લાગતો E જ હોય તો ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે છે. કે (૧૦) પર્યુષણ કહ્યું : વર્ષા કાળમાં એક સ્થાનમાં રહેવું તેને પર્યુષણ-વર્ષાવાસ કહેવાય છે. એ પર્યુષણ ગૃહસ્થ રે અજ્ઞાત અને ગૃહસ્થજ્ઞાત એમ બે પ્રકારે છે. આષાઢી પૂર્ણિમાથી ભાદરવા સુદિ પાંચમ સાંવત્સરિક પ્રતિક્રમણ કરેલ ન હોય ત્યાં સુધી ગૃહસ્થ પુછે કે, હે પૂજ્ય ! ચાતુર્માસ રહ્યા ? તેને એ ૨ સાધુ ક્ષેત્ર ફરસના કહે, અથવા પાંચ દિવસ રહેવાનું કહે, એમ પાંચ પાંચ દિવસ કહેતાં ભાદરવા Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5) સુદિ પાંચમના સાંવત્સરિક પ્રતિક્રમણ કરે એટલે શ્રાવકો જાણે કે હવે કાર્તિક પૂર્ણિમા સુધી $ માંડણી ( સાધુઓ વર્ષાકાળ રહેશે, એ રીતે પચાશ દિવસ ગૃહસ્થ અજ્ઞાત અને સિત્તેર દિવસ ગૃહસ્થ જ્ઞાત 5) (5) પર્યુષણ જાણવા. ( વળી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ પર્યુષણના કહ્યા છે. ભાદરવા સુદિ પાંચમે સાંવત્સરિક કે પ્રતિક્રમણ કર્યા પછી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી સિત્તેર દિવસ સુધીનું જઘન્ય પર્યુષણ તથા આષાઢી : પૂનમથી કાર્તિક પૂનમ સુધીનું ઉત્કૃષ્ટ પર્યુષણ ચાર માસનું જાણવું. ? આ કાળમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ કરવાનો વ્યવહાર ચાલે છે. લાભને કારણે મેં છે. ચાતુર્માસ પહેલા માસકલ્પ કરેલ હોય ત્યાં જ ચાતુર્માસ કરે અને ચાતુર્માસ થયા પછી પણ કારણે છે માસકલ્પ કરે એ રીતે છ માસ પણ ઉત્કૃષ્ટ રીતે એક સ્થાને રહેવાનું કારણ કરી શકાય. (F) સ્થવિરકલ્પી માટે આ રીતનો આચાર છે. જિનકલ્પી માટે તો ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ ચાર માસનો ;) : જાણવો. આ પર્યુષણ કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થકરોના શ્રમણ-શ્રમણીઓ એ અવશ્ય કરવાનો F) શકે છે પણ મધ્યના બાવીશ તીર્થકરોના શ્રમણ-શ્રમણીઓ માટે નિયત નથી. તેઓ સરલ અને કે * પ્રાણપણાને કારણે દોષનો અભાવ અને લાભનું કારણ જાણે તો દેશેલણાપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ? શું એક સ્થાનકે રહી જાય અને દોષ જાણે તો ચાતુર્માસમાં પણ વિહાર કરી જાય. પ્રથમ અને અંતિમ gp તીર્થંકરના શ્રમણ-શ્રમણીઓ દુષ્કાળ, ભિક્ષા ન મળતી હોય, રાજપ્રકોપ થાય, અસાધ્ય રોગ થાય, તેનો ઉપાય ત્યાં ન હોય, જીવોની ઘણી ઉત્પત્તિના કારણે જીવોની ઘણી વિરાધના થતી હોય, કે સર્પોનો ઉપદ્રવ હોય એવા કારણે ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે છે. વળી વાર્ષિક મહાપર્વને કે છે પણ પર્યુષણ મહાપર્વ કહેલ છે, કારણ કે, આ પર્વમાં આત્માની સમીપમાં વસવાનું છે. હંમેશનો છે છે આત્માની પાસે વાસ થઈ જાય તેવો પ્રયત્ન કરવાનો છે. પરભાવથી દૂર થઈ સ્વભાવમાં રમણતા કરવાની છે. આત્મા પર લાગેલ કર્મમલને દૂર કરી આત્માને પરમાત્મા બનાવવા માટે ઉદ્યમશીલ જી શું બનવાનું છે. અજ્ઞાન દશાથી થએલ ભૂલોની ક્ષમાપના લઇ ભૂલોના પશ્ચાતાપ પૂર્વક શુદ્ધ થવાનું 4444444440 LC குருகுகுகுகுகுகுகுருருருருருருருருருரு 544 Jain Education international For Personal & Private Lise Only www.janorary ang Page #57 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર DEFERRRRRRRRR છે. બધા જીવોને મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવે જોવાના છે. આ પર્યુષણ મહાપર્વ (5) માંડણી દર વર્ષે આષાઢી પૂનમથી પચાશમે દિવસે આવે છે. આ દશ કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થંકરના શ્રમણ શ્રમણીઓ માટે નીયત કહેલા છે મધ્યના બાવીશ તીર્થંકર દેવોના શ્રમણ શ્રમણીઓ માટે કૃતિકર્મ કલ્પ, શય્યાતર કલ્પ, વ્રત કલ્પ, જ્યેષ્ટ કલ્પ એ ચાર કલ્પ નિયત છે. અને અચેલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ કલ્પ તથા પર્યુષણ એ છ કલ્પ અનિયત છે. બાવીશ જિનના સાધુઓ જેવો જ આચાર મહાવિદેહ ક્ષેત્રના સાધુઓનો જાણવો. પ્રથમ તીર્થંક૨ના વારાના જીવો સરલ અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. અંતિમ તીર્થંકરના વારાના જીવો સરલતા વિનાના અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. મધ્યના બાવીશ તીર્થંકરના વારાના જીવો સરલ અને વિકાસ પામેલી સગ બુદ્ધિવાળા હોય છે. એ કારણે પ્રથમ જિનેશ્વર, અંતિમ જિનેશ્વર અને મધ્યના બાવીશ જિનેશ્વરોના વારાના શ્રમણ-શ્રમણીઓના આચારમાં તરતમતા રહેલ છે. પ્રથમ જિનના વારાના જીવોને ધર્મનું જ્ઞાન ઋજુ જડપણાને કારણે પ્રયત્નથી થાય છે. અંતિમ જિનના વારાના જીવોને વક્ર જડપણાને કારણે ધર્મનું પાળવું દુષ્કર હોય છે. મધ્યના બાવીશ જિનના વારાના જીવોને ઋજુપ્રાજ્ઞપણાને કારણે ધર્મનું સમજવું અને પાળવું સહેલું હોય છે. અહીં ઋજુજડ, ઋજુપ્રાજ્ઞ, વક્રજડની સમજ માટે દ્રષ્ટાંત કહે છે. પ્રથમ જિનના શ્રમણોને સ્થંડિલ ભૂમિએથી પાછા આવતાં વધારે સમય થવાથી ગુરુએ કારણ પુછયું, શ્રમણોએ માર્ગમાં થતાં નટોના નૃત્યને જોવા ઉભા રહ્યા હતા એમ કહ્યું, ગુરુએ કહ્યું, સાધુઓથી નટોનું નૃત્ય ન જોવાય. શ્રમણોએ ક્ષમા માગી, ગુરુ આજ્ઞા સ્વીકારી. બીજી વાર એ જ રીતે સમય લાગવાનું કારણ પુછતાં શ્રમણોએ કહ્યું, નટડીનું નૃત્ય જોવા ઉભા રહ્યા હતા, ગુરુએ કહ્યું, નટનું નૃત્ય જોવાની તમને ના કરી હતી તો નટડીનું નૃત્ય વિશેષ રાગનું કારણ હોવાથી સાધુઓથી જોવાય કેમ ? શ્રમણોએ કહ્યું ગુરુદેવ ! અમે એ સમજી ન શક્યા, ભૂલની ક્ષમા આપો હવે આવું નહી કરીએ. For Personal & Private Use Only குகு - www.jainsltarary.c1fg Page #58 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર (F) બીજું દ્રષ્ટાંત-પ્રથમ જિનના વારાના સાધુઓ પાસે કોઈ કોંકણ દેશના માણસે દીક્ષા લીધી. માંડણી ઇરિયાવહિના કાઉસ્સગ્નમાં કોઇ વખત તેમને વધારે સમય લાગ્યો, ગુરુએ વારનું કારણ પુછતાં E છે. તે કોંકણિક સાધુએ કહ્યું, ગુરુદેવ ! મેં જીવદયા ચિંતવી તેથી વાર લાગી, ગુરુએ કહ્યું, કેવી રીતે 3 જીવદયા ચિંતવી ? તેમણે કહ્યું, હું ગૃહસ્થ હતો ત્યારે સારી રીતે ખેતીનો ધંધો કરી ઘણું ધાન્ય ઉત્પન્ન કરતો, હમણાં મારા પુત્રો જો આળસુ થઇ ઉદ્યમ સાધ્ય ખેતીનું કાર્ય બરાબર નહીં કરતા (ક) હશે તો ધાન્ય કેમ ઉત્પન્ન થાશે ? અને ધાન્ય ઉત્પન્ન નહી થાય તો એ પુત્રોની કેવી દયા યોગ્ય છે (ક) કરુણ હાલત હશે વિગેરે જીવદયામાં મેં ચિંતવ્યું. ગુરુએ કહ્યું, ખેતીનો ધંધો પાપ વિના થતો (F) દિ નથી તેથી તમે ધર્મધ્યાન નથી કર્યું, દુર્બાન કર્યું છે, પાપ દયા ચિંતવી છે. આવું ચિંતન ન કરવું : જોઇએ, શિષ્ય ભૂલની ક્ષમા યાચી. એ ઋજુડના દ્રષ્ટાંત જાણવા. બાવીશ જિનના વારાના સાધુઓને સ્પંડિલ ભૂમિથી આવતાં વાર થઇ, ગુરુના પ્રશ્નથી તેમણે નટનું નૃત્ય જોવાનું કહ્યું, ગુરુએ કહ્યું, આપણાથી નટનું નૃત્ય ન જોવાય એ જાણી પ્રાજ્ઞપણાથી તેઓ સમજી ગયા કે નટ કે નટડી આદિ કોઇના નૃત્ય આપણાથી ન જોવાય. એ ઋજુ પ્રાજ્ઞનું 5) દ્રષ્ટાંત જાણવું. જી) અંતિમ જિનના વારાના સાધુઓને બહારથી આવતાં સમય લાગવાનું કારણ પુછતાં, ગુરુને 5) તેઓએ કહ્યું કે બહાર જાય તેમને સમય તો લાગે, ગુરુએ આગ્રહથી પુછતાં તેમણે નટનું નૃત્ય () જોવા ઉભા રહ્યાનું કહ્યું, ગુરુએ કહ્યું, સાધુઓથી નટનું નૃત્ય જોવાય નહીં. ફરી બીજી વાર સમય : કે લાગવાનું કારણ પુછતાં વાંકા ઉત્તર આપી અંતે નટડીનું નૃત્ય જોતાં વાર લાગવાનું કહ્યું, ગુરુએ ટે રે કહ્યું, તમને નટનું નૃત્ય જોવાની ના કહી તો પછી વિશેષ રાગના કારણરૂપ નટડીનું નૃત્ય છે શ્રમણોથી કેમ જોવાય ? શ્રમણોએ કહ્યું, એમાં દોષ તમારો જ છે, તમારે પહેલેથી જ નટ નૃત્યની સાથે નટડીના નૃત્યનો નિષેધ કરવો હતો ને? તેમ તમોએ કરેલ નથી તેથી અમારો દોષ નથી. (5) આ વડનું દ્રષ્ટાંત જાણવું. 44141414564444444444 444444444444444444 Jain Education internatione For Personal & Private Lise Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર பருருருருருருரு 044444444444444 બીજું દ્રષ્ટાંત કહેવાય છે.-એક વેપારીનો પુત્ર અવિનયી અને વક્ર જડ હતો. એના પિતાજી એને ઘણીવાર ઘણું સમજાવતા, તેમાં એમ પણ કહેતા કે માતાપિતા વિગેરે વડીલોની સામે ન બોલવું જોઇએ. એક વખત માતાપિતા વિગેરે ઘરના બધા માણસો બહાર ગયા ત્યારે આજે હું E ઠીક કરીશ, એમ વિચારીને ઘરના બારીબારણા બંધ કરીને બેસી ગયો. માતાપિતા વિગેરે પાછા ઘરે આવ્યા, દરવાજા ખખડાવ્યા, દરવાજો ઉઘાડવા મોટેથી સાદ કરી કહ્યું, છતાં તે પુત્રે ઉત્તર પણ ન આપ્યો, એટલે પિતા ભીંત ઉપર ચડી અંદર ગયા ત્યારે પુત્રને હસતો જોયો, પિતાએ પુત્રને ઉપાલંભ દીધો, ત્યારે પુત્રે કહ્યું કે તમે જ મને કહેલ હતુંને ? કે વડીલોની સામે ઉત્તર ને દેવો એ બીજું દ્રષ્ટાંત વક્ર જડ વિષે જાણવું. આ દ્રષ્ટાંતો સર્વ શ્રમણોને માટે નહીં, પરંતુ અમુક શ્રમણોને માટે જાણવા. ઋજુ જડોને અને વક્ર જડોને ધર્મની આરાધનાનો સંભવ જ હોતો નથી, આવું ઉત્સુત્ર ભાષણ ન કરવું. પ્રથમ જિનના શ્રમણોમાં જડપણું-અપ્રાજ્ઞપણું હોવા છતાં તેઓ સરલપણાને કારણે આજ્ઞાપાલક અને ભાવની વિશુદ્ધિવાલા હોવાથી ધર્મના આરાધક બની શકે છે. તેમજ અંતિમ જિનના શ્રમણો પણ અમુક વક્રજડ હોવા છતાં ધર્મની આરાધના કરતા હોવાથી તેઓ ઋજુપ્રાજ્ઞની અપેક્ષાએ ઓછા પ્રમાણમાં પણ ધર્મના આરાધક બની શકે છે. તેથી જે કોઈ એમ રૂ) કહે છે કે આ કાળમાં ધર્મ નથી, સામાયિક નથી, વ્રતો નથી તેને શ્રમણ સંઘે શ્રમણસંઘ બહાર 5) કરવો એમ શાસ્ત્રોમાં કહેલ છે. ઋજુ જડનો કાળ છતાં ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં પણ E ક ચતુર્વિધ સંઘ હતો, ધર્મ હતો, ધર્મ આરાધી ઘણા આત્માઓ મોક્ષે ગયા છે. ઘણા સદ્ગતિને પામ્યા છે છે. ભગવાન શ્રી મહાવીર દેવના શાસનમાં પણ ચતુર્વિધ સંઘ હતો, છે અને રહેશે. ઘણા આરાધક આત્માઓ ઘણી સુંદર ધર્મની આરાધના કરી ગયા છે, કરી રહ્યા છે અને કરતા રહેશે, તેથી વક્ર જડપણાને કારણે આ કાળમાં ધર્મ નથી એમ કદી કહેવું નહીં. આ દશ પ્રકારનો કલ્પ-આચાર ત્રીજા વૈદ્યના ઔષધ સમાન ગુણકારી છે તે વાત કહે છે. A44444444444444444444 Jain Education international For Personal & Private Lise Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના જિતશત્રુ રાજાને એક જ અતિ પ્રિય પુત્ર હતો. એ પુત્ર સદા નિરોગી 5 માંડણી - સશક્ત અને તેજસ્વી રહે એ કારણથી એ રાજ્યના ત્રણ મહાન વૈદ્યરાજોને બોલાવીને પુત્ર માટે 0 તેને ઔષધ આપવા રાજાએ કહ્યું. પહેલા વૈદ્યરાજે કહ્યું, રાજ! મારૂં ઔષધ એવું છે કે, જે કે 2 ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન થાય. રાજાએ કહ્યું, તે છે. વૈદ્યરાજ, અમને આવા ઔષધની જરૂર નથી. બીજા વૈદ્યરાજે કહ્યું, રાજન! મારું ઔષધ એવું છે $છે કે, એ ઔષધથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો કાંઈ ગુણ દોષ કરે નહીં. રાજાએ ) 5) કહ્યું, વૈધરાજ, રાખમાં ઘી નાખવા જેવા તમારા ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદ્યરાજે કહ્યું, 5 ( રાજન! મારૂં ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ થાય છે, અને રોગ ન હોય તો ભવિષ્યમાં 5 2 નવો રોગ થાય નહીં. તેમ જ એ ઔષધથી બુદ્ધિ, બળ, તેજ, હુર્તિ, વૃદ્ધિ પામશે, શરીર નિરોગી રે છે અને સ્વસ્થ રહેશે, મન સદા પ્રસન્ન રહેશે, એ સાંભળી પ્રસન્ન થઈ રાજાએ ત્રીજા વૈદ્યરાજનું ? ઔષધ પુત્રને અપાવ્યું. તેથી રાજપુત્ર અત્યંત બલવાન, તેજસ્વી, પ્રશાન્ત, નિરોગી, સ્ફર્તિવાળો રૂ. ) બની ગયો. આ પ્રમાણે આ દશકલ્પને પાળવાથી આત્માની પર્વની કર્મરૂપી વ્યાધિ નાશ પામી ) (F) જાય છે, નવા કર્મ બંધાતા નથી, સર્વ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે, સુખ સંપત્તિઓ પ્રાપ્ત F) E થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. . જીવદયાને પાળવા શ્રમણ-શ્રમણીઓ વર્ષાકાળમાં વિહાર ન કરે. વર્ષાવાસ માટે તેર ગુણવાળું ૬ 2 ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. તે તેર ગણ કહે છે. (૧) જ્યાં વિશેષ કાદવ ન હોય. (૨) બેઇન્દ્રિયાદિક 2 3 જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય. (૩) અંડિલની ભૂમિ નિર્દોષ હોય. (૪) ઉપાશ્રય સ્ત્રી, પશુ ? જી નપુંસકાદિના સંસર્ગ રહિત હોય. (૫) દુધ, દહીં, ઘી વિગેરે સુખે મલી જતું હોય. (૬) જિનચૈત્ય 7 હોય. (૭) વૈદ્યો ભદ્રિક હોય. (૮) ઔષધ સુલભ હોય. (૯) ધાન્યનો સંગ્રહ ઘણો હોય. ) (F) (૧૦) રાજા સારા સ્વભાવવાળો હોય. (૧૧) પાખંડીઓ ન હોય. અથવા જૈન સાધુઓ તરફ (E) દિ સદુભાવવાળા હોય. (૧૨) ભિક્ષા સારી રીતે મળી શકતી હોય. (૧૩) અને સ્વાધ્યાય કે குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு 4444444444444444 Jan Education internation For Personal Private Lise Only Page #61 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GF GF GF નિર્વિઘ્નતાએ સારી રીતે થઇ શકે એમ હોય. એવા તેર ગુણવાળું ઉત્તમ ક્ષેત્ર કહેવાય. તેમાં સાધુ ન માંડણી કે સાધ્વીઓએ ચાતુર્માસ કરવું જોઇએ. પાંચથી બાર ગુણવાળું ક્ષેત્ર ચાતુર્માસ માટે મધ્યમ ક્ષેત્ર કહેવાય. જો તેર ગુણવાળું ક્ષેત્ર ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું, મધ્યમ ક્ષેત્ર પણ ન મળે તો આ રીતના ચાર ગુણવાળું ક્ષેત્ર જઘન્ય કહેવાય. (૧) સ્થંડિલ ભૂમિ નિર્દોષ હોય. (૨) સ્વાધ્યાય સુખેથી થઇ શકતું હોય. (૩) જિનચૈત્ય હોય. (૪) અને આહારપાણી સારી રીતે મળી શકતા હોય. એ ચાર ગુણવાળા ક્ષેત્રમાં સાધુ સાધ્વીઓએ ચાતુર્માસ કરવું. હાલનાં સમયમાં ગુરુ મહારાજે આદેશ આપેલ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું એ વ્યવહાર છે તેનું ઉલ્લંઘન ન કરવું. નવ કલ્પી વિહાર કરનાર સાધુ ભગવંતો વર્ષા કાળમાં એક સ્થાને રહી ધર્મની ઘણી આરાધના કરે-કરાવે છે. જિનેશ્વરદેવોએ કહેલ ઉપદેશ આપી લોકોને ધર્મમાં જોડે છે. ધર્મમાં ૐ સ્થિર કરે છે. અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરે-કરાવે છે. વર્ષા કાળ સિવાયના આઠ માસમાં પણ ગામો ગામ વિચરી તીર્થંકર દેવોએ કહેલ ઉપદેશ આપી અનેક ભવ્યાત્માઓને ધર્મ પમાડે છે. અનેક આત્માઓને સર્વવિરતિ આપી સાધુ બનાવી ઉદ્ધાર કરે છે. અનેક આત્માઓ કે જેઓ સર્વવિરતિ સ્વીકારવાને સમર્થ નથી થતા તેમને દેશવિરતિ આપી સર્વવિરતિની ભાવના જાગૃત રખાવે છે. એ શ્રમણો તીર્થંકર પરમાત્માઓના ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપતાં કહે છે કે, હે ભવ્યાત્માઓ! આ અસાર સંસારમાં અજ્ઞાનપણે કર્મ કરી જીવો ચોર્યાશીલાખ જીવાયોનિઓમાં જન્મ મરણાદિ પામીને ચાર ગતિમાં અસહ્ય દુઃખોને સહન કરતાં છતાં ભટક્યા કરે છે. ધર્મ કર્યા વિના જીવોના ભવોનો અને દુઃખોનો અંત આવતો નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જીવો કેવા કેવા દુઃખો પામે છે તેનું થોડું વર્ણન સાંભળો. નરક પૃથ્વી સાત છે, તેમાં પહેલી ત્રણ નરક અત્યંત ઉષ્ણ છે, છેલ્લી ત્રણ નરક અત્યંત શીતલ છે, વચ્ચેની ચોથી નરક ઉપરની અર્ધ ઉષ્ણ છે નીચેની અર્ધી શીતલ છે. નરકની ઉષ્ણતા અને For Personal & Private Use Only E ૧૩ www.jainalarary clg Page #62 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર F શીતલતાથી નરકના જીવો ઘણાંજ દુઃખી રહે છે. નરકની ઉષ્ણતા અને શીતલતા એટલી ભયંકર 5) માંડણી E હોય છે કે, ત્યાં લોઢાનો પર્વત લઇ જવામાં આવે એ નરકની ઉષ્ણ અને શીતલ ભૂમિને સ્પર્ધો E 2 વિના ઓગળી જાય છે, અથવા તો શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. આ ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર ટે નારકી જીવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે, તથા પરમાધામી દેવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે. પરમાધામીઓ નારકીના જીવોને નાના મોઢાવાળી કુંભીઓમાંથી ખેંચી ખેંચી પીડે જી y) છે, ધોબીની જેમ વજ કંટકવાળી શીલા ઉપર પછાડી પછાડી પીડે છે, કરવતથી વિદારે છે, તલની ! (Fજેમ ઘાણીમાં પીલે છે. પાણી પીવા જોઇએ ત્યારે લોઢા અને શીશાના રસવાળી વૈતરણી નદીમાં HD ઉતારે છે, છાયાની ઇચ્છા થાય ત્યારે તેમને અસિપત્ર વનમાં લાવે છે, ત્યાં તેમના પર તે વૃક્ષોના કે તલવાર જેવા પાંદડાં પડે છે, તેથી તે જીવોના તલ તલ જેટલા ટુકડા થઈ જાય છે, તેથી તેમને ? . અસહ્ય પીડા થાય છે, પાછા ક્ષેત્ર સ્વભાવના કારણે તે ટુકડાઓ એકત્ર થઇ સંપૂર્ણ શરીર થઇ છે જી જાય છે. વળી તેમને પરસ્ત્રી સંગ પાપને યાદ કરાવી વજકંટક જેવા શાલ્મલી વૃક્ષ સાથે અને જુ (5) તપાવેલ લોઢાની પુતળીઓ સાથે આલિંગન કરાવે છે. માંસ ખાવાના પાપને યાદ કરાવી તેમના ક Fઇ પોતાના અંગનું માંસ કાપી કાપીને તે નરકના જીવોને જ ખવડાવે છે. દારૂ પીવાના પાપને યાદ E કરાવી તેમને તપાવેલું લોઢું અને શીશું પીવડાવે છે. તેમને માંસની જેમ શકે છે. તેમની આંખો, કે 3 કાન, નાક, જીભ વિગેરે પક્ષીઓ દ્વારા ખેંચાવે છે. ક્ષણે ક્ષણે શસ્ત્રોથી તેમના શરીરના ટુકડે ટુકડા 2 . કરી પાડે છે. આવા અનેક પ્રકારના દુઃખોથી પરમાધામીઓ નારકીના જીવોને સાગરોપમો સુધી ૨ છે પીડે છે. પરતંત્ર એવા નારકીના જીવો આવા તીવ્ર દુઃખોને સહ્યા જ કરે છે. છે તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાય થઇ હલાદિથી ખેડાતાં, હાથી, ઘોડા, બળદ, ગાય, 5) ભેંશ વિગેરેના પગથી ખુંદાતા, પાણીથી, દાવાનલાદિના અગ્નિથી, ચરણથી, કુંભારના ચાકથી 5 E) અને મુત્ર વિષ્ટા વિગેરેથી પીડાતા દુઃખ ભોગવતા મરે છે. અકાય થઈ સૂર્યના તથા અગ્નિના F) તાપથી ખાર વિગેરેના સંસર્ગથી તથા અનેક જાતના વપરાશથી પીડા પામી કરે છે. તેઉકાય રે j) ૧૪ AGGGGGG451 455 456 457 4545 குருகுகுகுகுகுகுகுகுகுடி For Personal Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 44144574 કલ્પસૂત્ર ) થઈને પાણી વિગેરેથી બુઝાવાઈ, ઘણ વિગેરેથી કુટાઈ દુઃખી થઈ મરે છે. વાઉકાય થઈને અગ્નિ, કઈ માંડણી પંખા વિગેરેથી હણાય છે. વારંવાર શીતોષ્ણ દ્રવ્યાદિના સંસર્ગ વિગેરેથી દુઃખિત થઈ મરે છે. અનેક જાતની વનસ્પતિકાય થઇને વારંવાર ઇદન, ભેદન, છૂંદન, કુટ્ટન, પાચન, ભક્ષણ, ક્ષાર મેલન, જુવાલન વિગેરેથી દુઃખિત થઈ મરે છે. અનંતકાળ સુધી ફરીફરી એમાં જ ઉત્પન્ન થઇ આવા દુ:ખો ભોગવી મરે છે. બેઇન્દ્રિયમાં કરમિયા, ગંડોલા, ઇયળ, પુરા, અળસિયા, ચલિતરસના, અથાણાના અને ચાર મહાવિગઈ આદિના જીવો રૂપે થઈ પગથી કચડાઈ, પક્ષીઓથી ભક્ષણ કરાઇ, માણસોથી ભક્ષણ કરાઇ, પાણીથી દવા વિગેરેથી પીડાઈને મરે છે. - તે ઇન્દ્રિયમાં જા, માંકડ, કીડીઓ, કુંથુઆ વિગેરે થઈ મસળાઈ, ગરમ પાણીથી, પગથી, F ખાવાની વસ્તુઓમાં પડી જવાથી, અનાજ સાથે પીસાઈ, રંધાઈ જવાથી અતિ દુઃખી થઈ મરે છે. ઉં ચૌરિદ્રિયમાં મધમાખી, ભમરા, મચ્છર, ડાંસ, વીંછી, માખી, પતંગિયા, તીડ વિગેરે જીવો લોકોથી સ્વાર્થ ખાતર અનેક પ્રકારોથી કે દવા વિગેરેના પ્રયોગોથી પીડાઈ મરે છે. - તિર્યંચ પંચેન્દ્રિયમાં માછલા વિગેરે જલચર જીવો થઈ પરસ્પર ખવાય છે. મચ્છીમારો પકડીને કે વેંચે છે, ચીરે છે, રાંધે છે, ખાય છે. સ્થલચરોમાં શિકારીઓ વડે હરિણાદિના શિકાર થાય છે, ચીરાય છે, રંધાય છે, ખવાય છે. સિંહ, વાઘ, ચિત્તા વિગેરે હિંસક પ્રાણીઓ મૂગલા, ઘેટાં, બકરા, 8 ઉંદર વિગેરેને મારી ખાય છે, લોહી ચૂસી જાય છે, યજ્ઞમાં કે દેવ-દેવીઓને બલિદાનના ન્હાનાથી કાપવામાં આવે છે, ખાવામાં આવે છે. ખેચર જીવોમાં હિંસક પક્ષીઓ ચકલા, પારેવા, પોપટ, તેતર વિગેરે પક્ષીઓને પકડી, મારીને ખાઈ જાય છે. શિકારીઓ પક્ષીઓને પકડીને મારે છે. જન્મતાંજ ઇંડા અવસ્થામાં છૂટથી ફોડી ખવાય છે. શાસ્ત્ર, જાલ, અગ્નિ વિગેરેથી સદા ભયભીત 3 રહે છે. આવા અનેક પ્રકારે તિર્યંચ પંચેન્દ્રિયો અગણિત તીવ્ર દુઃખોથી પીડાય છે. குருருருருருருருருருரு 4444444444444444441 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #64 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Jain Education Internation குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு મનુષ્યપણું પામીને પણ ઘણા જીવો અનાર્ય દેશોમાં ઉત્પન્ન થઇ કે, આર્ય દેશોમાં પણ માંડણી અનાર્ય એવા કસાઇ, શિકારી, મચ્છીમાર, ચંડાલ વિગેરે હલકી જાતોમાં ઉત્પન્ન થઇ હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, ૫૨પીડન વિગેરે અનાર્ય કાર્યો કરતા છતા બહુ દુ:ખી થાય છે, દરદ્રિ થાય છે. કેટલાંક પર સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા વિગેરેને જોઇને ઇર્ષ્યાથી બળતા રહી દુ:ખી થાય છે, કેટલાંક હંમેશા મજુરી, નોકરી કરતા પરાધીનતા ભોગવતા દુઃખી જીવન જીવે છે, અનેક રોગોથી, વિયોગોથી અને અપ્રાપ્તિ વિગેરેથી પીડાતા રહે છે. અગ્નિ દ્વારા અગ્નિ જેવી તપાવેલ સોયોને રોમેરોમ ભોંકવાથી જેવી પીડા થાય છે, તેથી આઠગણી પીડા જીવને ગર્ભાવાસમાં થાય છે, અને ગર્ભાવાસથી પણ સંખ્ય અસંખ્યગણી પીડા જન્મતાં થાય છે. એથી પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા મરણ વખતે થાય છે. બાલ્યાવસ્થામાં મલમૂત્રથી, યૌવનાવસ્થામાં વિષયાધિનતાથી, વૃધ્ધાવસ્થામાં શ્વાસ, ખાંસી, દમ, અશક્તિ, પરાધીનતા વિગેરેથી આ જીવ પીડાય છે. દેવ દુર્લભ (5) માનવ અવતારને મેળવી સતત જૈન ધર્મની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરી સર્વ દુઃખથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માના પદને પ્રાપ્ત કરી લેવું જોઇએ. તેમ ન કરવાથી આ જીવ મનુષ્ય અવતારને ગુમાવીને અસહ્ય દુઃખ પૂર્ણ એવી દુર્ગતિઓમાં અનંતકાળ ભટકતો અત્યંત દુઃખી થઇ જાય છે, એ ઘણા ખેદની વાત છે. દેવગતિમાં દેવ થઇને બીજા દેવોની વધારે સમૃદ્ધિ અને પોતાની અલ્પ સમૃદ્ધિને જોઇને ખેદ કર્યા કરે છે, બળવાન દેવ તેનું કાંઇ લૂંટી હરી જાય તો તેને પહોંચવાને અસમર્થ થયો છતો દુઃખ શલ્યથી પીડાયા કરે છે, પુણ્યથી દેવલોક મલ્યા છતાં કામ, ક્રોધ, માન, ભય, ઇર્ષ્યા વિગેરેથી (5) સતત પીડાયા કરે છે. દેવલોકથી ચ્યવવાના હોય ત્યારે આગળથી જ એમના કલ્પવૃક્ષો કંપે છે, માળાઓ કરમાય છે, વસ્રો મલીન થાય છે, દીનતા આવે છે, આળસ નિદ્રા આવે છે, સર્વે અંગોપાંગના સાંધા ઢીલા થાય છે, તેથી તેમને ઘણી પીડા થાય છે. આવા ચિન્હોથી પોતાનો મૈં ચ્યવવાનો કાળ જાણી દેવો બહુ જ ભયભીત થાય છે. તેથી વિમાનમાં, નંદનવનમાં, વાપીઓમાં, કે કોઇ પણ સ્થાને તેમને શાન્તિ થતી નથી. ‘હાય! મારે શું માનુષી સ્ત્રીના ગર્ભમાં ઉંધે મસ્તકે – ૧૬ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5) રહેવું પડશે? અને ત્યાં શું મારે શુક્ર રૂધિરાદિ અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું પડશે? હાય, હાય! (F) માંડણી ઉં એમ શોક કરતા દેવલોકના સુખોને અને મનુષ્ય તિર્યંચના દુઃખોને સંભારી સંભારી દુઃખિત થઈ (E) દેવલોકમાંથી એવી જાય છે. આ ચારે ગતિના આવા ભયંકર દુ:ખો નાશ કરવા માટે જૈનધર્મ સિવાય કોઇ સમર્થ સાધન આ જગતમાં નથી. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ માતાની જેમ પોષે છે, પિતાની જેમ રક્ષે છે, બંધુની જેમ સ્નેહ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે. ધર્મ જ શ્રેષ્ઠિનું, રાજાનું, બલદેવનું, વાસુદેવનું, ચક્રવર્તીનું, દેવેન્દ્રનું, જિનેન્દ્રનું અને સિદ્ધ પરમાત્માનું પદ વિગેરે અપાવે છે. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે આરાધવો જોઇએ. જ્ઞાનદાન, અભયદાન ધર્મોપગ્રહ દાન એમ દાન ધર્મ ત્રણ પ્રકારે છે. ધર્મને નહીં જાણનારા, નહીં માનનારાઓને ધર્મનું જ્ઞાન આપવું, બીજાઓ પાસેથી અપાવવું, ધાર્મિક શાળાઓ સ્થાપી ધર્મજ્ઞાન અપાવવાની કાયમી વ્યવસ્થા કરાવવી. ધાર્મિક જ્ઞાનદાનથી આત્મા કેવળજ્ઞાન પામી સિધ્ધ-પરમાત્માના પદને પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર અભયદાનનો છે, તેમાં એકેન્દ્રિયથી-પંચેન્દ્રિય સુધીના અનંતાનંત જીવોને અભયદાન દેવું. એ બધા જીવોની હિંસા ન કરવી, દુ:ખ ન દેવું, બીજાઓ પાસેથી પણ હિંસા કરાવવી નહીં, દુ:ખ દેવરાવવું નહીં પરંતુ અભયદાન અપાવવું, સર્વ વિરતિ ગ્રહણ કરી સારી : રીતે પાળવાથી સારી રીતે અભયદાન અપાય છે, એવું અભયદાન આપનાર ત્રણ જગતનો પૂજ્ય થાય છે, સત્પાત્ર થાય છે, એમની ભકિત કરનાર પણ ચારિત્ર પામી અનુક્રમે સર્વ દુઃખ મુક્ત થાય છે, તે અભયદાન આપવા સામાયિક, પૌષધ, તપસ્યા વિગેરે કરવું જોઇએ. આ અભયદાનથી જીવો જન્મ, મરણ, જરાદિના દુ:ખથી મુક્ત થઇ સિધ્ધ પરમાત્મા પદને પામે છે ) અને સદાને માટે નિર્ભય બની જાય છે. 4444444444444444 $4444444444444444444 ૧૭ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ குருருருருருருகுகுகுகுகுகுகுகுகுகுகும் દાનનો ત્રીજો પ્રકાર ધર્મોપગ્રહ દાન છે. એમાં સાતે ક્ષેત્રમાં દાન આપીને ધર્મને પોષવો માંડણી જિન-પ્રતિમા, જિનાલય અને જિનેશ્વર પ્રણીત શાસ્ત્રોથી પૃથ્વીને અલંકૃત કરવા ખૂબ દ્રવ્યદાટે કરવું, એની સંદા સાર-સંભાળ થાય તેવી વ્યવસ્થા કરાવવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યa અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતોને સારી રીતે પાળનારા, કષાયોને પાતળા પાડનારા એવા સાધુઓ અને સાધ્વીઓને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ, શવ્યા, આસન, વસતિ-ઉપાશ્રય વગેરેq આપી ભકિત કરવી, સિદાતા સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓને ધર્મમાં સ્થિર થાય અને ધ રહે તે રીતે સહાય કરતા રહેવું, ચારિત્ર લેવા ઇચ્છાનારાઓને નિર્વિબે ચારિત્ર લઈ શકે તેવી: સહાય કરવી. તપસ્વી અને દેશવિરતિધર એવા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ કરવી વગેરે છે ધર્મોપગ્રહ દાન કહેવાય, એ દાનથી જીવ તીર્થનો અવિચ્છેદ કરનાર થાય છે અને અનુક્રમે સર્વ દુઃખોથી મુક્ત બની શાશ્વત એવા અવ્યય (મોક્ષ) પદને પામે છે. દુ:ખી જીવોને અન્ન ઔષધાદિન) દાન આપવાથી જીવ બીજા ભવમાં એ આપેલ વસ્તુઓને મેળવે છે. બીજા શીલ પ્રકારમાં, સમ્યફ પ્રકારે નવ પ્રકારથી શીલ-બ્રહ્મચર્ય પાળવું, વળી એ શીલજી પ્રકારમાં સર્વ પાપના ત્યાગપૂર્વક સર્વવિરતિ સ્વીકારી તેનું પાલન કરવું, તે ન બની શકે તો દેશવિરતિનો સ્વીકાર કરી તેનું પાલન કરવું, અને સર્વવિરતિ સ્વીકારવાની ઉત્કૃષ્ટ ભાવના જાગ્રતિ રાખવી, એ રીતે શીલધર્મ પાળવો. સર્વવિરતિ રૂપ શીલધર્મ આરાધી આત્મા સર્વ કર્મનો ક્ષણે કરી અનંત, અવ્યાબાધ, અક્ષય એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. ત્રીજા તપ પ્રકારમાં તપ ધર્મમાં અનશન, ઉનોદરિકા, વૃતિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ? સલીનતા એ છ પ્રકારે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કષાયાદિનો ત્યાગ એ છ પ્રકારે અત્યંતર તપ એમ એ બાર પ્રકારનો તપ કરવો. એ તપ ચીકણ નિકાચિત કર્મોને પણ ખપાવીને દુઃખમુક્ત કરી તીર્થંકરપદ તથા સિદ્ધ પરમાત્મા પદને અપાઈ 5) ૧૮ છે. For Personal Private Lise Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ચોથા ભાવ પ્રકારમાં-ભાવ ધર્મમાં, સંસાર દુઃખદાયી અને ભયંકર છે, મિથ્યાત્વ સર્વ દુઃખોને માંડણી અપાવનાર છે, એમ વિચારી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાની ભાવનાઓ તથા સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાની વિશિષ્ટ ભાવનાઓ સતત ભાવવી. મારું એવું સદભાગ્ય ક્યારે જાગશે ? કે, હું સમ્યકત્વ પામી સંસારની બધી સમૃદ્ધિઓને અને પ્રલોભક વિષય સામગ્રીઓને સાપ જેમ કાંચળીને તજે તેમ તજીને ત્યાગી મહાવ્રતધારી બનું. વળી એ સમય મને ક્યારે આવશે કે, હું મહાવ્રતધારી બનીને બેંતાલીશ દોષરહિત આહારપાણી લાવી ગુરુ મહારાજની તથા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, તપસ્વી, બાલ, વૃદ્ધ વિગેરે મહાવ્રતધારીઓની સેવા ભક્તિ કરૂં. વૈયાવચ્ચ કરૂં. વળી એ ભાગ્ય ક્યારે જાગશે કે, હું મહાવ્રતધારી બની સમસ્ત જૈનાગમોનું અધ્યયન કરી જગતના જીવોને સતત ઉપદેશ આપતો રહી સર્વ જીવોને શાસનના રસિયા બનાવું? વળી કમભાગ્યે જ્યાં સુધી ચારિત્ર ન લઈ શકું ત્યાં સુધી ચારિત્ર ગ્રહણની તીવ્રભાવના રાખીને ક્યારે સંઘપતિ બની હું શત્રુજ્ય, સમેતશિખરાદિ મહાતીર્થોની યાત્રા હજારો અને લાખો સાધર્મિકોને કરાવીશ ? વળી ક્યારે એ મહાતીર્થોનો જીર્ણોદ્ધાર કરાવવા અને નવીન જિનાલયો બંધાવીને પૃથ્વીને જિનમંદિરોથી અલંકૃત કરવા ભાગ્યશાલી બનીશ ? તેમજ જૈનાગમોને D લખી લખાવી સાચવવા માટે જ્ઞાનભંડારો કરવાની વિશ્વવ્યાપી કાર્યવાહી ક્યારે કરીશ? વળી ક્યારે HD (E) હું જિનેશ્વર-દેવની પૂજા, આંગી, ભાવના કર્યા ઉપરાંત સત્પાત્ર એવા સાધુ-સાધ્વીજીઓની સમર્પણ : ભાવનાથી સતત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરેથી પ્રશંસાપાત્ર ભક્તિ કરતો રે રહી આત્માને ધન્ય ધન્ય બનાવીશ ? મારા સાધર્મિક બંધુઓ ધર્મશ્રધ્ધા પ્રાપ્ત કરે, ધર્મજ્ઞાન મેળવતા ; રહે અને ધર્મ આચરણ કરતા રહે એવી બધી વ્યવસ્થા હું ક્યારે કરીશ ? અને આર્થિક રીતે સિદાતા સાધર્મિકોને ક્યારે સહાય આપતો રહીશ, તથા દીન દુ:ખીઓના દુ:ખ ટાળવા યોગ્ય વ્યવસ્થા (ક) ક્યારથી કરતો રહીશ, એવું ભાગ્ય મારૂં ક્યારે જાગશે ? એ અને એવી બીજી ભાવના ભાવવી શક્તિ (E) મળે ત્યારે ભાવનાઓ પ્રમાણે ઉપરોક્ત કાર્યો અને પરઉપકાર કરી છૂટવું એવી રીતે ભાવધર્મની - આરાધના કરવી. એથી પરમાત્મા થવાય છે, પરમપદ પ્રાપ્ત થાય છે. 44444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે આવો સતત ઉપદેશ આપતા એવા સાધુઓએ વર્ષાકાળમાં જીવરક્ષાના કારણે એક ક્ષેત્રમાં કે માંડણી 2 રહેવું જોઇએ. સાધુઓને વીશ વિશ્વા દયા પાળવાની હોય છે. સવા વિશ્વા દયા પાળનાર શ્રાવકોએ પણ દેશપરદેશ જવા આવવાનો ચાતુર્માસમાં સંયમ રાખવો જોઇએ. આ માટે શ્રીકૃષ્ણ જેવા મહારાજાનું દ્રષ્ટાંત વિચારવું જોઈએ. શ્રીકૃષ્ણ મહારાજાએ જીવદયા માટે ચાતુર્માસમાં પોતાની સભામાં આવવાની સોળહજાર » રાજાઓને ના કહેવડાવી હતી. કારણ કે, ચાતુર્માસમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી જવા ) આવવાથી પણ ઘણા જીવોની વિરાધના થવાના કારણે મંત્રીઓએ “ઠાકોર પોઢ્યા છે” એમ | » રાજાઓને કહેવડાવી મોકલ્યું ત્યારથી દેવ પોઢણી એકાદશીની પ્રસિધ્ધિ થઈ. વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુઓએ પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર વાંચવું. એ પર્યુષણ પર્વ | જેમ મંત્રોમાં શ્રી પરમેષ્ઠિ મંત્ર, તીર્થોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં (E) વિનયગુણ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દર્શનોમાં જૈન દર્શન, દૂધમાં ગાયનું દૂધ, તપમાં ઇન્દ્રિયદમન, ટે જળમાં અમૃતજળ, જ્યોતિષીઓમાં ચંદ્ર, આભૂષણોમાં મુકુટ, હાથીઓમાં ઐરાવણ હાથી, . ઘોડાઓમાં પંચવલ્લભકિશોર, ગાયોમાં કામધેનુ, ધાતુઓમાં સુવર્ણ, ઇન્દ્રિયોમાં નયન, જ્ઞાનમાં ૨ કેવળજ્ઞાન તેમ બધા પર્વોમાં પર્યુષણ મહાપર્વ શ્રેષ્ઠ છે. શ્રી કલ્પસૂત્ર પણ એ રીતે સર્વ શાસ્ત્રોમાં શું મહિમાવંત છે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. જેઓ આ (5) પર્વમાં મોટા મહોત્સવ પૂર્વક અઠ્ઠમતપ કરી શ્રી કલ્પસૂત્ર સાંભળે છે તે ભવ્યાત્મા નાગકેતુની પેઠે E કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. ચંદ્રકાન્તા નગરીમાં વિજ્યસેન રાજા હતો. શ્રીકાન્ત નામનો શેઠ હતો. શ્રીસખી નામે શેઠાણી Sિ હતી. તેમને એક પુત્ર થયો. તેને થોડા દિવસ થયા ત્યારે પર્યુષણ પર્વ સમીપમાં આવતા હોવાથી માણસો પરસ્પર કહેવા લાગ્યા કે, આપણે પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠમતપ કરશું. આ સાંભળવાથી S441 GGGGGG 1444444444 குருகுரு குருகு குகுகுகுகுகுகுகுகுகுகும் Jain Education internatio For Personal & Private Lise Only 1 Page #69 -------------------------------------------------------------------------- ________________ ફમાંડણી કલ્પસૂત્ર ; 5555 திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் (બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પોતાનો પૂર્વભવ જોયો અને પર્યુષણ પર્વમાં અઠ્ઠમતપ શું કરવાનો નિર્ણય કરી અઠ્ઠમતપ કર્યું. તેથી તેણે સ્તનપાન કર્યું નહીં એથી શરીર સુકાયું અને મૂચ્છિત થઈ ગયો. શેઠ શેઠાણીએ ઘણા ઉપાયો કર્યા પણ બાળકની મૂર્છા વળી નહીં. પછી બાળકને મૃત્યુ પામેલો જાણી પિતા શોકથી મૃત્યુ પામ્યા. કુટુંબીઓએ બાળકને પૃથ્વીમાં દાટયો, કિ રાજાને ખબર પડવાથી અપુત્રીયા શેઠનું ધન લેવા રાજપુરુષોને મોકલ્યા. આ સમયે ધરણેન્દ્રનું આ આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી હકીકત જાણી ધરણેન્દ્ર ત્યાં આવી અમૃત સિંચનથી બાળકને મૂચ્છરહિત ચેતનવંતો બનાવી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. આયુધ હાથમાં રાખી શેઠને ઘરે આવી અપુત્રીયાનું ૨. ધન લેતા રાજપુરુષોને અટકાવ્યા એ જાણી રાજા ત્યાં આવી કહેવા લાગ્યો કે, અમારા રાજ્યમાં અપુત્રીયાનું ધન રાજા લઇ લે એવી પરંપરા છે, તો તે લેતાં તું કેમ અટકાવે છે ! ધરણેન્ટે કહ્યું, રાજન્ ! શેઠનો પુત્ર જીવતો છે. રાજાએ કહ્યું બતાવો, એથી ધરણેન્દ્ર જમીનમાંથી શેઠના પુત્રને જીવતો કાઢી બતાવ્યો એ જોઇ જનતા વિસ્મય પામી. ભૂપાલે કહ્યું, તમે કોણ છો ? અને આ બાળક કોણ છે? ધરણેન્દ્ર કહ્યું, હું નાગરાજા ધરણેન્દ્ર છું. આ બાળકના અઠ્ઠમતપના પ્રભાવથી મારું આસન કંપવાથી હું અહીં આવેલ છું. નૃપતિએ કહ્યું, બાલ્યવયમાં આણે અઠ્ઠમતપ કેમ કર્યું ? ધરણેન્દ્ર કહ્યું, પૂર્વભવમાં એ વાણિયાનો પુત્ર હતો. બાળપણમાં એની માતા મરણ પામી, તેથી એના પિતાએ બીજી પત્ની કરી. ઓરમાન માતા એ બાળકને અપરાધ વિના અપરાધ જણાવીને ખૂબ દુ:ખ દેતી હતી. બાળકે ઘણા દુ:ખની વાત પોતાના જૈન ધર્મી મિત્રને કહી. તેને સાત્ત્વન આપતાં મિત્રે કહ્યું કે, ભાઈ ! ધર્મ કર્યા વિના જીવને સુખ મળતું નથી. તેં પૂર્વ ભવમાં ધર્મ કરેલ નહીં હોય તેથી તને દુ:ખ મળે છે. એ સાંભળી મિત્ર પાસેથી સમજ મેળવી તે બાળક ધર્મ કરવા લાગ્યો. પર્વ તિથિઓમાં ઉપવાસ કરવા લાગ્યો. બીજી તિથિઓમાં નવકારસી, પોરિસી, સાઢપોરિસી, એકાસણ વગેરે તપ કરવા લાગ્યો, પછી પર્યુષણ મહાપર્વ સમીપમાં હતા ત્યારે 454545F file Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પર્યુષણમાં હું અઠ્ઠમતપ કરીશ એવો સંકલ્પ તેણે કર્યો અને રાતે ઝૂંપડીમાં સૂઈ ગયો, ત્યારે ઇ માંડણી (F) સમીપમાં અગ્નિ લાગી. તે બાળકની ઓરમાન માતાએ જાગીને એ બાળક સૂતો હતો એ ઝૂંપડી છે કે પર તે અગ્નિના કણિયા નાખી દીધા, ઝુંપડી બળી ગઈ, બાળક શુભધ્યાનથી મૃત્યુ પામી અહીં કે શ્રીકાન્ત શેઠને ઘરે ઉત્પન્ન થયો છે. પર્યુષણ પર્વની અઠ્ઠમતપની લોકવાણી સાંભળવાથી એ આ બાળક જાતિ સ્મરણજ્ઞાન પામ્યો. પછી અઠ્ઠમતપ કરવાથી મચ્છુ પામ્યો. તેને મૃત્યુ પામેલો જાણી ગ્રુ પૃથ્વીમાં દાયો. બાળકના તપના પ્રભાવથી મેં અત્રે આવી એને સચેતન કર્યો છે. જી ' હે પૃથ્વીપાલ ! એ બાળક મહાપ્રભાવક પુરુષ થાશે. આ ભવમાં જ કેવળજ્ઞાન પામીને મોક્ષે શું જાશે. એને તમો સારી રીતે સાચવજો. તમારા પર પણ મોટો ઉપકાર કરનારો થાશે. એમ જણાવી (E પોતાના કંઠમાંથી હાર કાઢી બાળકના ગળામાં પહેરાવી ધરણેન્દ્ર પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. Aિ ધરાપાલ એ બાળકને હસ્તિ ઉપર બેસાડી ઉત્સવપૂર્વક તેને ઘરે પહોંચાડી પોતાને સ્થાને ગયો. તે લોકોએ શેઠનું મરણ કાર્ય પતાવી બાળકનું નાગકેતુ નામ કર્યું. અનુક્રમે વૃદ્ધિ પામેલ નાગકેતુ ? છે. જિતેન્દ્રિય બની ધર્મ આરાધના કરવા લાગ્યો. એક વખત વિજ્યસેન નપતિએ કોઇક પરુષ પર છે ખોટો આરોપ દઈ તેને મારી નખાવ્યો. તે પુરુષ મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તેણે જ્ઞાનથી , રાજાની આ દુષ્ટ ક્રિયા જાણી તેથી ક્રોધિત થઈ રાજા સહિત નગરનો વિનાશ કરવા માટે - આકાશમાં આવી નગર પ્રમાણ મોટી શિલા વિકર્વી લોકોને ભય પમાડી નીચે આવી પૃથ્વી પતિને છે સિંહાસન ઉપરથી લાત મારીને નીચે પાડી રુધિર વમતો કરી દીધો. પછી તે દેવે કહ્યું કે, હે સ ભૂપતિ ! તેં મને ચોરીનું ખોટું કલંક દઈ મારી નખાવ્યો છે તેનું ફળ તને આપું છું તે ભોગવ. આ પ્રમાણે દેવનું કૃત્ય જોઇ, નાગકેતુએ વિચાર્યું, કે મારાથી મારા જીવતે શ્રીસંઘનો અને છે જિનાલયનો નાશ કેમ જોવાય ? તેથી તે નવકાર મહામંત્રને સ્મરણમાં લેતો જિનપ્રાસાદ ઉપર જ 5) ચડે છે, પડતી શિલાને અટકાવી, દેવનો તિરસ્કાર કરે છે. તે સમયે નાગકેતુની તપશક્તિને સહન ન કરી શકવાથી શિલાને સંહરી લઇ તે દેવ નાગકેતુ પાસે આવી પોતાનો અપરાધ ખમાવી છે 5556575091641254595455454 ૨૨ Jain Education interne For Personal & Private Lise Only www.janorary ang Page #71 -------------------------------------------------------------------------- ________________ કલાત્ર સ્વસ્થાને ચાલ્યો ગયો. આ પ્રસંગથી લોકોમાં નાગકેતની ઘણી પ્રશંસા થઈ. પૃથ્વીપતિએ પણ નાગકેતુને ઘણું આદરમાન આપી સત્કાર કર્યો. કોઈક સમયે જિનપૂજા કરતાં નાગકેતુને પુષ્પોમાંથી નીકળેલા તંબોલી સર્પે દંશ દીધો. એ સર્પનું વિષ આખા શરીરે વ્યાપી ગયું. નાગકેતુ શુભધ્યાનથી ક્ષપક શ્રેણીને પામી કેવળજ્ઞાન પામ્યા. શાસનદેવીએ અનિવેશ આપ્યો તે ધારણ કરી દે પૃથ્વીપીઠ પર વિચરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતા નાગકેતુ કેવળી અંતે મોલમાં રે ગયા. આ નાગકેતુનો વૃતાંત સાંભળી જે જીવો છ8, અઠ્ઠમ આદિ તપ કરતાં છતાં કલ્પસૂત્ર સાંભળે છે તે જીવો પ્રાયે આઠ ભવમાં મોક્ષે જાય છે. આ કલ્પસૂત્ર પાપનો નાશ કરનાર મનોવાંછિત પૂરનાર, ઘનઘાતિ કર્મને ટાળનાર છે. આ કલ્પસૂત્ર વાંચનારવાંચનારને સહાય કરનાર, કલ્પસૂત્રના અક્ષરે અક્ષર સાંભળનાર અને વિધિસહિત એનું આરાધન કરનાર પ્રાયે આઠ ભાવમાં વિ મોક્ષે જાય છે. ભગવાન શ્રી મહાવીર દેવ કહે છે કે, હે ગૌતમ ! જિનશાસનને વિસ્તારવામાં એક ચિત્તવાળા બનીને પ્રભાવના અને પૂજા કરવામાં તત્પર બનીને જે માણસો આ કલ્પસૂત્રને એકવીશ વાર સાંભળે છે તે માણસો આ સંસાર સમુદ્રને તરી જાય છે. કલ્પસૂત્ર સાંભળીને ધર્મની દરેક પ્રકારની આરાધનામાં જોડાઈ જવાની જીવોને વૃત્તિ થાય છે. અને ધર્મમાં જોડાઈ જાય છે. તેથી તેઓ સંસાર સમુદ્રને તરી જાય છે. આ કલ્પસૂત્ર પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી ચૌદપૂર્વધારી યુગપ્રધાન ? શ્રી ભદ્રબાહુસ્વામિએ ઉદ્ધરેલ શ્રી દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે. “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” એ ઉકિત પ્રમાણે શ્રી કલ્પસૂત્ર અત્યંત વિશ્વાસપાત્ર મહાપુરુષનું બનાવેલ હોવાથી અત્યંત માનનીય છે. 14444444444444444444 HHHHHHHHHH Jain Education international For Personal & Private Lise Only Page #72 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર PHY Jain Education Interna અહીં ચૌદ પૂર્વના નામ અને પ્રમાણ કહે છે. - પહેલો ઉત્પાદપૂર્વ અંબાડી સહિત એક હાથી જેટલી મશીની શાહીથી લખાય, બીજો આગ્રાયણીપૂર્વ બે હાથી જેટલી મશીની શાહીથી લખાય, ત્રીજો વીર્યપ્રવાદપૂર્વ ચાર હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, ચોથો અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ આઠ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, પાંચમો જ્ઞાનપ્રવાદપૂર્વ સોળ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, છઠ્ઠો સત્યપ્રવાદપૂર્વ બત્રીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, સાતમો આત્મપ્રવાદપૂર્વ ચોસઠ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, આઠમો કર્મપ્રવાદપૂર્વ એકસો અઠયાવીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, નવમો પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ બસો છપ્પન હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, દશમો વિદ્યાપ્રવાદપૂર્વ પાંચસો બાર હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, અગિયારમો કલ્યાણપ્રવાદપૂર્વ એક હજાર ચોવીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, બારમો પ્રાણાવાયપ્રવાદપૂર્વ બે હજાર અડતાલીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, તેરમો ક્રિયાવિશાલપૂર્વ ચાર હજાર છન્નુ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, ચૌદમો લોકબિંદુસારપૂર્વ આઠ હજાર એકસો બાણું હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, એ ચૌદ પૂર્વને લખાવતાં સોળ હજાર ત્રણસો ત્યાસી હાથી પ્રમાણ મશીની શાહી જોઇએ. આ ચૌદ પૂર્વ પહેલાં કોઇએ લખ્યા નથી લખાતા નથી અને લખાશે પણ નહીં, પરંતુ એમને લખાવવાનું પ્રમાણ કેવળી ભગવંતોએ કહેલ છે. શ્રી કલ્પસૂત્ર પહેલા ભાદરવા સુદિ પાંચમના સાંવત્સરિક પ્રતિક્રમણ બાદ મધ્ય રાત્રીએ શ્રી ગુરુમહારાજ ઉભા રહીને મુખપાઠથી કહેતા તેને બધા સાધુઓ કાઉસ્સગ્ગમાં રહીને શ્રવણ કરતા, બીજે દિવસે ભાદરવા સુદિ છઠ્ઠના ગુરુમહારાજ સાધ્વીજીઓને સંભળાવતા. શ્રી મહાવીર દેવના નિર્વાણથી ૯૮૦ વર્ષે પુસ્તકો લખાયાં ત્યારે આ કલ્પસૂત્ર પણ લખાણું. ૯૯૩ માં વર્ષે આનંદપુર (વડનગર) માં ધ્રુવસેન રાજાનો એક જ પુત્ર હતો તે પર્યુષણ પહેલાં મૃત્યુ પામ્યો. ‘કોઇક પ્રતમાં કુમારને દાહજવર ઉત્પન્ન થયેલ એમ જણાવેલ છે.’' રાજા પુત્રના શોકને લીધે ઉપાશ્રય આવતો For Personal & Private Use Only குகுகுகுகு માંડણી ૨૪ www.aihelioreryone Page #73 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર નહીં તેથી બીજા શ્રેષ્ઠિઓ પણ આવતા નહીં, એ જાણી ગુરુમહારાજે રાજસભામાં આવી નરપતિને કહ્યું, હે ધરાપાલ ! તમારા દુઃખથી આખું નગર શોકાતુર બનેલ છે. શરીર, પરિવાર, સમૃદ્ધિ એ બધું નાશવંત છે, આયુષ્ય અસ્થિર છે, સંસાર અસાર છે, જન્મ્યો તેનું મરણ થવાનું જ છે તેથી હે પૃથ્વીપાલ ! તમારે શોક કરવો જોઇએ નહીં, તમો પર્યુષણ મહાપર્વના ભાદરવા સુદિ પાંચમના દિવસે ઉપાશ્રયે આવો તો નવમા પૂર્વમાંથી ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામિએ પધ્ધરેલ મહામંગલકારી એવું શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવું. નૃપતિએ કહ્યું, મારે પુત્રના મરણનો શોક નિવા૨વાનો છે વળી ઇન્દ્ર મહોત્સવ પાંચમના દિવસે છે, તેથી છઠ્ઠના દિવસે કે, ચોથના દવસે આવું. ગુરુ મહારાજે ચોથના દિવસે આવવાનું કહ્યું, ગુરુ વચનથી રાજા ઉપાશ્રયે આવ્યો, એટલે ગુરુ મહારાજે શ્રી સંઘ સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી રાજાની વિનંતિથી દર વર્ષે પર્યુષણ પર્વમાં શ્રી સંઘ સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃતિ ચાલુ થઇ, તેમજ ત્યાર પછી બીજા વર્ષથી કારણ વિના પણ ચોથના પર્યુષણ કરવાનું કેટલાક આચાર્યોએ ચાલુ રાખ્યું. જ્યારે જ્યારે કેટલાક આચાર્યો પૂર્વની રીતે પાંચમના જ પર્યુષણ પર્વ કરતા કરાવતાં રહ્યા છે. ભાદરવા સુદિ પાંચમ જેમ જૈન શાસનમાં માનનીય છે, તેમ અન્ય ધર્મમાં પણ ભાદરવા સુદિ પાંચમ, ઋષિપંચમી તરીકે માનનીય છે. E એ ઋષિપંચમીની કથા કહે છે. પુષ્પાવતી નગરીમાં ઇન્દ્રદત્ત બ્રાહ્મણે પિતાનો શ્રાધ્ધનો દિવસ સાચવવા એનો પિતા જ મરીને એને ત્યાં બળદ થયો હતો, તેને જ તે દિવસે ઘાંચીને ત્યાં ભાડે આપ્યો, અને ભાડાના પૈસાથી સામગ્રી લઇ બ્રાહ્મણોને નોતર્યા. ઘરે ખીર બનાવી, એ ખીરમાં ઘરની વળીઓમાંથી જતા સાપના મુખમાંથી ઝેર પડતું હતું તેને કૂતરીએ જોયું. એ જ બ્રાહ્મણની માતા મરીને એ કૂતરી થઇ હતી, તેણીએ પોતાનું ઘર જોયું તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ કૂતરીએ વિચાર્યું કે, જો આ ખીર બ્રાહ્મણો ખાશે તો તેમનું ચોક્કસ મરણ થાશે, પુત્ર અને પુત્રવધૂ પણ મરી જાશે, For Personal & Private Use Only முழுகுழு ખાંડણી 55 ૨૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Hએટલે ઘણો અનર્થ થાશે, એમ વિચારી કૂતરીએ વહુના દેખતાં જ ખીરમાં પોતાનું મુખ નાખ્યું. રિમાંડણી તે જોઈ અત્યંત ગુસ્સે થયેલી વહુએ મુશળ પ્રહાર કરી કૂતરીની કેડ ભાંગી નાખી, કૂતરી ચીસો પાડતી ગાય બાંધવાની જગ્યાએ જઈને પડી ગઈ. બ્રાહ્મણે તે ખીર કાઢી નાખી બીજી ખીર રાંધી Bબ્રાહ્મણોને જમાડયા, એ રીતે પિતાનો શ્રાધ્ધનો દિવસ સાચવી પોતે જમીને આખા દિવસનો થાકેલો તે ગાય બાંધવાની જગ્યા પાસે ખાટલો નાખી તે પર સૂતો. ઘાંચી આખો દિવસ બળદને " 5) ચલાવી ભૂખ્યા તરસ્યા થાકેલા એવા તે બળદને ત્યાં બાંધી ગયો. પછી કુળદેવીના અંગ પ્રવેશથી 5) વાચા પામેલા તે બન્નેમાંથી કૂતરીએ બળદને કહ્યું, આજે શ્રાધ્ધ તો આપણું હતું, અને મિષ્ટાન ભોજન તો બ્રાહ્મણોને મળ્યું, વધારામાં આ પાપી પુત્રવધૂએ મુશલ મારીને મારી કેડ પણ ભાંગી Lનાખી છે, એની મને ઘણી પીડા થાય છે, બળદે કહ્યું, આ પાપી પુત્રે આજે આપણે જ શ્રાધ્ધ 2કરવા ઘાંચીને ત્યાં મને ભાડે આપ્યો, ઘાંચી આખો દિવસ ફેરવીને ભૂખ્યા તરસ્યા એવા મને અહીં 3બાંધી ગયો, આ પુત્રે મારી પૂછા પણ નથી કરી. આ રીતની કૂતરી-બળદની વાતો સાંભળી (5) બ્રાહ્મણે વિચાર્યું કે આ તો મારા માતાપિતા છે. પછી તેણે કૂતરીને ખીર ખવરાવી અને બળદને કે D ચારોપાણી આપ્યા અને માતાપિતાની સદ્ગતિ થાય તે માટે તીર્થ યાત્રાઓ કરી. એ વિષે કોઈ Sિ મોટા ઋષિને પુછયું, ઋષિએ કહ્યું, આ બને જીવે ભાદરવા સુદિ પંચમીના દિવસે અપ્રસ્તાવ કામક્રીડા કરી છે. એ પાપથી તારા માતાપિતા તિર્યચપણાને પામ્યા છે. હવે તું ભાદરવા સદિ પાંચમે ઉપવાસ કરી પારણાને દિવસે બળદોની ખેડથી નહીં ઉત્પન્ન થયેલા એવા ધાન્યથી પારણું છે કરશે તો તારા માતાપિતા સદ્ગતિને પામશે. પછી બ્રાહ્મણે તે રીતે કરવાથી ભાદરવા સુદ પાંચમ (F 5) ઋષિપંચમી તરીકે પ્રસિધ્ધ થઈ. છે આ પર્યુષણ મહાપર્વમાં સાધુ સાધ્વીઓએ ચૈત્યપરિપાટી કરવી, જિનપ્રતિમાઓને અને કિ કઈ સાધુઓને વંદન કરવું, લોચ કરવો, અઠ્ઠમ તપ કરવું, સાવંત્સરિક પ્રતિક્રમણ કરવું, પાંચ દિવસ = સુધી કલ્પસૂત્ર વાંચવું, ઉપદેશ આપી જીવોને ધર્મમાં જોડવા. (44444444444 Jan Education internatione For Personal & Private Lise Only www.janelayang Page #75 -------------------------------------------------------------------------- ________________ AS કલ્પસૂત્ર) 1794454941414141414141414141454 શ્રાવકોએ પણ આઠ દિવસ અમારી પળાવવી, જિનમંદિરે અઠ્ઠાઇ મહોત્સવ કરવો છઠ્ઠ, માંડણી અટ્ટમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા શક્તિ પ્રમાણે કરવી, બધા ચૈત્યોને જુહારવા, બધા સાધુ- જી. સાધ્વીઓને વંદન કરવું, અખંડિત પણે સુપાત્રમાં દાન દેવું, સંઘ ભક્તિ કરવી, શ્રીફળ, બદામ, પતાસા, વિગેરેની પ્રભાવના કરવી, સચિત્તનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું, આરંભના કાર્યો તજવા, શક્તિ પ્રમાણે દ્રવ્ય વાપરવું, શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી, અભયદાન દેવું, કર્મ ક્ષય નિમિત્તે કાઉસ્સગ્ન કરવા, દરરોજ બન્ને ટાઇમ પ્રતિક્રમણ કરવું, શુભ ભાવના ભાવવી, અરિહંતાદિ પંચ દે પરમેષ્ઠિનો સતત જાપ કરવો, મોટો મહોત્સવ કરવો, સામાયિક પૌષધ કરવા, વિધિપૂર્વક કલ્પસૂત્ર ? સાંભળવું. આ કલ્પસૂત્રમાં શ્રી મહાવીરચરિત્ર બીજ સરખું છે. શ્રી પાર્શ્વનાથચરિત્ર અંકુર સરખું છે. શ્રી નેમનાથચરિત્ર થડ સરખું છે. શ્રી ઋષભદેવચરિત્ર શાખા સરખું છે. સ્થવિરાવલિ પુષ્પ સરખી જી) છે. સાધુ સમાચારી સુગંધ સરખી છે, અને ફળ તો મોક્ષ છે. આ કલ્પસૂત્રને વાંચવાના અધિકારી ગુરુઓ છે અને સાંભળવાનો અધિકારી ચતુર્વિધ શ્રી સંઘ છે. જ્યાં સાધુ મહારાજ ન હોય ત્યાં શ્રી કલ્પસૂત્રના ભાષાંતરને વ્રતધારી શ્રાવકો પણ વાંચી આપે એવી પ્રવૃતિ હાલમાં છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં પ્રારંભના દિવસોમાં ગુરુએ શ્રી પર્યુષણાષ્ટાબ્દિક ટે વ્યાખ્યાન વાંચવાનું, શ્રાવણ વદિ અમાવાસના શ્રી કલ્પસૂત્રની માંડણી (પીઠિકા) વાંચવી. પછી એ દિવસે શ્રાવકોએ મોટા મહોત્સવપૂર્વક શ્રી કલ્પસૂત્રની પોથી કોઇ ભાવિકને ઘરે લઈ જઈ ત્યાં ચંદરવા પુઠીઓ વગેરેથી શણગારેલ સ્થાનમાં ઉંચા સ્થળે પધરાવી રાત્રીએ ધર્મ જાગરણ કરાવવું. કે બીજે દિવસે ભાદરવા સુદિ એકમના સવારના મોટા સમારોહપૂર્વક શ્રી કલ્પસૂત્રનો વરઘોડો HD ગામમાં ફેરવી ગુરુ મહારાજ પાસે આવી શ્રી કલ્પસૂત્ર વાંચવા માટે ગુરુશ્રીને સમર્પવું અને વિધિપૂર્વક સાંભળવું. ગુરુવર્ય શ્રી માંગલિક કરી પ્રારંભમાં મંગલરૂપ આ ગાથા દરરોજ કહીને 9) શ્રી કલ્પસૂત્ર વાંચે. 4444444444444444444 w ebryong For Personal P Use Oy Page #76 -------------------------------------------------------------------------- ________________ માંડણી કલ્પસૂત્ર E पुरिम चरिमाण कम्पो, मंगलं वद्धमाण तित्थंमि ।। इह परिकहिया जिणगण हराइ थेरावली चरित्तं ।। १ ।। અર્થ - પ્રથમ અને અંતિમ જિનેશ્વરોના સાધુઓનો આચાર અંતિમ શ્રી વર્ધમાનસ્વામિના કે શાસનમાં મંગલરૂપ છે. આ આચારનો નિર્દેશ કરનાર કલ્પસૂત્રમાં ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં ચોવીશ તીર્થકરોના જીવન ચરિત્રો છે, બીજા અધિકારમાં ગણધરો અને સ્થવિરોનું વર્ણન છે, ત્રીજા અધિકારમાં ચોસઠ આલાવાવાળી અઠાવીશ પ્રકારની સાધુ સમાચારી છે. પ્રથમ અધિકારમાં સમીપના ઉપકારી ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર દેવ છે, તેથી જી 5) તેમનું ચરિત્ર પ્રથમ કહેલ છે. શ્રી કલ્પસૂત્ર સર્વ વિનોની શાન્તિ માટે મહા મંગલરૂપ છતાં તેની શરૂઆતમાં મહા મંગલકારી શ્રી પંચ પરમેષ્ઠિ મહા મંત્રરૂપ શ્રી નવકાર મહામંત્રનો ઉચ્ચાર કરીને શ્રી કલ્પસૂત્રની શરૂઆત કરાય છે. ઇતિ માંડણી 55555555555555555555 44444444444444444444 in Education international For Personal & Private Use Only w elbrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર » વ્યાખ્યાન કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૧ 455 54444444444444444 નમો અરિહંતાણં -શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો સિધ્ધાણં – શ્રી સિધ્ધ પરમાત્માઓને નમસ્કાર થાઓ. નમો આયરિયાણં - શ્રી આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ઉવજઝાયાણં – શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લોએ સવ્વસાહૂણં - લોકમાં રહેલ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. એસો પંચ નમુક્કારો – એ પાંચને કરેલો નમસ્કાર. સવ્વ પાવપ્પણાસણો - સર્વ પાપોનો નાશ કરનાર. મંગલાણં ચ સવ્વસિં - અને સર્વ મંગલોમાં. પઢમં હોઈ મંગલમ્ - પ્રથમ મંગલરૂપ છે. તે કાળમાં એટલે અવસર્પિણી કાળનાં ચોથા આરાને અંતે, તે સમયમાં તપસ્યાવંત ભગવાન શ્રી મહાવીર દેવના અવનાદિ પાંચ પ્રસંગ ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયા છે. મહાવીર પ્રભુ ઉત્તરા ) ફાલ્વની નક્ષત્રમાં દશમા પ્રાણી નામના દેવલોકથી ઍવીને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા, 5 હસ્તોત્તરા નક્ષત્રમાં એક ગર્ભથી બીજાના ગર્ભપણે આવ્યા એટલે દેવાનંદાની કુક્ષીથી ત્રિશલારાણીની કુક્ષીમાં ગર્ભપણે મુકાયા, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ્યા, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં દ્રવ્યથી કેશ વગેરેનો લોચ કરી અને ભાવથી રાગદ્વેષ દૂર કરી ઘરમાંથી નીકળી સાધુપણાને પ્રાપ્ત થયા. દીક્ષા લીધી. અને ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં અનંત વસ્તુના વિષયવાળા, અનુપમ, ભીંત સાદડી વિગેરેના વ્યાઘાત વિનાના, વસ્તુઓના સર્વ પર્યાયોને જણાવનારા, સર્વ SELE SISSE SISSE EGGLEE954 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #78 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અવયવોથી સંપૂર્ણ, પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રભુને ઉત્પન્ન થયા, તથા સ્વાતિ વ્યાખ્યાન નક્ષત્રમાં ભગવાન શ્રી મહાવીર દેવ મોક્ષે ગયા. વીર પ્રભુના આ પાંચ કલ્યાણક સંક્ષેપથી કહ્યા. * હવે એ વીર પ્રભુનું ચરિત્ર થોડા વિસ્તારથી કહે છે. તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, આઠમું પખવાડિયું એટલે આષાઢ શુક્લ પક્ષ, એ પક્ષની છઠ્ઠની રાત્રીએ, સર્વ વિમાનોમાં અત્યંત શ્રેષ્ઠ, શ્વેત કમલ સમાન, મહાવિજયવંત, વીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એવા દશમાં પ્રાણત નામના દેવલોકના પુષ્પોત્તર નામના વિમાનથી દેવ આયુષ્ય પૂર્ણ થયે, દેવગતિ નામ કર્મનો ક્ષય થયે, અને વૈક્રિય શરીરમાં રહેવાનો સમય પૂર્ણ થયે વ્યા, એટલે દેવસંબંધી શરીરને ત્યજીને આ જંબુદ્વીપમાં દક્ષિણાર્ધ ભરતમાં આ અવસર્પિણી કાળમાં સુષમ સુષમ નામનો ચાર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો પહેલો આરો પુરો થયા પછી સુષમ નામનો ત્રણ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો બીજો આરો પુરો થયા બાદ, સુષમ-દુષમ નામનો બે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો ત્રીજો આરો પુરો થયો, ત્યાર બાદ પણ બેંતાલીશ હજાર વર્ષ ઓછા એવો એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો ચોથો આરો ઘણો વ્યતીત થયો, એટલે ચોથા આરાને પૂરો થવાને પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા ત્યારે ઇશ્વાકુ વંશના કાશ્યપ ગોત્રીય એકવીશ તીર્થંકરો થઈ ગયા, અને હરિવંશના ગૌતમ ગોત્રવાલા બે તીર્થકરો પણ થઇ ગયા, એટલે પૂર્વ ત્રેવીસ તીર્થંકરો આગળ થઇ ગયા હતા, એવા સમયે ચોવીસમા તીર્થકર ) મહાવીર થાશે એમ પૂર્વના તીર્થંકરોથી નિર્દિષ્ટ એવા ભગવાન શ્રી મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ 5) નામના નગરમાં કોડાલ ગોત્રવાલા ઋષભદત્ત નામના બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી દેવાનંદા નામની બ્રાહ્મણી પત્નીની કુક્ષીમાં મધ્યરાત્રીના સમયે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે દેવ સંબંધી ભવ, આહાર અને શરીરનો ત્યાગ થવાથી ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં કાળચક્રનું પ્રમાણ કહે છે. தகுகுகுகுகுகுகுகுகு A5 55 55 55 55 55 55 55 55 55 55 55 55 55 54 in Education international For Personal Private Lise Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FRE Jain Education international જૈન શાસ્ત્રોમાં વીશ ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ કાળને એક કાળચક્ર કહેલ છે. એના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભેદ છે. જે કાળમાં સમયે સમયે સમસ્ત પદાર્થોના વર્ષાદિગુણોની વૃધ્ધિ થાય તે દશ કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણવાળો ઉત્સર્પિણી કાળ કહેવાય, જે કાળમાં સમયે સમયે સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણોની અનુક્રમથી હાનિ થાય તે દશ કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણવાળો અવસર્પિણી કાળ કહેવાય. એ બન્નેના છ છ આરા છે, એટલે બાર આરાના એ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને એક કાળચક્ર કહેવાય છે. એ કાળચક્ર વીશ ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણનું છે. અવસર્પિણી કાળના છ આરાનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમ કાળનો છે, એ સુષમ સુષમ નામના પહેલા આરાના મનુષ્યો ત્રણ ગાઉના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, બસો છપ્પન પાંસળીઓવાળા હોય છે, ત્રણ દિવસનાં આંતરે તેમને ભૂખ લાગે ત્યારે તુવેરની દાળ પ્રમાણ ભોજન કરી અત્યંત તૃપ્ત થનારા હોય છે. દશ પ્રકારના કલ્પવૃક્ષો તેમને મનવાંછિત આપનારા હોય છે. એ મનુષ્યો અત્યંત સુખી હોય છે. આયુષ્યના લગભગ અંત સમયે તેઓ પુત્ર પુત્રી રૂપ એક યુગલને જન્મ આપી, ઓગણપચાશ દિવસ એ યુગલને પાળીને મૃત્યુ પામી સ્વર્ગે જાય છે. પહેલા આરાના અંતે ઘટતું જતું આયુષ્ય બે પલ્યોપમનું અને શરીર પ્રમાણ બે ગાઉનું રહે છે. યુગલિયાના વાંછિત પુરનારા દશ કલ્પવૃક્ષોનું સ્વરૂપ કહે છે. એક કલ્પવૃક્ષ ઘર આપે છે, બીજું જ્યોતિ આપે છે. ત્રીજું આભૂષણ આપે છે, ચોથું ભોજન આપે છે, પાંચમું પાત્ર આપે છે, છઠ્ઠું વસ્ત્ર આપે છે. સાતમું વિવિધ પ્રકારના નિવાસસ્થાન આપે છે, આઠમું વાજિંત્ર આપે, નવમું પુષ્પમાલા આપે છે અને દશમું કલ્પવૃક્ષ દિપકની જ્યોત આપે છે. યુગલિયાઓ કોમળ મનવાળા, સરલ પ્રકૃતિવાળા, ઉપશાંત રાગદ્વેષવાળા અને અત્યંત સંતોષવાળા હોય છે. For Personal & Private Use Only குழுழுழுழுழுகுகுகு HE વ્યાખ્યાન ૧ ૩૧ www.jainerary.caf, Page #80 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે સુષમ નામનો ત્રણ કોડાકોડી સાગરોપમનાં પ્રમાણવાળો બીજો આરો છે. એ બીજા આરાના રે વ્યાખ્યાન પ્યો ઉત્કૃષ્ટ બે ગાઉના શરીર પ્રમાણવાળા, બે પલ્યોપમના આયુષ્યવાળા અને એકસો અઠ્ઠાવીશ પાંસળીઓવાળા હોય છે. બે બે દિવસને આંતરે બોર પ્રમાણ આહાર કરી સંતુષ્ટ થનારા હોય છે. અંતે એક યુગલને જન્મ આપી ચોસઠ દિવસ પાલન કરી મૃત્યુ પામી સ્વર્ગે જાય છે. * આ બીજા આરાના અંતે મનુષ્યોનું ઘટતું જતું આયુષ્ય એક પલ્યોપમનું અને શરીર પ્રમાણ એક કે ગાઉનું હોય છે. - સુષમ દુષમ નામનો બે ક્રોડાક્રોડ સાગરોપમના પ્રમાણવાળો ત્રીજો આરો હોય છે. એ આરાના મનુષ્યો ઉત્કૃષ્ટથી એક ગાઉના શરીર પ્રમાણવાળા અને એક પલ્યોપમના આયુષ્યવાળા તેમજ ચોસઠ પાંસળીઓવાળા હોય છે. એક એક દિવસના અંતરે આમળા પ્રમાણ આહાર કરી સંતુષ્ટ થનારા હોય છે. અંતે એક પુત્ર પુત્રી રૂપ યુગલને જન્મ આપી તેનું ઓગણએંશી દિવસ પાલન કરી, મૃત્યુ પામી સ્વર્ગમાં જાય છે. આ ત્રીજા આરાના અંતે મનુષ્યોનું ઘટતું જતું આયુષ્ય ક્રોડપૂર્વનું અને શરીર પ્રમાણ પાંચસો ધનુષ્યનું રહે છે. આ ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ જ્યારે બાકી રહે ત્યારે પ્રથમ કુલકરનો જન્મ થાય છે. અને ચોર્યાશી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહે ત્યારે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. તથા પ્રથમ ચક્રવર્તી પણ એ આરામાં થાય છે. દુષમ સુષમ નામનો ચોથો આરો બેંતાલીશ હજાર વર્ષ ઓછા એવા એક કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો હોય છે. એ ચોથા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વનું અને શરીરમાન પાંચસો ધનુષ્યનું હોય છે. આરાને અંતે ઘટતું જતું આયુષ્ય એકસો વર્ષથી કાંઇક » અધિક તથા શરીર પ્રમાણ સાત હાથનું રહે છે. આ આરામાં ત્રેવીસ તીર્થંકરો, અગિયાર F) ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો અને નવ બળદેવો થાય છે. આ ચોથા આરામાં યુગલિક ધર્મ હોતો નથી, એથી મનુષ્યો રુચિ પ્રમાણે ભોજન કરનારા અનેક પુત્ર પુત્રીઓના F) ૩૨ S49414141414 4 4 4 4 4 4 4 4 4 4 446 447 4444444444444 4 in Education international For Personal Private Lise Only www. library.org Page #81 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5949 $4451 4554 4 4 4 4 4 4 4 માતાપિતા થનારા અને કર્મ પ્રમાણે ચારે ગતિમાં જનારા તેમ કર્મ ક્ષય કરીને મોક્ષે પણ જનારા વ્યાખ્યાન હોય છે. આ આરામાં છ સંઘયણ અને છ સંસ્થાન જીવોને હોય છે. દુષમ નામના એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા, આ પાંચમા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકસો વર્ષથી કાંઈક અધિક હોય છે, અને શરીર પ્રમાણ સાત હાથનું હોય છે. ઘટતાં ; ઘટતાં આરાના અંતે આયુષ્ય વીશ વર્ષનું રહે છે. શરીર પ્રમાણ એક હાથનું રહે છે. આ પાંચમા આરામાં જન્મેલ કોઈ પણ મનુષ્ય મોલમાં એ કાળમાં જઈ શકતો નથી. કર્મ પ્રમાણે ચારે ગતિમાં છે જીવો ઉત્પન્ન થાય છે. દુષમ દુષમ નામના એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા છઠ્ઠા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ ? આયુષ્ય વીશ વર્ષનું અને અંતે સોળ વર્ષનું હોય છે. શરીર પ્રમાણ પ્રારંભમાં એક હાથનું અને આરાના અંતે મુઠ્ઠી વાળેલા હાથનું હોય છે. આ છઠ્ઠા આરાના મનુષ્યો અત્યંત તાપ અને અત્યંત શીતને સહન ન કરી શકવાથી વૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર બાજુએ રહેલ ગંગા અને સિંધુ મહાનદીઓના બન્ને બાજુના કાંઠામાં રહેલ બોંતેર બીલો (નાની ગુફાઓ) માં રહેશે. તેઓ નદીના મસ્યોનો આહાર કરનારા મહાક્રોધી હશે. એ કારણે તેઓ મરીને નરકાદિ દુર્ગતિમાં છે જનારા થાશે. નિર્લજ્જ અને મર્યાદા વિનાના હશે. સ્ત્રીઓ છà વર્ષે ગર્ભને ધારણ કરનારી થાશે. આ અવસર્પિણી કાળના છઠ્ઠા આરાનું વર્ણન જે રીતનું છે તેના પશ્ચાનુપૂર્વીના અનુક્રમથી છઠ્ઠાઈ આરા જેવો પહેલો, પાંચમાં જેવો બીજો, યાવતુ પહેલા જેવો છઠ્ઠો આરો ઉત્સર્પિણી કાળનો જાણવો. આ ઉત્સર્પિણી કાળમાં દિવસે દિવસે સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણોની વૃદ્ધિ થાય છે.) દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, પ્રતિવાસુદેવો, અને નવ બળદેવો મળીને 2ષઠ શલાકા પુરુષો થાય છે. હવે અહીં સાગરોપમનું પ્રમાણ કહે છે. એક યોજનના ઊંડા, લાંબા, પહોળા એવા કુવામાં પડે દેવકુરુ અથવા ઉત્તરકુરુના સાત દિવસ સુધીના જન્મેલા યુગલિયાના માથાના એક વાળના વીશ Jain Education international For Personal & Private Lise Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર 2 લાખ સતાણું હજાર, એકસો બાવન ટુકડા થાય એવા એ એક એક ટુકડાના અસંખ્યાતા અસંખ્યાતા કે અતિ સૂક્ષ્મ ટુકડા કરાય જે ટુકડાના પછી ટુકડા કરી જ ન શકાય એવા ટુકડાઓથી એ કુવો ઠાંસી રે ઠાંસીને ભરવો, જેના પરથી ચક્રવર્તીની સેના ચાલે તો પણ વાલાગ્રો નમે નહીં અને ખસે નહીં. એવો કુવો ભર્યા પછી એમાંથી સો સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે એ કુવો ખાલી થાય ત્યારે તે એક પલ્યોપમ કાળ કહેવાય એવા દશ ક્રોડાક્રોડ કુવા ખાલી થાય, ત્યારે તેટલા પલ્યોપમ કહેવાય, તે દશ ક્રોડાક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. એવા વીશ ક્રોડાક્રોડ સાગરોપમનો એક કાળચક્ર કહેવાય. એવા અનંતા કાળચક્રો ધર્મ કર્યા વિના ચારે ગતિમાં રખડતા અનંત અસહ્ય દુઃખોને સહન કરતા અત્યંત પીડાતા એવા જીવોના વ્યતીત થઈ ગયા છે. જે જીવો જિનેશ્વરદેવોએ કહેલ ધર્મની આરાધના કરતા છતાં ધર્મમય જીવન વીતાવતા રહે છે, તે જીવો સદાને માટે બધા દુ:ખોથી છૂટી જાય છે, અને પરમાત્મા બની શાશ્વતા સુખોને ભોગવતા છતા - સદાને માટે મોક્ષમાં વસનારા થઇ જાય છે. તપસાવંત ભગવાન શ્રી મહાવીર દેવ ગર્ભપણે આવ્યા ત્યારે, દેવલોકથી જ તેમની સાથે ત્રણ જ્ઞાન હતાં. તેથી પ્રભુ હું ચ્યવવાનો છું એમ જાણતા હતા, અવવાનો કાળ અતિ સૂક્ષ્મ એક સમયનો જ હોવાથી હું આવી રહેલ છું એમ તે અવન કાળને જાણતા નથી, પરંતુ પછી હું અવ્યો છું એમ પ્રભુ જાણે છે. દેવો જ્યારે આવવાના હોય તેથી આગળ છ માસથી દેવોની માળાઓ કરમાય છે, કલ્પવૃક્ષો કંપતાં જણાય છે, લક્ષ્મી તેમજ લજ્જાનો નાશ થાય છે, વસ્ત્રો રંગરહિત શોભા વિનાનાં થાય છે, દીનપણું આવે છે, તંદ્રા થાય છે. કામ, રાગ તથા શરીરનો નાશ થતો રહે છે. આંખોમાં ચક્કર આવે છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે, ઉદ્વેગ થાય છે. એ અને એવા બીજા ભાવો પણ થાય કિ છે. પરંતુ અતિશય પુણ્યશાળીપણાને કારણે શ્રી તીર્થકરોના જીવોને આ ભાવો પ્રાયે થતા નથી. E 41 442 443 44 45 46 47 4444444445 H H H H H H 444 54444 1515 ૩૪ in Education international For Personal Private Lise Only www. jelbrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભગવાન શ્રી મહાવીર દેવ પણ પ્રકષ્ટ પુણ્યના પ્રતાપે ઉપરોક્ત ભાવોની અસરમાં આવ્યા વ્યાખ્યાન ન હતા હવે પ્રભુ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં જે રાત્રીએ આવ્યા તે રાત્રીએ 5) દેવાનંદા પોતાની શયામાં, નહીં અતિ નિદ્રા લેતી, નહીં અતિ જાગતી એવી અલ્પનિદ્રાવાળી છતી » જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા પ્રશંસા યોગ્ય, શુભ સમૃદ્ધિના કરનારા, કલ્યાણકારી, ઉપદ્રવોને > શાંત કરનારા, ધનને આપનાર, દુરિતો-પાપોને શમાવનાર, મહામંગલકારી, સુંદર એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ગઇ. એ ચૌદ સ્વપ્નો આ પ્રમાણે : ૧) હાથી, ૨) બળદ, ૩) સિંહ, ૪) લક્ષ્મીદેવી, ૫) પુષ્પમાળા, ૨ ૬) ચંદ્ર, ૭) સૂર્ય, ૮) ધ્વજા, ૯) કળશ, ૧૦) પદ્મ સરોવર, ૧૧) ક્ષીર સમુદ્ર, ૧૨) દેવવિમાન અથવા ભવન, ૧૩) રત્નોનો ઢગલો, ૧૪) ધૂમાડા વિનાનો અગ્નિ એ ચૌદ સ્વપ્નો જાણવાં. આમાં બારમા સ્વપ્નમાં વિમાન અને ભવન એ બે કહ્યા તેમાં એમ જાણવું કે ભગવાન મહાવીરની દિ જેમ સ્વર્ગથી આવતા તીર્થંકરની માતા વિમાન જુએ છે અને શ્રેણિકાદિની જેમ નરકથી આવતા તીર્થકરની માતા ભવન એટલે ઘર જુએ છે. મહામંગલકારી વખાણવા યોગ્ય ચૌદ મહાસ્વપ્નો જોઈને દેવાનંદા બ્રાહ્મણી અત્યંત હર્ષ 3 પામી, સંતુષ્ટ થઈ, તેનું મન આનંદિત અને પ્રીતિયુક્ત થયું. તેનું હૈયું હર્ષથી પ્રફુલ્લિત થઈ જાણે કદંબના ફૂલ મેઘધારાથી ખીલી ઊઠયાં હોય તેમ વિકસિત રુંવાટાવાળું થયું, આ સ્વપ્નાઓને સંભારતી તેણી શય્યામાંથી ઊઠીને વરા વિનાની, ચંચલતા વિનાની, ભય વિનાની, એવી રાજહંસ (F) જેવી ગતિથી ચાલતી છતી જ્યાં પોતાના પતિ ઋષભદત્ત બ્રાહ્મણ છે, ત્યાં આવે છે, અને તે E ઋષભદત્ત બ્રાહ્મણનો જય થાઓ, વિજ્ય થાઓ એવા શબ્દોથી વધારે છે. આમાં જે જ્ય શબ્દ કિ રે છે, તે વૃદ્ધિને અને બીજાઓથી પરાભવિત ન થવા પણાને સૂચવનાર છે. અને વિજ્ય શબ્દ છે, ? તે બીજાઓના ઈર્ષ્યા, અદેખાઈના નાશને સૂચવનારો છે, અથવા સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એમ સૂચવનાર છે, જય-વિજયથી વધાવીને ભદ્રાસન ઉપર બેસી થાક fil444444444444444444 54444444444444 Jain Education international For Personal & Private Lise Only www inbrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GEE 5குகுகுகு Jain Education international ઊતરી જવાથી શાન્ત અને સ્વસ્થ થઇ બે હાથના દશ નખ એકઠા થાય એ રીતે અંજલિ જોડી મસ્તક પર ભમાડી મસ્તક નમાવી દેવાનંદા બ્રાહ્મણી આ પ્રમાણે કહેવા લાગી. હે દેવાનુપ્રિય સ્વામિન્ ! .હું આજે અનિદ્રા અવસ્થામાં શય્યામાં હતી ત્યારે હું આવા પ્રકારનાં ઉદાર હાથી વૃષભથી અગ્નિશિખા સુધીનાં અત્યંત શોભાવાળાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ગઇ છું. તો હે દેવાનુપ્રિય ! એ ઉદાર કલ્યાણકારી એવાં ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ અને વૃત્તિ ( વિશેષ થાશે તે કહો ! અહીં ફળ એટલે પુત્ર વગેરે અને વૃત્તિ એટલે આજીવિકાના ઉપાયો વગેરે સમજવા. પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા પાસેથી ચૌદ મહાસ્વપ્નોની વાત જાણી હદયમાં ધારીને અત્યંત હર્ષિત થયા, સંતુષ્ટ થયા, અત્યંત આહ્વાદિત થયા, મેઘધારાથી સિંચિત કદંબ વૃક્ષનું પુષ્પ જેમ વિકસિત થાય તેમ વિકસિત રુંવાટાવાળા બન્યા અને સ્વપ્નોના વિચારમાં ઊતરે છે. પોતાની સ્વાભાવિક મતિ અને બુદ્ધિ વિજ્ઞાનથી તે સ્વપ્નોના અર્થને વિચારીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહે છે. અહીં ભવિષ્યના નહીં પ્રાપ્ત થયેલા વિષયને જાણે તે મતિ કહેવાય, વર્તમાન કાળના પ્રાપ્ત થયેલા વિષયને જાણે તે બુદ્ધિ કહેવાય, અને ભૂત તથા ભવિષ્યના વિષયને જાણે તે વિજ્ઞાન કહેવાય એમ જાણવું. ઋષભદત્ત બ્રાહ્મણ કહે છે કે હે દેવાનુપ્રિયે ! તેં મનોહર સ્વપ્નો જોયાં છે. કલ્યાણને ક૨ના૨, આરોગ્યને કરનાર, સંતોષ, દીર્ઘાયુ, ઉપદ્રવનો નાશ અને ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનાર સ્વપ્નો તેં જોયાં છે, તેથી હે દેવાનુપ્રિયે ! એ સ્વપ્ન દર્શનથી ધનનો લાભ, પુત્રનો લાભ, ભોગોનો લાભ, અને સુખનો લાભ તમને થાશે. હે દેવાનુપ્રિયે ! તું નવ માસ અને સાડાસાત અહોરાત્રી પૂર્ણ થયે પુત્રરત્નને જન્મ આપીશ. કેવા પુત્રને જન્મ આપીશ તે કહે છે. સુકોમલ હાથ પગવાળા, સંપૂર્ણ પાંચે ઇન્દ્રિયવાળા, શુભ લક્ષણો, શુભ વ્યંજનો, અને શુભ ગુણોવાળા પુત્રને તું જન્મ આપીશ. અહીં લક્ષણોની વાત For Personal & Private Use Only தகு વ્યાખ્યાન ૧ ૩૬ www.jainalarary.cfg Page #85 -------------------------------------------------------------------------- ________________ કહે છે-શ્રી તીર્થકર અને ચક્રવર્તીના શરીર ઉપર છત્ર, ચામર, પતાકા વગેરે એકહજાર આઠ વ્યાખ્યાન 5) લક્ષણો હોય છે, વાસુદેવ અને બલદેવના શરીર ઉપર એકસો આઠ લક્ષણો હોય છે. બીજા ભાગ્યશાળીઓને બત્રીસ લક્ષણો હોય છે. (F) બત્રીસ લક્ષણો આ પ્રમાણે છે - ૧) છત્ર, ૨) કમળ, ૩) ધનુષ્ય, ૪) રથ, ૫) વજ, F કે ૬) કાચબો, ૭) અંકુશ, ૮) વાવ, ૯) સ્વસ્તિક, ૧૦) તોરણ, ૧૧) સરોવર, ૧૨) સિંહ, કે છે. ૧૩) વૃક્ષ, ૧૪) ચક્ર, ૧૫) શંખ, ૧૬) હાથી, ૧૭) સમુદ્ર, ૧૮) કલશ, ૧૯) મહેલ, રે ૨૦) મત્સ્ય, ર૧) જવ, ૨૨) યજ્ઞનો થાંભલો, ૨૩) સ્તૂપ, ૨૪) કમંડલ, ૨૫) પર્વત, ૨૬) ચામર, ૨૭) દર્પણ, ૨૮) બળદ, ૨૯) ધ્વજા, ૩૦) લક્ષ્મીનો અભિષેક, 5) ૩૧) ઉત્તમ પુષ્પમાલા, ૩૨) મોર. આ પ્રમાણેનાં બત્રીસ લક્ષણો મોટા ભાગ્યવાન અને ધનવાન 5 F) જીવોને હોય છે. 5) બીજી રીતે બત્રીશ લક્ષણો આ પ્રમાણે છે : જેના નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળું અને હા, આંખોના ખૂણા એ સાત રાતા હોય, તે પુરુષ ભાગ્યશાળી જાણવો, તે સાત અંગવાળી લક્ષ્મીને ભોગવે છે. જેની કાંખ, છાતી, ગરદન, નખ, નાક અને મુખ એ છ ઊંચા હોય તો તે મનુષ્ય સર્વ પ્રકારે ઉન્નતિવાળો થાય છે. દાંત, ચામડી, કેશ, આંગળીઓના પર્વ, અને નખ એ પાંચ જેના છે પાતળા સૂક્ષ્મ હોય તે મનુષ્ય ઘણો ધનવાન થાય છે. નેત્ર, સ્તનનું અંતરે, નાક, ગળાનો મણિયો ) (F) અને ભૂજાઓ એ પાંચ જેના લાંબા હોય તેનું આયુષ્ય લાંબુ હોય, ઘણું ધન પામે અને પરાક્રમી ) Eો થાય. લલાટ, છાતી અને મુખ જેનાં એ ત્રણ પહોળાં હોય તે રાજા થાય. ગરદન, સાથળ અને E) પુરુષ ચિહુન જેના એ ત્રણ નાનાં હોય તે રાજા થાય. સ્વર, નાભિ અને સત્વ એ ત્રણ જના, 3 ગંભીર હોય તે પૃથ્વીનો સ્વામી થાય, અથવા પ્રધાન થાય.. એ બીજી રીતે બત્રીસ લક્ષણ કહ્યાં. ? વળી જે પુરુષમાં જેવાં લક્ષણો હોય તે પુરુષનો તેવો આચાર પણ હોય, માણસમાં જેવું રૂપ હોય પ્રાય તેવી સંપત્તિ હોય, જેવો સ્વભાવ હોય તેવા ગુણ પણ પ્રાયે હોય. 14444444444444444444 குருகுகும் Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર ) કેટલીક બીજી વિગત પણ લક્ષણોની કહે છે: પદ્મ, વજ, અંકુશ, છત્ર, શંખ અને મત્સ્ય જના પગમાં હોય તે લક્ષ્મીપતિ થાય. જેના નખ ચીકણા તાંબાના જેવા વર્ણવાળા હોય તે સુખી થાય. જેના ચળકતા, ઉજ્જવલ, ચીકણા, પરસ્પર મળેલા એવા બત્રીશ દાંત હોય તે રાજા થાય. એવા જેના એકત્રીશ દાંત હોય તે ભોગી થાય. એવા જેના ત્રીશ દાંત હોય તે મધ્યમ સ્થિતિનો થાય. એવા જેના ત્રીશથી પણ ઓછા દાંત હોય તે સામાન્ય કોટીનો થાય છે. જે પુરુષ અત્યંત ઠીંગણો, અત્યંત લાંબો, અત્યંત જાડો, અત્યંત દુબળો, અત્યંત કાળો, અત્યંત ગૌર વર્ણવાળો હોય, એ છે પુરુષો સત્વશાળી હોય છે. માણસોને જમણી બાજુએ જમણા આવર્તી હોય તો તે શુભ સૂચવનારા છે. અને ડાબી બાજુએ ડાબા આવર્તી હોય તો તે અતિ અશુભ સૂચવનારા છે. જમણી બાજુ ડાબા આવર્ત અને ડાબી બાજુ જમણા આવર્ત હોય તો તે મધ્યમ ફળ સૂચવનાર છે. જેમના હાથનું તળિયું લાલ હોય તે ધનવાન હોય, લીલું હોય તે દારૂડિયો હોય, પીળું હોય તે પરસ્ત્રી લંપટ હોય, અને કાળું-મલિન હોય તે નિર્ધન હોય. જેના હાથનું તળિયું ઊંચું હોય તે દાતાર હોય, ઊંડું હોય તે 5) નિર્ધન હોય, વાટકા જેવું ગોળ તથા ઊંડું હોય તે ધનવંત હોય. હાથની આંગળીઓ પાતળી અને તો સીધી હોય તો સારી જાણવી. આયુષ્ય રેખાના પલ્લવો (નાની રેખાઓ) જો આયુષ્ય રેખાની સન્મુખ નીકળે તો તે સંપત્તિને સૂચવનારા છે. એ જો આંગળીઓ તરફ નીકળે તો વિપત્તિને સૂચવનારા છે. જેને મણિબંધથી ઊર્ધ્વ રેખા નીકળીને અંગુઠાની સન્મુખ આવે તો તેને સુખનો, ધનનો, અને રાજ્યનો લાભ થાય, એ રેખા જો તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય, એ રેખા જો મધ્યમાં સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય, એ રેખા જો અનામિકા સન્મુખ આવે તો ઘણા ધનવાળો સાર્થવાહ થાય, અને જો એ રેખા કનિષ્ઠિકા સન્મુખ જાય તો લોકોમાં પ્રતિષ્ઠા પામે, ક જેની છાતી વિશાલ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનું મસ્તક વિશાલ હોય તે ઊત્તમ SGGSS LLLLL44444 ) ) ૩૮ in Education international For Personal Private Lise Only w elbrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શું રાજા થાય, જેની કમર વિશાલ હોય તેને ઘણા પુત્રો તથા સ્ત્રીઓ હોય, જેના પગ વિશાલ હોય શું વ્યાખ 5) તે હંમેશાં સુખી હોય, જેના હાથમાં એક પણ રેખા ન હોય અથવા ઘણી જ રેખાઓ હોય તે ; 0 પુરુષનું આયુષ્ય અલ્પ હોય, તે નિર્ધન અને દુઃખી હોય છે. જેની અનામિકા આંગળીના વેઢાથી ધિ 2િ કનિષ્ઠિકા આંગળી કંઈક ઊંચી હોય તે પુરુષ ધનવાન થાય છે. તેમજ તેને માતાનો પક્ષ વિપુલ મેં 3 હોય છે. જેના મણિબંધથી બાપની રેખા, કરભથી દ્રવ્ય રેખા અને આયુષ્યની રેખા પૂરી હોય ? શું છે, તે પુરુષનું ગોત્ર, ધન અને આયુષ્ય સંપૂર્ણ હોય છે, અથવા આયુષ્ય રેખા જેટલી આંગળીઓને એ છે ઉલ્લંઘે તેટલી પચ્ચીશી આયુષ્યના વર્ષની જાણવી. તથા જેના અંગૂઠાના મધ્ય ભાગે જવ હોય છે (5) તે પુરુષ વિદ્યાવંત અને યશસ્વી હોય છે. અને તે પુરુષના શુક્લ પક્ષમાં જન્મ હોય છે. જેની ) 5 આંખો લાલ હોય તેનું પડખું સ્ત્રી છોડે નહીં, જેનાં નેત્રો પીળાં હોય તેને ધન છોડે નહીં, જેની ઉં ભુજાઓ લાંબી હોય તેને ઐશ્વર્ય છોડે નહીં, જેના હાથ પગમાં છત્ર, કમલ, અંકુશ, શંખ, મત્સ્ય છે વગેરે હોય છે તે મોટા લક્ષણવાળો હોય છે. જેના નખ રાતા હોય તેને ધનસુખ ઘણું હોય. જેના રૂ! નખ શ્વેત હોય તે ભિક્ષક હોય, જેના નખ લૂખા હોય તે અનાચારી હોય છે. - શરીરમાં મુખ્ય પ્રધાન છે, મુખમાં પણ નાક પ્રધાન છે, નાકથી પણ નેત્ર શ્રેષ્ઠ છે. માટે જેનાં છે નેત્ર જેવાં હોય તેવો તેનો આચાર હોય છે. જેવું નાક હોય તેવું તેનું સજ્જનપણું હોય, જેવું રૂપ F) હોય તેવું ધન હોય, જેવું શીલ હોય તેવા ગુણો હોય, વગેરે લક્ષણો જાણવાં. લક્ષણો પુરુષોના જમણા ભાગમાં અને સ્ત્રીઓના ડાબા ભાગમાં સારાં હોય તે સારું ફળ આપનારાં જાણવાં. સારા કે ખરાબ લક્ષણોમાંથી જે વધારે બળવાન હોય તેનું ફળ મળે છે. આ વ્યંજન જમ્યા બાદ શરીરમાં પ્રગટ થાય છે. તે મસા, તલ અને લસણ રૂપ જાણવા. એ 3 વ્યંજન પુરુષને જમણી બાજુ હોય તો સારાં અને સ્ત્રીને ડાબી બાજુ હોય તો સારાં જાણવા. શું સૌભાગ્યતા, ઔદાર્યતા અને ધીરતા વગેરે ગુણો જાણવા. 441 GG 514141414141414141414155156 ૩૯ Join Education international wwwbrary For Personal Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) ૧ હે દેવાનંદા ! તું શ્રેષ્ઠ લક્ષણોવાળા, શ્રેષ્ઠ વ્યંજનોવાળા, અને શ્રેષ્ઠ ગુણોવાળા પુત્રને જન્મ (૬) વ્યાખ્યાન ૐ આપીશ, તથા માન અને ઉન્માન પ્રમાણ યુક્ત સુંદર પુત્રને તું જન્મ આપીશ, માન એટલે પુરુષોત્ત પ્રમાણ જળથી ભરેલ કુંડીમાં પચ્ચીશ વર્ષનો પુરુષ બેસે ત્યારે દ્રોણ પ્રમાણ જળ બહાર નીકળી જાય તો તે પુરુષ માનોપેત પ્રમાણયુક્ત જાણવો, તથા છ સરસવનો એક જવ, ત્રણ જવની એક ચણોઠી, ત્રણ ચણોઠીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દશ ગદિયાણાનો એક પલ, દોઢસો પલનો એક મણ, દશ મણની એક ધડી, અને દશ ધડીનો એક ભાર થાય. આવા અર્ધા ૐ ભારથી જે તોળાય તે પુરુષ ઉન્માનોપેત જાણવો. જે પુરુષનું શરીર પોતાની એકસો આઠ આંગળનું હોય તે ઉત્તમ પુરુષ જાણવો, તેમાં બાર આંગળનું મુખ હોય બાકીનું શરીર છનું આંગળનું હોય એમ સમજવું, જેનું શરીર છનું આંગળ પ્રમાણ હોય તે પુરુષ મધ્યમ જાણવો. તથા જેનું ચોર્યાશી આંગળનું શરીર હોય તે હીન પુરુષ જાણવો. શ્રી તીર્થંકર દેવોનું શરીર પોતાના આંગળ પ્રમાણે એકસોવીશ આંગળનું હોય છે. કારણ કે તેમના મસ્તક ઉપર બાર આંગળની શિખા હોય છે. હે દેવાનંદા ! તું સર્વ રીતે સુંદર, સૌમ્ય, ચંદ્ર જેવી કાન્તિવાળા, શ્લાધનીય, પ્રિયદર્શનવાળા દેવકુમાર જેવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપીશ. SSSSSSS Jain Education Internatio એ તારો પુત્ર આઠ વર્ષનો થાશે, ત્યારે તેને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન પરિણમશે અનુક્રમે યુવાવસ્થાને પામશે ત્યારે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદ અને પાંચમા ઇતિહાસ પુરાણ તથા છઠ્ઠા નિઘંટુ શબ્દકોશનો અંગોપાંગ અને રહસ્યસહિત પારગામી થશે. ચાર વેદોના ધારક, પાર પામનાર અને ભૂલી ગયેલાઓને સંભારી આપનાર થશે. છ અંગનો જ્ઞાતા, ષષ્ટિતંત્રમાં વિશારદ થશે. સાંખ્ય, ગણિત, આચાર શાસ્ત્રોમાં નિપુણ થશે. વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, વ્યુત્પતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને બીજા પણ અનેક બ્રાહ્મણ સબંધી, પરિવ્રાજક સબંધી શાસ્ત્રોમાં અતિ નિપુણ થાશે. For Personal & Private Use Only GEE ૪૦ www.jainelibrary.calg Page #89 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FEE! குகுகுகுகுகுகும் તેથી હે દેવાનુપ્રિયે દેવાનંદા ! તેં ઉત્તમ, કલ્યાણકારી, આરોગ્યકારી, દીર્ઘઆયુષ્યકારી, મંગલકારી એવાં મહાન સ્વપ્નો જોયાં છે એમ કહી ઋષભદત્ત બ્રાહ્મણ વારંવાર તેની અનુમોદના કરે છે. એ પછી દેવાનંદા બ્રાહ્મણી પોતાના સ્વામી પાસેથી સ્વપ્નોનો અર્થ સાંભળીને હર્ષિત થઇ, પ્રસન્ન થઇ અને હર્ષથી ભરેલા હ્રદયવાળી થઇ છતી દશ નખ એકઠા થાય એ રીતે આવર્ત કરી અંજલી જોડીને ઋષભદત્ત બ્રાહ્મણને આ રીતે કહેવા લાગી. હે દેવાનુપ્રિય સ્વામિન્ ! આપે જે સ્વપ્નોનો અર્થ કહ્યો તે તેમજ છે, સર્વથા સત્ય છે, સંદેહ રહિત છે, ઇચ્છિત છે, પ્રતીચ્છિત છે. આપે કહેલ એ સ્વપ્નોના અર્થ મેં માન્ય રાખેલ છે. એમ કહી તે સ્વપ્નોના અર્થનો સ્વીકાર કરી કાળ તે દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધી ઊત્તમ ભોગોને ભોગવતી છતી રહે છે. અને તે સમયને વિષે શક્ર નામના સિંહાસન ઉપર બેસનાર, દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા, હાથમાં વને ધારણ કરનાર, અસુરોના પુરોનો નાશ કરનાર માટે પુરંદર, કાર્તિક શેઠના ભવમાં શ્રાવકની પાંચમી ડિમાને એકસો વખત વહન કરેલ તેથી શતક્રતુ કહેવાયો. તે કથા આ પ્રમાણે છે. પૃથ્વી ભૂષણ નગરમાં પ્રજાપાલ રાજા હતો. ત્યાં કાર્તિક નામે શેઠ હતો, તે શેઠ નવ તત્ત્વનો જાણ, સમ્યક્ત્વ સહિત બારવ્રતનો ધારણ કરનાર, સુદેવગુરુ ધર્મનો પરમ આરાધક હતો. તેણે શ્રાવકની પાંચમી પિંડમાને એકસોવાર વહન કરી હતી. અહીં શ્રાવકની અગિયાર પડિમા કહે છે. (૧) ‘પહેલી પિંડમામાં એક માસ સુધી શુદ્ધ સમક્તિ પાળવું. (૨) બીજીમાં બે માસ સુધી પૂર્વની ક્રિયાસહિત બાર વ્રત ધારણ કરે પાળે. (૩) ત્રીજીમાં પૂર્વની ક્રિયા સહિત ચૌદ નિયમ ધારે અને બે વખત સામાયિક કરે (૪) ચોથીમાં ચાર માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પર્વ તિથિએ રાત દિવસનો પૌષધ કરે. (૫) પાંચમીમાં પાંચ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પૌષધની રાતે ચારે પહોર કાઉસ્સગ્ગ કરવો અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન કરવું (૬) છઠ્ઠીમાં છ માસ સુધી પૂર્વની ક્રિયા પૂર્વક મન, વચન, કાયાથી અતિચાર રહિત શુદ્ધ શિયલ પાળે. (૭) સાતમીમાં સાત માસ For Personal & Private Use Only நகுழுழுழுழுழு ASS વ્યાખ્યાન ૧ ૪૧ www.jainerary.cfg Page #90 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૬ સુધી પૂર્વની ક્રિયા સહિત સચિત્ત વસ્તુનો ત્યાગ કરે. (૮) આઠમીમાં આઠ માસ સુધી પૂર્વની કે વ્યાખ્યાન કે ક્રિયા સહિત આરંભ ત્યાગ કરે. (૯) નવમીમાં નવ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પોતાના માટે ? ? બીજાને આરંભનો ઉપદેશ કરે નહીં. (૧૦) દશમીમાં દશ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પોતાના ગ્ર માટે ઉદેશીને થયેલો આહાર વાપરે નહીં. (૧૧) અગિયારમીમાં પૂર્વની ક્રિયા સહિત સાધુઓની # જેમ આચરણ કરે” આ અગિયાર પડિમાઓ કહી તેમાં બીજી પડિયામાં બાર વ્રત પાળે એમ ) » કહેલ છે. તીર્થંકર પરમાત્માઓએ કહ્યું છે કે જેઓ સર્વ વિરતિને નથી સ્વીકારી શકતા તેઓ (F દિ દેશવિરતિ રૂપ બારવ્રતનો સ્વીકાર કરે. ભગવાને કહેલ એ સમ્યકત્વ સહિત બાર વ્રતનું સંક્ષેપથી કે P. અહીં વર્ણન કરાય છે. છે. સમ્યકત્વ-રાગદ્વેષ રહિત અનંતગુણવાળા શ્રી અરિહંત પરમાત્માઓ તથા સર્વ કર્મ મુક્ત છે બનેલા અનંત ગુણવાળા શ્રી સિદ્ધ પરમાત્માઓને સંસાર તારક દેવ તરીકે માનવાની, અને શ્રી છે અરિહંત પરમાત્માઓએ કહ્યા પ્રમાણે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને પાળનારા આચાર્યોને, કે () ઉપાધ્યાયોને, અને સાધુઓને સંસાર તારક ગુરુ તરીકે માનવાની તથા શ્રી વીતરાગસર્વશે કહેલ F) પરમાત્માપદ અપાવવાની શક્તિ ધરાવનારા ધર્મને તારક ધર્મ તરીકે માનવાની પ્રતિજ્ઞા કરી, એ : કિ રીતે એ સુદેવ, સુગુરુ અને સુધર્મને સારી રીતે આરાધવા. એ સિવાયના અન્ય દેવોને અન્ય કે ગુરુઓને અને અન્ય ધર્મને કુદેવ, કુગુરુ અને કુધર્મ સમજી ન માનવા રૂપ સમ્યત્વનો સ્વીકાર રે કરી પાળવું, એમાં (૧) શંકા - જિનેશ્વરદેવોએ કહેલ તત્ત્વોમાં શંકા, (૨) કાંક્ષા – અન્ય ધર્મની અભિલાષા કરવી અથવા સર્વ ધર્મની અભિલાષા કરવી અથવા સર્વ ધર્મને સમાન ગણવા છે. મળશે કે નહીં એવો સંદેહ રાખવો અથવા સાધુ સાધ્વીઓના મલિન શરીર (F) વસ્ત્રાદિ દેખી દુગચ્છા કરવી (૪) અન્ય ધર્મ કે અન્ય ધર્મીઓની પ્રશંસા કરવી (૫) અન્ય ધર્મ : પડે કે અન્ય ધર્મીઓનો, નાસ્તિકોનો પરિચય કરવો, એ સમ્યકત્વને મલિન કરનારા પાંચ અતિચારો દૂષણો છે તે આચરવા નહિ. 444444444444 A44444444 Alicia Jain Education interna For Personal & Private Lise Only www. ro Page #91 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுகுழுழுழுகுகுகுகுகுகுகுகுகுகுகுகுY (૧) પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતમાં કોઇ પણ અપરાધ વિનાના ત્રસ જીવોને મારી નાખવાની બુદ્ધિથી મારવા નહીં. ધંધો રોજગાર કરતાં કે રસોઇ આદિ કામકાજ કરતાં જીવ વિરાધના થાય, તેની આ વ્રતમાં જ્યણા; ત્રસ જીવો તે બે ઇન્દ્રિયવાળા-અળસિયા, કૃમી, પોરા વગેરે. ત્રણ ઇન્દ્રિયવાળા-કીડી, મંકોડા, માંકડ, જૂ, ઈયળ, ધનેડાં વિગેરે. ચાર ઇન્દ્રિયવાળા વીંછી, ભમરા, માખી, મચ્છર, ડાંસ, મક્કડ, વાંદા વગેરે. પાંચ ઇન્દ્રિયવાળા-મનુષ્ય, પશુ, પક્ષી, મત્સ્યાદિ એવા ત્રસ એટલે હાલતા ચાલતા જીવોને અપરાધ વિના મારી નાખવાની બુદ્ધિથી મારી નાખવા નહીં. એવી પ્રતિજ્ઞા કરી તેને પાળતા રહેવું. એ વ્રતમાં (૧) બંધે – મનુષ્ય તથા પશુ આદિ જીવોને ગાઢ બંધનથી બાંધવા. (૨) વહે - જીવોને આકરો પ્રહાર કરી ઘાયલ કર્યા હોય કે વધ થઇ ગયો હોય. (૩) છવિચ્છેએ - જીવોના નાક, કાન, પૂંછડાં વગેરે અંગોને કાપ્યાં હોય. (૪) અઇભારે – બળદ, ઘોડા, ઊંટ વગેરે ઉપર અતિભાર નાખી ચલાવ્યા હોય. (૫) ભત્તપાણવુચ્છેએ પોતાના આશ્રિત મનુષ્યો અને પશુઓને સમય પ્રમાણે ખોરાક પાણી આપ્યા ન હોય અથવા ખાવા પીવાનું આપ્યું ન હોય. એ પાંચ અતિચાર દોષ પહેલા વ્રતમાં લગાડવા નહીં. - (૨) બીજા સ્થૂલમૃષાવાદવિરમણવ્રતમાં અહીં જણાવ્યા પ્રમાણેના પાંચ મોટા ખોટા બોલવાની પ્રતિજ્ઞા કરવી અને તે પાળવી. (૧) કન્નાલીએ - કન્યાઆદિ બે પગવાળા માટે સારાને ખરાબ અને ખરાબને સારા કહી સંગપણ વિવાહ આદિ કાર્ય કરવા (૨) ગોવાલીએ - ગાય વિગેરે ચાર પગવાળા માટે વેંચાણ આદિના પ્રસંગે થોડા દૂધવાળાને વધારે દૂધવાળા કહેવા, ખરાબને સારા કહેવા (૩) ભૂમાલીએ – પારકી જમીન મકાનાદિને પોતાના કહેવા. (૪) નાસાવહારે - પારકી ચીજ વસ્તુ કે દાગીના વિગેરે થાપણ પોતાની પાસે હોય, છતાં મારી પાસે નથી એમ કહેવું. (૫) કુડસખિજ્જે - લાંચ લઇ અથવા દ્વેષબુદ્ધિથી ખોટી સાક્ષી આપવી. એ પાંચ મોટા ખોટા ન બોલવા માટે પ્રતિજ્ઞા લઇ પાળવી. એ બીજા વ્રતમાં (૧) વગર વિચાર્યે For Personal & Private Use Only குழுழுழு குகுகு વ્યાખ્યાન ૧ ૪૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ 5444444 કલ્પસૂત્ર કે કોઈને આળ દેવું (૨) કોઈ એકાંતમાં ખાનગી વાત કરતા હોય તેમને તમો રાજ વિરુધ્ધ મંત્રણા કે વ્યાખ્યાન 3 કરો છો એમ કહેવું (૩) સ્ત્રીએ કહેલી છાની વાત બીજાને કહેવી, (૪) ખોટો ઉપદેશ આપવો ? (૫) ખોટા દસ્તાવેજ, લેખ નામા-ખત લખવા એ પાંચ અતિચાર દોષ બીજા વ્રતમાં લગાડવા gp નહીં. (કું) (૩) ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતમાં - ચેતનવાળા જીવોની ચોરી, અજીવ ચીજવસ્તુઓની ) 5) ચોરી, રાજ્ય તરફથી દંડ થાય તેવી ચોરી, બીજાએ નહીં આપેલ તેવી વસ્તુઓ લેવારૂપ ચોરી દિ કરવી નહીં. એવી પ્રતિજ્ઞા લઈ પાળવી, પરંતુ રસ્તે જતાં માર્ગમાં પડેલા બાળવાનાં લાકડાં, ઘાસ > લેવાની તથા વ્યાપાર વગેરેમાં કર-દાણ આપવામાં જે ઓછું આપવાનું કરાય તેની જયણા; આ ટે વ્રતમાં (૧) ચોર પાસેથી ચોરેલ વસ્તુ લેવી (૨) ચોરને ચોરી કરવામાં મદદ કરવી (૩) રાજ રે છે વિરુદ્ધ આચરણ કરવું (૪) ખોટા તોલ, માન, માપ રાખવા, (૫) સારી વસ્તુમાં ખરાબ વસ્તુ છે ભેળવીને સારીને મૂલ્ય વેચવી. એ પાંચ અતિચાર દોષ ત્રીજા વ્રતમાં લગાડવા નહીં. $ (૪) ચોથા શીલવ્રતમાં ચાલતા વ્યવહાર પ્રમાણે જે સ્ત્રી સાથે લગ્ન કરેલ હોય તે પોતાની જી (ક) સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રી સાથેના વિષય ભોગના ત્યાગની પ્રતિજ્ઞા લઈને પાળવી. એ વ્રતમાં 5 E) (૧) થોડા સમય માટે રાખેલ વેશ્યાદિકની સાથે વિષય ક્રીડા કરવી, (૨) નહીં ગ્રહણ કરાયેલ : કે એવી કુંવારી કન્યા સાથે અથવા વિધવા સાથે વિષય ક્રીડા કરવી, (૩) પરસ્ત્રીનાં અંગોપાંગ જોવાં છે 2 અથવા સૃષ્ટિ વિરુદ્ધ વિષય ક્રીડા કરવી, (૪) બીજાના પુત્ર પુત્રીઓનાં લગ્ન કરવાં, (૫) કામ ? છે. ભોગ વિષે અત્યંત અભિલાષા ધરવી, એ પાંચ અતિચાર દોષ ચોથા વ્રતમાં લગાડવા નહીં. એ (૫) પાંચમા પરિગ્રહપરિમાણવ્રતમાં - નવ પ્રકારે પરિગ્રહનું પ્રમાણ કરવું. એ નવ પ્રકાર છે g) કહે છે-(૧) ક્ષેત્ર-વાવણી કરવા માટેની જમીન (૨) ઘર, બંગલા, દુકાન, વખાર, પેઢી, જી. 5) બાગબગીચા વગેરે (૩) તાંબુ, કાંસું, સીસું, કલઈ, લોખંડ વગેરે હલકી ધાતુ (૪) સોપારી, 5 કે નારિયેળ આદિ ગણી શકાય તેવું, ગોળ, ઘી આદિ તોળી શકાય તેવું, કાપડ, જમીન આદિ માપી ) ૪૪ BBE55555555 குருருருருருகும் Jan Education interna For Personal & Private Lise Only www.janelbrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 444444 કલ્પસૂત્ર 3 શકાય તેવું; હીરા, માણેક, મોતી, રૂપાનાણું આદિ પરીક્ષા કરવા જેવું એમ એ ચાર પ્રકારનું ધન . (૫) ચોવીશ પ્રકારનું ધાન્ય (૬) ઘડયા વિનાનું સોનું રૂપું, (૭) ઘડેલ સોનું, રૂપું, દાગીના વગેરે, (૮) બે પગવાળા દાસ, દાસી, નોકર ચાકર વગેરે, (૯) ચાર પગવાળા ગાય, ભેંસ, ઘોડા વગેરે, એ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરી પ્રતિજ્ઞા લઈને પાળવી. એ વ્રતમાં-(૧) ક્ષેત્ર-ઘર-દુકાન આદિ કરેલ પ્રમાણથી વધારે રાખ્યાં હોય, (૨) ઘડેલ અથવા ઘડયા વિનાનું સોનું, રૂપું, આભૂષણ, સિક્કા વગેરે ધારેલ પ્રમાણથી વધારે રાખ્યા હોય, (૩) ચારે પ્રકારનું ધન તથા ઘઉં, મગ, અડદ વગેરે ચોવીશ પ્રકારનું ધાન્ય ધારેલ કરતાં વધારે રાખેલ હોય, (૪) બે પગવાળા દાસ, દાસી વગેરે તથા ચાર પગવાળા ગાય, ભેંસ વગેરે ધારેલથી વધારે રાખ્યાં હોય, (૫) તાંબુ, કાંસું, લોખંડ વગેરે હલકી જાતની ધાતુ ધારેલથી વધારે રાખી હોય, એ પાંચ અતિચાર દોષ પાંચમા વ્રતમાં લગાડવા નહીં. (૬) છઠું દિશિવ્રત - ત્રણ પ્રકારે ધારવું. ઊંચે આકાશમાં, તથા નીચે પાતાળમાં અને તિહુઁ જમીન ઉપર વધારેમાં વધારે કેટલું જવું આવવું તેનું પ્રમાણ કરી પ્રતિજ્ઞા લઇ પાળવી. એ વ્રતમાં (૧) ઊંચે પ્રમાણથી વધારે જવાયું હોય, (૨) નીચે પ્રમાણથી વધારે જવાયું હોય, (૩) ભૂમિ સ ઉપર વિષ્ણુ પ્રમાણથી વધારે જવાયું હોય, (૪) એક દિશામાં જવાનું ઘટાડી બીજી દિશામાં ગ્ર પ્રમાણથી વધારે જવાયું હોય, (૫) લીધેલ પ્રમાણ વિસ્મૃત થવાથી પ્રમાણથી વધારે જવાયું એ પાંચ અતિચાર દોષ છઠ્ઠી વ્રતમાં લગાડવા નહીં. j) (૭) સાતમા ભોગપભોગ વ્રતમાં - એકવાર વપરાય એવી ભોગ વસ્તુઓનો અને વારંવાર 5 વપરાય એવી ઉપભોગ વસ્તુઓનો નિયમ કરવાનો છે. એ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે તેમાં ભોજન પ્રકારના ચૌદ નિયમો દરરોજ દિવસના અને રાત્રિના ધારીને પાળવાના છે. તે ચૌદ નિયમો કહે છે (૧) સચિત્ત વનસ્પતિ, પાણી વગેરેનું વજન અને સંખ્યાથી પ્રમાણ, (૨) દ્રવ્ય-ખાવાના પદાર્થોની સંખ્યા, (૩) વિગઈ-ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલી ચીજો 44444444444444444444 41647 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર 2 રૂ૫ છ વિગઈમાંથી અમુકનો ત્યાગ, (૪) પગરખા, ચંપલ આદિની સંખ્યા, (૫) સુવાદાણા, 2 9 એલચી આદિ મુખવાસનું વજન, (૬) વસ્ત્રોની સંખ્યા, (૭) ફુલ, અત્તર, સુગંધી પદાર્થનું વજન, એ j) (૮) ગાડી, વિમાન, વહાણ આદિ વાહનોની સંખ્યા, (૯) ખાટલા, શવ્યા, આસન આદિની સંખ્યા, જી (C(૧૦) વિલેપન કરવાની પીઠી, તેલ આદિનું વજન, (૧૧) બ્રહ્મચર્યની ધારણા, (૧૨) ચાર દિશા Sિ વિદિશામાં અને ઊંચનીચે જવાનું પ્રમાણ, (૧૩) સ્નાન સંખ્યા, (૧૪) ખાવાપીવાની વસ્તુઓનું Nિ વજન. આ ચૌદ નિયમ સવારમાં દિવસ માટે અને સાંજે રાત્રી માટે ધારીને પ્રતિજ્ઞા લઇને દરરોજ ટે 3 પાળવા. આ વ્રતમાં (૧) નિષેધ કરેલ સચિત્તનું આહાર કરવું (૨) પાક્યા વિનાની ચીજો અચિત્તની ? છેબુદ્ધિથી ખાવી (૩) પકાવ્યા વિનાની ચીજો ખાવી (૪) અધ કાચી અર્ધી પાકી એવી ચીજોનું શું » ભક્ષણ કરવું (૫) બોર વગેરે તુચ્છ હલકી જાતની ચીજો ખાવી. એ પાંચ અતિચાર દોષ સાતમા 5) વ્રતના ભોજન પ્રકારના ચૌદ નિયમોમાં લગાડવા નહીં. 5) હવે એ સાતમાવ્રતના કર્મ પ્રકારના પંદર કર્માદાન કહે છે. (૧) કુંભાર, કંસાર, સોની FD વગેરેના અગ્નિ કર્મ. (૨) ફૂલ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા કાપવા, તથા જંગલ (F પડે કાપવા એ વનકર્મ. (૩) ગાડી, ગાડા વગેરે વાહનોનો અને એના વિભાગોનો વેપાર કરવો એ કે શકટકર્મ, (૪) ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનો ધંધો કરવો. એ ભાટકકર્મ. (૫) કુવા, રે તળાવ, નહેર વગેરે ખોદવા ખોદાવવાનો ધંધો એ ફોટકકર્મ. (૬) હાથી દાંત, કસ્તુરી, મોતી, એ જી શીંગડા, ચામર વગેરેનો વેપાર કરવો તે દંતવાણિજ્ય, (૭) લાખ, ગુંદર, કસુંબો, હડતાલ, સાબુ છું 5) વગેરેનો વેપાર કરવો તે લખવાણિજ્ય, (૮) દૂધ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા વગેરેનો વેપાર 5) » કરવો તે રસવાણિજ્ય, (૯) અફીણ, સોમલ, વછનાગ, શસ્ત્રો વગેરે જીવઘાતક વસ્તુઓનો વેપાર ટે કરવો તે વિષવાણિજ્ય, (૧૦) વાળ, ઊન, પીંછા અને બે પગવાળા અને ચાર પગવાળાનો વેપાર છે 2 કરવો તે કેશ વાણિજ્ય (૧૧) ઘંટી, ઘાણી, ઊખલ, મુશલ, મીલ, જીન, યંત્રો વગેરેનો વ્યવહાર ASHHHHHHHHHHHHHHHH44 G414G/C/CC Jain Education interna For Personal & Private Lise Only www.nelorary ang Page #95 -------------------------------------------------------------------------- ________________ કલ્પસત્ર શું કરવો તે યંત્રપલણ કર્મ (૧૨) બે પગવાળા અને ચાર પગવાળા વગેરેને આંક, ડાંભ દેવા, કાન, જી વ્યાખ્યાન કંબલ, પૂછડાં, મુસ્કનો છેદ કરવો તે નિલંછન કર્મ, (૧૩) ઘર, જંગલ, ખેતર, ઘાસ વગેરેને આગ ) લગાડવી તે દવાગ્નિકર્મ (૧૪) સરોવર, દ્રો, તળાવ, કૂંડ, ઝરા વગેરેને સુકવી નાખવા તે F દે સરાદિશોષણકર્મ (૧૫) અનાચારી, દુરાચારી, મનુષ્યો તથા કૂતરા બિલાડા, કૂકડા વગેરે હિંસક કે પ્રાણીઓ પોષવા તે અસતિપોષણ કર્મ અને બીજાં પણ ઘણાં પાપ કાર્યો કરવાં એ પંદર કર્માદાનનાં કામો શ્રાવકોએ ન કરવાં જોઈએ છતાં જેના વિના ચાલે નહીં તે સિવાયનાને નહીં આચરવાની પ્રતિજ્ઞા લઇને પાળવી જેથી ઘણાં પાપોથી બચી જવાય છે. શું (૮) આઠમું અનર્થદંડવિરમણવ્રત - એટલે પોતાની અને કુટુંબીઓની જરૂરત સિવાય $) બીજાને અર્થે વ્યર્થ દોષજનક પ્રવૃતિ કરવી તે અથવા પ્રયોજન વિના પાપ લાગે તેવી પ્રવૃત્તિ કરવી (ક) તે અનર્થદંડ એના ચાર પ્રકાર છે (૧) આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધરવું, વૈર, કલહ, રીસ, શ્રાપ, ગાળ, (F દિ. કર્કશવચન વગેરેનું ધ્યાન ધરવું તે અપધ્યાનાચરિત (૨) ઝીલવું, છાંટવું, હિંચવું, જુગાર, શરત, હિ વાદ, હાસ્યરસ, નાટક, ગીત, ખેલ કરવા, મલ, પાડા, કૂતરા, કૂકડા આદિને યુધ્ધ કરાવવું, રોગ શ્રમ વિના આખી રાત સૂઈ રહેવું, ફૂલ, ફલ, પાંદડા, ઘાસ વગેરેને તોડતા જવું. દેરાસરઉપાશ્રયમાં તાંબુલ ખાવા આદિ દશ આશાતના કરવી એ પ્રમાદાચરિત્ત (૩) શસ્ત્રો, મુશલ, ઘંટી, gિ કોશ, કોદાળી, પાવડો, અગ્નિ વિગેરે હિંસાજનક શસ્ત્રાસ્ત્રો આપવાં તે હિંસા પ્રદાન, (૪) ખેત્ર » ખેડો, ગાડું ચલાવો, દુકાન કરો, વાડી બાગબગીચા બનાવો, ચૂલો લગાવો, ઘાસ ઉખેડો, ઝાડી Fિ કે કાપો, વાછરડાઓને સમરાવો, પુત્ર-પુત્રીઓને પરણાવો વગેરે જે કહેવું તે પાપોપદેશ, એ ટે પ્રકારના અનર્થદંડ કરતાં અટકવું, એને યોગ્ય પ્રતિજ્ઞા લઈને પાળવી, એ વ્રતમાં (૧) વિષય ? વાસના વધે તેવી વાતો કરવી. (૨) ભાંડ ચેષ્ટા તથા મુખ અને નેત્રના વિકારો કરી લોકોને રૂ. હસાવવા (૩) બહુ બોલકા બની વાચાલપણે મર્મ બોલવા, અઘટિત વાતો કરવી (૪) ઉખલ, $ મુશલ, ઘંટી, ઘાણી, ધનુષ્ય, બાણ વગેરે હિંસાજનક વસ્તુઓનો સંગ્રહ રાખવો (૫) ઉપભોગ અને (F SILSILLLLLLLL L4444444X Jein Education international For Personal & Private Lise Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு પરિભોગની વસ્તુઓ જરૂર કરતાં ઘણી વધારે રાખવી એ પાંચ અતિચાર દોષ આઠમાવ્રતમાં લગાડવા નહીં. (૯) નવમું સામાયિકવ્રત - એટલે જેમાં સમભાવની સાધના થાય, અથવા જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મહાન ગુણોનો લાભ થાય તે વ્રત. એમાં પાપ કાર્યોનો ત્યાગ અને નિષ્પાપ એટલે પુણ્ય કાર્યોનું આરાધન કરવાનું. એ વ્રતમાં (૧) મનથી દુર્ધ્યાન કરવું, (૨) વચનથી ૐ પાપકારી બોલવું, (૩) કાયાથી પુંજ્યા પ્રમાજર્યા વિના પાપ દોષ લાગે તે રીતે વર્તવું, (૪) સામાયિક ન કરવું (પ) અસાવધાનપણે સામાયિક કરવું. એ પાંચ અતિચાર દોષ નવમાવ્રતમાં લગાડવા નહીં. Jain Education Internatio (૧૦) દશમું દેશાવગાસિકવ્રત - એમાં દિશાનું પરિમાણ જે છઠ્ઠા દિશિવ્રતમાં કરેલ હોય તે દ૨૨ોજ સંક્ષેપીએ તથા વ્રતોતણા નિયમ સંક્ષેપીએ એવી પ્રતિજ્ઞા લઇ પાળીએ. એ વ્રતના (૧) ધારેલ ભૂમિ બહારથી વસ્તુ મંગાવવી, (૨) ધારેલ ભૂમિ બહાર વસ્તુ મોકલવી (૩) સાદ કરી ખોંખારો કરી ધારેલ ભૂમિ બહારથી વસ્તુ મંગાવવી (૪) રૂપ દેખાડી ધારેલ ભૂમિ બહારથી ૐ વસ્તુ મંગાવવી (૫) કાંકરા આદિ કોઇ વસ્તુ ફેંકી પોતાપણું જણાવવું. એ પાંચ અતિચાર દોષ દશમાવ્રતમાં લગાડવા નહીં. குகு For Personal & Private Use Only વ્યાખ્યાન (૧૧) અગિયારમું પૌષધવ્રત - ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ ચાર પ્રકારે છે. (૧) ચાર પ્રકારના આહારનો સર્વથી અથવા દેશથી ત્યાગ કરવો (૨) સર્વથા સ્નાનાદિ શરીર સુશ્રુષા અને શોભાનો ત્યાગ કરવો (૩) સર્વથા મૈથુનનો ત્યાગ કરવો (૪) સર્વથા પાપકારી સાંસારિક વ્યાપારાદિ વ્યવહારનો ત્યાગ કરવો. એ ચાર પ્રકારે પ્રતિજ્ઞા લઇ આઠ પહોરનો અથવા ચાર પહોરનો પૌષધ કરવો. એ વ્રતમાં (૧) શય્યા, ઉપાશ્રય. સંથારો, સંથારાની ભૂમિની પ્રતિલેખના દષ્ટિ નિરીક્ષણ કરેલ ન હોય (૨) એને સારી રીતે પોંજ્યા પ્રમાજર્યા ન હોય (૩) મલ મૂત્ર (F ત્યાગ કરવાની ભૂમિની દષ્ટિ નિરીક્ષણા પ્રતિલેખના કરી ન હોય (૪) અથવા એને સારી રીતે ૪૮ www.jainslrary.cfg Page #97 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FERRE દિવસે પોંજી પ્રમાર્જી ન હોય, (૫) પૌષધનો ઉપવાસ, પારણાની મંત્રણા કરી સારી રીતે પાળેલ ન હોય, એ પાંચ અતિચાર - દોષ પૌષધવ્રતમાં લગાડવા નહીં. (૧૨) બારમું અતિથિ સંવિભાગ વ્રત - એટલે તિથિપર્વાદિલૌકિક વ્યવહારનો ત્યાગ કરી ભોજન સમયે ભિક્ષાર્થે જે આવે તે અતિથિ એટલે સાધુમુનિરાજ તેમને દાન આપવું તે. એમાં ન્યાયથી કમાવેલ દ્રવ્યથી ઉત્પન્ન થયેલ, પોતાના માટે તૈયાર કરેલ પદાર્થોને દેશકાળને જોઇને શુદ્ધ શ્રદ્ધાથી શ્રેષ્ઠ સત્કારપૂર્વક પશ્ચાતકર્માદિ દોષ રહિતપણે ઉત્કૃષ્ટ ભક્તિથી પોતાના આત્મા પર ઉપકાર કરવાની બુદ્ધિથી ઉત્તમ સાધુ-મુનિરાજને દાન આપવું-એ વ્રતમાં (૧) ન દેવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ પર દાન દેવા યોગ્ય અચિત્ત વસ્તુ મૂકી હોય, (૨) દેવા જેવી અચિત્ત વસ્તુને સચિત્તવસ્તુવાળી વસ્તુથી ઢાંકી હોય (૩) ગોચરીનો-સમય વીતી ગયા બાદ આમંત્રણ આપવું (૪) દેવા યોગ્ય આપણી વસ્તુને બીજાની કહેવી. (૫) ઇર્ષ્યા, અભિમાન કે ક્રોધથી આપવું. એ બારમાવ્રતમાં આ પાંચ અતિચાર-દોષ લગાડવા નહીં. અંત સમયે આહાર પાણીના ત્યાગ રૂપ સંલેખના વખતે પાંચ અતિચાર-દોષ લગાડવા નહીં. (૧) ધર્મના પ્રભાવથી મને ઋદ્ધિ, સમૃદ્ધિ, સિદ્ધિ, આ ભવમાં પ્રાપ્ત થાય તો ઠીક. (૨) ધર્મના પ્રભાવે પરલોકમાં મને ઇન્દ્ર ચક્રવર્તી આદિની સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ (૩) સન્માન સત્કારાદિ જોઇને વધારે જીવું તો ઠીક (૪) ક્ષુધા તરસ આદિ સહન ન થવાથી હવે જલદી મરી જાઉં તો ઠીક (૫) ધર્મના પ્રભાવથી આવતા ભવમાં વિષય કામ ભોગાદિ મળે તો સારૂં. આ પાંચ પ્રકારની આશંસા વાંચ્છા સંલેખના કરવી તે દોષ છે, માટે એવી આશંસા વાંચ્છા કરવા રૂપ પાંચ અતિચારદોષ લગાડવા નહિં. અહિં બીજી પડિમાના પ્રસંગમાં શ્રાવકના બાર વ્રતનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. સાથે ત્રીજી પડિમામાં પાળવાના ચૌદ નિયમોનું પણ વર્ણન થયું. આ ચૌદ નિયમ સાથે દરરોજ માટે સચિત્ત નામના નિયમમાં (૧) પૃથ્વી - માટી - મીઠું વગેરેનું પ્રમાણ કરવું. (૨) પાણી પીવા તથા For Personal & Private Use Only SSSSSSSS தகுழுகுழுழுழுழு વ્યાખ્યાન ૧ ૪૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Sિ ન્હાવા ધોવા માટેના પાણીનું પરિમાણ કરવું (૩) અગ્નિ - ચુલા, સગડી, પ્રાઇમસ, બત્તી, દીપક વ્યાખ્યાન P વગેરેનું પ્રમાણ કરવું. (૪) વાયુ - પંખા, હિંડોળા, ખાટ વગેરેનું પ્રમાણ કરવું. (૫) વનસ્પતિ છે. ૧ શ - જે વનસ્પતિનો ખાવા માટે જેટલો ઉપયોગ કરવો તેનું પ્રમાણ કરવું. પોતાના માટે, કુટુંબ માટે છે છે કે પોતાના આશ્રિત જાનવરો માટેનું વિવરણ કરીને બધું પ્રમાણ કરવું. ચૌદ નિયમો સાથે અસિ ૨ 5) - મસિ અને કૃષિ ધારવાના હોય છે. (૧) અસિ - હથીયાર) સોય, કાતર, સૂડી, છરી, આદિની શું » સંખ્યા ધારવી (૨) મસિ - શાહી, ખડીઓ, કલમો, કાગળો વિગેરેની સંખ્યા ધારવી (૩) કૃષિ ) E - હળ, કુહાડા, પાવડા વગેરેની સંખ્યા ધારવી તથા જૈ ધંધો કે દિવસ રાતની પ્રવૃતિ હોય તે Gિ કે ધારવી. 2. પડિમા વહન નહીં કરનારા એવા શ્રાવક શ્રાવિકાઓએ પણ બાર વ્રતો અને ચૌદ નિયમો છે * દરરોજ હંમેશાં પાળવા જોઇએ. બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ ન કરવા માટેની Q) તથા ચાર મહાવિગઈઓ ન ખાવાની પ્રતિજ્ઞા લઈને પાળવી. બારવ્રતમાંથી સાતમાતમાં આ ચૌદ . g) નિયમ પાળવાનું અને અભક્ષ્ય અનંતકાય મહાવિગઈઓ વગેરેના ત્યાગ કરવાની વાત આવે છે. j) હવે બાકી રહેલા કાર્તિક શેઠનો વૃત્તાંત કહે છે. કોઈક વખતે ત્યાં ગરિક નામે તાપસ પંચાગ્નિ ક તપ કરી પારણું કરતો છતો ત્યાં આવેલ, ત્યાંના રાજા અને નગરના લોકો તાપસને વંદન કરવા ( જવા લાગ્યા. કાર્તિક શેઠ સમક્તિધારી હોવાથી જતા નહીં, તેથી તાપસ શેઠ ઉપર ગુસ્સે થયેલો. કિ કે એકવાર રાજાએ તાપસને પારણું કરવા આમંત્રણ આપ્યું. તાપસે કહયું કે, જો મને કાર્તિક શેઠ ને પીરસે તો હું તમારે ત્યાં પારણું કરું. રાજાએ તેનો સ્વીકાર કરી અને કાર્તિક શેઠને પીરસવાનું શું કહ્યું, તેથી શેઠ રાજાને ઘેર આવી તાપસને પીરસવા લાગ્યા. ત્યારે તાપસે નાક પર હાથ રાખીને છે છે સૂચવ્યું કે, શેઠ તારું કેવું નાક કાપ્યું? પછી શેઠે ઘેર જઈ વિચાર્યું કે મેં આગળથી દીક્ષા લીધી ) ED હોત તો આ તાપસનો પરાભવ સહન કરવાનો અવસર ન આવત. એમ વિચારી શેઠે એક હજાર (FD Nિ આઠ વણિક પુત્રો સાથે શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસે દીક્ષા લીધી. બારે અંગનો અભ્યાસ કર્યો, બાર પિ૦ குருகுகுகுகுகுகுகுகுகு Jain Education interna For Personal & Private Lise Only www.nelorary ang Page #99 -------------------------------------------------------------------------- ________________ કલ્પસર BE 544444 વરસનો ચારિત્રપર્યાય પાળી અંતે અનશન કરી કાળધર્મ પામી શેઠ સૌધર્મદેવલોકમાં ઈન્દ્ર થયા. વ્યાખ્યાન ઐરિક તાપસ પણ મરણ પામી સૌધર્મેન્દ્રના ઐરાવણ હાથી તરીકે ઉપયોગમાં આવે એવો દેવ થયો. જ્યારે આ ઇન્દ્ર કાર્તિકનો જીવ છે એમ તે હાથીએ જાણ્યું, ત્યારે તે ભાગવા લાગ્યો. ઇન્દ્ર કે તેને પકડી તેના ઉપર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ભય પમાડવા બે રૂપ કર્યો એટલે ઇન્દ્ર પણ છે કે બે રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યા ત્યારે ઇન્દ્ર પણ ચાર રૂપ કરી અવધિજ્ઞાનથી જોયું તો ? તાપસનો જીવ આ હાથી થયો છે એમ જાણ્યું. પછી ઇન્દ્ર તિરસ્કાર કર્યો ત્યારે હાથીએ લાચાર આ થઈ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. ઈન્દ્રના શતક્રતુ નામ માટે કાર્તિક શેઠની કથા કહી. વળી એ ઇન્દ્ર સહસ્ત્રાક્ષ કહેવાય છે, કારણ કે તેના પાંચસો દેવ પ્રધાનો હોય છે. તેમની જી. હજાર આંખો ઇન્દ્રનું જ કાર્ય કરતી હોય છે તેથી એક હજાર આંખવાળો કહેવાય છે, વળી ઇન્દ્રને મોટા મોટા મેઘો વશ હોવાથી ઇન્દ્ર મઘવાન કહેવાય છે, પાક નામના રાક્ષસને શિક્ષા કરનાર હોવાથી ઇન્દ્ર પાક-શાસન કહેવાય છે, દક્ષિણ બાજાના અર્ધા લોકનો અધિપતિ હોવાથી ઇન્દ્ર દક્ષિણ લોકાધિપતિ કહેવાય છે, ઐરાવણ વાહનવાળો એવો તે ઇન્દ્ર બત્રીશલાખ વિમાનોનો અધિપતિ છતો પોતાને સ્થાને રહેલ છે. વળી તે ઇન્દ્ર દેવતાઓનો સ્વામી હોવાથી દેવેન્દ્ર કહેવાય છે, વળી તે ઇન્દ્ર રજ વિનાનાં સ્વચ્છ વસ્ત્રને ઘારણ કરનારો, યથાયોગ્ય સ્થાને માળા મુગટને ધારણ કરનારો, આમતેમ ડોલતા, મનોહર ચિત્રવાળા, સુવર્ણનાં બે કંડલોથી ઘસાતા Eગાલવાળો, છત્ર વગેરે રાજ ચિહનોની મોટી સમૃધ્ધિવાળો, મોટી કાંતિવાળો, મોટા બળવાળો, F કે મોટા યશવાળો, મોટા મહિમાવાળો, અતિશય સુખી, દેદીપ્યમાન શરીરવાળો, પગ સુધી લટકતી કે 3 પાંચ વર્ણનાં પુષ્પોની વનમાળાને ધારણ કરનારો. એવો છતો ઇન્દ્ર સૌધર્મદેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્માનામની સભામાં, શક્ર નામના સિંહાસન પર બેઠો છતો, બત્રીસ લાખ વિમાનોના, ચોર્યાશી હજાર સામાનિક દેવો કે જેઓ ઇન્દ્ર જેવા આયુ, શક્તિ અને જ્ઞાનાદિ સમૃધ્ધિને ધારણ કરનારા છે. તેઓમાં તથા મહત્તર સમાન પૂજ્ય મંત્રી તુલ્ય એવા તેંત્રીશ ૫૧ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #100 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર દિ ત્રાયશ્ચિંશક દેવોના, સોમ, યમ, વરુણ, કુબેર નામના ચાર લોકપાલના તેમજ સોળ હજાર કે વ્યાખ્યાન દેવીઓના પરિવાર વાળી પદ્મા, શિવા, શચી, અંજા, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી એ નામની આઠ મુખ્ય ઇન્દ્રાણીઓના, તથા બહારની મધ્યની અને અંદરની એમ ત્રણ પર્ષદાઓના, તેમજ ગંધર્વ નાટક, ઘોડા, હાથી, રથ, પાયદળ, બળદ, એવી સાત સેનાઓના, તથા સાત સેનાપતિઓના વળી ચારે દિશાઓના, પ્રત્યેક દિશાને આશ્રીને ચોર્યાશી ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવોના મળી ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવોના, તેમજ બીજા ઘણા સૌધર્મવાસી દેવદેવીઓના એ પ્રમાણે સર્વ પરિવારના અધિપતિપણાના કાર્યને, રક્ષણકાર્યને, અગ્રેસરપણાને, નાયકપણાને, પોષકપણાને, અત્યંત મોટાપણાને, આજ્ઞાથી મોટા એવા સેનાપતિપણાને, અધિકારી પુરુષોથી કરાવતો પળાવતો છતો ઇન્દ્ર રહે છે. - તથા મોટા સ્વરવાળા નાટક, અખંડિત ગાયનની સાથે વાગતી વીણા અને હસ્ત તાલ તથા ત્રુટિત નામે વાજિંત્ર, મનોહર અને મેઘસમાન ધ્વનિવાળું માદલ વાજીંત્ર, મનોહર પડહના વાગવાના શબ્દો વડે, તથા બીજા પણ ઉત્તમ પ્રકારના વાજિંત્રના શબ્દો વડે દિવ્ય એવા દેવલોકના ભોગવવા યોગ્ય, અનુભવવા યોગ્ય વિષયોને અનુભવતો એવો ઇન્દ્ર આ લાખ યોજનના સંપૂર્ણ એવા જંબુદ્વીપને જોતો છતો રહે છે. આવા સમયે આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના બાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં કોડાલસ ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીર દેવને ગર્ભપણે ઉત્પન્ન થયેલા દેખે છે. દેખીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રસન્ન થયો, ઘણા ચિત્તસંતોષને પામ્યો, હર્ષને કારણે વિકસિત હૃદયવાળો થયો, મેઘધારાથી સિંચિત કદંબ પુષ્પની જેમ વિકસિત રોમકૂપવાળો થયો, પ્રફુલ્લિત ઉત્તમ કમલ સમાન મુખ અને નેત્રવાળો થયો. પ્રભુને ગર્ભને વિષે આવેલા જોઈ કે પ્રભુદર્શનથી અધિક ઉત્કંઠાવાળો થવાથી કંપતા ઉત્તમ કંકણ, બાજુબંધ, મુકુટ, કુંડલ અને હાર $$$$$$444 4 4 4 4 குருருருருருருருருருருருருருருருருருருகும் www.janelayang Jain Education international For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે વરે AGEGA54444444444 9 વડે શોભતી છાતીવાળો તેમજ મોતીમય ઝૂમણાના ઝૂલવાથી ડોલતા આભૂષણોને ધારણ કરનારો વ્યાખ્યાન એવો તે ઈન્દ્ર આદરપૂર્વક ઉતાવળી ગતિથી એકદમ સિંહાસનથી ઊઠે છે. ઊઠીને પાદપીઠ પર છે પગ મૂકીને નીચે ઊતરે છે, ઊતરીને વૈદુર્યરત્ન, શ્રેષ્ટરિષ્ઠરત્ન, અંજનરત્ન વગેરે અનેક રત્નોથી (5) * જાણે નિષ્ણાત કારીગરે તૈયાર કરેલ હોય એવી ઝળહળતા ચંદ્રકાંતાદિ મણિઓ અને કર્કતનાદિ કે > રત્નો વડે સુશોભિત એવી પગમાં પહેરવાની પાદુકાને ઉતારીને એકસાડી ઉતરાસંગ કરી અંજલી છે ક બે હાથ જોડી શ્રી તીર્થંકર પ્રભુ સન્મુખ સાત આઠ પગ જાય છે, જઈને ડાબો ઢીંચણ ઊંચો શું કરે છે, એટલે જમીનને અડાડ્યા વિના ઊભો રાખે છે, તથા જમણા ઢીંચણને જમીન પર સ્થાપે રૂ) છે અને પોતાનું મસ્તક ત્રણ વખત ભૂમિ પર અડાડીને ઊંચો થાય છે, એટલે કેડથી ઉપરના અર્ધા શરીરથી ઊંચો થાય છે, પછી કંકણ અને બાજુબંધથી અક્કડ થયેલી બે ભુજાઓને વાળીને બન્ને હાથની દશ આંગળીઓ સાથે મેળવીને અંજલી કરી મસ્તક ઉપર ભમાડીને, નીચે જણાવ્યા પ્રમાણે કે > તે ઇન્દ્ર અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરવા નમોઘુર્ણ કહે છે. તે નમોઘુર્ણના શબ્દોના અર્થો 2 અહીં કહે છે. નમસ્કાર થાઓ, કર્મરુપી શત્રુઓને હણનારા અરિહંતોને, તથા જ્ઞાનાદિગુણોવાળા 2 ભગવંતોને, એ અરિહંત પરમાત્માઓ કેવા છે તો કે પોતપોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિ રૂ. કરનારા, તીર્થની સ્થાપના કરનારા, તીર્થ એટલે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર (F) તે રૂપ તીર્થને સ્થાપનારા, બીજાના ઉપદેશ વિનાજ સ્વયંબોધ પામેલા, સંસારમાં રહેવા છતાં (F પરોપકારી, શુભક્રિયાવાળા, દીનતા રહિત, કરેલા ઉપકારને જાણનારા, દેવગુરુની ભક્તિવાળા, E 2 તથા ગંભીર આશય અને અત્યંત ઉદારદિલ હોવાથી ગુણ સમૃદ્ધિને કારણે પુરુષોમાં ઉત્તમ, વળી ? કર્મરૂપી શત્રુઓને જીતવા અત્યંત ક્રૂર, પરિષદો અને ઉપસર્ગોને સહન કરવામાં અત્યંત શૂરવીર છે હોવાથી પુરુષોમાં સિંહ. જેમ કમલ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીથી વધે, છતાં કાદવ અને. પાણીથી ઉપરજ રહે છે, તેમ ભગવાન પણ કર્મરૂપ કાદવમાં ઉત્પન્ન થાય અને ભોગરૂપ પાણીથી Join Education international www.jilbaryo For Personal Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વધે છતાં કર્મોથી અને ભોગોથી અલગ થઈ જાય છે. તેથી પુરુષોમાં પુંડરિકકમલ જેવા, .િ વ્યાખ્યાન કે ગંધહસ્તીના ગંધથી બીજા હસ્તિઓ જેમ ભાગી જાય છે તેમ તીર્થકરો જ્યાં જ્યાં જાય છે ત્યાં છે. છે ત્યાં પાસેના પ્રદેશોમાંથી રોગ દુર્મિક્ષ વગેરે ઉપદ્રવો નાશી જાય છે, તેથી પુરુષોને વિષે ઉત્તમ છે » ગંધહસ્તિ જેવા, જીવોના સમુદાયમાં ચોત્રીશ અતિશયવાળા હોવાથી લોકમાં ઉત્તમ, ભવ્ય જીવોના જી 5) યોગ અને ક્ષેમને કરનારા હોવાથી લોકનાથ, અહીં યોગ એટલે નહીં પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિને પ્રાપ્ત ) » કરાવનારા અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનારા હોવાથી લોકનાથ, છે સર્વજીવોના હિત કરનારા, જીવોના મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનારા હોવાથી લોકમાં પ્રદીપ 2 સમાન, સૂર્યની માફક પદાર્થોને પ્રકાશિત કરનાર હોવાથી લોકમાં પ્રદ્યોત કરનારા, (૧) મનુષ્યને ઈ. મનુષ્યથી ભય થાય તે આલોકભય, (૨) મનુષ્યને દેવ કે તિર્યંચથી ભય થાય તે પરલોકભય, j) (૩) ધન વગેરેની ચોરીનો ભય તે આદાનભય, (૪) બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય (5) થાય તે અકસ્માત ભય, (૫) આજીવિકા ભય, (૬) મરણ ભય (૭) અપયશ ભય એ સાત G) ભયોને હરનારા હોવાથી અભય દેનારા, શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુઓને આપનારા, મુસાફરીએ જતા 2 લોકોનું ધન ચોરીને તેમની આંખોએ ચોરોએ પાટા બાંધી અવળે માર્ગે ચડાવી દીધા, કોઇ ઉપકારી તેમના પાટા છોડી ધન અપાવી સાચા માર્ગે ચડાવી જેમ ઉપકાર કરે તેમ તીર્થકરો પણ છે શું મિથ્યાત્વમાંથી અવળે માર્ગે ચડેલા જીવોને સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર રૂપી જી (5) મોક્ષ માર્ગે ચડાવી ઉપકાર કરનાર હોવાથી માર્ગ દેનારા, સંસારથી ત્રાસી ઊઠેલા જીવોને શરણ » આપનારા, મુક્તિપદ રૂપ સાચું જીવન આપનારા, સમ્યકત્વરૂપ બોધિ આપનારા, ધર્મ દેનારા ક છે એટલે સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ ચારિત્ર ધર્મને દેનારા, ધર્મદેશક એટલે ક્ષમા, મૂતા-વિનય, Eિ ? સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન-નિપરિગ્રહતા, અને બ્રહ્મચર્ય એ દશ રે # પ્રકારના યતિ ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મના સારથી, સારથી જેમ ઉન્માર્ગે જતા ? $રથને માર્ગ પર લાવે છે તેમ અરિહંતો પણ માર્ગથી ચલિત થતા જીવોને માર્ગમાં લાવે છે. આ ( વિષે મેઘકુમારનો વૃત્તાંત કહે છે. પ૪ 44444444444444 in Education inte For Personal & Private Lise Only w elbrary.co Page #103 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભગવાન શ્રી મહાવીર દેવ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસરણમાં બેસી ધર્મ ઉપદેશ વ્યાખ્યાન » આપતા હતા. એ ઉપદેશ શ્રેણિક રાજાની ધારિણી રાણીથી જન્મેલા મેઘકુમાર સાંભળી અત્યંત ) વૈરાગ્ય પામી, માતા પિતાની રજા મેળવી, અપ્સરા જેવી આઠ સ્ત્રીઓને ત્યજી દઇ, પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ સાધુ જીવનનો આચાર શીખવવા સ્થવિરોને સોંપ્યો. રાત્રિએ સંથારા કરતાં * મેઘમુનિનો સંથારો દરવાજા પાસે આવ્યો, ત્યાંથી માત્રુ કરવા જતાં આવતાં સાધુઓના પગથી ? ઉડેલ રજથી મેઘમુનિનો સંથારો ભરાઈ ગયો અને આવજા થયા કરતી એટલે આખી રાત ઊંઘ પણ આવી નહીં. તેથી તે વિચારવા લાગ્યો કે, મારા રાજમહેલમાં અત્યંત સુકોમલ શયા ક્યાં 5) અને અહીંયા જમીન પર આળોટવું ક્યાં? આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું જોઇશે? ; મારાથી એ સહન ન થાય, હું તો સવારમાં ભગવાનની રજા લઈ ઘરે ચાલ્યો જઇશ. એવો વિચાર કરી સવારમાં તે પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે હે મેઘકુમાર ! રાત્રિએ જતા આવતા કે સાધુઓના પગની રજથી કંટાળી, તેં દુર્બાન કર્યું તે સારું નથી કર્યું. આ જીવે અનેકવાર નરકમાં ઉત્પન્ન થઈ સાગરોપમો સુધી નારકીનાં અત્યંત અસહ્ય દુ:ખો કેટકેટલી વાર સહન કર્યા છે. એ ) નારકીના દુ:ખો પાસે આ દુ:ખ ક્યા હિસાબમાં કહેવાય ? તું લીધેલ વ્રતને તજવાના વિચારવાળો 5) ( થયો છે, પરંતુ અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિશુદ્ધ કર્મ વડે મૃત્યુ આવે તે સારું, પણ ગ્રહણ E કરેલા વ્રતનો ભંગ કરવો તેમ શીલ વ્રતને ખંડિત કરવું ઠીક નહીં. ચારિત્રીઓના ચરણની રજા ૨ ભાગ્યશાળીઓને મળે છે, તેથી એમાં આનંદ અનુભવવો જોઇએ. જો એ ચારિત્રમાં કોઈ કષ્ટ આવે તો જ્ઞાન પૂર્વક તે કષ્ટને વધાવી લેવાથી મહાન લાભ થાય છે. તે પૂર્વભવમાં ધર્મ માટે ૨ છે તિર્યચપણામાં પણ ભાવનાથી કષ્ટ સહન કરેલ છે. તેનું તને આ શ્રેષ્ઠ ફળ મળ્યું છે. તેથી તું શું 5તારો પૂર્વભવ સાંભળ. 5) આગલા ત્રીજા ભવમાં તે છ દાંતવાળો શ્વેતવર્ણવાળો એક હજાર હાથણીઓનો સ્વામી એવો ) Fઈ સુમેરૂપ્રભ નામનો હાથી હતો. વૈતાઢય પર્વતમાં રહેતા એવા તેં એક સમયે દાવનલ જોયો, તેથી (F) 149 944444444 AG4444444444444444 For Personal & P e Use Only www. library.org Page #104 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર = ભયભીત થઈ ત્યાંથી ભાગતો ભાગતો તરસ્યો એવો તું કાદવવાળા તળાવમાં ઉન્માર્ગેથી પેઠો અને E વ્યાખ્યાન > કાદવમાં ખૂંપી ગયો. એટલે બહાર નીકળવાને અસમર્થ એવો તું તીર અને નીર બંનેથી દૂર થઈ રે ગયો. તને ઘણો સંતાપ થયો. આ સમયે તારા દુશ્મન હાથીએ ત્યાં આવી તને દંતશૂળથી પ્રહાર કરી ઘાયલ કર્યો. તેથી સાત દિવસ સુધી અત્યંત પીડા ભોગવી એકસો વીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ છે કરી મરીને વિંધ્યાચલ પર્વતની ભૂમિમાં તું ચાર દાંતવાળો લાલ રંગનો, સાતસો હાથણીઓનો ) F) સ્વામી હાથી થયો. ક્યારેક ત્યાં પણ તને પૂર્વની પેઠે દાવાનલ જોવામાં આવ્યો તેથી તેં ; કે જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ જોયો. પછી મેં દાવાનલથી બચવા માટે એક યોજન પ્રમાણ Sિ ભૂમિને વક્ષો અને ઘાસ વિનાની બનાવી તે ભૂમિમાં વરસાદના કારણે કે બીજા કારણે ઘાસ વેલડી છે વગેરે ઊગતાં તેને ઉખેડીને તે ભૂમિને તું હંમેશાં સાફ રાખતો. કોઇક વખતે મોટો દાવાનલ લાગ્યો. તેના ભયથી સર્વે વનવાસી પ્રાણીઓ બચવા માટે ભાગીને તે સાફ યોજન પ્રમાણ ભૂમિમાં આવીને ઊભાં રહ્યાં. તું પણ ત્યાં જલ્દી આવીને ઊભો છે રહ્યો. જીવોથી તે ભૂમિ ચિક્કાર ભરાઈ ગઈ, જરા પણ કોઇને ઊભા રહેવા જગ્યા ન રહી. આ ; વખતે તને શરીરે ખંજવાળ થતાં તેં ખંજવાળવા એક પગ ઊંચો કર્યો ત્યારે બીજી જગ્યામાં કે સંકડાશથી પીડાતો એક સસલો તારા પગની જગ્યાએ આવી ઊભો. પછી શરીર ખંજવાળીને પગ કે છેનીચે મૂક્તી વખતે ત્યાં રહેલ સસલો તને જણાયો, તેથી દયા લાવી તેં તારો પગ ઊંચો જ રહેવા ? દીધો. અઢી દિવસે દાવાનલ શમ્યો ત્યારે બધાં પ્રાણીઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. તે અઢી દિવસ $p સુધી દયા લાવી પગ અદ્ધર રાખ્યો, તેથી તારો પગ ઝલાઈ ગયો હોવાથી પગને નીચે મૂક્તી છે 5) વખતે તું પડી ગયો. ત્યાર પછી પણ ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો છતાં પણ દયા ભાવ ટકી 5) F) રહેવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને તું મગધ દેશના રાજા શ્રેણિકનો ધારિણી HD છે. રાણીથી ઉત્પન્ન થયેલ પુત્ર થયો છે. “હે મેઘકુમાર ! તેં તિર્યંચના ભવમાં જીવોને બચાવવાની રે 2 ભાવનાથી એક યોજન ભૂમિને સાફ રાખવાનો અવિરત પ્રયત્ન ઘણા સમય સુધી ચાલુ રાખ્યો. 2. 54545454549 GGGGG EHHHHHHHHHHHHH4944 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #105 -------------------------------------------------------------------------- ________________ તારા પોતાના બચવા માટે એક યોજન ભૂમિ ન જોઇએ, પરંતુ બીજા જીવોને બચાવી લેવાની વ્યાખ્યાન વૃત્તિ પણ એમાં રહી જ હતી. એની સાક્ષી એ કે કોઈ પણ જીવોને તારી તૈયાર કરેલ ભૂમિમાંથી ભગાડવાનો તેં પ્રયત્ન કે વિચાર પણ કર્યો નહિ તથા સસલાને બચાવવા અઢી દિવસ સુધી ખૂબ કષ્ટ વેઠી તે પગ ઊંચે જ રાખ્યો, તેમ પડી ગયા બાદ પણ ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો. છતાંય વિચાર ન આવ્યો કે મેં આ બધા જીવોને અહીં ઊભા રહેવા દીધા તેથી હું આવી દુઃખી છે અવસ્થામાં આવી પડ્યો અને મરણ આવ્યું ત્યાં સુધી પણ એ દયાવૃત્તિ ટકાવી રાખી. તે તિર્યચપણામાં જીવદયા ધર્મ ખાતર આટલાં બધાં કષ્ટ સહન કરવાં ચાલુ રાખ્યાં તો આ માનવ અવતારમાં છકાય જીવોની દયા પાળનારા જગતવંદનીય એવા સાધુ મહાત્માઓના પગની રજથી આટલું બધું દુઃખ લગાડે છે તે શું બરાબર છે? પ્રભુના આવા ઉપદેશથી પ્રતિબોધ પામેલા મેઘમુનિ જાતિસ્મરણ જ્ઞાન પામી એવો અભિગ્રહ કરે છે કે આજથી મારી બે આંખો સિવાય આખા શરીરે ગમે તેવાં કષ્ટો આવે તો મારે તે સમભાવે સહન કરવાં, એ માટે બીજા કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં તેમજ દોષ દેવો નહીં. હે પ્રભુ ! આપે મને પૂર્વભવો યાદ કરાવી ઉન્માર્ગે જતા રથને સાથી જેમ સન્માર્ગે લાવે તેમ સન્માર્ગે લાવી મારા પર અવર્ણનીય ઉપકાર કરેલ છે. એમ કહી અભિગ્રહ લઇ ઉગ્ર તપ કરી નિર્દોષ ચારિત્ર પાળી અંતે એક માસનું અનશન કરી સમાધિપૂર્વક કાળ કરી વિજ્ય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને રે મેઘ મુનિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જાશે. | ઇતિ મેઘકુમાર કથા. પ્રથમ વ્યાખ્યાન પૂર્ણ થયું. કો આવે તો સાભગ્રહ કરે છે તેના ઉપદેશથી குகுகுகுகுகுகுகுகுகு குருருருருருரு 55555555555555555 Jain Education international For Personal & Private Lise Only Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્વાર કલ્પસૂત્ર વ્યાખ્યાન શ્રી કલ્પસૂત્ર વ્યાસ્થાન – ૨ તીર્થકરોને ધર્મસારથી તરીકે વર્ણવ્યા. વળી એ ભગવંતો કેવા છે તો કે જેમ ચક્રવર્તી ત્રણ 5) સમુદ્ર અને ચોથા હિમવંત પર્વત એ ચારેના અંત સુધી પોતાના ચક્રથી પોતાની આજ્ઞા પ્રવર્તાવે જ (F) છે તેમ તીર્થકરો પણ નરકાદિ ચારે ગતિનો ધર્મચક્ર વડે અંત કરનારા હોવાથી ધર્મને વિષે શ્રેષ્ઠ 5 ચક્રવર્તી સમાન, સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને દ્વીપ સમાન, અનનો પ્રતિકાર કરી રક્ષણ કરનારા, કર્મોના ઉપદ્રવોથી દુ:ખિત થયેલાઓને શરણ આપનારા, દુ:ખોથી મૂંઝાયેલાઓ માટે ગતિરૂપ, સંસારકૂપમાં પડતા જીવો માટે આધારરૂપ, અન્યથી હણાય નહીં એવા કેવળજ્ઞાન અને છે કેવળદર્શનને ધારણ કરનારા, છબસ્થ એટલે અસર્વજ્ઞ અવસ્થા જેમની ચાલી ગઇ છે એવા, રાગ દ્વેષને જીતેલા, ઉપદેશથી બીજા પ્રાણીઓને રાગ-દ્વેષથી જીતાડનારા, સંસાર સમુદ્રને તરી જનારા, અન્ય ભવ્યાત્માઓને સંસાર સાગરથી તારનારા, જીવાદિ સર્વ તત્ત્વોને જાણનારા, અન્ય જીવોને તત્ત્વોનો બોધ કરાવનારા, પોતે કર્મ બંધનોથી મુક્ત થયેલા, બીજાઓને કર્મ બંધનોથી મુક્ત કરાવનારા, કેવળજ્ઞાનથી ત્રણે લોકના સકળ પદાર્થોને દ્રવ્ય અને પર્યાયથી પણ જાણનારા, કેવળદર્શનથી ત્રણે લોકના સકળ પદાર્થોને દ્રવ્ય અને પર્યાયથી જોનારા તથા ઉપદ્રવ રહિત, ૪) અચલ, રોગરહિત, અનંત, અક્ષય, પીડા રહિત, જ્યાંથી પાછું આવવાનું જ નથી એવા સિદ્ધિગતિ ) ફ) નામના સ્થાનને પામેલા, સર્વ ભયોને જીતનારાં એવા પ્રકારના મહાન ગુણોને ધારણ કરનારા , સર્વ જિનેશ્વરો છે. તે સર્વ જિનેશ્વરોને મારા નમસ્કાર થાઓ. એ રીતે ઈન્દ્ર સર્વ તીર્થંકરોને નમસ્કાર કરીને હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને નમસ્કાર કરવા કહે છે, નમસ્કાર થાઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને, પહેલાંના તીર્થકરોએ કહેલા અને સિદ્ધિગતિ નામના સ્થાનને પામવાની ઇચ્છાવાળા એવા ભગવંત રે શ્રી મહાવીરને, અહીં રહેલો એવો હું ત્યાં રહેલા એટલે બ્રાહ્મણકુંડગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણની 51454 455 456 457 458 45454 144444444444444444444 ક) તીર્થંકરોએ For Personal Priser Page #107 -------------------------------------------------------------------------- ________________ திருகு કલ્પસૂત્ર દેવાનંદા નામની બ્રાહ્મણી સ્ત્રીની કુક્ષિમાં ગર્ભ પણે રહેલા ભગવંતને હું વંદન કરું છું. ત્યાં રહેલા છે વ્યાખ્યાન ભગવંત, અહીં રહેલા મને જુઓ. એમ કહી વંદન-નમસ્કાર કરીને ઇન્દ્ર પૂર્વ સન્મુખ સિંહાસન ) 5) ઉપર બેઠો, પછી તે દેવેન્દ્રને અંતરમાં ચિંતન સ્વરૂપ આવા પ્રકારનો મનોગત વિચાર આવ્યો કે, છે 0 એ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જે અરિહંત ભગવંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને કે કે વાસુદેવો-શૂદ્રકુળોમાં અધમકુળોમાં, અલ્પ કુટુંબવાળાં કુળોમાં, નિર્ધન કુળોમાં, લોભી કુળોમાં, ટે ભીખ માગનારાં કુળોમાં, બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય, જન્મતા હોય કે, જન્મશે, એવું કદાપિ ? બનતું નથી. પરંતુ નિશ્ચયથી અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો, શ્રી ઋષભદેવે સ્થાપિત કરેલા ઉગ્ર કુળોમાં અથવા ગુરુ સ્થાને સ્થાપિત કરેલા ભોગ કુળોમાં કે મિત્રસ્થાને સ્થાપિત કરેલા રાજ્ય કુળોમાં અથવા પ્રભુના જ ઇક્વાકુ કુળોમાં કે પ્રજાલોક તરીકે સ્થાપિત કરેલ ક્ષત્રિય કુળોમાં અથવા હરિવર્ષ ક્ષેત્રના યુગલિયાના પરિવાર રૂપ હરિવંશ કુળોમાં અથવા બીજા દે એવા જ કોઈ વિશુદ્ધ જાતિવંશ કુળોમાં જન્મ્યા છે, જન્મે છે અને જન્મશે. છે ત્યારે પ્રભુ આ બ્રાહ્મણ કુલમાં કેમ આવ્યા? તો કહે છે કે લોકમાં એવા પણ આશ્ચર્યકારી રે ભાવો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થયે છતે થાય છે. આ અવસર્પિણીમાં પણ દશ આશ્ચર્યકારી ભાવો થયા છે. તે કહે છે. (૧) તીર્થંકરના ગર્ભનું હરણ થયું તે. (૨) ચમરેન્દ્રનો છે સૌધર્મ દેવલોકમાં ઉત્પાત થયો તે. (૩) શ્રી વીર ભગવંતની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ છે. H) (૪) ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાનથી પ્રભુને વંદનાર્થે આવવું થયું તે. (૫) મહાવીર દેવને કેવળી (F) બન્યા પછી પણ ઉપસર્ગ થયો તે. (૬) શ્રી કૃષ્ણનું અમરકંકા ગમન તે. (૭) મલ્લીનાથ તીર્થંકર છે - સ્ત્રી રૂપે થયા તે. (૮) હરિવંશ કુળની ઉત્પત્તિ થઈ છે. (૯) અસંયતિની પૂજા થઈ છે. (૧૦) અને એક સમયમાં એકસોને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ થયા છે. આ દેશ આશ્ચર્યોમાં શ્રી ઋષભદેવ પ્રભુના તીર્થમાં એકસો આઠ સિદ્ધ થયા. શ્રી સુવિધિનાથ પ્રભુના ) તીર્થમાં અસંયતિઓની પૂજા પ્રવર્તે. શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં હરિવંશ કુળની ઉત્પત્તિ થઇ. (5 4 4 4 4 4 4 4 4 4 4 4 4 குருருகு ૫૯ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #108 -------------------------------------------------------------------------- ________________ કહ્યું 44 445 44 44 15454915499495SGIVET શ્રી મલ્લીનાથ પ્રભુના તીર્થમાં પ્રભુ પોતેજ સ્ત્રી તીર્થકર થયા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં વ્યાખ્યાન શ્રી કૃષ્ણ વાસુદેવ અમરકંકા ગયા. બાકીનાં પાંચ આશ્ચર્યો શ્રી વીર પ્રભુના તીર્થમાં થયાં. અહીં ? આ દશ આશ્ચર્યોની વિગત કહે છે. ૨ (૧) પહેલું આશ્ચર્ય - મહાવીરદેવના ગર્ભનું અપહરણ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલા રાણીની શું કુતિમાં થયું તે છે, અહીં ત્રિશલા રાણીના ઉદરમાં રહેલ પુત્રીને દેવાનંદાના ઉદરમાં મૂકી હતી. - (૨) બીજું આશ્ચર્ય - અમર અસુરેન્દ્રનું ઉપર જવું તે છે. પૂરણ નામનો બાળ તાપસ છ8 તપ કરતો અને પારણાના દિવસે ચાર ખાનાવાળા લાકડાના પાત્રમાં ભિક્ષા લેતો. પહેલા ખાનામાં » પડે તે મુસાફરોને આપતો, બીજા ખાનામાં પડે તે પક્ષીઓને આપતો, ત્રીજા ખાનામાં પડે તે ; કે જલચરોને આપતો અને ચોથા ખાનામાં જે ભિક્ષા પડે તે ભિક્ષા પોતે સમભાવથી વાપરતો. આ કે ર રીતે બાર વર્ષ સુધી તપ કરી, અંતે એક માસનું અનશન કરી આયુષ્ય પર્ણ કરીને ભવ ગ્ર દેવોમાં ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો કે, તરત પોતાના મસ્તક ઉપર બેઠેલ સૌધર્મેન્દ્રને જોઈ ગુસ્સે થઇ મહાવીર પ્રભુનું શરણું લઇ ભયંકર રૂપ કરી હાથમાં પરિધ શસ્ત્ર લઇ ગર્જના કરતો છતો જી 5) ઉપર જઈ સૌધર્મેન્દ્રના આત્મરક્ષકોને ત્રાસ પમાડતો સૌધર્માવલંસક વિમાનની વેદી પર પગ મૂકી 5 ( સૌધર્મેન્દ્રને ધમકાવવા લાગ્યો. ત્યારે સૌધર્મેન્દ્રને ગુસ્સો આવી ગયો તેથી જાજવલ્યમાન વજને Fિ કે ચમરેન્દ્ર પર મૂક્યું. વજથી ગભરાઇને ચમરેન્દ્ર ભાગી જઇને પ્રભુ મહાવીરના ચરણનું શરણ છે રે લીધું. સૌધર્મેન્દ્ર તરત પાછળ આવી મહાવીર પ્રભુથી ચાર આંગળ દૂર રહેલા વજને લઇ લીધું, આ અને ચમરેન્દ્રને કહ્યું કે, પ્રભુનું શરણું લેવાથી તને મૂકું છું, ફરી આવું કરજે નહીં. આમાં ચમરેન્દ્રનું સ j) ઊંચે સૌધર્મદેવલોકમાં જવું તે આશ્ચર્ય જાણવું. D (૩) ત્રીજું આશ્ચર્ય – અભાવિત પર્ષદા છે, એટલે શ્રી તીર્થંકર દેવોની દેશના ક્યારેય પણ 5) નિષ્ફલ થતી નથી. પરંતુ શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી દેવોએ રચેલ સમવસરણમાં E પ્રથમ દેશના આપી તે દેશના સાંભળી કોઇ પણ જીવ વિરતિ લેવાના પરિણામવાળો ન થયો. - ૬૦ 41414141414141 Jan Education internation For Personal Private Lise Only www.nelorary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 999999$$$$$$$$$$$$Y (૪) ચોથું આશ્ચર્ય - ચંદ્ર - સૂર્ય મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા તે છે. શ્રી વીર પ્રભુ કૌશાંબી નગરીમાં સમવસર્યા હતા. તેમને વાંદવા સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનમાં બેસીને સાંજે આવ્યા. આ વખતે સમય થઈ જવાથી ચંદનબાળા સાધ્વીજી ગયાં અને મૃગાવતી સાધ્વીજી સમવસરણમાં બેઠાં હતાં, તેમણે સૂર્ય-ચંદ્રના તેજને કારણે સાંજ થઇ ગઇ તે જાણ્યું નહીં. જ્યારે સૂર્ય-ચંદ્ર વંદન કરીને પોતાને સ્થાને ગયા ત્યારે અંધકાર થઇ ગયેલ જાણી ભય પામતાં મૃગાવતી સાધ્વીજી પોતાનાં ગુરુણીજી જ્યાં ઉપાશ્રયમાં હતાં ત્યાં આવ્યાં. ત્યારે ગુરુણીજી - ચંદનબાળાએ ‘‘તમારા જેવાં કુલીનોને આટલું મોડું આવવું શોભે નહીં' એમ કહ્યું, મૃગાવતી સાધ્વીજીને ભારે પશ્ચાત્તાપ થયો. એમણે વિચાર્યું કે, અરે રે, મેં મારાં ઉપકારી ગુરુગ્ણીજીને મારી ચિંતાના સંતાપમાં નાખ્યાં. અરે ! એમને કેટલીવાર મારી રાહ જોવી પડી હશે ? કેટલો સંતાપ મનમાં કર્યો હશે ? ઉપકારી એવાં ગુરુણીજીને શાતા પમાડવાને બદલે સંતાપમાં નાખનાર પાપિણી એવી હું કેમ ( છૂટીશ ? એ જાતના વિચારોથી અત્યંત પશ્ચાત્તાપ કરતાં અને ગુરુણીજીનો એક પણ અવગુણ વિચારમાં નહીં લાવતાં એવાં મૃગાવતી સાધ્વીજીએ ક્ષપક શ્રેણીએ ચડી ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી સાપને જોઇ ઉંઘમાં રહેલ ગુરુણીજીના હાથ ઉ૫૨થી કાળો નાગ જશે એમ જાણી તેઓનો હાથ ઊંચો કર્યો, તેથી ગુરુણીજી જાગી ગયાં અને હાથ શા માટે ઊંચો કર્યો ? એમ પૂછતાં મૃગાવતી સાધ્વીજીએ કાળો નાગ પસાર થતો હતો એમ કહ્યું, ત્યારે ગુરુણીજીએ કહ્યું કે, આવી અંધારી રાતે કાળા નાગને કેમ જોઇ શકાય ? શું જ્ઞાન થયું છે ? મૃગાવતીએ કહ્યું, આપની કૃપાથી. ચંદનબાળાએ કહ્યું, ક્યું ? અપ્રતિપાતી કે પ્રતિપાતી ? મૃગાવતીએ કહ્યું, આપની કૃપાથી ‘‘અપ્રતિપાતી.’’ આ સાંભળી ચંદનબાળા સાધ્વીજીને થયું. અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે, હું કેમ છૂટીશ? વગેરે પશ્ચાતાપપૂર્વક પોતાના આત્માની નિંદા કરતાં તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી જગતમાં કલ્યાણ કરતાં તે બન્ને મોક્ષે ગયાં. ચંદ્ર સૂર્યનું મૂળ વિમાનથી અવતરણ તે ચોથું આશ્ચર્ય જાણવું. SSSS For Personal & Private Use Only REEY વ્યાખ્યાન ૨ ૬૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ? (૫) પાંચમું આશ્ચર્ય - શ્રી વીર ભગવંતને છધસ્થ અવસ્થામાં ઘણા ઉપસર્ગો થયા હતા. કે વ્યાખ્યાન છે પરંતુ આ પ્રભુને કેવળી અવસ્થામાં પણ પોતાને પ્રભુનો શિષ્ય જણાવતા એવા ગોશાલાએ મહાન ? ૩. ઉપદ્રવ કર્યો હતો, તે આ છે, કોઈ વખત વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. આ સમયે 5) ગોશાલો પણ હું જિન છું, એવી પોતાની પ્રસિદ્ધિ કરતો તેજ નગરીમાં આવ્યો. પ્રજા વિચારવા છે ED લાગી કે, શ્રાવસ્તીપુરીમાં શું બે જિન આવ્યા છે? આ વાત લોકમુખથી જાણી ગૌતમસ્વામીએ , કે વીરપ્રભુને આ બાબતમાં પૂછ્યું, પ્રભુએ કહ્યું, હે ગૌતમ! એ માણસ જિન નથી. પરંતુ સરવણ Sિ 12 ગામના મંખલી અને સુભદ્રાથી ઉત્પન્ન થયેલો, ગૌશલામાં જન્મેલ હોવાથી નામથી ગોશાલો રે ) છે. એ મારા શિષ્ય તરીકે પોતાને જણાવતો મારી પાછળ પાછળ થોડો સમય ફરતો હતો. એ છે g) પોતાને જિન તરીકે પ્રસિદ્ધ કરે છે, પરંતુ તે જિન નથી. આ વાત નગરીમાં પ્રસરતી છતી શું 5) ગોશાલાને કાને આવવાથી ક્રોધિત થયેલ ગોશાલાએ ગૌચરી માટે નગરમાં આવેલા આનંદમુનિને તે Gિ કહ્યું કે, તારા ધર્માચાર્યને આટલી બધી સમૃધ્ધિ મળી છે, છતાં તેને સંતોષ નથી. તેથી મારો ; અવર્ણવાદ બોલી મને હલકો પાડી પોતે હજી વધુ સમૃધ્ધિ મેળવવા ઇચ્છે છે, એનું એ વધુ પડતું કેિ 2 લોભીપણું સારું નથી. હું એને મારા તપના તેજથી ભસ્મ કરી નાખીશ. આ સાંભળી આનંદમુનિએ છે. પ્રભુ પાસે આ વાત કરી. પ્રભુ તો જ્ઞાનથી આ વાત જાણીજ ગયા હતા. પ્રભુએ આનંદમુનિને () કહ્યું, તમે ગૌતમાદિ મુનિવરોને ખબર આપો કે, ગોશાલો આવે છે, તેની સાથે કોઈએ બોલવું ( નહીં. એનાથી દૂર ચાલ્યા જવું. પછી આનંદે ખબર આપવાથી ગૌતમાદિ દૂર થઈ ગયા. 5 કિ ગોશાલાએ તરત આવીને પ્રભુને કહ્યું, હે કાશ્યપ ! આ મંખલીપુત્ર ગોશાલો છે. એમ તું કેમ કે 2 કહે છે? એ મેખલીપુત્ર ગોશાલો તો મરી ગયો. હું તો બીજો જ છું. પરિષહોને સહન કરવાને છે સમર્થ એવા તેના શરીરને જાણીને મેં તેમાં પ્રવેશ કરેલ છે. ભગવંત સામે ઉધ્ધતાઈ ભરેલા છે ગોશાલાના વર્તનને સહન ન કરી શકવાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મુનિઓ વચમાં રૂ. આવી ઉત્તર આપવા જતાં ગોશાલાએ તેમને તેજોલેશ્યાથી બાળી નાખ્યા. એ બને મુનિઓ સ્વર્ગે 5 (E) ગયા. પ્રભુએ ગોશાલાને કહ્યું, તું તે જ ગોશાલો છે, શા માટે તારી જાતને છુપાવે છે. પ્રભુએ (F) ૬૨ 54454554154 GGGGGGG1414141444444444 Jain Education interna For Personal & Private Lise Only www elibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 1444HHHHHHHHHHHHHHH! છેસત્ય હકીક્ત કહી, તે સહન ન થવાથી અત્યંત ક્રોધિત થઈ ગોશાલાએ પ્રભુને બાળવા પ્રભુ ઉપર ) વ્યાખ્યાન તેજોલેશ્યા મૂકી, પરંતુ તે તેજોલેશ્યા પ્રભુને પ્રદક્ષિણા દઈ ગોશાલાના શરીરમાં પેસી ગોશાલાને છે 5) જ બાળવા લાગી. ગોશાલાએ પ્રભુને કહ્યું, મારા તપના તેજથી પીડાઈને છ માસમાં તમારું મૃત્યુ 5 થાશે. ભગવાને કહ્યું, હું તો હજી સોળ વર્ષ સુધી કેવળપણે વિચરતો જગતના જીવોનું કલ્યાણ કે કરતો રહીશ. પરંતુ તું તો પિત્તજવરના વ્યાધિથી પીડાતો છતો સાત દિવસમાં છદ્મસ્થપણે જ મેં મૃત્યુ પામીશ. પછી પ્રભુએ ગૌતમાદિ મુનિવરોને કહ્યું કે, આ ગોશાલાને સારી રીતે સમજાવો. આ જેથી તેની સદ્ગતિ થાય. ગૌતમાદિ મુનિવરોએ ગોશાલાને ઘણા સંબોધનાં વચનો કહ્યા. ૫ તેથી ગોશાલો વધારે ક્રોધે ભરાયો અને મુનિઓને હેરાન કરવા અનેક ઉપાયો કરવા લાગ્યો, પણ શરીરમાં પ્રવેશેલ તેજોવેશ્યાના કારણથી તેના પ્રયત્નો નિષ્ફલ ગયા અને તેને તેજલેશ્યાથી અત્યંત દાહ થવા લાગ્યો. પછી તેણે શીતોપચાર કરવા માંડયા તેથી દાહ વધવા લાગ્યો, ત્યારે ગોશાલાએ વિચાર્યું કે, “મહાવીરનું વચન નિષ્ફલ નહીં જાય” એટલે ખેદ કરતો પોતાના ? પાપોનો અને ઉન્માર્ગ પ્રરૂપણાનો પારાવાર પશ્ચાત્તાપ કરતો છતો પોતાના શિષ્યોને અને અનુયાયીઓને બોલાવીને કહેવા લાગ્યો કે, “પ્રભુ મહાવીર સાચા જિન છે, સાચા તારક છે મહાવીરનો માર્ગ સન્માર્ગ છે.” તમો બધા મહાવીરને શરણે જાઓ. મેં ઉસૂત્રભાષી, ઉન્માર્ગ 5 » પ્રરૂપક બનીને પોતાના આત્માને, શિષ્યોને અને અનુયાયીઓને ઉન્માર્ગે ચડાવીને ભારે પાપો કર્યા E કે છે. હાય ! હું આ પાપોથી કેમ છૂટીશ? પાપી એવા મારા મૃત્યુ બાદ મારા શરીરને તમો બને છે પગે દોરડા બાધી આખા નગરમાં શેરીએ શેરીએ ઢસડીને મારા પાપોને જાહેર કરવા પૂર્વક, માથે થંકવા પૂર્વક ફેરવજો વગેરે કહી પશ્ચાત્તાપથી પૂર્ણ હૃદયવાળો ગોશાલો મૃત્યુ પામી પશ્ચાત્તાપ અને ૨ છે શુભ ભાવનાના પ્રભાવે બારમા દેવલોકમાં ગયો. એના અનુયાયીઓએ ગોશાલાના શરીરને શું મકાનમાંજ નગરીની શેરીઓ કલ્પીને ઢસેડ્યો. અને વચન પાળવાનો વિધિ પતાવ્યો. A45144444444 in Education international For Personal & Private Use Only w elbrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર ક્ર. પ્રભુ પાસેથી ગોશાલાની બારમા દેવલોકની ગતિની વાત જાણીને ગૌતમસ્વામીએ કહ્યું, હે ૨ ભગવાન ! તીર્થંકરની આવી ઘોર આશાતના કરનારને બારમો દેવલોક ? પ્રભુએ કહ્યું કે, મારા છે કહેલ વચન પ્રમાણે એને પિત્તજવરાદિથી થતો દાહ શમ્યો નહીં, પણ વધવા લાગ્યો. તેથી એને પારાવાર પશ્ચાત્તાપ થવાથી શુભ ભાવ સાથે મૃત્યુ થવાથી બારમું દેવલોક મળ્યું. પરંતુ આશાતના અને ઉત્સુત્ર પ્રરૂપણા આદિના ફળ તો એને અત્યંત ભયંકર કોટીના ભોગવવાંજ પડશે. તે ગોશાલો બારમા દેવલોકથી ચ્યવી ભરત ક્ષેત્રના શતદ્વાર નગરમાં મહાપધ, દેવસેન અને વિમલવાહન એવા ત્રણ નામને ધારણ કરનારો રાજા થશે. પૂર્વના સંસ્કારોથી અને પાપના ઉદયથી એ રાજા જૈન સાધુઓને અત્યંત હેરાન કરતો રહેશે. પ્રજાજનો રાજાને વિનંતિ કરીને કહેશે કે હે રાજન ! આપ પ્રજાવત્સલ છો, તો આપે સાધુ મહાત્માઓને દુ:ખો દેવાં યોગ્ય નથી, રાજાને આ વાત રૂચશે નહીં. એક દિવસ સુમંગલ નામના છઠ્ઠનો તપ કરનારા, આતાપના લેતા ત્રણ જ્ઞાનવાળા સાધુને જોવા માત્રથી તેને ક્રોધ ચઢશે. પોતાનો રથ સાધુ સામે ચલાવશે, મુનિ પડી જશે. ફરી ઉભા થઇ ધ્યાનમાં સ્થિર થાશે. રાજા ફરી મુનિ સામે રથ ચલાવી પાડી નાખશે, પછી ઊભા થઇને રાજાના પૂર્વ ભવને જાણી મુનિશ્રી રાજાને કહેશે કે હે રાજન્ ! તું આગલા ત્રીજા ભવમાં ગોશાલો હતો, ત્યારે તે વીર પ્રભુના શિષ્ય સુનક્ષત્રમુનિ અને સર્વાનુભૂતિમુનિને બાળી ભસ્મીભૂત કરી નાખ્યા. તે મુનિવરો ક્ષમાના સાગર હતા, તેથી તારો નાશ કરવા માટે અનેકગણી શક્તિ હોવા છતાં સમભાવે સહન કરી સમાધિથી કાળ કરી સુનક્ષત્રમુનિ બારમા સ્વર્ગ પ્ત અને સર્વાનુભૂતિમુનિ આઠમા સ્વર્ગે ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઇ ચારિત્ર લઇ મોક્ષે E જાશે. એ મુનિઓએ તારા ઉપસર્ગો સહન કર્યા, તેમ વીરપ્રભુ ઉપર પણ તે તેજોવેશ્યા મૂકી. વીતરાગ એવા તે પ્રભુજીએ પણ ગુસ્સો ન કરેલ, સહન જ કરેલ. પરંતુ મેં બે વાર સહન કર્યું, હવે જો તું કાંઇ પણ કરશે તો તને હવે બાળીને ભસ્મ કરી દઇશ. મુનિશ્રીએ ચેતવણી આપી છતાં ક્ષમા માગવાને બદલે વધુ ગુસ્સો કરી મુનિ સામે રથ ચલાવી મુનિને પાડી નાખશે. પછી F) મુનિ પણ તેજોવેશ્યા મૂકી તેને બાળી નાખી આલોયણા લઇ ઉગ્રઆરાધના કરી એક માસની FD ૬૪ 4414 414141414141414 திருருருருருருருருருருருரு 0905 Jan Education international For Personal Private Lise Only Page #113 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર સંલેખના કરી સર્વાર્થસિધ્ધ વિમાનમાં જશે. ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાશે. ગોશાલાનો જીવ જે વ્યાખ્યાન રાજા તે સાતમી નરકમાં જાશે. ત્યાંથી નીકળી માછલું થઈ ફરી સાતમી નરકમાં જાશે. ત્યાંથી ) નીકળી માછલું થાશે અને છઠ્ઠી નરકમાં જાશે, ત્યાંથી સ્ત્રી બની છઠ્ઠી નરકમાં જાશે. ત્યાંથી વળી સ્ત્રી બની અસહ્ય દુઃખો ભોગવી પાંચમી નરકમાં જાશે. ત્યાંથી ઉરપરિસર્પ જાતિમાં જન્મ લઇ પાંચમી નરકમાં જશે, ત્યાંથી ફરી રિપરિસર્પ જાતિમાં ઉત્પન્ન થઈ ચોથી નરકમાં જશે, ત્યાંથી ૨ સિંહ થાશે, ત્યાંથી ચોથી નરકમાં જાશે, પાછો સિંહ થઇ ત્રીજી નરકમાં જાશે, પછી પક્ષી થઈ ? ત્રીજી નરકમાં જાશે, ફરી પક્ષી થઈ બીજી નરકમાં જાશે, ત્યાંથી નિકળી ભુજપરિસર્પ જાતિનો બની પહેલી નરકમાં જાશે, પછી અસંક્ષિતિમંચ પંચેન્દ્રિય બની પહેલી નરકમાં જાશે. ફરી Fભુજપરિસર્પ થઈ બીજી નરકમાં જાશે, ત્યાંથી પક્ષી બની ત્રીજી નરકમાં જાશે. ત્યાંથી નીકળી સિંહ થઈ ચોથી નરકમાં જાશે. ત્યાંથી રિપરિસર્પ જાતિનો થઇ પાંચમી નરકમાં જાશે, પછી સ્ત્રી બની છઠ્ઠી નરકમાં જાશે. ત્યારબાદ માછલું બની સાતમી નરકમાં જાશે. ત્યાર પછી ચામાચિડિયા, વનવાગોળ વગેરે ચામડાંની પાંખવાળાના હજારો ભવો કરશે. પછી પોપટ, રાજહંસ, કાગડા, ચકલા વગેરે રૂંવાટાની પાંખવાળાના હજારો ભવો કરશે. પછી ભુજપરિસર્પ જાતિમાં હજારો ભવો કરશે. ત્યાર બાદ ઉરપરિસર્પ જાતિમાં અનેક લાખોવાર ઉત્પન્ન થાશે. તે પછી આશાલીક જીવ - થાશે. ત્યાર બાદ એક ખરીવાળા, બે ખરીવાળા, ગેંડો, હાથી, સિંહ, વગેરેમાં લાખોવાર ઉત્પન્ન (F) 2 થઇ પછી જલચરમાં, પછી ચઉરિન્દ્રિયમાં, ત્યાર પછી તે ઇન્દ્રિયમાં, પછી બેઇન્દ્રિયમાં, પછી કે વનસ્પતિકાયમાં, વાઉકાયમાં, તેઉકાયમાં, પૃથ્વીકાયમાં, અપકાયમાં એમ દરેકમાં લાખો વાર ઉત્પન્ન થઈ દરેક આગળ કહેલા ભવોમાં પણ છેદન, ભેદન, તાડન જવાલન વિગેરે અતિશય : છે અસહ્ય દુઃખો ભોગવી, નરકમાં પણ પરમાધામી-કૃત, ક્ષેત્રકૃતિ અને પરસ્પર કૃત અવર્ણનીય છે તેને અનેકવાર ભોગવી દીર્ઘકાળ ભટકી, રાજગૃહી નગરીમાં જઘન્ય કોટીની વેશ્યા થાશે. પછી ધ્યમ કોટીની વેશ્યા અને ત્યાર બાદ ઉત્તમ કોટીની વેશ્યા થાશે. પછી બ્રાહ્મણ પુત્રી થઈ પરણીને સગર્ભા થઇ પોતાના પિતાને ત્યાં જતાં ગોશાલાના ભાવમાં મંડપાદિ બાળવાના બાકી / 4444444444 ALALALALALALALALAL For Personal Private Use Only Join Education international www.jilbaryo Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 44444444444444444 રહેલ કર્મના ઉદયથી દાવાનલમાં સપડાઈ જાશે, અને બચવા માટે આજંદ કરતી છતી બળીને રાખ થઈ જાશે, અને અગ્નિકુમાર દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થાશે, અને સાધુ સમાગમ થતાં ચારિત્ર લેશે, પણ ચારિત્રની વિરાધના કરી અસુરકુમારમાં દેવ થાશે. કારણ નિર્મલ ચારિત્ર છે છે પાળનાર વૈમાનિક થાય છે, ચારિત્રની થોડી વિરાધના થઈ જાય તો નીચેનાં દેવલોક મળે છે. જે 5) વધારે વિરાધના થાય તો તિર્યચપણું પ્રાપ્ત થાય છે. અસુરકુમારમાંથી મનુષ્ય થઈ ચારિત્ર ) લઈ-પાળીને નાગકુમાર દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર પાળીને સ્વનિતકુમાર દેવ થઈ, મનુષ્ય થઇ, ચારિત્ર લઈ થોડી વિરાધના કરી જ્યોતિષી દેવ થાશે. પછી મનુષ્ય થઇ ચારિત્ર લઈ, ચારિત્ર પાળી પહેલા સ્વર્ગમાં દેવી થાશે, પછી મનુષ્ય થઈ ચારિત્ર પાળીને ત્રીજા દેવલોકમાં ? દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઇ પાંચમા દેવલોકમાં દેવ થઇ, મનુષ્ય થઇ ચારિત્ર પાળી s) સાતમા દેવલોકમાં દેવ થાશે. પછી મનુષ્ય થઈ સંયમ પાળી નવમા દેવલોકમાં દેવ થાશે. એ 5) બાદ મનુષ્ય થઇ ચારિત્ર પાળી અગિયારમા દેવલોકમાં દેવ થાશે. પછી મનુષ્ય થઇ ચારિત્ર લઈ ( ઉત્કૃષ્ટ આરાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાશે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞા કે > નામના શ્રેષ્ઠિ પુત્ર થઇ ચારિત્ર લઇ ઉત્કૃષ્ટ ચારિત્ર અને તપની સાધના કરતાં ક્ષેપક શ્રેણીથી 2 કેવળજ્ઞાન પામી ઉપદેશ આપતાં કહેશે કે હે શ્રમણો! અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને ૨ સાધુઓની વિરાધના-આશાતના કરી હું અનંતકાળ સુધી સંસારમાં ભટકી અત્યંત દુ:ખી થયો છું. $ એમ કહી ગોશાલાના ભવથી કેવળી થયા ત્યાં સુધીનો વૃતાંત કહીને કહેશે કે, તમો કદી પણ ; અરિહંતાદિ પંચ પરમેષ્ઠિની વિરાધના કે આશાતના કરશો નહીં. ઉત્સુત્ર પ્રરૂપણા કે ઉન્માર્ગ F સ્થાપના કરશો નહીં. મેં તો ઘણીજ મૂર્ખતા કરી છે. કરૂણા સમુદ્ર ત્રણલોકના નાથ શ્રી મહાવીર કે તીર્થકર મળ્યા છતાં અભાગિયા એવા મેં એ પ્રભુથી વિરૂદ્ધ જ પ્રવૃત્તિઓ કરી ઉન્માર્ગ ચલાવ્યો, મુનિઓને બાળી ભસ્મ કર્યા, પ્રભુ મહાવીર ઉપર પણ તેજોવેશ્યા મૂકી અત્યંત હેરાન કર્યા, છતાં એ દયાળુ પ્રભુએ અંત સમયે પણ સદ્ધોધ અપાવી શુભ અધ્યવસાયનો યોગ કરી આપ્યો, એના ) છે પ્રભાવેજ હું ચારિત્ર મેળવી શક્યો અને અંતે કેવળજ્ઞાન પણ મેળવી શક્યો છું. કેવળીના મુખથી 5 ૬૬ A4444444444444444444 en Education to For Personal Private Use Only www. jelbrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે એમનું પોતાનું જ ગોશાલાના ભાવથી માંડીને કહેલ ચરિત્ર અને ઉપદેશ સાંભળી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધ પામી ધર્મ તત્પર બની જાશે. ભવ્ય જીવોનો ઉદ્ધાર કરતાં અંતે તેઓ મોલે વ્યાખ્યાન Fઈ જાશે. મહાવીર દેવના મુખેથી ગોશાલાનું ભવિષ્ય જાણી અનેક ભવ્યાત્માઓએ કંપારી અનુભવી, (i) પ્રતિબોધ પામ્યા અને જીવનમાં ક્યારે પણ અરિહંતાદિની આશાતના તથા ઉસૂત્ર પ્રરૂપણા ન ) થઈ જાય તે માટે જાગૃત રહેવાનો નિર્ણય કર્યો. એ પછી ગૌતમ સ્વામીએ કહ્યું, કે, હે ભગવાન ! છે. પૂર્વના ક્યા કર્મથી ગોશાલો આપનાથી વિપરીત બન્યો ? પ્રભુએ કહ્યું, પૂર્વે આ જંબૂદ્વીપના ભરતમાં ઉદાય નામના તીર્થકરનો મોક્ષ મહોત્સવ કરવા આવેલા દેવો અને અસુરોને જોઇ કોઇ ૨ એક મનુષ્યને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પ્રત્યેક બુદ્ધ થઇ શાસન દેવીએ આપેલ સાધુ વેશ જી 1) લઈ દીક્ષા લીધી. લોકોથી પૂજાતા તીવ્ર તપ તપતા તે મુનિને ઇશ્વર નામના કોઇ દુષ્ટ / બુદ્ધિવાળાએ પૂછયું કે તને કોણે દીક્ષા આપી ? તેં સૂત્ર અને અર્થ કોની પાસેથી મેળવ્યા ? તું ક્યા કુળનો છે? પ્રત્યેક બુદ્ધ મુનિએ એના ઉત્તર આપ્યા તે જાણી ઇશ્વરે વિચાર્યું કે આ સાધુ દંભથી પ્રજાને ઠગે છે. શું ઉદાયજિન આવું જ કહેશે ? કે મોહ રહિત પ્રભુ આવું નહીં કહે, એમ વિચારી જ્યાં પ્રભુ હતા ત્યાં ગયો પણ પ્રભુ તો મોક્ષે ગયા જાણી ઉપદેશ સાંભળી તેણે ગણધર પાસે દીક્ષા લીધી. મોહ ગર્ભિત વૈરાગ્યવાળા તેણે પર્ષદામાં ગણધર ભગવાન પાસેથી સાંભળ્યું કે, પૃથ્વીકાયના એક પણ જીવની સમજપૂર્વક વિરાધના કરનાર અસંયત કહેવાય છે. એટલે ઈશ્વરમુનિએ વિચાર્યું કે, જેમ ઉન્મત બોલે તેમ બોલેલ આ વચન છે, આવું કોનાથી પાળી શકાય ? આ વાક્ય જ શ્રદ્ધા કરવા યોગ્ય નથી. પછી તે પ્રત્યેક બુધ્ધ મુનિની પાસે ગયો, ત્યાં રે પણ તેણે તેમના ઉપદેશમાં સાંભળ્યું કે મુનિઓએ પૃથ્વીકાયાદિનો સમારંભ મન, વચન અને કાયાથી તજી દેવો જોઇએ. પછી ઇશ્વરમુનિએ વિચાર્યું કે, પૃથ્વીકાયાદિનો સમારંભ કોણ નથી કરતું? આવું પાળી કેમ શકાય ? આ કટુવાદી મુનિ તો પોતે પણ ન પાળી શકે તેવું બોલે છે. 4444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #116 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે તે ગણધર અને આ મુનિ એ બંને વિરૂધ્ધ વચનવાળા છે, મને એ બન્નેની જરૂર નથી. હું પોતે કે વ્યાખ્યાન જ એવા ધર્મનો પ્રચાર કરું કે, લોકો તેને સુખે સુખે પાળી શકે. આવો વિચાર કરતાં તેના પર છે. વીજળી પડી તેથી મૃત્યુ પામી તે સાતમી નરકમાં ચાલ્યો ગયો. જિન વચનથી અશ્રધ્ધા, ગણધર અને પ્રત્યેક બુધ્ધમુનિને અસંબદ્ધ બોલનારા કલ્પી તેમનો ત્યાગ કરી પોતાની મતિ કલ્પનાથી ) ઉન્માર્ગ પ્રવર્તાવવાની ભાવના વગેરેથી જિન શાસનના અને સમ્યક્ત્વના પ્રત્યેનીક (શત્રુ) પણાથી 5) તેણે બાંધેલાં ભયંકર કર્મો વડે સાતમી નરકમાં ચિરકાળ સુધી અત્યંત દુ:ખો ભોગવી તે મત્સ્ય થયો. ફરી સાતમી નરકમાં ગયો, પછી કાક પક્ષી થયો. ત્યાંથી પહેલી નરકમાં ગયો, પછી દુષ્ટ છે # તિર્યંચ થઈ પહેલી નરકે ગયો, પછી છ ભવ ગધેડાના કરી મનુષ્ય થયો. પછી વનચર થઈ અને ત્યાર બાદ બિલાડો થઈ નરકમાં ગયો, ત્યાંથી નીકળી કૃમિથી ભરેલ કોઢ રોગવાળો કુંભાર થયો. રૂ છે ત્યાં પચાસ વર્ષ સુધી કૃમિ રોગથી પીડાતો અકામ નિર્જરાથી દેવ થયો. પછી રાજા થઈ પાપ છું કરી સાતમી નરકે ગયો. એવી રીતે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં દુ:ખો ભોગવતો ચિરકાળ કે સુધી ભટકીને તે ગોશાલો થયો. પૂર્વ ભવમાં જિન પ્રવચનના ષથી થયેલ ઉન્માર્ગ સ્થાપવાની કે વૃત્તિથી તેમજ ગણધર અને પ્રત્યેક બુધ્ધ તરફના અભાવથી થયેલ સુદેવ, સુગુરુ અને સુધર્મ છે ઉપરના દ્વેષથી ઉગ્ર કર્મ બંધાયા, તેથી ગોશાલાના ભવ પહેલાં પણ ઘોર દુઃખો ભોગવ્યાં. અને પછી પણ ગાઢ મિથ્યાત્વના કારણે પૂર્વના અભ્યાસથી તીર્થંકર, ગુરુઓ અને જી. (5) ધર્મનો પ્રત્યેનીક બન્યો અને ચિરકાળ સુધી ઉગ્ર દુઃખો ભોગવ્યાં. પ્રભુના મુખથી ગોશાલાનો ; છેવૃત્તાંત સાંભળી ઘણા આત્માઓએ પ્રતિબોધ પામી દીક્ષા સ્વીકારી, ઘણા દેશવિરતિધર બન્યા. F ( હવે પ્રભુ ઉપર ગોશાલાએ મૂકેલ તેજોલેશ્યાથી પ્રભુના શરીરે રક્ત અતિસાર તથા પિત્તજવર ક E થવાથી શરીર કૃશ થઈ ગયું. છતાં પ્રભુએ કોઈ પણ જાતનું ઔષધ લીધું નહીં. પ્રભુના ઉગ્ર E કે વ્યાધિથી લોકોમાં એવી વાતો થવા લાગી કે, ગોશાલાની તેજોલેશ્યાથી પ્રભુનું છ માસમાં મૃત્યુ ૨ થઈ જાશે. આ વાતો સિંહમુનિના કાને આવવાથી સિંહમુનિ એકાંતે જઈ મોટેથી રુદન કરવા 4141414141414141414144549 For Personal Private Use Only wwwj elbrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 44444444444444444 લાગ્યા. જ્ઞાનથી જાણનારા પ્રભુએ સિંહમુનિને બોલાવ્યા અને કહ્યું કે, અરે ભદ્ર ! લોકોની વાતો વ્યાખ્યાન સાંભળીને તું શા માટે ભય રાખે છે. હું હજી સોળ વર્ષ સુધી કેવળપણે વિચરતો રહીશ. તીર્થકરોને આવા ગોશાલાના કે સંગમના ઉપસર્ગો મૃત્યુ પાડી શકતા નથી. તું ચિંતા ન કર. FD સિંહમુનિએ કહ્યું, હે પ્રભુ ! આપનું કહેવું સત્ય જ છે, છતાં આપના શરીરને જોઇને મને અને E બીજાઓને પણ ઘણો પરિતાપ થાય છે. આપ વીતરાગ છો. આપને શરીરની જરૂર નથી. પરંતુ આપના આ શરીરની આખા વિશ્વને ઘણીજ જરૂર છે. માટે અમારા મનની અને બીજા બધા આપના અનુયાયીઓના મનની શાંતિ માટે આપ ઔષધ લો. આપને આવી સ્થિતિના પીડિત જોવાને અમે ક્ષણવાર પણ સમર્થ નથી. પ્રભુએ એ વાત સ્વીકારીને કહ્યું, રેવતી નામની શેઠાણીએ મારા માટે ખાસ કાળાપાક બનાવ્યો છે, તે લાવજો નહીં, પરંતુ તેણે ઘર માટે અને ઘોડા માટે બીજોરાપાક બનાવ્યો છે તે તું લઈ આવ. પછી સિંહમુનિ તે ઔષધ લઇ આવ્યા. દેવતાઓએ રેવતી શ્રાવિકાના ઘરે સુવર્ણ વૃષ્ટિ કરી. પ્રભુએ સિંહમુનિએ લાવેલા સૂઝતા ઔષધનું સેવન કર્યું. એ ઔષધથી પ્રભુનું શરીર સારું થઇ જવાથી પ્રભુના અનુયાયીઓમાં આનંદ પ્રવર્યો. કેવળજ્ઞાન પામ્યા પછી પણ પોતાના માટે બનાવેલ ઔષધને લાવવાની ના કહેનાર પ્રભુના શાસનના વ્યવહારને અધ્યાત્મની વાતો કરીને ધાર્મિક વ્યવહારને ઉડાડનારા ધ્યાનમાં લે તો સારું. ૨) શ્રી વીર પ્રભુને કેવળી થયા પછી ગોશાલાએ ઉપસર્ગ કર્યો તે પાંચમું આશ્ચર્ય ગણવું. (૬) છઠ્ઠું આશ્ચર્ય નવમાં શ્રી કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી માટે અમરકંકા જવું પડયું તે છે. એક ૨ વખત નારદ મુનિ પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે આવ્યા. નારદને અસંયતી જાણીને દ્રૌપદીએ કાંઈ $ 5) સત્કાર કર્યો નહીં. તેથી ગુસ્સે થયેલા નારદ તેને દુઃખી કરવા ઘાતકી ખંડના ભરતક્ષેત્રમાં કઈ અમરકંકા નગરીમાં પક્વોત્તર રાજા પાસે આવી દ્રૌપદીના સૌંદર્યનું તેની પાસે વર્ણન કર્યું તે દિ સાંભળી કામાંધ બનેલા તે રાજાએ પોતાના મિત્રદેવ મારફતે દ્રૌપદીનું હરણ કરાવ્યું. પાંડવોની માતા કુંતાજીએ શ્રી કૃષ્ણને દ્રૌપદીનું હરણ થયાની વાત જણાવી શોધ કરી આવવા ફરમાવ્યું. ૬૯ LA LILILLLLLS F Jain Education international For Personal & Private Lise Only wwwa library ang Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨ કલ્પસૂત્ર શ્રી કૃષ્ણે નારદ પાસેથી દ્રૌપદીના સમાચાર મેળવી લવણ સમુદ્રના અધિષ્ઠાયક એવા સુસ્થિત વ્યાખ્યાન દેવનું આરાધન કર્યું, તેથી બે લાખ યોજનના લવણ સમુદ્રમાંથી દેવસહાયથી પાંડવો સાથે શ્રી કૃષ્ણ । અમરકંકા આવ્યા. ત્યાં નરસિંહ રૂપ કરી પદ્મોત્તર રાજાને જીતીને દ્રૌપદીને લઇ પાંડવો સાથે પાછા લવણ સમુદ્ર માર્ગે જવા લાગ્યા, ત્યારે શ્રી કૃષ્ણે પોતાનો શંખ વગાડયો. તેનો અવાજ ૐ સાંભળી ઘાતકી ખંડમાંના કપીલ વાસુદેવે ત્યાં રહેલ શ્રી મુનિસુવ્રત સ્વામીને પૂછી જંબૂદ્વીપના ભરત ક્ષેત્રના શ્રી કૃષ્ણ વાસુદેવને આવેલા જાણી તેને મળવા માટે સામે શંખ વગાડી શ્રી કૃષ્ણને ૐ બોલાવ્યા. પરંતુ ઘણા દૂર નીકળી જવાથી શ્રી કૃષ્ણ પાછા ન આવ્યા. Jain Education Internati (૭) સાતમું આશ્ચર્ય - તીર્થંકરો હંમેશાં પુરુષો જ હોય છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીમાં કુંભપ્રજાપાલનાં પુત્રી મલ્લિકુમારીએ ઓગણીસમા તીર્થંકર થઇ તીર્થ પ્રવર્તાવ્યું તે. એ તીર્થંકર આગલા ત્રીજા ભવમાં મહાબલ નામના મહારાજા હતા. તેમને બાલપણથી છ રાજાઓ મિત્ર હતા. એ છ રાજાઓની સાથે મહાબલ રાજાએ દીક્ષા લીધી. સાતે જણાનો એ નિર્ણય થયો હતો કે, આપણે બધાએ એક સરખી તપશ્ચર્યા સાથે જ કરવી. પરંતુ એ છ થી વધુ લાભ ૐ મેળવવાની ભાવનાથી મહાબલમુનિ પારણાને દિવસે માથું દુઃખે છે, પેટમાં દુ:ખે છે, કે, અરુચિ થઇ ગઇ છે. એવાં બહાનાં કાઢી પારણું કરતા નહીં, એમ પોતાનું તપ વધારતા. પરંતુ માયા પ કરવાથી આ થવાનું કર્મ બાંધ્યું. અને વીશસ્થાનક તપની વિશિષ્ટ આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ચોર્યાશી લાખ પૂર્વના આયુષ્યવાળા એ સાતે મુનિઓ ચોર્યાશી હજાર વર્ષ સુધી ચારિત્ર પાળી અંતે અનશન કરી કાળ કરી વૈજ્યંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી મહાબલ રાજાનો જીવ મિથિલા નગરીના કુંભરાજાની પ્રભાવતી રાણીથી ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રી તરીકે અવતર્યો. ચોસઠ ઇન્દ્રોએ ઓગણીશમા તીર્થંકર તરીકે તેમનો જન્મ મહોત્સવ કર્યો. – મલ્લિકુમારી એમનું નામ રાખવામાં આવ્યું. દેવાંગનાઓથી પણ અત્યંત અધિક રૂપ મલ્લિકુમારીનું હતું. એ રૂપની વાત સર્વત્ર ફેલાઇ હતી. વૈજ્યંતથી ચ્યવીને છએ મિત્રો જુદા જુદા દેશના I For Personal & Private Use Only தகுச் ૭૦ www.ainerary.cff; Page #119 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન 47404444444444 મહારાજાઓ થયા અને તેમણે મલ્લિકમારીની અદભુત સૌંદર્યની કીર્તિ સાંભળીને તેને પરણવા માટે દૂતો મોકલી કુંભરાજા પાસે માગણી કરી. મલ્લિકુમારીએ પોતાના પૂર્વભવના મિત્ર રાજાઓને અશોકવાડીમાં બોધ થાશે, એમ અવધિજ્ઞાનથી જાણીને તે વાડીનાં મહેલમાંના ઓરડામાં રત્નપીઠ ઉપર પોતાની સુવર્ણમય પ્રતિમા બનાવરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના બધા અંગોપાંગો કેશ વગેરે મલ્લિકુમારી જેવાંજ અત્યંત રમણીય બનાવી પ્રતિમા અંદર પોલી રાખી. માથે એક છિદ્ર કરાવી તે ઉપર સુવર્ણ કમળનું ઢાંકણું રખાવ્યું. પ્રતિભાવાળા ખંડને છ ધાર કરાવ્યાં. પાછળની સ્ત્રી ભીંતમાં એક સાતમું દ્વાર કરાવ્યું. પછી દરરોજ આહારનો એક એક કોળિયો પ્રતિમામાં ઉપરના છિદ્રમાંથી નાખીને મલ્લિકુમારી ભોજન કરવા લાગ્યા. કુંભરાજાએ માંગણી ન સ્વીકારવાથી ગુસ્સે ; થયેલા છ રાજાઓ મોટા સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે મિથિલા આવ્યા. એ રાજાઓને યુક્તિથી મલ્લિકુમારીને આપવાની વાત કરી. તેઓને પ્રતિભાવાળા રૂમના છ દરવાજાની સામેના રૂમોમાં બેસાડી દેવામાં આવ્યા. રૂપ જોઈ તેઓ અત્યંત મોહિત થયા. ત્યાર બાદ મલ્લિકુમારીએ પ્રતિમાની ઉપરનું ઢાંકણું છૂપી રીતે કાઢી નાખ્યું. તેથી અત્યંત દુર્ગધ નીકળવા લાગી. એ દુર્ગધ સહન ન થવાથી છ રાજાઓએ મોટું ફેરવી નાખ્યું, ત્યારે પ્રગટ થઇ મલ્લિકુમારીએ શરીરના સડન, પડન વિધ્વંસણ વગેરે ધર્મો સમજાવ્યા. સારી વસ્તુઓ પણ જેના સંસર્ગથી દુર્ગંધમય થઇ જાય છે, એવા આ શરીર ઉપર રાગ કરવો શું ઉચિત છે ? આપણે સાતે પૂર્વભવમાં મિત્ર રાજાઓ હતા. સાતેએ સાથે દીક્ષા લઇ ખૂબ આરાધના કરી અંતે દેવલોકમાં ગયા. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણજ્ઞાન થયું, અને વૈરાગ્ય પામ્યા. પછી મલ્લિકુમારીના કહેવાથી પોતપોતાના રાજ્યમાં ગયા. જ્યારે મલ્લિનાથે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી તેઓ તીર્થકર થયા ત્યારે છએ 1) રાજાઓએ દીક્ષા લીધી. શ્રેષ્ઠ આરાધના કરી મોક્ષે ગયા. શ્રી મલ્લિનાથ સ્ત્રી તીર્થકર થયા એ 5 સાતમું આશ્ચર્ય જાણવું. A44444444LILLALLIGSEGGS For Personal Private Use Only Jain Education international www.nelorary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 14544450554554ழுகுகுகுகு4 (૮) આઠમું આશ્ચર્ય – હરિવંશકુળની ઉત્પત્તિ, કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરા નામના માણસની પત્ની વનમાલાને ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી. પોતાની સ્ત્રીના વિરહથી વીરો ગાંડો થઇ ગયો. રસ્તામાં જે કોઇ મલે તેને વનમાલા, વનમાલા બોલતો ભમવા લાગ્યો. કોઇ વખતે દુ:ખી થઇ ગયેલા વીચને જોઇ રાજા અને વનમાલા પોતાના અકાર્યનો પશ્ચાત્તાપ કરવા લાગ્યાં. એ સમયે ઓચિંતી વીજળી પડવાથી તે બન્ને મૃત્યુ પામી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. વીરો પણ તે બન્નેને મૃત્યુ પામેલા જાણી અરે ! એમને પાપ લાગ્યું, એમ કહીને ડાહ્યો થઇ ગયો. પછી વૈરાગ્યથી તપ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં કિલ્બિષિક દેવપણે થયો. એ દેવ વિભંગ જ્ઞાનથી તે બન્નેને યુગલિયાનું સુખ ભોગવતા જોઇ આ બન્ને હવે પછી પણ અહીંથી મૃત્યુ પામી દેવતા થાશે. તેથી મારા શત્રુ એવા એમને દુર્ગતિના દુઃખમાં નાખું. એમ વિચારીને તેણે પોતાની શક્તિથી તે બન્નેના શરીરોને નાના કરી તેમને ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય ૫૨ સ્થાપી સાતે વ્યસન શીખવ્યાં. તેથી વ્યસની એવા તે દિર અને હરિણી મૃત્યુ પામી નરકમાં ગયા. તેના વંશમાં જે માણસો થયા તે હરિવંશના કહેવાયા. આમાં યુગલિયાને ભરતક્ષેત્રમાં લાવવા, શરીર સંકોચાવવું અને તેમનું નરકમાં જવુ એ બધું આશ્ચર્ય રૂપ છે. (૯) નવમું આશ્ચર્ય - અસંયતીની પૂજા ન થવી જોઇએ, તે આ અવસર્પિણી કાળમાં આરંભ અને પરિગ્રહમાં આસકત એવા બ્રાહ્મણોની પૂજા નવમા અને દશમા જિનેશ્વરોના મધ્યના કાળમાં થઇ એ નવમું આશ્ચર્ય જાણવું. (૧૦) દશમું આશ્ચર્ય - એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસોને આઠ સિધ્ધ ન થાય તે આ અવસર્પિણી કાળમાં શ્રી ઋષભદેવ તેમજ ભરત સિવાયના શ્રી ઋષભદેવના નવ્વાણું પુત્રમુનિઓ તથા ભરતના આઠ પુત્રમુનિઓ એમ એકસોને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં સિધ્ધ થયાં છે એ દશમું આશ્ચર્ય જાણવું. For Personal & Private Use Only GEE 655594 વ્યાખ્યાન ૨ ૭૨ www.jainsliterary crp Page #121 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 4664G4GGGGS6 ક્ષય નહીં થયેલા, નહીં વેદાયલા એવા નામકર્મ અને ગોત્રકર્મના ઉદયથી ભગવાન વ્યાખ્યાન શ્રી મહાવીરદેવ બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા. સત્યાવીશ ભવની અપેક્ષાએ ભગવાને એ નીચ ગોત્રકર્મ ત્રીજા ભવમાં બાંધેલ છે. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે. સત્યાવીશ ભવમાંથી પહેલા ભવમાં ભગવાનનો જીવ નયસાર નામે ગ્રામોધ્યક્ષ હતો. તે એક વખત લાકડા લેવા માટે વનમાં ગયો હતો ત્યાં બપોરના ભોજન સમયે બધા સાથેના માણસો કિ. જમવા બેઠા, બધાને ભોજન પીરસાયું ત્યારે નયસારને વિચાર આવ્યો કે ઘરે તો કોઈ પણ અતિથિનો લાભ મળી જાય પણ આજે અહીં કોઈ અતિથિનો લાભ મળી જાય તો સારું. આવા દાનના શ્રેષ્ઠ વિચારથી અતિથિને જોવા ચારે દિશા વિદિશામાં નજર ફેરવી રાહ જોઈ. એટલામાં એના ભાગ્યથી જાણે ખેંચાઈને આવતા હોય તે રીતે ત્યાં આવતા કેટલાક ઉત્તમ પાત્ર સ્વરૂપ જૈન સાધુ મહારાજો નજરે ચડયા. નયસારનો આત્મા આનંદથી નાચી ઊઠયો. નયસારે સામે જઈ F) વંદન કરી સાધુ મહારાજોને આહારનો લાભ આપવા વિનંતી કરી. તેનો સ્વીકાર કરી મુનિરાજોએ : સાથે જઇને આહારનો લાભ આપ્યો. નયસારે ખૂબ જ ભક્તિથી વહોરાવીને કહ્યું, આપ આવી ભયંકર અટવીમાં કેમ આવી ચડ્યા? સાધુઓએ કહ્યું, અમે સંજોગવશાતુ પાછળ રહી જવાથી સાર્થથી છુટા પડી ગયા. રસ્તો ન મળવાથી આ બાજુ ચડી આવ્યા. નયસારે કહ્યું, આપશ્રી કષ્ટમાં આવી ગયા એ ઠીક ન થયું, પરંતુ અમારા ભાગ્ય ઉઘડી ગયાં. તેથી આવા જંગલમાં પણ આપ જેવા મહાત્માઓનો અમને લાભ મળી ગયો. હે પૂજ્ય ! આપ ગૌચરી વાપરી લ્યો અને અમે પણ ભોજન કરી લઇએ. પછી આપને હું માર્ગ બતાવવા સાથે ચાલીશ. પછી મુનિરાજોએ યોગ્ય સ્થળે ગૌચરી વાપરી લીધા બાદ જમીને નયસાર મુનિરાજો સાથે માર્ગ બતાવવા ચાલ્યો. આ કોઈ ઘણો યોગ્ય આત્મા છે એમ જાણી મુનિરાજોએ નયસારને આત્મલક્ષી યોગ્ય ઉપદેશ આપ્યો. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માને મોક્ષ ) છે અને આત્માને મોક્ષ પ્રાપ્ત કરવાના એટલે આત્માને પરમાત્માપદ પ્રાપ્ત કરવા માટેના સમ્યગુ ;) Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપ શ્રેષ્ઠ ઉપાયો પણ આ જગતમાં છે, વગેરે વિસ્તારથી કે વ્યાખ્યાન 2 સમજાવ્યું. તે સાંભળીને નયસાર તીર્થકરપદ પ્રાપ્ત કરવાના બીજ સ્વરૂપ સમ્યકત્વને પામી ગયો. 2 છે મુનિરાજો નયસારના બતાવેલ માર્ગે ચાલ્યા ગયા. નયસારે ત્યારથી શ્રાવકની કરણીમાં જોડાઈને $ આત્માને પવિત્રતાને માર્ગે વાળી દીધો. અંતે મૃત્યુ પામી કરેલ પુણ્યના યોગે પ્રથમ દેવલોકમાં શું (F) દેવ થઈ દેવ સુખો ભોગવી આયુષ્ય પૂર્ણ કરી ભરત ચક્રવર્તીનો પુત્ર મરિચિ થઇ વૈરાગ્ય પામી (F - શ્રી ઋષભદેવ પાસે દીક્ષા લીધી. અગિયાર અંગનો અભ્યાસ કર્યો. ક્યારેક ઉનાળામાં તાપ સહન P ન થવાથી મરિચિને વિચાર આવ્યો કે આ સંયમ પાળવો અત્યંત દુષ્કર છે. મારાથી તે પાળી રે 3 શકાય તેમ નથી. તેમ પાછા ગૃહસ્થ થઈ જવું એ પણ ઠીક નહીં. તો હવે મારાથી પાળી શકાય ? છે તેવો માર્ગ નક્કી કરી એ પ્રમાણે ચાલવું. સાધુપણું પાળી શકાતું નથી તો સાધુના વેશમાં રહેવું છે છે એ પણ ઉચિત નથી. આ સાધુઓ ત્રણ દંડથી રહિત છે, પણ હું ત્રણ દંડ યુક્ત છું, તેથી મને 5 » ત્રિદંડનું ચિહ્ન હો. આ સાધુઓ દ્રવ્ય અને ભાવથી મુંડિત છે, હું તેવો નથી તેથી મારું, મસ્તક Fિ કિ શિખાયુક્ત અથવા ક્ષૌર મુંડિત હો. આ સાધુઓ સર્વ પ્રાણીઓની હિંસાથી નિવૃત થયેલા છે, 2. મારાથી એમ પાળી શકાય તેમ નથી તેથી મારે સ્થૂલ હિંસાથી નિવૃત્તિ હો, આ સાધુઓ સદા શીલવ્રતથી સુગંધિત છે, હું તેવો નથી તેથી મારે શરીરે ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન હો. શું આ સાધુઓ મોહ વિનાના છે, હું મોહ યુક્ત છું તેથી મને છત્રી હતો. આ મુનિઓ ઉઘાડા પગે શું જી ચાલનારા છે, હું તેવો નથી તેથી મને પગે પહેરવા પાવડી હો આ મુનિઓ કષાય રહિત છે, (F » હું તેવો નથી તેથી મને કષાય રંગાદિથી રંગેલા વસ્ત્રો હો. આ સાધુઓ સ્નાન વિનાના છે, હું કે તેમ રહી શકે એમ નથી તેથી મારે પરિમિત જલથી સ્નાન અને પાન હો. એવી રીતે તે મરિચિએ રે પોતાની બુદ્ધિથી પરિવ્રાજકનો નવો વેશ પ્રવર્તાવી દીધો. તેનો આવો નવીન વેશ જોઈને લોકો ? છે તેને ધર્મ પૂછવા લાગ્યા. મરિચિ તેમને સાધુ ધર્મનો ઉપદેશ આપવા લાગ્યો. અને પોતાની દેશના . જી શક્તિથી અનેક રાજપુત્રોને વૈરાગ્ય પમાડી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે મોકલી ત્યાં સાધુ બનાવવા ઝુ (5) લાગ્યો. કોઇવાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા. ત્યારે ભરત ચક્રવર્તીએ કહ્યું કે હે પ્રભુ! આ (ED ૭૪ Jain Education international For Personal & Private Lise Only Page #123 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குதிதிழுதழுகுகுகுழுது ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થંકર થાય એવો જીવ આ પર્ષદામાં છે ? ભગવંતે કહ્યું કે' તમારો પુત્ર મિરિચ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં છેલ્લા તીર્થંકર મહાવીર નામે થાશે. મહાવિદેહક્ષેત્રમાં મુક્કા રાજધાનીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થાશે. અને આ ભરતક્ષેત્રમાં ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ થાશે. આ સાંભળી ભરત મહારાજા અત્યંત આનંદીત થઇ મિરિચ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરીને બોલ્યા, હે મરિચિ ! હું તારા આ પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, પરંતુ તું આ ચોવીશીમાં ચોવીશમો તીર્થંકર થાશે તે તારા તીર્થંકરપણાને હું વંદન કરૂં છું. તું તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ થઇશ. માટે જેટલા લાભ છે તે તેં મેળવ્યા છે. એમ પ્રશંસા કરતા ભરત પોતાને સ્થાને ચાલ્યા ગયા. પછી મરિચિ ભરતે કરેલ પ્રશંસા સાંભળી ખૂબ જ આનંદમાં આવી જઇ કહેવા લાગ્યા કે મારું કુળ કેવું ઊંચુ, મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા ( પ્રથમ ચક્રવર્તી અને હું પણ પ્રથમ વાસુદેવ થઇશ. અહો! મારું કુળ ઘણું ઊંચું છે. અહો! હું તીર્થંકર થઈશ, ચક્રવર્તી થઈશ અને વાસુદેવ પણ થઈશ. મારું કુળ કેવું ઊંચું છે, હું કેવો ભાગ્યશાળી છું. વગેરે બોલતાં રિચિએ નીચ ગોત્રકર્મ બાંધ્યું કારણ કે શાસ્ત્રોમાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરનાર જીવો જે બાબતનો મદ કરે એ વસ્તુ બીજા ભવમાં હીનતાવાળી મેળવે છે, એમ કહેલ છે. હવે ભગવાન મોક્ષે ગયા પછી પણ મિચિ સાધુઓ સાથે જ ફરવા લાગ્યો. અને ઉપદેશ શક્તિથી પ્રતિબોધ પામેલા માણસોને સાધુઓના જ શિષ્યો બનાવવા લાગ્યો. ક્યારેક મરિચિના શરીરે રોગ ઉત્પન્ન થયો. માંદા પડેલા તેની સેવા એના અવિરતિપણાને કારણે કોઇ પણ સાધુ કરતા નહીં. તેથી મરિચિને વિચાર આવ્યો કે આ સાધુઓ મારા પરિચિત છે. મેં ઘણાંને પ્રતિબોધી એમની પાસે મોકલી દીક્ષિત કર્યા. છતાં તેઓ મારી માંદગીમાં પણ મારી કોઇ સેવા કરતા નથી. અરે ! મેં આ ખોટો વિચાર કર્યો. એ સાધુઓ મહાસંયમી છે. હું પણ જો સંયમી હોત તો મારી તેઓ આ સમયે સુંદર સેવા કરત. પરંતુ મેં તો ચારિત્ર મૂકી દીધું છે તો અસંયમી એવા મારી તેઓ સેવા કેમ કરે ? મારાથી એઓ મારી સેવા કરે એ વિચારણા પણ કરાય નહીં, મારે આવા માંદગીના પ્રસંગે સેવા કરે તેવો એક શિષ્ય For Personal & Private Use Only HE વ્યાખ્યાન ૨ ૭૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ કલ્પસત્ર ( બનાવી લેવો જોઇએ. પછી ધીરેધીરે મરિચિ નિરોગી થઈ ગયા. ત્યારબાદ પણ ઉપદેશ શક્તિથી ની વ્યાખ્યાન ૨ પ્રતિબોધ પામનારાને સાધુઓ પાસે મોકલી તેમના શિષ્યો બનાવતા રહ્યા. મરિચિ આચાર ? છે પતિત થયા હતા, પણ ત્યાં સુધી તેઓ વિચાર પતિત અને શ્રદ્ધા પતિત થયા ન હતા. પરંતુ એ છે પછી કપિલ નામનો રાજકુમાર મરિચિ પાસે આવી દેશનાથી પ્રતિબોધ પામ્યો. એટલે સાધુઓ 5) પાસે ચારિત્ર ગ્રહણ કરવા મરિચિએ કહ્યું. પરંતુ કપિલે કહ્યું, હું તો તમારા દર્શનનું વ્રત લઇશ. 5 - મરિચિએ કહ્યું કે હે કપિલ તે સાધુઓ ત્રણ દંડ રહિત છે હું ત્રણ દંડ સહિત છું, વગેરે વિગત (E) સમજાવીને કહ્યું, એટલેજ હું તને ત્યાં મોકલું છું. પરંતુ ભારેકર્મી કપિલ સાધુઓના ચારિત્રથી કે વિમુખ બનીને કહેવા લાગ્યો કે શું તમારા દર્શનમાં ધર્મ નથી? મરિચિ પણ કપિલના અતિ 3 આગ્રહને જોઈ આ મારો લાયક શિષ્ય થાશે. એમ વિચારીને કહે છે “હે કપિલ, જૈન માર્ગમાં શું (j) પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” પછી મરિચિ પાસે જ કપિલે દીક્ષા લીધી અને ; » મરિચિનો શિષ્ય થયો. મરિચિએ કરેલ આ ઉત્સુત્ર ભાષણથી લગભગ કોડાકોડી સાગરોપમ * કે જેટલો સંસાર વધારી નાખ્યો. પોતાના આ કર્મની આલોચના પણ તેણે લીધી નહીં. અંતે ચોર્યાશી કે 2 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મદેવલોકમાં દેવતા થયો, ત્યાં દેવસખો રે ભોગવી આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચ્યવી પાંચમા ભવમાં કોલ્લાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ છે. થયો. પૂર્વ જન્મના વિરાધકપણાથી અત્યંત વિષયાસક્ત તેમજ ધનની અત્યંત લોલુપતાવાળા અને ફ્ર) 5) નિઃશંકપણે અત્યંત પાપાચરણ કરતો મરિચિનો જીવ એંશી લાખ પૂર્વનું આયુષ્ય એવી જ ; પ્રવૃત્તિપૂર્વક પૂર્ણ કરી આયુષ્યના છેલ્લા ભાગે પૂર્વ સંસ્કારથી ત્રિદંડીપણાનો સ્વીકાર કરી મૃત્યુ પામે કે કે છે. આ ભવમાં લગભગ આયુષ્ય પાપાચરણમાં પસાર કરવાથી એ પછીના ઘણાંજ ભવો પશુ, Eિ પક્ષીપણાના દુર્ગતિ ભ્રમણરૂપે મેળવીને ઘણો કાળ ભટકી, અકામ નિર્જરાના યોગે એ આત્માના ? વચ્ચેના ક્ષુલ્લક ભવો સત્યાવીશ ભવની ગણત્રીમાં લીધા ન હોવાથી સત્યાવીશ ભવની ગણત્રીએ ! +) છઠ્ઠા ભવમાં બોતેરલાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પમિત્ર નામના બ્રાહ્મણ થાય છે. આયુષ્યના અંતે યy. (F) ત્રિદંડી બની અને મૃત્યુ પામી પહેલા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થાય છે. આઠમા ભાવમાં ) ૭૬ GGGGGGGGGGGGG4 Jain Education interna For Personal & Private Lise Only www.nelorry ang Page #125 -------------------------------------------------------------------------- ________________ કે વ્યાખ્યાન કલ્પસૂત્ર ચૈત્ય સંનિવેશમાં ચોસઠલાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા, અંતે ત્રિદંડી જી) થઇ મૃત્યુ પામી નવમા ભવે ઇશાન નામે બીજા દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થાય છે. ) ત્યાંથી એવી દશમા ભવે વીર પ્રભુનો જીવ સંદર-સંનિવેશમાં છપ્પનલાખ પૂર્વના આયુષ્યવાળા ;) અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થાય છે. અંતે ત્રિદંડી બની મૃત્યુ પામી અગિયારમા ભવે ત્રીજા સનતકુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થાય છે. ત્યાંથી એવી બારમા ભવે શ્વેતાંબી નગરીમાં ચુંમાલીશલાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને તેરમા ભવે ચોથા માહેંદ્ર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને શું ચૌદમા ભવે કેટલાક ભવો ભમીને રાજગૃહ નગરમાં સ્થાવર નામે ચોવીશલાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી પંદરમા ભવે પાંચમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઇ વિશાખાભૂતિ યુવરાજનો પુત્ર વિશ્વભૂતિ થયા. કોઈ વખતે વિશ્વભૂતિ પોતાના અંતઃપુર સહિત પુષ્પ કરંડક ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે રાજપુત્ર વિશાખાનંદી ત્યાં આવ્યા. એને થયું કે હમણાં જ્યાં સુધી વિશ્વભૂતિ અંદર છે ત્યાં સુધી મારાથી ઉદ્યાનમાં જઈ શકાશે નહીં. એટલે બહાર ઊભા રહ્યા. આ વખતે રાણીની દાસી પુષ્પ લેવા ત્યાં આવી. તેણે અંદર વિશ્વભૂતિ છે જાણીને પાછા ફરી રાણીને એ વાત જણાવી. રાણીને ગુસ્સો આવ્યો અને રાજાને કહ્યું કે યુવરાજ પુત્ર બગીચામાં પોતાની સ્ત્રીઓ સાથે આનંદ મંગલ કરતા હોય અને રાજકુમાર વિલખા થઇ બહાર ઉભા હોય, તેમ રાજરાણીને ફૂલ મેળવવાં મુશ્કેલ થાય, આ રીત શું બરાબર છે? 2 રાજાએ આ વાત સાંભળી કપટથી વિશ્વભૂતિને ઉદ્યાન બહાર લાવવા માટે જાહેર કર્યું કે પુરુષસિંહ જી. સામંત ઉદ્ધત બની પ્રજાને ત્રાસ આપે છે તેથી હું તેને વશ કરવા જાઉં છું. આ વાત જાણી ઉદ્યાન ) બહાર આવી વિશ્વભૂતિએ રાજાને વિનયથી નમીને કહ્યું, આવા આવા સામાન્ય સામંત ઉપર આપ F) (ક) જેવા સમર્થ રાજાએ યુધ્ધ કરવા જવું યોગ્ય નથી, હું જાઉં છું. એમ કહીને તે ત્યાં ગયો, પણ દો છે. પુરુષસિંહ સામંતની તેવી કોઈ પ્રવૃત્તિ જણાઈ નહીં. એટલે સન્માન સત્કારપૂર્વક પાછા ફરી રે wwwb ery ang in Education international For Personal Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ L.LEELELALTEN કલ્પસૂત્ર B વિશ્વભૂતિ પુષ્પકરંડક ઉદ્યાને આવ્યા. ત્યાં પરિવાર સહિત વિશાખાનંદીને ક્રીડા કરતા જાણી રે વ્યાખ્યાન પોતાની સાથે કપટ રમાયાની વિગત જણાઈ આવી, તેથી રાજા અને રાજકુમાર ઉપર ગુસ્સો આવ્યો, પાસે રહેલ કોઠાના વૃક્ષને એક મુષ્ટિ પ્રહાર કરી વૃક્ષના બધાં ફળો પાડી નાખી વિશાખાનંદીના દ્વારપાળને કહ્યું કે કુળ મર્યાદા અને વડીલો તરફની ભક્તિ મને અટકાવે છે નહીં તો આ વૃક્ષના ફળોની જેમ વિશાખાનંદી અને તેના પરિવાર રૂપ તમારા બધાનાં મસ્તકો ધડથી નીચે પાડી દેત. પછી વિશ્વભૂતિએ સંસાર આવો જ છે, પરિણામે ઘણો દુઃખ આપનાર છે વગેરે વિચારી ત્યાં કોઈને પણ જણાવ્યા વિના સંભૂતિ મુનિરાજ પાસે જઈને ચારિત્ર લઈ લીધું. રાજા અને યુવરાજને ખબર પડતાંજ ત્યાં આવ્યા. રાજાએ અપરાધની વારંવાર ક્ષમા માગી રાજ્ય 5 સ્વીકારવાનું કહ્યું, પરંતુ વિશ્વભૂતિ મુનિપણામાં સ્થિર થઈ ગયા. એથી રાજા વગેરે સ્વસ્થાને ગયા. y) વિશ્વભૂતિ મુનિ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ આઠ, પંદર વગેરે ઉપવાસ કરતા માસક્ષમણ વગેરેની ) ક) તપસ્યામાં જોડાઇ ઉગ્ર તપ-સયમથી આત્માને પવિત્ર બનાવતા કર્મોને અને શરીરને શોષવા ) લાગ્યા. યોગ્યતા જાણી ગુરુએ આજ્ઞા આપવાથી તેઓ એકાકીપણે સતત આત્મસાધના કરતા મેં વિચરવા લાગ્યા. માસક્ષમણને પારણે કોઈ વખત મથુરા નગરીમાં ભિક્ષા માટે ફરતા વિશ્વભૂતિ મુનિવર સમીપમાંથી જતી ગાયનું પાસું લાગવાથી પડી ગયા, આજ સમયે રાજપુત્ર વિશાખાનંદી પરણવા માટે ત્યાં આવેલ હતો. તે એ વખતે ત્યાંથી પસાર થતો બોલ્યો કે, એક જ મુઠ્ઠીથી કોઠાંના બધા ફળ પાડી દેનાર એવા વિશ્વભૂતિ તારું બળ ક્યાં ગયું? એ સાંભળી વિશ્વભૂતિ મુનિ સાધુતાનો માર્ગ ભૂલી ગુસ્સામાં આવી એજ ગાયને બે શિંગડાથી પકડી ભમાડીને આકાશમાં ઉછાળી દીધી, અને પોતાનું હજી એવું જ બળ છે એમ વિશાખાનંદીને સમજાવી દીધું. વળી એટલાથી ન અટકતા તેમણે એવું નિયાણું કર્યું કે મારા તપ સયંમના પ્રભાવે હું અદ્વિતીય બળવાન થાઉં. અંતે એ દુર્ગાનની આલોચના કર્યા વિના એક કરોડ વર્ષનું આયુષ્ય ભોગવી કાળ કરી સત્તરમા ભવે સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી અઢારમા ભવે પોતનપુરના E પોતાની પુત્રી પરણનારા પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીથી ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થયા. એ 5054994914 94 Los SALLES LILLA LAS, Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #127 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுகுகுகுகுகுகுகுகு પ્રજાપતિ રાજાને ભદ્રારાણીથી અચળ નામે બળદેવ પુત્ર થયો. એ રાણીથી મૃગાવતી નામે પુત્રી થયેલ. તે યુવાન વયે અત્યંત સૌંદર્યયુક્ત હતી. એ પોતાના પિતાને નમસ્કાર કરવા આવી. તે પુત્રીના સૌંદર્યને જોઇ રાજા કામાતુર થયો. રાજાએ નગરના મોટા માણસોને બોલાવીને સભામાં પૂછ્યું કે રાજ્યમાં જે જે ઉત્તમ વસ્તુઓ હોય તેનો માલિક કોણ ? પ્રજાએ કહ્યું કે તેનો માલિક રાજા જ હોય. આ રીતે લોક સંમતિ મેળવી પોતાની પુત્રી મૃગાવતીને ગાંધર્વ વિવાહથી પોતેજ પરણ્યો. એ મૃગાવતીથી ત્રિપૃષ્ઠ વાસુદેવ પુત્ર થયો. સાત સ્વપ્ન સૂચિત અને ચોર્યાશીલાખ વર્ષના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવે બાલ્યવયમાં જ પ્રતિવાસુદેવના શાલિના ખેતરમાં વિઘ્ન કરનારા સિંહને શસ્ત્રવિના હાથથીજ ચીરી નાખ્યો. પછી અનુક્રમે યુધ્ધમાં પ્રતિવાસુદેવને મારીને વાસુદેવપણું પ્રાપ્તકર્યું. કોઇ વખતે શય્યામાં સૂતા સૂતા એ વાસુદેવે પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે આ ગાયકો ગાઇ રહ્યા છે તેમને જ્યારે હું નિદ્રાધીન થાઉં ત્યારે ગાયન કરતાં અટકાવજે, અને તેમને વિસર્જન કરજે. એમ કહ્યા પછી વાસુદેવ તરત નિદ્રાધીન થઇ ગયા. ગીત ગાનમાં રસિક બનેલા શય્યાપાલકે વાસુદેવની આજ્ઞા ભૂલી જઇ ગાયકોને ગીત ગાતા અટકાવ્યા નહીં. થોડી વાર પછી જાગી ગયેલા વાસુદેવ ગીત ગાનને ચાલુ રહેલા જોઇ શય્યાપાલકને કહ્યું કે અરે પાપી ! મારી આજ્ઞાથી પણ તને સંગીત વધારે પ્રિય છે ? તો તેના ફળને હવે ભોગવ. એમ કહી શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ-વાસુદેવના ભવમાં આ કાર્યથી કાનમાં ખીલા ઠોકાવવાનું ફળ આપનાર કર્મ બાંધ્યું. આ રીતે આ ભવમાં બીજા પણ અનેક દુષ્કર્મો કરીને મહાવીરના જીવે ઓગણીશમા ભવમાં સાતમી નરકમાં ઉત્પન્ન થઇ તેત્રીશ સાગરોપમ સુધી અત્યંત આકરાં.દુ:ખો ભોગવ્યાં. અહીં એ વિચારવાનું છે કે' મહાવીર પ્રભુનો જીવ પણ વાસુદેવ બન્યા પછી સાતમી નરકમાં ગયો. એ વાત જૈન શાસ્ત્રો કહે છે. જે વાસુદેવો કે પ્રતિવાસુદેવો થાય છે તે મરીને નિયમા નરકમાં જાય છે એવો શાશ્વત નિયમ છે એથી આવતી ચોવીશીમાં થનાર અમમ નામના બારમા તીર્થંકર ભગવાનનો જીવ પણ વાસુદેવના ભવ પછી નરકમાં ગયેલ છે અને હાલ નરકમાં છે એમ સમજવું. For Personal & Private Use Only 5குகுகுகுகுகுகுகு વ્યાખ્યાન ૨ ૭૯ www.jainerary.c1f1; Page #128 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 1குழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு Jain Education internation હવે ત્રિપૃષ્ઠના ભવ પછી સાતમી નરકમાં જઇ ત્યાં અત્યંત અસહ્ય દુઃખો ભોગવીને મહાવીરનો જીવ સિંહ થયો. વીશમો સિંહનો ભવ પૂરો કરી એકવીશમા ભવમાં ચોથી નરકમાં ગયા. ત્યાં દુઃખો અનુભવી ત્યાંથી નીકળી અનેક ભવો ભટકીને બાવીશમા ભવમાં મનુષ્ય થઇ શુભાશુભ કર્મો ઉપાર્જન કરીને ત્રેવીશમાં ભવમાં મહાવિદેહમાં મૂકા નામે રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી રાણીથી ચૌદ સ્વપ્ન સૂચિત પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થયા. ચોર્યાશીલાખ પૂર્વના આયુષ્યવાળા એ ચક્રવર્તીએ પોટ્ટિલાચાર્ય પાસે અંતે દીક્ષા લઇ એક કરોડ વર્ષ સુધી ચારિત્ર પાળી ચોવીશમા ભવમાં સાતમા મહાશુક્ર નામના દેવલોકમાં દેવ થયા. ત્યાં સત્તર સાગરોપમ સુધી દેવસુખોને ભોગવી પચ્ચીશમા ભવે આ ભરતક્ષેત્રની છત્રિકા નગરીમાં જિતશત્રુરાજાની ભદ્રારાણીથી પચ્ચીશ લાખ વર્ષના આયુષ્યવાળા નંદન નામે પુત્ર થયા. ચોવીશ ન લાખ વર્ષ રાજ્ય સુખમાં રહીને રાજ્ય ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. આ ભવમાં નંદનમુનિ તરીકે એક લાખ વર્ષ સુધી માસખમણને પારણે માસખમણ કરી વીશસ્થાનક તપની ભવ્ય આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અહીં ભવ્ય આરાધનાથી તીર્થંકરપદ અપાવનારા શ્રી વીશસ્થાનક પદોનું સંક્ષિપ્ત વર્ણન કરાય છે. (૧) પહેલા અરિહંત પદમાં :- અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય, અને પૂજાતિશયવાળા તથા અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દેવદુંદુભિ, અને છત્ર એ દેવકૃત આઠ મહા પ્રતિહાર્યોથી વિભૂષિત તેમજ વીતરાગ અને સર્વજ્ઞ થઇ તીર્થસ્થાપક થયા છતાં વર્તમાનમાં વિચરતા હોય તથા‘સવિ જીવ કરૂં શાસનરસી'' એવી ભાવનાથી જેઓનો આત્મા જગતના જીવોના ઉધ્ધાર માટે પૂર્વના ભવોથી રંગાયેલો હોય છે, અને એમના જેવો જગતમાં કોઇપણ ઉપકારી નથી. એવા અરિહંત-પરમાત્માઓની અનન્ય આરાધના કરી એ પદ આરાધવું. For Personal & Private Use Only குகுகுகு વ્યાખ્યાન ર ८० Page #129 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર (૨) બીજા સિધ્ધપદમાં :- જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ અને ઉપાધિથી સદાને માટે વ્યાખ્યાન મુક્ત થયેલા તથા અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્યના ધારક, અનંતગુણી એવા શ્રી સિદ્ધ પરમાત્માની બીજા પદમાં આરાધના કરવી. (૩) ત્રીજા પ્રવચનપદમાં :- ધર્મતીર્થ એટલે તીર્થંકર પરમાત્માઓના પ્રકષ્ટ કોટિનાં વચનો રૂપ દ્વાદશાંગી તથા તેમાં ઉપાદેય તરીકે વર્ણવાયેલ સમ્મચારિત્ર તેમજ એ બન્નેનો આધાર એવો શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પ્રવચન કહેવાય છે. તેની આરાધના કરવી. (૪) ચોથા આચાર્ય પદમાં :- શ્રી તીર્થંકર પરમાત્માઓ ધર્મતીર્થને પ્રવર્તાવે છે. પરંતુ તીર્થકરોની ગેરહાજરીમાં અસંખ્યાતા વર્ષો સુધી જગતમાં ધર્મતીર્થને પ્રચારનારા અને ટકાવનારા, ) તથા પાંચ મહાવ્રતોને અને પંચાચારને પાળનારા અને પળાવનારા તેમજ જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય ભગવંતો હોય છે એમની આરાધના કરવી. (F) (૫) પાંચમા સ્થવિરપદમાં - ચારિત્રવૃધ્ધ થયા બાદ મુનિવરોને સમ્યગુ દર્શન -જ્ઞાન અને ચારિત્રમાં સ્થિર કરનારા, સ્થવિર ભગવંતો કહેવાય તેમની આરાધના કરવી. (૬) છઠ્ઠા ઉપાધ્યાયપદમાં :- યોગ્યતાથી ઉપાધ્યાયપદને પામેલા અને મુનિવરોને જિનાગમો તથા શાસ્ત્રોનાં સાંગોપાંગ અભ્યાસ કરાવનારા આચાર્ય પદને યોગ્ય એવા શ્ન ઉપાધ્યાયોની આરાધના કરવી. (૭) સાતમા સાધુપદમાં - ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જગતભરના સર્વ છકાય જીવોને ૪) કુટુંબરૂપ માની રક્ષણ કરનારા, પાંચ મહાવ્રતોને પાળનારા, મોક્ષની સાધના કરનારા, પંદરે ) કર્મભૂમિના સર્વ સાધુઓ કે જેઓ સર્વ જીવો માટે તીર્થરૂપ છે તેમની આરાધના કરવી. (૮) આઠમાં જ્ઞાનપદમાં :- અરિહંતથી સાધુ સુધીના ગુણવંતોની આરાધના ઉપરનાં કિ પદોમાં કહી, એ રીતે આત્મિકગુણો પણ આરાધનીય છે. મિથ્યાત્વ ગયા પછી આત્મામાં જે કે સમ્યગુજ્ઞાન ગુણ પ્રગટ થાય છે તેની આરાધના કરવી. 055555555555555555 5444444444444444 For Personal & Private Use Only Jein Education international www.nelibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર திகும் SSSSSSS Jain Education internat (૯) નવમા દર્શનપદમાં :- મિથ્યાત્વ ગયા પછી આત્મામાં જે ઔપશમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિકાદિ સમ્યક્ત્વ દર્શનગુણ પ્રગટ થાય છે તેની આરાધના કરવી. (૧૦) દશમા વિનયપદમાં :- વિનય ધર્મનું મૂળ છે. તેથી અરિહંત, સિધ્ધ, આચાર્ય, ગણી, સ્થવિર, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન અને જ્ઞાની એ તેરની આશાતના ન કરવી, ભક્તિ કરવી, બહુમાન કરવું, ગુણગાન કરવાં એમ ચાર પ્રકારે વિનય કરી આરાધના કરવી. (૧૧) અગિયારમા ચારિત્રપદમાં :- પાંચ મહાવ્રતોના સ્વીકાર અને પાલન સાથે ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયોને ઘટાડવા, પરભાવ રમણતા ટાળી સ્વભાવમાં રમણતા કરવી. અન્યજીવોને પણ ચારિત્ર પાળતા કરવા એ રીતે ચારિત્રપદની આરાધના કરવી. (૧૨) બારમા બ્રહ્મચર્યપદમાં :- સર્વ વ્રતોમાં મુકુટ સમાન બ્રહ્મચર્યને મન, વચન, કાયાથી કરણ કરાવણ અને અનુમોદનની રીતે, નવ કોટિએ શુદ્ધ રીતે પાળવું. અને બીજા જીવો પણ બ્રહ્મચર્ય પાળતા થાય તે રીતે આરાધના કરવી. (૧૩) તેરમા ક્રિયાપદ કે ધ્યાનપદમાં :- ધ્યાનક્રિયાની વિશેષતા છે. પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની, સાચવવાની, વધારવાની વિચારણા તથા એ પદાર્થો અને સંબંધીઓનો વિયોગ થાય તો શોક, સંતાપ કરવો, એમનો સંયોગ થાય તો આનંદિત થવું, એ આર્તધ્યાન કહેવાય. એ ધ્યાન ત્યાજ્ય છે, એ પદાર્થો અને સંબંધીઓના નિમિત્તથી ગુસ્સો કરી કોઇને મારવાના કે દુઃખી કરવાના વિચારો કરવા તે રૌદ્રધ્યાન કહેવાય. એ ધ્યાન ત્યાજ્ય છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણોની અને એ ગુણમય સુદેવગુરૂધર્મની આરાધનાની ભાવના એ ધર્મ ધ્યાન કહેવાય. એ ધ્યાન આદરણીય છે. શ્રુતજ્ઞાનના આલંબનથી કે' એ વિના પણ ધર્માસ્તિકાયાદિ ષદ્ભવ્યો અને એના પર્યાયોના ચિંતનમાં એકાગ્ર બની આત્માને આત્મામાં સ્થિર કરવો એ શુકલ ધ્યાન છે. એ ધ્યાન આદરણીય છે. આર્ત-રૌદ્ર ધ્યાનને તજી ધર્મ-શુકલ ધ્યાન કરવું તથા શુભ ધ્યાનપૂર્વક જિનેશ્વરોએ કહેલ ક્રિયા કરી એ પદ સેવવું. For Personal & Private Use Only વ્યાખ્યાન ૮૨ www.jaine/itrary/c/ Page #131 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર A4666GGGGGGGGG44444 (૧૪) ચૌદમા તપપદમાં - આત્માને પરમાત્મા બનાવવો હોય તો તપની અનિવાર્ય જરૂર વ્યાખ્યાન છે. તેથી અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારે છે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ (ત્યાગ) એ છ પ્રકારે અત્યંતર તપ એ બાર પ્રકારે તપની આરાધના કરવી. (૧૫) પંદરમાં દાનપદ કે પ્રથમ ગણધરપદમાં :- મન, વચન, કાયાની શુદ્ધિથી અત્યંત ભક્તિપૂર્વક સત્પાત્રોરૂપ મહાવ્રતધારી તપસ્વીઓ વગેરે શ્રમણોને દાન આપીને તથા પ્રથમ ગણધર કે ગણધરપદની આરાધના કરીને એ પદ આરાધવું. (૧૬) સોળમા વૈયાવચ્ચ પદ કે જિનપદમાં - જિન, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, છે ગ્લાન, સાધુ, સંઘ, કુલ, ગણ એ દશેની અન્ન, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આસન, વસતિ, સંવાહનાદિ વડે વિશુદ્ધ ભાવ ભક્તિથી વૈયાવચ્ચ કરવી. (૧૭) સત્તરમા સંયમ પદ કે સમાધિ પદમાં :- આત્માને સમાધિમય સંયમમાં સ્થિર કરવો, કષ્ટ કોટિએ સત્તર પ્રકારનું સંયમ પાળવું તથા શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનાં સર્વે પ્રકારનાં વિબોને દૂર કરી ઉત્તરોત્તર સંયમ ધર્મમાં સ્થિર બનતા રહે તેમ કરી સમાધિ પ્રાપ્ત કરવી. (૧૮) અઢારમા અભિનવજ્ઞાન પદમાં - ગુરુ નિશ્રામાં રહી પ્રમાદ તજીને નિત્ય નવીન નવીન શ્રુતજ્ઞાનનો અભ્યાસ સતત કરી એ પદ આરાધવું. (૧૯) ઓગણીશમા શ્રતપદમાં :- શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાનીની અનન્ય ભક્તિ કરવી. શ્રી તીર્થકરોએ અર્થથી કહેલ અને ગણધરોએ દ્વાદશાંગીરૂપે બનાવેલ તેમજ શ્રુતજ્ઞાનીઓએ અને દશપૂર્વીઓએ રચેલ એવા તારક શ્રુતજ્ઞાનને લખાવવું, જ્ઞાન ભંડારાદિમાં સુરક્ષિત બનાવવું, એનું પોતે અધ્યયન કરવું. અન્યોને અધ્યાપન કરાવવું. શ્રુતજ્ઞાનની મહાનતાનો પ્રચાર કરવો વગેરેથી એ પદની આરાધના કરવી. આ શ્રુતજ્ઞાનના જેટલા અક્ષર ભણાવાય તેટલા હજાર વર્ષો સ્વર્ગ છે સુખ પ્રાપ્ત થાય છે. A444444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #132 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે (૨૦) વીસમા તીર્થપદમાં :- તીર્થરૂપ અરિહંતોની, તીર્થરૂપકેવળી, ગણધર, આચાર્ય, કે વ્યાખ્યાન 2 ઉપાધ્યાય, સાધુઓની તથા તીર્થરૂપ શ્રમણ મુખ્ય ચતુર્વિધ સંઘની અને તીર્થરૂપ જિન પ્રવચનની છે. અનન્ય આરાધના કરવી, તથા જે ભૂમિમાં જિનેશ્વરોનાં કલ્યાણકો થયાં છે, સાધુ આદિનો મોક્ષ છે થયો છે એવા સમેતશિખર, શત્રુજ્ય, ગિરનાર, અષ્ટાપદ, ચંપાપુરી, પાવાપુરી, વગેરે તીર્થોની # અનન્ય સેવા, ભક્તિ, યાત્રા, આરાધના કરી, તેમજ શાસનની પ્રભાવના કરી એ તીર્થપદની 5 0 આરાધના કરવી. આ વીશસ્થાનક જાણવાં. એની વિશિષ્ટ પ્રકારની આરાધના કરી તીર્થકરનામકર્મ E બાંધી અંતે એક માસની સંખના કરી કાળ કરી નંદનમુનિરાજનો જીવ દશમા પ્રાણત દેવલોકમાં 3 ગયો. ત્યાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમ સુધી દેવસુખ ભોગવી ત્યાંથી આવી ? કરેલ હતો તેનાથી બંધાયેલ નીચગોત્રકર્મ અવશેષ રહ્યું હતું, તેના ) ઉદયથી ભગવાનનો જીવ સત્યાવીશમા ભવમાં દેવાનંદા બ્રાહ્મણીની કક્ષિમાં આવ્યો. ( સૌધર્મેન્દ્ર વિચાર્યું કે, નીચ ગોત્ર કર્મના ઉદયે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો, અને વાસુદેવો $) 5) શૂદ્રકુળોમાં, અધમકુળોમાં, તુચ્છકુળોમાં, દરિદ્રકુળોમાં, કંજુસના કુળોમાં ભિક્ષુક કુળોમાં અને બ્રાહ્મણ 6 કુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે અને આવશે. પરંતુ એ કુળોમાં, ક્યારે પણ જન્મ્યા નથી, ક કે જન્મતા નથી અને જન્મશે પણ નહીં. કે હવે આ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જંબૂદીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં કોડાલસ ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુલિમાં રે છે. ગર્ભપણે ઉત્પન્ન થયેલા છે. માટે ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના ઈન્દ્રોનો એ શું જી આચાર છે કે અરિહંત ભગવંતોને તેવા પ્રકારના શૂદ્ર કુળોમાંથી, અધમકુળોમાંથી, તુચ્છકુળોમાંથી, છે 5) દરિદ્રકુળોમાંથી, ભિલુકકુળોમાંથી, કંજુસકુળોમાંથી, કે બ્રાહ્મણકુળોમાંથી, લઈને તેવા પ્રકારના 5 ઇ ઉગ્નકુળોમાં, ભોગકુળોમાં, રાજન્યકુળોમાં, જ્ઞાતકુળોમાં, ક્ષત્રિયકુળોમાં, ઈશ્વાકુ-કુળોમાં, E - હરિવંશકુળોમાં કે તેવા પ્રકારના વિશુદ્ધ જાતિવંશકુળોમા તેમજ રાજ્યલક્ષ્મી ભોગવનારા કુળોમાં 444444444444444 444444444444444444 US7454 For Personal Private Use Only w ebryong Page #133 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર મૂકવાનો ઇન્દ્રનો આચાર છે. માટે મારે પણ આ પુણ્યકાર્ય કરવું જોઇએ. તેથી હું દેવાનંદા શું વ્યાખ્યાન બ્રાહ્મણીની કુક્ષિમાંથી લઈને આ ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ ગ્રામનગરમાં શ્રી ઋષભદેવના ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયોમાં કાશ્યપગોત્રી સિધ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાસિષ્ટગોત્રવાળી ક્ષત્રિયાણી ત્રિશલા રાણીના ઉદરમાં ગર્ભપણે મુકાવું. અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપ ગર્ભ છે, તે ગર્ભને દેવાનંદાના ઉદરમાં ગર્ભપણે મુકાવું. એમ વિચારીને પાયદલસૈન્યના અધિપતિ હરિનૈગમેષિદેવને બોલાવીને ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય હરિનૈગમેષિન્ ! અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, ક્યારે પણ શૂદ્રકુળોમાં, અધમકુળોમાં, કૃપણકુળોમાં, તુચ્છકુળોમાં, દરિદ્રકુળોમાં, ભિક્ષુક કુળોમાં, બ્રાહ્મણકુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે, અને આવશે. પરંતુ તેઓ તે કુળોમાં જન્મ્યા નથી જન્મતા નથી અને જન્મશે પણ નહીં. એવા ઉત્તમ પુરુષોનો જન્મ તો ઉગ્રકુળોમાં, ભોગકુળોમાં, રાજન્યકુળો વગેરે ઉત્તમ જાતિ કુળવંશોમાં જ થયેલ છે, થાય છે અને થાશે. તો પછી ભગવાન બ્રાહ્મણકુળમાં કેમ આવ્યા? તો કે અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી પછી છે. આશ્ચર્યકારી એવો પણ બનાવ બને છે. શેષ રહેલા નામ-ગોત્ર કર્મના ઉદયથી આવા ઉત્તમ કે પુરુષો, હીનકુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે અને આવશે. પરંતુ એવા હીનકુળોમાં આવા ઉત્તમ પુરુષો જભ્યા નથી, જન્મતા નથી અને જન્મશે પણ નહીં. તો હે દેવાનુપ્રિય હરિનૈગમેષિનું ! તું શ્રમણ-ભગવાન શ્રી મહાવીર પ્રભુને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના બ્રાહ્મણ - કંડગ્રામનગરમાં જઈ ત્યાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી લઇને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જઈ ત્યાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રવાળા ક્ષત્રિય સિદ્ધાર્થ કિ રાજાની પત્ની વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા રાણીના ઉદરમાં ગર્ભપણે સ્થાપિત કર. અને ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપ ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં મૂક. ઇન્દ્રોનો આ રીતે કરવાનો આચાર છે. તેથી તને આ રીતે કરવાનું કહેલ છે. તું જલદી આ કાર્ય કરી આવ. અને કામ કરી આવ્યાના મને સમાચાર આપ. ઇન્દ્રનો આવો આદેશ સાંભળીને અત્યંત ખુશ થયેલ સેનાપતિ குருகுகுகுகுகுகுகுகுகுகுகு 5445454545155 For Personal Private Use Only www. library.org Page #134 -------------------------------------------------------------------------- ________________ குகுகுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு કલ્પસૂત્ર હરિનૈગમેષીદેવ તે ઇન્દ્રની આજ્ઞાને અંજલી જોડી મસ્તકે ભમાડી વિનયથી સ્વીકારીને ઇશાન ૐ ખૂણામાં આવે છે. ત્યાં વૈક્રિયસમુદ્લાતથી પોતાનું ઉત્તરવૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરી સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે. એટલે દંડતુલ્ય આત્મપ્રદેશોને કર્મ પુદ્ગલ સહિત શરીરથી બહાર કાઢે છે. પછી ૧) કર્કેતનરત્નોનાં ૨) વજ્રરત્નોનાં ૩) વૈર્યરત્નોના ૪) લોહિતાક્ષરનોનાં ૫) મસારગલરત્નોનાં ૬) હંસગર્ભરત્નોનાં ૭) પુલકરત્નોનાં ૮) સૌગંધિકરત્નોનાં ૯) જ્યોતિરસરત્નોનાં ૧૦) અંજનરત્નોનાં ૧૧) અંજનપુલકરત્નોનાં ૧૨) જાતીયરૂપરત્નોનાં ૧૩) સુભગરત્નોનાં ૧૪) અંકરત્નોનાં ૧૫) સ્ફોટક `રત્નોનાં ૧૬) રિષ્ટરત્નોનાં, એવાં સોળ જાતિનાં રત્નોનાં અત્યંત અસાર પુદ્ગલોને તજીને સારવાળાં ઉત્તમ પુદ્ગલોને ગ્રહણ કરે છે. વળી બીજીવાર વૈક્રિયસમુદ્દાત વડે પ્રયત્ન કરી ઉત્તર વૈક્રિયરૂપ બનાવે છે. પોતાના મૂળરૂપથી અલગ પવિત્ર પુદ્ગલોનાં ઉત્તરવૈક્રિય શરીરથી હરિનૈગમેષીદેવ, પોતાની ઉત્કૃષ્ટી વેગવાળી, ચપળ, અત્યંતતીવ્ર, જયવાળી, પ્રચંડ, શીઘ્ર, વિઘ્નનાશિની એવી દિવ્યદેવગતિથી નીચે ઉતરતો ઉતરતો (5) તિર્ઝા અસંખ્ય દ્વિપસમુદ્રોના મધ્ય મધ્ય ભાગોથી આવતો જ્યાં જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણના ઘરમાં તેની પત્ની દેવાનંદા બ્રાહ્મણી છે. ત્યાં આવીને અવસ્વાપિની નિદ્રા પરિવાર સહિત દેવાનંદાને આપીને પ્રભુને નમસ્કાર કરી અપવિત્ર પુદ્ગલોને દૂર કરી પવિત્ર પુદ્ગલોને ફેલાવે છે. પછી “ભગવાન મને આજ્ઞા આપો” એમ કહીને પીડા રહિત એવા શ્રી વીર પ્રભુને પીડા ન થાય એ રીતે દિવ્ય પ્રભાવથી હાથમાં લઇને ક્ષત્રિયકુંડ મૈં નગરમાં સિધ્ધાર્થ રાજાને ઘરે ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવી પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને અવસ્વાપિની નિદ્રા આપી અશુભ પુદ્ગલોને દુર કરી શુભ પુદ્ગલોને ફેલાવી, સુગંધમય બનાવી પ્રભુને પીડા રહિતપણે દિવ્ય પ્રભાથી ત્રિશલાના ઉદરમાં ગર્ભપણે સ્થાપિત કરે છે. અને ત્રિશલાના ગર્ભને લઇને દેવાનંદાના ગર્ભપણે સ્થાપિત કરે છે. પછી તે દેવ જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં ઉત્કૃષ્ટી, ચપળ, તીવ્ર, જયવાળી, પ્રચંડ, શીઘ્ર, દેવતાને યોગ્ય એવી દિવ્યગતિ વડે ઊંચે ઊંચે જતો સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં શક્રસિંહાસન ઉપર (5) ૮૬ Jain Education internat For Personal & Private Use Only GU વ્યાખ્યાન - www.jainslitary.c17 Page #135 -------------------------------------------------------------------------- ________________ 94144 5. LAS 67454 કલ્પસૂત્ર ન્દ્ર, દેવરાજા બેઠા હતા, ત્યાં આવીને ઈન્દ્રને “આપની આજ્ઞા પ્રમાણે હું કાર્ય કરી આવ્યો વ્યાખ્યાન છુ છું” એમ કહે છે. | ઈન્દ્રને ત્રિશલા રાણીના ઉદરમાં પ્રભુને મૂકવાની કેમ ઈચ્છા થઈ તે કહે છે. પૂર્વભવમાં 5 ) ત્રિશલાનો જીવ દેરાણી અને દેવાનંદાનો જીવ જેઠાણી હતો. બન્ને એક જ ઘરમાં સાથે જ રહેતી : કે હતી. લોભવશ બની જેઠાણીએ દેરાણીનો રત્નકરંડિયો ચોરી લીધો. દેરાણીના શોધવાથી મળ્યો છે નહીં ત્યારે દેરાણી જેઠાણીનો કજીયો થયો, પણ જેઠાણીએ રત્નકરંડિયો આપ્યો નહીં, તેના ઉદયથી જે કર્મ બંધાયું તે કર્મ દેવાનંદાને ઉદયમાં આવ્યું, તેથી ઈન્દ્રને પણ દેવાનંદાની કુક્ષિમાંથી પુત્ર રત્નરૂપી ગર્ભને બીજે ક્યાંય લઈ જવાની ઇચ્છા ન થતાં ત્રિશલાના ઉદરમાં ગર્ભપણે 5 ; મૂકવાની ઇચ્છા થઇ. CD તે કાળ અને તે સમયને વિષે મહાવીર પ્રભુ ત્રણ જ્ઞાનયુક્ત હતા. તેથી મને બીજે લઈ જવાશે : દિ એમ જાણે છે, પરંતુ લઈ જવાતાં પ્રભુ જાણતા નથી. અત્યંત અલ્પ સમય હોવાને કારણે, તથા લઈ જવાયા છે એમ પ્રભુ જાણે છે. અહીં દેવે દિવ્યશક્તિથી એવી કુશળતાથી લઈ જવાનું કાર્ય * કર્યું કે ભગવાન જાણતા હોવા છતાં ન જાણવા જેવું થયું. જે રાત્રે પ્રભુ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીના ઉદરમાં મુકાયા તે રાત્રીએ થોડી નિદ્રા લેતી એવી દેવાનંદાએ મનોહર, કલ્યાણકારી, ધન્ય, માંગલિક એવાં ચૌદ મહાસ્વપ્નોને ત્રિશલા , 5) ક્ષત્રિયાણીએ હરણ કર્યા એવું સ્વપ્ન જોયું. પછી દેવાનંદા જાગી ગઈ. એ ગજ, વૃષભ વગેરે આગળ કહ્યા પ્રમાણેના ચૌદ સ્વપ્નો જાણવા. જે રાત્રીએ મહાવીરદેવને દેવાનંદાની કુક્ષિમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂકવામાં રે આવ્યા, તે રાત્રીએ ત્રિશલા રાણી તેવા વાસઘરમાં હતાં કે જે ઘર અંદરથી ચિત્રામણવાળું હતું. આ બહારથી ઉજ્જવલ કરેલ તથા કોમલ પત્થરો વગેરેથી ઘસીને કોમલ ચકચકિત કરેલું હતું. ઊંચે ઉપરના ભાગમાં આશ્ચર્યકારી ચંદરવાઓથી વિશેષ શોભતું અને નીચેના ભાગમાં પંચવર્ણોના $14444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #136 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે મણિઓથી બાંધેલ હોવાથી અંધકાર વિનાનું અને વિવિધ પ્રકારના સાથીઓ વગેરેની રચનાવાળું E વ્યાખ્યાન હતું. વળી તે વાસઘર અનેક સ્થળે રસયુક્ત સુગંધી પાંચવર્ણનાં વેરાયેલાં પુષ્પોવાળું હતું, તથા કે. કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠકિંદરક, સેલારસ વગેરે સુગંધી વસ્તુઓના બળતા ધૂપથી મઘમઘી રહેલ ધુમાડાથી આ છે અત્યંત સુગંધિત હતું. તથા બીજા પણ અનેક સુગંધી પદાર્થોથી અત્યંત સુગંધિત થવાને કારણે છે 5) જાણે સુગંધની ગુટિકા જેવું સુગંધથી મહેકી રહ્યું હતું. એવા સુગંધિત વાસઘરમાં અવર્ણનીય એવી 5 શયામાં ત્રિશલા રાણી સૂતાં હતાં. એ શયા પડખે શરીર પ્રમાણ લાંબા તકિયાવાળી તથા E માથે-નીચે ઓશિકાવાળી હોવાથી માથે અને નીચે ઊંચી અને વચ્ચે નીચી અને ગંભીર હતી. વળી ગંગાના કાંઠાની રેતીમાં જેમ પગ રાખ્યાથી નીચે નમી જાય એવી પોચી હતી. તથા ઉત્તમ કારીગરે બનાવેલ સૂક્ષ્મ રેશમી વસ્ત્રથી આચ્છાદન કરેલ હતી. વળી સારી રચનાવાળી રજ ન ા ૪) પડે તેવી રાતી મચ્છરદાનીથી ઢાંકેલ હતી. તથા અત્યંત રમણીય, સુકોમળ, મૃગચર્મ, રૂ, બૂર, ) માખણ અને આકડાના રૂ સરખા સ્પર્શવાળી એવી શય્યા હતી. વળી સુગંધી પુષ્પો તથા ચૂર્ણો ;) E વગેરે શયનના ઉપચારોથી યુક્ત હતી. આવી શયામાં મધ્યરાત્રિએ થોડી નિદ્રા કરતાં કે કે ત્રિશલા રાણીએ આવા પ્રકારના મનોહર ચૌદ મહાસ્વપ્નોને જોયાં. ૧) હાથી ૨) વૃષભ રે 13 ૩) સિંહ ૪) લક્ષ્મીનો અભિષેક ૫) માળા ૬) ચંદ્ર ૭) સૂર્ય ૮) ધ્વજ ૯) કુંભ ૧૦) પદ્મ સરોવર છે એ ૧૧) સમુદ્ર ૧૨) વિમાન કે ભવન ૧૩) રત્નસમૂહ અને ૧૪) નિર્દુમઅગ્નિ એ ચૌદ જી. » મહાસ્વપ્નોને જોઈને ત્રિશલા રાણી જાગી ગયાં. 5) શ્રી ઋષભદેવની માતાએ સૌથી પ્રથમ વૃષભ જોયો છે. શ્રી મહાવીર પ્રભુની માતાએ પ્રથમ 5 » સિંહને જોયો છે. બીજા બધા તીર્થકરોની માતાઓએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયેલ છે. તેથી એ (F કે પાઠના ક્રમથી પ્રથમ હાથીના સ્વપ્નનું વર્ણન કરે છે. એ હાથી ચાર દાંતવાળો, ઊંચો અને વરસ્યા છે બાદના મેઘ, મુક્તાફળ (મોતી) ના હાર, ક્ષીરસમુદ્ર, ચંદ્રનાં કિરણ, પાણીનાં બિન્દુઓ તથા રૂપાના ? મોટા પર્વતસમાન ઉવેલ હતો. સુગંધના લીધે ભમરાઓ ખેંચાઈ આવ્યા છે, એવા ઝરતા એ 544444444444444 SG4514 Jain Education international For Personal & Private Lise Only Page #137 -------------------------------------------------------------------------- ________________ કરાર 1984 44LGGGGGGGG મદજળવાળા કપાળના મૂળ ભાગવાળો હતો. તથા ઈન્દ્રના ઐરાવણ હાથી સરખા શ્રેષ્ઠ પ્રમાણવાળો વ્યાખ્યાન હતો અને જળસહિત મહામેઘની ગર્જના સરખા શબ્દવાળો તેમજ વખાણવા યોગ્ય સર્વ લક્ષણના સમૂહવાળો, વળી શ્રેષ્ઠ સાથળોવાળો હતો. એવા હાથીને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો. તે પછી બીજા સ્વપ્નમાં વૃષભને જોયો. એ વૃષભ ઉજ્જવલ કમળ પત્રના સમૂહથી અધિક કે કે કાત્તિવાળો હતો. તથા કાત્તિના સમૂહના વિસ્તારથી દશે દિશાઓને શોભાવતો હતો. ઉત્કૃષ્ટ છે શોભાના સમૂહની પ્રેરણાથી ઉછળતા તેજસ્વીપણાને લીધે શોભતા એવા મનોહર રૂંધવાળો હતો. ? છે તથા સૂક્ષ્મ, નિર્મળ અને સુકુમાર રૂવાંટાની ચમકતી કાન્તિવાળો હતો. વળી દ્રઢ, મજબૂત, માંસયુક્ત હોવાથી એ વૃષભ પુષ્ટ હતો, ઉત્તમ હતો, યોગ્ય સ્થાને સર્વ અવયવો રહેલ હોવાથી અત્યંત સુંદર હતો. તથા મજબૂત ગોળાકાર અને અત્યંત શ્રેષ્ઠ અણીદાર એવાં શિંગડાવાળો હતો, તેમજ ઉપદ્રવોને શાન્ત કરનારા અને શોભતા એવા સરસ દાંતવાળો હતો, તથા અગણિત ગુણવાળો અને મંગલમય મુખવાળો હતો, એવા બળદને ત્રિશલા રાણીએ જોયો. પછી ત્રીજા સ્વપ્નામાં સિંહને જોયો. એ સિંહ મોતીની માળાઓનો સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રના કિરણો, પાણીના બિન્દુઓ અને રૂપાના મોટા પર્વત જેવો ઉજવલ વર્ણવાળો હતો, અને મનોહર ? છે હોવાથી જોવાલાયક, મજબૂત, સુંદર, પચાવાળો હતો. ગોળ પુષ્ટ અને એક બીજાને અડીને રહેલી છું ઉત્તમ તીક્ષ્ણ દાઢોથી શોભતા મુખવાળો હતો, વળી સારી રીતે સિંચેલા જાતિવંત કમલની સમાન Uડી કોમળ પ્રમાણયુક્ત શોભતા એવા મનોહર બે હોઠવાળો હતો, રાતા કમલની પાંખડી સમાન સુકુમાર તાલવાવાળો હતો, મુખથી બહાર લપલપ કરતી એવી સુંદર જીભવાળો હતો અને સોનું ગાળવાના પાત્રમાં મૂકીને તપાવેલા શ્રેષ્ઠ સુવર્ણ સરખી ગોળ ફરતી વિજળી જેવી ચમકતી બે આંખવાળો હતો, તથા વિશાળ, પુષ્ટ અને ઉત્તમ જાંઘવાળો હતો અને પરિપૂર્ણ નિર્મળ કાંધવાળો હતો. તથા કોમળ, ઉજ્જવલ, સૂક્ષ્મ, અને ઉત્તમ લક્ષણવાળો હતો. તેમજ લાંબા ખાંધ ઉપર રહેલી 5) કેસરાલવાળોથી શોભતો અને ઊંચું કરેલ, વાકું વાળેલ, ગોળાકાર કરેલ તથા શોભા પામે તેમ (F) 441 442 4444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે પછડાતાં પુંછડાવાળો હતો, વળી એ સિંહ મનની ક્રુરતા વિનાનો, સુંદર આકૃતિવાળો, લીલા કે વ્યાખ્યાન રે સહિત ગતિવાળો, મજબૂત અને તીક્ષ્ણ નખની અણીઓવાળો, મુખની શોભા કરનારી રાતી રે ગ્ર કોમળ વૃક્ષના નવા પાંદડા જેવી મનોહર લાંબી જીભવાળો હતો. એવા આકાશમાંથી ઉતરતા અને ૨ જી) પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને ત્રિશલા રાણી જુએ છે. D (૪) પછી પૂર્ણચંદ્ર જેવા મુખવાળી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણીએ દીઠી. જે લક્ષ્મીદેવી ઊંચા કું (ક) હિમવંત પર્વતના ઉપર રહેલ પદ્મદ્રહના કમળ ઉપર રહેવાવાળી હતી, મનોહર રૂપવાળી અને કે િસારી રીતે સ્થાપન કરેલ સુવર્ણના બે કાચબાની ઉપમાવાળા બે ચરણવાળી હતી. તથા અતિ ઊંચા કે છે પુષ્ટ અંગુષ્ઠાદિકમાં જાણે લક્ષ્મીદેવીએ પોતે જ લાખ આદિથી રંગેલા હોય નહીં. એવા માંસયુક્ત રે સૂક્ષ્મ રાતા, ચીકણા નખોવાળી હતી. કમલ પત્રની જેવા સુકોમળ હાથ પગવાળી, ઉત્તમ કોમળ ગ્ર છે એવી આંગળીઓવાળી તથા કુરુનિંદાવર્ત આભૂષણ વડે સુશોભિત, પ્રથમ જાડી અને પછી ઓછી જી (5) જાડી એવી હાથીની સૂંઢ જેવી શોભતી બે જંઘાવાળી હતી, ગુપ્ત ઢીંચણવાળી હતી. ઉત્તમ હાથીની ; Fસૂંઢ સમાન પુષ્ટ સાથળવાળી હતી. સુવર્ણના કંદોરાને ધારણ કરનારી મનોહર વિશાલ કડવાળી E દિ હતી, તથા તેલમાં ઘુંટેલા જાતિવંત અંજન, ભમરા અને મેઘના સમૂહ સમાન શ્યામ સીધી આંતરા વિનાની, સૂમ, સુભગ, વિલાસવાળી, મનોહર, કોમળ, એવા સરસવ આદિના પુષ્પોથી પણ કોમળ સુંદર રૂંવાટાની પંક્તિવાળી હતી. વળી એ લક્ષ્મીદેવી નાભિ મંડલના સુંદર વિશાળપણાથી જી) વખાણવા લાયક આગળના કેડના નીચેના ભાગવાળી હતી, તથા હથેળીમાં આવી શકે એવા શું 5) વખાણવા યોગ્ય ત્રણ રેખાવાળા કેડના મધ્ય ભાગવાળી હતી. અને વિવિધ પ્રકારના ચંદ્રકાન્ત , E વગેરે મણિઓ, સુવર્ણ, વૈર્યઆદિ રત્નો અને નિર્મલ રાતા વર્ણવાળા સુવર્ણના કંઠ વગેરે અંગમાં કે કે પહેરવાનાં આભૂષણો અને આંગળી વગેરે ઉપાંગોમાં પહેરવાના અલંકારોથી સુશોભિત અંગોપાંગવાળી હતી. મોતીઓ વગેરેની માળાથી શોભતા અને મોગરા વગેરેની પુષ્પમાળાથી છે યુક્ત, દેદીપ્યમાન એવા બે સ્તનરૂપ ઉજ્જવલ સુવર્ણ કલશોને ધારણ કરનારી હતી. તેમજ 5945564 Jain Education international For Personal & Private Lise Only www.janorary ang Page #139 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂતો વ્યાખ્યાન યથાયોગ્ય સ્થાને રચેલાં પાનાનાં આભૂષણો તેમજ નેત્રને સુખકારી એવા મોતીઓના ગુચ્છથી ઉજ્જવલ એવા મોતીના હારથી શોભતી હતી. તથા હૃદયમાં રહેલ સુવર્ણ માળાથી સુશોભિત કંઠના દોરા વડે શોભતી હતી. વળી મુખના કુટુંબી સમાન ખભા ઉપર અડીને રહેલ બે કંડલોની દેદીપ્યમાન કાન્તિવાળા શોભાના ગુણસમૂહથી વિરાજિત હતી તથા કમળ સરખા નિર્મળ વિશાલ મનોહર એવા બે નેત્રવાળી હતી. અને કાન્તિવાળા બે હાથ વડે ગ્રહણ કરેલા કમલોથી ઝરતા ટે મકરંદરૂપ જલવાળી હતી, લીલાથી પવન કરવા માટે વીંઝાતા પંખા વડે શોભતી હતી. તથા સારી રીતે મેળવેલ નિર્મલ અર્થાતુ છૂટા, કાળા, ઘાટા અને સુકોમળ લટકતા કેશવાળી હતી. વળી પદ્મદ્રહના કમલ ઉપર નિવાસ કરનારી અને હિમવંત પર્વતના શિખર ઉપર ઐરાવણાદિક ; દિગ્ગજોની લાંબી અને પુષ્ટ એવી સૂંઢોથી અભિષેક કરાતી તથા ઐશ્વર્યાદિકથી યુક્ત એ લક્ષ્મીદેવીને ત્રિશલા રાણીએ ચોથા સ્વપ્નમાં જોઇ. અહીં લક્ષ્મીદેવીના નિવાસસ્થાન રૂપ જે ક છે તેનું વર્ણન કરે છે. ભરતક્ષેત્રના છ ખંડને છેડે ઉત્તર દિશામાં એક સુવર્ણમય ચુલહિમવંત નામે પર્વત છે, એકસો યોજન ઊંચો, એક હજાર બાવન યોજન અને બાર કલા પહોળો છે. એ હિમવંત પર્વત 2 ઉપર દશ યોજન ઊંડો, પાંચસો યોજન પહોળો અને એક હજાર યોજન લાંબો વજય તળિયાવાળો પદ્મદ્રહ નામે દ્રહ છે. પાણીથી સંપૂર્ણ ભરેલા એવા એ દ્રહમાં પાણીથી બે કોશ ઊંચું, 5 એક યોજન પહોળું, એક યોજન લાંબું, દશ યોજનના નીલ રત્નમય નાલચાવાળું, વજ રત્નમય . મૂળવાળું, અરિષ્ટ રત્નમય કંદવાળું, રાતાસુવર્ણના બહારના પાંદડાવાળું, પીતસુવર્ણમય અંદરના 2 પાંદડાવાળું એક કમળ છે. તેમાં સુવર્ણમય કર્ણિકા છે. એટલે મધ્યની ડોંડી છે. તે કર્ણિકા બે ગાઉ ગ્ર લાંબી તથા પહોળી અને એક ગાઉ ઊંચી છે. તેને રાતા સુવર્ણમય કેસરા છે. એવા એ કમળના મધ્યભાગમાં એક ગાઉ લાંબ, અર્ધો ગાઉ પહોળું અને એક ગાઉથી કાંઈક ઓછું એટલે ચૌદસો 5) ચાલીશ ધનુષ્ય ઉંચું એવું લક્ષ્મીદેવીનું ભવન છે. તે ભવનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં (F SEE 414141414 Jan Education international For Personal & Private Lise Only Page #140 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે પાંચસો ધનુષ્ય ઉંચા અઢીસો ધનુષ્ય પહોળાં એવા ત્રણ બારણાં છે. તે ભવનના મધ્યભાગમાં કે વ્યાખ્યાન અઢીસો ધનુષ્યના પ્રમાણવાળી રત્નમય પીઠિકા છે, તેના ઉપર લક્ષ્મીદેવીની શવ્યા છે. હવે એ ? મુખ કમળની ચારે બાજુ લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરપૂર, ગોળ આકારવાળા અને મુખ્ય ગ્ર કમળથી અર્ધા પ્રમાણવાળા એકસો આઠ કમળો પ્રથમ વલયમાં છે. - બીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોના ચાર જી. હજાર કમળો છે. પૂર્વ દિશામાં ચાર મહત્તર દેવોના ચાર કમળો છે. અગ્નિ ખૂણામાં ગુરુસ્થાને 5 » રહેલા અત્યંતર સભાના દેવતાઓના આઠ હજાર કમળો છે. દક્ષિણ દિશામાં મિત્રસ્થાને રહેલા F Eો મધ્યમ પર્ષદાના દેવોના દશ હજાર કમળો છે. નૈઋત્ય ખૂણામાં નોકર સ્થાને રહેલા બાહ્ય દિ પર્ષદાના દેવોના બાર હજાર કમળો છે, તથા પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાયદળ, પાડા, 2 ગંધર્વ અને નાટયરૂપ સાત કટકના નાયકોનાં સાત કમળો છે. ત્રીજા વલયમાં લક્ષ્મીદેવીના છે અંગરક્ષક સોળ હજાર દેવોના પ્રત્યેક દિશામાં ચાર ચાર હજાર કમળો છે. ચોથા વલયમાં 5) અત્યંતર આભિયોગિક દેવોના વસવાના બત્રીસ લાખ કમળો છે. પાંચમા વલયમાં મધ્યમ E) આભિયોગિક દેવતાના ચાલીશ લાખ કમળો છે. છઠ્ઠા વલયમાં બાહ્ય આભિયોગિક દેવોના Sિ કે અડતાલીશ લાખ કમળો છે. મૂળ કમળ સહિત સર્વ કમળોની સંખ્યા એક ક્રોડ, વીશ લાખ, પચાશ છે હજાર એકસોને વશ થાય છે. એ બધાં કમળો શાશ્વતાં છે, અને પૃથ્વીકાયિક છે. પરંતુ $ 9વનસ્પતિકાયિક કહેવાય છે. એ કમળો મુખ્ય કમળથી માંડીને અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણમાં છે. » જાણવાં. સર્વે કમળોમાં વસતા દેવો, લક્ષ્મીદેવીના સેવકો જાણવા. લક્ષ્મીદેવી ભવનપતિ માંહેની (F) દેવી જાણવી. એ પ્રમાણે લક્ષ્મીદેવીનું વર્ણન જાણવું. ઇતિ દ્વિતીય વ્યાખ્યાન 151595915415515615 1414141414GGGGGGGG14141414 1444444444 in Education inte For Personal & Private Use Only www.janelbrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૩ (5) વ્યાખ્યાન 14144 15444554444444444444 ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન જોયા પછી પાંચમા સ્વપ્નામાં ત્રિશલા રાણીએ ફુલની માળા દીઠી. 5) જે માળા રસ સહિત કલ્પવૃક્ષના પુષ્પોથી ગૂંથેલ હતી, અત્યંત મનોહર હતી, તથા ચંપો, અશોક, E પુનાગ, નાગ, પ્રિયંગુ, શિરીષ, મુગર, મલિકા, જાઇ, જૂઇ, અંકોલ, કોજ કોરંટ, ડમરાના ટે પાન, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતી, સૂર્યવિકાસી કમલ, ચંદ્રવિકાસી કમલ, પાડલ, મચકંદ, અતિમુક્ત, અને આંબો એ સર્વ જાતિના કુસુમોની સુગંધવડે દશે દિશાઓને સુવાસિત કરતી, છએ ૨ ઋતુઓમાં થનારા સુગંધી ફૂલોની માળાઓથી મનોહર લાગતી તથા દેદીપ્યમાન, મનોહર, રાતા (5) પીળા વગેરે ઘણા રંગની બનાવટથી આશ્ચર્ય કરનારી હતી, તથા મધુર શબ્દો કરતા ષટ્રપદ HD ભમરા અને ભમરીઓનાં સમૂહો અંદર છૂપાઈ રહેલા હોવાથી જુદા જુદા ભાગોમાં શ્રવણ કરાતા અવાજવાળી હતી. એવી ફૂલમાળાને આકાશ પ્રદેશથી ઉતરતી ત્રિશલા રાણીએ જોઇ. પછી છઠ્ઠા સ્વપ્નામાં ત્રિશલા રાણીએ પૂર્ણચન્દ્રને જોયો, જે ચંદ્ર ગાયના દૂધના ફીણ, પાણીના 2 બિંદુઓ, રૂપાના ઘડા જેવો શ્વેત હતો, વળી મનોહર તથા હૃદયને અને આંખોને પ્રીતિ કરનારો રે હતો. તેમજ સોળ કળાઓથી પૂર્ણિમાના ચંદ્ર જેવો પૂર્ણ હતો, તથા ગાઢ અંધકારથી વ્યાપ્ત વનની શુ ઝાડીરૂપ ગુફાઓને પ્રકાશમય બનાવનાર હતો, પ્રમાણભૂત શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષની મધ્યે રહેલ પૂર્ણિમાને વિષે શોભાયમાન કળાવાળો હતો. તથા ચંદ્રવિકાસી કમળોના વનોને વિકસ્વર કરનાર હતો, રાત્રિની શોભાને કરનાર હતો, તથા રાખ વગેરેથી માંજેલ કાચના તળીઆ સરખો પE હતો, હંસની જેવા મનોહર રંગવાળો હતો. ગ્રહ વગેરે જ્યોતિષ મંડલના મુખના આભૂષણ સરખો હતો, અંધકારનો દુશમન અને કામદેવના બાણના ભાથારૂપ હતો, સમુદ્રના પાણીને વધારનારો અને પ્રિયજનના વિયોગને લીધે વ્યાકુલ એવા મનુષ્યને કિરણોથી સંતપ્ત કરનાર હતો, શાંત અને . મનોહર આકૃતિવાળો હતો, આકાશ મંડલના વિશાલ અને સુંદર આકારવાળા હાલતા ચાલતા Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #142 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર EX GEE તિલક જેવો હતો, રોહિણી સ્ત્રીના મનને પ્રસન્ન કરનાર પતિ હતો, ચન્દ્રિકાથી શોભતો હતો. એમ વાદળા વગેરેથી નહીં ઢંકાયેલ એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલા રાણીએ જોયો. પછી ત્રિશલા રાણીએ સાતમા સ્વપ્નમાં સૂર્યને જોયો. એ સૂર્ય અંધકારના સમૂહને નાશ ક૨ના૨ હતો, તેજથી અતિશય જાજવલ્યમાન રૂપવાળો હતો, રાતા અશોકવૃક્ષ, પ્રફુલ્લિત એવા કેસુડાનાં ફૂલો, પોપટનું મુખ અને અર્ધી ચણોઠી એ સર્વ પદાર્થો જેવા રાતા વર્ણવાળો હતો, વળી એ સૂર્ય કમલના વનને પ્રફુલ્લ કરનારો હતો, ગ્રહાદિક જ્યોતિષ ચક્રની ગતિના લક્ષણને મેષ આદિ રાશિથી જણાવનારો હતો, આકાશ પ્રદેશને દીવાની માફક પ્રકાશિત કરનારો હતો, બરફના સમૂહનો નાશ કરનારો હતો, ગ્રહોના સમૂહનો મોટો નાયક હતો, રાત્રિનો નાશ કરનારો હતો, ઉદય-અસ્ત સમયે એક મુર્હુત સુધી સુખે જોઇ શકાય એવો અને એ સિવાયના સમયે બરાબર જોઇ ન શકાય એવો હતો. રાત્રિને વિષે ઉધ્ધત એવા ચોર અને લંપટો વગેરેને ભગાડનારો હતો. શીતને હરનારો, અને હંમેશા મેરુપર્વતને પ્રદક્ષિણા કરનારો હતો, વિશાલ મંડલવાળો તથા પોતાના હજા૨ કિરણોથી ચંદ્ર તારાઓના તેજને દાબી દેનારો હતો, એ જાતના સૂર્યને રાણીએ જોયો. અહીં સૂર્યનાં એક હજાર કિરણો કહ્યાં છે. તે સામાન્ય રીતે કહ્યાં છે, પરંતુ માસ ભેદથી ઓછાં વધારે કિરણો હોય છે.તે કહે છે. ચૈત્રમાં બારસો, વૈશાખમાં તેરસો, જ્યેષ્ઠમાં ચૌદસો, આષાઢમાં પંદરસો, શ્રાવણમાં ચૌદસો, ભાદરવામાં ચૌદસો, આસોમાં સોળસો, કાર્તિકમાં અગિયારસો, માગશરમાં એકહજાર ને પચાશ, પોષમાં એકહજાર, માધમાં અગિયારસો, ફાગણમાં એકહજાર ને પચાશ કિરણો સૂર્યનાં હોય છે. ત્રિશલા રાણીએ આઠમા સ્વપ્નમાં ધ્વજ જોયો, જે ધ્વજ ઉત્તમ જાતિના સોનાના દંડના અગ્રભાગે રહેલો હતો, અત્યંત સમૂહરૂપ નીલા, રાતા, પીળા અને શ્વેતવર્ણવાળા તથા સુકોમલ અને મૈં પવનથી આમ તેમ ઉછળતાં મોરપીછાંઓથી બનાવેલ વાળવાળો હતો તથા અતિશય શોભતા સ્ફટિક મણિ, શંખ, અંકરત્ન, મોગરાનાં શ્વેતપુષ્પ, પાણીનાં બિંદુઓ, અને રૂપાના ઘડા જેવા For Personal & Private Use Only વ્યાખ્યાન ૩ O ૯૪ - www.biheelarary fig Page #143 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GEE குகுகுகுகுகுகு ઉજ્વલ વર્ણવાળો હતો, ઉપરના ભાગમાં ચીતરેલો અને જાણે આકાશતલના મંડળને ભેદવાને તૈયાર થયેલ ન હોય ! એવો મનોહર સિંહના ચિત્રથી શોભતો હતો. વળી જે ધ્વજ સુખકારી, સુકોમલ પવનથી હલાવેલ વેલડીની જેમ ફરકતો હતો, તથા જે અતિશય મોટા પ્રમાણવાળો અને માણસોને જોવા યોગ્ય રૂપવાળો હતો. એવા ધ્વજને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો. પછી નવમા સ્વપ્નમાં ત્રિશલા રાણીએ પૂર્ણ કુંભને જોયો. તે કુંભ ઉત્તમ જાતના સોનાના સરખા અતિશય ચમકતા સ્વરૂપવાળો હતો, શુદ્ધ જલથી ભરેલ હોવાથી કલ્યાણને સૂચવતો હતો, દેદીપ્યમાન શોભાવાળો અને કમળોના સમૂહથી ચારે તરફથી શોભતો હતો, સંપૂર્ણ એવા સર્વે જાતિના મંગલોના પ્રકારોને પ્રાપ્ત કરાવનારો હતો, ઉત્તમ રત્નોથી ચારે તરફ અત્યન્ત શોભતા કમળ પર રહેલ હતો, તથા નેત્રોને આનંદ આપનાર દેદીપ્યમાન તેજવાળો હતો. તેથી સર્વ દિશાઓને તે પ્રકાશિત કરતો હતો, વખાણવા લાયક લક્ષ્મીના મંદિર સમાન હતો, સર્વ પ્રકારના અમંગલોથી રહિત હતો, મનોહર પ્રકાશ યુક્ત અને શોભાની લક્ષ્મીથી શ્રેષ્ઠ હતો, તથા જેના કંઠમાં સર્વ ઋતુઓનાં સુગંધી ફૂલોની ગુંથેલી માળા હતી એવો સુવર્ણનો પૂર્ણ કલશ સ્વપ્નમાં ત્રિશલા રાણીએ જોયો. પછી ત્રિશલા રાણીએ દશમા સ્વપ્નમાં પદ્મસરોવર દીઠું. તે પદ્મસરોવર ઉગતા સૂર્યનાં કિરણો વડે વિકસ્વર થયેલા હજાર પાંખડીવાળા કમળો વડે અત્યંત સુગંધી હતું, રાતા પીળા રંગનાં પાણીવાળું હતું, મગરમચ્છ આદિ પાણીના જીવોના સમૂહથી ચારે બાજુ વપરાતા પાણીવાળું હતું, અત્યંત વિસ્તારવાળું હતું, સૂર્ય વિકાસી કમળો, ચંદ્ર વિકાસી કમળો, રાતાં કમળો, મોટાં કમળો, અને શ્વેત કમળોની અતિ વિસ્તૃત શોભાના સમૂહથી જાણે જાજવલ્યમાન ન થયું હોય ! એવા ચકચકિત થઇ રહેલા મનોહર રૂપ અને શોભાવાળું હતું, પ્રસન્ન હૃદયવાળા ભમરાઓના સમૂહ અને મદોન્મત્ત થયેલ ભમરીઓના સમૂહથી ચુંબન કરાતાં કમળોવાળું હતું. કલહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે ગર્વિષ્ઠ એવાં પક્ષિઓના સમૂહનાં જોડલાંઓથી For Personal & Private Use Only વ્યાખ્યાન ૩ ૯૫ www.jainalarary.cfg Page #144 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 2 સેવન કરાતા પાણીવાળું હતું, કમલિનીઓની પાંખડીઓ ઉપર ચોંટી રહેલા પાણીના બિન્દુઓના છે. સમૂહથી આશ્ચર્યકારી હતું, હૃદયને આનંદ દેનાર, આંખોને મનોહર અને બીજા બધા તળાવોમાં આ શ્રેષ્ઠ પૂજનીક હોવાથી અત્યંત મનોહર હતું, એવા પાસરોવરને ત્રિશલા દેવીએ સ્વપ્નમાં જોયું. પછી અગિયારમા સ્વપ્નમાં, શરચન્દ્રવદના એવી ત્રિશલા રાણીએ ક્ષીરસમુદ્રને જોયો, જે જી (ક્ષીરસમુદ્ર ચંદ્રકિરણોના સમૂહ સમાન શોભાવાળા મધ્યભાગવાળો હતો, ચારે દિશાઓમાં વૃધ્ધિ j (5) પામતા પાણીના સમૂહવાળો હતો, ચપલ અને ચંચલ એવા અતિશય ઊંચા મોટા પ્રમાણવાળા (F E તરંગોથી વારંવાર એકત્ર થઇને જુદા પડી જતા પાણીવાળો હતો, જેના તરંગો અત્યંત ઉગ્ર E પવનથી પછડાયેલા અને ચંચલપણે ઉપરાઉપરી દોડતા અને સ્પષ્ટપણે નાચતા હોય એવા દેખાતા ન હતા, વળી જે વારિધિના તરંગો અત્યંત ભય પામેલાની જેમ આમ તેમ દોડતા હોય એવા લાગતા ? હતા. તથા દુ:ખે સહન થઈ શકે એવા મોટા તરંગો, અને જુદી જુદી જાતના તરંગો પરસ્પર જી (5) અથડાવાથી કિનારા સન્મુખ આવી ભટકાઈને પાછા ફરવાથી અત્યન્ત ચળકતા અને મનોહર 5) દેખાતા હતા. તથા જે સમુદ્ર મોટા મગરમચ્છો, માછલાં, તિમિતિર્મિંગલ, વિરુદ્ધ અને તિલિતિલક ) છે વગેરે અનેક પ્રકારના જલચર જીવોના પૂંછડાના આઘાતથી ઉત્પન્ન થયેલા કપૂર સમાન સફેદ રે રે ફીણના ઢગલાવાળો હતો. વળી જે સમુદ્ર ગંગા વગેરે મહાનદીઓના આવતા વેગવાળા પાણીના પ્રવાહો વડે ઉત્પન્ન થયેલ ગંગાવર્ત નામે ઘમરીમાં પડવાથી ઊંચે ઉછળતા અને પાછા નીચે છે તેમાંજ પડતા અને એજ કારણે ઘુમરીમાં ભમવાથી સ્વભાવે કરીને ચંચલ દેખાતા પાણીવાળો છે 5) હતો. એવા ક્ષીરસમુદ્રને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો. છે પછી બારમા સ્વપ્નમાં ત્રિશલા રાણીએ દેવવિમાનને દીઠું. જે દેવવિમાન નવા ઉદય પામેલા 5) - સૂર્યના સરખી કાન્તિવાળું અને ચમકતી શોભાવાળું હતું, ઉત્તમ જાતિના સોના અને મોટા અને () E મણિઓના સમૂહથી શ્રેષ્ઠ તેજવાળા એક હજારને આઠ થાંભલાઓથી દેદીપ્યમાન હોવાથી મેં આકાશને પ્રકાશમાન કરનાર હતું. સુવર્ણના પતરાંઓમાં લટકેલાં મોતીઓથી અતિશય શ્વેત છે GEHG444444444444 544414 (F) ૯૬ Jain Education inter For Personal & Private Lise Only www.janorary ang Page #145 -------------------------------------------------------------------------- ________________ કલ્પસત્ર 14444444444444 બનેલ હતું, જાજવલ્યમાન લટકતી દીવ્ય ગુંથેલી ફૂલોની માળાઓવાળું હતું. વૃક, વૃષભ, અશ્વ, છે વ્યાખ્યાન મનુષ્ય, મગર, પક્ષીઓ, સર્પો, કિન્નરો, કસ્તૂરી, મૃગલાઓ, અષ્ટાપદો, ચમરી ગાયો, સંસક્ત નામે શું અરણ્ય પશુઓ, હાથીઓ, અશોકલતા વગેરે વનની વેલડીઓ અને કમલિનીઓ, એ સર્વે ) વસ્તુઓનાં ચિત્રો જેમાં ચીતરેલાં હતાં એવું હતું, જેમાં વાજિંત્રો સહિત ગાંધર્વોનાં ગીતો ગવાઈ કે કે રહ્યાં હતાં એવું હતું. સદા પાણીથી ભરેલ, વિપુલ મેઘની ગર્જના સમાન દેવ દુંદુભિના મોટા ટે શબ્દથી સમગ્ર જીવલોકને ભરી દેતું હોય તેવું લાગતું હતું. કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠ કુંદક, સેલારસ અને રે દશાંગાદિ બળતા ધૂપોને લીધે તથા બીજા સુગંધી દ્રવ્યોને લીધે, સુગંધથી મહેકી રહેલ હતું, તેથી ચારે તરફ ફેલાયેલ સુગંધથી સુગંધિત અને મનોહર હતું. તે નિરંતર પ્રકાશિત અને ઉજ્વલ કાન્તિવાળું હતું. ઉત્તમ દેવોના નિવાસથી સુશોભિત તથા શાતા વેદનીયના ઉપભોગવાળું તથા ) વિમાનોમાં ઉત્તમ પુંડરિક સમાન હતું. એવા શ્રેષ્ઠ વિમાનને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં દીઠું. F કે પછી ત્રિશલા રાણીએ તેરમા સ્વપ્નમાં રત્નરાશિને જોયો. એ રત્નરાશિ પુલકરત્ન, વજન, કે નીલરત્ન, સમ્યકરત્ન, કર્કતનરત્ન, લોહિતાક્ષરત્ન, મરતરત્ન, મસારગલરત્ન, અંજનરત્ન, પ્રવાલરત્ન, સ્ફટિકરત્ન, સૌગંધિકરત્ન, હંસગર્ભરત્ન, ચંદ્રપ્રભારત્ન અને એવા બીજી જાતોના પણ રત્નોથી પૃથ્વીતલ ઉપર રહ્યો છતો ગગનમંડલના અંત સુધી પ્રકાશ કરનાર હતો. અને મેરુપર્વત સમાન ઊંચો લાગતો હતો. એવા રત્નના રાશિને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો. પછી ત્રિશલા રાણીએ ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિને જોયો. જે અગ્નિ ઘણા લેત એવા શું ઘી અને પીળા મધથી સિંચિત થવાથી ધૂમાડા રહિત ધગધગતી જાજવલ્યમાન જવાળાઓથી ઉજ્જવલ હોવાથી મનોહર હતો. એકબીજાથી ઊંચી ઊંચી અને કેટલીક નીચી નીચી જવાળાઓ તથા એકબીજાની અંદર જાણે પ્રવેશ કરતી હોય એવી જ્વાળાઓવાળો એ અગ્નિ હતો. વળી જવાળાઓના અધિક બળવાથી તે અગ્નિ જાણે આકાશને પકાવતો હોય એવો અને અત્યંત વેગથી ચપળ દેખાતો હતો. એવા અગ્નિને ત્રિશલા રાણીએ ચૌદમા સ્વપ્નમાં જોયો. 444444 Jain Education international For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குகுகுகுகுகுகுகுகுகுகு6964ழுகுகு Jain Education Internatio એ પ્રકારના વર્ણનવાળાં શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઉપજે એવાં સુંદર રૂપવાળાં ચૌદ સ્વપ્નોને જોઇને કમળસમાન નેત્રવાળાં ત્રિશલા રાણી હર્ષના સમૂહથી રોમાંચિત શરીરવાળાં થયા છતાં શય્યામાં જાગી ઊઠ્યા. જે રાતે મહાયશસ્વી એવા અરિહંત-તીર્થંકરો પોતાની માતાના ગર્ભમાં ગર્ભપણે આવે છે, તે રાત્રીએ બધા તીર્થંકરોની માતાઓ આવાં ચૌદ સ્વપ્નને જુએ છે. પૂર્વે વર્ણવેલાં ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી ઊઠેલાં ત્રિશલા રાણી હર્ષિત થયાં, સંતુષ્ટ થયાં, હર્ષથી પરિપૂર્ણ હૃદયવાળાં બન્યાં, તથા મેઘધારાથી સિંચાયેલા કદંબ વૃક્ષના ફૂલની માફક શરીરના છિદ્રરૂપ કૂવામાં ઉલ્લાસ પામેલા રૂંવાટાવાળા થયા છતાં, એ સ્વપ્નોનું સ્મરણ કરવા લાગ્યાં. મેં આવાં સ્વપ્નો દીઠાં એ રીતે સ્વપ્નો યાદ કરીને તેઓ શય્યામાંથી ઊઠે છે. અને બાજોઠ પર પગ મૂકી નીચે ઊતરીને નહિ ઉતાવળી, નહિ ચપલ, નહિ સ્ખલનાવાળી, નહિ વિલંબવાળી એવી રાજહંસ સમાન ગતિવડે ચાલતાં જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની શય્યા હતી, જ્યાં સિદ્ધાર્થ રાજા સૂતેલા હતા ત્યાં આવે છે. તેઓ સિદ્ધાર્થ રાજાને આવી વાણીથી જગાડવા લાગ્યાં, વ્હાલી, ઇચ્છિત, પ્રિય, દ્વેષરહિત, મનને આનંદ આપનારી, મનને વારંવાર સ્મરણ કરવા લાયક એવી તથા ઉત્તમ શબ્દવાળી, કલ્યાણ કરનારી, ઉપદ્રવોને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી, મંગલકારી, અલંકારોથી શોભતી, હૃદયમાં આનંદ આપનારી, હૃદયના શોકને દૂર કરનારી, પ્રમાણ સહિત, મધુરસ્વરવાળી, અને મનોહર એવી વાણીથી બોલતાં બોલતાં ત્રિશલા રાણી પોતાના પતિને જગાડવા લાગ્યાં. પછી નિદ્રામાંથી જાગેલા એવા સિદ્ધાર્થ રાજા વડે આજ્ઞા કરાયેલાં એવાં રાણી ત્રિશલા જુદા પ્રકારના મણિઓ સુવર્ણ અને રત્નોથી જડેલા અને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર એવા ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને માર્ગના શ્રમને ટાળીને સુખે રહેલાં, વિશ્વાસ પામેલાં, કોઇપણ પ્રકારના ક્ષોભ વિના સુખપૂર્વક આસન પર બેઠેલાં રાણી સિધ્ધાર્થ રાજાને આગળ વર્ણવેલ એવી વાણીથી બોલતાં બોલતાં કહેવા લાગ્યાં. For Personal & Private Use Only E વ્યાખ્યાન ო ८८ www.ainelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குருகுகுகுகுகு હે સ્વામિન્ ! એ પ્રમાણે નિશ્ચય હું આજે તેવા પ્રકારની શ્રેષ્ઠ શયામાં નહિ અતિ સૂતી અને વ્યાખ્યાન નહિ અતિ જાગતી એવી અર્ધ નિદ્રા અવસ્થામાં હાથી, વૃષભ વગેરે આવાં શ્રેષ્ઠ ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગી છું, માટે તે સ્વામિનુ ! એ ઉત્તમ એવાં ચૌદ મહાસ્વપ્નોનું કેવું કલ્યાણકારી ફળ તથા વૃત્તિ વિશેષ મળશે? આ રીતે ત્રિશલા રાણી પાસેથી સ્વપ્નોના વૃત્તાંતને જાણીને સિધ્ધાર્થ રાજા સંતોષ પામ્યા. સંતોષથી પૂર્ણ હૃદયવાળા થઇ મેઘની ધારાથી સિંચાયેલા કદંબવૃક્ષના પુષ્પની જેમ ઉલ્લાસ પામેલા રૂંવાટાવાળા થયા. તે સ્વપ્નોને ચિત્તમાં ધારણ કરીને અને સાચા અર્થની વિચારશક્તિમાં લીન થઇને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વકના બુધ્ધિવિજ્ઞાન કરીને તેઓ તે સ્વપ્નોના અર્થનો નિશ્ચય કરે છે. પછી ત્રિશલા રાણીને તે ઇષ્ટ એવી કલ્યાણકારી, પ્રમાણયુક્ત, મધુર, સુશોભિત એવી વાણીથી બોલતા બોલતા, આ પ્રમાણે કહેવા લાગ્યા. . હે દેવાનુપ્રિયે ! તેં કલ્યાણકારી ઉદાર સ્વપ્નો જોયાં છે. હે દેવાનુપ્રિયે ! તેં ઉપદ્રવને હરનારાં, કે ધનની પ્રાપ્તિ કરાવનારાં, મંગલ કરનારાં, શોભાવાળાં તથા આરોગ્ય, ચિદાનંદ, દીર્ધાયું તે કલ્યાણ, મંગલ અને વાંચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર સ્વપ્નો જોયાં છે. એ સ્વપ્ન દર્શનથી છે દેવાનુપ્રિયે ! તને મણિ, સુવર્ણાદિ ધનનો લાભ થાશે, શબ્દાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો લાભ થાશે, પુત્રનો લાભ થાશે, સુખનો લાભ થાશે, તથા સાત અંગવાળા રાજ્યનો લાભ થાશે. ખરેખર છે એ પ્રમાણે હે દેવાનુપ્રિયે! નવ માસ અને સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયે છતે શ્રેષ્ઠ પુત્રને કે Fછે જન્મ આપીશ. જે પુત્ર આપણા કુળમાં ધ્વજ સમાન, આપણા કુળમાં દીપક સમાન, આપણા E કુળમાં કોઇથી પરાભૂત ન થાય તેવા અચલ પર્વત સમાન, કુળમાં મકટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ ફેલાવનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળનો આધાર, કુળની વૃદ્ધિ કરનાર, તથા ચારે દિશામાં કુળના યશને વિસ્તારનાર, કુળના આશ્રયરૂપ વૃક્ષ સમાન, અને કુળની અત્યંત વૃદ્ધિ કરનાર, સુકોમલ હાથપગવાળા, લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસા વગેરેથી યુક્ત હશે, સંપૂર્ણ પાંચે ઇન્દ્રિય in Education international For Personal & Private Use Only w elbrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે સહિત શરીરવાળો, શરીરનું માન અને ઉન્માન-ઊંચાઈ જેની બરાબર હશે એવો તથા જે પુત્ર છે. વ્યાખ્યાન છે શોભાયુક્ત સર્વ અવયવોથી સુંદર શરીરવાળો, ચન્દ્ર સમાન મનોહર આકૃતિવાળો અને જે પ્રિય, રે ( મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળો હશે એવા પુત્રને તું જન્મ આપીશ. છે હે દેવાનુપ્રિયે ! તે પુત્ર બાળક અવસ્થાને ઓળંગીને પરિણામ પામેલા વિજ્ઞાનવાળો થાશે. 3 છે એટલે સઘળી કળાઓ જોવા માત્રથી જાણી લેશે, તથા યૌવન વયને પામ્યો છતો પોતે સ્વીકારેલ ) વાતને સંપૂર્ણ કરનાર એવો શૂરવીર થશે, યુધ્ધમાં મહાન શત્રુઓને જીતવામાં સમર્થ એવો ; 0 પરાક્રમવાળો એટલે પરાજિત કર્યા વિના પાછો નહિ ફરે એવો થાશે. તે હાથી, ઘોડા, રથ, Fિ કે પાયદળ વગેરે મોટી સેના અને વાહનવાળો એવો રાજ્યના અધિપતિ રાજા થશે. તેથી હે દેવાનુપ્રિયે ! તેં પ્રશસ્ત સ્વપ્ન જોયાં છે. એમ બેત્રણવાર સ્વપ્નોનાં વખાણ કરે છે. પછી તે ત્રિશલા રાણી સિધ્ધાર્થ રાજા પાસેથી આ પ્રમાણેનાં સ્વપ્નોના અર્થને સાંભળીને અને છે તે અર્થ હૃદયમાં ધારી હર્ષ પામીને, સંતોષ પામીને યાવતુ હર્ષથી પૂર્ણ હૃદયવાળી થઇને હથેળીમાં ગ્ર દશનખ એકબીજા સાથે મેળવી મસ્તક ઉપર અંજલી કરીને આ પ્રમાણે કહેવા લાગી “હે છું) સ્વામિન્ ! એ અર્થ એમજ છે તમે કહો છો તેમજ છે, યથાર્થ છે. સંદેહ રહિત છે, જે રીતે ઇચ્છેલ ) થિ હતો તેમજ છે, તમારા મુખથી પડતાંજ એ અર્થને મેં ગ્રહણ કરેલ છે, વાંચ્છેલો અને પ્રતિવાંચ્છેલો E કે એ અર્થ તમો કહો છો તે સત્ય છે.” એવું બોલીને ત્રિશલા રાણી એ સ્વપ્નોને સારી રીતે સ્વીકારે છે 2 છે. પછી સિધ્ધાર્થ રાજાથી આજ્ઞા પામેલ ત્રિશલા રાણી વિવિધ પ્રકારના મણિરત્નમય અને ? આશ્ચર્યકારી એવા ભદ્રાસનેથી ઊઠીને નહિ અતિ શીધ્ર તેમ નહિ અતિ ચપલ, ભ્રાંતિ રહિત, છે $વિલંબ રહિત, એવી રાજહંસ સમાન ગતિથી ચાલતી, જ્યાં પોતાની શવ્યા હતી ત્યાં આવીને ) ( આ પ્રમાણે બોલે છે. ઉત્તમ, શ્રેષ્ઠ અને મંગલ કરનારાં એવાં આ સ્વખો બીજાં પાપ સ્વપ્નોથી વિનાશ ન પામે એ રીતે વિચારીને દેવ ગુરુ ધર્મ સંબંધી મંગલ કરનારી શ્રેષ્ઠવાર્તાઓથી પોતે જાગતી અને સખીઓને જાગરણ કરાવતી હું રહું. રાણી ધર્મ જાગરણમાં સખીઓને કહે છે કે 15445494HHHHHHHHH456 பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் in Education internatio For Personal Private Lise Only w elbrary.co Page #149 -------------------------------------------------------------------------- ________________ કલા વ્યાખ્યાન 44444444 5555555 આ જગતમાં તીર્થંકર પરમાત્માઓ જેવા જીવો પર ઉપકાર કરનાર કોઈ નથી. એ ઉપકારીઓએ 5) દુર્ગતિમાં પડતા જીવોને બચાવવા માટે ઘણા ઉપદેશો આપ્યા છે. તેમાં દુઃખદાયી ભયંકર સંસારમાં પણ સુખની ભાવનાથી આસક્ત બનેલ જીવોને સમજાવીને સમજપૂર્વક બચાવવા જિનેશ્વરોએ અનિત્યાદિ બાર અને મૈયાદિ ચાર ભાવનાઓ કહેલ છે. સખીઓએ કહ્યું, દેવી ! તીર્થકરોએ કહેલ એ બાર અને ચાર ભાવનાનું સ્વરૂપ અમને આપ સમજાવશો તો અમારા ઉપર મોટો ઉપકાર થશે, રાણીએ કહ્યું, તમને એ સાંભળવા ઇચ્છા છે તો સાવધાન થઈને સાંભળો. એ છે. ભાવનાઓમાં પોતે પોતાના આત્માને સંબોધીને જાગૃત કરવાનો છે અને તે આ રીતે તેમને ફy ભાવવાની છે. 5) પહેલી અનિત્યભાવના - અરે આત્મન્ ! તારું આ સુંદર શરીર સંધ્યાનાં વાદળાનાં રંગ જેવું ; ક્ષણભંગુર છે. યુવાનીની સુંદરતા પણ ક્ષણવારમાં ચાલી જનારી છે, આયુષ્ય વાયુના તરંગો જેવું ચંચલ છે, સંપત્તિઓ વિપત્તિઓ લાવનારી છે, સર્વ ઇન્દ્રિયનાં વિષય સાધનો સંધ્યાના રંગ જેવાં ક્ષણિક છે, મિત્ર, સ્ત્રી, સ્વજન, સંબંધીઓનું સુખ પણ સ્વપ્નમાં મળતાં સુખ જેવું ક્ષણિક છે, કારણ કે કે સ્વપ્ન પૂરું થતાં તે સુખ પૂરું થઈ જાય છે તેવું છે. તો આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે શું છે જે આનંદ આપનારી થાય? સવારમાં જે પદાર્થો સુંદર દેખાય છે તેજ પદાર્થો સાંજ સુધીમાં $ વિનાશ પામતા જોવાય છે. એ પદાર્થો ઉપર અરે મૂઢ ! શું પ્રીતિ કરી શકાય ? પૂર્વ પુણ્ય ( મલી ગયેલ વૈભવો, સત્તા અને કુટુંબ પરિવારને જોઇને અરે મૂઢ જીવ ! તું ઘમંડયુક્ત થા નહિ. ૬ એ બધું વીજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. યુવાની કૂતરાની પૂંછડી જેવી કુટિલ મતિવાળી છે, એને વશ બનેલ જીવો અત્યંત નિંઘ ન કરવાનું કરી તેનાં ભયંકર પરિણામ ભોગવે છે. સંસારનું વધારેમાં વધારે કાળ ચાલતું સુખ અનુત્તર વિમાનવાસી દેવાનું હોય છે. તે તેત્રીશ સાગરોપમ સુધી ચાલતું સુખ પણ ખૂટી જાય છે. તો પછી આ સંસારની કઈ વસ્તુ સ્થિર છે? હે જીવ ! 5) તું જેમની સાથે નાનપણમાં રમ્યો છે, જેમને તેં ઘણા વખાણ્યા છે, અને જેમની સાથે ઘણી ) 144 SSHHHHH4444444444 A4444 For Personal & Use Oy Page #150 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર જ પ્રેમવાર્તાઓ કરી છે, તે બધાં રાખમાં મળી ગયાં અને તે નિશ્ચિતપણે બેઠો છે. તારા પ્રમાદીપણાને હ વ્યાખ્યાન કે ધિક્કાર થાઓ. અરે જીવ ! આ યમરાજ નિરંતર સ્થાવર અને જંગમ જીવોનું ભક્ષણ કરી રહ્યો છે. ૩. છે. એક એક સમયમાં અનંત અનંત જીવોનું ભક્ષણ કરે છે, મુખમાં નાખેલા જીવોને ચાવતા એવા ? યમરાજને તેના હાથમાં રહેલા એવા આપણને મોઢામાં નાખતાં કેટલી વાર લાગશે ? હે આત્મન્ ! એ યમરાજ તને મોઢામાં ન નાખે ત્યાં સુધીમાં તું તારા જ્ઞાન-દર્શન ચારિત્ર સ્વરૂપમાં છે રમણ કર, બીજી ઉપાધિઓને હવે છોડી દે. બીજી અશરણ ભાવના - હે આત્મન્ ! મહાન પરાક્રમથી છખંડ પૃથ્વીને જીતીને ચક્રવર્તી | E બનેલાઓ તથા અત્યંત બળથી મદોન્મત્ત બનેલા સ્વર્ગવાસી દેવો અને ઇન્દ્રો પણ યમરાજના ક મુખમાં સપડાઈ ચવાતા છતાં દીન મુખવાળા બને છે. તેઓ શરણ માટે દશે દિશા તરફ દયાજનક નજર ફેરવે છે. પરંતુ તેમને યમરાજાના મુખમાંથી બચાવવા કોઈ સમર્થ નથી. આ જીવ મદ, વિલાસ, અહંકાર વગેરે ત્યાં સુધીજ બતાવી શકે છે કે જ્યાં સુધી તેને યમરાજાના કટાક્ષ બાણોએ વીંધ્યો નથી, જ્યારે યમરાજ આ જીવને પોતાને આધીન બનાવે છે ત્યારે આ જીવનો પ્રતાપ નાશ FD પામી જાય છે. ઉદય પામેલ તેજ ઝાંખું પડી જાય છે. ધીરજ ઉદ્યમાદિ નાશ પામી જાય છે. પુષ્ટ ; કિં શરીર અશક્ત થઈ જાય છે. કુટુંબીઓ એનું ધનાદિ પડાવી લઈ જાય છે, એવી અશરણ સ્થિતિ : છે આ જીવની થઈ જાય છે. હે જીવ! તું જૈન ધર્મનું શરણ લે, અને પવિત્ર એવા ચારિત્રનો સ્વીકાર છે 2 કર, ચારિત્રધારીઓનો સત્સંગ કર કારણ કે, તારા પર પ્રીતિ રાખતો એવો પણ કુટુંબ પરિવાર 3 મરણદશાવશ પડેલા તને બચાવી શકશે નહિ. હાથી, ઘોડા, રથ અને પદાતિઓથી રક્ષાતા તથા અસ્તુલિત બળને ધારણ કરતા એવા મહાન રાજાઓને પણ નાના માછલાને જેમ માછીમાર પકડી લઈ જાય તેમ યમરાજા ઉપાડી જાય છે, બિચારા તે રાજાઓને પણ કોઈ બચાવી શકતું નથી, HD કેિ તો તને કોણ બચાવશે? વળી જો આ જીવ બચવા માટે વજના ઘરમાં છુપાઈ જાય, મોઢામાં કે કે ઘાસના તરણા લે, દેવાધિષ્ઠિત એવા મંત્રવિદ્યા અને ઔષધિઓને ઉપયોગમાં લે કે રસાયણ વાપરે, રે # ૧૦૨ 5944549415415454545454 Jain Education interna For Personal & Private Lise Only www.janorary ang Page #151 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પ્રાણાયમથી લાંબા સમય સુધી પવનને રોકી રાખવાની ક્રિયા કરે કે મોટા પર્વતો પર ચડી જાય વ્યાખ્યાન છે કે, ભાગીને સમુદ્રની પેલે પાર ચાલ્યો જાય તો પણ તેને મરણ મૂકતું નથી. તેને જરા અવસ્થા છે પણ છોડતી નથી, રોગો પણ મૂકતા નથી, અને કોઈ બચાવી પણ શકતું નથી. માટે હે જીવ ! ક તું ચેતી જા, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપરૂપ તથા દાન શીલ તપ ભાવ રૂપ ચાર અંગવાળા ધર્મને છે. આરાધ. એ ધર્મનું શરણું સ્વીકાર. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી કથિત ધર્મ એ ચારનું શરણ 2 સ્વીકાર. જેથી તું અનાથ મટી સ્વયં નાથ બની જઇશ અને મોક્ષના શાશ્વત સુખનો સ્વામી બનીશ. 2 ત્રીજી સંસાર ભાવના - હે જીવ! આ અનાદિ સંસારમાં અનંતાનંત વખત જન્મમરણ છે પામીને અનંત પુદ્ગલ પરાવર્તન સુધી અનંત, અસહ્ય દુ:ખોથી પીડાતો તું ભટક્યો છે. હે જીવ! .. 4) આ સંસાર અત્યંત ભયંકર છે. આ સંસાર જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, ચિંતા, અરતિ 1 વગેરેથી તને ભવોભવ પડનાર છે. આ સંસારમાં એક ચિંતા ગઈ ન હોય ત્યાં બીજી ચિંતા આવી જાય. એક દુ:ખ ગયું ન હોય ત્યાં સુધીમાં બીજાં દુઃખો આવીને આક્રમણ કરે છે. આ સંસારમાં ક્યારેક આ જીવ પિતાનો પણ પિતા કે દાદો થાય છે. ક્યારેક પુત્રનો પુત્ર અને તેનો પણ પુત્ર ૨ બને છે. ક્યારેક પત્નીનો પણ પુત્ર થાય છે કે ભાઈ, ભત્રીજો થાય છે. ક્યારેક તેની પત્ની તેનો છે. પતિ થાય છે. અને પતિ, પત્ની થાય છે. માતા પણ પત્ની બને છે અને પત્ની પણ માતા બને y) છે. શેઠ નોકર બને છે, નોકર શેઠ થાય છે. આવા અનેક વિચિત્ર સંબંધો આ જીવ અનંતીવાર ) પામ્યો છે. ધર્મ કર્યા વિના આ જીવ આ સંસારમાં નરકાદિમાં ભટક્યા જ કરે છે. અનંત દુ:ખોવાળા કે આ સંસારથી છૂટી જવા માટે હે જીવ! તું ભવોભવ સર્વવિરતિનો સ્વીકાર કરી, પાળ, જેથી તારો કે સંસાર છૂટી જાય. ચોથી એકત્વ ભાવના - હે જીવ! તું જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણવાળો છો, એકલો જ છો, છે છે બાકીનું ધન, પરિગ્રહ, પરિવાર તારું નથી, એ બધું જંજાળ રૂપ છે. એના ઉપર તારે મમત્વ રાખવું ન જોઈએ. હે જીવ! આ જગતમાં તારું કોણ છે ? તેનો તું તત્ત્વથી વિચાર કર. જીવ குருருருருருருருருருருருருருருருருருகு Jan Education intentional For Personal Private Use Only www.janelbrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર (F) એકલો જ જન્મે છે, એક્લો જ મરણ પામે છે, એકલો જ પરભવમાં જાય છે, અને પોતાનાં કરેલ ) વ્યાખ્યાન દિ કર્મોને જીવ એકલો જ ભોગવે છે. પોતાના આત્માની નથી એવી વસ્તુઓને પોતાની માની ૬ ૩ કે વર્તનાર આત્મા નરકાદિ દુર્ગતિઓમાં એકલો જ અનંતકાળ સુધી અનંતાં દુ:ખોને ભોગવતો છતો દુ:ખી દુ:ખી થઈ જાય છે. એ દુઃખોથી છૂટવા માટે હે જીવ! તારા પોતાના જ જ્ઞાન-દર્શન- 3 ચારિત્ર ગુણોમાં રમણતા કર, જેથી મુક્તિ સુખ પામે. પાંચમી અન્યત્વ ભાવના - હે જીવ! સ્ત્રી, પુત્ર, બંધુ, બહેન, માતાપિતા વગેરે કુટુંબીઓ રૂ » અને ધન, મકાન વગેરે પરિગ્રહ તારાથી અન્ય છે. તે તેમનાથી અન્ય છે. દુર્ગતિમાં પડતા એવા થj 5) તને તેઓ બચાવવા સમર્થ નથી. બચાવવાના પણ નથી. તું દુર્ગતિમાં જાશે ત્યારે તારી સંભાળ ) દિ લેવા તેઓ આવવાના પણ નથી, હે જીવ! જેમના માટે તું સતત પ્રયત્ન કરે છે અને જેનો તું : > શોક કરે છે, જેને તું ઇચ્છે છે, જેને જોઈને તું ખુશી થાય છે, એ બધા સંસારી સંબંધીઓ તારાથી ? 3 અન્ય છે, તારું કોઈ નથી. માટે એમનામાં આસક્ત બની તું તારું બગાડ નહિ, તું તારા આત્માની છે 9 મિલ્કત રૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં આસક્તિ રાખી એમને પોષ. એ તારું ભલું કરશે. ) છે છઠ્ઠી અશુચિભાવના - હે જીવ! આ શરીર મળ, મૂત્ર, માંસ, રુધિર, ચરબી, વીર્ય, પરૂ રૂ. (5) વગેરેથી ભરેલું અત્યંત અપવિત્ર છે. ગમે તેવી સારી, મનને લલચાવે એવી ખુબૂ મિઠાઈ વગેરે $) 5) વસ્તુઓને આ શરીરમાં નાંખીને તરત વમન કરી કાઢીએ તો થોડી વારમાં અપવિત્ર એવા આ F) કે શરીરના સંસર્ગથી એ સુગંધી વસ્તુઓ પણ પાસે ઊભી ન શકીએ એવી દુર્ગધ યુક્ત થઈ જાય E દે છે. એ શરીરના પુરુષના નવ અને સ્ત્રીના બાર ભાગમાંથી મળ, મૂત્ર, વીર્ય, પરૂ, શ્લેષ્મ વગેરે છે અશુચિ વસ્તુઓ ઝર્યા કરે છે. એવું અશુચિમય આ શરીર છે. વળી જે શરીરના એક એક રોમમાં છે પોણા બે બે રોગોનો ઉદ્ભવ થતો હોઇ સાડાત્રણ કરોડ રોમવાળું આ શરીર તદન રોગ વ્યાપ્ત છે છે છે. એ રોગોની અસહ્ય વેદનાઓ શરીરને કારણે જીવને ભોગવવી પડે છે. તેથી હે જીવ! તું 5 F) આ શરીર ઉપર મોહ રાખ નહિ, આ શરીરને બાવીશ અભક્ષ્યોથી અને બત્રીશ અનંત કાયોથી $$ ૧૦૪ குருருருருருருருருருருரு Jain Education internat For Personal & Private Lise Only www.nelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுகு FEBR પોષ નહિ, તથા એને મિષ્ટાન્ન અને રસ વિગઇઓથી પણ પોષ નહિ. આ શરીર મારફત તો તું મહાવ્રતોનું પાલન અને ઉગ્ર તપ કરી કર્મ ખપાવી મોક્ષને મેળવ. સાતમી આશ્રવ ભાવના - હે જીવ ! તું કર્માશ્રવોને તારી પાસે આવવા દેજે નહિ. એ કર્માશ્રવોજ જીવને અનંતાનંત કાળ સુધી નરકાદિ ગતિઓમાં ભટકાવી અનંતાનંત દુઃખોથી પીડે છે. તેથી એ કર્માશ્રવોને આવતા અટકાવવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ઇન્દ્રિય, યોગ અને પચ્ચીશ ક્રિયાઓ ઉ૫૨ વિજય-મેળવવા સતત પ્રયત્ન કરતો થઇ જા. તું જો મનને, વચનને અને કાયાને સતત સત્સંગમાં જોડી દેશે તો મિથ્યાત્વાદિ ઉપર વિજય મેળવી કર્માશ્રવોને અટકાવીને શાશ્વત સુખને મેળવી શકીશ. આઠમી સંવર ભાવના - હે જીવ ! તું સંસારમાં અનાદિ અનંતકાળ રખડાવી અત્યંત અસહ્ય દુઃખોથી પીડનાર એવા કર્માશ્રવોનાં દ્વારોને બંધ કરવા સંવરમય જીવન બનાવ. એટલે તું પાંચ સમિતિઓને આચર, ત્રણ ગુપ્તિઓને ધારણ કર, બાવીશ પરિષહોને જીત, દશ પ્રકારના યતિધર્મને પાળ, બાર પ્રકારની ભાવનાઓને ભાવ, અને પાંચ પ્રકારના ચારિત્રોને જીવનમાં આણ. એ રીતના સત્તાવન પ્રકારના સંવરતત્ત્વ સાધી તારા આત્મામાં આવતા નવા કર્માશ્રવોને અટકાવ. એ રીતે કરવાથી તું કર્મ મુક્ત બની શાશ્વત સુખનો ભોક્તા બની શકશે. નવમી નિર્જરા ભાવના - હે જીવ ! તેં અનાદિકાળથી મિથ્યાત્વ અને અજ્ઞાનવશ બનીને જે અનંતકાળ સુધી અનંત અસહ્ય દુઃખ આપનારાં કર્મો બાંધ્યા છે, તે કર્મોની સકામ નિર્જરા કર. અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહ્યતપ કરી, અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ પ્રકારનું અત્યંતર તપ કરી એ બાર પ્રકારના તપથી સકામ નિર્જરા કરી એ પુરાણા કર્મોને નિર્જરાવી, નાશ કરી નાખ. એ વિના તું અનંત દુઃખ પરંપરાથી છૂટી શકીશ નહિ. એ તપ એવી મહાન શક્તિ ધરાવે છે કે એ તપ કઠિનમાં કઠિન એવાં નિકાચિત કર્મોનો પણ નાશ કરી દે છે. તે અનેક સિદ્ધિઓ For Personal & Private Use Only E વ્યાખ્યાન ૩ ૧૦૫ www.jainerary.c1f1; Page #154 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર E અને અનેક લબ્ધિઓને પણ પ્રાપ્ત કરાવી દે છે અસાધ્ય કાર્યોને પણ સાધી દે છે, અને જીવને કિ વ્યાખ્યાન છેસર્વ કર્મોથી સદાને માટે મુક્ત કરી સિદ્ધ પરમાત્મા બનાવી દે છે. માટે હે જીવ! તું સતત અપ્રમત્ત ? બની બાર પ્રકારનું તપ કરી કર્મોને નિર્જરી નાખ. દશમી લોકસ્વરૂપ ભાવના - હે જીવ! આ લોક ચૌદ રાજલોક પ્રમાણ અને ત્રણ ભુવન ગ્ર સ્વરૂપ છે. નીચે સાત રાજલોક છે. તેમાં એક એક રાજલોકને આંતરે સાત નરક પૃથ્વીઓ છે. દરેક નરક પૃથ્વીની નીચે અનુક્રમે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. સાતમી નરક $ () પૃથ્વી સર્વ નરક પૃથ્વીઓથી નીચે છે, તે સાત રાજલોક પ્રમાણ લાંબી, પહોળી અને ગોળાકાર - કે છે. તેના ઉપર એક રાજલોક ઊંચે છઠ્ઠી નરક છે, તે છ રાજલોક લાંબી, પહોળી અને ગોળાકાર કે દે છે. એજ રીતે એક એક રાજલોકને આંતરે ઉપર ઉપર ક્રમશ પાંચમી પાંચ, ચોથી ચાર, ત્રીજી રે ત્રણ, બીજી બે, અને પહેલી એક રાજલોક પ્રમાણ લાંબી, પહોળી, ગોળાકાર નરક પૃથ્વીઓ છે. 2 જી) એ સાતે નરકોમાં પાપ કરીને નરકગતિને પામેલા જીવો ઉત્પન થઈ નીચે નીચેની નરકોમાં ) (5) વધારે સાગરોપમ કાળ સુધી અસહ્ય દુઃખો ભોગવતા રહે છે. પહેલી નરક પૃથ્વીના આંતરામાં 5 દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે. તે ઉપર તિર્થાલોક છે. તેમાં નીચે આઠ પ્રકારના વ્યંતરો. અને તેની ઉપર આઠ પ્રકારના વાણવ્યંતર દેવો રહે છે. તેના ઉપર પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. તેમાં મનુષ્યો રહે છે. તેઓ વિશિષ્ટ પ્રકારે ધર્મની આરાધના કરીને મોક્ષે પણ જઈ શકે છે, અને ધર્મ ન કરનારા ચારે ગતિમાં દુઃખોને સહન કરતા ભટકે છે, ત્યાં છે છે ત્રીશ અકર્મભૂમિનાં ક્ષેત્રો અને છપ્પન અંતર્લીપ છે, તેમાં યુગલિક વ્યવહારવાળા મનુષ્યો રહે છે. 5) મનુષ્યના જન્મ મરણાદિ જ્યાં થાય છે તેવું અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર-એક રાજલોક પ્રમાણ લાંબા (F કિ પહોળા અને ગોળાકાર એવા તિર્જીલોકમાં છે. એ તિલોકની મધ્યમાં થાળીના આકારે એક Sિ લાખ યોજનનો જંબૂદીપ છે. તેને ફરતાં વલયાકારે એક એકથી દ્વિગુણિત પ્રમાણવાળા અસંખ્ય છે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે. તે એક પછી એક, એકબીજાને વીંટળાઈને રહેલા છે. તે 54545454545454545 444444444444 in Education international For Personal & Private Lise Only w elbrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર કે તિચ્છલોકના અંત ભાગમાં અધ્ધરાજ પ્રમાણનો સ્વયંભૂરમણ સમુદ્ર અલોકને સ્પર્શીને રહેલો છે. તેમાં બેઇંદ્રિય, તેઈદ્રિય, ચૌરિન્દ્રિય ને તિર્યંચપંચેન્દ્રિય જીવો જન્મ મરણાદિ કરે છે. તિર્થાલોક છે. સમભુતલા પૃથ્વીથી ઉપર અને નીચે નવસો નવસો યોજનાનો છે. તેમાં ઉપરના નવસો યોજનમાં ઉપરના જે એકશોવીશ યોજન છે, તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારના ચર અને સ્થિર જ્યોતિષી દેવો રહે છે. ઉપરનો ઉલોક કાંઇક ઊણો સાત રાજલોક પ્રમાણ છે. તેમાં નીચેથી ઉપર ક્રમશ બાર દેવલોક, નવ ગ્રેવેયિક, પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં વૈમાનિક દેવો ઉત્પન્ન થાય છે. તેના ઉપર સિદ્ધશિલા છે. તેથી ઉપર એક યોજન પર ચૌદ રાજલોકનો અંત ભાગ છે, તેમાં કર્મક્ષય કરી મોક્ષ પામેલા અનંતા સિદ્ધ પરમાત્માઓ રહે છે. કેડે હાથ રાખી પગ ઘણા પહોળા કરી ઉભા રહેલા પુરુષ જેવી ગોળાકાર આકૃતિવાળા આ ચૌદ ક રાજલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય, સ્થિરતા સહાયક અધર્માસ્તિકાય અને અવકાશ દેનાર - આકાશાસ્તિકાય છે, તથા જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એમ છ દ્રવ્યો સદાકાળ રહે છે. આ ચૌદ રાજલોકમાં સર્વસ્થાને ચોર્યાશી લાખ જીવયોનિઓ રહેલી છે, તેમાં અનંતવાર જન્મ મરણાદિ લેતો આ જીવ અનંત દુ:ખોને ભોગવતો અત્યંત દુ:ખી દુ:ખી થઇ ગયેલ છે. હે જીવ! છે તને એ દિવસ ક્યારે આવશે કે તું જૈન ધર્મને આરાધી, ધર્મમય જીવન વિતાવી, સર્વ કર્મોને » ખપાવી ચૌદ રાજલોકને અંતે સિદ્ધ પરમાત્મા થઇને બિરાજીશ? 5 અગિયારમી બોધિ દુર્લભ ભાવના - હે જીવ! તું અનાદિ કાળથી મિથ્યાત્વને વશ બની 5 પાંચે ઇન્દ્રિયોના વિષયોપભોગોને સુખનું સર્વસ્વ માની, એમાં જ રાચ્યો માચ્યો રહી અનંત ભવો કરી અનંત દુઃખોનો ભોક્તા બની ગયો. મેં તને પોતાને ઓળખવાનો ક્યારે પણ પ્રયત્ન કરેલ નથી, તેથી સર્વ દુઃખથી મુક્ત કરનાર દુર્લભ એવા બોધિરત્નને પામ્યો નથી. મિથ્યાત્વીઓના જ સંસર્ગમાં રહી તેમની કુયુકિતઓથી ભ્રમિત થઈ તું બોધિરત્નને પમાડનાર એવા સદ્ગુરુઓ જી વગેરેના સંસર્ગથી દૂર રહ્યો છે. તો તને દુર્લભ એવું બોધિરત્ન કેમ પ્રાપ્ત થાય ? અને બોધિરત્ન ૧૦૭ 54191995944549414 ALL4444444444444444 Jain Education a l For Personal & Private Use Only www.n ary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર கழுகுகு குகுகுகுகு વિના સર્વદુઃખથી મુક્તિવાળો મોક્ષ તને કેમ પ્રાપ્ત થાય ? તેથી હે જીવ ! તું સદ્ગુરુઓનો સતત સત્સંગ કરી દુર્લભ એવા બોધિરત્નને મેળવ. જેથી તને સહેલાઇથી મોક્ષ પ્રાપ્ત થાય. બારમી ધર્મભાવના – હે જીવ ! તું ઉપકારી એવા જિનેશ્વરદેવોએ કહેલ દેશવિરતિ અને સર્વવિરતિ સ્વરૂપ ધર્મને તથા દાન, શીલ, તપ, અને ભાવધર્મને તેમજ સમ્યક્દર્શન-જ્ઞાન ચારિત્ર તથા ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્પરિગ્રહતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારના યતિધર્મને આરાધી જીવન સફલ બનાવ્. એ ધર્મ મળવો અત્યંત દુર્લભ છે, એ ધર્મની આરાધનાના પ્રતાપે જ જીવ સર્વ સંપત્તિઓ, સર્વ લબ્ધિઓ, સર્વ સિદ્ધિઓ, સર્વ સત્તાઓ અને સર્વ પદવીઓને પામે છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ બને છે. તથા સર્વ દુઃખથી મુક્ત બની શાશ્વત સુખને જીવ પ્રાપ્ત કરે છે. તેથી હે જીવ ! તું એ રીતે ધર્મઆરાધનામય જીવન બનાવી શાશ્વતકાળ સુધી સુખી થા. આ બાર ભાવનાનું સ્વરૂપ જણાવી રાણીએ આ રીતે જિનેશ્વરોએ કહેલ ચાર ભાવનાનું સ્વરૂપ પણ કહ્યું. પહેલી મૈત્રી ભાવના - હે જીવ ! તેં આ જગતમાં બધા જીવો સાથે માતા, પિતા, ભાઇ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વગેરેના સંબંધો અનંતીવાર કર્યા છે તેથી જગતના બધા જીવો તારા કુટુંબીઓ થઇ ગયા છે, એ સત્ય જાણીને તેમના હિત માટે અને તેમને શાશ્વત સુખ અપાવવા માટે પ્રયત્ન કર. તારા તરફથી કોઇ પણ જીવનું અહિત ન થઇ જાય, તેની ચિંતા રાખી તેમની સાથે અખંડિત મૈત્રી જાળવી રાખ. બીજી પ્રમોદ ભાવના - હે જીવ ! તું “સવિજીવ કરું શાસનરસી'' ની ભાવના કેળવી અત્યંત કઠોર સાધના કરી કેવળજ્ઞાન મેળવી ઉપદેશથી જગતના જીવોનો ઉદ્ધાર કરનારા અરિહંત પરમાત્માઓના તથા સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતોના ગુણોની સ્તવના કરી આનંદ અનુભવ. દાન, શીલ, તપ અને ભાવ ધર્મની સદા આરાધના કરનારા, અને તીર્થોના તથા જિનાલયોના નિર્માણ અને ઉદ્ધાર કરનારા, જિન પ્રતિમાજીઓના નિર્માણ અને પ્રતિષ્ઠાઓ For Personal & Private Use Only વ્યાખ્યાન ૩ ૧૦૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર திகு કરાવનારા, તીર્થયાત્રા કરનારા, કરાવનારા સાધર્મિક વાત્સલ્ય કરનારા, અને જૈનાગમોના લખાણ, રક્ષણ તથા પ્રચારાદિ કરનારા એવા શ્રાવક શ્રાવિકાઓના ગુણોની સ્તવના કરી આનંદ અનુભવ, ગુણીઓના ગુણ ગાઇ અને સુખીઓના સુખને જોઇને આનંદ અનુભવ. ત્રીજી કરુણા ભાવના - હે જીવ ! તું ચારે ગતિમાં અસહ્ય અનંત દુઃખોથી રીબાતાં પ્રાણીઓ ઉપર કરુણા લાવી, તેમનાં દુઃખો ટાળવા પ્રયત્ન કર. અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધાદિ દ્રવ્ય વસ્તુઓ આપી અપાવીને તેમના આ ભવ પૂરતાં દુઃખમાં સહાયક બન. દુઃખોનાં કારણે ભવોભવ ભટકાવનારાં એવાં કર્મોનો નાશ કરવા માટે બધા જીવો જૈન શાસનના આરાધક બની જાય તેવા પ્રયત્નો કરી જીવોનાં દુઃખો ટાળનારો થા. ચોથી માધ્યસ્થ્ય ભાવના - આ જગતમાં જીવો ભિન્ન ભિન્ન કર્મોવાળા હોઇ ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. તેથી તેમને ઉપદેશ આપ્યા છતાં પણ ઘણા પોતાની મરજીએ વર્તે છે. એમની પ્રવૃત્તિઓ હૃદયને અતિશય દુઃખ થાય, હૃદયને ભેદી નાખે એવી પણ હોય છે. તેમને સમજાવ્યા છતાં પોતાની દુષ્ટ એવી પાપ પ્રવૃત્તિને છોડતા નથી. તેમના પર ગુસ્સો ન કરતાં એ જીવોના ૐ એવાં જ કર્યો હશે એમ સમજીને મધ્યસ્થતા રાખવી. પોતાને રોગ ઉપદ્રવ પરિષહાદિ પીડતા હોય, ૐ દૂર થતા ન હોય તો આર્ત-રૌદ્ર ધ્યાન ન કરતાં મધ્યસ્થ ભાવે, સમતા ભાવે સહન કરવા. રાગદ્વેષને કાબુમાં રાખવાથી મધ્યસ્થતા કેળવાય છે. તેથી તેવા પ્રસંગો આવે ત્યારે રાગદ્વેષ ન કરતાં મધ્યસ્થતા-ઉદાસીનતા, સમતા કેળવવી. આ રીતે અનિત્યાદિ બાર ભાવનાનું અને મૈત્ર્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ રાણીએ સંક્ષેપથી મેં કહી સંભળાવ્યું. તેથી સખીઓ ખૂબ જ આનંદિત થઈ. પછી સખીઓના કહેવાથી રાણીએ મૈં જિનેશ્વરોના ગુણોનું વર્ણન કરી અને જૈન સાધુઓના ગુણોનું વર્ણન કરી, ધર્મજાગરણથી ૐ આનંદપૂર્વક રાત્રી વીતાવી. ત્રિલોકનાથ ગર્ભમાં આવવાથીજ આવી વૈરાગ્યમય ધર્મચર્ચા ત્રિશલા રાણીને કરવાની ભાવના થઈ. For Personal & Private Use Only E વ્યાખ્યાન ૩ ૧૦૯ www.jainsuraying Page #158 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર நி404ழுழுழுழுழுழுகுழுகுழுழுழுழுழுழு! પછી સિદ્ધાર્થ રાજાએ પ્રાતઃકાલે પોતાના સેવકોને બોલાવ્યા, અને કહ્યું કે, અરે દેવાનુપ્રિય સેવકો ! આજે જેમ બને તેમ શીઘ્રતાથી આપણી બહારની સભાને સુગંધી પાણીથી છાંટવાની છે, કચરો સાફ કરીને છાણ વગેરેથી લીંપાવીને પવિત્ર કરવાની છે, ત્યાં ઉત્તમ પાંચે પ્રકારોના ૐ પુષ્પોને વેરવાનાં છે, તથા ત્યાં કાળો અગર, ઉત્તમ કિંદરુ ધૂપ કરીને સભાને સુગંધથી બહેકતી ૐ થઇ જાય તેવી કરવાની છે. ઉત્તમ સુગંધવાળાં ચૂર્ણોને છાંટીને સુગંધી કરવાની છે. કારણ કે, એ સભાને સુગંધની ગુટિકા સરખી બનાવવાની છે. તેથી તમો એ સભાને તેવી બનાવો અને બીજાઓ પાસેથી તેવી બનાવરાવો, પછી ત્યાં સિંહાસનને સ્થાપિત કરો, અને એ બધું કાર્ય કરીને એ કામ કર્યાની મને તરત ખબર આપો. સિધ્ધાર્થ રાજાના આવા આદેશને પામીને તે સેવકો હર્ષથી પૂર્ણ હૃદયવાળા થઇને અને મસ્તક ઉપર બે હાથ જોડીને અંજલી કરીને હે સ્વામિન ! જે રીતે આપે આજ્ઞા કરી છે તે રીતે અમે બધું કરશું એમ જણાવીને સિધ્ધાર્થ રાજાના વચનો વિનયથી સ્વીકારીને સિધ્ધાર્થ રાજા પાસેથી બહાર ગયા અને બહારની સભામાં આવીને તરતજ તે સભાને સુગંધિત જલથી છંટકાવ કરી કચરો સાફ કરી પવિત્ર અને અત્યંત સુગંધી ગુટિકા જેવી બનાવી, ત્યાં સિંહાસન રચાવીને સિધ્ધાર્થ રાજા પાસે આવ્યા અને હાથ જોડી અંજલિ કરીને આપની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર કર્યું છે એવી ખબર આપી. રાત્રિ પૂર્ણ થયે છતે બીજે દિવસે સૂર્ય વિકાસી કમળો વિકસિત થયાં અને ચંદ્રવિકાસી કમળો કરમાઇ ગયાં. એટલે સૂર્ય ઉદય પામ્યો, ત્યારે પ્રભાતના સમયે એ સૂર્ય રાતા અશોક વૃક્ષની કાંતિ જેવો, કેસુડાના ફૂલ જેવો, પોપટની ચાંચ જેવો, ચણોઠીના અર્ધ લાલ ભાગ જેવો, બપોરીઆના ફૂલ જેવો, પારેવાના પગ તથા આંખો જેવો, ક્રોધિત કોયલની આંખો જેવો, જાસુદના પુષ્પના સમૂહ જેવો, હિંગલાના સમૂહ જેવો, અને એવી બીજી બધી રાતી વસ્તુઓ જેવો લાલ રંગવાળો દેખાતો હતો. વળી રક્તવર્ણથી શોભતો એવો એ સૂર્ય પદ્મદ્રહ વગેરે સ્થાનોમાં રહેલા કમળવનોને For Personal & Private Use Only FSSSSY વ્યાખ્યાન ૩ ૧૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குகு વિકસ્વર કરનારો, એક હજાર કિરણોવાળો, દિવસને કરનારો અને તેજથી ચમકતો હતો, તે ઉદય પામેલા સૂર્યનાં કિરણોના પ્રતાપે અંધકારનો નાશ થયો. તેના બાલ આતપ-તડકાથી જાણે જીવલોક પૂર્ણ લાલ રંગનો થયો ત્યારે સિધ્ધાર્થ રાજા શય્યાથી ઊઠ્યા. પછી બાજોઠ પર પગ રાખી નીચે ઉતરી જ્યાં માયુધ્ધ કરવાની શાળા છે તે સ્થાને ગયા. ત્યાં અનેક પ્રકારની કૂદવું, બાહુ વગેરેને મરોડવું, મલયુધ્ધ કરવું એવી મહેનતવાળી કસરતોને કરી સિધ્ધાર્થ રાજા થાકી ગયા ત્યારે આખા શરીરે અને શરીરના બધા અવયવોને પ્રીતિ ઉપજાવનારાં તેલો ચોળીને મર્દન કરવામાં આવ્યા, જે તેલો સૂંઘવા યોગ્ય, સુગંધથી બહેકતાં, જઠરને તેજ કરનારાં, બળને વધારનારાં, માંસની વૃધ્ધિ કરનારાં, વીર્યને વધારનારાં, બધી ઇન્દ્રિયોને તથા બધાં ગાત્રોને સુખમય કરનારાં, સોવાર અને હજારવાર પકાવેલાં એવા શતપાક અને સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળા હતાં. એવાં તેલોથી તે સિધ્ધાર્થ રાજાને આખા શરીરના અવયવે નિપુણ માણસોએ માલિશ કરી. જે માણસો હાથેપગે સુકોમળ તળિયાવાળા હતા, તેલ લગાડવામાં, તેલની માલિશ કરવામાં, અને માલિશ કરેલ તેલને પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં શરીરને જે ફાયદાઓ થાય તે બધું બરાબર જાણનારા હતા, સમયના જાણકાર હતા. કોઇપણ કાર્ય શીઘ્રતાથી કરી આપનારા, તથા મર્દન કરનારાઓમાં અગ્રેસર હતા. શરીરે પુષ્ટ, બુધ્ધિવાળા, વિવેકવાળા, થાકે ૐ નહીં એવા પુરુષો હતા. એ પુરુષોએ હાડકાંઓને, માંસને, ચામડીને અને રોમેરોમને સુખ થાય તે રીતે માલિશ કરીને સિધ્ધાર્થ રાજાનો બધો થાક ઉતારી નાંખ્યો, પછી રાજા વ્યાયામશાળાથી બહાર નીકળીને જ્યાં સ્નાન ઘર છે ત્યાં આવીને સ્નાન ઘરમાં પ્રવેશ કરીને મોતીઓની જાળીઓવાળા ગોખલાઓથી યુક્ત હોવાથી મનોહર, વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલ ભૂમિભાગવાળા, અત્યંત મનોહર એવા સ્નાનમંડપમાં આવ્યા. ત્યાં વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચનાથી આશ્ચર્ય ઉત્પન્ન કરનારા એવા ન્હાવાના બાજોઠ ઉપર સિધ્ધાર્થ રાજા સુખે બેસે છે. પછી અનેક પ્રકારના સુગંધી પુષ્પોના રસવાળા પાણી વડે, કસ્તુરી, ચંદન, કેશર વગેરેના રસવાળા પાણી વડે, ઉના કરેલા પાણી વડે, તીર્થોના પાણી વડે, સ્વાભાવિક નિર્મલ પાણી વડે 544444ழுழுழுழு For Personal & Private Use Only વ્યાખ્યાન ૩ ૧૧૧ www.jainsuraying Page #160 -------------------------------------------------------------------------- ________________ Siri 45 કલ્પસૂત્ર 3 એ રીતે અનેક પ્રકારના ઉત્તમ સુગંધી જલ વડે શરીર અને મનને આનંદ આપનાર મંગલકારી વ્યાખ્યાન એવી ઉત્તમ હાવાની વિધિથી પહેલાં વર્ણવેલા એવા પુરુષોએ સિધ્ધાર્થ રાજાને નવરાવ્યા, તે $વખતે અનેક પ્રકારના પાણીને ઉછાળવું વગેરે કૌતુકોએ કરીને મંગલ કરનાર શ્રેષ્ઠ સ્નાન થયા $ 5) પછી રુંવાટીવાળા અત્યંત કોમલ ઉત્તમ સુગંધવાળા ગુલાબી રંગના અંગૂછાથી શરીર લૂછીને તે F) E) સિધ્ધાર્થ રાજા કેવા અલંકૃત થયા તે કહીએ છીએ. પછી રાજા નવીન, ખૂબ કિંમતવાળા રેશમી વસ્ત્ર ધારણ કરેલા શરીરવાળા થયા તથા રસ લુક » સહિત સુગંધી ગોશીર્ષ ચંદન વડે શરીરે લેપ કરાયેલ થયા. પવિત્ર પુષ્પોની માળા ધરનાર, Fિ) કે કુમકુમ વગેરેના વિલેપનવાળા, મણિ જડેલ સુવર્ણના અલંકારોથી અલંકૃત થયા, તથા અઢાર છે સરના, નવ સરના, ત્રણ સરના હાર પહેરેલ થયા, તથા લાંબા ઝૂલતા ઝુમણાં અને કંદોરાથી સુશોભિત થયા. ગળામાં કંઠાને, આંગળીઓમાં વેઢવટીઓને અને કેશના પુષ્પાદિ આભૂષણોને ધારણ કરવાથી મનોહર લાગતા, વળી હાથમાં કડાં અને બાહુમાં બાજુબંધથી ખંભિત ભુજાવાળા, અતિશય શોભયુક્ત બે કુંડલોથી શોભિત મુખવાળા, મુકુટથી શોભતા મસ્તકવાળા, હારથી (F) ( પ્રેક્ષકોને આનંદિત કરનાર છાતીવાળા, તથા રત્નોથી જડેલ સુવર્ણ વીંટીઓ વડે પીળી લાગતી કે 3 આંગળીઓવાળા તે રાજા થયા. લાંબા નીચે લટકતા સંકેલેલ વસ્ત્રના ઊત્તરાસંગવાળા, તથા ) વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોને લીધે નિર્મળ ઘણા મૂલ્યવાળા ચતુર કારીગરોએ બનાવેલા હોવાથી વધારે ચળકાટ મારતા, સાંધા વિનાના હોવાથી અતિશય રમણીય એવા ) મનોહર વીરવલયને ધારણ કરનારા થયા. વધારે શું કહીએ એ રાજા સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા ) (5) અલંકૃત થયા. જેમ કલ્પવૃક્ષ પત્ર, પુષ્પ, ફળોથી અત્યંત શોભિત થાય તેમ મુકુટ વગેરે ) કે અલંકારોથી અલંકૃત થયેલા અને કોરંટ વૃક્ષના ફુલોની માળાઓથી અત્યંત શોભતા એવા છત્રને ધારણ કરેલા થયા, વળી ઉજ્જવલ શ્રેષ્ઠ ચામરોથી વિંઝાતા જેમને જોવાથી માણસો જય જય શબ્દ કરતા હતા એવા સિધ્ધાર્થ રાજા જ્યારે સ્નાનઘરથી રાજ્યસભામાં જવા નીકળ્યા ત્યારે કેવા 1444444444444444 g Jain Education international For Personal & Private Lise Only wwwjanelbrary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5494151594141414141414141414 કેવા પુરુષોથી પરિવરેલ હતા તે કહે છે. અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિક રાજાઓ, ઇશ્વરો, વ્યાખ્યાન યુવરાજો, પાટવી કુમારો, તલવરો-રાજાએ ખુશી થઇને જેમને તલવાર આપેલ હોય એવા રાજપુરુષો, મંડળના માલિકો, કૌટુંબિકો-કુટુંબના વડિલો, મંત્રીઓ, મહામંત્રીઓ, જ્યોતિષિઓ, પ્રતિહારો, અમાત્યો, સેવકો, રાજાની પાસે બેસનારા પીઠમર્દકો, કર ભરનારા નગરજનો, વ્યાપારીઓ, શ્રીદેવીની છાપવાળા સુવર્ણનો પટ મસ્તક પર પહેરનારા શ્રેષ્ઠિજનો, મોટા મોટા સાર્થવાહો, સેનાપતિઓ, દૂતો, અને સંધિપાલો વગેરેથી પરિવરેલા સિધ્ધાર્થ રાજા હતા. અહીં એ સંધિપાલકની કથા કહેવાય છે. દેશોની સરહદોને જાણે તે સંધિપાલકો. સરહદ માટે રાજ્યો વચ્ચે કલહ થાય ત્યારે સંધિ કરી આપે છે. કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો તે રાજાને કોઈ પુરુષે કહ્યું કે, બીજા બધા ) અધિકારીઓ બરાબર કામ કરે છે, પરંતુ સંધિપાલક તો બેસીને ખાય છે. તે સાંભળી રાજાએ E) સંધિપાલકને કહ્યું કે, તમો બેસીને ખાઓ છો પણ કાંઈ કરતા નથી આ સાંભળીને સંધિપાલે કહ્યું કે કે હે રાજન! અમે જે કરીએ તે બીજા ન કરી શકે, અમે શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ કરી દઈએ અને બીજા પણ બુધ્ધિનાં મોટાં મોટાં કાર્યો કરીએ એટલે ફોગટનું ખાતા નથી. રાજાએ તેની પરીક્ષા માટે એક સીવેલ ડાબલો આપીને તેને કહ્યું, અરિમર્દન રાજા અમારો શત્રુ છે તેને રૂ) આ આપજે અને મિત્રાચારી કરાવી આવજે. સંધિપાલક તે લઈને અરિમર્દન રાજા પાસે પહોંચ્યો અને સભામાં નમસ્કાર કરી ભેટશું આપ્યું. રાજાએ તેને ખોલી જોયું તો તે ડાબલામાંથી એક બE સોનાની ડાબલી નીકળી તેને ઉઘાડી જોઈ તો રાખ નીકળી, એ જોઈ વિસ્મિત થયેલ રાજાને તેના પ્રધાને કહ્યું કે રાજન્ ! તમારા શત્રુ જિતશત્રુ રાજાએ આ રાખ મોકલીને એવું સૂચવ્યું છે કે, તું આ રાખ શરીરે લગાડીને રાજ્ય છોડીને ચાલ્યો જજે નહીં તો આબરૂ ખોઇશ. આ જાણી રાજાને ક્રોધ ચડ્યો, તે જોઈ સંધિપાલકને લાગ્યું કે રાખ મોકલીને રાજાએ વેર વધાર્યું છે પણ ચિંતા નહીં, પછી તેણે ઔત્પાતિકી બુધ્ધિથી કહ્યું કે, હે રાજનું ! તમો ઉલ્ટો અર્થ ન કરો. એ ૧૧૩ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #162 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે રાખ મહાગુણકારી છે. રાજાએ કહ્યું, આ રાખમાં વળી શો ગુણ છે? સંધિપાલકે કહ્યું હે રાજનું! વ્યાખ્યાન 2 અમારા જિતશત્રુ રાજાએ અગણિત ધન ખર્ચે મહારૂદ્રયજ્ઞ કરાવ્યો તેની આ ભસ્મ તિલક કરવા ? છે. માટે સર્વ રાજાઓને મોકલી છે, તેમ તમને પણ મોકલી છે, અને તમને નમસ્કાર કહી મોકલાવેલ છે જી) છે. આ ભસ્મનું સવારમાં સ્નાન કરી તિલક કરવાથી જન્મોજન્મના પાપો નાશ પામે છે, તથા છું) F) પ્રતાપ વધે છે, સૌભાગ્ય અને યશ પ્રાપ્ત થાય છે. આ સાંભળી અરિમર્દન રાજા ઘણો ખુશી થયો ; Gિ અને કહ્યું, મેં તો અવળો અર્થ કર્યો પણ એ રાજાએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે. પછી ; છે. સંધિપાલકને એક માસ સુધી ખૂબ આદરથી ત્યાં રાખીને પહેરામણી આપી તથા જિતશત્રુ રાજા કે માટે હાથી, ઘોડા વગેરેનું ભેટયું અને પછી અમારી તમારી સાથે ઘણીજ લાગણીભરી મિત્રાચારી છે શું છે એવા લખાણવાળો પત્ર પણ સાથે આપીને રાજાએ વિદાય આપી. પછી સંધિપાલકે કૌશાંબીમાં આવી જિતશત્રુ રાજાને ભેટની વસ્તુ સોંપીને પત્ર આપ્યો. પત્ર વાંચી રાજાએ પ્રસન્ન થઈને સંધિપાલકને પહેરામણી આપી. ૪) પછી બીજીવાર પરીક્ષા કરવા માટે રાજાએ પોતાની પટ્ટરાણીને કહ્યું હું તને પત્ર લખી ) ક બોલાવું ત્યારે આવજે, એમ કહી તેના પિયરે મોકલીને પછી સંધિપાલકને કહ્યું મારી રાણી ) ED રિસાઇને પિયર ચાલી ગઈ છે તેને તું તેડી આવે તો તને ખરો સંધિપાલક જાણું. એ સાંભળી (F) કે સંધિપાલક તીર્થવાસીના વેશે રાણીના પિયરના ગામે આવ્યો રાણીને ખબર મળવાથી તેને Sિ બોલાવીને પૂછયું રાજાના કાંઈ સમાચાર હોય તો આપ, સંધિપાલકે કહ્યું, હું તીર્થવાસી થયો છું, ને છે. તેથી સંસારના કાર્યમાં હું પડતો નથી એટલે તમારી પાસે પોતાની મેળે હું આવ્યો નહીં. પરંતુ આ છે રાજાએ હમણાં કોઈ રાજાની અત્યંત સ્વરૂપવાન કન્યાને પરણવાનો અને તેને પટ્ટરાણી કરવાનો છું Fો નિર્ણય કરેલ છે, બીજી મને ખબર નથી. એમ કહીને તે ચાલ્યો ગયો અને ઘરે પહોંચ્યો. રાણી 5) (E) પણ આ સાંભળીને ઉતાવળી ઉતાવળી રાજા પાસે આવી ગઈ. રાજાએ રાણીને કહ્યું કે મારા F) બોલાવ્યા વિના કેમ આવી? રાણીએ રિસાઈને ઉત્તર આપ્યો કે તમે નવી રાજકન્યાને પરણીને પE 4 4444444444444 AGHHHHHHH For Personal & in Educate www. Use Only elerary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 54 445 44 445 446 447 4444 તેને પટ્ટરાણી બનાવો પછી મને શા માટે બોલાવો ? આવો રાણીનો ઉત્તર સાંભળી વિસ્મય પામી વ્યાખ્યાન સંધિપાલકને બોલાવી રાણીની ભ્રાંતિ દૂર કરાવી. સંધિપાલકની બુદ્ધિના વખાણ કરી વસ્ત્ર આદિ આપી તેનો સત્કાર કર્યો. ઉપર કહ્યા પ્રમાણેના પરિવારથી પરિવરેલા સિદ્ધાર્થ રાજા શ્વેત મેઘમાંથી નીકળેલ ચંદ્ર જેવા, 5 ગ્રહો, નક્ષત્રો અને તારાઓ વચ્ચે શોભતા ચંદ્ર જેવા, પ્રીતિકારી દેખાવવાળા, પુરુષોમાં ઇન્દ્ર જેવા, પુરુષોમાં વૃષભ જેવા, અને પુરુષોમાં સિંહ જેવા દેખાતા સિદ્ધાર્થ રાજા રાજતેજથી અત્યંત દેદીપ્યમાન થયા છતા બહારની સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેઠા પછી પોતાથી ઈશાન વિદિશા તરફ આઠ ભદ્રાસનો મંડાવે છે, તેમના પર શ્વેતવસ્ત્રો બિછાવીને સરસવ દર્ભ અને કંકુથી માંગલિક કરે છે. પછી પોતાથી નહિ અતિ દૂર તો નહિ અતિ સમીપ એવે સ્થાને FD એક પડદો બંધાવે છે. એ પડદો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી અત્યંત શોભાવાળો હતો, અત્યંત જોવાલાયક અને ઘણો કીંમતી હતો, ઉત્તમનગરમાં બનાવાયેલ હતો, અતિશય સુકોમળ સુતરના વિવિધ પ્રકારની ભાતવાળા સેંકડો તાંતણાઓની રચનાથી મનને આશ્ચર્ય પમાડનારો હતો, તથા વરુ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને કમલિનીઓ વગેરેના ચિત્રોની રચનાથી આશ્ચર્યકારી એવો અંતઃપુરની સ્ત્રીઓને બેસવા માટે સભાના મધ્યભાગમાં પડદો બંધાવે છે. પછી અંદર વિવિધ પ્રકારનાં મણિઓ તથા રત્નો જડેલ હોવાથી આશ્ચર્ય કરનાર, સુકોમલ ગાદી અને રેશમના પાથરણાથી ઢાંકેલ, તથા ઉપર સફેદ મલમલના ઓછાડથી આચ્છાદિત, અતિશય સુકોમલ, શરીરને સુખકારી રે સ્પર્શવાળું તથા શોભાકારી એવું ભદ્રાસન ત્રિશલા રાણી માટે રચાવે છે. પછી સેવકોને બોલાવીને રાજા કહે છે કે, હે દેવાનુપ્રિય સેવકો ! તમે તરત ભવિષ્યને જાણનારા અને સ્વપ્ન વગેરેનાં ફળોને રૂ. કહેનારા એવા તથા અષ્ટાંગ મહાનિમિત્ત નામના શાસ્ત્રના સૂત્ર અને અર્થને ધારણ કરનારા તથા ક વિવિધ પ્રકારના અન્ય શાસ્ત્રમાં પ્રવીણ એવા સ્વપ્નલક્ષણના જાણનારાઓને બોલાવો. (FFFFFFFFFFFFF Jan Education international For Personal & Private Lise Only Page #164 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર : નિમિત્ત શાસ્ત્રના આઠ અંગ આ પ્રમાણે છે. કે વ્યાખ્યાન છે. ૧. અંગ વિદ્યા - પુરુષોના જમણાં અંગ ફરકે અને સ્ત્રીઓના ડાબા અંગ ફરકે તે સારાં ! ન કહેવાય એથી વિપરીત ફરકે તે ખરાબ ઈત્યાદિ ફળને કહેનાર તે અંગ વિદ્યા તે પ્રથમ અંગ કહેવાય છે. ૨. સ્વખ વિદ્યા - ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ એવાં સ્વપ્નોનાં ફળને કહે છે. ૩. સ્વર વિદ્યા - ગરૂડ, ઘુવડ, કાગડા, કાંકીડા, ગરોળી, દુર્ગા - કાળી ચકલી, ભૈરવ શિયાળ, વગેરેના સ્વરોથી થતા શુભાશુભ ફળને કહે છે. ૪. ભૌમ વિદ્યા - ધરતીકંપ વગેરેના ફળને સૂચવે છે. ૫. વ્યંજન વિદ્યા - શરીર ઉપરના મસા અને તલના ફળને કહે છે. ૬. લક્ષણ વિદ્યા - હાથ, પગ, વગેરેની રેખાઓ તથા શરીર ઉપરનાં શુભાશુભ લક્ષણોનાં ફળો કહે છે. 2૭. ઉત્પાત વિદ્યા - ઉલ્કાપાત, ભૂકંપ, ધૂળ વૃષ્ટિ, વગેરે અકસ્માતોનું ફળ કહે છે. ૮. અંતરિક્ષ વિદ્યા - ગ્રહોના ઉદય, અસ્ત, વક્રગમન, અતિચાર વગેરેના ફળ શુભાશુભ કહે તે. નિમિત્ત શાસ્ત્રના એ આઠ અંગ જાણવાં. છે. સિદ્ધાર્થ રાજાની આજ્ઞાથી હર્ષ પામેલા, પ્રસન્ન થયેલા યાવતું હર્ષથી પૂર્ણ હૃદયવાળા થયેલા છે તે સેવકો વિનયથી બે હાથ જોડી વિનયથી તે આદેશનો સ્વીકાર કરીને ત્યાંથી બહાર આવીને એ (5) ક્ષત્રિયકુંડ ગામ નગરના મધ્ય ભાગમાંથી પસાર થતા સ્વપ્ન પાઠકોને ઘરે જઈ રાજા તમને 5 - બોલાવે છે એમ જણાવે છે. આ સાંભળીને હર્ષિત થયેલા, સંતુષ્ટ થયેલા યાવત હર્ષથી પૂર્ણ ) કે હૃદયવાળા થયેલા સ્વપ્નલક્ષણ પાઠકો સ્નાન કરી, ઘરમાં રહેલ ઈષ્ટદેવને પૂજી, કૌતુક અને મંગલ - ૧૧૬ GGGGGGGGGGGGGGGG 44444444444444444 For Personal & Private Lise Only Page #165 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GGERY Jain Education international માટે શ૨ી૨ ઉપ૨ તથા કપાળ ઉપર તિલક વગેરે કરી દહીં, દુર્વા, સરસવ, અક્ષત, વગેરેથી દુષ્ટ સ્વપ્નોના નાશ માટે માંગલિક આચાર કરી, રાજસભાને યોગ્ય માંગલિક એવા શ્વેત ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો શરીરે પહેરી તથા કિંમતી અલંકારોથી અલંકૃત થઇ, માંગલિક માટે શ્વેત સરસવ અને દુર્વા મસ્તક ઉપર પાઘડીમાં રાખીને પોતપોતાનાં ઘરોમાંથી નીકળે છે. પછી નગરના મધ્ય મધ્ય ભાગમાંથી પસાર થઇ, મહેલોમાં મુકુટ સમાન એવા સિધ્ધાર્થ રાજાના શ્રેષ્ઠ મહેલના મુખ્ય દરવાજા પાસે આવીને વિચાર વિનિમય કરીને કહેવા લાગ્યા કે, આપણામાંથી કોઇ એકને નેતા બનાવવો, કારણ કે, નિણાયક ટોળું પરસ્પર લડવા માંડે, માટે ક્યાંય પણ જય પામે નહિ. તેથી આપણે પરસ્પર સ્વપ્નાંનો અર્થ વિચારીને કોઇ એકને નેતા કરી તેના મુખથી સ્વપ્નાનો અર્થ રાજા સમક્ષ કહેવો. પરંતુ દરેકે જુદો જુદો અર્થ કહેવો નહીં. જેથી આદરણીય બનશું. જે સમુદાયમાં સર્વ માણસો આગેવાન થવા માગતા હોય, સર્વ પોતાને મહાપંડિત માનતા હોય, અને સર્વ મોટાઇ મેળવવા ઇચ્છતા હોય તે સમુદાય છિન્નભિન્ન થઇ જાય છે. હાંસીપાત્ર થાય છે, અને દુ:ખી થાય છે. આ ઉપર પાંચસો સુભટોનો વૃત્તાંત કહેવાય છે. કોઇ વખતે આસપાસથી ભેગા થયેલા પાંચસો બહાદુર લડવૈયા સુભટો નોકરીની ઇચ્છાથી કોઇ રાજા પાસે આવ્યા. રાજાએ મંત્રીની સલાહથી તેમની પરીક્ષા કરવા બધાને એકજ પલંગ આપ્યો. પાંચસોમાંથી પલંગ ૫૨ કોણ સૂવે એ બાબત વાંધો પડયો, એક કહે હું સૌથી મોટો છું, પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. બીજો કહે મારૂં કુટુંબ ખાનદાન છે મારા બાપદાદા મહાપરાક્રમી અને પ્રતિષ્ઠિત થઇ ગયા છે, તેથી પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. ત્રીજો કહે આપણામાંથી મારા કરતાં બુધ્ધિ અને બળમાં કોઇ મોટો નથી તેથી આ પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. આ રીતે પરસ્પર વાદ થયો. ત્યારે એક ડાહ્યા માણસે કહ્યું કે ભાઇઓ ! આપણે બધા જ પરાક્રમી અને કુળવાન છીએ, તેથી આ વાદ છોડીને પલંગને વચ્ચે રાખીને પછી For Personal & Private Use Only குகுகு திகு વ્યાખ્યાન ૩ ૧૧૭ www.jainslturary.cfg Page #166 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) પલંગ તરફ પગ રાખીને આપણે બધા સુઇ જઇએ. જેથી નાનો મોટો કોઇ ન કહેવાય. આ વાત બધાને ગમી ગઇ તેથી અભિમાનપૂર્વક બધા પલંગ સામે પગ રાખી સુઇ ગયા. સવારમાં આ સમાચાર રાજાને મળ્યા ત્યારે તેને થયું કે આ લોકો આવા મિથ્યાભિમાન કરનારા, નાયક વગરના હોવાથી મારું કોઈ કાર્ય સરે તેમ નથી. પછી રાજાએ તિરસ્કાર કરીને તેમને રવાના કર્યા. પછી નિપુણ એવા તે સ્વપ્ન પાઠકો એકને નેતા બનાવી જ્યાં બહારની સભામાં સિધ્ધાર્થ રાજા હતા ત્યાં આવે છે અને બન્ને હાથની અંજલી કરીને રાજાનો જય થાઓ ! વિજય થાઓ ! એમ બોલતા વધાવે છે તથા આ પ્રમાણે આશીર્વાદ આપતાં બોલે છે : दीर्घायुर्भव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरि सत्त्व करुणा दानैकशुण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढ श्रीर्भव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ।। અર્થ - હૈ મહારાજા તમે દીર્ઘાયુષી થાઓ, યમનિયમાદિ વ્રતોને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન્ થાઓ, યશસ્વી થાઓ, બુધ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓ ઉપર દયા કરવા માટે અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગ સમૃધ્ધિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, મહાસૌભાગ્યથી સુશોભિત થાઓ, ઘણી લક્ષ્મીવાળા થાઓ, કીર્તિવાળા થાઓ, અને સદા સમસ્ત જગતના જીવોનું પાલન પોષણ કરનારા થાઓ. குழுகுழுழுழுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு Jain Education Internatio For Personal & Private Use Only FERRE વ્યાખ્યાન ૩ ૧૧૮ www.jainslturary.cfg Page #167 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કન્યા મસ્તુશિવમસ્તુ થના મોસ્તુ ટીપુરતુ સુતગન સદ્ધિાતુ | વ્યાખ્યાન वैरिक्षयोस्तु नरनाथ सदा जयोस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ।। का જી) અર્થ - હે નરનાથ ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, તમારા ધનની વૃધ્ધિ થાઓ, છે તમો લાંબા આયુષ્યવાળા થાઓ, તમારે ત્યાં પુત્ર જન્મની સમૃધ્ધિ થાઓ, અને હે રાજન ! તમારા E) કુળમાં નિરંતર જિનેશ્વરદેવો ઉપર અચળ શ્રધ્ધા ભક્તિ રહો. ઇતિ તૃતીય વ્યાખ્યાન 4444444444444444444 5555555555144 HGHHHH ૧૧૯ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કોને શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૪ Pવ્યાખ્યાન 444444 44444444444 આ પ્રમાણે આશીર્વાદ સાંભળીને સિધ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને મસ્તક નમાવીને વંદન દે 3 કર્યું, પુષ્પાદિથી પૂજ્યા અને વસ્ત્રાદિથી સત્કાર કર્યો અને સન્માન કર્યું. ત્યાર પછી સ્વપ્નલક્ષણ જી) પાઠકો પૂર્વે ગોઠવી રાખેલ ભદ્રાસનો ઉપર બેસે છે. $p સિધ્ધાર્થ રાજાની રાજસભામાં કેટલાક વિચક્ષણ પુરુષો હતા, વિચક્ષણ પુરુષ ઉપર અહીં કથા 5) કહે છે. પૃથ્વી ભૂષણ નગરમાં જિતારિ નામે દુષ્ટ સ્વભાવવાળો રાજા હતો. તેણે લોકોને ખોટાં આળ કે દઈ નિર્ધન કરી નાખ્યા હતા. ત્યાંનાં જિનદત્ત નામના શેઠ ગુનામાં આવતા નહીં. રાજાએ તેને > અપરાધમાં લેવા પ્રધાન બનાવ્યો, જિનદત્ત શેઠ ન્યાયથી રાજકાર્ય સંભાળતા હતા. એક વખત 2 2. રાજાની માતા મરી ગયાં એજ દિવસે રાજાને ત્યાં પુત્ર પણ જન્મ્યો. રાજાને લાગ્યું કે, પ્રધાન છે અને મહાજન પુત્ર જન્મની ખુશાલી બતાવવા આવશે, અથવા માતાના મૃત્યુનો શોક પ્રદર્શિત 5) કરવા આવશે તો તેમને બન્ને રીતે દંડવાનો આ સારો અવસર આવ્યો છે. પછી બુધ્ધિશાળી તે ; (F) પ્રધાને મહાજનને સાથે લઇ રાજસભામાં આવી રાજાને કહ્યું કે હે રાજનું! આપ કહો તો અમે ; કે આ શ્રીફળ આપીને આપના પુત્ર જન્મનો મહોત્સવ મનાવીએ અને આપ કહો તો આપના ઘરે માતાજીના મૃત્યુનો શોક પ્રદર્શિત કરીએ. પ્રધાન અને મહાજનનાં આવાં વચન સાંભળી તેમને . ઘણા બુધ્ધિશાળી જાણી રાજાએ ખુશ થઈને પહેલા પુત્ર જન્મનો ઉત્સવ કરીને પછી માતાનો છે શોક નિવાર્યો, તથા પોતાના દેશમાં દંડ, કર વગેરે દૂર કરાવી ન્યાય માર્ગ પ્રવર્તાવ્યો. આ E) વિચક્ષણ પુરુષ પર જિનદત્ત શેઠની કથા કહી. » પછી સિધ્ધાર્થ રાજા ત્રિશલા રાણીને પડદામાં બેસાડે છે, અને પોતે હાથમાં ફળફૂલ લઈને (F કે સ્વપ્ન પાઠકોને સ્વખોનું ફળ પૂછે છે, કારણ કે રાજાની પાસે, દેવની પાસે, ગુરૂની પાસે અને તે ૧૨૦ 999999999444444 Sain Education Intern For Personal & Private Lise Only Page #169 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 554444ழுகுகுகு નિમિત્તિયાની પાસે ખાલી હાથે જવું ન જોઇએ. ફળ મૂકવાથી ફળ પ્રાપ્ત થાય છે, તે ઉ૫૨ મૂલદેવની કથા કહે છે. ગૌડ દેશના પાટલીપુરમાં શંખ નામે રાજાને ધારિણી નામે રાણીથી મૂલદેવ નામે પુત્ર થયો એ સર્વ ક્લાનો જાણ હતો છતાં એ જુગારનો વ્યસની હતો. એનું વ્યસન રાજાનું દબાણ છતાં છૂટતું નહોતું. વ્યસન સાત છે ઃ (૧) જુગાર, (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી (૭) પરસ્ત્રીગમન એ સાત વ્યસનો જીવને ઘોરમાં ઘોર નરકમાં લઇ જાય છે, વ્યસન બહુ જ ખરાબ છે. માટે આત્મહિતેચ્છુએ એ સાત વ્યસનમાંથી એક પણ વ્યસન સેવવું ન જોઇએ, વ્યસની એવા મૂલદેવને રાજાએ ઘણું સમજાવ્યા છતાં વ્યસન મૂકી શક્યો નહીં. તેથી રાજાએ દેશ છોડી જવા કહી દીધું, પછી મૂલદેવ ત્યાંથી ચાલ્યો ગયો. રસ્તામાં કોઇ તાપસની ભક્તિ કરવાથી તાપસે મૂલદેવને રૂપ પરાવર્તિની વિદ્યા આપી, એ વિદ્યા સાધીને તે ઉજ્જયિની ગયો. ત્યાં સર્વ કલામાં પ્રવીણ દેવદત્તા નામે વેશ્યા હતી. તેના મહેલની નીચે આવી કૂબડાનું રૂપ લઇ મનહર સ્વરથી તે ગાવા લાગ્યો, તે સાંભળીને વેશ્યાએ પ્રસન્ન થઇ તેને પોતાની પાસે રાખ્યો, એ નગરીમાં રાજાનો માનીતો અચલ નામે સાર્થવાહ હતો. તે દરરોજ એજ વેશ્યા પાસે આવતો, અને ધન આપીને તેને રાજી કરતો. જ્યારે તે અચલ આવતો ત્યારે મૂલદેવને વેશ્યા છૂપાવી દેતી, અક્કા ડોશી દેવદત્તાને કહેતી કે હે બેટા ! આપણને ઇચ્છિત ધનાદિ આપનાર તો અચલ છે, અને તું આ નિર્ધન મૂલદેવને શા માટે ઘરમાં રાખી બેઠી છે ? છતાં દેવદત્તા મૂલદેવને મુકતી ન હતી. કોઇ વખતે અક્કાએ અચલને કહ્યું કે મારી પુત્રી દેવદત્તા મૂલદેવ નામના નિર્ધન માણસને ઘરમાં રાખી બેઠી છે. આ સાંભળી અચલને મૂલદેવ ઉપર ઘણો ગુસ્સો આવ્યો, તેથી અચલ ઓચિંતો કોઇક વખતે દેવદત્તના ઘરે આવ્યો અને બારણું ઉઘાડી ઘરમાં આવ્યો, ત્યારે ૢ દેવદત્તાએ મૂલદેવને પલંગ નીચે છુપાવી દીધો. અચલ આ બાબત જાણી ગયો પછી પલંગ ઉપર ન બેસીને અચલે કહ્યું કે હે પ્રિયે ! મને અશુભ સ્વપ્ન આવેલ છે, તેથી આ પલંગ પર જ સ્નાન REGRE For Personal & Private Use Only વ્યાખ્યાન ૪ ૧૨૧ www.jainerary.c1f1; Page #170 -------------------------------------------------------------------------- ________________ 1454149415A કલ્પસૂત્ર કરીશ, શવ્યા બગડશે તે હું નવી કરાવી આપીશ, એમ કહી ધગધગતું પાણી મંગાવી પલંગ દેવ્યાખ્યાન ઉપર રેડવા માંડયો, એ ગરમ પાણી વડે દાઝવાથી મૂલદેવ પલંગ નીચેથી નીકળીને ભાગવા ? માંડયો ત્યાં તો અચલે તેને પકડયો. મૂલદેવે કહ્યું મને મૂકી દે. અચલે કહ્યું જ્યારે હું તારે વશ . gp પડું ત્યારે તું પણ મને મૂકી દેજે. પછી છુટેલ મૂલદેવ બેનાતટ નગર તરફ ચાલતાં કોઈ અરણ્યને $ (F) ઓળંગી ત્રણ દિવસનો ભૂખ્યો કોઈ ગામમાં ભિક્ષા માટે ગયો. ભિક્ષામાં મળેલ અડદના બાકળાને ; દિ લઈને તે ગામ બહાર તળાવને કાંઠે આવ્યો. પછી ખાવા બેઠો ત્યારે એને એવો વિચાર આવ્યો કે છે કે, મારા ત્રણ ઉપવાસ થઈ ગયા. તેથી આ અઠ્ઠમ તપનાં પારણે કોઈ મહાપુરુષને આપીને પછી ? ૨ પારણું કરું તો સારું. આ સમયે એના પુણ્યથી કોઈ મુનિવર ત્યાં આવી ચડયા. મૂલદેવે તેમને ? છે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને વિનંતિ કરી ભાવપૂર્વક અડદના બાકળા વહોરાવ્યા. આ સમયે ) ત્યાં વૃક્ષ ઉપર રહેલા કોઈ દેવે અડદના બાકળા જોઇને કહ્યું કે “ધન્ના તે નરા માસાં હૃતિ ) FD સાધુ પારMIT” એમ કહ્યા પછી ભૂલદેવને કહ્યું કે તારે આ શ્લોકના બીજા બે પદ કહીને તેમાં ED કિ. જે માંગવું હોય તે માંગી લે. પછી “જયંત્ર કેવાં, હત્યીસહસંવ નં” એ રીતે બે પદ દે રે કહી મૂલદેવે માંગી લીધું. ત્યારે દેવે કહ્યું કે આજથી સાતમે દિવસે તું દેવદત્તાને અને હજાર હાથી ? સહિત રાજ્યને મેળવીશ. પછી સંતુષ્ટ એવા મૂલદેવે બાકીના બાકળા ખાઈ, પાણી પીને બેનાતટ નગરે પહોંચી ગામની બહાર એક દેવમંદિરમાં ઘણા માણસો સૂતા હતા ત્યાં શયન કર્યુ. લગભગ 5) રાત્રિ પૂર્ણ થવા આવી ત્યારે એણે સ્વપ્નમાં પૂર્ણચંદ્રને મુખમાં પ્રવેશ કરતો જોયો. આવું જ સ્વપ્ન ત્યાં સૂતેલા કોઈ કાપડી બાવાને પણ આવ્યું. એ વાત તેણે સવારમાં બીજા કાપડી બાવાઓને E કહી ત્યારે તેઓએ કહ્યું કે, આજે તું ભિક્ષા લેવા જઈશ ત્યારે ઘી, ગોળ સહિત રોટલો તને મળશે. આ પછી ખુશી થયેલો તે કાપડી ભિક્ષા લેવા ગયો ત્યારે તેને ઘી, ગોળ સહિત રોટલો જ મળ્યો. રે આ સમયે મૂલદેવ વિચારવા લાગ્યો કે, આ સ્વપ્નનું ફળ તો ઘણું જ સારું મળે પરંતુ આ કાપડી છે j) અજ્ઞાનતાથી થોડામાં તે ફળ ખોઈ બેઠો. પછી મૂલદેવે ઉદ્યાનમાંથી ફળફૂલ લઈ સ્વપ્નફળ ઝુ 5) કહેનારના ઘરે જઈ તેને પોતાના સ્વપ્નનું ફળ પૂછયું. જ્યોતિષીએ કહ્યું કે, જો તું મારી પુત્રીને (5) ૧૨૨ 44444444444 Jain Education international For Personal & Private Use Only www. brary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન ને પરણે તો હું તને સ્વપ્નફળ કહું. પછી ભૂલદેવે તે કબૂલ કરવાથી જ્યોતિષીએ કહ્યું કે, આજથી સાતમે દિવસે તું રાજ્ય પામીશ. આ સાંભળી ભૂલદેવ તેની પુત્રીને પરણીને રહ્યો. એક દિવસ તે ગામના તળાવની પાળે સૂતો હતો, ત્યારે તે નગરનો અપુત્રીઓ રાજા મરી જવાથી પ્રધાન આદિએ પંચ દિવ્ય ફરતાં મૂક્યાં. તે બહાર ફરતાં ફરતાં જ્યાં મૂલદેવ સૂતો હતો ત્યાં આવ્યા. કે પછી ઘોડાએ હણહણાટ કર્યો, હાથીએ મૂલદેવ ઉપર કળશ રેડયો, છત્ર ધરવામાં આવ્યું, ચામર વીંઝાયા, “જય જય’ શબ્દ થયો, ત્યારે પ્રધાન વગેરે રાજપુરુષોએ મૂલદેવને હાથી ઉપર બેસાડ્યો અને મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવી રાજ્ય સિંહાસને રાજ્યાભિષેક કર્યો. પછી હજાર હાથી સહિતનું રાજ્ય પામી દેવદત્તાને પણ ભૂલદેવે બોલાવી રાજ્ય કર્યું. આ ફલ લઈ જઈને સ્વપ્નફળ પૂછવા વિષે મૂલદેવનું દુષ્ટાત્ત કહ્યું. - સિદ્ધાર્થ રાજા ફળફૂલ હાથમાં લઇને સ્વપ્ન પાઠકોને આ રીતે કહેવા લાગ્યા કે, તે સ્વપ્ન H) પાઠકો ! આજે ત્રિશલા મહારાણીએ શ્રેષ્ઠ એવી શય્યામાં અર્ધનિદ્રા અવસ્થામાં ગજ-વૃષભ વગેરે ચૌદ મહાસ્વપ્નોને જોયાં છે, અને પછી જાગરણ કર્યું છે. તો તે સ્વપ્ન પાઠકો ! ઉદાર એવા એ ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ અને વૃત્તિવિશેષ પ્રાપ્ત થાશે? પછી તે સ્વપ્નપાઠકો સિદ્ધાર્થ રાજા પાસેથી સ્વપ્નોની વિગત જાણીને અત્યંત ખુશ થયા, પ્રફુલ્લિત હૃદયવાળા બન્યા અને એ સ્વપ્નોને સારી રીતે હૃદયમાં ધારી રાખીને તથા એ સ્વપ્નોના અર્થ વિચારીને એકબીજાની સાથે પરસ્પર વિચાર વિનિમય કરે છે. પછી સ્વપ્નોના અર્થને જાણીને, પરસ્પર સમજીને, પરસ્પર પૂછીને, નિશ્ચય કરીને સિદ્ધાર્થ રાજાને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય-સિધ્ધાર્થ રાજનું ! અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીશ સ્વપ્નો મધ્યમ અને ત્રીશ સ્વપ્નો ઉત્તમ કહેલ છે. એ રીતે બોંતેર સ્વપ્નો કહેલ છે, તેમાં મધ્યમ અને બેંતાલીશ સ્વપ્ન નામ આ પ્રમાણે છે: ગંધર્વ, રાક્ષસ, ભૂત, પિશાચ, ખવીશ, મહિષ, અહિ, વાનર, કંટકવૃક્ષ, ન ખજૂર, સ્મશાન, ઊંટ, ખર, માર્કાર, શ્વાન, ભસ્મ, અસ્થિ, વમન, તમ, કુસ્ત્રી, ચર્મ, રક્ત, કલહ, LALALALALALALA SG54 ૧૨૩ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #172 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે ભૂકંપ, ગ્રહયુદ્ધ, તારાપતન, સૂર્યચંદ્રસ્ફોટન, મહાવાયુ, મહાતપ, વિસ્ફોટક, દુર્વાક્ય, બુસક, દોસ્ત, રેવ્યાખ્યાન 2. સંગીત, અંગ્સ, પીજ, વામન, વિવિજ્ઞષ્ટિ, જલશોષ, નિર્ધાતભંગ, ભૂમન, ઇતિ. તથા ત્રીશ ? ઉત્તમ સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. અપ્રતિમા, હસ્તી, ગણેશ, વૃષભ, ગ્રહ, સિંહ, પર્વત, લક્ષ્મીદેવી, મત્સ્ય, ફૂલમાલા, કલ્પવૃક્ષ, ચંદ્ર, સૂર્ય, નૃપતિ, ધ્વજા, પૂર્ણકલશ, ગાય, પધસરોવર, શું 5) ભદ્રાસન, સમુદ્ર, માંસ, દેવવિમાન, રત્નરાશિ, અગ્નિશિખા, દેવાંગના, દેવદર્શન, મેઘ, સુવર્ણ, 5 F) બ્રહ્મા, અને કૃષ્ણ. હે દેવાનુપ્રિય ! એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી અરિહંત ગર્ભમાં આવે ત્યારે Sિ કે અરિહંતની માતાઓ અને ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે ચક્રવર્તીની માતાઓ હાથી, બળદ વગેરે 2 ચૌદ મહાસ્વપ્નોને જોઇને લાગે છે, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતાઓ એ ચૌદ મહાસ્વપ્નોમાંથી સાત મહાસ્વપ્નોને જોઈને જાગે છે, બલદેવ ગર્ભમાં આવે ત્યારે બલદેવની છે માતાઓ એ ચૌદ મહાસ્વપ્નોમાંથી ચાર મહાસ્વપ્નોને જોઇને લાગે છે, માંડલિક ગર્ભમાં આવે 5 કું ત્યારે માંડલિક રાજાની માતાઓ એ ચૌદ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. - (5 સ્વપ્ન શાસ્ત્રોમાં નવ પ્રકારનાં સ્વપ્નો કહ્યાં છે તે કહેવાય છે. પ્રથમ અનુભવેલ હકીક્ત 5 (Fસ્વપ્નમાં જોવાય, સાંભળેલ હકીકત સ્વપ્નમાં જોવાય, દેખેલી હકીકત સ્વપ્નમાં દેખાય, વાત પિત્ત કે છે અને કફના વિકારથી સ્વપ્ન આવે. સહજ ભાવે અથવા મળમૂત્રાદિકની પીડાથી સ્વપ્ન આવે. 3 ચિંતામાં પડેલને સ્વપ્ન આવે, એ છ પ્રકારનાં સ્વપ્નો નિષ્ફળ હોય છે. એવાં સ્વપ્નોનું શુભ કે ? અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ દેવ આદિની સહાયથી સ્વપ્ન આવે, ધર્મકાર્યના પ્રભાવથી # સ્વપ્ન આવે, કે ઉત્કૃષ્ટ પુણ્યના યોગે સ્વપ્નો આવે, પાપકાર્યના પ્રભાવે કે ઉત્કૃષ્ટ પાપના યોગે ; 5) સ્વપ્ન આવે, એ ત્રણ પ્રકારનાં સ્વપ્નો આવે તેનું શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. રાત્રિના પહેલા FD કે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ બાર મહિને મળે છે, બીજે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ આઠ માસે દે > મળે છે, ત્રીજે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ ત્રણ મહિને મળે છે, ચોથે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ એક મહિને મળે છે, અને રાત્રિની છેલ્લી બે ઘડીના સમયે સ્વપ્ન આવે તેનું ફળ દશ દિવસમાં பருகுகுகுகுகுகுகுகுகுகு 154155141414141414141414141414141414 AGLILL in Education internal For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર મળે છે, તથા સૂર્યોદય સમયે આવેલ સ્વપ્નનું ફળ પ્રાયે તેજ દિવસે મળે છે. ઉપરાઉપરી આવેલાં, વ્યાખ્યાન દિવસે આવેલાં, માનસિક વ્યાધિ અને શારીરિક વ્યાધિથી આવેલ તથા મળમૂત્રના રોકાણથી આવેલાં સ્વપ્નો નિષ્ફળ જાણવાં. જે મનુષ્ય ધર્મરક્ત હોય, જેની રસરુધિરાદિ-ધાતુઓ સમ હોય, જે સ્થિર ચિત્તવાળો હોય, જે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર હોય, તથા જે દયાળુ હોય, તેનું સ્વપ્ન કિ પ્રાયે ઇચ્છિત ફળને આપનારું થાય છે. ખરાબ સ્વપ્ન આવે તો તે કોઇને પણ કહેવું નહીં. સારું સ્વપ્ન આવે તો તે ગુરૂ મહારાજ આદિ યોગ્ય વ્યક્તિને કહેવું, જો કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે છે તો પ્રભુપ્રતિમાને અથવા ગાયના કાનમાં પણ કહેવું, કહ્યા વિના ફળ મળે નહિ. સારું સ્વપ્ન જેવા ગ્ર 5) તેવા મુર્ખ પાસે કહેવું નહિ. જો જેવા તેવા પાસે કહીએ તો દુ:ખ પ્રાપ્ત થાય છે, એ પર અહીં 5 5) એક સ્ત્રીનું દ્રષ્ટાત્ત આ પ્રમાણે છે. એક વણિકની સ્ત્રીને સમુદ્રને પી જવાનું સ્વપ્ન આવ્યું. પછી જાગીને તે સવારના ગહ્લી માટે E) અક્ષત અને ફળ લઈને ગુરૂ પાસે જવા નીકળી. માર્ગમાં મળેલ સખીએ તેને પૂછ્યું કે બહેન, ને અક્ષત, ફળ લઇ ક્યાં જાઓ છો ? ત્યારે તે કાંઈ બોલી નહિ. એથી સખીએ વધારે આગ્રહ કરી પૂછવાથી તેણે કહ્યું કે મને આજે હું આખા સમુદ્રનું પાન કરી ગઈ એવું સ્વપ્ન આવ્યું છે. તેથી તેનું ફળ પૂછવા ગુરૂ મહારાજ પાસે જાઉં છું. ત્યારે સખીએ કહ્યું કે અરે ! એટલો મોટો સમુદ્ર પી જતાં તારું પેટ કેમ ફાટયું નહિ? એવી મશ્કરી કરી સખી ચાલતી થઈ ગઈ. પછી તેણે ગુરૂ પાસે આવીને ગહ્લી કરી સ્વપ્ન કહી ફળ પૂછ્યું. ગુરૂએ તેનો ઇંગિત આકાર જોઇને કહ્યું કે તમે આ સ્વપ્ન પહેલાં કોઇને કહેલ છે? ત્યારે તે બોલી કે મારી સખીને એ સ્વપ્ન કહેલ છે. ગુરૂએ કહ્યું કે જો તમે એ સ્વપ્ન પહેલાં કોઇને પણ કહ્યા વિના અહીં પૂછત તો મહાભાગ્યશાળી પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થાત. પરન્તુ હવે તો તમને આજથી સાતમે દિવસે કષ્ટ થશે. તેથી ધર્મધ્યાન, દાન, પુણ્ય વગેરે કરી આરાધના કરો. પછી તે વણિક સ્ત્રી ઘરે જઈ ધર્મધ્યાન, દાન, ) પુણ્ય કરી સાતમે દિવસે મરણ પામી, આ સાંભળી સારું સ્વપ્ન જેવા તેવા પાસે કહેવું નહિ, ઉત્તમ ) filii LLLLLLLLLLLLLSX ૧૨૫ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #174 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ( સ્વપ્ન જોઇને સૂવું નહિ, સૂઇ જવાથી તેનું ફળ મળતું નથી. તેથી ઉત્તમ સ્વપ્ન જોઇને દેવગુરૂનાં ગુણગાન કરતા રહી, ધર્મ જાગરણ કરવું. ખરાબ સ્વપ્ન આવે તો સૂઇ રહેવું. પહેલાં ખરાબ સ્વપ્ન આવે અને પછી સારું સ્વપ્ન આવે તો સારા સ્વપ્નનું ફળ મળે છે, અને સારૂં સ્વપ્ન આવ્યા મૈં પછી ખરાબ સ્વપ્ન આવે તો સારા સ્વપ્નનું ફળ નાશ પામે છે, અને ખરાબ સ્વપ્નનું ફળ મળે છે. તેથી સારૂં સ્વપ્ન જોઇને સૂવું નહિ. હવે અહીં કેટલાંક સ્વપ્નોના ફળ કહેવાય છે, સ્વપ્નમાં સિંહ, ઘોડો, હાથી, બળદ, અથવા ગાયથી જોડેલા રથ ઉપર બેઠેલો પોતાને જુએ તો રાજાએ થાય. குழுழுழுழு FREE છે. હાથી, વાહન, આસન, ઘર કે વસ્ર, વગેરે અપહરણ થતું સ્વપ્નમાં જુએ તો રાજાને તેના પર શંકા થાય. બંધુઓમાં વિરોધ થાય, અને ધનની નુકસાની થાય. સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય તો તે આખી પૃથ્વીનો રાજા થાય. સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સોનું, રૂપું, તેમજ બીજી ધાતુઓનું હરણ થતું દેખે તો તેના ધનનો નાશ, અપમાન તથા ભયંકર રીતે મરણ થાય છે. સ્વપ્નમાં હાથી ઉપર બેસી નદીનાં કાંઠે ભાતનું ભોજન કરે તો નીચ જાતિનો હોય તો પણ ધર્મ-ધનવાળો થઇ આખી પૃથ્વીને ભોગવનારો થાય. સ્વપ્નમાં પોતાની પત્નીનું અપહરણ દેખનારનું ધન નાશ પામે છે. પત્નીનો પરાભવ થતો દેખે તો પોતે દુઃખી થાય પોતાના ગોત્રની મહિલાઓનું હરણ અથવા પરાભવ થતો દેખે તો બંધુઓનો વધ કે બંધન થાય છે. સ્વપ્નમાં પોતાની જમણી ભુજામાં ધોળા સર્પને દંશ દેતો દેખે તો પાંચ જ અહોરાતમાં એક હજાર સોનામહોરને મેળવે. સ્વપ્નમાં પોતાની શય્યા અથવા પગરખાં ગુમાવે તેની પત્ની મરણ પામે અને તે પોતે શરીરમાં પણ સખત પીડા ભોગવે છે. સ્વપ્નામાં માણસનાં મસ્તકનું ભક્ષણ કરે તો રાજ્ય મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે એક હજાર સોનામહોરો મેળવે, અને ભુજાનું માંસ-ભક્ષણ કરે તો પાંચસો સોનામહોરો મેળવે. સ્વપ્નમાં બારણાની ભૂંગળનો, પલંગનો, હિંચકાનો, પગરખાંનો તથા ઘરનો ભંગ થતો જુએ તો તેની પત્ની મરણ પામે, સ્વપ્નમાં સમુદ્ર For Personal & Private Use Only குகுகுகுகுகு વ્યાખ્યાન ૪ ૧૨૬ www.jainslitary.cfg Page #175 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પાણીથી ભરેલ નદી, તથા મિત્રનું મરણ દેખે તે નિમિત્ત વિના પણ ઓચિંતું ઘણું ધન મેળવે છે. સ્વપ્નમાં ઘણું તપેલ, છાણવાળું ડહોળાઇ ગયેલ અને ઔષધવાળું પાણી પીએ તે અતિસારઝાડાના રોગથી મરણ પામે છે, સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા અથવા દર્શન કરે, પ્રક્ષાલ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય, ફળ, પુષ્પાદિ મૂકે અને પૂજા કરે તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. સ્વપ્નામાં પોતાના હૃદયરૂપ સરોવરમાં કમળો ઊગેલાં દેખે તે કોઢ રોગથી મરણ પામે છે, જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેનો યશ વૃદ્ધિ પામે છે. દૂધપાક અથવા ખીરનું ઘી સાથે ભોજન કરે તો સારું ફળ મેળવે, સ્વપ્નમાં હસનારા થોડા સમયમાં રડવાનું મેળવે છે. સ્વપ્નમાં નાચનારા વધ બંધનને મેળવે છે, સ્વપ્નમાં ભણનારા કલેશ પામે છે. ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ સિવાયની કોઇ પણ કાળી વસ્તુને સ્વપ્નમાં જોનાર અશુભ ફળ મેળવે છે, કપાસ અને લવણ સિવાયની શ્વેત વસ્તુઓ સ્વપ્નમાં દેખાય તો તેથી શુભ ફળ મળે છે. શુભ કે અશુભ સ્વપ્ન, પોતાના સબંધી દેખાય તો તેનું શુભ કે અશુભ ફળ પોતાને મળે છે, અને શુભ કે અશુભ બીજાનું થઇ રહેલ છે એવું જુએ તો તેનું શુભ કે અશુભ ફળ બીજાને મળે છે. અશુભ સ્વપ્ન આવે ત્યારે દેવગુરૂની પૂજા કરવી, શક્તિ પ્રમાણે તપ કરવું. કારણ કે નિરંતર ધર્મકરણી કરનારને દુષ્ટ સ્વપ્ન પણ અશુભ ફળ આપતાં નથી. સ્વપ્નમાં પોતાના મસ્તક ઉપર દૂધનો, ઘીનો અથવા મધનો ઘડો પદ્મ ઉપાડે તો તે વ્યક્તિ તે જ ભવે મોક્ષે જાય છે. સ્વપ્નમાં રત્નોના, સોનાના, રૂપાના કે સીસાના મોટા ઢગલા ઉપર પોતાને ચઢતો કે ચઢેલો દેખે તો તે અવશ્ય સમ્યક્ત્વ પામી મોક્ષે જાય છે. સ્વપ્નમાં શરીરે વિષ્ટાનો લેપ કરવાનું, રડવાનું, મૃત્યુ પામવાનું, દેખે તો શ્રેષ્ઠ ફળ જાણવું. સ્વપ્નમાં રાજાના હાથીને, ઘોડાને, પ્રાસાદને, ગાય અથવા વૃષભને જોનારાના કુટુંબની વૃધ્ધિ થાય ભૂત છે. દહીં, તાંબૂલ, શંખ, ચામર, ચંદન, બકુલ, કુમુદ, કમલ અને દીવાને સ્વપ્નમાં જોનાર ધન પામે છે, સ્વપ્નમાં ક્ષીરવૃક્ષ ઉપર ચડનારો અથવા પુષ્પોથી ખોળો ભરનારો શીઘ્ર ધન પામે છે, સ્વપ્નમાં પોતાના આંતરડાથી નગરને અથવા ઘરને વીંટનાર રાજ્ય પામે છે, સ્વપ્નમાં મહેલ For Personal & Private Use Only વ્યાખ્યાન ૪ ૧૨૭ www.jainslitary.c113 Page #176 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન 441 414 A44444444444444 ઉપર ચઢનાર, ત્યાં ભોજન કરનાર અથવા સાગરને તરનાર રાજ્ય પામે છે, અથવા ધનાઢય થાય છે. સ્વપ્નમાં પત્ર, પુષ્પ, ફળેલ વૃક્ષ, કન્યા, છત્ર અને ધ્વજાને જોનારા માણસને ઇચ્છિત કાર્યની સિધ્ધિ થાય છે. પદ્મ સરોવર ઉપર અથવા પદ્મિની પત્ર ઉપર બેસીને વૃત ભક્ષણ કરનાર રાજા થાય છે. ચકલી, કુકડી તથા ક્રૌંચપક્ષીઓથી ભંડાર ભરેલ દેખે તો ઉત્તમ રૂપવાળી પત્ની પામે. પોતાને બન્ને બાજુએથી બંધાએલ દેખે તો પુત્રની પ્રાપ્તિ થાય, બ્રાહ્મણ હોય તે સ્વપ્નમાં રૂધિર, મધ, કે તાજું દૂધ પીતો દેખે તો વિદ્યા પામે, ક્ષત્રિય એવું સ્વપ્ન દેખે તો ધન પામે, સ્વપ્નમાં પોતાને કૃષ્ણ સર્પે ડંયો-દેખે તો દશ દિવસમાં મરણ પામે. સ્વપ્નમાં સર્પ, વીંછી, જળો, વગેરે દેખાય તો વિજય થાય. રોગી માણસ સ્વપ્નમાં સૂર્ય મંડળ અથવા ચંદ્ર મંડળ દેખે તો રોગ મુક્ત થાય, અને નિર્ધન માણસ એ સ્વપ્ન દેખે તો ધનવાળો થાય. સ્વપ્નમાં દેવપૂજા જોનારો વિજ્ય પામે, સ્વપ્નમાં નદી ઊતરનાર તરત ઘરે પહોંચે છે, સ્વપ્નમાં કેશમાં સવા દેખે કે દાંત પડ્યા દેખે તેના ધનનો નાશ થાય છે, અથવા તેને રોગ થાય છે. સ્વપ્નમાં શીંગડાવાળા, દાઢવાળા તથા વાનર, વરાહ વગેરેને દેખે તો રાજભય થાય, સ્વપ્નમાં ચાંચડ, મચ્છર, માંકડ વગેરેથી પોતાને વીંટળાયેલો દેખે તો દશ દિવસમાં ધનનો નાશ થાય. સ્વપ્નમાં પોતાને તેલ ચોળનારો વ્યાધિ મુક્ત થાય છે. સ્વપ્નમાં આસન, શયા, વાહન, ઘર, વગેરેને બળતાં દેખે તો સુખકારી જાણવાં, સ્વપ્નમાં કુમકુમ યુક્ત શરીરવાળો બની નૃત્ય કરતો કે ગીતગાન કરતો દેખે તો લક્ષ્મીની વૃદ્ધિ થાય, સ્વપ્નમાં ગધેડા, ઊંટ, પાડા વડે જોડેલા રથ દેખે તો મરણ પામે. સ્વપ્નમાં સિંહ, ઘોડા કે બળદથી જોડેલા રથ પર પોતાને બેઠેલો દેખે તો રાજા થાય, સ્વપ્નમાં ઘોડા, વાહન, વસ્ત્ર, ઘર, લઈ જતા જોવાય તો રાજભય થાય, શોક થાય, અને ધનની હાનિ થાય, સ્વપ્નમાં શ્વેત હાથી ઉપર બેઠેલો દેખે તો સર્વ દેશનો રાજા થાય, સ્વપ્નમાં ધ્રો, અક્ષત, ચંદન દેખે તો માંગલિક થાય. સ્વપ્નમાં રાજાનો હાથી, ઘોડો, બળદ, સારા વર્ણવાળી ગાય દેખાય તો કુળ વૃદ્ધિ થાય, સ્વપ્નમાં જોડા અને છત્ર મળ્યાં દેખે અથવા તલવાર દેખે તો પ્રયાણ કરવું પડે, સ્વપ્નમાં વહાણમાં બેસી F) જનારનું વહાણ ભાંગે, પોતે તરીને બહાર નિકળે તો પરદેશ જવાનું થાય, સ્વપ્નમાં ભેંસ ઉપર 415 416 417 414 415 416 417 4 . ૧૨૮ in Education intentional For Personal & Private Lise Only www.analog Page #177 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழு ચડીને દક્ષિણ દિશા તરફ જનાર તરત મરણ પામે છે. સ્વપ્નમાં ઉકાળો પીનારને ઝાડાનો રોગ થાય છે. સ્વપ્નમાં દેવતા, સાધુ, બ્રાહ્મણ, રાજા, પિતૃ, વૃષભ એમાંથી કોઇ પણ આવીને આપણને કાંઇ પણ કહે તે વાત અવશ્ય સત્ય થાય છે. હે દેવાનુપ્રિય રાજન્ ! આવાં અનેક સ્વપ્નોના ફળો સ્વપ્ન શાસ્ત્રમાં કહેલ છે. આગળ કહેલાં ત્રીશ ઉત્તમ સ્વપ્નોમાંથી તીર્થંકરની માતા જેવાં ચૌદ મહાસ્વપ્નો જુએ તેવાં ચૌદ મહાસ્વપ્નો ત્રિશલા મહારાણીએ જોયેલાં છે, તેમાં પ્રથમ સ્વપ્નમાં હાથી દીઠો છે, તે ચાર દંતશૂળવાળો દીઠો છે, તેથી રાણીને મહાપરાક્રમી તથા દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરનાર પુત્ર રત્ન થાશે. બીજે સ્વપ્ને વૃષભ જોયો છે, તેથી ધર્મધોરી પુત્ર થાશે, તે જેમ ખેડૂતો ક્ષેત્રમાં બળદથી ધાન્યનું બીજ વાવે છે તેમ આ ભરત ક્ષેત્રમાં ભવીજીવોનાં હૃદયરૂપી ક્ષેત્રમાં બોધિબીજને વાવશે. ત્રીજે સ્વપ્ને સિંહ જોયો છે તેથી કામદેવ આદિ દુષ્ટ હાથીઓને ભગાડી ૐ મૂકશે. ચોથે સ્વપ્ન લક્ષ્મીદેવીને જોયેલ છે, તેથી વરસીદાન આપી દીક્ષા લઇ કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીને પામીને તીર્થંકર બની આઠ પ્રાતિહાર્યાદિ મહાલક્ષ્મીને ભોગવશે. પાંચમે સ્વપ્ન પુષ્પોની બે માળાઓ જોઇ છે તેથી સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એ બે પ્રકારનો ધર્મ કહેશે, અને ત્રણ ભુવનમાં પુજાશે, છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રમા જોયો છે તેથી મનોહર દર્શનવાળો, શાન્ત પ્રકૃતિવાળો ન થાશે અને ત્રણ ભુવનના જીવોને હર્ષ પમાડનાર થાશે. સાતમા સ્વપ્નમાં સૂર્ય દીઠો છે, તેથી જીવોના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરનાર અને ભામંડલથી વિભૂષિત થાશે. આઠમા સ્વપ્નમાં ધ્વજ જોયો છે તેથી કુળમાં ધ્વજ સમાન શ્રેષ્ઠ થાશે, તથા એની આગળ ધર્મધ્વજ ચાલશે. નવમા સ્વપ્નમાં પૂર્ણકલશને જોયો છે તેથી સમગ્ર ગુણવાળો થશે અને ધર્મરૂપ મહેલને સ્થિર કરશે. દશમા સ્વપ્નમાં પદ્મ સરોવર જોયું છે, તેથી જગતના તાપને નાશ કરનાર થશે. તથા દેવોએ રચેલ સુવર્ણના કમલ ઉપર પગ મૂકીને ચાલનાર થાશે. અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર દીઠો તેથી ગંભીર થાશે. અને કેવળજ્ઞાન પામીને ચૌદ રાજ્લોકમાં રહેલા પદાર્થોના ભાવોને જાણશે. બારમા For Personal & Private Use Only குழுழுழுழு વ્યાખ્યાન ૪ ૧૨૯ www.jainalarary.cfg Page #178 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Jain Education interna EEEEE குகுகுகுகுகுகுகுகு સ્વપ્નમાં દેવવિમાન જોયું છે તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને દેવલોક સુધીના વૈમાનિક દેવોને પૂજવા યોગ્ય તથા સેવા કરવા યોગ્ય થાશે, તથા નવત્રૈવેયક અને પાંચ અનુત્તરવાસી દેવોને આરાધવા યોગ્ય થાશે. તેરમા સ્વપ્નમાં રત્નરાશિ જોયો છે તેથી દેવોએ રચેલ ત્રણ ગઢવાળા સમવસરણમાં બિરાજિત થાશે, અને ભવીજીવોને ધર્મોપદેશ આપશે. ચૌદમા સ્વપ્નમાં નિર્ધમ અગ્નિ જોયો છે તેથી તેજસ્વી અને પોતાના આત્માની શુદ્ધિ કરનાર થાશે તથા ભવિજીવોને શુદ્ધ કરનાર થાશે, ચૌદ મહાસ્વપ્નોનું એકઠું ફળ તો ચૌદ રાજલોકનો સ્વામિ થાશે, ચૌદ રાજલોકના અગ્રસ્થાનમાં રહેલ મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરશે. હે દેવાનુપ્રિય રાજન્ ! આ પ્રમાણેના ફળને આપનારા એવા ચૌદ મહાસ્વપ્નોને ત્રિશલા મહારાણીએ જોયાં છે, તેથી તમને ધનનો લાભ થશે, સુખનો લાભ થશે, ભોગોનો લાભ થશે, પુત્રનો લાભ થાશે, રાજ્યનો લાભ થશે. એવી રીતે નિશ્ચયે ત્રિશલા રાણી નવ માસ અને સાડાસાત દિવસ રાત ગયે છતે તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં મુકુટ સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ કરનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળનો આધાર, કુળના યશને વધારનાર, કુળમાં વૃક્ષ સમાન, કુળની પરંપરા વધારનાર, સુકોમલ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ-વ્યંજન ગુણયુક્ત, માન અને ઉન્માન પ્રમાણથી સંપૂર્ણ સારી રીતે પ્રગટ થયેલા મનહર સર્વ અંગોથી સુંદર શરીરવાળા, ચંદ્રસમાન શાન્ત મુદ્રાવાળા, મનોહર પ્રીતિકારી દર્શનવાળા, અને સુંદર રૂપવાળા, એવા પુત્રને જન્મ આપશે. குகுகுகுகுமு For Personal & Private Use Only குகுகுழுச் વ્યાખ્યાન ૪ એ પુત્ર બાલ્યાવસ્થાને ત્યજી સર્વ કલાઓ વગેરેનો જાણકાર થાશે, યુવાન થઇ દાનાદિક આપવામાં શૂર થાશે, યુદ્ધમાં વીર થશે, અત્યંત પરાક્રમવાળો થાશે, હાથી, ઘોડા, રથ, પાયદલ વગેરેની વિસ્તારવાળી સેનાવાળો થાશે, ચારે દિશાઓના સ્વામી ચક્રવર્તિ રાજ્યના સ્વામી રાજાધિરાજ થશે, અથવા ત્રણ લોકના નાયક અને ચાર ગતિને નાશ કરનારા શ્રેષ્ઠ ધર્મરૂપ ચક્રને ૧૩૦ www.jainslitary.c17 Page #179 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 555555555555544444444 ધારણ કરનારા એવા ધર્મચક્રવર્તી તીર્થંકર થાશે, તેથી હે દેવાનુપ્રિય રાજન્ ! ત્રિશલા રાણીએ શું વ્યાખ્યાન ઘણા જ સારા સ્વપ્નો જોયાં છે. આરોગ્ય, સંતોષ દીર્ધાયુષ્ય, કલ્યાણ અને મંગલ કરનાર સ્વપ્નો ) 7) રાણીએ જોયા છે, પછી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણ પાઠકોના મુખથી સ્વપ્નોનો અર્થ સાંભળીને ; અને ધારીને અત્યંત ખુશી થયા, સંતોષ પામ્યા, યાવત્ હર્ષથી પૂર્ણ હૃદયવાળા થયા છતાં બે - હાથથી અંજલિ કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિય સ્વપ્ન પાઠકો ! એ એમજ છે, એ તેમજ છે, એ યથાર્થ છે, એ મારી ઇચ્છા પ્રમાણે છે. તમારા મુખમાંથી રે પડતા એ વચનોને મેં ગ્રહણ કરેલ છે. એ વાંછિત છતાં વારંવાર વાંચ્છલ છે. જેવી રીતે તમો અર્થ કહો છો તેવી રીતે એ અર્થ સાચો છે. એમ કહીને સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્નોને સારી રીતે 5) હૃદયમાં ધારણ કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને ચોખા વગેરેના ઘણા ભોજન વડે અને જાઇ, જૂઈ 5 વગેરેના છૂટા ફુલો વડે તથા વસ્ત્રો વડે તેમજ વાસચૂર્ણાદિ સુગંધિ દ્રવ્યો વડે તથા ગુંથેલા પુષ્પોના : હાર વડે, અને હાર, મુકુટ, બાજુબંધ વગેરે આભૂષણો વડે સત્કારી સન્માનીને જીવન પર્યંત ચાલે છે તેટલું પ્રીતિ સહિત ઘણાં દ્રવ્યનું દાન દઈને તેમને વિદાય આપી. પછી સિધ્ધાર્થ રાજા સિંહાસનથી ઉઠીને પડદામાં બેઠેલા ત્રિશલા રાણી પાસે જઈને આ પ્રમાણે કહે છે. તે દેવાનુપ્રિયે ત્રિશલા ! નિશે સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય અને ત્રીશ મહાસ્વપ્નો કહેલાં છે. એમાં જે ત્રીશ મહાસ્વપ્નો છે તેમાંથી તીર્થંકરની અને ચક્રવર્તિની માતાઓ શું ચૌદ મહાસ્વપ્નો દેખે છે, વાસુદેવની માતાઓ સાત મહાસ્વપ્નોને દેખે છે, બલદેવની માતાઓ (5) ચાર મહાસ્વપ્નોને દેખે છે, અને માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્નને દેખે છે, પછી જાગી જાય છે. હે દેવાનુપ્રિયે ત્રિશલા ! તેં આવાં ચૌદ મહાસ્વપ્નો જોયા છે, તેથી તેં ઘણા ઉત્તમ સ્વપ્નો જોયા છે. એ સ્વપ્ન દર્શનથી શ્રેષ્ઠ ધર્મે કરીને ચાર ગતિનો અંત કરવાને સમર્થ ધર્મચક્રવર્તી એવા ત્રણ લોકના અધિપતિ જિનેશ્વર તારા પુત્ર થશે. એ અર્થને સાંભળીને અને ધારીને તે ત્રિશલા રાણી હર્ષ પામી, સંતોષ પામી, યાવતુ હર્ષથી પરિપૂર્ણ હૃદયવાળી થઈ છતી બે હાથ વડે અંજલિ કે ૧૩૧ Join Education international wwwbrary For Personal Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૬ કરીને એ સ્વપ્નોને સારી રીતે હૃદયમાં ધારી રાખીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામીને ત્રિશલા વ્યાખ્યાન ૪ રાણી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલા ચિત્રવિચિત્ર એવા ભદ્રાસનથી ઊઠે છે. પછી નહિ અતિ ચપલ, નહિ ભ્રાંતિવાળી, નહિ વિલંબવાળી, એવી રાજહંસ જેવી ગતિથી ચાલતી જ્યાં પોતાનું નિવાસ સ્થાન છે ત્યાં આવી તે ઘરમાં પ્રવેશ કરે છે. FEBRU Jain Education internati હવે જે દિવસથી આરંભીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ હરિર્નંગમેષિ દેવવડે સિધ્ધાર્થ રાજાનાં કુળમાં લવાયા - તે દિવસથી કુબેર ભંડારીની આજ્ઞા માનનારા અને તિÁલોકમાં વૈતાઢય પર્વતની મેખમાલામાં રહેનાર વ્યંતરનિકાયના ઘણા તિર્યગ્ - શૃભકદેવો ઇન્દ્રની આજ્ઞાથી હવે પછી જેનું વર્ણન કરવામાં આવે છે એવા પૂર્વે પૃથ્વીમાં દાટેલા જે મહાનિધાનો હતાં, જેવાકે, જેના માલિકો નાશ પામી ગયા હતા, જે ધનના એકઠા કરનારા નાશ પામી ગયા હતા, જેના ગોત્રીઓ અને ગોત્રીઓના ઘરો નાશ પામી ગયા હતા, તથા જેના સ્વામીઓ સર્વ રીતે નાશ પામી ગયા હતા, તથા જેને એકઠા કરનારા સર્વ રીતે નાશ પામી ગયા હતા તથા જેના ગોત્રીઓનાં ઘરો સર્વ રીતે નાશ પામી ગયા હતા તથા જે નિધાનો રાજાના કરવાળા ગામોમાં, લોખંડ વગેરેની ઉત્પત્તિના સ્થાનરૂપ ખાણોમાં, રાજાના કર વિનાના નગરોમાં, ફરતા ધૂળના કોટવાળા ગામડામાં, કુનગરોમાં અથવા નાના નગરોમા તથા જેની ચારે બાજુ બે બે ગાઉ ઉપર ગામો હોય એવા મંડપો, જેનો જલમાર્ગે તથા સ્થલ માર્ગે એમ બન્ને પ્રકારનો જવા આવવાનો માર્ગ હોય એવા દ્રોણ મુખોમાં, પુરોમાં જેનો જલમાર્ગે કે સ્થલમાર્ગે જવા આવવાનો એક જ માર્ગ હોય એવા પત્તનોમાં, તીર્થ સ્થાનોમાં અથવા તાપસોના આશ્રમોમાં હતા એવા નિધાનો, તથા જે નિધાનો જ્યાં ખેડૂતો ખેતી કરીને રક્ષણને માટે વાડ વિગેરેના કિલ્લાવાળી જમીનમાં ધાન્ય રાખે છે તેવા સપાટ જમીનવાળા સંબાહ કહેવાય. તેવા સંબાહોમાં, સંઘ અથવા વ્યાપારીઓની વણઝાર તથા લશ્કર આદિકને ઊતરવાના સંનિવેશોમાં, તથા શીંગોડા ફળ સમાન આકારવાળા શૃંગાટક્ક સ્થાનોમાં, તથા જ્યાં ત્રણ માર્ગો એકત્ર થાય તેવા ત્રિવાટામાં, તથા ચાર રસ્તાઓ જ્યાં For Personal & Private Use Only குகுகு குகுகுகுகுகு ૧૩૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર HIGH GY ભેળા થતા હોય એવા ચોકમાં, તેમજ જ્યાં ઘણા માર્ગ ભેળા થતા હોય એવા ચત્વરમાં, તથા ચાર બારણાવાળા દેવમંદિર અથવા છત્રી વગેરેમાં, તથા મોટા પંથવાળા રાજમાર્ગોમાં તથા ગામડાના જુના રહેવાના ઉજ્જડ સ્થાનોમાં, ગામની પાણી નીકળવાની ખાળમાં, નગરની પાણી ૐ નીકળવાની ખાળમાં, દુકાનોમાં, યક્ષાદિદેવોનાં મંદિરોમાં, ગામ વગેરેના માણસોને બેસવાના ચોરામાં, પાણી પીવાની પરબોમાં, તથા કેળ વગેરેના વૃક્ષોથી છવાયેલા અને યુવાન સ્ત્રી પુરુષોને રમતગમત કરવાના બગીચાઓમાં, તથા પુષ્પ ફળવાળા વૃક્ષોથી શોભિત અને મહોત્સવ વગેરેના સમયમાં ઘણા માણસોના ઉપયોગમાં આવતા એવા ઉદ્યાનોમાં, તથા એક જાતિના જ વૃક્ષોના સમૂહવાળાં વનોમાં, તથા અનેક જાતિના વૃક્ષોના સમૂહવાળા વનખંડોમાં, સ્મશાનમાં, ઉજ્જડ ઘરોમાં, પર્વતોની ગુફાઓમાં, શાન્તિ કરવાના સ્થાનોમાં, પર્વતોની ખોદેલ શિલાઓમાં, સભા ૐ મંડપોમાં, લોકોને રહેવાના ઘરોમાં, એ પ્રમાણે ઉપર કહેલા સ્થાનો વગેરેમાં કૃષ્ણ પુરુષોએ પહેલા દાટેલાં જે જે નિધાનો હતાં, તે સર્વે ધનના નિધાનોને તિર્યક્ જુંભકદેવો સિદ્ધાર્થ રાજાના ઘરમાં લાવીને મૂકે છે. હવે જે રાતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જ્ઞાતકુળમાં સંહરાયા તે રાતથી આરંભીને તે જ્ઞાતકુળ રૂપાથી અને સુવર્ણથી વૃદ્ધિ પામવા લાગ્યું, તથા ગણિમાદિ ચાર પ્રકારના દ્રવ્યથી તથા જવ, ઘઉં, શાલિ, ભાત, સાઠી, ચોખા, કોદ્રવા, બંટી, કાંગ, સામો, તલ, મગ, અડદ, અલસી, ચણા, તિઉડા, વાલ, સિવિંદ, ઉર્દૂ, ચોળા, મસૂર, તુવર, કુલથી, ધાણા અને કલાદ એ ચોવીશ પ્રકારનાં ધાન્યથી વૃધ્ધિ પામવા લાગ્યું, તથા સાત અંગવાળા રાજ્યથી, દેશથી, હાથી, ઘોડા, રથ, પાયદલ, એમ ચતુરંગિણી સેનાથી, ઊંટ વગેરે વાહનોથી, દ્રવ્યના ભંડારથી, ધાન્યના ભંડારથી, નગરથી, અંતઃપુરથી, દેશ નિવાસી લોકથી અને યશોવાદથી વૃધ્ધિ પામ્યું. તથા ઘણા ધનથી ઘડેલા તથા નહિ ઘડેલા એવા સુવર્ણથી, કકેતન વગેરે રત્નોથી, ચન્દ્રકાન્ત વગેરે મણિઓથી, છીપથી ઉત્પન્ન થયેલા સાચા મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, સ્ફટિક અથવા કસોટી વગેરે For Personal & Private Use Only குகுகுகுகு વ્યાખ્યાન ૪ ૧૩૩ www.jainslturary.cfg Page #182 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર E ததததத குகுகுகுகுப் Jain Education Internatio ૪ ઉત્તમ પાષાણોથી, પ્રવાલોથી, માણિક વિગેરે રાતારત્નોથી, રત્નકંબલ વગેરે વસ્રોથી, વિદ્યમાન વ્યાખ્યાન શ્રેષ્ઠ દ્રવ્યથી, મનની પ્રસન્નતાથી તથા સ્વજનોએ કરેલા વસ્ત્રાદિકનાં સત્કારના સમૂહથી જ્ઞાતકુળ ř અતિ ઘણું અતિ ઘણું વૃધ્ધિ પામ્યું. એથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના માતા પિતાના મનમાં આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષરૂપ મનમાં રહેલો ભાવ ઉત્પન્ન થયો કે' જ્યારથી અમારો આ પુત્ર ગર્ભપણે આવેલ છે, ત્યારથી અમે રૂપાથી વૃધ્ધિ પામ્યાં છીએ, સોનાથી વૃધ્ધિ પામ્યાં છીએ, તથા ધનથી, ધાન્યથી, રાજ્યથી, દેશથી, બળથી, વાહનથી, ધાન્યના ભંડારથી, નગરથી, અંતઃપુરથી, દેશનિવાસી લોકોથી, રત્ન, મણિ, મુક્તાફલ, શંખ, સ્ફટિક, પ્રવાલ વિગેરેથી વૃદ્ધિ પામ્યા છીએ. તેમજ વિદ્યમાન એવા શ્રેષ્ઠ દ્રવ્યથી, તથા સ્વજનોના પ્રીતિ સત્કારથી અતિશય વૃધ્ધિ પામ્યાં છીએ. તેથી અમારો આ બાળક જન્મ પામશે, ત્યારે અમે આ બાળકનું વૃધ્ધિ પામવાને યોગ્ય ગુણવાળું “વર્ધમાન” એવું નામ રાખશું. હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે અને માતૃભક્તિનું પ્રેરક દૃષ્ટાન્ત આપવા માટે “હું જ્યારે ગર્ભમાં હાલું ચાલું છું ત્યારે માતાને જરૂર કષ્ટ થતું હશે.’’ એ રીતનો વિચાર કરી પ્રભુ ગર્ભમાં નિશ્ચલ થયા. હલન, ચલન, કંપન તજીને અંગોપાંગોને ગુપ્ત રાખીને રહ્યા, પ્રભુ ગર્ભમાં નિશ્ચળ થવાથી ત્રિશલા રાણીને એવો વિચાર ઉત્પન્ન થયો કે શું મારો ગર્ભ દેવાદિથી હરણ કરાયો ? અથવા શું મારો ગર્ભ મરણ પામ્યો ? શું તે ગર્ભ ચ્યવી ગયો ? શું તે ગર્ભ ગળી ગયો ? કારણ કે તે ગર્ભ પહેલાં મારા ઉદરમાં ફરકતો હતો અને હમણાં તે ગર્ભ ફરકતો નથી. એવા વિચારોથી નિરાશા પામેલા મનોરથવાળી તથા ગર્ભહરણની ચિંતાથી શોક સમુદ્રમાં ડૂબેલી તથા હથેળીમાં મુખ સ્થાપીને બેઠેલી, તથા આર્તધ્યાનગ્રસ્ત બનેલી તે ત્રિશલા રાણી નીચા નેત્ર રાખીને પૃથ્વી સન્મુખ જોતી છતી આ પ્રમાણે વિચારે છે, કે અરે ! હું ભાગ્ય વિનાની છું. ભાગ્યહીન એવા અમારે ત્યાં એવાં નિધાન પ્રગટ ક્યાંથી થાય ? દરિદ્રના હાથમાં ચિન્તામણિ રત્ન (૧૩૪ 12 For Personal & Private Use Only www.aiheliorary cle Page #183 -------------------------------------------------------------------------- ________________ SHAHSE કલ્પસૂત્ર ક્યાંથી રહે? અરે ! દેવ તને ધિક્કાર થાઓ. તે મારા મનોરથરૂપ કલ્પવૃક્ષને ઉખેડી નાખેલ છે. વ્યાખ્યાન તે મને મેરૂપર્વત ઉપર ચડાવીને નીચે ફેંકી દીધી છે, તેં મને બે નેત્ર દઇને ખેંચી લીધાં છે. અરે દેવ ! તેં મને રત્નોનો ખજાનો આપીને ઝૂંટવી લીધો છે, ભોજનનો થાળ આપીને ખેંચી લીધો છે, મારું વહાણ ભરદરિયામાં ડુબાડી દીધું છે, હે દેવ ! તેં મારા ત્રિલોકનાથ પુત્રરત્નને હરી લીધું છે, તેથી તું અતિશય નિર્દય છે, અત્યંત નિર્લજ્જ છે. આવા દૈવને ઓલંભા આપીને વળી વિચારે છે કે દૈવને ઓલંભા આપવાથી શું ? અરે જીવ ! તેં પૂર્વભવોમાં તીવ્ર પાપ કર્યો હશે, ધાવતા એવા બાળકોને અને વાછરડાંઓને માતાથી વિયોગી બનાવ્યાં હશે, વૃક્ષની ડાળીઓ ભાંગી હશે, ઉંદરોનાં દર પાણીથી પુરી દીધા હશે, કીડીઓ વગેરેનાં દરો ઉના પાણીથી ભરી દીધા હશે, પક્ષીઓનાં ઇડા ફોડયા હશે, અથવા બચ્ચાંઓ સહિત પક્ષીઓના માળા જમીન પર ફેંકી દીધા હશે, પક્ષીઓને બચ્ચાથી વિયોગિત કર્યા હશે, અથવા પૂર્વે બાલહત્યા કરી હશે, ગર્ભ પડાવ્યા હશે, શોક્યના પુત્રાદિ માટે મંત્રો ઔષધોના પ્રયોગો કર્યા હશે, કામણ કર્યો હશે, ગર્ભના સ્તંભન કર્યા હશે, તળાવો ફોડાવ્યા હશે, અણગળ પાણી પીધા હશે, પક્ષીઓને પાંજરામાં નાખ્યાં હશે, શિકાર કીધા હશે, પ્રાણીઓની હિંસા કીધી હશે, અસત્ય બોલી બીજાને ઠગ્યા હશે, બીજાના રત્ન, સુવર્ણ ધન વગેરે લૂંટયા હશે, શીલ વ્રત ભાંગ્યા હશે, કોઇના શીલ ભંગાવ્યાં હશે, કોઇને કૂડા આળ દીધાં હશે. શાપ દીધાં હશે, મુનિઓને સંતાપ્યા હશે, ગામોને બાળ્યા હશે, જંગલમાં દાવાગ્નિ લગાવ્યા હશે, દેવદ્રવ્ય ભક્ષણ કરેલ હશે. જિનમંદિર પાડ્યાં હશે. ગુરૂઓનાં અવર્ણવાદ બોલ્યા હશે, દેવગુરૂ ધર્મ ઉપર દ્વેષ કર્યો હશે. કોઇને દાન દેતા નિવાર્યા હશે. અભક્ષ્ય ભક્ષણ કર્યો હશે, આવાં અનેક પાપો ગ્ર (5) મારા જીવે પૂર્વ ભવમાં કર્યા હશે, તે હમણાં મને ઉદયમાં આવ્યાં છે. તેથી મારો ગર્ભ રત્ન ગળી થઈ ગયો છે. આ કારણે મારા દુઃખનો કોઇ પાર નથી. હે સખીઓ ! હું સમજતી હતી કે મેં ચૌદ સ્વપ્નો કિ જોયાં છે. તેથી હું ચૌદ રાજલોક પૂજિત એવા પુત્ર રત્નને પામીશ. પરંતુ મારા એ મનોરથો મનમાંજ કે ૨ રહી ગયા, દૈવે એકે મનોરથ પૂર્ણ થવા દીધો નહીં. અરે ! હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે રે આ ફરિયાદ કરું, આ સંસારના અસારપણાને ધિક્કાર થાઓ, અરે સખીઓ ! મારો ગર્ભ ગળી 445 47554 54 555 55 55 55 55 55 55 55 55 55 55 For Personal Private Use Only www. j brary Page #184 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર દિ ગયો હોવાથી મારા મસ્તક ઉપર રહેલ આ મુકુટ પણ જવાલા સમાન થયો છે. અને વક્ષસ્થલમાં વ્યાખ્યાન 2 ધારેલા હારો પણ સળગેલા અંગારા સમાન થયા છે, હું તો ધારતી હતી કે મારો પુત્ર વિશ્વનો રે . આધાર થાશે, ત્રણે ભુવનમાં પૂજવા યોગ્ય થાશે. ત્રણે લોકનો નાથ થાશે, અંતરંગ અને બાહ્ય 1 છે શત્રુઓને પરાજિત કરનારો થાશે, પરંતુ દેવે એ મારી ધારણાને નિષ્ફળ બનાવી દીધી છે. અરે શું હું આવા મહાન પુત્રરત્નને જોયા વિના ક્યાંથી સુખ મેળવીશ ? એ વિષયમાં શું મારે બીજાના દોષ જોવાના હોય? દોષ તો મારા પાપકર્મનો જ છે. દિવસે ઘુવડ ન દેખે એમાં સૂર્યનો શો દોષ? કે વસંત ઋતુમાં બધી વનસ્પતિઓ પત્ર પુષ્પાદિ ફળ સમૃધ્ધિવાળી બને છતાં ત્યારે કેરડાને પત્ર ન પડે આવે, તો વસંતનો શો દોષ? ઊંચા વૃક્ષના ફળોને ઠીંગણો માણસ ન લઈ શકે તેમાં તે ઉત્તમ એવા ઊંચાં વૃક્ષનો શો દોષ? અરે સખીઓ! ઉતાવળ કરો. કાંઈ ઉપાય કરાવો, વૈદ્યોને કે જાણકારોને છે બોલાવો, એમને કારણ પૂછીને એમના કહ્યા પ્રમાણે ઉપાય કરાવો, પહેલા મારો ગર્ભ હલનચલન ; () કરતો હતો. હમણાં મારા ઉદરમાં ગર્ભનું હલનચલન, સ્પંદન થતું નથી એમ કહેતાં અને આક્રંદ કિ કરતાં ત્રિશલા રાણીને જોઈને સખીઓ વગેરે પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યો, અરેરે, વિધાતા - છે એ આ ઓચિંતી આફત ક્યાંથી ઉતારી, સદા મુશ્કેલીમાં સહાય કરનારી કુળદેવીઓ કેમ આ આફત 2 નિવારતી નથી. આ વખતે વિધ્વનાશના કાર્યમાં નિપુણ એવી કુળની વૃધ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, ૨ ષ્ટિકર્મ, માનતા, આખડી વગેરે વિવિધ પ્રકારના વિધિ વિધાનો કરવા લાગી, અને જ્યોતિષીઓને ક) બોલાવી તેમની સાથે આફત ટાળવા વાર્તાલાપ કરવા લાગી. કેટલીક સ્ત્રીઓ ચાલતાં નાટકો ) ગીતગાન, વાજીંત્ર વગેરેને બંધ કરાવવા લાગી, ઊંચે સ્વરે કોઈ વાત ન કરે એ માટે કેટલીક સ્ત્રીઓ સાવચેત કરવા લાગી. આ દુઃખદ સમાચાર જાણીને સિધ્ધાર્થ રાજા પણ ચિંતાતુર થઈ ગયા. 2 રાજમંત્રીઓ પણ કોઈ ઉપાય મેળવી ન શકવાથી ચિંતાતુર બની ગયા. આ સમયે સિધ્ધાર્થ રાજાનું ? છે રાજપ્રાસાદ કે જ્યાં મૃદંગ વીણાઓ વગેરે અનેક જાતના વાજીંત્રો અને નૃત્યોથી ગર્જના થઈ રહી ) હતી અને અત્યંત આનંદનું વાતાવરણ ફેલાયેલ હતું તે રાજભવન સુમસામ થઈ ગયુ, શોકમગ્ન ) » બની ગયું, અત્યંત વ્યાકુલ બની ગયું. | ૧૩૬ SGGGGGGGGGG4541 X Jain Education internatio For Personal & Private Lise Only www.janorary ang Page #185 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) 4 4 4 4 4444444444 આ વખતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પોતાની માતાના મનમાં ઉત્પન્ન થયેલ વ્યાખ્યાન CD આવા પ્રકારનો વિચાર-મનોગત ભાવ-અવધિજ્ઞાનવડે જાણીને વિચાર્યું, “અહો ! આ 5 મોહરાજાની ગતિ વિચિત્ર છે. મેં માતાના સુખ માટે હલન ચલન નિવાર્ય મારુ એ કર્તવ્ય માતાના સુખને બદલે દુઃખરૂપ બની ગયું. હવે માતાના આ દુઃખને દૂર કરવા માટે હલન ચલન કરવું જોઇએ.” એમ વિચારીને પ્રભુએ પોતાનું એક અંગ ફરકાવ્યું, ગર્ભના અંગના ચલનથી ત્રિશલા રાણી રાજી રાજી થઈ ગયાં, અને અત્યંત આનંદિત થઈને કહેવા લાગ્યાં કે મારા ગર્ભનું છે ક) કોઈએ હરણ કરેલ નથી. મારો ગર્ભ મરી ગયેલ નથી. એવી ગયેલ નથી. ગળી ગયેલ પણ નથી. હા, એ મારો ગર્ભ હમણાં થોડો સમય ફરકતો બંધ થયેલો તે હમણાં વળી ફરકતો થઈ ગયેલ છે. એ રીતે કહીને અત્યંત હર્ષપૂર્ણ હૃદયવાળા થઇ ફરી કહેવા લાગ્યા કે મારા ગર્ભને તદ્ન કુશળ છે, હજી મારા ભાગ્ય જાગે છે, હું ત્રણ લોકમાં માનનીય પુત્રને પામીને ત્રણ લોકમાં માનનીય થઇશ. મારું જીવન ધન્ય અને સાર્થક બની જશે. જિનેશ્વરદેવની મારા પર કૃપા ઉતરી છે, પૂર્વ જન્મમાં આરાધેલ જૈન ધર્મરૂપ કલ્પવૃક્ષ મારા માટે ફળ્યો છે, શાસનદેવ દેવીઓ અને HD ગોત્રદેવીઓ મારા પર પ્રસન્ન થયેલ છે, વગેરે બોલતાં અને અત્યંત-આનંદિત દેખાતાં ત્રિશલા , રાણીને જોઈને વૃધ્ધ સ્ત્રીઓના મુખમાંથી જય જય નંદાના આશીર્વચન નીકળવા લાગ્યાં, કુળવાન સ્ત્રીઓએ ધવલમંગલ પ્રવર્તાવ્યા, અનેક જાતના વાજીંત્રો વાગતા થઈ ગયા, ગીત, નૃત્ય થવા લાગ્યા, રાજભવનનું વાતાવરણ દેવલોક જેવું શોભનીય બની ગયું, ગર્ભની કુશલતાની વધામણીમાં કરોડોનું ધન સિદ્ધાર્થ રાજા પાસે મુકાયું અને કરોડોનું દાન સિદ્ધાર્થ રાજાએ આનંદથી આપ્યું. આનંદમય વાતાવરણ થઇ ગયા પછી ભગવાને એવો વિચાર કર્યો કે હજી હું ગર્ભમાં 50 જ છું છતાં માતાને આટલો સ્નેહ છે, અને એ કારણે આટલું બધું દુઃખ ધારણ કર્યું તો હું જન્મ 5 પામ્યા પછી જ્યારે દીક્ષા લઈશ ત્યારે કેટલું દુઃખ થશે, એમ વિચારીને કર્મના ઉદયને અનુસારે એવો અભિગ્રહ લીધો કે જ્યાં સુધી મારાં માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી મારે દીક્ષા ગ્રહણ. કરવી નહીં. અવધિજ્ઞાન ધરાવતા હોવાથી પોતાના દીક્ષા કાળને જાણનારા પ્રભુએ આવો ૧૩૭ SAGLA44444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Jain Education Internation અભિગ્રહ લઇને એવો સિધ્ધાંત નથી સ્થાપ્યો કે જ્યાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી કોઇએ પણ દીક્ષા લેવી નહીં. કારણ કે પ્રભુએ કેવળજ્ઞાન પામીને મા, બાપ, જીવતાં હોય તેણે દીક્ષા લેવી નહીં એવું ક્યારે પણ કહેલ નથી. પરંતુ જેમના માતાપિતા જીવતાં હતાં એવા ઘણા આત્માઓને દીક્ષા આપી છે. વળી જો એવો શાસ્રીય નિયમ જ હોય તો શ્રી મહાવીરદેવ સિવાયના ઘણાં તીર્થંકરોએ માતાપિતા જીવતા હોવા છતાં દીક્ષા કેમ લીધી ? આ ચોવીશીમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તેથી માતા મરૂદેવીએ લગભગ હજાર વર્ષ સુધી રડીને આંખોનું તેજ ગુમાવ્યું. નેમિનાથ પ્રભુને માતાપિતાએ પરણવા માટે ઘણું સમજાવ્યું છતાં તેમના જીવતાં જ દીક્ષા લઇ ગયા, આવું બધું વિચારીને માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા લેવી ન જોઇએ, એવું બોલવું કે માનવું નહીં. પછી તે ત્રિશલા રાણી સ્નાન અને પૂજા કરી કૌતુકમાંગલ્ય કરી સર્વ પ્રકારના અલંકારોથી સુશોભિત થઇને રહેવા લાગી, તથા પોતાના તે ઉત્તમ ગર્ભને નહિ અતિ ઠંડા, નહિ અતિ ગરમ, નહિ અતિ મરચા મરી સુંઠ વગેરેથી તિખા,નહિ અતિ કડવા, નહિ અતિ કષાયેલા, નહિ અતિ ૐ ખાટા, નહિ અતિ મીઠા, નહિ અતિ ચીકણા, નહિ અતિ લુખા, નહિ અતિ લીલા, નહિ અતિ સૂકા, પરંતુ સર્વ ઋતુઓમાં સેવવાથી સુખકારી એવા પ્રકારના ભોજનથી, વસ્ત્રોથી, સુગંધી પદાર્થોથી, માળાઓથી, ગર્ભનું પોષણ કરે છે. તથા રોગ, શોક, મોહ, અને પરિશ્રમથી, રહિત મૈં એવી રાણી ત્રિશલા ગર્ભને હિતકારી, પ્રમાણયુક્ત આરોગ્યકારક, પુષ્ટિકારક એવા આહારને પણ ૐ યોગ્ય અવસરે વાપરતી, તથા દોષરહિત એવી કોમલ શય્યા-આસનનો ઉપયોગ કરતી, તેમજ અત્યંત સુખ કરનારી અને મનને અનુકૂલ એવી ભૂમિમાં, હરતી ફરતી છતી ગર્ભ પોષણ કરવા લાગી. WE For Personal & Private Use Only વ્યાખ્યાન ૪ અહીં ત્રિશલા રાણીના ગર્ભ પોષણના પ્રસંગે ગર્ભ પોષણ સંબંધી થોડું વર્ણન કરાય છેગર્ભવતી સ્ત્રી વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ ખૂંધવાળો, આંધળો, જડબુધ્ધિવાળો અને ૧૩૮ (E)/panelibertany con Page #187 -------------------------------------------------------------------------- ________________ நிழுழுழுழுழுகு વ્યાખ્યાન કલ્પસૂત્ર ઢીંગણો થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તો ગર્ભ ટાલવાળો તથા પીળા વર્ણવાળો થાય. કફ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ સફેદ કોઢવાળો થાય, અથવા પાંડુરોગવાળો થાય. ગર્ભવતી સ્ત્રી ૪ જો અતિ ખારા પદાર્થો ખાય તો ગર્ભના નેત્રનો નાશ થાય. અતિ ઠંડો આહાર કરે તો ગર્ભને વાયુનો પ્રકોપ થાય. અતિ ગરમ પદાર્થો ગર્ભના બળને હરણ કરે છે. અતિશય વિષય સેવન ગર્ભના પ્રાણને હરે છે. વાહનમાં બેસી મુસાફરી કરવાથી, ઘોડા અને ઊંટ ઉપર સવારી કરવાથી, ઘણું ચાલવાથી, ચાલતાં લચકાવાથી, પડી જવાથી, પેટ દબાવવાથી કે પેટ ચોળાવવાથી, અતિ દોડવાથી, ઉંચા નીચા બેસવા સુવાથી, સાંકડા સ્થાનમાં સંકોચાઈને બેસવાથી કે ઉભડક આસને બેસવાથી, ઉપવાસ કરવાથી, અતિ લૂખો આહાર કરવાથી, અતિશય ભોજન કરવાથી, બહુ કડવા પદાર્થો, બહુ તીખા પદાર્થો ખાવાથી, અતિ રાગ કે અતિ શોક કરવાથી, અતિશય ઝાડા થવાથી, ઉલ્ટીઓ થવાથી, જુલાબ લેવાથી, હીંચકા ખાવાથી, આવા અનેક કારણોથી ગર્ભને પીડા થાય છે, અને ગર્ભ પડી પણ જાય છે. குழுழுழுழுழுழுகு Jain Education international ગર્ભવતી સ્ત્રી દિવસે સુવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરે તો ગર્ભ આંધળો થાય, રૂદન કરે તો વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરે તો દુરાચારી થાય, તેલનું મર્દન કરે તો ગર્ભ કોઢીઓ થાય, નખ કપાવે તો બાળક ખરાબ નખવાળો થાય, દોડે તો બાળક ચંચળ થાય, હસે તો બાળકના દાંત, હોઠ, તાલુ, જીભ, કાળા થાય, બહુ બોલે તો બાળક બકબકીઓ થાય, ઘણા શબ્દ સાંભળે તો બાળક બહેરો થાય, બહુ પવન ખાય તો ગર્ભ સુનો થાય, અથવા મદોન્મત્ત થાય. ગર્ભવતી સ્ત્રીને ચોમાસામાં લૂણ અમૃત જેવું, શરદ ઋતુમાં જળ અમૃત જેવું, શિશિર ઋતુમાં ખાટો રસ અમૃત જેવો, હેમન્ત ઋતુમાં ગાયનું દૂધ અમૃત જેવું, વસંત ઋતુમાં ધૃત અમૃત જેવું, અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત જેવો ગુણકારી છે. For Personal & Private Use Only 4 E ૧૩૯ www.jainalarary clg Page #188 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ગર્ભવતી સ્ત્રીએ જે દેશમાં જે વસ્તુ પાચન થતી હોય, જે કાલમાં જે વસ્તુ ગુણકારી હોય, તેવી વસ્તુઓને વાપરવી. બધા મીઠા પદાર્થો બુધ્ધિ દેનારા છે, બધા ખારા પદાર્થો મળનો નાશ કરનારા છે. બધા કષાયેલા પદાર્થો જુલાબ કરનારા છે, બધા ખાટા પદાર્થો ઝેર સરખા છે. કુળની ૐ વૃધ્ધ સ્ત્રીઓ ત્રિશલા રાણીને શિખામણ આપવા લાગી કે હે રાણી ! તમો હમણાં ધીરે ધીરે ચાલજો, બહુ ધીરેથી બોલજો, ક્રોધ કરશો નહિ, ગર્ભને પથ્ય ભોજન લેતા રહેજો, ખડખડાટ હસજો નહિ, ખુલ્લી જમીનમાં બહુ ફ૨શો નહિ, બને ત્યાં સુધી કોમળ પથારીમાં સૂઇ રહેજો, નીચાણવાળી જગ્યામાં ઊતરવાનું અને ઉંચાણવાળી જગ્યામાં ચડવાનો પ્રયાસ કરશો નહિ, ઘરની બહાર પગલું ભરશો નહિ, ગર્ભના ભારથી મંદ થયેલા ત્રિશલા રાણી તે વૃધ્ધ સ્ત્રીઓની શિખામણને માન આપીને ગર્ભ પોષણ થાય તે રીતે વર્તવા લાગ્યાં. પછી ત્રિશલા રાણી ઉત્તમ ગર્ભના પ્રભાવથી વખાણવા યોગ્ય દોહલાવાળાં થયાં, જે જે દોહલા ઉત્પન્ન થયા તે તે દોહલાઓને સિધ્ધાર્થ રાજાએ પૂરવાથી સંપૂર્ણ દોહલાવાળાં તેમજ સન્માનિત દોહદવાળા, તથા અપમાનિત નહિ કરેલા દોહલાવાળાં, સર્વ પ્રકારે વાંચ્છિતપૂર્ણ દોહલાવાળાં ત્રિશલા રાણી થયાં. ત્રિશલા રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી, જે પ્રશસ્ત દોહદ-મનોરથો ઉત્પન્ન થયા તે કહે છે, હું અમારી પડહ વગડાવું, ઘણું દાન આપું, સદ્ગુરૂઓની સારી રીતે સેવા ભક્તિ કરું, જિનેશ્વરદેવોની પૂજા કરું, મહોત્સવો કરી અનેક રીતે સાધર્મિકોની ભક્તિ વાત્સલ્ય કરૂં, હું – સિંહાસન ઉપર બેઠી હોઉં, મારા મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર શોભતું હોય, બન્ને બાજુ મને ચામર મૈં વીંઝાતા હોય, અને પુરેપુરી રીતે મારી આજ્ઞા સર્વત્ર પ્રવર્તતી હોય તો કેવું સારું ? મારી આજુબાજુ ધ્વજાઓ ફરકતી હોય, હું હાથી ઉપર બેઠી હોઉં, લોકો અતિશય આનંદથી જય જય શબ્દથી મારી જય પોકારતા હોય, હું પૃથ્વીને ઋણ રહિત કરું, જિનાલયો અને ધર્મશાળાઓ તો બંધાવું, યાચકોને દાન આપવા દાનશાળા બંધાવું, જગતના બધા જીવોને અભયદાન અપાવું કેવું સારું ? આવા આવા ઘણા મનોરથો અને દોહલાઓ થયા તે સર્વે સિધ્ધાર્થ રાજાએ પૂરવાથી સન્માનિત દોહલાવાળાં, ત્રિશલા રાણી સુખે રહેવા લાગ્યાં. Jain Education Internatio E For Personal & Private Use Only વ્યાખ્યાન ૪ ૧૪૦ www.jainslturary.cfg Page #189 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குருகுகுகுகுகு S4444444444 કોઇ વખતે ત્રિશલા રાણીને ઇન્દ્રાણીનાં કુંડલ પહેરવાનો દોહલો (મનોરથ) થયો, પરંતુ યાખ્યાન છે પૂર્ણ ન થવાથી, રાણી દુર્બલ થવા લાગ્યાં, આ વાત ઇન્દ્ર અવધિજ્ઞાન વડે જાણવાથી ત્રિશલા છે રાણીનો દોહલો પૂર્ણ કરવાનું વિચારી ઈન્દ્ર, ઈન્દ્રાણીઓના પરિવાર સહિત ક્ષત્રિયકુંડનગરની પાસે આવી સમીપના પર્વત ઉપર ઇન્દ્રપુરી વસાવીને રહ્યો. અને ક્ષત્રિયકુંડગ્રામનગરમાં સેવકો મારફત ઉપદ્રવ કરાવવા લાગ્યો. પોતાના નગરના ઉપદ્રવોને સહન ન કરી શકવાથી સિધ્ધાર્થ * રાજા સૈન્ય લઈ યુદ્ધ કરવા માટે ઇન્દ્રપુરીએ આવી યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે ઇન્દ્ર પણ બલવાન ? છે છતાં યુદ્ધ કરતો ત્યાંથી નાસવા લાગ્યો. ઇન્દ્રાણીઓ પણ ઈન્દ્ર પાછળ નાસવા લાગી. આ સમયે ) સિદ્ધાર્થ રાજાએ ઇન્દ્રાણીઓને પકડીને તેમના કુંડલો ઉતારી લઈને નગરીને પણ લૂંટી લીધી, અને ઇન્દ્રાણીઓનાં કંડલો ત્રિશલા રાણીને આપીને તેનો દોહલો પૂર્ણ કર્યો. તેથી ત્રિશલા રાણી આનંદ દિ વિભોર બની સ્વસ્થ થઈ ગયાં. પછી તે ત્રિશલા રાણી ગર્ભને પીડા ન થાય તે રીતે સુખે સુખે કે થાંભલા વગેરેના આશ્રય લઈને બેસે છે, ઊઠે છે, સૂએ છે, ઉભા રહે છે, શયામાં આળોટે છે, ભૂમિ ઉપર ફરે છે અને સુખે સુખે ગર્ભનું પોષણ કરે છે. હવે તે કાળ અને તે સમયમાં ગ્રીષ્મ ઋતુનો પ્રથમ ચૈત્ર માસ અને તેનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસના શુક્લ પક્ષ ચાલતો હતો. તે પક્ષના તેરમા દિવસે એટલે ચૈત્ર સુદિ તેરસના દિવસે ત્રિશલા રાણીના તે ઉત્તમ ગર્ભને નવમાસ અને સાડાસાત દિવસ વીતી ગયા. અહીં ચોવીશે તીર્થકરોનો ગર્ભસ્થિતિ કાળ સમાન નથી તે કહેવાય છે. શ્રી ઋષભદેવપ્રભુ નવમાસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. શ્રી અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીશ દિવસ. શ્રી સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી અભિનંદન સ્વામી આઠ માસ અને અઠ્યાવીશ દિવસ. pw555555555555555555 Jan Education international For Personal & Private Lise Only Page #190 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે કે વ્યાખ્યાન શ્રી સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી પદ્મપ્રભસ્વામી નવ માસ અને છ દિવસ. શ્રી સુપાર્શ્વનાથપ્રભુ નવમાસ અને ઓગણીશ દિવસ. શ્રી ચંદ્રપ્રભસ્વામી નવ માસ અને સાત દિવસ. શ્રી સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ. શ્રી શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી વાસુપૂજ્ય સ્વામી આઠ માસ અને વીશ દિવસ. શ્રી વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ. શ્રી અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ. શ્રી શાંતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. શ્રી કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ. શ્રી અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ. શ્રી મલ્લીનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ. શ્રી મુનિસુવ્રત સ્વામી નવ માસ અને આઠ દિવસ. શ્રી નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ. 4944444444444449154C 1 c ૨ Jain Education interna For Personal & Private Lise Only www.janorary ang Page #191 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શ્રી નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ. વ્યાખ્યાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. અને શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાડા સાત દિવસ ગર્ભમાં રહ્યા હતા. એ રીતે ગર્ભ સ્થિતિ જાણવી. હવે જ્યારે ચંદ્ર, સૂર્યાદિ સર્વે ગ્રહો ઉચ્ચસ્થાનમાં વર્તતા હતા, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ વિકસિત થઇ રહ્યાં હતાં, અંધકાર નાશ પામી ગયો હતો, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ અને દિગુદાહ જેવા ઉપદ્રવોનો અત્યંત અભાવ થઈ ગયો હતો, દિશાઓના અંત ભાગ સુધી E) વિશુદ્ધિ અને નિર્મળતા છવાઈ ગઈ હતી, સર્વ પક્ષીઓ પોતાના મીઠા મધુરા શબ્દ વડે જાણે ક કિ જય જય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા હતા, દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ પવન મંદ મંદ રીતે ભૂમિને સ્પર્શ કરી રહ્યો હતો તથા સર્વ પ્રકારના ધાન્યાદિ પાકથી પૃથ્વી ભરેલી હતી, તેમજ રે સુકાળ આરોગ્યાદિ અનુકૂળ સંજોગોથી દેશવાસી લોકોનાં હૃદયો હર્ષથી નાચી રહ્યા હતા અને વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલતી હતી, આવો સમય પ્રવર્તતો હતો, ત્યારે મધ્યરાત્રીને શું ( વિષે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે, અહીં ઉચ્ચ ગ્રહોના ફળ કહે છે, જો ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તો રાજા થાય, પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો વાસુદેવ થાય, છ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય તો ચક્રવર્તી થાય, અને સાત ગ્રહો | ઉચ્ચ સ્થાનમાં હોય તો તીર્થકર થાય, જો ત્રણ ગ્રહ નીચ સ્થાનમાં હોય તો દાસ થાય, ત્રણ ગ્રહ દિ સ્વસ્થાને હોય તો મંત્રી થાય, ત્રણ ગ્રહ અસ્ત થયેલ હોય તો જડ થાય. છે. હવે અહીં તીર્થંકરના જન્મ સમયે આઠ ગ્રહો ઉચ્ચ સ્થાનના છે, તે કહે છે. સૂર્ય મેષનો ઉચ્ચ, ચંદ્ર વૃષભનો ઉચ્ચ, મંગલ મકરનો ઉચ્ચ, બુધ કન્યાનો ઉચ્ચ, બૃહસ્પતિ કે છે. કર્કનો ઉચ્ચ, શુક્ર મીનનો ઉચ્ચ, શનિ તુલાનો ઉચ્ચ, રાહુ મિથુનનો ઉચ્ચ, એ રીતે સર્વ ગ્રહો ? ૧૪૩ பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு 44444444. LIGGG4444444 Jain Education intomational For Personal & Private Lise Only W inelor Page #192 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર મેં ઉચ્ચ સ્થાનમાં આવ્યા, તે સમયે મધ્ય રાત્રિએ મકર લગ્નમાં ચૌદ રાજલોકમાં ઉદ્યોત થયે છતે, કે વ્યાખ્યાન # નારકીના જીવોને પણ અંતમુહૂર્ત શાતા થયે છત, સર્વ પ્રાણીઓને સુખશાતા વર્તતે છતે, એવા ? છે અતિ ઉત્તમ અવસરે બાધા રહિત એવા ત્રિશલા રાણીએ, બાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. એ 5) મહાવીર પ્રભુનો જન્મ થયો” જય મહાવીર. ઇતિ ચોથું વ્યાખ્યાન HHH44444444444444 foG44444444444444444X ૧૪૪ Jain Education internati For Personal & Private Lise Only Page #193 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) વ્યાખ્યાન OFF શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૫ જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ જન્મ્યા તે રાત્રિએ ઘણા એવા ઇન્દ્ર વગેરે દેવો ! તથા દિકકુમારિકા વગેરે દેવીઓ પ્રભુનો જન્મ મહોત્સવ કરવાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવતાં હતા અને પછી મેરુ શિખર ઉપર ચડવા માટે ઉંચે આકાશમાં ચડતાં હતાં, તેથી તે દેવદેવીઓના આવાગમન વડે જાણે અત્યંત હર્ષિત થઇ હોય નહીં એવી તથા હર્ષને લીધે અટ્ટહાસ્યાદિકથી નહીં સમજાય એવા શબ્દો વડે કોલાહલ કરતી હોય એવી થઇ. અચેતન એવી દિશાઓ પણ 5) હર્ષિત થઈ હોય એવી પૃથ્વી અતિ રમણીય દેખાવા લાગી. વાયુ મંદમંદ રીતે વા વા લાગ્યો, જી ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયા, આકાશમાં કર્ણપ્રિય દૂભિના નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસ લેવા લાગી, નારકીના જીવો પણ થોડીવાર દુઃખ વિના આનંદમય થયા. આસનકંપથી આ સમયે તીર્થંકરનો જન્મ થયો જાણી છપ્પન દિકકુમારિકાઓ હર્ષ પામી ( સૂતિકર્મ કરવા ત્યાં આવવા લાગી. પ્રથમ અધોલોકમાં રહેતી એવી ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા, અને આનંદિતા નામની આઠ દિકુમારિકાઓએ આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચીને, એ ઘરથી એક યોજન સુધીની ભૂમિ સંવર્તકવાયુથી શુદ્ધ કરી તથા મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહિકા નામની આઠ દિકકુમારીકાંઓએ ઉર્ધ્વલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને સુગંધિત જલ તથા પુષ્પોની વૃષ્ટિ કરી. વળી નંદા, નંદોત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈયંતી, જ્યતી અને અપરાજિતા એ નામની આઠ 2 દિકકુમારિકાઓ પૂર્વ ચકથી ત્યાં આવીને મુખ જોવા માટે દર્પણ ધારણ કરી ઊભી રહી, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુધ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા 5) નામની આઠ દિકકુમારિકાઓ દક્ષિણ ચકથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશો હાથમાં () 4141414 ૧૪૫ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5 લઇને ગીતગાન કરતી ઊભી રહી. વળી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિકુમારીકાઓ પશ્ચિમ દિશાના રુચક પર્વતમાંથી ત્યાં આવીને પ્રભુજીને તથા પ્રભુજીની માતાને પવન કરવા માટે હાથમાં પંખા લઇને ઉભી રહી. વળી અલંબુશા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ડ્રીએ નામની આઠ દિક્કુમારીકાઓ ઉત્તર દિશાના રુચક પર્વતથી આવીને ચામર વીંઝતી ગીતગાન કરવા લાગી. ) તથા ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની એ નામની ચાર દિક્કુમારીકાઓ વિદિક્ રુચકથી આવીને હાથમાં દીપક લઈ ઇશાન વગેરે વિદિશાઓમા ઉભી રહી. વળી રૂપા, રૂપાસિકા, સુરૂપા, અને રૂપકાવતી એ નામની ચાર દિક્કુમારિકાઓએ રૂચકદ્વીપથી આવીને પ્રભુની નાડીને ચાર અંગુલ છેટેથી કાપીને ખોદેલા ખાડામાં નાંખી ખાડો વૈડુર્યરત્નોથી પૂરી તેના પર પીઠ બનાવ્યો અને તેને દુર્વાથી બાંધીને તે જન્મ ઘરથી પૂર્વ, દક્ષિણ, ઉત્તર દિશામાં કેળના ત્રણ ઘર બનાવ્યાં. પછી દક્ષિણ દિશાના કેળ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીનાં માતાજીને સિંહાસન ઉપર બેસાડીને એ બન્નેને સુગંધી તેલનું મર્દન કર્યું. પછી પૂર્વ દિશાના કેળ ઘરમાં પ્રભુજીને અને પ્રભુજીની માતાજીને લઇ જઇ સ્નાન વિલેપન કરીને વસ્ત્ર આભૂષણો પહેરાવ્યાં. પછી ઉત્તર દિશાના કેળના ઘરમાં માતાજી સહિત પ્રભુજીને લઇ જઇ સિંહાસન ઉપર બેસાડીને અરણિના બે કાષ્ટ ઘસી, તેનાથી અગ્નિ ઉત્પન્ન કરી તેમાં ઉત્તમ ચંદનનો હોમ કરી તે અગ્નિની રાખથી રક્ષા પોટલી તૈયાર કરી પ્રભુજીને અને પ્રભુજીનાં માતાજીને તે રક્ષા પોટલી બાંધીને રત્નના બે ગોળા અફળાવી, ‘તમો પર્વત જેવડા લાંબા આયુષ્યવાળાં થાઓ'' એવાં આશીર્વચન ઉચ્ચારી પ્રભુજીને અને પ્રભુ માતાને જન્મ સ્થાને મૂકીને તે દિકુમારીકાઓ ગીતગાન કરી પોતપોતાના સ્થાને ચાલી ગઇ. આ દરેક દિક્કુમારીકા સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષક દેવો, સાત દેવસેનાઓ, સાત સેનાધિપતિઓ તથા બીજા પણ મહર્દિક દેવો હોય છે. આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણવાળા વિમાનોમાં બેસીને તેઓ પ્રભુનો જન્મ 4 મહોત્સવ કરવા આવે છે. Jain Education Internatio G தகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு For Personal & Private Use Only குதித்ழுகுகுகுமு વ્યાખ્યાન ૫ ૧૪૬ www.jainslturary.cfg Page #195 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5544454546455965504 પ્રભુના જન્મથી નિશ્ચલ એવું પણ ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્રે ચરમ તીર્થપતિ પ્રભુશ્રી મહાવીર દેવનો જન્મ થયો જાણીને હરિનૈગમેષિદેવ પાસેથી એક યોજન પ્રમાણવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, એટલે સધળા વિમાનોમાં રહેલા ઘંટો વાગવા લાગ્યા. ઘંટનાદથી દરેક વિમાનોમાં રહેલા દેવો સાવધાન થયા ત્યારે હરિનૈગમેષિદેવે કહ્યું કે, પ્રભુશ્રી મહાવીરદેવનો જન્મ મહોત્સવ કરવા જવાનું છે માટે બધા તૈયાર થઇને ચાલો. એ ઇન્દ્રનો આદેશ સંભળાવવાથી દેવો ચાલવા તૈયાર થઇ ગયા. પછી પાલક નામના દેવે એક લાખ યોનના પ્રમાણવાળું પાલક નામનું વિમાન તૈયાર કર્યું. તેમાં સૌધર્મેન્દ્ર બેઠા, ઇન્દ્રના સિંહાસનની સામે જ આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતા, ડાબી ચોર્યાશી હજાર બાજુ સામાનિક દેવોનાં, ચોર્યાશી હજાર ભદ્રાસનો હતા. જમણી બાજુ અત્યંતર પર્ષદાના બાર હજાર દેવોના બાર હજાર ભદ્રાસનો હતાં, મધ્ય પર્ષદાના દેવોનાં ચૌદ હજાર ભદ્રાસનો હતાં અને બાહ્ય પર્ષદાનાં દેવોનાં સોળ હજાર ભદ્રાસનો હતાં, પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસનો હતાં તથા ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવોનાં ચોર્યાશી ચોર્યાશી હજાર ભદ્રાસનો હતાં. આ પ્રમાણે પોતાના પરિવારરૂપ દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલ અને ગવાતા ગુણોવાળો ઇન્દ્ર ચાલ્યો, તેની સાથે બીજા પણ દેવો ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી ચાલ્યા, કેટલાક દેવો પોતાની પત્નીઓની પ્રેરણાથી ચાલ્યા, કેટલાક શુધ્ધ ભક્તિભાવથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાક કુતુહલથી, અને કેટલાક પોતાના સ્વાભાવિક ભાવથી, ઇન્દ્ર સાથે ચાલવા લાગ્યા, આ દેવો પોતપોતાના જુદા પ્રકારનાં વાહનો ઉ૫૨ બેસીને ચાલતા હતા, આ સમયે વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દો, ઘંટાનાદ અને દેવોના પરસ્પરના કોલાહલથી આખું બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. ચાલતા દેવોમાંથી કોઇ સિંહ ઉપર બેઠેલ દેવ, હાથી ઉ૫૨ બેઠેલે દેવને કહે છે કે તારા હાથીને દૂરથી ચલાવ નહીં તો અમારો મદોન્મત્ત કેસરી સિંહ તારા આ હાથીને મારી નાંખશે, તથા પાડા ઉપર બેઠેલો દેવ, અશ્વ ઉપર બેઠેલા દેવને કહે છે કે તારા ઘોડાને દૂર લઇ જા, નહીં તો મારો મદોન્મત્ત પાડો તારા ઘોડાને મારી નાખશે. For Personal & Private Use Only E குகு વ્યાખ્યાન ૫ ૧૪૭ www.jainslitary.c113 Page #196 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર એવી રીતે ગરુડ ઉપર બેઠેલ સર્પ ઉપર બેઠેલને, ચિત્તા ઉપર બેસી ચાલનાર બકરા ઉપર બેસી કિ વ્યાખ્યાન ચાલનારને કહેતો હતો. એ સમયે દેવોનાં ક્રોડો વિમાનોથી અને અબજો બીજા પ્રકારના વાહનોથી . વિસ્તીર્ણ એવું પણ આકાશ સાંકડું થઈ ગયું. કેટલાક દેવો આવા સાંકડા થઈ ગયેલ આકાશ છે છે. માર્ગમાં પોતાના મિત્ર દેવોને છોડીને નિપુણતાથી પોતાના વાહનને આગળ લઈ જવા લાગ્યાં. 5) તેમને મિત્ર દેવો કહેવા લાગ્યા કે અરે મિત્રો ! ઉતાવળ શા માટે કરો છો? અમે પણ તમારી (1) E) સાથેજ આવીએ છીએ ત્યારે આગળ નીકળી જતા દેવોએ કહ્યું કે આવો અવસર કોઈ પુણ્યના (E) કે યોગેજ પ્રાપ્ત થાય છે. માટે આવે અવસરે તો જે કોઈ પહેલાં પહોંચે અને પહેલાં પ્રભુનાં દર્શન કે 2 કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજી કોઈ બાબતમાં તમારા સાથ નહીં છોડીએ, પરંતુ આજે ? અમારાથી થોભી શકાય તેમ નથી. એમ કહી મિત્રોની આગળ ચાલતા થયા. જે દેવો બળવાન જી) હતા તે દેવો આગળ નીકળી ગયા પરંતુ જે નિર્બળ હતા તે સંકડાશના કારણે આગળ નીકળી ) શકતા ન હતા તેથી દુઃખ અનુભવતા તેમને બીજા દેવો સાંત્વન આપતા કહેવા લાગ્યા કે ભાઈ ! (5) પર્વના દિવસો આવા સાંકડા જ હોય માટે સમતા રાખીને આગળ વધતા રહો, આકાશમાં ચાલતા Gિ દેવોનાં મસ્તક ઉપર પડતાં ચંદ્રનાં કિરણોથી દેવો નિર્જર છતાં ધોળા વાળ આવી ગયા હોય એવા ટે વૃધ્ધ લાગતા હતા. તેમનાં મસ્તક નીચે રહેલા તારાઓ કંઠ ભાગમાં કંઠા સરખા અને હાર સરખાશે તથા શરીરે સ્પર્શ કરતા તારાઓ પરસેવાના બિન્દુઓ સમાન દેખાતા હતા. એવી રીતે દેવોથી પરિવરેલ ઇન્દ્ર, નંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી પ્રભુના જન્મ છે. સ્થાને આવી પ્રભુજીને અને પ્રભુજીની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને બોલ્યો કે હે જી છે રત્ન કુક્ષિ ! તમને નમસ્કાર થાઓ. હું દેવોનો રાજા સૌધર્મેન્દ્ર અહિંયા ચોવીસમા તીર્થકર ) ભગવાનનો જન્મ મહોત્સવ કરવા આવ્યો છું. તેથી તમો ભયભીત થશો નહીં. એમ કહી માતાને કઈ અવસ્થાપિની નિદ્રા આપીને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે રાખીને પોતે પાંચ રૂપ કરી એક રૂપથી Sિ પ્રભુને પોતાના હસ્તે સંપુટમાં લીધા અને બે રૂપથી પ્રભુને બે બાજુ ચામર ઢાળવા લાગ્યો. એક છે ક ૧૪૮ 44444444444444444 44444444444444444444 Jain Education internati For Personal & Private Lise Only www.janorary ang Page #197 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5555555555555555555 રૂપથી પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી પ્રભુની આગળ વજ ઉછાળતો આગળ ચાલવા વ્યાખ્યાન લાગ્યો. પાછળ અનેક દેવો ચાલવા લાગ્યા, પોતાને ધન્ય માનતા અને પ્રભુ પાછળ ચાલતા દેવોથી પરિવરેલ ઈન્દ્ર પ્રભુજીને લઇને મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં દક્ષિણ બાજુ આવેલ અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા સન્મુખ બેઠો. કે છે આ સમયે વીશ ભવનપતિના, બત્રીશ વ્યંતરના, બે જ્યોતિષીના અને દશ વૈમાનિકના એમ કે ચોસઠ ઇન્દ્રો ત્યાં આવ્યા. પછી અચ્યતેન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવોએ સોનાના, રૂપાના, સોનારૂપાના, સોના રત્નના, રત્ન અને રૂપાના, સોના રત્ન રૂપાના, તથા માટીના એવા આઠ પ્રકારના દરેક એક હજારને આઠ આઠ કળશાઓ એક એક યોજનાના મુખવાળા ત્યાં આપ્યા, છે તથા મૂંગાર (કળશ) દર્પણ, રત્નકરંડક, સુપ્રતિષ્ઠ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાના ) ઉપકરણો દરેક આઠ આઠ જાતિના અને તે દરેક પણ એક હજાર અને આઠ આઠ સંખ્યાના R) આણ્યા. માગધ વગેરે તીર્થોની માટી તથા પાણી, ગંગા વગેરે મહાનદીઓના કમળો અને પાણી, કે પદ્મહદ વગેરેના કમળો અને પાણી તથા યુદ્ધહિમવંત, વર્ષધર, વૈતાઢય, વિજય, અને વક્ષસ્કારાદિ રે પર્વતોમાંથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો, અને બીજી અનેક જાતિની ઔષધીઓ આણી અને સર્વ કળશાઓ ક્ષીર સમુદ્રાદિના પાણીથી ભર્યા. પછી પ્રભુજીને અભિષેક કરવા માટે દેવોએ તે ઘડા ઉપાડ્યા, દેવોના વક્ષ:સ્થળ પાસે રહેલા એ કળશા-ઘડા એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સાગરને તરવા માટે ઘડા ધારણ કર્યા હોય નહિ, અથવા જાણે દેવો ભાવરૂપ વૃક્ષને સિંચન કરવા તૈયાર થયા હોય નહીં, અથવા પોતાનો કર્મરૂપ મેલ ધોઈ નાખવા તૈયાર થયા હોય નહીં 2 અથવા ધર્મપ્રાસાદ ઉપર કળશ ચડાવવા તૈયાર થયા હોય નહીં, એવા શોભતા હતા આ સમયે સૌધર્મેન્દ્રને એવો સંશય થયો કે આવી નાની અવસ્થામાં આવા એક યોજનના રે મોઢાવાળા હજારો ઘડાઓમાંથી ઉપર પડતાં પાણીના પ્રવાહને આ બાળ કેમ સહન કરશે ? ઇન્દ્રના આ સંશયને અવધિજ્ઞાનથી જાણીને તે સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના 544444 ૧૪૯ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு Jain Education Internat ૫ અંગૂઠાથી મેરુ પર્વતને સહેજ દબાવ્યો, તેથી મેરુ પર્વત કંપી ઊઠ્યો. ચારે બાજુએથી પર્વતનાં વ્યાખ્યાન શિખરો પડવા લાગ્યાં, બીજા પર્વતો અને પૃથ્વી પણ ધ્રૂજી ઉઠી, સાગરો ખળભળવા લાગ્યા, બ્રહ્માંડ પણ ફૂટી જાય તેવો ભયજનક શબ્દ થયો. દેવો પણ ભયભીત થઇ ગયા, આવું જોઇ ઇન્દ્રને ગુસ્સો આવ્યો, તેણે વિચાર્યું કે આવી પાવનકારી શાંતિક્રિયામાં આ જાતનો ઉત્પાત કોણે જગાડયો છે ? પછી અવિધજ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્રને જણાયું કે આ ઉત્પાતમાં મારી શંકા અને પ્રભુનું અતુલ બળ જ કારણભૂત છે. પછી ઇન્દ્રે પ્રભુને વિનયથી નમ્ર બનીને જણાવ્યું કે હે ત્રિભુવનનાથ ! મારા જેવો પામર આપના સામર્થ્યને શી રીતે જાણી શકે ? મેં તીર્થંકર પરમાત્માઓના અનંતબળની વિચારણા કર્યા વિનાજ આપના સામર્થ્ય વિષે બાળકપણાને કારણે શંકા કરી તે મેં સારું નથી કર્યું. મારું એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ, હું મારા અપરાધની આપની પાસેથી ક્ષમા માગું છું. પછી અચ્યુતેન્દ્ર પ્રભુને પ્રથમ અભિષેક કર્યો અને બાકીના ઇન્દ્રોએ પણ ત્યારબાદ અભિષેક કર્યો. અભિષેક કરતી વખતનો જળનો પ્રવાહ પ્રભુના મસ્તક ઉપર શ્વેત છત્ર સમાન જણાતો હતો, મુખ ઉપ૨ ચંદ્રના કિરણો જેવો ભાસતો હતો, કંઠમાં શ્વેત હાર જેવો દેખાતો હતો અને સમસ્ત શરીર પર ચીન દેશના રેશમી વસ્ત્ર જેવો જણાતો હતો. જિનેશ્વર દેવના શરીરને સ્પર્શ કરનાર એ સ્નાત્ર જળ પ્રવાહ સર્વ જીવોના કલ્યાણને કરનારો થાઓ. પછી ઇશાનેન્દ્ર પ્રભુને ખોળામાં લઇને બેસે છે અને સૌધર્મેન્દ્રે ચાર વૃષભના રૂપ લઇ તેના આઠ શિંગડામાંથી દૂધનો પ્રવાહ વહેવડાવી પ્રભુનો અભિષેક કર્યો. ત્યારબાદ ગંધ કષાય વચ્ચે પ્રભુનું શરીર લૂછી ચંદનાદિથી વિલેપન કરી પુષ્પો વગેરેથી પૂજીને પ્રભુની ગીતગાન વડે સ્તવના કરી અને નૃત્ય કરી આરતી અને મંગળ દિવો ઉતારી વિવિધ વાજીંત્રો વગાડી મહોત્સવ કર્યો. પ્રભુની સન્મુખ રત્નના બાજોઠ ઉપર રૂપાના અક્ષતથી દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત, અને ભદ્રાસન એ આઠ મંગળ આલેખી પ્રભુની સ્તવના કરી. ન ૧૫૦ For Personal & Private Use Only தகுகுகுகு Page #199 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு પ્રભુજીને માતા પાસે બિરાજમાન કરી અવસ્વાપિની નિદ્રાનું હરણ કરી પ્રતિબિંબ લઇ ઓશિકા નીચે કુંડલ અને રેશમી વસ્રની જોડ મૂકી. પછી પ્રભુને જોવાથી આનંદ ઉપજે એ માટે ઉપર મૈં બાંધેલા ચંદરવામાં શ્રીદામ, રત્નદામ અને સુવર્ણનો દડો મૂક્યો અને બારક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરીને આભિયોગિક દેવો દ્વારા ઇન્દ્ર ઉદ્ઘોષણા કરાવી કે પ્રભુજી અને પ્રભુજીની માતાનું જે કોઇ અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જુન વૃક્ષની મંજરીની જેમ સાત ટુકડા થશે. પછી પ્રભુજીના અંગુઠામાં અમૃત મૂકીને નંદીશ્વરદ્વીપ જઇ ત્યાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને દેવો સહિત ઇન્દ્રો દેવલોકમાં ગયા. અને પોતાને ત્યાં પણ અઠ્ઠાઇ મહોત્સવ કર્યો. હવે જે રાત્રીએ પ્રભુશ્રી મહાવીર દેવ જન્મ્યા તે રાત્રિએ કુબેરદેવની આજ્ઞામાં રહેલા અને તિń લોકમાં રહેલા ઘણા તિર્યભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં રૂપાની, સુવર્ણની, રત્નોની, હીરાની, વસ્ત્રોની અને આભૂષણોની વૃષ્ટિ કરી. તેમજ નાગરવેલ વગેરે પાંદડાની, પુષ્પોની, નાળિયેર વગેરે ફળોની, શાલિ વગેરે બીજોની, પુષ્પમાલાઓની, કોષ્ટપુટાદિ સુગંધી પદાર્થોની, વાસક્ષેપાદિ સુગંધી ચૂર્ણોની, હિંગળોક વગેરે વર્ણોની, અને દ્રવ્યની વૃષ્ટિ કરી. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મની ખબર આપવા પ્રિયંવદા નામે દાસી ઉતાવળી ઉતાવળી શ્રી સિદ્ધાર્થ રાજા પાસે આવી પુત્ર જન્મની શુભ વધામણી આપે છે. એ સાંભળી અત્યંત આનંદિત થયેલ રાજાએ હર્ષાવેશથી મુકુટ સિવાયના શરીર ઉપર રહેલા સર્વ આભૂષણો વધામણી આપનાર તે દાસીને આપી દાસીપણાથી મુક્ત કરી. પછી સવારમાં જ નગરરક્ષકોને બોલાવીને રાજાએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય નગ૨૨ક્ષકો ! તમે ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર રહેલ કેદખાનામાંથી સર્વ કેદીઓને છોડી મૂકો, તથા ઘી, તેલ, વગેરે રસ અને ધાન્યના વિષય રૂપ માનની અને તોલ રૂપ ઉન્માનની વૃધ્ધિ કરો, અને ક્ષત્રિયકુંડગ્રામ નગરને અંદર તથા બહાર સાફ કરીને સુગંધી જળથી છાંટેલું કરો, તેમજ છાણ વગેરેથી લીંપેલું કરો. વળી એ નગરના ત્રણ ખૂણાવાળા સ્થાન, ત્રણ ચાર કે અનેક માર્ગો For Personal & Private Use Only 464059ழுகு વ્યાખ્યાન ૫ ૧૫૧ www.jainslitary.c113 Page #200 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર એકત્ર થતા હોય એવા સ્થાન, દેવમંદિર, રાજમાર્ગ અને બીજા સામાન્ય માર્ગ છે ત્યાં બધા વ્યાખ્યાન આ સ્થાનોમાં સુગંધી જળ છંટકાવ કરો. કચરો સાફ કરી પવિત્ર કરો, તથા મહોત્સવ જોનારા છે૫ 2 માણસોને બેસવા માટે માંચાઓ તથા ઉંચા માંડવાઓ બંધાવી શોભા વધારો, તેમજ વિવિધ ? છે પ્રકારની રંગેલ અને સિંહ, હાથી, ગરુડ વગેરે પશુ પક્ષીઓનાં ચિત્રોવાળા ધ્વજા, પતાકાઓ રૂ 5) બંધાવો. આખા નગરને લીંપાવો, ધોળાવો, તથા સુશોભિત બનાવો, નગરના બધા ઘરોની ભીંતો ) (F) ઉપર ગોશીષચંદનના, સરસ, રક્તચંદનના તથા દર્દી જાતના પર્વતીય ચંદનના પાંચે આંગળીઓ HD બરાબર દેખાય એવા હાથના થાપા કરાવો. બધા ઘરોમાં અને ચોકમાં ચંદનના મંગળ કળશાઓને સ્થપાવો. ઘરના બારણે બારણે ચંદનના કળશાઓથી રમણીય લાગે એવાં તોરણો બંધાવો. જ્યાં છે છે ત્યાં શોભા વધારે અને ભૂમિને સ્પર્શે એવી લાંબી ગોળ આકારની પુષ્પમાળાઓ લટકાવો, સરસ જી) સુગંધવાળા પાંચે વર્ણના પુષ્પોના સમૂહ યોગ્ય સ્થાનોમાં ગોઠવીને નગરને સંસ્કારવાળું બનાવો. (5) પુષ્પોના ગુચ્છાઓ મુકાવો. ઠેકઠેકાણે બળતા એવા કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠ જાતિના કુંદર અને તુર્કી ધૂપની 5 (F) સુગંધથી આખા નગરને મઘમઘતું કરો. તથા સુગંધી શ્રેષ્ઠ વાસચૂર્ણ વગેરે ચૂર્ણોથી અને બીજા કે પણ સુગંધી પદાર્થોથી નગરને સુગંધની ગુટિકા જેવું બનાવો. E) તથા અનેક સ્થાનોમાં નટો નાટક ભજવતા હોય, નૃત્ય કરનારા નૃત્ય કરતા હોય, દોરડા E કિ ઉપર ચડી ખેલ બતાવનારા તેવા ખેલ બતાવતા હોય, મલ્લો મલ્લ યુદ્ધ કરતા હોય, કેટલાક મુષ્ટિ 2 યુધ્ધ કરતા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કૂદનારા કૂદતા હોય, કથા કરનારાઓ કથા છે કરી બધાના ચિત્તને રંજન કરતા હોય, સુભાષિત બોલનારા સુભાષિતો બોલતા હોય, રાસ રમનારા રાસ રમતા હોય, જ્યોતિષિઓ ભવિષ્ય કહેતા હોય, વાંસ પર ખેલનારા વાંસ ઉપર છે (5 ચડી ખેલ કરતા હોય, હાથમાં પાટિયાં રાખી ચિત્ર બતાવનારા ચિત્ર બતાવતા હોય, તૂણા અને - વીણા વગેરે વગાડનારા તૂણા અને વીણા વગેરે વગાડતા હોય, એવું લોકોનાં મનને આનંદિત કરનારૂં નગર તમો પોતે કરો અને બીજાઓ પાસેથી કરાવો. આ બધું કરી કરાવીને પછી તમે 5) ૧૫ર 4141414141446 44444444444444444 For Personal Private Use Only www. library.org Page #201 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ખેતીનાં અને ખાંડવાનાં કાર્યોથી થતી હિંસા અટકાવવા માટે હજારો ધોંસરીઓ અને મુસલોને 5 વ્યાખ્યાન 5) મહોત્સવ પ્રસંગમાં ઊંચા મૂકાવો. આ મેં જણાવેલું બધું કરી કરાવીને મારી આજ્ઞા મને પાછી 5) આપો એટલે એ બધું કર્યાની મને ખબર આપો. પછી સિધ્ધાર્થ રાજાના આદેશને પામીને અત્યંત આનંદિત થયેલા, સંતુષ્ટ થયેલા, અને હર્ષથી (Eપ્રફુલ્લિત હૃદયવાળા બનેલા એવા તે નગરરક્ષકોએ બે હાથ જોડી વિનયથી રાજાના આદેશને E સ્વીકારીને તરત ત્યાંથી નીકળીને નગરની કેદમાંથી કેદીઓને છોડી મૂકવાથી માંડીને હજારો ધોંસરીઓ અને મુસલોને ઊંચા રાખવા સુધીનું સર્વ કાર્ય કરીને સિધ્ધાર્થ રાજા પાસે જઈ તે કાર્ય કરવાની ખબર આપી. ત્યાર બાદ સિધ્ધાર્થ રાજા જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે અને ત્યાંનું કાર્ય પૂર્વની જેમ બધું પતાવીને પોતાના અંતઃપુર સહિત બધા પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો અને આભૂષણોથી રૂ. અલંકૃત થઈને ઉત્સવભૂમિમાં આવી બધા પ્રકારના વાજિંત્રોના એટલે શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હડક, ઢોલકું, મૃદંગ અને દુભિ વગેરે વાજિંત્રોના અવાજો સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદાની રીતે ઉત્સવ કરે છે. એ ઉત્સવમાં નગરમાં દાણ લેવાનું, કર લેવાનું છોડી દેવામાં આવ્યું. જેમને જે જોઈએ તે (F) વિના મૂલ્ય દુકાનોમાંથી મેળવી લે એવી વ્યવસ્થા કરવામાં આવી. આ દુકાનોથી લેવામાં આવતી વસ્તુઓનું મુલ્ય રાજા આપશે એવી જાહેરાત કરાઈ. વસ્તુઓને માપ્યા વિના આપવાનું કરાયું. કોઇપણ ઘરમાં, કોઇપણ રાજપુરુષ રાજ્યના કાર્ય માટે પણ પ્રવેશ ન કરે, કોઇપણ અપરાધી પાસેથી દંડ લેવો નહીં, તેમ થોડા અપરાધનો વધુ દંડ લેવો તેવો કુદંડ પણ લેવો નહીં. એવી વ્યવસ્થા દશ દિવસ માટે કરાઇ. બધા લોકોનું દેવું રાજાએ ચૂકવી દેવાનું અને કોઇએ દેવું કરવું નહીં તેવી વ્યવસ્થા કરાઇ. 55945569741751 444444444 Jain Education international For Personal & Private Lise Only Page #202 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FEE જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓના અને નૃત્ય કરનારાઓના નૃત્ય ચાલુ રાખવામાં આવ્યા, તેમ અનેક દર્શનીય પ્રસંગો ગોઠવવામાં આવ્યા. નિરંતર અનેક વાજિંત્રોના સુંદર અવાજો ચાલુ ન રાખવામાં આવ્યા, પુષ્પમાળાઓ કરમાયા વિનાની તાજી રાખવામાં આવી. એ નગરના તેમજ દેશના બધા માણસોને આનંદપ્રમોદ થયા કરે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી. પુત્રજન્મનો આ દશ દિવસનો મહોત્સવ ઉત્કૃષ્ટ થયો. એ દશ દિવસના મહોત્સવમાં સિદ્ધાર્થ રાજાએ સેંકડો, હજારો, અને લાખો યાગો એટલે તીર્થંકર દેવોની પ્રતિમાઓની પૂજા કરાવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્ત-શ્રાવક સિધ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી હતાં તેથી અહીં ‘યાગ’ શબ્દનો અર્થ જિન પ્રતિમાઓની પૂજા જ સમજવાની છે. ‘યજ્ ધાતુનો અર્થ દેવ પૂજા થાય છે.’' આ પૂજા કરાવવા સાથે સિધ્ધાર્થ રાજા દશ દિવસ સુધીના મહોત્સવમાં વિવિધ પ્રકારના દાનોને અને દેવોની માનતાઓના દ્રવ્યાદિને દેતા અને દેવરાવતા હતા. સેંકડો, હજારો, લાખો વધામણાંઓને એટલે ભેટોને સ્વીકારતા અને સ્વીકારાવતા હતા. વળી પ્રભુના માતાપિતાએ પહેલા દિવસે પુત્રજન્મને યોગ્ય એવી કુળમર્યાદા પ્રમાણે અનુષ્ઠાન કર્યું, ત્રીજા દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાનો ઉત્સવ કર્યો. HE ચન્દ્ર-સૂર્ય દર્શન કરાવવાનો વિધિ એવો છે કે, ગૃહસ્થ ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમાની આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલ ચન્દ્રની મૂર્તિને સ્થાપિત કરવાની વિધિ કરી સ્થાપન કરીને પૂજીને પછી બાળક તથા બાળકની માતાને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવી ચન્દ્રોદય સમયે પ્રત્યક્ષપણે માતા અને પુત્રને ચન્દ્ર સન્મુખ બેસાડી આ રીતે મંત્ર ભણે “ ॐ अहँ चन्द्रोऽसि निशाकरोऽसि नक्षत्रपतिरसि सुधाकरोसि औषधिगर्भोऽसि अस्य कुलस्य वृध्धिं कुरु कुरु स्वाहा " For Personal & Private Use Only குழு GEE વ્યાખ્યાન ૫ ૧૫૪ www.jainsarary.cafg Page #203 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર முழுமு સહિત ઇત્યાદિ ચન્દ્રનો મંત્ર ઉચ્ચારતાં ગુરુ, માતા અને પુત્રને ચન્દ્ર દર્શન કરાવે. પછી પુત્ર માતા ગુરુને નમસ્કાર કરે અને ગુરૂ પણ તેમને આ પ્રમાણે આશીર્વાદ આપે કે, “સર્વ ઔષધિ (5) ૐ મિશ્રિત કિરણોની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓને નાશ કરવામાં કુશળ એવો ચન્દ્ર તમારા ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સમગ્ર વંશની સર્વ પ્રકારે વૃધ્ધિ કરનારો થાઓ’ એમ કહી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે. முழுழுழுழுது પછી સૂર્યનું દર્શન પણ એવીજ રીતે કરાવે, સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવે અને સૂર્યનો મંત્ર આ પ્રમાણે બોલે - "ॐ अहँ सूर्योऽसि दिनकरोऽसि तमोपहोऽसि सहस्रकिरणोऽसि जगच्चक्षुरसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु स्वाहा " તથા આશીર્વાદ આ રીતે ઉચ્ચારે- સર્વ સુરાસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ એવો સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનારો થાઓ. પછી સૂર્યમૂર્તિને વિસર્જિત કરે. હાલમાં ચન્દ્ર-સૂર્યના દર્શનમાં અરિસાનું દર્શન કરાવે છે. જન્મના છઠ્ઠા દિવસે માતાપિતાએ કુળની મર્યાદાથી રાત્રી જાગરણ કર્યું. તથા અગિયારમા દિવસ પછી એટલે અશુચિવાળા નાળ છેદાદિક બધાજ કાર્યો પૂર્ણ થયા પછી બારમા દિવસે પ્રભુજીના માતા-પિતા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ રીતે ચારે પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવીને પોતાના જ્ઞાતિજનો, મિત્રો, પુત્ર પૌત્રાદિ આત્મિયો, પિતરાઇઓ વગેરે સ્વજનો, સંતાનોના સાસુ-સસરા વગેરે સંબંધીજનો, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને ભોજન માટે આમંત્રણો આપે છે. પુત્રજન્મ સમારંભમાં આવવાનાં આમંત્રણો આપીને એ બધા આમંત્રિતો આવી ગયા પછી તે સિધ્ધાર્થ પ અને ત્રિશલા રાણી સ્નાન કરી, બલિ કર્મ કરી, ટીલાં, ટપકાં અને દોષ નિવારક એવા મંગલરૂપ For Personal & Private Use Only குகு વ્યાખ્યાન ૫ ૧૫૫ www.jainslitary.c113 Page #204 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પ્રાયશ્ચિત કરી, ઉત્સવમાં જવા યોગ્ય મંગલમય ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રોને પહેરી, આભૂષણોથી ટે વ્યાખ્યાન 2 અલંકૃત થઇને ભોજનનો સમય થતાં બધા આમંત્રિતોને સાથે લઇને ભોજન મંડપમાં આવ્યાં. આ * પછી તે બધાં ઉત્તમ આસન ઉપર સુખપૂર્વક બેઠાં. પછી પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, રે છે સંબંધીઓ, પરિવારો અને જ્ઞાતવંશીય ક્ષત્રિયો સાથે તે ઘણા એવા ભોજનનો, પીવાના ગ્ર પીણાઓનો, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ લેવાની વસ્તુઓનો આસ્વાદ લેવા લાગ્યાં. પોતે $) જમવા લાગ્યાં અને બીજાઓને પણ આગ્રહપૂર્વક જમાડવા લાગ્યાં, એ પ્રકારે ભોજન કરી સ્વચ્છ E પાણીથી કોગળા કરી દાંત અને સુખ સાફ કરી પરમ પવિત્ર થયેલાં અને બેઠકમાં આવી બેઠેલાં કે છે એવા તે મિત્ર, જ્ઞાતિબંધુ, સ્વજન, સંબંધીઓ, દાસજન અને જ્ઞાત ક્ષત્રિયોને, ઘણાં પુષ્પો, ફળો, ટે સુગંધી વસ્તુઓ, વસ્ત્રો, પુષ્પમાળાઓ અને આભૂષણો વગેરેથી પ્રભુના માતા-પિતા સત્કારે છે, આ 7) સન્માને છે અને સત્કાર, સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન વગેરેની આગળ કહે છે કે, (5) હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે આવા પ્રકારનો વિચાર મનોગત ) (F) ભાવ ઉત્પન્ન થયો છે. જ્યારથી અમારો આ બાળક ગર્ભમાં આવેલ છે ત્યારથી અમે રૂપાથી, E સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી યાવત્ સર્વ પ્રકારના દ્રવ્યથી અને પ્રીતિ સત્કારથી બહુ બહુ : રે વૃદ્ધિ પામ્યા છીએ. તથા અમારા દેશની પાસેના દેશના રાજાઓ પણ અમને વશ થઈ ગયા. 2 છે તેથી અમે વિચાર્યું કે અમારા આ બાળકનો જન્મ થશે ત્યારે એ બાળકનું નામ એને અનુસરતું 2 ) ગુણનિષ્પન્ન વર્ધમાન રાખશું. આજે અમારી તે ભાવના પૂર્ણ થઈ છે તેથી અમારા આ બાળકનું ! નામ “વર્ધમાન થાઓ. શ્રી શ્રમણ ભગવાન મહાવીરદેવ કાશ્યપગોત્રવાળા હતા. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે. ) (D માતાપિતાએ આપેલ “વર્ધમાન'. તપ કરવા વગેરેની શક્તિ પ્રભુના જન્મની સાથે જ ઉત્પન્ન ; - થયેલ હતી તેથી “શ્રમણ” એ બીજું નામ હતું. તથા વીજળી વગેરેના અકસ્માતથી ઉત્પન્ન થયેલ E > ભય, અને સિંહ વગેરેથી થયેલ ભય તે ભૈરવ એ ભય તથા ભૈરવમાં અત્યંત નિર્ભયપણે રહેનાર, રે (E) ૧૫૬ GGGGGGGG44444444444 149494 Jain Education interna For Personal & Private Lise Only Page #205 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે અને ભૂખ, તરસ વગેરે બાવીશ પરિષહોને અને ઉપસર્ગોને સહન કરનાર, તથા ભદ્રાદિ રૂ. વ્યાખ્યાન » પ્રતિમાઓને પાળનાર, બુધ્ધિવંત, અરતિરતિને સહન કરનાર, ગુણપાત્ર અને પરાક્રમવંત હોવાથી ) (5) દેવોએ કહેલું શ્રમણ ભગવાન “શ્રી મહાવીર' એવું ત્રીજું નામ હતું. 5) દેવોએ પ્રભુનું નામ મહાવીર રાખ્યું તેનું વર્ણન કરે છે. જન્મ મહોત્સવ પછી પ્રભુ 5) દાસદાસીઓ અને સેવકોની મધ્યે સેવાતા અને ચંદ્રમાની પેઠે અને કલ્પવૃક્ષના અંકુરની પેઠે વૃદ્ધિ પામતા, મહાતેજસ્વી, ચંદ્રસમાન મનહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભમરા સમાન શ્યામ કેશવાલા, પરવાળા સમાન લાલ ઓઝવાળા, હસ્તિ સમાન મનોહરગતિવાળા, ઉજજવલ ? દંતપંક્તિવાળા, કમળ સમાન સુકોમળ હાથપગવાળા, સુગંધી શ્વાસોશ્વાસવાળા, દેવોથી પણ અધિક . સ્વરૂપવાન. જાતિસ્મરણ અને મતિ શ્રત અને અવધિજ્ઞાનવાળા, આરોગ્યવાળા, વૈર્યગંભીરાદિ ગુણોના ખજાના, અને જગતમાં તિલક સમાન એવા પ્રભુ આઠ વર્ષના થયા છતાં બાળવયની રમતગમતમાં જરાપણ રસ ધરાવતા ન હતા, છતાં સમાનવયના બાળકોના અત્યંત આગ્રહથી અને ત્રિશલા માતાએ પણ કહ્યું કે અરે વર્ધમાન કુમાર ! તમો ઘરમાંજ કેમ બેસી રહો છો ? બહાર રમવા કેમ જતા નથી? એવા માતાના વચનથી પ્રભુ માતાને હર્ષ પમાડવા માટે રમવા ગયા. ત્યાં કેટલાક બાળકો રમતા હતા તેમાં એવી શરત હતી કે, જે આગળ જઈને સામેના રૂ છે. આમલી વૃક્ષને સ્પર્શ કરે તે જીત્યો અને પાછળ રહે તે હાર્યો કહેવાય. અને હારેલ હોય તે કુi પોતાના ખભા ઉપર જીતેલાને બેસાડીને જ્યાંથી દોડ્યા હોય ત્યાં લઈ જાય. આ અવસરે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠા છતા વીરપ્રભુના ગુણગાન કરતા બોલ્યા કે “હે દેવો ! હમણાં વર્ધમાનકુમાર મનુષ્ય બાળક હોવા છતાં એમના જેવો કોઈ પરાક્રમી બળવાન વીર નથી. ઈન્દ્રાદિ દેવો અને અસુરો પણ તેમને ભય પમાડવા માટે સમર્થ નથી. ઇન્દ્રની આ વાત સાંભળી એક મિથ્યાદષ્ટિ દેવને વિચાર આવ્યો કે, સત્તાની અભિમાનમાં સત્તાધારીઓ વગર સમજનું બોલતા હોય છે. મનુષ્ય, દેવો પાસે પામર કીડા જેવો ગણાય છે. એ અન્નનો કીડો 4444444LLLLSX 40 441 GGGGGG451 44444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #206 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે. માનવ દેવો કરતાં પણ અધિક બળવાળો છે એમ ઇન્દ્રનું કહેવું છે. હું હમણાંજ એ બાળકને B વ્યાખ્યાન બીવરાવીને ઇન્દ્રને અસત્ય બનાવું. આ પ્રમાણે વિચારી તે દેવ, કુમારો રમતા હતા ત્યાં આવ્યો છે છે અને સાંબેલા જેવા જાડા, બે જીભવાળા, ચમકતા મણિવાળા, ભયંકર ફૂંફાડા મારતા, અત્યંત (5) શ્યામવર્ણવાળા, ક્રૂરઆકૃતિવાળા, મોટી ફેણવાળા, મહાન સર્પનું રૂપ બનાવીને તે રમવાના 5) » આમલી વૃક્ષને વીંટાળી દીધું. આવા ભયંકર સાપને જોઈને ભયભીત થયેલા બધા બાળકો નાસી HD કે ગયા. ત્યાર બાદ તે દેવે બાળક રૂપે વર્ધમાન કુમારને કહ્યું આપણે બને રમીએ, પ્રભુએ 2 કહેવાથી બન્ને સાથે દોડવા, તેમાં અનંતબળવાળા પ્રભુ આમલી વૃક્ષને પહેલા જઇને સ્પર્યા અને ? ૨ પકડીને સર્પને દૂર ફેંકી દીધો. પ્રભુ જીત્યા અને દેવ હાર્યા તેથી પ્રભુને પોતાના ખભા પર છે છે બેસાડીને તે દેવ ચાલતો થયો, અને પ્રભુને બીવરાવવા તે દેવે પોતાનું શરીર સાત તાલ વૃક્ષ જી. (i) જેટલું ઊંચું કરી દીધું. તે જોઇને ભયભીત થયેલા નાસતા બાળકોએ નગરમાં જઈને કહ્યું કે HD 0િ વર્ધમાનકુમારને કોઈ રાક્ષસ ઉપાડી જાય છે. આ વાત સાંભળી ત્રિશલા દેવી દુ:ખ ધરતાં > પશ્ચાત્તાપ કરવા લાગ્યાં કે, “અરે ! મેં અભાગણીએ કુમારને રમવા માટે આજે શા માટે બહાર મોકલ્યો? હવે હું મારા એ પુત્રનું મુખ ક્યારે જોઈશ? વગેરે બોલી વિલાપ કરવા લાગ્યાં. છે. હવે અહીં પ્રભુએ દેવને વધતો જોઈ અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી જાણ્યું કે આ તો કોઈ ૨ દેવ છે પછી દયા ભાવ છતાં પ્રભુએ તે દેવને શિક્ષા કરવા તેના મસ્તક ઉપર એક હળવી મુષ્ટિ મારી. તે મુષ્ટિ પ્રહારથી અરડાટ શબ્દ કરતો, ચીસો પાડતો દેવ પૃથ્વી પર ઢળી પડ્યો. પછી શું gp પ્રભુને નમન કરી તે દેવે કહ્યું કે દેવલોકની સભામાં ઇન્દ્ર જેવા તમારા વખાણ કર્યા હતા તેવાજ y. F) તમો પરાક્રમી, બળવાન અને વૈર્યવાન છો. પામર એવા મેં આપની પરીક્ષા માટે પ્રયત્ન કર્યો, (F) હિં. હું આપની એ બદલ વારંવાર ક્ષમા માગું છું. બીજા ‘વીર’ અને આપ આપના પૈર્ય અને કે છે પરાક્રમથી “મહાવીર’ છો એમ કહીને પ્રભુને મુકુટ તથા કુંડલ આપી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. મેં છે અને પ્રભુએ પણ ઘરે આવીને માતા પિતાને હર્ષ ઉપજાવ્યો. ૧૫૮ HHHHHHHHH4 5444444444444444 Jain Education Intern For Personal & Private Lise Only www.janelbrary.org Page #207 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுகுழுழுதிகுடுகுடுடுடுடுததிகுழு4Y પ્રભુ આઠ વર્ષના થયા બાદ મોહથી માતાપિતાએ સામાન્ય બાળકોની જેમ પાઠશાળામાં ભણવા મોકલવા માટે શુભ દિવસ, શુભ વેળાએ પાઠશાળામાં મોકલવાની મહોત્સવપૂર્વકની મોટી તૈયારી કરી, સગાસંબંધીઓનો સત્કાર, હાથી, ઘોડા વગેરે વાહનોથી, હાર, મુકુટ, કુંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણોથી અને સુંદર વસ્ત્રોથી કર્યો. અભ્યાસ કરાવનાર પંડિત માટે મહામૂલ્યવાળા વસ્ત્રો અને ઘરેણાં, અનેક પ્રકારના રત્નો અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરાવી, પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સાકર, બદામ, પિસ્તાં, વિવિધ પ્રકારની મીઠાઇઓ અને અનેક જાતનાં વસ્ત્રો તૈયાર કરાવ્યાં. સુવર્ણ રત્ન અને રૂપાથી તૈયાર કરેલ પાટી, ખડિયો, લેખણ વગેરે ભણવાના ઉપકરણો તૈયાર કરાવ્યા. સરસ્વતીદેવીની પૂજા માટે રત્નો અને મોતીઓથી જડેલું ૐ સુવર્ણનું આભૂષણ તૈયાર કરાવ્યું. અન્ય શિક્ષકોને દેવા માટે જુદી જુદી જાતના વસ્ત્રો તૈયાર કરાવ્યાં. આ સમયે કુળની વૃદ્ધ સ્ત્રીઓએ તીર્થજળથી પ્રભુને નવરાવી, ચંદન, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી વિલેપન કરીને ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ આભૂષણોથી પ્રભુજીને અલંકૃત કર્યા અને સોનાની સાંકળથી અલંકૃત એવા ઉત્તમ હાથી ઉપર પ્રભુજીને બેસાડીને સેવકોએ પ્રભુના મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર ધર્યું. બે બાજુ શ્વેત ચામરો વીંઝાવા લાગ્યા, ગીતગાન સહિત વિવિધ વાજિંત્રોના સુમધુર સ્વરો નીકળવા લાગ્યા. ચતુરંગી સેનાથી પરિવરેલા વીર પ્રભુને પંડિતના ઘરે ભણવા માટે મોટી (F) ધામધૂમથી લાવવામાં આવ્યા ત્યારે પંડિત પણ તિલક કરી સુવર્ણ જનોઇ પહેરી, સ્વચ્છ વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઇ વર્ધમાનકુમારની વાટ જોતા બેઠા હતા. આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું, અવધિજ્ઞાનથી કારણ જાણીને ઇન્દ્રે દેવોને કહ્યું કે ત્રણ જ્ઞાનવાળા પ્રભુને પણ બાળક જાણી માતાપિતા સામાન્ય શિક્ષક પાસે ભણવા લઇ જાય છે. એ યોગ્ય જણાતું નથી. જેમ સરસ્વતીને ભણાવવા અને ચન્દ્રને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરવો એ બરાબર નથી તેમ પ્રભુને પાઠશાળામાં ભણવા મોકલવા એ બરાબર નથી. કારણ કે પ્રભુ તો ભણ્યા વિનાજ સર્વ શાસ્ત્રોના પારંગામી છે, હવે પ્રભુને પાઠશાળામાં ભણવા લઇ જવામાં குழுகு For Personal & Private Use Only GEE વ્યાખ્યાન ૫ ૧૫૯ www.jainbe/orary.cfg Page #208 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ? આવ્યા છે તો પ્રભુનો અવિનય ન થાય તેમ કરું. એમ વિચારી બ્રાહ્મણનું રૂપ લઈ ઇન્દ્ર ત્યાં રે વ્યાખ્યાન પહોંચીને પંડિતને યોગ્ય એવા આસન ઉપર પ્રભુને બેસાડીને પંડિતના મનમાં જે સંદેહો હતા, તે સંદેહો પ્રભુને ઇન્દ્ર પૂછયા. પંડિત વિચારવા લાગ્યો કે, મારા આવા જટિલ સંદેહોનો ઉત્તર આ બાળક કઈ રીતે આપી શકશે? પંડિત આવો વિચાર કરે છે એટલામાં તો વર્ધમાનકુમારે ; વિસ્તારપૂર્વક, સંતોષકારક એ સંદેહોના ઉત્તર આપ્યા એ ઉત્તરોથી આખું જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર ક થઇ જાય એવા ઉત્તરો આપવાથી પધ્ધતિસરનું જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થઈ ગયું. પંડિતે વિચાર્યું કે કે આટલા લાંબા કાળથી જે શંકાઓ દૂર થતી ન હતી તે શંકાઓને આ બાળકે ક્ષણવારમાં દૂર કરી દીધી. પંડિત અને લોકો વિચારવા લાગ્યા કે આ બાળક આટલું જ્ઞાન ક્યાં ભણેલ હશે ? અરે ! આટલું જ્ઞાન છતાં એ બાળકમાં કેટલી બધી ગંભીરતા છે. વળી પંડિતે વિચાર્યું કે મહાત્માઓ આવા જ હોય એમને ગર્વ ન હોય, શરદઋતુનો મેઘ ગર્જના કરે છે પણ વરસતો નથી. જ્યારે વર્ષા ઋતુનો મેઘ ગર્જના વિના પણ વરસે છે વગેરે ચિંતવતાં પંડિતને ઇન્દ્ર કહ્યું કે પંડિતજી તમે આ બાળકને સામાન્ય બાળક માનશો નહિ. એમને તો ત્રણ લોકના નાથ અને સકલ શાસ્ત્રોના પારંગામી મહાવીર પરમાત્મા માનશો. એમ કહી ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને પ્રભુ પણ જ્ઞાતકુળના ક્ષત્રિયો વગેરેથી પરિવર્યા છતાં પોતાના ઘરે પાછા આવ્યા. ગ્ર અનુક્રમે પ્રભુ બાલ્યાવસ્થાને વટાવી યૌવન અવસ્થાને પામ્યા. આ સમયે પ્રભુના માતાપિતાએ પરણવાનો આગ્રહ કરતાં વર્ધમાનકુમારે પોતાના ભોગાવલી કર્મ બાકી રહેલા જાણી વિરોધ ન કર્યો. એટલે માતાપિતાએ શુભ દિવસે શુભ મુહૂર્ત સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા, પછી પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઇ, એ પ્રિયદર્શના પુત્રીને પોતાની બહેનના પુત્ર E જમાલી સાથે પરણાવી. તેણીને શેષવતી નામે પુત્રી થઇ. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પિતા કાશ્યપ ગોત્રવાળા હતા, તેમના ત્રણ નામો આ પ્રમાણે હતા સિધ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. ૧૬૦ 55 55 55 55 55 55 55 55 55 444 LSIG LILLA LILLSX For Personal Private Use Only wwwj elbrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ 444 કલ્પસૂત્ર છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની માતા વાસિષ્ઠ ગોત્રના હતા તેમના ત્રણ નામ વ્યાખ્યાન પ્રમાણે હતા ત્રિશલા, વિદેહદિના, પ્રીતિકારિણી. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના કાકા સુપાર્થ નામે હતા. નંદિવર્ધન નામે મોટા ભાઇ jy . સદર્શના નામે બહેન હતી અને કૌડિન્ય ગોત્રવાળી યશોદા નામે પત્ની હતી. પ્રભુની દીકરી કાશ્યપ ગોત્રની હતી તેનાં અણોજ્જા અને પ્રિયદર્શના એ બે નામ હતાં . પ્રભુની દોહિત્રી એટલે E દીકરીની દીકરી કાશ્યપ ગોત્રની હતી તેનાં શેષવતી અને યશસ્વતી એ બે નામ હતાં. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વકળાઓમાં કુશળ હતા, નિપુણતા સહિતની સાચી કે પ્રતિજ્ઞાવાળા હતા, સુંદર રૂપવાળા, સર્વગુણવાળા, સરલ સ્વભાવવાળા અને વિનયવાળા હતા. ૨ પ્રખ્યાત જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા, જ્ઞાતકુળમાં ચંદ્રસમાન હતા, ૨ વજુઋષભનારા સંધયણવાળા અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોવાથી ઉત્તમ સુંદર શરીરવાળા 1) હતા, ત્રિશલા ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલ શરીરવાળા હતા, અને ગૃહસ્થપણામાં જ અતિશય ) (E) કોમળ એવા તે શ્રી વીર ભગવાન ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. પ્રભુ જ્યારે અઠ્ઠાવીસ વર્ષના (F) E. થયા ત્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્ત શ્રાવક એવા શ્રી વીરપ્રભુના માતાપિતા અનશન કરી ને 3 મરણ પામી ચોથા મહેન્દ્ર દેવલોકમાં ગયા તેથી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણીને પ્રભુએ જ પોતાના મોટાભાઈ નંદિવર્ધન રાજાને કહ્યું કે, મારો અભિગ્રહ પૂર્ણ થયેલ છે તેથી હું દીક્ષા લઉ ૨ છું. એ સાંભળી નંદિવર્ધન રાજાએ કહ્યું કે, “અરે ભાઈ! ક્ષત ઉપર ક્ષાર ન નાખ; એક તો ) (F) માતાપિતાના વિરહનું દુઃખ છે તે પર વળી તમો દીક્ષા લ્યો તો તમારા વિરહનું દુઃખ આવે તે ; કે મારાથી કેમ સહન થાય? પ્રભુએ કહ્યું “અરે ભાઈ ! આ જીવની સાથે સર્વે જીવોનો પિતા, માતા, Gિ ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્ત્રી, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, શેઠ, નોકર, વગેરે પણ અનેકવાર સંબંધ થયો છે અને વિયોગ થયો છે તો આ સંસારના ક્યા સંબંધનો આગ્રહ રાખી જી) શકાય? બધા સંબંધો ક્ષણિક છે. એ સાંભળી નંદિવર્ધન રાજાએ કહ્યું કે ભાઈ તમો કહો છો તે ૧૬૧ 14444444444444444444 4444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #210 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર (F) સંપૂર્ણ સત્ય છે પરંતુ તમો મને એટલા બધા પ્રિય છો કે તમારો વિરહ મને અત્યંત સંતાપકારક 5) વ્યાખ્યાન થઈ પડશે. તેથી મારી શાન્તિ માટે પણ તમો બે વર્ષ ઘરમાં રહો તો સારું. પ્રભુએ અવધિજ્ઞાનથી પોતાના દીક્ષા કાળને બે વર્ષની વાર છે એમ જાણીને ભાઈને કહ્યું કે, ભલે એમ થાઓ પરંતુ ટે હવેથી મારા માટે કોઈપણ જાતનો આરંભ કરશો નહીં. હું પ્રાસુક આહાર વડે એકાસણા કરી છે () મારા શરીરનો નિર્વાહ કરીશ. પછી પ્રભ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. સ્નાન શણગારનો ત્યાગ 1) 5) કરી એકાંતમાં ધ્યાનમગ્ન રહેવા લાગ્યા તેમજ વૈરાગ્ય રંગીત બની સમય પસાર કરવા લાગ્યા. (5) 5) પ્રભુ જ્યારે જન્મ્યા ત્યારે પ્રભુની માતાએ દેખેલા ચૌદસ્વપ્નના પ્રભાવથી આ કુમાર નિશ્ચયથી 5 » ચક્રવર્તી રાજા થાશે એમ માની શ્રેણિક, ચંડપ્રદ્યોત વગેરે કેટલાક રાજાઓ પ્રભુની સેવા કરવા (F ને આવ્યા હતા, જ્યારે તે રાજાઓને ખાત્રી થઈ કે પ્રભુ દીક્ષા લેવાના છે. ત્યારે રાજાઓ પોતાને મેં 2 સ્થાને ગયા, હવે બે વર્ષમાંથી એક વર્ષ દીક્ષા લેવાને બાકી રહ્યું ત્યારે બ્રહ્મદેવલોક નિવાસી 3 લોકાંતિકદેવોએ પ્રભુ પાસે આવીને તે ઈષ્ટ એવી પૂર્વે કહેલ ગુણવાળી મનોહર એવી વાણીથી જ નિરંતર ગુણ ગાઈ સ્તવીને આ પ્રમાણે કહ્યું, હે સમૃદ્ધિવંતા ! તમો જયવંતા વર્તો, જ્યવંતા વર્તો, ; ( હે કલ્યાણ કરનારા ! તમો જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, ઉત્તમ ક્ષત્રિય! તમે જ્યવંતા વર્તા, ક જ્યવંતા વર્તે ત્રિલોકનાથ ! તમે પ્રતિબોધ પામો અને વિશ્વના સર્વ જીવોને હિતકારી એવા ધર્મ તીર્થને પ્રવર્તાવો. કારણ કે એ ધર્મ તીર્થ સમગ્ર લોકમાં સર્વજીવોને હિત કરનારૂં થશે, સુખકર છે અને મોક્ષદાયક થશે. એમ કહી એકાવતારી એવા તે લોકાંતિકદેવોએ ય ય શબ્દ કરવા ? માંડયો. - હવે પ્રભુને માનવીય ગૃહસ્થાશ્રમ ધર્મ પહેલાં પણ અનુપમ ઉપયોગવાળા તથા કેવળજ્ઞાન છે. જીરું ન થાય ત્યાં સુધી સ્થિર રહેનાર માટે અપ્રતિપાતિક એવા અવધિજ્ઞાન અને અવધિદર્શન હતા. $ છે તેથી તે પ્રભુ અનુપમ એવા તે જ્ઞાન દર્શન વડે પોતાના દીક્ષાના અવસરને જાણીને સુવર્ણ, રૂપું, ; - ધન, ત્યજી દઈને તથા રાજ્ય, દેશ, સેના, વાહન, ધનભંડારો અને અનાજના ભંડારોને ત્યજી ) ૧૬૨ 444444444444 in Education inte For Personal & Private Use Only w elbrary. Page #211 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுகுகு SSSSSS દઇને તેમજ નગરને, અંતઃપુરને, દેશવાસી જનતાને ત્યજી દઇને, તથા ઘણા એવા રત્ન, મણિ, મુકતાફળ, દક્ષિણાવર્તશંખ, સ્ફટિક, કસોટી આદિ પત્થર, પરવાળા વગેરે ઉત્તમ સારવસ્તુઓને ત્યજી દઇને, વળી એ બધી વસ્તુ અસ્થિર છે, વિનશ્વર છે, ક્ષણિક છે, દુઃખદાયી છે એમ જાણીને વિશેષે તજવા યોગ્ય છે એને તજી દે છે, વગોવે છે, તેમજ યાચકોને દાન દઇને અને ગોત્રીઓને ધનનો ભાગ વહેંચી આપીને એ વસ્તુઓને ત્યજી દે છે. પ્રભુને દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહ્યું ત્યારથી પ્રભુએ દરરોજ સૂર્યોદય થવાથી આરંભીને સવાપહોર દિવસ ચડે ત્યાં સુધી વાર્ષિકદાન આપવા માંડયું. એ સમયમાં પ્રભુ દ૨૨ોજ એક ક્રોડ અને આઠ લાખ સોનૈયાનું દાન દેવા લાગ્યા, સાથે વસ્ત્રો, આભૂષણો, મણિરત્નો, મુક્તાફળો, અને મેવા મીઠાઇનું પણ દરરોજ દાન દેવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવી જેને જે જોઇએ તે લઇ જાવ” એવી ઉદ્ઘોષણા કરાવી. પ્રભુદાન આપે ત્યારે ઇન્દ્ર દેવોને આદેશ કરી ભંડારોને ભરાવી રાખે, અહીં દાન દેવાના છ અતિશય કહે છે. સૌધર્મેન્દ્ર તીર્થંકરના હાથમાં સ્થિતિ કરે, ઇશાનેન્દ્ર સુવર્ણની છડી હાથમાં રાખી દેવોને દાન લેતા નિવારે, અને મનુષ્યના લલાટમાં હોય તેટલું જ તે માગે એવી પ્રવૃત્તિ રાખે, ચમરેન્દ્ર ઉભો રહી તીર્થંકરના હાથમાં ઓછી કે વધારે સોનામહોર ન આવે તેની વ્યવસ્થા કરે, ભવનપતિ દેવો અન્યક્ષેત્રના મનુષ્યોને દાન લેવા તેડી આવે, વાણવ્યંતર દેવો તે મનુષ્યોને તેમના ક્ષેત્રમાં પાછા મૂકી આવે. જ્યોતિષિ દેવો વિદ્યાધરોને દાન લેવાની ખબર આપે. જ્યારે પ્રભુએ વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી ત્યારે નંદિવર્ધન રાજાએ પણ મોટી ત્રણ દાનશાળાઓ મંડાવી, એક દાનશાળાથી ભરતક્ષેત્રના માનવોને અન્નનું દાન આપવાની શરૂઆત કરી, બીજી દાનશાળાથી વસ્ત્ર વગેરે આપવાની શરૂઆત કરી અને ત્રીજી દાનશાળાથી આભૂષણો વગેરે આપવાની શરૂઆત કરી. તીર્થંકરોએ પોતાના હાથે આપેલા દાનના પ્રભાવે ઇન્દ્રોને માંહોમાંહે બે વર્ષ સુધી કલહ ન થાય, ચક્રવર્તી વગેરે રાજાઓ તે દાનના સોનૈયા પોતાના ભંડારમાં રાખે તો એના પ્રભાવથી ચાર For Personal & Private Use Only E குழுழுழுபூ વ્યાખ્યાન ૫ ૧૬૩ www.jainliterary clg Page #212 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FFER એ રીતે સાંવત્સરિક દાન આપીને પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દીક્ષાની સંમતિ આપીને શ્રી નંદિવર્ધન રાજાએ ક્ષત્રિયકુંડગ્રામનગરને દેવલોક જેવું શણગારીને સોના, રૂપા વગેરે આઠ જાતિના દરેક એકસોને આઠ સંખ્યાના કળશા બનાવરાવ્યા, તથા બીજી પણ બધી અભિષેકને યોગ્ય સામગ્રી તૈયાર કરાવી. આ સમયે દેવો સહિત ચોસઠ ઇંદ્રોએ પણ ત્યાં આવીને રાજાની ( સાથે મળીને પ્રભુનો દીક્ષા અભિષેક કર્યો, દેવ પ્રભાવથી દેવરચિત કળશાઓ રાજાના કળશાઓમાં અંતર્ધાન થવાથી રાજાના કળશાઓ અત્યંત દેદીપ્યમાન થઇ ગયા. પછી રાજાએ પ્રભુજીને પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસાડયા અને દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના પાણી, માગધ, વરદામ, પ્રભાસ વગેરે બધા તીર્થોની માટી તથા વિવિધ ઔષધિઓથી પ્રભુજીનો અભિષેક કર્યો. ત્યારે ઇંદ્રાદિદેવો હાથમાં ભંગાર, દર્પણાદિ રાખીને જ્ય જ્ય શબ્દ કરતા ઉભા રહ્યા. અભિષેક થઇ રહ્યા બાદ લાલ રંગના સુગંધિત વસ્ત્રથી પ્રભુજીના અંગોપાંગ લુછીને ચંદન વગેરેનું વિલેપન કર્યું. પછી (6) ઉત્તમકોટિના વિવિધ જાતિનાં વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત કરી પ્રભુજીને શિબિકામાં ૐ બિરાજમાન કરવામાં આવ્યા. એ શિબિકા પચાશ ધનુષ્ય લાંબી, પચ્ચીશ ધનુષ્ય પહોળી અને છત્રીશ ધનુષ્ય ઊંચી રાજા નંદિવર્ધને કરાવી હતી. ઇન્દ્રે પણ એવાજ પ્રમાણની શિબિકા બનાવી હતી. એ ઇન્દ્રની શિબિકા દેવ પ્રભાવથી રાજાની શિબિકામાં અંતર્ગત થઇ જવાથી રાજાની REGRE વર્ષ સુધી યશઃકીર્તિ પામે. રોગી દાન લે તો એ દાનના પ્રભાવથી રોગ જાય, અને બાર વર્ષ સુધી નવો રોગ થાય. પ્રભુએ આપેલા દાનથી દરિદ્રતા નાશ પામવાથી વસ્ત્ર અલંકારોથી અલંકૃત થયેલા અને ઉત્તમ ઘોડાઓ ઉપર બેસીને આવતા કેટલાક માણસોને તેમની પત્નીઓ પણ દૂરથી તરત ઓળખી ન શકી. એવો તો પ્રભુએ આપેલા દાને પોતાનો મહિમા પ્રવર્તાવ્યો. પ્રભુજીએ દ૨૨ોજ એક ક્રોડ અને સાડા આઠ લાખ સોનૈયાનું રોકડ દાન આપતાં એક વર્ષે ત્રણસો ( અઠ્યાશી ક્રોડ, એંશીલાખનું દાન આપ્યું. હાથી, ઘોડા, રથ, વસ્ત્ર, આભુષણ, મીઠાઇ વગેરેનું દાન આપ્યું તેની તો ગણતરી જ ન હતી. For Personal & Private Use Only FOR વ્યાખ્યાન ૫ ( ૧૬૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન குருகுது FLG4541415 SS55544 શિબિકા અત્યંત દેદીપ્યમાન બની ગઈ. એમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ પૂર્વ છે છે સન્મુખ બેઠા. પ્રભુજીની જમણી બાજુ કુળની મહત્તા સ્ત્રી હંસ લક્ષણ વસ્ત્ર હાથમાં લઈને ભદ્રાસન જી. ઉપર બેઠી. ડાબી બાજુ ધાવમાતા દીક્ષાના ઉપકરણો લઇને બેઠી. પ્રભુજીની પાછળ શ્વેત છત્રને ધારણ કરનારી એક યુવાન સ્ત્રી અલંકૃત થઈ ઉભી રહી. ઇશાન દિશામાં એક સ્ત્રી જળ ભરેલ કળશ લઈને બેઠી, તથા અગ્નિખૂણામાં એક સ્ત્રી સુવર્ણની દાંડીવાળો મણિરત્નનો પંખો લઈને બેઠી હતી. પ્રભુજીની દીક્ષા યાત્રામાં સર્વ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, રે મસ્યયુગલ, અને દર્પણ એ આઠ મંગળને ઉપાડીને ચાલનારા માણસો આગળ ચાલતા હતા. ત્યાર પછી જળથી ભરેલા પૂર્ણકળશ, શૃંગાર અને ચામરવાળા માણસો ચાલતા હતા, પછી મોટી ધ્વજા, y) અને વૈર્યરત્નજડિત દંડવાળું શ્વેત છત્ર તથા પાદપીઠ સહિત મણિસુવર્ણનું સિંહાસન ઉપાડનારા ! માણસો ચાલતા હતા, પછી અસ્વાર વિનાના એકસો આઠ હાથીઓ, એકસો આઠ ઉત્તમ ઘોડાઓ, F) તથા ઘંટા અને પતાકાથી સુશોભિત શસ્ત્રોથી ભરેલા એકસો આઠ ઉત્તમ રથો અને એકસો આઠ ઉત્તમ પુરુષો ચાલતા હતા, ત્યાર પછી ચતુરંગિણી સેના અને નાની નાની હજારો પતાકાઓથી ? શોભતો એક હજાર યોજન ઉંચો મોટો ઈન્દ્રધ્વજ ચાલતો હતો. તે પછી શસ્ત્રધારી માણસો ચાલતા ? હતા, પછી હાસ્ય, ખેલ, કતહલ કરનાર માણસો ચાલતા હતા, તેઓ જ્ય જ્ય શબ્દ બોલતા હતા, 4 પછી ઘણા ઉગ્નકુળના, ભોગકુળના, રાજન્યકુળના, અને ક્ષત્રિયકુળના, માણસો તથા કોટવાળો, FT માંગલિકો, સાર્થવાહો, દેવો અને દેવીઓ શિબિકાની આગળ જ્ય જ્ય શબ્દ કરતા ચાલતા હતા, કે બાકીનો બધો પરિવાર-સમુદાય પ્રભુજીની પાલખીની પાછળ જ્ય જ્ય શબ્દ બોલતો ચાલતો હતો. પ્રભુ જે પાલખીમાં બેઠા હતા તે શિબિકા પાલખી હજાર પુરુષો ઉપાડી શકે એવી હતી. એ પ્રભુની પાલખીને નંદિવર્ધન રાજા તથા ઈન્દ્ર વગેરે હજાર પુરૂષો ઉપાડીને ચાલતા હતા. દેવતાઓ પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કરતા હતા, અત્યંત આનંદમાં આવી જઇને સુવાસિની સ્ત્રીઓ / A444444444444444444 - ૧૬૫ in Education international For Personal & Private Lise Only Page #214 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર * કે મધુર કંઠે ગીત ગાતી હતી. ભાટચારણો બિરુદાવલી બોલતા હતા, અનેક સ્થળે શ્રેષ્ઠ પ્રકારના આવ્યાખ્યાન અનેક જાતના વાજિંત્રો વાગતા હતા. દેવતાઓ આકાશમાં રહી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરતા હતા, આવી રીતના મોટા ઉત્સવથી પ્રયાણ કરતા પ્રભુજી જ્યારે નગરના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે વિવિધ વાજિંત્રોના અવાજ સાંભળીને નગરવાસી અનેક સ્ત્રીઓ પોતાના ઘરના બધા કામ ક) મૂકી જોવા માટે દોડી આવી. તેમાંથી કેટલીક સ્ત્રીઓ ઉતાવળથી કાજળને આંખને બદલે ગાલ ; પર લગાડી દોડી આવી, કમલપત્ર ચિતરવા તૈયાર કરેલ કસ્તુરી ગાલને બદલે આંખમાં આંજીને દોડી આવી, વળી કોઈ સ્ત્રી પગમાં પહેરવાના ઝાંઝરને ગળામાં નાખીને દોડી આવી, કોઈ સ્ત્રી ગળામાં પહેરવાના હારને પગમાં નાખીને દોડી આવી, કોઈ સ્ત્રી કંદોરો કમરને બદલે ગળામાં નાખીને દોડી આવી તો કોઈ સ્ત્રી શરીરે ચોપડવા તૈયાર કરેલ ગોશીષચંદન પગે લગાડીને દોડી આવી. કોઈ સ્ત્રી પગે લગાડવાનો અળતાનો રસ શરીરે ચોપડીને દોડી આવી, કોઈ સ્ત્રી સ્નાન કરતાં અધવચ્ચે જ વસ્ત્ર રહિત પણે દોડી આવી, કોઈ સ્ત્રી બાળકને બદલે બીલાડાને કાંખમાં E) લઇને દોડી આવી, કોઈ ગુણગાન કરવા લાગી, કોઈ હાસ્યથી ઉભી ઉભી જોવા લાગી, અને કોઈ સ્ત્રીઓ પ્રભુને સાચા મોતીઓથી વધાવવા લાગી, વળી કોઈ સ્ત્રી વસ્ત્ર પહેરતી અર્ધવસ્ત્ર રહિત છતી દોડી આવી. કહ્યું છે કે સ્ત્રીઓને કલેશ, કાજળ, સિંદૂર, વાજિંત્ર, જમાઇ અને દૂધ એ છ વસ્તુ વધારે પ્રિય હોય છે. - હવે પ્રભુ મનહર નગર રચનાને જોતા, બિરદાવલી સાંભળતા, અને દેવ મનુષ્યના પરિવારથી પરિવરેલ છતા દીક્ષા લેવા માટે પ્રયાણ કરી રહેલ હતા. તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જે આ શિયાળાનો પહેલો ) માસ અને પહેલું પખવાડિયું, એટલે માગસર માસનો કૃષ્ણ પક્ષ, એ પક્ષની દશમીના દિવસે પૂર્વ Fદિશા તરફ છાયા ગમન કરતે છતે તથા પાછલી પોરિસી પ્રમાણ યુક્ત પૂર્ણ થવાથી સુવ્રત નામના : દિવસે વિજ્ય નામના મુહૂર્તમાં હસ્તોત્તરા નક્ષત્ર આવે છતે, જે ચંદ્રપ્રભા નામની શિબિકા એટલે 9444444444444444 १६E Jain Education international For Personal www.janelbrary.org Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પાલખીમાં છઠ્ઠની તપસ્યાવાળા ભગવાન, નિર્મળ લેશ્યાવાળા, સર્વ પ્રકારના આભૂષણોથી ૐ અલંકૃત, લટકતી માળાવાળા, તથા શ્વેત અને સુકોમળ વસ્રો ને ધારણ કરેલા શરીરવાળા થયા છતા પ્રભુ પૂર્વ સન્મુખ સિંહાસન ઉપર બેઠા હતા. તે પાલખીને થોડો સમય ઉપાડીને ચાલ્યા પછી તે નંદિવર્ધન રાજાએ તે પાલખીને ઉપાડવા એક હજાર સેવકોને જેટલામાં આદેશ કર્યો તેટલામાં સૌધર્મેન્દ્ર પાલખીની આગલી જમણી બાહાને, ઇશાનેન્દ્ર આગલી ડાબી બાહાને ઉપાડે છે, ચમરેન્દ્ર પાછળની જમણી બાહાને અને બલીન્દ્ર પાછળની ડાબી બાહાને ઉપાડે છે તથા બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ અને વૈમાનિક દેવોના ઇન્દ્રો યોગ્યતા પ્રમાણે તે પ્રભુજીની પાલખીને ઉપાડીને ચાલે છે. પછી સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્ર તે પાલખીની આગલી જમણી અને ડાબી બાહા બીજાને સોંપીને પોતે ચામરોથી પ્રભુને વીંઝવા લાગ્યા એ પ્રમાણે સુરાસુર મનુષ્યોથી સેવાતા અને અનુસરાતા તથા આગળ ચાલતા ચાલતા શંખ વગાડનારા, ચક્રને ધારણ કરનારા, ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા હળધારીઓ, મુખથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા, ખભા ઉપર બીજાને બેસાડીને ચાલનારા, બિરુદાવલી બોલનારા ભાટ ચારણો, અને ઘંટા વગાડનારા વગે૨ે માણસોના સમૂહથી પરિવરેલા એવા પ્રભુને કુળના મહત્તરો-વૃધ્ધો વગેરે સ્વજનો તે તે પ્રકારની ઇષ્ટ એવી પૂર્વે વર્ણવેલ ગુણવાળી વાણીથી વખાણતા, સ્તવના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા હે સમૃદ્ધિમાન ! તમો જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, હે કલ્યાણ કરનારા પ્રભુ તમે જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, તમારૂં કલ્યાણ થાઓ, નિર્દોષ એવા જ્ઞાન, દર્શન, અને ચારિત્ર વડે નહીં જીતાયેલ ઇન્દ્રિયોને જીતજો, જીતાયેલા શ્રમણ ધર્મને સારી રીતે પાળજો, વિઘ્નોને જીતી લઇને હે દેવ ! તમે તમારા સાધ્યની સિધ્ધિમાં નિરંતર તત્પર રહેજો, તપ વડે રાગદ્વેષ નામના મલ્લોનો નાશ કરજો, ધૈર્યનો મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાનથી આઠકર્મરૂપ શત્રુઓનો નાશ કરજો, ( અપ્રમત્ત થઇને હે વીર ! તમે ત્રણ લોકરૂપ રંગમંડપમાં જેમ મલ્લ અન્ય મલ્લ સાથે લડીને વિજય મેળવે તેમ કર્મરૂપ શત્રુઓને જીતીને આરાધના રૂપ વિજયપતાકાને મેળવજો. તથા તમો અજ્ઞાનરૂપ અંધકાર વિનાના તેજોમય એવા અનુપમેય કેવળજ્ઞાનને પામજો. વળી હે દેવ ! તમો For Personal & Private Use Only FEBR વ્યાખ્યાન - ૧૬૭ www.jainslturary.cfg Page #216 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર મૈં જિનેશ્વર દેવોએ ઉપદેશેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ તથા વિષય-કષાયાદિક કુટિલતા રહિત એવા સ૨ળમાર્ગથી પરમપદરૂપ મોક્ષને પામજો, પરિષહોની સેનાનો નાશ કરી કે ઉત્તમક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભસમાન દેવ ! તમો જય પામો, જય પામો, વળી ઘણા દિવસો સુધી, ઘણા પક્ષોપખવાડિયા સુધી, ઘણા માસ સુધી, ઘણી હેમંત આદિ ઋતુઓ સુધી, છમાસે એક અયન થાય ૐ એવા ઘણા અયનો સુધી, તેમ જ ઘણા સંવત્સરો સુધી પરિષહો, અને ઉપસર્ગોથી નિર્ભય બન્યા ૐ છતાં સિંહ, વાઘ, વીજળી વગેરેના ભયંકર ઉપદ્રવોને ક્ષમાપૂર્વક સહન કરતા એવા તમો જય પામો, તમારા સંયમરૂપ ધર્મ માર્ગમાં નિરંતર વિઘ્નરહિતપણું થાઓ. એવી રીતે બોલતા તે કુળવૃધ્ધો જય જય શબ્દ કરવા લાગ્યા. નગરના મધ્ય ભાગોથી પસાર થતા મહાવીરદેવ હજારો નેત્રપંક્તિઓથી જોવાતાં, જોવાતાં, હજારો મુખમંક્તિઓથી પ્રશંસાતા, પ્રશંસાતા, હજારો હૃદયપંક્તિઓ વડે અભિનંદન પામતા, પામતા, હજારો મનોરથ પંક્તિઓથી ઈચ્છાતા, ઈચ્છાતા, એટલે આપણે એ પ્રભુના સેવકો થઈએ તો સારું એવા મનોરથો વડે ઇચ્છાતા, ઈચ્છાતા, કાન્તિ, રૂપ અને ગુણો વડે પ્રાર્થાતા પ્રાર્થાતા, હજારો અંગુલી પંક્તિઓ વડે બતાવાતા, બતાવાતા, તથા પોતાના જમણા હાથથી હજારો સ્ત્રીપુરુષોના હજારો નમસ્કારોને ઝીલતા ઝીલતા, હજારો ઘરોની શ્રેણિઓ ઉલ્લંધતા ઉલ્લંઘતા, તેમજ વીણા, હાથના રાસડા, કાંસિયા, ગીત અને વાજિંત્રોના મધુર સુંદ૨ શબ્દો વડે મિશ્રિત મનુષ્યોએ કરેલા જય જય શબ્દોના સુંદર મનહ૨ અવાજો વડે સાવધાન થતા ભગવાન, છત્ર ચામરાદિક રાજચિન્હરૂપ સર્વ પ્રકારની સામગ્રીરૂપ સમૃધ્ધિ વડે, આભૂષણો વગેરેની સર્વ પ્રકારની કાંતિ વડે, તથા હાથી, ઘોડા વગેરે સર્વ પ્રકારના સૈન્ય વડે, ઊંટ, પાલખી વગેરે સર્વ પ્રકારના ૐ વાહનો વડે, મહાજનોના મેળારૂપ સર્વ પ્રકારના સમૂહ વડે, સર્વ પ્રકારના આદર વડે, સર્વ પ્રકારની સંપત્તિ વડે, સર્વ પ્રકારની શોભા વડે, સર્વ પ્રકારના હર્ષથી થયેલ ઉત્સાહ વડે, સર્વ સ્વજનોના મેળાપ વડે, નગરમાં રહેલ વ્યાપારી આદિ અઢાર જાતિની પ્રજાથી પરિવરેલા એવા குழுழுழுழுழுழுY Jain Education Internation For Personal & Private Use Only குகுகுகு વ્યાખ્યાન ૫ E ૧૬૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ பகுகுகுகுகுகுகு 444 કલ્પસૂત્ર છે પ્રભુ મહાવીરદેવ, વળી સર્વ પ્રકારના નાટકો વડે, સર્વ પ્રકારના ખેલાડીઓ વડે, સર્વ અંતઃપુર #વ્યાખ્યાન 5) વડે, સર્વ પ્રકારના પુષ્પો, સુગંધી પુષ્પમાળાઓ અને અલંકારો વડે, સર્વ પ્રકારના વાજિંત્રોના (E) શબ્દો વડે, અને તે શબ્દોના પ્રતિધ્વનિ વડે, મોટી સમૃધ્ધિઓ વડે, મોટી કાન્તિ વડે, મોટી સેના વડે, મોટા વાહનો વડે, મોટા સમુદાય વડે, મોટા ઉત્તમ વાજિંત્રોનું ઊંચા સ્વરથી એકી સાથે વાગવું છે જેમાં એવા શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ઝાંઝ, હુડુક અને નોબતના શબ્દોના થતા પ્રતિધ્વનિઓ વડે મોટા આડંબર સહિત પ્રભુશ્રી મહાવીરદેવ ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્ય મધ્ય yભાગથી એટલે બજારોના રસ્તે થઇને નગરની બહાર આવી જ્યાં જ્ઞાતખંડેવિન નામનું ઉદ્યાન છે ક 5) અને જ્યાં અશોકવૃક્ષ નામે શ્રેષ્ઠ વૃક્ષ છે ત્યાં આવે છે. 5) ભગવાન અશોકવૃક્ષ પાસે આવીને ત્યાં વૃક્ષ નીચે પાલખી રખાવીને પાલખીમાંથી ઉતરીને FB પોતે જ વસ્ત્ર આભૂષણોને ઉતારે છે. એ વસ્ત્ર આભૂષણોને કુળવૃધ્ધ સ્ત્રીઓ હંસગર્ભ વસ્ત્રમાં લઈને પ્રભુને કહે છે કે હે પુત્ર ! તમો પ્રસિધ્ધ છો, ઘણા ઉત્તમ છો, સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા મહારાણીના સુપુત્ર છો, દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી પણ સ્તુતિ કરાયેલા, અને વિસ્તૃત 2. કીર્તિવાળા છો, તેથી ચારિત્ર પાળવામાં તીવ્ર પ્રવૃત્તિ કરનારા બનજો. જરાપણ પ્રમાદ કરજો નહીં, એ # મોટા મહાપુરૂષોનું આલંબન લેજો વગેરે કહીને તે કુળવૃદ્ધાઓ ચાલી ગઈ. પછી પ્રભુજી પોતાની મેળેજ પંચમુષ્ટિ લોચ કરે છે. લોચ કરીને જલપાન રહિત એવા છટ્ટ ભક્ત તપથી ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્ર ડાબે ખભે રાખેલા એક F (E) દેવદૂષ્ય વસ્ત્રને લઇને રાગદ્વેષ રહિત એવા મહાવીર ભગવાન એકલા જ દ્રવ્યથી મસ્તક અને દાઢી : મૂછના કેશનો લોચ કરીને અને ભાવથી ક્રોધાદિને દૂર કરવા રૂપ લોચ કરીને ગૃહવાસથી 3 નીકળીને અણગારપણાને પામ્યા. શ્રી ઋષભદેવ પ્રભુએ ચાર હજાર રાજાઓ સાથે, શ્રી મલ્લિનાથ છે અને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ત્રણસો ત્રણસોની સાથે, શ્રી વાસુપૂજ્ય પ્રભુએ છસો સાથે અને બાકીના $) ઓગણીશ તીર્થકરોએ હજાર હજાર પુરુષોની સાથે દીક્ષા લીધી જ્યારે શ્રી મહાવીર પ્રભુએ foto 1441 A444 Jain Education international For Personal & Private Use Only www.jainerary ang Page #218 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન એકલાએજ દીક્ષા લીધી. પ્રભુએ એક મુષ્ટિથી દાઢી મૂછના કેશનો અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો એમ પંચમુષ્ટિ લોચ કરીને સામાયિક વ્રત ઉચ્ચરવા તૈયાર થયા ત્યારે ઇન્દ્ર વાજિંત્રો વગેરેનો કોલાહલ અને અવાજ બંધ કરાવ્યો. પ્રભુએ “નમો સિદ્ધાણં' કહીને ભંતે શબ્દ વિના 5) “કરેમિ સામાઇયં સવૅ સાવજ્જ જોગ પચ્ચકખામિ વગેરે કહી ચારિત્ર સ્વીકાર્યું ત્યારે પ્રભુજીને E ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઈન્દ્રાદિ દેવો પ્રભુને વંદના કરી નંદીશ્વર દીપે યાત્રા અને મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા અને ત્યાં પણ મહોત્સવ કર્યો. ઇતિ પાંચમું વ્યાખ્યાન 444444444444444 குருகுகுகுகுகுகுகுகுகுருகுருகும் Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૬ 4944 pવ્યાખ્યાન 4914 51644944 પછી ચાર જ્ઞાનવાળા પ્રભુ મહાવીરે તરત ત્યાંથી વિહાર કર્યો. જનસમુદાય પ્રભુ નજરે ચડ્યા ) સુધી જોઈ રહ્યો અને બોલવા લાગ્યો કે, “હે વીર ! તમારા વિના અમને બધું શૂન્ય અરણ્ય લાગશે. હવે અમને તમારા સહવાસ વિના કેમ આનંદ થશે ? “હે વીર ! અમારાં નેત્રોને અમતાંજન જેવું આપનું પ્રિયદર્શન હવે અમને ક્યારે થાશે ? “હે વીર ! આપ તો રાગદ્વેષ રહિત ૨ છો છતાં, અમને ક્યારેક, યાદ કરી દર્શન આપવા વહેલા વહેલા પધારતા રહેજો. એવું બોલતો શું જી) જનસમુદાય વિરહ દુ:ખ ધરતો પોતપોતાને સ્થાને ગયો. જી) ઇન્દ્રાદિદેવોએ દીક્ષા પ્રસંગમાં ગોશીષચંદન વગેરે સુગંધવાળી વસ્તુઓથી પ્રભુને પૂજ્યા હતા, જી) તેની સુગંધ પ્રભુના શરીર ઉપર ચાર માસથી પણ અધિક સમય સુધી રહી હતી. એ દિવ્ય F) સુગંધથી આકર્ષિત થઈને દૂર દૂરથી પણ ખેંચાઈ આવતા એવા ભમરાઓ પ્રભુને ડંખ દેતા થઈ કે ગયા. યુવાનો આવી સુગંધ જાણીને પ્રભુ પાસેથી સુગંધી પદાર્થોની માંગણી કરવા લાગ્યા. પરંતુ કે મૌન ધારીને રહેલા પ્રભુ કંઈ પણ ઉત્તર આપતા નહિ તેથી ગુસ્સે થયેલ યુવાનો પ્રભુને ઉપસર્ગો રે કરી દુઃખ દેવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ પ્રભુનું અલૌકિક રૂપ, સૌભાગ્ય અને શરીરમાંથી મહેકતી . સુગંધને જોઇને ભોગની પ્રાર્થનાદિ કરવારૂપ અનુકુળ ઉપસર્ગો કરી રહી હતી. પ્રભુ તો મેરુ પર્વત જેવા અચલ રહી સમભાવે બધુંજ સહન કરતા વિચરતા રહી બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમારગામ પાસે આવી રાતે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. એ સ્થાને કોઇ ગોવાળીઓ આખો દિવસ હળ ખેડીને બળદોને મૂકી, ગાયો દોહવા ચાલ્યો ગયો. બળદો ત્યાંથી ચરતા ચરતા વનમાં દૂર છે ચાલ્યા ગયા. ગાયો દોહીને આવેલા ગોવાળીઆએ પ્રભુને પૂછયું કે હે આર્ય ! મારા બળદો ક્યાં ગયા? પ્રભુએ મૌન પાળ્યું, એટલે ગોવાળીઆએ વિચાર્યું કે આને ખબર નથી. પછી તે બળદોને જી (શોધવા જંગલમાં ચાલ્યો ગયો, બળદો ચરતા ચરતા પાછલી રાતે પ્રભુ જ્યાં હતા ત્યાંજ આવીને Jain Education international For Personal & Private Lise Only Page #220 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழு બેઠા, ગોવાળીઓ, પણ આખી રાત બળદોને શોધતો થાકીને પાછો ત્યાંજ આવ્યો તો ત્યાંજ બળદોને બેઠેલા જોયા. તેથી ક્રોધિત થઇ ગોવાળીઓ આ માણસને ખબર હતી છતાં મને આખી રાત જંગલમાં ભટકતો કર્યો એમ બબડતો બળદોની રાસથીજ પ્રભુજીને મારવા દોડયો. અધિજ્ઞાનના ઉપયોગથી આ વાત જાણીને ત્યાં આવી ઇન્દ્રે ગોવાળીઆને શિક્ષા કરીને પ્રભુને કહ્યું હે પ્રભુ ! આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થવાના છે. તેથી આપની સેવા માટે ત્યાં ૐ સુધી હું સાથે રહું, પ્રભુએ એને અનુમતિ આપી નહીં. તેથી ઇન્દ્ર મરણાંત કષ્ટ ટાળવા માટે પ્રભુની માસીનો પુત્ર સિધ્ધાર્થ જે વ્યંતર થયેલ હતો તેને આદેશ આપી પોતે સ્વર્ગમાં ગયા.” G સવારમાં પ્રભુ ત્યાંથી કોલ્લાક સંનિવેશમાં ગયા, ત્યાં બહુલ બ્રાહ્મણને ઘરે મારે પાત્ર સહિત ધર્મ પ્રરુપવો એમ વિચારીને ગૃહસ્થના પાત્રમાં ૫૨માન્ન (ખીર) ને વહોરી પ્રથમ પારણું કર્યું. આ સમયે ત્યાં દુંદુભિનાદ, વસ્ત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, સુગંધી જલવૃષ્ટિ, સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ, અને દેવોએ કરેલ ‘‘અહોદાનં અહોદાનં’ ની ઉદ્ઘોષણા એમ પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિચરતા પ્રભુ મોરાક સંનિવેશમાં દુઇત તાપસના આશ્રમમાં આવ્યા. ત્યાં સિધ્ધાર્થ રાજાનો મિત્ર એવો તે કુલપતિ પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુએ પૂર્વના અભ્યાસથી તે કુલપતિને મળવા બે હાથ લાંબા કર્યા. પછી તે રાત રહીને પ્રભુ વિહાર કરતા હતા ત્યારે ત્યાં ચાતુર્માસ કરવા આવવા માટે તે કુલપતિએ આગ્રહ કરેલ. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. પછી વિચરતા, વિચરતા ચાતુર્માસ કરવા એ કુલપતિના આશ્રમે આવીને રહ્યા. આ વખતે બીજાં સ્થાનોમાં ઘાસ ન મળવાથી તથા બીજા તાપસોએ પોતાની ઝૂંપડીઓથી દૂર હાંકી દેવાથી ગાયો નિઃશંકપણે પ્રભુ જે ઝુંપડીમાં હતા તે ઝુંપડીમાંથી ઘાસ ખાવા લાગી. આ જોઇ ઝુંપડીના માલિક (રખેવાળે) આ વાત કુલપતિને કહેવાથી તેણે પ્રભુને કહ્યું કે, હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ કરે છે અને તું રાજકુમાર થઇને પણ તારા પોતાના આશ્રયસ્થાનને રક્ષણ કરવાની શું શક્તિ નથી ધરાવતો ? આ સાંભળી પ્રભુએ વિચાર્યું કે અહીં હું વધારે રહીશ તો આ તાપસોની For Personal & Private Use Only વ્યાખ્યાન us () ૧૭૨ www.jainsltarary.c1fg Page #221 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અત્યંત અપ્રીતિ થશે માટે અહીંથી જવું સારું, એવું વિચારી ચોમાસી પૂનમથી પંદર દિવસ વીત્યા વ્યાખ્યાન g) હતા તો પણ પ્રભુએ ત્યાંથી વિહાર કરી અસ્થિક ગામ તરફ પ્રયાણ કર્યું. અને તે વખતે આ ) પ્રમાણે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા. જ્યાં અપ્રીતિ થાય ત્યાં વાસ કરવો નહીં, હંમેશા પડિમા ધારીને રહેવું, ગૃહસ્થનો વિનય કરવો નહીં, છદ્મસ્થ કાળમાં મૌન રહેવું, અને હાથમાં જ આહાર કરવો. શ્રમણ પ્રભુશ્રી મહાવીરદેવ એક વર્ષ અને એક માસ સુધી સચેલક એટલે વસ્ત્રધારી રહ્યા છે અને ત્યારબાદ અચેલક એટલે વસ્ત્રરહિત તથા કરપાત્રવાળા બન્યા. પ્રભુ એક વર્ષ અને એક માસ પછી દક્ષિણ વાચાલ સંનિવેશની પાસે વિહાર કરતા સુવર્ણવાલુકા નદીના કાંઠે આવ્યા ત્યારે કાંટામાં ભરાવાથી અર્ધવસ્ત્ર પડી ગયું, પ્રભુએ એ પડી ગયેલ વસ્ત્ર તરફ સિંહાવલોકન પ્રમાણે છે એકવાર જોયું અને આગળ ચાલ્યા. આ વિષે કેટલાકનું કહેવું છે કે પ્રભુએ મમતાથી પાછું જોયું, E કેટલાક કહે છે કે સાવદ્ય ભૂમિ ઉપર પડ્યું કે નિરવદ્ય ભૂમિ ઉપર વસ્ત્ર પડયું તે જોવા પાછું જોયું, પE છેકેટલાક કહે છે કે મારી સંતતિમાં વસ્ત્ર પાત્ર સુલભ થશે કે દુર્લભ થશે. તે જાણવા પાછું જોયું, રે અને કેટલાક વૃધ્ધો કહે છે કે તે પડી ગયેલ વસ્ત્રથી પોતાનું શાસન કેવું થશે તે જાણવા તેમણે છે પાછું જોયું. પછી વસ્ત્ર કાંટામાં ભરાયેલું દેખી પ્રભુએ વિચાર્યું કે મારું શાસન કંટક બહુલ થશે. () પ્રભએ નિર્લોભતાથી પડી ગયેલ તે વસ્ત્રને પાછું લીધું નહીં. પરંતુ તે અર્ધ વસ્ત્રને સિધ્ધાર્થ રાજાના (ા ( મિત્ર સોમ બ્રાહ્મણે લઈ લીધું. પહેલાં પ્રભુ પાસેથી અર્ધ વસ્ત્ર તે બ્રાહ્મણ લઇ જ ગયો હતો અને કે E પછી પડી ગયેલ અર્ધવસ્ત્રને પણ લઈ ગયો એ વૃત્તાંત આ પ્રમાણે છે. * જે વખતે પ્રભુ સાંવત્સરિક દાન આપી રહ્યા હતા તે વખતે એ દરિદ્ર સોમ બ્રાહ્મણ પરદેશ ધન કમાવા માટે ગયો હતો, પરંતુ ભાગ્ય ન હોવાથી નિધન જ પાછો આવ્યો, ત્યારે તેની પત્નીએ કહ્યું કે “અરે ભાગ્યહીન ! જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવે સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે 2 તું પરદેશ ગયો અને ત્યાંથી પાછો નિર્ધન જ આવ્યો. અહીંથી દૂર જા, ધન વિના ઘરે મોટું ) 44444444444444 G44444444444444 ૭૩ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ દ કલ્પસૂત્ર ને બતાવવા આવજે નહીં. હજુ પણ જંગમ કલ્પવૃક્ષ સરખા પ્રભુ મહાવીર પાસે જા. તે દયાળુ પ્રભુ વ્યાખ્યાન દારિદ્રય દૂર કરશે જ. પત્નીની પ્રેરણાથી તે બ્રાહ્મણ મહાવીર પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ‘હે પ્રભુ ! વિશ્વના ઉપકારી એવા આપે જગતના જીવોનું દારિદ્રય દૂર કર્યું. પરંતુ ભાગ્યહીન એવો હું ત્યારે અહીં ન હતો. પરદેશમાં ધન મેળવવા ગયો હતો. ત્યાંથી પણ ખાલી હાથે જ આવ્યો અને ધન વિના ઘણો દુઃખી થઇ ગયો છું. આપની પાસે લેવાની આશાએ આવેલ છું. જગતના દારિદ્રયને નાશ કરનાર આપ જેવાને મારા જેવાનું દારિદ્ર દૂર કરવું એ ક્યા હિસાબમાં છે ? માટે પ્રભુ કૃપા કરી મારૂં દારિદ્રય દૂર કરો. આવી રીતે યાચના કરનાર વિપ્રને અનુપયોગે કરુણાવંત પ્રભુએ અર્ધું દેવદૃષ્ય વસ્ત્ર આપી દીધું. એવા દાનેશ્વરી પ્રભુએ પણ અર્ધા વસ્ત્રને આપીને બાકીનું અર્ધું વસ્ત્ર પોતાના ખભા પર રાખી દીધું. એ પ્રભુની સંતતિમાં થના૨ મૈં મૂર્છાને સૂચવે છે. એમ કેટલાક આચાર્યો કહે છે. વળી કેટલાક કહે છે કે પ્રભુ પહેલાં બ્રાહ્મણ કુળમાં આવ્યા હતા તેના સંસ્કારથી પ્રભુથી આમ કરાયું હશે. હવે બ્રાહ્મણે પ્રભુએ આપેલ તે ૐ અર્ધવસ્ત્ર લઇને પોતાને ગામ આવી તે અર્ધા વસ્ત્રના છેડા વણવા વણકરને આપ્યું. વણકરે કહ્યું કે ‘હે વિપ્ર ! તું હજી તેજ પ્રભુ પાસે જા, દયાળુ પ્રભુ તારી માગણીથી બાકીનું અર્ધ વસ્ત્ર પણ દઇ દેશે. પછી હું એ બે ટુકડાઓને એવા જોડી દઇશ કે જેનું મૂલ્ય એક લાખ સોનામહોર મળશે. એ મૂલ્ય આપણે બન્ને અર્ધું અર્ધું વહેંચી લઇશું. અને આપણા બંનેનું દારિદ્રય નાશ પામશે. વણકરની પ્રેરણાથી તે વિપ્ર પાછો પ્રભુ પાસે આવ્યો. પરંતુ માગતાં શરમ થવાથી માગ્યા વિના એક વર્ષ પ્રભુની પાછળ પાછળ ફરતો રહ્યો. પછી જ્યારે તે વસ્ર કાંટામાં ભરાઇ ગયું ત્યારે તેને ૬ ઉપાડીને તે વિપ્રે વણકર પાસે આવીને બન્ને ટુકડા એક કરાવી લીધા, અને તેનાથી પોતાનું અને વણકરનું ગુજરાન ચલાવ્યું. પ્રભુએ સચેલક કલ્પની પ્રરૂપણા કરવા સ્વીકારેલ વસ્ત્ર એક વર્ષ અને એક માસથી કાંઇક અધિક કાળ પ્રભુ પાસે રહ્યું, પછી પ્રભુ જીવન સુધી અચેલક અને કરપાત્રી રહ્યા. For Personal & Private Use Only குகுகுகு (૬) ૧૭૪ www.jainslitary.c113 Page #223 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுகுழுழுழுழுழுழுழுழுகு! વિચરતા એવા પ્રભુ મહાવીરદેવ ક્યારેક ગંગા નદીના કિનારેથી જતા હતા. ત્યાં ઝીણી માટીમાં પ્રભુના પગલા પડેલા. તેમાં ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે અંકિત થયેલા જોઇને પુષ્પ નામના સામુદ્રિકને થયું કે અહીંથી કોઇ ચક્રવર્તી એકલો જઇ રહેલ છે, તેની પાસે જઇને હું તેની સેવા કરૂં જેથી મારૂં દારિદ્રય ચાલ્યું જાય. આવું વિચારી તે શીવ્રતાથી પ્રભુ પાસે આવ્યો, પરંતુ પ્રભુને જોઇને તેણે વિચાર્યું કે હું અત્યંત કષ્ટ વેઠીને ફોગટ જ સામુદ્રિક શાસ્ત્ર ભણ્યો. આવી રીતે મહાન લક્ષણોને ધરનારા પુરૂષ પણ આ રીતે વ્રતકષ્ટ કરતા દેખાય છે તો સામુદ્રિક શાસ્ત્રો બધાં અસત્ય જણાય છે. તેથી એ શાસ્ત્રને પાણીમાં જ નાંખી દઉં, સામુદ્રિક પુષ્પના આ વિચારોને ન ૐ અવધિજ્ઞાનનો ઉપયોગ દેનારા ઇન્દ્રે જાણ્યા કે તરત ત્યાં આવીને પુષ્પને કહેવા લાગ્યા કે હે પુષ્પ ! તું સામુદ્રિક શાસ્ત્રના અભ્યાસનો ખેદ ન કર, એ શાસ્ત્રો સાચાં જ છે. આ ઉત્તમ પુરૂષ ( ત્રણ લોકના નાથ સુરાસુર નરેન્દ્ર પૂજિત છે. થોડા જ કાળમાં કેવળજ્ઞાન પામી તીર્થંકર પરમાત્મા થાશે. એમનું શરીર રોગ, મેલ અને પરસેવા રહિત છે. એમના શરીરમાં માંસ અને રૂધિર શ્વેત દૂધ સરખાં છે. એમના શ્વાસોશ્વાસ સુગંધી છે. એવા અગણિત ગુણોથી શોભતા એ પ્રભુના ગુણોને ગણવા કોણ સમર્થ છે? એ રીતે જિનગુણોને સ્તવીને ઇન્દ્ર પુષ્પ નિમિત્તિઆને મણિ, કુંડલ, સુવર્ણાદિ આપી સમૃદ્ધ કરીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. પુષ્પ સામુદ્રિક પણ આનંદિત થઇ પોતાના દેશમાં ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. Jain Education international શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વવિરતિ સ્વીકાર્યા બાદ છદ્મસ્થ કાળના લગભગ સાડાબાર વર્ષ સુધી શરીર ઉપરની મમતાને ત્યજીને વિચરતા રહ્યા. એ સમયમાં પ્રભુને જે કોઇ દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, અને તિર્યંચ સબંધી ભોગ, પ્રાર્થના વગેરે અનુકૂળ ઉપસર્ગો કે તાડના તર્જનાદિ પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને પ્રભુએ ક્રોધ વિના, દીનતા વિના, નિશ્ચલ રહીને નિર્ભયતાથી સહન કર્યા. દેવ, મનુષ્ય, તિર્યંચોએ કરેલા ઉપસર્ગો કેવા થયા અને પ્રભુએ તેને કેવી રીતે રહી સહન કર્યા તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કરે છે. E! For Personal & Private Use Only FRE વ્યાખ્યાન દ ૧૭૫ www.jainalarary clg Page #224 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે. પ્રભુ પહેલું ચાતુર્માસ મોરાક સંનિવેશથી આવીને શૂલપાણિયક્ષના મંદિરમાં રહ્યા. આ યક્ષ B વ્યાખ્યાન પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆનો બળદ હતો. ધનદેવ પાંચસો ગાડાઓ સાથે નદી ઉતરતો હતો ત્યારે તેના બધાં ગાડાંઓ કાદવમાં ખેંચી ગયાં. આ વખતે ઉલ્લસિત વીર્યવાળા એ બળદે દરેક ગાડાની ડાબી બાજુ જોડાઈ એ ખૂંચેલા પાંચસો ગાડાઓને ખેંચી કાઢયાં. આવું મહાન પરાક્રમ કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા. તેથી તે પરાક્રમી બળદ અશક્ત થઈ ગયો. તે બળદને આવો અશક્ત થયેલો જાણી ધનદેવ સમીપના વર્ધમાન ગામમાં ત્યાંના આગેવાનોને બોલાવીને બળદની વિગત સમજાવી ગામલોકોને સોંપીને તે બળદના નિર્વાહને સારવાર માટે સારી રકમ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી ગામલોકોએ તે બળદની કાંઈ પણ સારસંભાળ લીધી નહીં, તેથી રીબાતો રીબાતો તે બળદ ભૂખ્યો તરસ્યો અકામ નિર્જરાથી મરી શુભ ધ્યાન આવી જવાથી બંતરજાતિમાં દેવ થયો. એ શૂલપાણિ નામે થયેલા દેવે જ્ઞાનથી પૂર્વભવનો વૃત્તાંત જાણી તે વર્ધમાન ગામના લોકો ઉપર ઘણો ગુસ્સો કરી તે ગામમાં મરકીનો ઉપદ્રવ ફેલાવ્યો. E છે એ મરકી રોગના ઉપદ્રવથી એટલા બધા માણસો મરી ગયા કે ત્યાં માણસોના મડદાંઓને કોઇ L બાળનારા ન મળ્યા તેથી ત્યાં હાડકાના ઢગલા થઇ ગયા. એ કારણે તે ગામનું વર્ધમાનને બદલે ૨ અસ્થિકગ્રામ નામ પડી ગયું. પછી બાકીના જીવતા રહેલા માણસોએ યક્ષની આરાધના કરી તેથી એ શૂલપાણિ યક્ષદેવે પ્રત્યક્ષ થઇને પોતાનું મંદિર તથા મૂર્તિ બનાવવાનું કહેવાથી ત્યાંના બચેલા લોકોએ તરત મંદિર બનાવી તેમાં શૂલપાણિ યક્ષની મૂર્તિની સ્થાપના કરી અને લોકો તેની પૂજા કરવા લાગ્યા. એટલે મરકીનો રોગ મટી ગયો. શ્રી મહાવીર પ્રભુએ શૂલપાણિ યક્ષને પ્રતિબોધવા : પ્રથમનું ચાતુર્માસ તે યક્ષના મંદિરમાં જ કર્યું. લોકોએ પ્રભુને ત્યાં રહેવાની ના કહી છતાં પ્રભુ 2 તે રાત્રિએ તે જ મંદિરમાં રહ્યા, યક્ષે પ્રભુને બીવરાવવા માટે પૃથ્વી પણ ફાટી જાય એવું અટ્ટહાસ્ય કર્યું. હાથી અને સર્પનાં રૂપો કરીને અસહ્ય ઉપસર્ગો કર્યા. એથી પ્રભુ લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. 5) પછી તે યક્ષે બીજાનો તો જીવ જ જાય તેવી રીતે પ્રભુના મસ્તકમાં, કાનમાં, નાકમાં, આંખમાં, દાંતમાં, પીઠમાં તથા નખ વગેરેમાં અને કુસ્થાનોમાં વેદના ઉપજાવી છતાં પ્રભુને નિષ્કપ જાણી A4444444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.jainerary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழு તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે પ્રગટ થયેલા સિધ્ધાર્થ વ્યંતરે કહ્યું કે ‘અરે દુષ્ટ, પાપી, શૂલપાણિ ! તે ઘણુંજ દુષ્ટ કાર્ય કર્યું છે. ચોસઠ ઇન્દ્રને પણ પૂજ્ય એવા ત્રિલોકનાથ વીરપ્રભુની મહાઆશાતના કરી છે. જો આ વાત ઇન્દ્ર જાણશે તો તારા સ્થાનનો પણ નાશ કરશે અને આકરી શિક્ષા કરશે. સિધ્ધાર્થ વ્યંતરના આવા વચન સાંભળીને તે યક્ષ બહુ જ ભયભીત થઇ ગયો અને પોતાના અપરાધની ક્ષમા માગી પ્રભુની પૂજા ભક્તિ કરતો પ્રભુ સમક્ષ નૃત્ય કરવા પૂર્વક ગાયન કરવા લાગ્યો. તે યક્ષનું ગાયન સાંભળીને લોકો માનવા લાગ્યા કે તે યક્ષે પ્રભુને મરવા જેવા કરી નાખ્યા હશે તેથી તે યક્ષ નૃત્યગાન કરે છે. પ્રભુને પણ રાત્રે લગભગ ચાર પહોર સુધી સહન કરેલા ભયંકર ઉપસર્ગોથી પાછલી રાતના છેલ્લા પહોરના અંતે કાઉસ્સગ્ગમાં જ ક્ષણવાર નિદ્રા આવી. તેમાં ઉભા ઉભા જ પ્રભુએ દશ સ્વપ્ન જોયાં. સવારમાં લોકો ભેળા થયા ત્યારે તેમાં અષ્ટાંગ નિમિત્તના જાણ ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે નિમિત્તીઆ પણ હતા. તેમણે પ્રભુને દિવ્યગંધ, ચૂર્ણ, પુષ્પ, વગેરેથી પૂજિત થયેલા જાણી, હર્ષથી પ્રણામ કરીને તે બેમાંથી ઉત્પલે કહ્યું કે હે પ્રભુ ! આપે રાત્રિના અંતે જે દશ સ્વપ્ન જોયાં છે તેનું ફળ આપ તો જાણો જ છો છતાં હું કહું કે પ્રથમના સ્વપ્નમાં આપે તાડ જેવા ઉંચા પિશાચને માર્યો તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણી નાંખશો. બીજા સ્વપ્નમાં આપની સેવા શ્વેત પક્ષી કરતું હતું તેથી આપ શુકલ ધ્યાન ધારણ કરશો. ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતા વિચિત્ર કોયલ ( પક્ષીને જોયું તેથી આપ દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો. ચોથા સ્વપ્નમાં આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો તેથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમા સ્વપ્નમાં આપે સમુદ્ર તર્યો તેથી આપ સંસાર સમુદ્રને તરી જાશો. છટ્ઠા સ્વપ્ન આપે ઉગતો સૂર્ય જોયો તેથી આપ થોડાજ સમયમાં કેવળજ્ઞાન પામશો. સાતમા સ્વપ્નમાં આંતરડાઓ વડે આપે માનુષોત્ત૨ પર્વતને વીંટયો તેથી આપની કીર્તિ ત્રણે ભુવનમાં વિસ્તરશે. આઠમા સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચડયા તેથી આપ સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને દેવમનુષ્યાદિની સભામાં ધર્મ પ્રરૂપશો. નવમા સ્વપ્નમાં આપે દેવોથી શોભી રહેલ પદ્મ સરોવર ( ૧૭૭ For Personal & Private Use Only વ્યાખ્યાન www.jainalarary.cfg Page #226 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર દીઠું તેથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચારે પ્રકારના દેવો આપની સેવા વ્યાખ્યાન કરતા રહેશે. દશમા સ્વપ્નમાં આપે જે સુગંધમય બે પુષ્પોની માળા દીઠી તેનું ફળ હું જાણતો ? નથી. એટલે સિધ્ધાર્થે કહ્યું તેનું ફળ સાધુધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા છે. પછી પ્રભુને નમસ્કાર કરીને બધા ચાલ્યા ગયા. પ્રભુએ ત્યાં આઠ પખવાડિયાવાળું પહેલું ચાતુર્માસ પૂર્ણ કર્યું. (F) ચાતુર્માસ કરીને મોરાક સંનિવેશમાં આવીને પરિમા ધારીને રહ્યા, ત્યાં પ્રભુના સત્કાર માટે પ્રભુના શરીરમાં પ્રવેશ કરીને સિધ્ધાર્થ વ્યંતર નિમિત્તો કહેવા લાગ્યો, તેથી ત્યાં પ્રભુનો મહિમા પ્રવર્યો. પ્રભુના મહિમાને વધતો જોઇ ત્યાં રહેતા અચ્છેદક નામના નિમિત્તિઓએ ગુસ્સે થઈને તૃણચ્છેદના વિષયમાં પ્રશ્ન કર્યો. સિધ્ધાર્થે કહ્યું કે તે નહિ છેદાય. પછી તે અચ્છેદક નિમિત્તિઓએ તે તુણને છેદવાનો પ્રયત્ન કર્યો. આ વાત અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાણી તેથી ત્યાં આવી તેની આંગળીને ઇન્દ્ર 5) વજથી છેદી નાંખી. ત્યારબાદ ક્રોધ પામેલા સિધ્ધાર્થે લોકોને કહ્યું કે એ અચ્છેદક ચોર છે. એણે 5) વરઘોષ નામના ખેડૂતનો દશ પલનો પ્યાલો ચોરીને ઘરની પાછળ ખજૂરીના ઝાડ નીચે દાટયો છે. બીજું ઇન્દ્રશર્માનો ઘેટો ચોરી, મારીને ખાઈ ગયો છે. તે ઘેટાના હાડકાં ઘર પાસેની બોરડી 2 નીચે દાટયાં છે. તેનું ત્રીજું દૂષણ તો તેની સ્ત્રીને પૂછવાથી તે તમને કહેશે. પછી લોકોએ તેની ઉં સ્ત્રીને જઇને પૂછ્યું. તેથી તેની સ્ત્રીએ પણ પોતાના પતિ સાથે તે જ દિવસે કલહ થયેલ હોવાથી કહી દીધું કે, અરે લોકો ! એ પાપીનું મુખ પણ જોવા જેવું નથી. એ પોતાની સગી બહેનને પણ - ભોગવે છે. આ રીતે લોકોમાં પોતાના પાપની વાત જાહેર થઇ જવાથી અત્યંત લજ્જા પામેલો () તે અચ્છેદક એકાંતમાં પ્રભુને વિનવવા લાગ્યો કે હે પ્રભુ! વિશ્વવંદ્ય, આપ તો સર્વ સ્થાને E પૂજાશો, પરંતુ મારી તો આજીવિકા અહીં જ છે. એ સાંભળી તેની અપ્રીતિ જાણીને પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્વેતાંબિકા નગરી તરફ ચાલ્યા. રસ્તામાં જતા માણસોએ કહ્યું કે આ રસ્તો ઘણા વિબવાળો છે તેથી આપ બીજે રસ્તે થઈને જાઓ. એવો લોક નિષેધ જાણીને પણ દયાળુ પ્રભુ કનકખલ તાપસના આશ્રમમાં ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા ગયા. 544444444444 A44154 www.by on For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 54545454545454 એ ચંડકૌશિક પૂર્વભવમાં મહાતપસ્વી સાધુ હતો. પારણાના દિવસે કોઇવાર ગોચરીએ જતાં વ્યાખ્યાન છે તેમના પગ નીચે દેડકી આવી ગઈ. સાથે રહેલા સાધુએ તે વિરાધનાને પ્રતિક્રમવા માટે, ) ઈરિયાવહિ વખતે, ગૌચરી આલોવતી વખતે અને સાંજના પ્રતિક્રમણ વખતે એમ ત્રણ વખત યાદ કરાવી આપેલ તેથી તે સાધુ ઉપર ગુસ્સે થઇ, ગુસ્સાથી તેને મારવા દોડતા વચ્ચે રહેલા થાંભલા સાથે અથડાવાથી મૃત્યુ પામી તે તપસ્વી સાધુ જ્યોતિષી દેવ થયા. ત્યાંથી ચ્યવી તાપસીના આશ્રમમાં પાંચસો તાપસીનો અધિપતિ ચંડકૌશિક નામે તાપસાગ્રણી થયો. ત્યાં પણ છે તે પોતાના આશ્રમના વૃક્ષોના ફળોને લેતા રાજકુમારોને કુહાડાથી મારવા દોડયો, પરંતુ રસ્તામાં છે કુવામાં પડી ગયો. પછી મરણ પામીને તે જ આશ્રમમાં પૂર્વભવના નામવાળો એટલે ચંડકૌશિક (H) નામે દષ્ટિવિષ સર્પ થયો. તે સર્પ પ્રભુને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા જોઈ ક્રોધથી ધમધમતો છતો : સૂર્ય તરફ જોઈ જોઈને પ્રભુ તરફ દષ્ટિજવાલા ફેંકવા લાગ્યો. અને આ પ્રભુ મારા પર ઢળીને પડે નહિ એમ વિચારી પાછો ખસવા લાગ્યો. પરંતુ પ્રભુને નિશ્ચલ જોયા અને ડંખ મારવા છતાં પ્રભુ વ્યાકુળ ન થયા તથા ડંખના સ્થાનથી નીકળતા લોહીને દૂધ સમાન ઉજ્જવલ જોઇ તે પ્રભુની છે મે જોઈ રહ્યો. ત્યારે વિસ્મિત અને શાંત થયેલ ચંડકૌશિકને માટે “બુજઝ બુજઝ ચંડકૌશિક” એવા ઉદગારો પ્રભુના મુખથી નીકળ્યા. તે સાંભળીને જાતિસ્મરણ પામેલા અને પૂર્વભવને જોવાથી પશ્ચાત્તાપવાળા એવા ચંડકૌશિકે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને વિચાર્યું કે “અહો ! કરૂણાસમુદ્ર એવા પ્રભુએ મને દુર્ગતિમાં પડતો બચાવી લીધો. પછી અનશન લઈ પંદર દિવસ સુધી પોતાનું રે મુખ બીલમાં રાખીને સમાધિપૂર્વક રહ્યો. નાગરાજાને આ રીતે પડેલો જોઈ ઘી, દૂધ વેચવા જતી ગોવાલણો ભક્તિપૂર્વક તે નાગની ઘી, દૂધથી પૂજા કરવા લાગી. પછી એ ઘી, દૂધની સુગંધને ) ક) લીધે કીડીઓના સમૂહ નાગ ઉપર આવીને ડંખ દેવા લાગ્યા તેથી પીડાને અનુભવતો છતાં પ્રભુની 1) અમૃતદષ્ટિથી સિંચન કરાએલો એવો તે નાગ ક્રોધ કર્યા વિના સમાધિપૂર્વક કાળ કરી આઠમા દેવલોકમાં દેવ થયો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તર વાચાલમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને ખીર વહોરાવી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. ત્યાંથી પ્રભુ શ્વેતાંબી નગરીએ આવ્યા ત્યાં ૧૭૯ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #228 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર முழுகு FEBR પ્રદેશી રાજાએ પ્રભુનો ઘણો મહિમા કર્યો, ત્યાંથી સુરભિપુર જતાં પ્રભુને રથથી આવેલા નૈયકગોત્રના પાંચ રાજાઓએ વંદન કર્યું. પછી સુરભિપુર પહોંચતાં પહેલાં પ્રભુએ ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેસવા પગ મૂક્યો. તે સમયે ઘુવડનો શબ્દ સાંભળીને ક્ષેમિલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આજે આપણને મરણાન્તકષ્ટ આવવાનું છે. પરંતુ આ મહાપુરુષના પ્રભાવથી તે નાશ પામશે. પછી તે નાવ જ્યારે નદીની મધ્યમાં આવી ત્યારે એવું બન્યું કે પ્રભુએ ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં મારેલ સિંહનો જીવ નાગકુમાર ભવનપતિમા સુદંષ્ટ્ર નામનો દેવ થયો હતો, તેણે પ્રભુને નાવમાં જોઇને પોતાના પૂર્વ ભવનું વેર લેવા નાવને ડુબાડવા માંડી. પરંતુ કંબલ અને સંબલ નામના નાગકુમારના દેવોએ તે જાણીને સુદંષ્ટ્ર દેવને ધમકાવીને ભગાડી દઇ નાવને બચાવી લીધી. આ કંબલ અને સંબલનો વૃતાંત આ પ્રમાણે છે. વ્યાખ્યાન મથુરામાં જિનદાસ નામનો શેઠ હતો. સાધુદાસી નામે તેની પત્ની હતી. એ બન્ને શ્રાવક ધર્મને ચુસ્ત રીતે પાળનારા હતાં. તેમણે પાંચમા વ્રતમાં સર્વથા ચોપગા પશુઓનો પરિગ્રહ રાખવાનો નિષેધ કરેલ હતો. એક ભરવાડણ પાસેથી તેઓ દૂધ-ઘી વગેરે લેતાં હતાં તેથી તે ભરવાડણ સાથે સાધુદાસીનો ઘણો લાગણીભર્યો સંબંધ થઇ ગયેલ. એ ભરવાડણને લગ્નપ્રસંગ આવ્યો તેમાં આવવા એ શેઠ શેઠાણીને આમંત્રણ આપ્યું. પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો અને કહ્યું કે તમને કાંઇ ચીજવસ્તુઓ જોઇએ તો ખુશીથી લઇ જાશો. તેથી તે ભરવાડણ ત્યાં લગ્ન પ્રસંગ માટે એ શેઠના ધરેથી વસ્ત્ર આભૂષણ ચંદ્રવા વગેરે વસ્તુઓ લાવી. એ વસ્તુઓથી એનો લગ્નપ્રસંગ ખૂબ જ દીપી ઉઠ્યો. એટલે ખુશ થયેલ ભરવાડ ભરવાડણે શેઠ શેઠાણીએ ના કહ્યા છતાં સમાનવયના નાના અત્યંત સુંદર આકૃતિવાળા બળવાન એવા બે બાલબળદોને શેઠને ઘેર બાંધી દીધા. પછી શેઠે વિચાર્યું કે આ બળદોને હવે પાછા મોકલશું તો એ બળદો ત્યાં ભારત ઉપાડવા વગેરેથી કષ્ટ ભોગવશે, તેથી પાછા ન મોકલતાં તે બળદોનું પ્રાસુક એવા ધાસપાણી વગેરેથી પોષણ કરવા લાગ્યા. આઠમ, પાખીના શેઠ શેઠાણી પૌષધ લઇ ધાર્મિક પુસ્તક વાંચતાં ( ૧૮૦ For Personal & Private Use Only www.jainalarary.cfg Page #229 -------------------------------------------------------------------------- ________________ દુ કલ્પસૂત્ર શું હતાં, તે સાંભળીને બળદો પણ ભદ્રિકપરિણામી થઈ જે દિવસે શેઠ શેઠાણીનો ઉપવાસ રહેતો શું વ્યાખ્યાન (1) તે દિવસે ઘાસ પાણી લેતા નહીં. એટલે ઉપવાસી રહેતા. એ પ્રમાણે કરવાથી તે બળદો શેઠ ) શેઠાણીને અતિશય પ્રિય થયા. કોઇક દિવસે તે શેઠનો મિત્ર તે બળદોને ઘણા સુંદર અને બળવાન જોઈને શેઠને પૂછયા વિના જ ભાંડિર વનમાં યક્ષની યાત્રામાં ગાડીમાં જોડીને લઇ ગયો. કદી પણ ગાડીમાં નહીં જોડેલા એવા બળદોને દોડાવવાની શરતોમાં એવા દોડાવ્યા કે તેમના સાંધા તૂટી ગયા. પછી તે બળદોને તે મિત્ર શેઠના ઘરે બાંધી ગયો. બળદોની આવી સ્થિતિ જોઈને શેઠને ઘણું દુઃખ થયું. પછી આંખમાં આંસુ લાવી શેઠે તે બળદોને ભક્ત પચ્ચકખાણ કરાવી નમસ્કાર મહામંત્ર સંભળાવી સારી રીતે નિર્ધામણા કરાવી, પછી શુભ ભાવનામાં રહેલા તે બળદો મૃત્યુ પામીને નાગકુમાર ક) નિકાયમાં કંબલ સંબલ દેવ થયા. તેમણે તરત અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી સુદંષ્ટ્ર દેવ નાવમાં 5 બેઠેલા પ્રભુને ઉપસર્ગ કરી રહેલ છે જાણી ત્યાં આવી સુદંષ્ટ્રને ભગાડી ઉપસર્ગ નિવારી દીધો અને પ્રભુજીનાં ગુણગાન કરી નૃત્યાદિ કરી સુગંધી જલ તથા પુષ્પોની વૃષ્ટિ કરી તે દેવો પોતાને છે સ્થાને ચાલ્યા ગયા. પછી પ્રભુ પણ ત્યાંથી પ્રયાણ કરી રાજગૃહી નગરીના નાલંદા નામના વાડામાં એક શાલવીની શાળાના એક વિભાગમાં માલિકની રજા લઇને પ્રથમ માસખમણ સ્વીકારીને 5) રહ્યા. ત્યાં મંખ નામના માણસની સુભદ્રા નામની પત્નીથી જન્મેલ અને બહુલ નામના બ્રાહ્મણની ગોશાળામાં જન્મેલ હોવાથી ગોશાળા નામે પ્રસિધ્ધ થયેલ. એ ગોશાળો તે વખતે ત્યાં આવ્યો હતો. આ સમયે માસક્ષમણને પારણે પ્રભુને વિજય શેઠે પારણું કરાવ્યું તેથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા, એ મહિમા જોઇને ગોશાળાએ કહ્યું કે હું તમારો શિષ્ય છું. પ્રભુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં. છતાં પ્રભુના શિષ્ય તરીકેની પોતાની ઓળખાણ ગોશાળાએ ચાલુ રાખી પછી રૂ બીજા માસખમણના પારણે પ્રભુને નંદશેઠે પકવાન વગેરેથી પ્રતિલાવ્યા, અને ત્રીજા મા ખમણના પારણે પ્રભુને ઉપનંદશેઠે પરમાન વડે પ્રતિલાલ્યા, ચોથા મા ખમણના પારણે ) ૧૮૧ 15345445 foLoLoLLAM Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #230 -------------------------------------------------------------------------- ________________ કિલ્પસૂત્ર વ્યાખ્યાન 444444444444444 કોલ્લાગ સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણે પ્રભુને દૂધપાકથી પ્રતિલાવ્યા. એટલે દૂધપાક વહોરાવ્યો, ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. પછી પ્રભુએ જ્યારે રાજગૃહીથી વિહાર કર્યો. ત્યારે ગોશાળો ભિક્ષા લેવા ગયો હતો તે પાછો આવ્યો ત્યારે પ્રભુને ન જોવાથી પોતાના સર્વે ઉપકરણો બ્રાહ્મણોને આપી દાઢી, મૂછ, અને મસ્તક મુંડાવીને ફરતો ફરતો કોલ્લાગ સન્નિવેશમાં આવ્યો. ત્યાં ભગવાનને જોઈ તેમની પાછળ ફરવા લાગ્યો. પ્રભુ સુવર્ણખલ ગામે ગયા. માર્ગમાં કેટલાક ગોવાળીઆઓ એક વાસણમાં દૂધપાક તૈયાર કરતા હતા, તે જોઇ ગોશાળાએ કહ્યું આપણે અહીં ભોજન કરીને પ્રયાણ કરશે. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે કહયું કે એ દૂધપાકનું વાસણ ભાંગી જશે. આ વાત ગોશાળો તે ગોવાળીઆઓને કહી આવ્યો. તેથી તેઓએ એ વાસણનું ઘણું રક્ષણ કર્યું. છતાં તે ભાંગી ગયું. આ જોઈ ગોશાળાએ એવો નિશ્ચય કર્યો કે જે થવાનું હોય છે તે થાય જ છે. પ્રભુ ત્યાંથી બ્રાહ્મણ ગામે આવ્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓના બે પાડા હતા. તેમાં નંદના પાડામાં પ્રભુ ગયા અને ઉપનંદના પાડામાં ગોશાળો ગયો. પ્રભુને નંદે ખીર વહોરાવી અને ઉપનંદે ગોશાળાને વાસી અન વહોરાવ્યું, તેથી ક્રોધિત થયેલ ગોશાળાએ તેને મોટી શિક્ષા કરી. પ્રભુ ત્યાંથી ચંપાનગરી આવ્યા અને ત્યાં બે માસખમણ કર્યો. એટલે બે માસનું તપ કરી ત્રીજું ચાતુર્માસ ત્યાં રહ્યા. છેલ્લા બે માસનું તપ કરીને તેનું પારણું ચંપાનગરીની બહાર કરીને પ્રભુ ત્યાંથી કોલ્લાગ સન્નિવેશમાં આવીને એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગે રહ્યા. ગોશાળે ત્યાં શૂન્ય p) ઘરમાં ગામધણીના પુત્રને વિદ્યુમ્નતિ દાસીની સાથે ક્રીડા કરતો જોયો અને તેની હાંસી કરી તેથી તેણે ત્યાં ગોશાળાને માર્યો. પછી પ્રભુ પાતાલક નગરે આવ્યા અને શૂન્ય ઘરમાં કાયોત્સર્ગે રહ્યા. ગોશાળાએ ત્યાં પણ અંદને પોતાની દાસી સાથે ક્રીડા કરતો જોયો અને તેની પણ હાંસી કરી. તેથી તેણે પણ ગોશાળાને માર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુમારક સંન્નિવેશમાં આવ્યા. ત્યાં ચંપા નામના રમણીય ઉદ્યાનમાં કાયોત્સર્ગે રહ્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રી મુનિચંદ્રસૂરિ વિશાળ શિષ્ય પરિવાર સહિત કુંભારની શાળામાં ઉતર્યા હતા. તેમને જોઇને ગોશાળાએ કહ્યું કે તમે કોણ છો ? તેમણે કહ્યું અમે નિગ્રંથ છીએ. એ સાંભળી ગોશાળાએ કહ્યું 144444444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #231 -------------------------------------------------------------------------- ________________ $$4706 કલ્પસૂત્ર છે કે તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં, તેમણે કહ્યું જેવો તું છે તેવા તારા ધર્માચાર્ય હશે. ત્યારે વ્યાખ્યાન 5) ગુસ્સે થયેલા ગોશાળાએ કહ્યું કે મારા ધર્માચાર્યના પ્રતાપથી તમારો આશ્રમ નાશ પામશે. ) સાધુઓએ કહ્યું, અમને તેનો ભય નથી. પછી ગોશાળો પ્રભુ પાસે આવ્યો. તે રાત્રે જિનકલ્પની - તુલના કરતા અને શાળાની બહાર પ્રતિમા ધારીને રહેલા એવા મુનિચંદ્રસૂરિને નહીં ઓળખવાથી E મદિરા પાનથી મસ્ત બનેલા અને ઘૂમતાં ત્યાં આવેલા કુંભારે સૂરિને ચોર માનીને ઘણો માર માર્યો. તેને સહન કરતા સૂરિજીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ઘણો માર લાગેલ તેથી સૂરિજી કાળ કરી સ્વર્ગે ગયા. તેમનો મહિમા કરવા આવેલા દેવોએ ઉદ્યોત કર્યો, તે ઉદ્યોતને દૂરથી જોઇને ગોશાળાએ કહ્યું કે “અહો, તેમનો આશ્રમ નાશ પામી રહેલ છે. ત્યારે સિદ્ધાર્થે ખરી વાત કહી Eછે છતાં તે દુષ્ટ સ્વભાવવાળો ગોશાળો તેમના આશ્રમે જઇને ત્યાં રહેલા સાધુઓનો તિરસ્કાર કરીને Fિ પાછો આવ્યો. પ્રભુ ત્યાંથી ચૌરા ગામે આવ્યા. પ્રભુને અને ગોશાળાને ત્યાંના ચોકીદારોએ જાસૂસ જાણીને પહેલાં ગોશાળાને પકડીને હેડમાં નાખ્યો. પછી પ્રભુને હેડમાં નાખવાની વિચારણા કરતા ? હતા ત્યારે ઉત્પલ નિમિત્તિઓની સોમા અને જયંતી નામની બે બહેનો સંયમ પાળવામાં અશક્ત થવાથી પરિવ્રાજિકા બની હતી. તેમણે પ્રભુને ઓળખીને હેડમાં નાખતા ચોકીદારોને અટકાવીને ગોશાળાને પણ છોડાવી દીધો. પછી પ્રભુ ત્યાંથી પુષ્ટ ચંપાનગરીએ આવ્યા. ત્યાં ચાર માસખમણ ) દિ કરી એટલે ચાર માસના ઉપવાસ કરી ચોથું ચાતુર્માસ પૂરું કર્યું. ત્યાંથી વિહાર કરી તેજ નગરીની E બહાર પારણું કરી ત્યાંથી પ્રભુ શ્રાવતિ નગરીમાં આવ્યા. ત્યાં નગરીની બહાર કાયોત્સર્ગ રહ્યા. ભિક્ષા લેવા જતાં ગોશાળાએ પૂછયું, આજે મને કેવો આહાર મળશે ? સિધ્ધાર્થે કહ્યું, આજે તને ? ભિક્ષામાં મનુષ્યનું માંસ મળશે. પછી ગોશાળો જ્યાં માંસ ન મળે એવા વાણિયાઓને ત્યાં ભિક્ષા લેવા ગયો. પરંતુ બન્યું એવું કે ત્યાં રહેતા પિતૃદત્ત વણિકની સ્ત્રી ભદ્રાને, મરેલા બાળકો જન્મતા E) હતા તેથી તેણીએ કોઈ નિમિત્તિઓને ઉપાય પૂછતાં તેણે કહ્યું કે જો તું તારા મરેલા બાળકનું F 2 માંસ દૂધપાકમાં રાંધીને કોઈ ભિક્ષકને આપીશ તો તારા બાળકો જીવતા રહેશે. તેથી તે સ્ત્રીએ રે તેજ વિધિપૂર્વક ગોશાળાને દૂધપાક આપી દીધો. પછી તેણે આપેલ ભિક્ષા લઈ ગોશાળો તેનું 444444444444444 54441 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #232 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FREFRIGE Ε ભક્ષણ કરીને પ્રભુ પાસે આવ્યો, સિધ્ધાર્થે સત્ય વૃત્તાંત કહી સંભળાવ્યો. ગોશાળાએ તે વાત માની વ્યાખ્યાન નહીં એટલે વમન કરાવીને નિશ્ચય કરાવી આપ્યો તેથી ગોશાળાને થયું કે જે થવાનું હોય તે થાય જ છે. પછી પ્રભુ હરિદ્ર સંન્નિવેશની બહાર હરિદ્ર વૃક્ષની નીચે પડિમા ધારીને રહ્યા. ત્યારે ત્યાં રાત્રિએ રહેલા મુસાફરોએ ઠંડી દૂર કરવા સળગાવેલા અગ્નિથી પ્રભુના બન્ને ચરણો દાઝયા. પરંતુ પ્રભુજી ત્યાંથી ખસ્યા નહીં. આ જોઇને ગોશાળો ત્યાંથી નાસી ગયો. ત્યાંથી પ્રભુ મંગલા ગામે આવ્યા ત્યાં વાસુદેવના મંદિરમાં પડિમા ધારીને ઊભા રહ્યા, ત્યાં ગોશાળો ગામના બાળકોને આંખો કાઢી બીવડાવવા લાગ્યો. આ વાત જાણી બાળકોના માતાપિતાઓએ ત્યાં આવીને ગોશાળાને ખૂબ માર્યો. પ્રભુ ત્યાંથી આવર્ત ગામે ગયા ત્યાં બલદેવના મંદિરમાં ડિમા ધારીને રહ્યા. ગોશાળો મુખના વિકારો કરીને ત્યાં પણ બાળકોને બીવડાવવા લાગ્યો. બાળકોના વિડલોએ વિચાર્યું કે આ તો ગાંડો લાગે છે. તેથી એને મારવાથી શું ? આપણે એના ગુરુનેજ મારીએ. એમ વિચારી જેવા પ્રભુને મારવા આવ્યા તેવાજ તેમને બલદેવની મૂર્તિએ પોતાના હળ હથિયારથી માર્યા. આ ચમત્કારથી ગામલોકો પ્રભુના ચરણમાં નમી પડયા. પછી પ્રભુ ત્યાંથી ચોરાક સંન્નિવેશમાં આવ્યા, ત્યાં મંડપમાં રંધાતા ઉત્તમ ભોજનને જોઇને ગોશાળો વારંવાર છુપાઇને ભોજન વેળાને જોવા લાગ્યો. તેથી ચોરની શંકાથી ગોશાળાને તે માણસોએ માર માર્યો. પ્રભુ ત્યાંથી લંબુક નામના સંન્નિવેશમાં આવ્યા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઇ રહેતા હતા. તેમાંથી કાલહસ્તિએ પ્રભુને ઉપસર્ગો કર્યા પરંતુ મેઘે પ્રભુને ઓળખ્યા. તેથી ભાઇનો અપરાધ ખમાવીને સત્કાર કર્યો. પછી પ્રભુ ત્યાંથી કઠિન કર્મોની નિર્જરા કરવા લાટ દેશમાં આવ્યા. ત્યાં પ્રભુએ ઘણા આકરા ઉપસર્ગો સહન કર્યા, ત્યાંથી પૂર્ણકલશ નામના અનાર્ય ગામે જતા પ્રભુને માર્ગમાં મળેલા બે ચોરો અપશુકન માનીને તલવારથી મારવા દોડયા. પરંતુ ઉપયોગ દેનારા ઇન્દ્રે આ જાણીને તરત ત્યાં આવીને ચોરોને શિક્ષા કરી પોતાના સ્થાને ગયા. For Personal & Private Use Only P ૧૮૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે પછી પ્રભુ ભદ્રિકા નગરીમાં આવ્યા. ત્યાં ચોમાસી તપ કરી પાંચમું ચાતુર્માસ કર્યું. અને તપનું વ્યાખ્યાન (5) પારણું નગરીની બહાર કરી ત્યાંથી પ્રભુ તંબાલ ગામે આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય ) (F) નંદિષેણસૂરિ નામના વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સાથે કાયોત્સર્ગ રહ્યા હતા. તેમને ચોર HD કે ધારી કોટવાળના પુત્રે ભાલો માર્યો, ભાલાની પ્રાણઘાતક વેદનાને સહન કરતા આચાર્યશ્રીને કિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તરત સ્વર્ગે ગયા. તેમના શિષ્યોનો મુનિચંદ્રસૂરિના શિષ્યોની જેમ ગોશાળાએ ઉપહાસ કર્યો, ત્યાંથી પ્રભુ કપિક નામના સંન્નિવેશમાં આવ્યા. ત્યાં મૌનધારી કાયોત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને કોટવાલોએ ચોર ધારીને ગોશાળા સહિત પકડ્યા. પરંતુ પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની અંતેવાસિનીઓ અને પછીથી પરિવ્રાજિકા બનેલી એવી વિજયા અને પ્રગભાએ તેમને છોડાવ્યા. પછી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા ત્યારે ગોશાળો પ્રભુથી છૂટો થઈ અલગ માર્ગે ચાલ્યો. ત્યાં તેને માર્ગમાં પાંચસો ચોરો મળ્યા. તે ચોરો મામો મામો કહીને ગોશાળાના ખભા ઉપર ચડી બેસવા લાગ્યા. તેથી ગોશાળો થાકીને લોથપોથ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પ્રભુ સાથે રહેવું જ ઠીક છે. એમ વિચારી પ્રભુ જે રસ્તે ગયા હતા તે રસ્તે છે પ્રભુની શોધ કરતો ચાલ્યો. પ્રભુ તો વૈશાલી નગરીએ પહોંચીને લુહારની ખાલી પડેલી જગ્યામાં તેની આજ્ઞા લઇને પડિમા ધારીને રહ્યા. એ શાળાનો સ્વામી છ માસની માંદગીમાંથી ઉઠીને તે જ દિવસે લોટું ટીપવાનો ઘણ લઈને ત્યાં આવ્યો. પ્રભુને જોઇને અપશુકન માની પ્રભુને તે જ ઘણથી મારવા દોડ્યો. આ વાત અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાણી તેથી ત્યાં આવી તે લુહારને આકરી શિક્ષા કરી. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગ્રામક સંન્નિવેશમાં આવ્યા ત્યાં ઉદ્યાનમાં બિભેલક યક્ષે મહિમા કર્યો, પ્રભુ ત્યાંથી શાલિશીર્ષ ગામે આવ્યા. ત્યાં અત્યંત શીત પડતી હતી. તેવા સમયે પ્રભુ કાયોત્સર્ગ રહ્યા. ત્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અપમાનિત થયેલ વિજયવતી નામની H) રાણી મરીને કેટલાક ભવ ભમીને કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તેણે તાપસીનું રૂપ ધારણ ક દિ કરી પોતાની જટામાંથી હિમ જેવું ઠંડુ પાણી પ્રભુ ઉપર છાંટવા માંડ્યું. કડકડતી માધ માસની કે ૨ ૧૮૫ 444444444444 4444444444444444 Jan Education intentional For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર : ટાઢમાં પ્રભુને આ આકરો શીત ઉપસર્ગ થયો એમ છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જાણી તે વ્યંતરી વ્યાખ્યાન પ્રભુની ક્ષમા માગીને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલી ગઈ. એવા શીત ઉપસર્ગને સમભાવે સહન કરતા એવા વીરપ્રભુને ત્યારે લોકાવવિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ ભદ્રિકાનગરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપ અને અનેક પ્રકારના અભિગ્રહોથી પ્રભુએ છઠ્ઠ ચાતુર્માસ કર્યું. અહીં 5) છ માસે ગોશાળો પ્રભુ પાસે આવ્યો. ચોમાસી તપનું પારણું પ્રભુએ ભદ્રિકાનગરીની બહાર કર્યું. ) E) પછી ઉપસર્ગ રહિત એવા મગધ દેશમાં પ્રભુએ ઉપસર્ગરહિતપણે વિહાર કરી આલંભિકા નગરીમાં ED આવી ચોમાસી તપ કરી સાતમું ચાતુર્માસ પૂર્ણ કરી ચોમાસી તપનું પારણું નગરીની બહાર કર્યું. પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી કુડંગ સન્નિવેશમાં આવી વાસુદેવના મંદિરમાં પડિમા ધારી રહ્યા. ગોશાળો પણ વાસુદેવની પ્રતિમાને પૂંઠ દઇને બેઠો તેથી લોકોએ ગોશાળાને ઘણો માર માર્યો, ત્યાંથી પ્રભુ મર્દન ગામમાં બલદેવના ચૈત્યમાં આવી પડિમા ધારી રહ્યા ત્યાં ગોશાળો બલદેવના મુખમાં પુરુષચિહ્ન રાખીને ઊભો રહ્યો તે જાણી લોકોએ તેને ઘણો માર માર્યો છતાં બન્ને જગ્યાએ ગોશાળાને સાધુ જાણીને છોડી દીધો. ) પ્રભુ ત્યાંથી ઉન્નાગ સન્નિવેશ તરફ જતા હતા ત્યારે રસ્તામાંથી તરતના પરણેલા લાંબા (E) દાંતીવાળા પતિપત્નીને આવતા જોઇ ગોશાળો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બન્નેનો જોગ તો સરખો મળ્યો છે. એથી ગુસ્સે થયેલા તે દંપતીએ ગોશાળાને મારીને વાંસની ઝાડીમાં ફેંકી દીધો. એને પ્રભુનો છત્રધર જાણીને વધુ ન મારતાં છોડી દીધો. ત્યાંથી પ્રભુ ગોભૂમિમાં આવ્યા, ત્યાંથી રાજગૃહી નગરમાં આવી ચોમાસી તપ કરી આઠમું ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચોમાસી તપનું પારણું નગરની બહાર કરીને વિહાર કરતા પ્રભુ વજભૂમિમાં આવ્યા, ત્યાં ચાતુર્માસને * યોગ્ય કોઇ નિયતસ્થાન ન મળવાથી નવમું ચાતુર્માસ પ્રભુએ અનિયતપણેજ કર્યું. આ ચાતુર્માસમાં E પ્રભુજીને ઘણા ઉપસર્ગો થયા તે પ્રભુએ સમભાવે સહન કર્યા. ત્યાંથી પ્રભુ કુર્મગ્રામે જતા હતા, માર્ગમાં ગોશાળાએ પ્રભુને એક તલના છોડ વિષે પૂછયું કે આ છોડ ફળશે કે નહીં ? સિદ્ધાર્થે 54 Soffitis) குகுகுகுகுகுகுகுக்கு Jein Education international For Personal Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કહ્યું ફળશે. અને એના સાતે પુષ્પના જીવો મરીને તેની એક શીંગમાં તલ તરીકે ઉત્પન્ન થાશે. ગોશાળાએ એ વચનને ખોટું કરવા તે તલના છોડને ઉખેડીને ફેંકી દીધો. આ વખતે ત્યાં વૃષ્ટિ ન થઇ તેથી તે ભીંજાયેલી ભૂમિમાં ગાયની ખરથી તે છોડનું મૂળિયું ખેંચી ગયું અને તે છોડ તાજો ૐ થઇ ગયો. પ્રભુ કૂર્મગ્રામે ગયા ત્યાં વૈશ્યાયન તાપસે પોતાની જટા આતાપના ગ્રહણ કરવા માટે છૂટી મૂકીને મધ્યાહ્ન સમયે સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને આતાપના લેવાનું ચાલુ રાખેલ ત્યારે સૂર્યના તાપથી તેની જટામાંથી જૂઓ ખરવા માંડી. તે જૂઓને ઉપાડીને તે તાપસ પાછી જટામાં મૂકતો હતો. તે જોઇને ગોશાળો તાપસને યૂકાશય્યાતર કહીને ચીડાવવા માંડ્યો. તેથી ગુસ્સે થયેલા તે ન તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા મૂકી. પરંતુ કરુણાસમુદ્ર પ્રભુએ તેજોલેશ્યા સામે શીતલેશ્યા – મૂકવાથી તેજોલેશ્યા શમી ગઇ, તેથી ગોશાળો બચી ગયો. પ્રભુની અલૌકિક શક્તિ જોઇ તાપસ પ્રભુની ક્ષમા માંગી નમી પડયો. આ તેજોલેશ્યા કેમ પ્રાપ્ત થાય ? એવા ગોશાળાના પ્રશ્નથી અવશ્ય ભાવીભાવના યોગથી સર્પને દૂધ પાવાની પેઠે અનર્થકારી એવી તેજોલેશ્યાની વિધિ સિદ્ધાર્થે કહી કે છમાસ સુધી નિરંતર મૈં તપ કરી સૂર્યની આતાપના લેતો છતો દરેક પારણે એક મૂઠી અડદના બાકડા તથા એક અંજલિ પ્રમાણ ગરમ પાણીનો ઉપયોગ કરે તેને છમાસના તપને અંતે તેજોલેશ્યા પ્રાપ્ત થાય. પછી ત્યાંથી સિધ્ધાર્થપુરે જતાં માર્ગમાં તે તલના છોડનો પ્રદેશ આવવાથી ગોશાળાએ કહ્યું તે તલનો છોડ ઊપજ્યો નથી તો તેની એક શીંગમાં સાત તલની વાત શી કરવી ? સિધ્ધાર્થે ૐ કહ્યું તે જ આ તલનો છોડ છે અને તેની શીંગમાં સાત તલ થયેલ છે. ગોશાળાએ અવિશ્વાસ મૈં રાખીને તપાસ કરતાં તે જ છોડ જણાયો. પછી તેની શીંગને ફોડી જોઇ તો તેમાં સાત તલ જોયા. તેથી તેને થયું કે જે પ્રાણીઓ મરે છે તે જીવો તે જ શરીરમાં પાછા ઉત્પન્ન થાય છે. એથી તેણે પોતાના નિયતિવાદના સિધ્ધાંતને વધારે મજબૂત બનાવ્યો. ત્યાંથી ગોશાળો પ્રભુથી અલગ પડી ગયો અને શ્રાવસ્તી નગરીમાં એક કુંભારની શાળામાં રહી છ માસના છઢ તપ વગેરે વિધિથી For Personal & Private Use Only વ્યાખ્યાન દુ ૧૮૭ www.jainslitary.c113 Page #236 -------------------------------------------------------------------------- ________________ કિલ્પસૂત્ર A455 HE44444914 97 56 55 56 તેણે તેજોલેશ્યા સાધી લીધી. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય કોઈ સાધુ દીક્ષા પાળી ન વ્યાખ્યાન ૨ શકવાથી ગૃહસ્થ થયેલ તેમની પાસેથી ગોશાળો અષ્ટાંગ નિમિત્તનો અભ્યાસ કરી અષ્ટાંગ નિમિત્ત અને તેજલેશ્યાની પ્રાપ્તિથી પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવવા લાગ્યો. પ્રભુએ દશમું ચાતુર્માસ શ્રાવસ્તી નગરીએ આવીને કર્યું. તેમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી. તપનું પારાણું નગરીની બહાર કર્યું. પછી વિચરતા પ્રભુ અનાર્ય લોકોની વસ્તીવાળી દઢ ભૂમિમાં આવ્યા, ત્યાં પેઢાલ ગામની બહાર પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ તપ કરીને એક રાત્રિ પડિમા ધારીને રહ્યા. આ સમયે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કહ્યું કે “શ્રી વીરપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા માટે ત્રણ જગતમાં કોઇપણ સમર્થ નથી.” ઇન્દ્ર કરેલ વીરપ્રભુની આ પ્રશંસાને નહીં સહન કરનારા ત્યાં બેઠેલા સંગમ નામના દેવે કહ્યું કે હે દેવેન્દ્ર ! તમે કરેલ આ પ્રશંસા દેવોના અપમાન સ્વરૂપ છે. આ રીતે પ્રશંસા ન કરવી જોઇએ. હું તેને ક્ષણવારમાં ચલાયમાન કરી આવું છું. એ મનુષ્યનો શો ભાર છે કે તે દેવોથી ચલિત ન થાય ? એમ કહી ક્રોધથી ધમધમતો સંગમદેવ પ્રભુ પાસે આવ્યો અને તેણે પ્રથમ એવી ધૂળની વૃષ્ટિ કરી કે તેથી પ્રભુના મુખ, નાક, કાન, આંખ વગેરે શરીરના અવયવો એવા પૂરાઈ ગયા કે જેથી પ્રભુજી શ્વાસોશ્વાસ લેવા પણ અસમર્થ થઈ ગયા. પછી વજમુખવાળી કીડીઓ વિકર્વી જે કીડીઓ પ્રભુના શરીરમાં એક બાજુથી જઈ બીજી બાજુથી નીકળવા લાગી તેથી પ્રભુનું શરીર ચાળણી જેવું તે દેવે કરી નાંખ્યું. પણ પ્રભુ મનથી ચલિત ન થયા, પછી વજ સમાન ડંખ દેનારા ડાંસ મચ્છરો ઉત્પન્ન ) કરી એવા ડંસ દેવરાવ્યા કે જેથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ સમાન લોહી નીકળવા લાગ્યું. ) પછી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલોથી આખા શરીરે ચટકાઓ દેવરાવી દુઃખ આપવા માંડ્યું પછી F વીંછીઓ વિકર્વી પ્રભુના શરીરમાં કઠોર ડંખ મારીને આખા શરીરને ભેદી નાંખ્યું. પછી વિકલા નોળિયાઓએ ઉગ્ર દાઢોથી પ્રભુના શરીરનું માંસ દોડી દોડીને તોડવા માંડ્યું, ત્યાર પછી વિફર્વેલા સર્પો દાઢો ભાંગી જાય તેટલા જોરથી ડખો મારવા લાગ્યા, પછી વિફર્વેલા ઉંદરોએ પ્રભુના ૧૮૮ 164444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #237 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શરીરને કરડવા માંડ્યું, પછી વિકલા હાથીઓ પ્રભુને સૂંઢથી પકડી ઉછાળી દંતશૂળથી ઝીલી ) વ્યાખ્યાન દાંતોથી પ્રહાર કરી પગથી કચડવા લાગ્યા, પછી વિકુલી હાથણીઓએ પણ હાથીઓની જેમ પ્રહાર કરી પીડયા, પછી વિફર્વેલા પિશાચોએ અટ્ટહાસ્યાદિ ઘોર ઉપસર્ગો કરી પ્રભુને પડ્યા, પછી વિદુર્વેલા વાઘોએ વજ જેવી દાઢોથી અને અત્યંત તીક્ષ્ણ નખોથી પ્રભુના શરીરને વિદારીને કિ અત્યંત પીડ્યા. પછી વિકર્વેલા સિધ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી વિલાપ કરતાં કહે છે કે છે, 2 પુત્ર ! તું અમને બચાવી લે. અમે તારા વિના કોઇથી બચી શકીએ તેમ નથી. આ રાક્ષસો અમને ? બહુજ પીડી રહ્યા છે. અમને એમાંથી કોઈપણ રીતે છોડાવ, નહીં તો આ અમારા પ્રાણ લેશે વગેરેથી પ્રભુને પીડા આપી. પછી સેનાની વિકલી છાવણીના માણસોએ પ્રભુના પગોનો ચૂલો બનાવી અગ્નિ સળગાવી ઉપર વાસણ રાખી ભાત વગેરે રાંધવા માંડી પ્રભુને પડયા. પછી F) વિકલા ચાંડાળોએ તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓનાં પાંજરાઓ પ્રભુનાં જંઘા, બાહુ, કાન વગેરે ; E અવયવોમાં લટકાવ્યાં. તેના પક્ષીઓએ પ્રભુના શરીરને તીક્ષ્ણ ચાંચ અને નખોના પ્રહારથી ટે જર્જરિત કરી પીડડ્યા. પછી વિકલા પ્રચંડ પવનથી પ્રભુને ઉછાળી ઉછાળીને નીચે પટકીને પડયા. પછી વિફર્વેલા વંટોળિયા પવનથી પ્રભુને ચક્રની પેઠે જમાડીને પીડયા, પછી જેના માથે પડવાથી મેરુપર્વતની ચૂલિકાનું પણ ચૂર્ણ થઈ જાય તેવું એક હજાર ભાર પ્રમાણનું ચક્ર વિફર્વી 1) પ્રભુ ઉપર તેનો જોરથી પ્રહાર કર્યો. તે ચક્રના પ્રહારથી પ્રભુ ઢીંચણ જેટલા જમીનમાં ગયા. પછી પ્રભાત વિફર્વને હે દેવાર્ય ! ક્યાં સુધી ધ્યાનમાં રહેશો ? ક્યારથી પ્રભાત થઈ ગયેલ છે વગેરે કહ્યું પણ પ્રભુએ જ્ઞાનથી જાણ્યું કે હજી રાત્રિ બાકી છે એટલે સ્થિર જ રહ્યા. પછી અંતે તે સંગમદેવે દેવોની ઋદ્ધિ વિકર્વીને કહ્યું કે હે મહર્ષિ ! હું પ્રસન્ન થયો છું તમારા આ તપ ધ્યાનથી, માટે માગી લ્યો કહો તો સ્વર્ગ આપું અને કહો તો મોક્ષ આપી દઉં. આવું સાંભળ્યા છતાં પ્રભુ કાંઈ બોલ્યા નહિ. એટલે તે સંગમદેવે વિકેલી દેવાંગનાઓ ચલિત કરવા માટે અનેક અનેક અનુકળ ઉપસર્ગો કરવા લાગી. પરંતુ પ્રતિકૂળ કે અનુકુળ એવા કોઈપણ ઉપસર્ગથી પ્રભુ જરા E પણ ચલાયમાન ન થયા. સંગમદેવે એકજ રાતમાં મોટા મોટા વીશ ઉપસર્ગો કરીને પ્રભુને હેરાન AAG G48 G4 G44444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #238 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર હેરાન કરી દીધા છતાં કરુણાવંત પ્રભુએ સંગમદેવ ઉપર કરુણા જ વર્ષાવી. અહીં કવિની કલ્પના 2 વ્યાખ્યાન એવી થઈ કે જેમનામાં જગતનો નાશ કરવાની અને ઉદ્ધાર કરવાની પણ શક્તિ છે તેવા અને છે તે બળવાળા એ વીર પ્રભુએ આવા વગર કારણે હેરાન કરનારા સંગમદેવ ઉપર પણ ક્રોધ ન jy ફ) કરતાં કૃપા જ વરસાવી તો પછી એમની પાસે રહેવાથી આપણી કિંમત શી ? એવા વિચારથી ) ઇ જાણે હોય નહિ તેમ ક્રોધ પ્રભુને મૂકીને ચાલ્યો ગયો. પ્રભુએ ત્યાંથી દિવસે વિહાર કર્યો. સંગમદેવની દુષ્ટતા હજી ગઈ ન હતી તેથી પ્રભુ જ્યાં ; જ્યાં જવા લાગ્યા ત્યાં ત્યાં આહારને અનેષણીય કરવા લાગ્યો, અને બીજા પણ ઘણી જાતના હE ઉપસર્ગો કરવાનું ચાલુ રાખ્યું. આ દેવના ઉપસર્ગોથી અને પ્રયત્નોથી પ્રભુના છ માસના ઉપવાસ રે થઇ ગયા પરંતુ પ્રભુએ અનેષણીય આહાર વહોર્યો નહીં. છ માસ પછી પ્રભુ વજ ગામના છે ગોકુલમાં ગોચરી માટે ગયા. ત્યાં પણ તે સંગમદેવે અનેષણય કરેલ આહાર હોવાથી પ્રભુ આહાર જી લીધા વિના જ પાછા ફરી ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. પછી તે સંગમદેવ આવી જાતના (E) અતિ ઉગ્ર કષ્ટો મેં આપ્યાં છતાં પ્રભુ અમ્મલિત વિશુદ્ધ પરિણામવાળા જ રહ્યા છે એ જાણીને (E) ઝંખવાણો પડી જઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો કે હે પ્રભુસૌધર્મેન્દ્ર આપના સત્ત્વની : દેવસભામાં જે પ્રશંસા કરી હતી તે બરાબર જ છે. મેં આપના ઘણા અપરાધ કર્યા છે એની મને રે છે ક્ષમા આપો. એમ કહી ઇન્દ્રની બીક મનમાં રાખતો છતાં દેવલોક તરફ ગયો. પછી તે જ ગ્ર ગોકુલમાં એક વૃદ્ધાએ પ્રભુને પરમાન વહોરાવી પારણું કરાવ્યું તેથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ) #) પ્રભુને ચલિત કરી આવીશ એમ કહીને સંગમ, દેવલોકમાંથી ગયો ત્યારથી ત્યાંના જીરું 5) દેવદેવીઓના ઉદ્વેગનો પાર ન હતો. ઇન્દ્ર પણ સૌધર્મ સભામાં નાચ, ગાન, તાન, રંગરાગ, ૪) વિલાસ વગેરે બંધ કરાવ્યા. મારા નિમિત્તે જ આ દુષ્ટ સંગમે આવા આકરા ઉપસર્ગો પ્રભુને કરવા - - માંડયા. એ ચિતામાં ઈન્દ્ર, મુખ ઉપર હાથ રાખીને, ચિંતાતુર થઇને, નીચું મુખ રાખીને બેઠો રે 2 હતો. હવે પ્રભુને આકરા ઉપસર્ગો કરીને પણ ચલાવી ન શકનાર તેથી ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો માટેજ Lisici Sicili 414 குருக்கா 10 Jain Education international For Personal & Private Lise Only www.janorary ang Page #239 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Y $$$$$$ શ્યામ મુખવાળો થયેલો અધમ એવો સંગમદેવ દેવલોકમાં આવતો જોવાયો ત્યારે ઇન્દ્રે અવળું મુખ કરીને દેવોને કહ્યું કે ‘અરે દેવો ! આ કર્મચંડાળ પાપી અધમ સંગમ આવે છે એનું મુખ જોવું એ પણ મહાપાપકારી છે. એણે આપણા સ્વામી ત્રિલોકનાથને બહુજ દુ:ખ આપીને સંતાપ્યા છે તેથી એણે આપણો મોટો અપરાધ કરેલ છે. પાપી આપણાથી જેમ ભય પામ્યો નથી તેમ પાપથી પણ ભય પામ્યો નથી. એ દુષ્ટને જલદી સ્વર્ગમાંથી કાઢી મૂકો. ઇન્દ્રની આજ્ઞા થવાથી દેવોએ તે દુષ્ટ સંગમને ધક્કા મુક્કા લાકડી વગેરેથી મારીને દેવલોકમાંથી કાઢી મૂક્યો, તિરસ્કાર અને મારથી અપમાનિત થયેલો એવો તે સંગમદેવ નિસ્તેજ અને ઠરી ગયેલા અંગારા જેવો બની ત્યાંથી તે મેરુપર્વતની ચૂલિકામાં જઇને રહ્યો. ત્યાં તે પોતાનું બાકી રહેલ એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરશે. તે સંગમની અગ્રમહિષીઓ પણ ઇન્દ્રને આજીજી કરી રજા મેળવી પોતાના પતિ સંગમદેવ પાસે મેરુપર્વતની ચૂલિકામાં ગઇ. પ્રભુ ત્યાંથી આલંભિકા નગરી આવ્યા. ત્યાં હરિકાંત નામનો ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, પ્રભુ ત્યાંથી શ્વેતાંબિકા નગરીમાં આવ્યા ત્યાં હરિસ્સહ નામે ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુ ત્યાંથી શ્રાવસ્તી નગરીએ આવ્યા ત્યાં કાર્તિકસ્વામીની મૂર્તિમાં અવતરીને ઇન્દ્ર પ્રભુને વંદન કરેલ તેથી ત્યાં પ્રભુનો મોટો મહિમા પ્રવર્તો. પ્રભુ ત્યાંથી કૌશાંબી નગરીએ આવ્યા ત્યાં સૂર્ય અને ચંદ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાંથી પ્રભુ વારાણસીએ આવ્યા ત્યાં સૌધર્મેન્દ્રે આવીને પ્રભુને વંદન કર્યું. પ્રભુ રાજગૃહી નગરી આવ્યા ત્યાં ઇશાનેન્દ્રે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલામાં આવ્યા ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્રનાગરાજાએ આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુએ વૈશાલી નગરીએ આવીને અગિયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂત નામના ભવનપતિના દેવે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ સુસુમાર પુરે આવ્યા, એ સમયે ચમરેન્દ્રનો ઉત્પાત થયો. પ્રભુનું શરણું લેવાથી સૌધર્મેન્દ્ર ચમરેન્દ્રને છોડી દીધો. ક્ર ત્યાં પ્રભુને સૌધર્મેન્દ્રે અને ચમરેન્દ્રે વંદન કર્યું. For Personal & Private Use Only વ્યાખ્યાન m ૧૯૧ www.jainalarary.cfg Page #240 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન - ત્યાંથી પ્રભુ કૌશાંબીએ આવ્યા. ત્યાં શતાનિક રાજા હતો તેને મૃગાવતી રાણી હતી, ત્યાં પ્રભુએ એવો અભિગ્રહ કર્યો કે દ્રવ્યથી સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકુલા, ક્ષેત્રથી વહોરાવનારનો એક પગ ઉંબરાની અંદર અને એક પગ બહાર હોય, કાલથી સર્વ ભિક્ષાચરો ] ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય ત્યારે, અને ભાવથી વહોરાવનારી રાજપુત્રી હોય, દાસીપણાને ક પામેલ હોય, તેનું મસ્તક મુંડાવેલ હોય, પગમાં બેડી હોય, રૂદન કરતી હોય, અને અઠ્ઠમ તપવાળી Fિ હોય એવી કુંવારી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું નહીં તો ઉપવાસી રહેવું. પોષ વદિ એકમે પ્રભુ કૌશાંબીમાં આવ્યાં તે જ દિવસે આવો આકરો અભિગ્રહ પ્રભુએ લીધો. પછી ભિક્ષા સમય વીતી ગયા બાદ પ્રભુ દરરોજ ભિક્ષાર્થે નગરીમાં જતા. રાજા પ્રધાન વગેરેએ ઘણા ઘણા ઉપાયો કર્યા છે પરંતુ અભિગ્રહ પૂરો થતો નહીં તેથી પ્રભુ દરરોજ ભિક્ષા લીધા વિના જ પાછા ફરતા. $ છે આ સમયે શતાનિક રાજા ચંપાનગરીના રાજા ઉપર ચડી આવ્યો. યુધ્ધ જામ્યું. તેમાં ) ) ચંપાનગરીનો રાજા દધિવાહન પરાજિત થયો, તે રાજાની રાણી ધારિણીને અને કુમારી વસુમતીને કોઈક સૈનિક પકડીને લઈ ગયો, તે સૈનિકે રાણી ધારિણીને પોતાની પત્ની બનવાનું કહેતાં રાણી પોતાની જીભ કચડી મરણ પામી. તેથી સૈનિક વસુમતિને પોતાની પુત્રી તરીકે કહીને આશ્વાસન આપીને કૌશાંબીની બજારમાં વેચવા લઇ ગયો, ત્યાં આવેલા ધનાવહ શેઠે તે વસુમતિને વેચાતી લઇ પોતાને ઘરે લાવી પુત્રી તરીકે રાખી. વસુમતીની ચંદન જેવી શીતલ વાણી 5) હતી તેથી ધનાવહ શેઠે તેનું ચંદનબાળા નામ રાખ્યું. એક વખતે બપોરે શેઠ ઘેર જમવા આવ્યા જી ત્યારે બીજી કોઇ દાસી હાજર ન હોવાથી ચંદનબાળાએ શેઠના પગ ધોઇ આપ્યા ત્યારે ચંદનબાળાનો ચોટલો પૃથ્વી પર લટકતો હતો તેને શેઠે ઊંચો કર્યો. તે દશ્ય જોઈને શેઠની પત્ની રે મૂળા શેઠાણીને થયું કે શેઠ નિશ્ચયે આ યુવાન રૂપવતી બાળાને પોતાની પત્ની બનાવશે પછી મારા ઉપર સ્નેહ રાખશે નહીં. પછી કોઈક દિવસે ખાસ કાર્ય માટે શેઠ બહાર ગયા ત્યારે મૂળા જી શેઠાણીએ નાપિતને તેડાવીને ચંદનબાળાનું મસ્તક મુંડાવી નાખ્યું અને એના બન્ને પગમાં બેડી ૧૯૨ ને કુમારી વસુમતીને 445 44 4451514141414 4444444444444444 Jain Education international For Personal & Private Lise Only Page #241 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 144444444444444444454 નાંખી, માર મારી એક અંધારા ઓરડામાં નાંખી તાળું દઈ પોતે પોતાને પિયરે જઇને રહી. વ્યાખ્યાન બહારથી આવ્યા પછી ચોથે દિવસે શેઠને ખબર પડી કે ચંદનબાળાની આવી દશા થઇ છે. શેઠે તરત તે ઓરડામાંથી ચંદનબાળાને બહાર ઉંબરામાં બેસાડી સૂપડાના ખૂણામાં બીજું કાંઈ ન F) હોવાથી રાંધેલા અડદના બાકુલા નાંખીને તે સુપડું ચંદનબાળાને આપી પોતે બેડી તોડાવવા લુહારને તેડવા ગયા. ચંદનબાળાના ત્રણ ઉપવાસ થઈ ગયા, એટલે તેને વિચાર આવ્યો કે કોઇ અતિથિને આપી પછી બાકુલા વાપરું તો સારું. આ વખતે શ્રી વીરભગવાન પોતે જ ત્યાં ભિક્ષાર્થે આવ્યા. પ્રભુને આવતા જોઇ ચંદનબાળાને અતિશય આનંદ થયો અને તે વિનંતી કરીને પ્રભુને શું બાકુલા વહોરાવવા તૈયાર થઇ. પરંતુ પોતાનો અભિગ્રહ હજી સંપૂર્ણ થયો નથી એમ જાણી પ્રભુ 5 પાછા વળ્યા. એથી ચંદનબાળાને અત્યંત દુઃખ થવાથી તેની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં અને તે રડવા લાગી. તે જાણી પ્રભુએ પોતાનો અભિગ્રહ પૂરો થયો જાણી પાછા વળીને ચંદનબાળાને રે હાથે અડદના બાકુલા વહોર્યા. ત્યારે ત્યાં પ્રસન્ન થયેલા દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. ઇન્દ્ર ત્યાં આવ્યો, દેવો આનંદથી નૃત્ય કરવા લાગ્યા, ચંદનબાળાના મસ્તક પર સુંદર વાળ થઈ ગયા તેના પગની બેડીને સ્થાને અત્યંત કિંમતી ઝાંઝર થઇ ગયાં, દેવદૂભિ નાદ સાંભળીને મહારાજા શતાનિક અને મહારાણી મૃગાવતી ત્યાં આવ્યાં. માસી થતી મૃગાવતી રાણી ચંદનાને ઓળખીને તેને મળી. પછી શતાનિક રાજાએ સોનૈયાની વૃષ્ટિનું ધન લેવા માંડ્યું ત્યારે ઇન્દ્ર ચંદનબાળાના કહેવાથી તે ધન ધનાવહ શેઠને લેવા દીધું અને કહ્યું કે આ ચંદનબાળા શ્રી વીરપ્રભુનાં પ્રથમ શિષ્યા થશે. પછી શતાનિક રાજા અને મૃગાવતી ચંદનબાળાને પોતાના મહેલમાં આદરપૂર્વક લઈ શ ગયાં. પાંચ માસને પચ્ચીશ દિવસના ઉપવાસ પછી પ્રભુનું અડદના બાકુલાથી આ પારણું થયું. જી. પ્રભુ ત્યાંથી જાંભિકા ગામે આવ્યા. ત્યાં સૌધર્મેન્દ્ર આવી વંદન કરી ભક્તિથી નૃત્ય કર્યું 5) કહ્યું કે પ્રભુ હવે આપને અલ્પ દિવસોમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાશે. ત્યાંથી પ્રભુ મેંઢિક ગામે ) (5 આવ્યા ત્યાં ચમરેન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યું. પછી પ્રભુ પરમાની ગામે આવી, ગામ બહાર ૧૯૩ in Education International For Personal & Private Lise Only www.neloryang Page #242 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન પ્રતિમા ધ્યાને ઉભા રહ્યા, ત્યારે એક ગોવાળ પોતાના બળદો પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયો. પોતાનું કામ પતાવીને પાછો ત્યાં આવીને બળદોને ત્યાં ન જોવાથી “હે દેવાર્ય ! મારા બળદો ક્યાં છે? એમ પ્રભુને પૂછવા લાગ્યો, પ્રભુ તો મૌનપણે ધ્યાનમાંજ રહ્યા, તેથી અત્યંત ક્રોધિત થયેલ તે ગોવાળે પ્રભુના બન્ને કાનમાં લાકડાના બે ખીલા એવી રીતે હથોડાથી ઠોકી દીધા કે તે બન્ને બાજુથી કાનમાં ગયેલા તે બે ખીલાની અણીઓ એકબીજાને અડી ગઈ અને કાન બહાર રહેલ ખીલાના ભાગને તે ગોવાળે કાપી નાંખ્યા જેથી કોઈ પકડીને ખીલા બહાર ખેંચી ન શકે. આવો ઘોર ઉપસર્ગ પણ પ્રભુએ ખૂબજ સમતાભાવે સહન કરવા માંડયો. કાનમાં ખીલા ઠોકાય એવું કર્મ પ્રભુએ ત્રિપૂષ્ટ વાસુદેવના ભવે શવ્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવીને બાંધેલ હતું તે કર્મ મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું. તે જ શય્યપાલક ઘણા ભવ ભમીને આ ગોવાળ થયો હતો. પ્રભુ ત્યાંથી મધ્યમ અપાપા નગરીએ આવ્યા ત્યાં સિધ્ધાર્થ વણિકને ઘરે ભિક્ષાર્થે ગયેલા પ્રભુને ત્યાં બેઠેલા તે વણિકના મિત્ર ખરક વૈધે જોયા. વૈદ્યને પ્રભુનું શરીર શલ્ય સહિત લાગ્યું, તેથી તે વૈદ્ય સિધ્ધાર્થ વણિકને સાથે લઈને જ્યાં પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં પહોંચી તપાસ કરીને કાનમાં શલ્ય જાણી સાણસીઓથી પ્રભુના કાનોમાંથી બન્ને ખીલા ખેંચી લીધા. તે વખતે પ્રભુથી એવી ચીસ નીકળી ગઈ કે જેથી આખું ઉદ્યાન ખળભળી ઊઠયું. તે સ્થાને લોકોએ દેવમંદિર બંધાવ્યું. પ્રભુને સંરોહિણી ઔષધિથી સારા કરી વૈદ્ય અને સિધ્ધાર્થ વણિક વંદન કરીને પોતાને સ્થાને ગયા. વૈદ્ય અને સિધ્ધાર્થ વણિક અનુક્રમે મરણ પામ્યા બાદ દેવલોકમાં દેવ થયા અને ગોવાળીયો મરીને સાતમી નરકમાં ગયો. પ્રભુના ઉપસર્ગોની શરૂઆત અને સમાપ્તિ પણ ગોવાળીઆથીજ થઇ. પ્રભુને થયેલ ઉપસર્ગોમાં કટપૂતના વ્યંતરીએ શીતોપસર્ગ કરેલ તે જઘન્યોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણવો. સંગમદેવે માથામાં મારેલ કાલચક્રનો ઉપસર્ગ મધ્યમોમાં ઉત્કૃષ્ટ જાણવો અને કાનમાંથી ખીલા ખેંચવાનો ઉપસર્ગ ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ જાણવો. એ બધા છે ઉપસર્ગો શ્રી વીરપ્રભુએ શાન્તિ, સમતા અને નિશ્ચલતાપૂર્વક સમ્યફ રીતે સહન કર્યા. GGGGGGG 544 555444 F૧૯૪ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #243 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GFGGF GF શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ અણગાર થયા તે કેવી રીતના અણગાર થયા તે અહીં કહેવાય છે. પ્રભુએ અણગાર થઇને હાલવા ચાલવામાં કોઇપણ જીવને જરા પણ દુઃખ ન થાય તે રીતે ઇરિયા સમિતિ પાળી, તથા ભાષા ઉપર પૂરો સંયમ રાખી ભાષા સમિતિ પાળી, તેમજ બેંતાલીશ દોષરહિત ભિક્ષા ગ્રહણ કરવાનો ઉપયોગ રાખી એષણા સમિતિ પાળી, વળી આદાનભંડમાત્રનિક્ષેપણ સમિતિ અને ઉચ્ચાર પાસવણ ખેલ જલ પારિષ્ઠાપનિકા સમિતિ પણ સારી રીતે પાળી. પ્રભુને ઉપકરણો અને શ્લેષ્મ વગેરે હોતાં નથી તેથી પાંચ સમિતિઓમાં છેલ્લી બે સમિતિઓનો લગભગ અસંભવ હોય છે. છતાં અખંડિત સૂત્રપાઠ રાખવા આ બે સમિતિઓને પણ અહીં કહેલ છે. પ્રભુ પાંચ સમિતિઓની ઉત્તમ પ્રવૃત્તિવાળા થયા અને મનગુપ્તિ, વચનગુપ્તિ મૈં અને કાયગુપ્તિવાળા થયા, તથા ગુપ્ત અને ગુપ્ત ઈન્દ્રિયોવાળા, નવવાડસહિત બ્રહ્મચર્યને ધારણ કરનારા, તેમજ ક્રોધવનાના, માનવિનાના, માયાવિનાના અને લોભવિનાના થયા, તથા મનોવૃત્તિથી શાન્ત થયા, બાહ્યવૃત્તિથી વિશેષ શાન્ત થયા, તથા આંતર અને બાહ્ય એમ બન્ને વૃત્તિથી અત્યંત પ્રશાંત થયા, વળી પ્રભુ સર્વ પ્રકારના સંતાપથી રહિત થયા. પાપકર્મના બંધ રહિત થયા, મમતા રહિત થયા, વ્યાદિક પરિગ્રહથી રહિત થયા, સુવર્ણાદિકની ગાંઠ વિનાના થયા. કર્મલેપ વિનાના થયા. વળી પ્રભુ પાણીથી નહીં ભીંજાતા કાંસાંના વાસણની જેમ સ્નેહ વિનાના થયા, તથા પ્રભુ શંખની જેમ રાગાદિ અંજનથી રહિત થયા, જીવની પેઠે કોઇપણ ઠેકાણે જરાપણ સ્ખલના નહીં પામનારી ગતિવાળા થયા, આકાશની જેમ કોઇનો પણ આધાર નહીં લેનારા થયા, વાયુની જેમ પ્રતિબંધ વિનાના થયા. શરદઋતુના પાણીની જેમ નિર્મળ હૃદયવાળા થયા, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા. કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થયા, ગેંડાના એક શીંગડાની જેમ રાગાદિ રહિત પણે એકલા વિચરનારા થયા. પ્રભુ પક્ષીની જેમ પરિગ્રહ રહિત અથવા ( અનિયત નિવાસવાળા થયા. ભારંડ પક્ષીની જેમ પ્રમાદ વિનાના થયા, હાથીની જેમ મહાશૂરવીર થયા, વૃષભની પેઠે વ્રતરૂપ ભાર ઉપાડવામાં સમર્થ થયા. સિંહની જેમ પરિષહ વગેરેથી પરાભવ For Personal & Private Use Only குகு વ્યાખ્યાન ξ ૧૯૫ www.jainalarary.cfg Page #244 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર નહીં પામનારા થયા. મેરુ પર્વતની જેમ અનુકૂળ અને પ્રતિકૂળ એવા ઉપસર્ગો રૂપ મહાવાયુથી વ્યાખ્યાન નહીં કંપાયમાન એવા નિશ્ચલ થયા, પ્રભુ સમુદ્રની જેવા ગંભીર થયા. ચંદ્ર જેવા શીતલ લેશ્યાવાળા થયા. સૂર્યના જેવા શરીરની કાંતિવાળા અને આત્મિકજ્ઞાન વડે દેદીપ્યમાન તેજવાળા થયા, તપાવેલા જાતિવંત કુંદન નામના સુવર્ણ જેવા મનોહર સ્વરૂપવાળા થયા તથા પ્રભુ પૃથ્વીની જેમ શીત-ઉષ્ણ અનુકૂળ અને પ્રતિકૂળ એવા સર્વ પ્રકારના સ્પર્શોને સહન કરનારા થયા. ઘી કા વેગેરેથી અત્યંત દીપ્ત થયેલ અગ્નિની જેમ જ્ઞાન અને તપરૂપ તેજથી અત્યંત દેદીપ્યમાન થયા, 2 વળી તે પ્રભુને કોઇપણ ઠેકાણે પ્રતિબંધ થાય તેમ ન હતું, એ પ્રતિબંધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને 2 ભાવથી એમ ચાર પ્રકારનો કહેલ છે. તેમાં દ્રવ્યથી સ્ત્રી, પુત્ર, માતા પિતાનો પ્રતિબંધ સચિત્ત જાણવો, તથા ધન, ઘર, ક્ષેત્ર, વાડી આભૂષણાદિકનો પ્રતિબંધ અચિત્ત જાણવો. અને શણગારેલા (F) સ્ત્રી પુત્રાદિકનો પ્રતિબંધ મિશ્ર જાણવો. એ પ્રમાણેના સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોમાં પ્રભુને બંધાવાપણું રહ્યું ન હતું. ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય, ક્ષેત્ર, ખળા, ઘર, ઘરના આંગણા કે આકાશમાં એમ કોઇપણ સ્થાનમાં પ્રભુને બંધાવાપણું રહ્યું ન હતું. કાળથી અત્યંત સૂક્ષ્મ કાળ રૂપ ક સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, શ્વાસોશ્વાસ પ્રમાણકાળ, સાત શ્વાસોશ્વાસ પ્રમાણ એક સ્ટોક એટલે ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણ, સાત સ્તોક પ્રમાણ લવ, સિત્તોતેર લવ પ્રમાણ એક મુહૂર્ત, દિવસ, રાત્રિ, પખવાડિયું, માસ, ઋતુ, અયન, વર્ષ તથા યુગ, પૂર્વાગ પૂર્વ વગેરે કહેલા બધા પ્રકારના કાળનું પ્રભુને સૂક્ષ્મ કે બાદર બંધન રહ્યું ન હતું. ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, , F) ભય, હાસ્ય, રાગદ્વેષ, કલહ, જુઠું કલંક દેવું અથવા ખોટાદોષ પ્રગટ કરવા રૂપ અભ્યાખ્યાન, ગુપ્ત - રીતે જુઠા દોષો પ્રગટ કરવા રૂપ પૈશુન્ય, જુદી જુદી રીતે પરના ગુણો અને દોષો પ્રગટ કરવા કે રૂપ પર પરિવાદ, મનને પ્રીત કરાવનારી રતિ, અને મનને ઉગ કરાવનારી અરતિ, કપટથી પરને ઠગવા માટે અસત્ય બોલવા રૂપ માયામૃષાવાદ, અને સર્વદુ:ખોના કારણ રૂપ હોવાથી શલ્યસમાન મિથ્યાત્વશલ્યને વિષે, એ ઉપર કહેલા બધા સ્થાનકોને વિષે ભાવથી પ્રભુને કોઈપણ શું ૧૯૬ AGG4641 442 44 46 444444 4444444444444444444 Jain Education international For Personal & Private Lise Only Page #245 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર એ બંધન રહ્યું ન હતું એ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભુને ક્યાંય જીવ્યાખ્યાન પણ પ્રતિબંધ રહ્યો ન હતો એટલે કોઇથી પણ પ્રભુ બંધનમાં રહે એમ ન હતા. એ પ્રભુ ચાર માસ સિવાયના આઠ માસ સુધી વિચરતા રહેતા હતા, ગામમાં એક અને નગરમાં પાંચ રાતથી વધારે રહેતા ન હતા, વાંસલા નામના હથીયારની જેમ છોલવા રૂપ અપકાર કરનાર તરફ અને ચંદનની જેમ સુગંધ આપવા રૂપ ઉપકાર કરનાર તરફ પણ સમાન વૃત્તિવાળા પ્રભુ હતા. તૃણ અને મણિ તથા પથ્થર અને સુવર્ણને વિષે પણ પ્રભુ સમદષ્ટિવાળા થયા હતા, તથા સુખ અને દુ:ખમાં પણ સમાન કલ્પનાવાળા હતા, તેમજ આ લોક અને પરલોકને વિષે પ્રતિબંધ વિનાના હતા, તથા જીવિત અને મરણને વિષે ઇચ્છારહિત અને સંસારનો પાર પામવા સદા કર્મશત્રનો નાશ કરવામાં ઉદ્યમવંત થયા છતા પ્રભુ મહાવીર દેવ ઉપર કહેલા મહાન (5) આત્મગુણોમાં લીન થયા છતા આત્માના મહાન ગુણોને વિકસાવતા વિકસાવતા રહે છે. (5) શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ અનુપમજ્ઞાન, અનુપમદર્શન, અનુપમચારિત્ર, નપુંસક 5 વગેરે રહિત નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરલતા, અનુપમ નમ્રતા, L. અનુપમ લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ત્રણ ગારવનો ત્યાગ. અનુપમ ક્ષમા, કે ૨ અનુપમ નિર્લોભતા અનુપમ એવી ત્રણ ગુપ્તિ, મનની પ્રસન્નતા, અને અનુપમ એવા સત્ય, સંયમ, તથા તપના સારા આચરણો વડે વૃદ્ધિ પામેલ, મુક્તિ આપનારા એવા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ પ્રથમ કહેલા સર્વ ગુણસમૂહ વડે આત્માને ભાવતા બાર વર્ષ વીતાવે છે એ છદ્મસ્થપણામાં F સાડાબાર વર્ષોમાં શ્રી વીર પ્રભુએ જે તપ કરેલ છે તે કહે છે. LLISISSA Sofia 44 46 45157 15 444444444444444 ૧૯૭ Jan Education international For Personal Private Lise Only Page #246 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર BE SSSSSSSS! તપના નામ એક છમાસી એક છમાસી પાંચ દિવસ ઓછા નવ ચોમાસ બે ત્રણમાસી બે અઢીમાસી છ બેમાસી બે દોઢમાસી બાર અટ્ટમ બસો ઓગણત્રીશ છટ્ઠ એક ભદ્ર પ્રતિમા એક મહાભદ્ર પ્રતિમા (6) એક સર્વતોભદ્ર પ્રતિમા બાર માસખમણ બોંતેર પક્ષક્ષમણ તપ દિવસ ૧૮૦ ૧૭૫ ૧૦૮૦, ૧૮૦ ૧૫૦ ૩૬૦ ૯૦ ૩૬૦ ૧૦૮૦ ૩૬ ૪૫૮ ૨ ૪ ૧૦ પારણાના દિવસ ૧ ૧ ૯ ૨ ૨ F ૨ ૧૨ ૭૨ ૧૨ ૨૨૯ ફુલ દિવસ ૧૮૧ ૧૭૬ ૧૦૮૯ ૧૮૨ ૧૫૨ ૩૬૬ ૯૨ ૩૭૨ ૧૧૫૨ તપ તથા પારણાના સર્વ દિવસો ૪૫૧૪ એવી રીતે તપના દિવસોના વર્ષ સાડા અગિયાર અને દિવસ પચ્ચીશ થયા. For Personal & Private Use Only ૪૮ ૬૮૭ ૪ ૧૧ પારણાના સર્વ મળી દિવસ ત્રણસો ઓગણપચાશ એટલે એક વર્ષમાં અગિયાર દિવસ ઓછા તથા તપ અને પારણાના મળીને સાડાબાર વર્ષ અને ચૌદ દિવસ થયા. 5559 FERE વ્યાખ્યાન . ૧૯૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குகுகு BIGGE પ્રભુએ જે જે તપ કરેલ તે ચોવિહાર જ કરેલ. તેમ છટ્ઠથી ઓછું તપ કરેલ નથી. તેમ સાથે બે દિવસ પણ ક્યારે આહાર કરેલ નથી. આ રીતે તેરમા વર્ષમાં મધ્યમાં રહેલ ઉનાળાનો બીજો માસ અને ચોથું પખવાડિયું અર્થાત વૈશાખ શુક્લ પક્ષની દશમીના દિવસે છાયા જ્યારે પૂર્વ દિશામાં જનારી થઇ તથા પ્રમાણયુક્ત પાછલી પોરિસિ પૂર્ણ થતાં સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્તે શૃંભિક ગ્રામના નગરની બહાર ઋજુવાલુકા નામની નદીના કાંઠે વૈયાવર્ત નામના વ્યંતરના ચૈત્યની નહીં અતિ દૂર તેમ નહીં અતિ સમીપ, શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ગોદોહિક આસનથી એટલે ગાયને દોહવા વખતના ઉત્કટિક આસનથી આતાપના લેતા એવા શ્રી વીરપ્રભુને ચોવિહાર છઠ્ઠ તપ છતે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે, શુકલધ્યાનના પ્રથમ બે ભેદનું ધ્યાન કરતા એવા પ્રભુજીને અનંતવસ્તુઓના વિષયો પ્રગટ કરનારૂં તેમજ ઉપમા ન આપી શકાય એવું બાધારહિત, ભીંત વગેરે કોઇ પણ વસ્તુથી સ્ખલના ન પામે એવું બધા આવરણો રહિત, સર્વ પ્રકારે પરિપૂર્ણ, ઉત્તમોત્તમ એવું ‘“કેવળજ્ઞાન અને કેવળદર્શન” ઉત્પન્ન થયું. અત્યંત ઉત્તમ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા પછી પ્રભુ અર્હત્ થયા. અર્થાત્ અશોકવૃક્ષ, દેવપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુભિ, અને ઉત્તમછત્ર, એ પ્રાતિહાર્યોથી પૂજવા યોગ્ય થયા. જિન, કેવળી, સર્વજ્ઞ, અને સર્વદર્શી થયા. દેવ, અસુર અને મનુષ્ય સહિત ત્રણે લોકના ઉત્પતિ, સ્થિતિ અને નાશરૂપ પર્યાયોને જ્ઞાનથી જાણનારા અને દર્શનથી જોનારા થયા, તથા સર્વલોકમાં સર્વજીવોની ગતિ, આગતિ, આયુષ્ય, ચ્યવન, ઉપપાતને જાણનારા થયા. તથા મન સંબંધી તર્કને, ભોજનને, ચોરીને, મૈથુનાદિક ગુપ્ત કાર્યોને અને પ્રગટ કાર્યોને જાણનારા થયા. વળી એકાન્ત રહિત એટલે જધન્યથી પણ એક ક્રોડ દેવો પ્રભુની સેવામાં રહેતા હોવાથી એકલાપણાને એટલે એકાંતને નહીં સેવનારા એવા શ્રી શ્રમણ ભગવાન મહાવીરદેવ તે કાળને વિષે મન, વચન અને કાયાના યોગમાં વર્તતા એવા સર્વ લોકને વિષે સર્વ જીવાજીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા છતા રહે છે. For Personal & Private Use Only குகு વ્યાખ્યાન ૧૯૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે குருருருருருருருருருருருட் શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા ત્યારે ચોસઠ ઇન્દ્રોના સિંહાસનો કંપાયમાન વ્યાખ્યાન થયાં. તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ આપતાં પ્રભુના કેવળજ્ઞાનદર્શનની વાત જાણીને ઇન્દ્રો દેવોના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા અને જાંભિકા ગામ નગરની બહાર સમવસરણની રચના કરી પ્રભુએ ત્યાં બિરાજમાન થઈ દેશના આપી, સમવસરણમાં મનુષ્યો ન હતા, દેવો અને ઇન્દ્રો 5) હોવાથી કોઈ વ્રત લેનાર ન થવાથી પ્રભુની દેશના નિષ્ફળ ગઈ. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરીને ) ક) અપાપાનગરીના મહસેન ઉદ્યાનમાં પધાર્યા. (5) આ સમયે ત્યાં સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરવા માટે તે સમયના મહાન સમર્થ છે બ્રાહ્મણ પંડિતો ભેગા મળ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામના ત્રણ સગા ભાઇઓ ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં મેં આવ્યા હતા, તેમાં ઇન્દ્રભૂતિને જીવ છે કે નહીં ? અગ્નિભૂતિને કર્મ છે કે નહીં ? અને વાયુભૂતિને ? શરીરથી કોઈ અલગ જીવ છે કે શરીર એ જીવ છે? એવો સંદેહ હતો. તથા વ્યક્ત અને સુધર્મા ) નામના બે ભાઇઓ વિદ્વાન હોવા છતાં વ્યક્તિને પાંચભૂત છે કે નહીં ? એવો અને સુધર્માને આ ; જીવ આ ભવમાં જેવો છે તેવો જ પરભવમાં થાય છે કે જુદી જાતનો થાય છે? એવો સંશય | હતો. એ બન્ને પાંચસો પાંચસો શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા. તથા મંડિત અને મૌર્યપુત્ર નામના કે બે વિદ્વાનો સાડા ત્રણસો, સાડા ત્રણસો શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા. તેમાં મંડિતને કર્મથી બંધ થાય કે નહીં ? અને મૌર્યપુત્રને દેવલોક હશે કે નહીં ? એવો સંશય હતો તથા અકંપિત અને ૨ અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એ ચાર વિદ્વાનો પોતાના ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા હતા. તેમાં અકંપિતને નરક છે કે નહીં ? અચલભ્રાતાને પુણ્યપાપ છે કે નહીં ? ;) Fઈ મેતાર્યને પરલોક છે કે નહીં? અને પ્રભાસને મોક્ષ છે કે નહીં? એવા સંશયો હતા. આ અગિયારે બ્રાહ્મણ વિદ્વાનો એક એક સંદેહવાળા હતા છતાં દરેક પોતાને સર્વજ્ઞ મનાવતા કે સેઇ સર્વજ્ઞપણામાં ક્ષતિ આવે એ માટે એ સંશય એકબીજાને કોઈ પૂછતા ન હતા. તે અગિયારે 555555555 Jein Education international For Personal Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આ અવસરે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને વંદન કરવા માટે આકાશમાંથી દેવોનો સમૂહ આવવા લાગ્યો. તે જોઇને યજ્ઞ કરવા આવેલા બ્રાહ્મણ પંડિતો પરસ્પર કહેવા લાગ્યા કે ‘અહો ! યજ્ઞનો મહિમા કેટલો બધો મહાન છે ! એમાં સાક્ષાત દેવો આવી રહ્યા છે, દેવો યજ્ઞ મંડપ ત્યજીને સમવસરણ તરફ જવા માંડયા ત્યારે બ્રાહ્મણોનો આનંદ ઉડી ગયો. એ દેવો, સર્વજ્ઞને વંદન કરવા જાય છે એવું જનતા દ્વારા જાણવા મળ્યું, ત્યારે ઇન્દ્રભૂતિ ક્રોધથી ધમધમીને બકવા લાગ્યા. આ જગતમાં હું જ સર્વજ્ઞ છું. બીજો સર્વજ્ઞ હોય જ નહીં, બીજો સર્વજ્ઞ છે આવું વચન કાનને પીડા ઉત્પન્ન કરે છે. મૂર્ખાઓને તો કોઇ બનાવી જાય પરંતુ આણે તો દેવોને પોતાના તરફ લોભાવ્યા છે. તેથી એ કોઇ મહાધૂર્ત લાગે છે. નહીં તો યજ્ઞ મંડપને અને સર્વજ્ઞ એવા મને ૐ છોડીને આ દેવો ત્યાં કેમ ચાલ્યા જાય ? આ તો તીર્થ જલને મૂકીને જેમ કાગડાઓ, સરોવરને ૐ મૂકી જેમ દેડકાઓ, ચંદનરસને મૂકીને જેમ માખીઓ, સારા વૃક્ષને મૂકીને જેમ ઊંટો, ખીરને મૂકીને જેમ ભૂંડો, બીજે ચાલ્યા જાય તેમ યજ્ઞને મૂકીને આ દેવો બીજે ચાલ્યા જાય છે. એથી સમજાય છે કે જેવો એ સર્વજ્ઞ હશે તેવા એ દેવો હશે, મારાથી એના સર્વજ્ઞના અભિમાનને સહન કરી શકાય તેમ નથી. એક મ્યાનમાં બે તલવાર હોય નહીં, એક ગુફામાં બે કેસરીસિંહ પણ રહી શકે નહીં, આકાશમાં બે સૂર્ય પણ પાસે રહી શકે નહીં તેમ હું અને એ એમ બે સર્વજ્ઞો અહીં 655555 પંડિતોના શિષ્યોનો પરિવાર ચાર હજાર ચારસોનો હતો. આ ઉપરાંત બીજા પણ ઉપાધ્યાય, શંકર, વિષ્ણુ, ઇશ્વર, શિવજી, જાની-ગંગાધર, મહીધર, ભૂધર, લક્ષ્મીધર, પંડયા-વિષ્ણુ, મુકુંદ, ગોવિંદ, પુરૂષોત્તમ, નારાયણ, વે-શ્રીપતિ, ઉમાપતિ, વિદ્યાપતિ, ગણપતિ, જયદેવ, વ્યાસમહાદેવ, શિવદેવ, મૂલદેવ, સુખદેવ, ગંગાપતિ, ગૌરિપતિ, ત્રિવાડી, શ્રીકંઠ, નીલકંઠ, હરિહર, રામજી-બાલકૃષ્ણ, યદુરામ, રામ, રામાચાર્ય, રાઉલ-મધૂસુદન, નરસિંહ, કમલાકર, સોમેશ્વર, હરિશંકર, ત્રિકમ, જોશી-પૂનો, રામજી, શિવરામ, દેવરામ, ગોવિંદરામ, રઘુરામ, ઉદિરામ, વગેરે ઘણા પંડિતો આ યજ્ઞ પ્રસંગમાં આવ્યા હતા. For Personal & Private Use Only IFE தகு વ્યાખ્યાન Ε ૨૦૧ www.jainslturary/cfg Page #250 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FREE રહી શકીએ નહીં. ઇન્દ્રભૂતિ આ રીતે વિચાર કરતો હતો ત્યારે પ્રભુને વંદન કરીને પાછા ફરતા માણસો ત્યાંથી પસાર થયા તેમને હાંસીથી ઇન્દ્રભૂતિએ પૂછયું કે તમોએ તે સર્વજ્ઞને જોયો ? તે કેવા સ્વરૂપવાળો અને કેવો છે ? લોકોએ કહ્યું કે એમનું વર્ણન કરવા માટે અમે શક્તિમાન નથી પરંતુ તમે પોતાને સર્વજ્ઞ કહેવડાવો છો એટલે આ બાબત અમને કેમ પૂછો છો ? સર્વજ્ઞ તો સ્વયં જાણી શકે, જો તમને ખબર નથી તો સર્વજ્ઞનો ખોટો આડંબર કરીને જગતને શા માટે ઠગો છો ? ( અમે જે સર્વજ્ઞ પાસે જઇ વંદનાદિ કરી આવ્યા તે સર્વજ્ઞના ગુણોને ગણવા માટે સમર્થ નથી તેમ આ જગતમાં કોઇપણ સમર્થ નથી. લોકમુખથી આવું સાંભળીને ઇન્દ્રભૂતિને થયું કે પોતાને સર્વજ્ઞ મનાવનારો આ કોઇ મહાન ધૂર્ત છે, પ્રપંચનું ઘર છે. જો એમ ન હોય તો આ બધા લોકો એના ગુણ ગાતા કેમ થઇ જાય ? હું એક ક્ષણ પણ એ સર્વજ્ઞને સહન નહીં કરૂં, અંધકારને ભગાડવા માટે શું સૂર્ય પોતાનું પરાક્રમ નથી બતાવતો ? શું અગ્નિ હસ્તસ્પર્શને, સિંહ કેશવાળીને પકડવાને અને ક્ષત્રિય શત્રુના તિરસ્કારને સહન કરે ખરો ? જેણે વિદ્વાનોની સભામાં ભલભલા વિદ્વાનોને બોલતા બંધ કરી દીધા છે એવા મારી આગળ પોતાના ઘરમાંજ બહાદુરી બતાવનાર આ કોણ માત્ર છે. જે અગ્નિએ મોટા મોટા પર્વતોને બાળી નાંખ્યા છે તેને એક લાકડાના ટુકડાને બાળતાં શી વાર લાગે ? જે પવન મોટા મોટા હાથીઓને પણ ઉડાડી દે, તેને એક રૂની પુણીને ઉડાડતાં શી વાર લાગે ? ગૌડદેશના પંડિતો મારા ભયથી દૂર દેશમાં ચાલ્યા ગયા. ગૂજરવિદ્વાનો તો મારાથી ભયભીત થયા છતાં ત્રાસ પામી ગયા, માલવદેશના પંડિતોનાં તો મારા ભયથી મોત થઇ ગયાં, તૈલંગી પંડિતોના મુખો મારા ભયથી તલ સમાન કાળાં થઇ ગયાં, લાટ દેશના વિદ્વાનો મારા ભયથી કયાં લોપાઈ ગયા તેનાં ખબર પણ મળેલ નથી, નિપુણ એવા દ્રાવિડ વિદ્વાનો તો મારા ભયથી શરમાઇને નીચું મોઢું રાખી ફરે છે. આજે જગતમાં મારી સાથે વાદ ક૨વા ઉભો રહે એવો કોઇ નથી રહ્યો. એથી વાદીઓનો મોટો દુષ્કાળ પડેલ છે. એમ લાગે છે ત્યારે મારી આગળ પોતાને સર્વજ્ઞ કહેવડાવનાર એ પામર પ્રાણી કેટલી વાર ટકી શકશે ? એવી રીતે વિચારતા અને વાદીને જીતવા માટે તૈયાર થતા એવા ઇન્દ્રભૂતિને તેના નાનાભાઇ અગ્નિભૂતિએ ( ૨૦૨ For Personal & Private Use Only વ્યાખ્યાન www.jainsltarary.c1fg Page #251 -------------------------------------------------------------------------- ________________ કલ્પસ 54 40 41 4i Sad કહ્યું કે એક તુચ્છસ્થિતિના વાદીને જીતવા આપે શા માટે પ્રયાસ કરવો, કમળને ઉખેડવા ઐરાવણ વ્યાખ્યાન હાથીને ન લવાય, મને રજા આપો તો હું ક્ષણવારમાં તેમને જીતી આવું. ઇન્દ્રભૂતિએ કહ્યું કે શું $એ વાદીને તો મારો એક નાનો શિષ્ય પણ જીતી શકે એમ છે પરંતુ વાદીનું નામ સાંભળીને 50 હું પોતેજ રહી શકતો નથી. જેમ તલને પોલતાં કોઈ તલ રહી જાય, અનાજને દળતાં કોઈ દાણો રહી જાય, તૃણોને ઉખેડતાં કોઈ તણખલું રહી જાય, અગત્યને સમુદ્ર પી જતાં કોઈ ખાબોચિયું રહી જાય, અને ફોતરાંઓ ઉતારતાં કોઇ ફોતરાવાળો દાણો રહી જાય તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો લાગે છે. સર્વજ્ઞ તરીકેનો ખોટો આડંબર કરનાર આ વાદીને જીત્યા વિના હું રહી શકે તેમ નથી. એ એક ન જીતાય તો જગત જીત્યું કહેવાય નહીં. સતી સ્ત્રીનું એકવાર શીલ ખંડિત થાય તો તે સતી કહેવાય નહીં, મેં હજારો વાદીઓને જીત્યા છે અને હવે આ એકને ન જતું તો જગતમાં મેળવેલ મારો યશ ચાલ્યો જાય, અલ્પ પણ શલ્ય શરીરમાં રહી જાય તો તે પ્રાણોને હરનારું થાય છે. વહાણમાં એક છિદ્ર પણ રહી જાય તો તે વહાણને ડુબાડનારું થાય છે. વગેરે વિચાર કરતા ઇન્દ્રભૂતિએ શરીરે બાર સ્થાને તિલક કર્યા, પિતાંબર પહેરીને સોનાની જનોઈ પહેરી, પછી કેટલાક શિષ્યો હાથમાં પુસ્તકો લેતા હતા, કેટલાક કમંડલું ઉપાડતા હતા, કેટલાક દર્ભ ગ્રહણ કરતા હતા, એવા એવા શિષ્યોથી સરસ્વતી Fો કંઠાભરણ ! વાદવિજયલક્ષ્મીશરણ ! વાદીમદગંજન ! વાદીમુખભજંન ! વાદીગજસિંહ ! HD વાદીસિંહ અષ્ટાપદ ! વાદવિજયવિશારદ ! વાદીર્વાદભૂમિપાલ ! વાદીશીર્ષકાલ ! વાદીકદલી કપાણ ! વાદીતમોભાણ ! વાદીગોધૂમધરટ્ટ ! મર્દિતવાદીમરટ્ટ ! વાદીઘટ્ટ મુદુગર ! વાદીકંસકહાન ! વાદીહરણહરે ! વાદીજવરધવંતરે ! વાદીયૂથમલ્લ ! વાદીહૃદયશલ્ય ! વાદીગણજીપકવાદીશલભદીપક ! વાદીચક્રચૂડામણે ! પંડિતશિરોમણે ! વિજિતાનેકવાદ ! સરસ્વતીલબ્ધપ્રસાદ ! ઈત્યાદિ બિરૂદાવલીઓથી દિશાઓને પણ ગજાવી મૂકતા એવા પાંચસો શિષ્યોથી પરિવરેલ ઇન્દ્રભૂતિ શ્રી વીરપ્રભુ પાસે જતાં વિચારવા લાગ્યો કે, “અરે, આ દુષ્ટ પાપીએ આ શું કર્યું, એણે સર્વજ્ઞ તરીકે પોતાને જાહેર કરીને મને કોપાવ્યો છે. આ તો દેડકો , ૨૦૩ 4055555555555555555 55 55 LSLLEICHT in Education international For Personal Private Lise Only w elbrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5444444444444ழுழுழுழுழுழு કાળા સર્પને પાદપ્રહાર કરવા તૈયાર થયો છે, અથવા તો ઉંદર પોતાના દાંતો વડે બિલાડાના દાંતો તોડવા દોડી આવ્યો છે. આ તો બળદ પોતાના શિંગડાથી ઐરાવણ હાથીને મારવા તૈયાર થયો છે, અથવા હાથી દાંતો વડે મેરુપર્વતને પાડવા તૈયાર થયો છે. “અરે, આ તો સસલો ન કેસરીસિંહની કેશવાળીને કાપવાની તૈયારી કરી રહેલ છે. મારી સમીપમાં પોતાનું સર્વજ્ઞપણ ન F) પ્રસિધ્ધ કરનાર એણે શેષનાગના મસ્તક ઉપરથી મણિ લેવાની તૈયારી કરી છે, એણે પવનની સામે રહીને દાવાનળ સળગાવ્યો છે. હું હમણાંજ ત્યાં જઇ તેને બોલતો પણ બંધ કરી દઇશ, જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી ત્યાં સુધી જ ખઘોત કે ચંદ્ર પ્રકાશ કરી શકે છે, જ્યાં સુધી કેસરીસિંહની ગર્જનાઓ કાને ન આવે ત્યાં સુધીજ મદોન્મત્ત હાથીઓ, ઘોડાઓ, હરણીયાઓ વગેરે આનંદ અનુભવી શકે છે. મારા ભાગ્યથીજ આવો વાદી મને પ્રાપ્ત થયેલ છે, તેની સાથે વાદ કરી મારી જીભની ખરજને આજે હું દૂર કરીશ. લક્ષણ શાસ્ત્રમાં હું નિપુણ છું, સાહિત્યમાં મારી ગતિ અસ્ખલિત છે, તર્કશાસ્ત્રમાં મને કોઇ ઓળંગી શકે તેમ નથી, મેં કયા શાસ્ત્રોમાં પરિશ્રમ નથી કરેલ ? યમને માલવ દેશ ક્યાં દૂર છે ? વચન સિધ્ધને શું સિધ્ધ નથી ? રસ શાસ્ત્રના જાણકા૨ને ક્યો રસ અજાણ્યો હોય ? ચક્રવર્તીને શું અજેય હોય ? વજ્રને ન ભેદાય એવું શું હોય ? મહાત્માને ન સધાય એવું શું હોય ? ભૂખ્યાને ન ખવાય એવું શું હોય ? ખલ પુરુષને ન બોલવા યોગ્ય એવું શું હોય ? કલ્પવૃક્ષને ન દેવા યોગ્ય શું હોય ? વૈરાગીને ન ત્યજવા યોગ્ય ૐ શું હોય ? અને મને ન જીતવા જેવું શું છે ? તો પછી હું ત્યાં જાઉં, એનું પરાક્રમ જોઉં અને એને પરાજિત કરૂં, એમ કરવાથી હું ત્રિલોક વિજેતા કહેવાઇશ. એ રીતે વિચાર કરતો ઇન્દ્રભૂતિ પ્રભુ જ્યાં બિરાજમાન હતા ત્યાં આવીને સમવસરણના પગથિયાં ચઢતો છતો વીરપ્રભુને ચોત્રીશ અતિશયોથી શોભતા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, દેવમનુષ્યોથી પરિવરેલ, અમૃત જેવી વાણીથી ઉપદેશ આપતા જોઇને સ્તબ્ધ થઇ જાય છે, અને વિચારે છે ‘શું આ બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે શંકર છે ?’’ અથવા તો ચંદ્ર છે ! ના એ ચંદ્ર તો For Personal & Private Use Only திமு વ્યાખ્યાન E ૨૦૪ www.jainslturary.cfg Page #253 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Y નથી ચંદ્રમાં તો કલંક છે, તેમ સૂર્ય પણ નથી સૂર્ય તો તીવ્ર તેજવાળો હોવાથી તેની સામે જોઇ પણ શકાતું નથી, તેમ આ મેરુ પણ નથી મેરુ તો અતિશય કઠણ છે, વળી આ કૃષ્ણ નથી કૃષ્ણ તો શ્યામ વર્ણના છે. તો એ બ્રહ્મા પણ નથી બ્રહ્મા તો વૃદ્ધ છે. તેમ કામદેવ પણ નથી, કામદેવ ( તો શરીર વિનાના છે. ‘“હા, હવે જાણ્યું એ તો સકલ દોષરહિત સર્વગુણસંપન્ન એવા તીર્થંકર છે.’’ હવે મારાથી આ ત્રણ લોકના નાથ કેમ જીતાય ? મેં મેળવેલી કીર્તિ હવે શી રીતે રહેશે ? એક ખીલીને માટે આખા મહેલને તોડવા જેવી મેં મૂર્ખાઇ કરી છે, એકને ન જીત્યો તો તેથી મારૂં શું બગડવાનું હતું ? હવે જગત વિજેતા તરીકેનું મારૂં બિરૂદ કેમ રહેશે ? અરે, મેં અવિચાર્યું કાર્ય કરેલ છે જે હું વિશ્વના ઇશને જીતવા અહીં આવેલ છું. હવે એમની સમક્ષ હું કેમ બોલી શકીશ ? એમની પાસે કેવી રીતે જઇને ઉભો રહીશ ? અરે, હું સંકટમાં આવી ગયો છું, મારા યશનું હવે શંકર રક્ષણ કરો. જો હું કોઇ ભાગ્યયોગથી આમને પણ જીતી જાઉં તો હું ત્રણે જગતમાં અદ્વિતીય વિદ્વાન ગણાઉં, આવું ચિંતવતા ઇન્દ્રભૂતિને અમૃત જેવી મધુર વાણીથી પ્રભુએ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું ભલે આવ્યો, કુશળતાથી તો આવ્યો છે ને ? એ રીતે બોલાવ્યો. તે સાંભળી પોતાના ગોત્રસહિત નામથી બોલાવે છે તેથી શું એ મારૂં નામ અને ગોત્ર પણ જાણે છે ? વળી એને થયું કે અરે, ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે ? સૂર્યને બધા ઓળખે એમાં નવાઇ શી ? પરંતુ જો આ મારા મનના સંદેહને જાણે તો હું એમને ખા સર્વજ્ઞ માનું. ઇન્દ્રભૂતિ વિચારે છે એટલામાં વીરપ્રભુએ કહ્યું કે હે ઇન્દ્રભૂતિ ! તને શું જીવનો સંશય છે ? તું શું વેદના પદનો અર્થ નથી જાણતો ? એમ કહીંને જાણે સમુદ્રમંથનનો કે ગંગાનદીના પૂરનો ગંભીર ધ્વનિ થતો હોય એવા ગંભીર ધ્વનિવાળા સ્વરથી પ્રભુએ કહ્યું કે ‘‘વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્થાય તાન્યેવાનુ વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાઽસ્તિઇતિ'' હે ઇન્દ્રભૂતિ ! તું પ્રથમ આ વેદ પદોનો એવો અર્થ કરે છે કે, “વિજ્ઞાનધન એટલે ગમનાગમન ચેષ્ટાવાળો આત્મા, જેમ For Personal & Private Use Only વ્યાખ્યાન દ ૨૦૫ www.jainalarary.cfg Page #254 -------------------------------------------------------------------------- ________________ પત્ર કમદિરાને યોગ્ય વસ્તુઓને ભેગી થતાં મદિર બની જાય છે અને તેમાં મદ (નશો) પેદા થાય છે વ્યાખ્યાન છે તેમ આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશરૂપ પાંચ ભૂતથી ઉત્પન્ન થઈને પાણીમાંથી ઉત્પન્ન થયેલ પરપોટો ફૂટીને એ પાણીમાં જ વિલય પામે છે તેમ તે આત્મા એ પાંચ ભૂતોમાંજ નાશ પામે છે. તેથી પાંચ ભૂતથી આત્મા જુદો ન હોવાથી મરીને કોઇપણ ફરી જન્મ લેતો નથી. એટલે પરલોક નથી એવો તું અર્થ કરે છે તે અર્થ બરાબર નથી. કારણ કે વિજ્ઞાનઘન એટલે જ્ઞાન અને દર્શનનો જ ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તેના એકરૂપપણાથી આત્મા પણ વિજ્ઞાનઘન જાણવો. આત્માના દરેક પ્રદેશે અનંતા જ્ઞાન દર્શન પર્યાયો હોવાથી વિજ્ઞાનઘન એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ આત્મા કોઇક રીતે પૃથ્વી આદિ પાંચ ભૂતો અથવા તેનાથી બનેલા ઘટપટાદિ પદાર્થોના ઉપયોગ પણે ઉત્પન્ન થાય છે, અર્થાત ઘટાદિજ્ઞાન પણે પરિણમેલ આત્મા ઘટાદિ હેતુથી જ થાય છે કારણ કે, ઘટાદિજ્ઞાનના પરિણામને ઘટાદિવસ્તુનું સાપેક્ષપણું છે માટે એ પાંચ ભૂત કે તેથી બનેલા ઘટાદિવસ્તુના ઉપયોગપણે ઉત્પન્ન થયેલો આત્મા ફરી તે વસ્તુઓની પાછળ વિનાશ પામે છે. તાત્પર્ય એ છે કે, ઘટાદિવસ્તુઓ નાશ પામી હોય અથવા નજરથી દૂર વિદ્યમાન હોય તો પણ જીવ તો તે ઘટાદિના ઉપયોગ પણે નાશ પામે છે અને બીજા ઉપયોગપણાથી ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપપણે રહે છે. એટલે ઘટાદિ ઉપયોગરૂપ પૂર્વની સંજ્ઞા રહેતી નથી. કારણ કે, વર્તમાન ઉપયોગથી તેનો નાશ થયેલ છે. તે આત્મા જ્ઞાનમય છે , તથા દદદ એ ત્રણ દકારમય છે એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે તે જીવ F) કહેવાય છે. તથા એમ વેદ વાક્ય પણ આત્માને સિદ્ધ કરે છે. વળી દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ટમાં અગ્નિ, પુષ્પમાં સુગંધ, અને ચંદ્રમાં જેમ અમૃત રહેલ છે તે તેમ શરીરમાં આત્મા રહેલ છે, છતાં તે શરીરથી અલગ છે. આ પ્રમાણે પ્રભુના મુખથી વેદપદોનો સાચો અર્થ સાંભળીને ઇન્દ્રભૂતિનો સંશય નાશ પામવાથી તેનું અભિમાન ચાલ્યું ગયું. અને વિનીત અને નમ્ર બની તરતજ તે HD ઇન્દ્રભૂતિ પ્રભુના ચરણોમાં નમી પડયો અને પ્રભુ પાસે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સહિત HD દીક્ષા લઇ પ્રભુનો પ્રથમ અનન્ય વિનીત શિષ્ય થયો. પ્રભુએ તેજ વખતે તેને “ઉપનેઇવા” ૨૦૬ fo4444444444444444449 falso $16444 in Education international For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FFEE ‘‘વિગમેઇવા’” ‘વેઇવા' એ ત્રિપદી આપી તેનો વિનીત ભાવે સ્વીકાર કરી ઇન્દ્રભૂતિએ તરતજ દ્વાદશાંગીની રચના કરી. ઇતિ પ્રથમ ગણધર || ૧ || હવે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી એ વાત સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે અગ્નિ શીતળ થઇ જાય, પવન સ્થિર થઇ જાય, પત્થરનો પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી જાય, તે કદાચ સંભવે પણ મારો ભાઇ ઇન્દ્રભૂતિ હારી જાય એ સંભવે જ નહીં. આ વિચારતા અગ્નિભૂતિએ સમવસરણમાંથી પાછા ફરેલા લોકોના મુખે ભાઇએ દીક્ષા લીધી જાણીને અભિમાનથી વિચાર્યું કે હું ત્યાં શીઘ્રતાએ જઇને મારા મોટા ભાઇને તે ધૂતારાને હરાવીને છોડાવી આવું. આવો નિર્ણય કરી તે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે ઉતાવળો ઉતાવળો સમવસરણમાં આવ્યો. ત્યારે વીરપ્રભુએ તેના ચિત્તમાં રહેલ સંદેહને પ્રગટ કરતાં કહ્યું કે, “હે અગ્નિભૂતિ ! તને કર્મ છે કે નહીં ? એવો સંદેહ છે અને તે વેદના પદોથીજ થયો છે, તું એ વેદના પદોનો અર્થ બરાબર સમજ્યો નથી. ‘પુરુષ એવેદંગ્નિસર્વંયભૂત યચ્ચભાવ્યમ્'' ઇત્યાદિ વેદપદથી તું જાણે છે કે જે થઇ ગયું છે અને થવાનું છે એ સર્વ આત્માજ છે એટલે એ વેદપદથી જે આ મનુષ્ય, દેવતા, તિર્યંચ, પર્વત, પૃથ્વી વગેરે નજરે પડે છે તે સર્વ આત્માજ છે તેથી કર્મ જેવી કોઇ વસ્તુજ નથી. કારણ કે અમૂર્ત એવા આત્માને મૂર્તિમંત (રૂપી) એવા કર્મથી અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? જેમ એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી અને મૂર્ત એવા શસ્રથી પણ ખંડિત કરી શકાતું નથી તેમ અમૂર્ત એવા આત્માનો મૂર્તિમંત એવા કર્મથી ઉપકાર કે અપકાર થઇ શકેજ ૐ નહીં. માટે કર્મ જેવી કોઇ વસ્તુજ નથી એમ તું માને છે તે બરાબર નથી. કારણ કે, વેદપદો જુહુયાત્’ ત્રણ પ્રકારના છે. કેટલાક વિધિ બતાંવનારા વેદપદો છે. જેમકે “સ્વર્ગકામો અગ્નિહોત્ર સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવું જોઇએ. તેમજ કેટલાક વેદપદો અનુવાદ દર્શાવનારાં છે ૢ જેમ કે “દ્વાદશમાસા: સંવત્સર :” બાર માસનું એક વર્ષ થાય. તથા કેટલાક વેદપદો સ્તુતિ H દર્શાવનારાં છે જેમ કે પુરૂષ એવ ઇદં સર્વ” આ વિશ્વ પુરુષરૂપ છે. એ ઉ૫૨ કહેલ પદથી RE For Personal & Private Use Only વ્યાખ્યાન દુ ૨૦૭ www.jainalarary.cfg Page #256 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FGGER BEG પુરુષનો મહિમા બતાવ્યો છે. પરંતુ એ પદથી કર્મનો અભાવ બતાવ્યો નથી કેમ કે - જલે વિષ્ણુ : સ્થલે વિષ્ણુ : વિષ્ણુ : પર્વત મસ્તકે સર્વ ભૂતમયો વિષ્ણુસ્તસ્માદ્વિષ્ણુમયં જગત્ ॥ ૧ ॥ જલમાં વિષ્ણુ, સ્થળમાં એટલે ભૂમિપર વિષ્ણુ, પર્વતની ટોચ ઉપર પણ વિષ્ણુ છે તથા વિષ્ણુ સર્વભૂત જીવમય છે. તેથી આ જગતજ વિષ્ણુમય છે. આ પદ્યથી વિષ્ણુનો મહિમા બતાવ્યો છે. પરંતુ એ પદ્યથી બીજી કોઇપણ વસ્તુનો અભાવ બતાવ્યો નથી. એવીજ રીતે “પુરુષ એવેદ સર્વ” એ વાક્યમાં પણ આત્માની સ્તુતિ કરાઇ છે. તેથી કર્મનો અભાવ માનવો નહીં. વળી તું માને છે કે અમૂર્ત આત્માને મૂર્તિમંત એવા કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ સંભવે ? એ પણ તારી માન્યતા બરાબર નથી. કારણ કે મૂર્તિમંત એવી બ્રાહ્મી જેવી ઔષધિઓથી તથા ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થોથી અનુગ્રહ અને મદિરા વગેરે પદાર્થોથી ઉપઘાત, અમૂર્ત એવા જ્ઞાનને પ્રત્યક્ષ થતો જોવાય છે તેથી અમૂર્ત એટલે અરૂપી એવા આત્માને મૂર્તિમંત એટલે કે રૂપી એવા કર્મથી અનુગ્રહ અને ઉપઘાત પણ થઇ શકે છે, વળી કર્મ વિના એક સુખી, એક દુ:ખી, એક શેઠ, એક નોકર, એક રાજા, બીજો રંક, વગેરે પ્રત્યક્ષ દેખાતું વિવિધપણું જગતમાં કેમ સંભવે ? વગેરે વીર પ્રભુનાં અમૃતમય વચનોથી પોતાનો સંશય નાશ પામવાથી અગ્નિભૂતિનું અભિમાન દૂર થઇ ગયું. તે વિનીત ભાવે નમી પડયો અને વીર પ્રભુ પાસે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે દીક્ષા લઇ શિષ્ય થયો અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ દ્વિતીય ગણધર || ૨ || FEBR For Personal & Private Use Only વ્યાખ્યાન દ હવે વાયુભૂતિએ, ઇન્દ્રભૂતિએ અને અગ્નિભૂતિએ પોતાના પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું એમ સાંભળીને, જેમના શિષ્ય મારા ભાઇ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ થયા છે તે મને પણ પૂજ્ય છે, હું પણ તેમની પાસે જઇ મારા સંશયનું સમાધાન કરી લઉં એવો વિચાર કર્યો. પછી તે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો ત્યારે વીર પ્રભુએ કહ્યું કે, “હે ) ૨૦૮ www.jainsonryocarp Page #257 -------------------------------------------------------------------------- ________________ કલ્પસ છે 4444444444 વાયુભૂતિ ! આ શરીર એજ આત્મા છે કે શરીરથી અલગ કોઈ આત્મા છે, એવો તને જે સંશય વ્યાખ્યાન છે તેથી તું વેદના પદોનો અર્થ બરાબર સમજ્યો નથી. કારણ કે તું “વિજ્ઞાનઘન ) એવૈતેભ્યોભૂતે” ઇત્યાદિ વેદપદોથી એમ સમજે છે કે, ભૂતોથી આત્મા જુદો નથી. પરંતુ “સત્યેનલભસ્તાસાહિ એષ બ્રહ્મચણ નિત્ય જ્યોતિર્મયો શુદ્ધો, વંહિપશ્યત્તિ ધીરા યતય : સંયતાત્માનઃ '' - એટલે આ જ્યોતિર્મયશુદ્ધ આત્મા સત્યથી, તપથી અને બ્રહ્મચર્યથી મેળવી શકાય છે એટલે જાણી શકાય છે. એ આત્માને સંયમિત આત્માવાળા સાધુપુરૂષો જોઇ શકે છે. આ વેદપદોથી પાંચ ભૂતોથી અલગ આત્મા છે એમ સિદ્ધ થાય છે. તેથી શરીર એજ આત્મા જુદો નથી એ તારી માન્યતા બરાબર નથી. વળી “વિજ્ઞાનઘન એવૈભ્યો ભૂતેભ્ય:” એ પદનો કઈ અર્થ પણ ઇન્દ્રભૂતિને જે રીતે સમજાવેલ તે રીતે વિસ્તારથી પ્રભુએ વાયુભૂતિને પણ સમજાવ્યો. E B એ સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામેલા એવા વાયુભૂતિ પણ પોતાના પાંચસો કે વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ ચરણે વિનીત ભાવે નમી પડી, પ્રભુ પાસે દીક્ષા લઇ પ્રભુના શિષ્ય ગ્ન થયા અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી, દ્વાદશાંગીની રચના કરી. ઇતિ તૃતીય ગણધર / ૩ / એ પછી વ્યક્ત પંડિત પણ પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે સંશય પૂછવા આવ્યા, ત્યારે પ્રભુએ કહ્યું કે, “હે વ્યક્ત ! તને પાંચભૂત વિષે વેદપદોથી શંકા થઈ તે તારી શંકા અયોગ્ય છે કારણ કે, “યેન સ્વપ્નો પંચવૈસકલ ઈત્યેષ બ્રહ્માવિધિજસા વિશેય:” આ પદનો અર્થ તું એવો સમજે છે કે પાંચભૂત જેવી કોઈ વસ્તુ જ આ જગતમાં નથી. આ . જગતમાં બધું જ સ્વપ્ન સમાન છે. આ પદમાં જે બધું સ્વપ્નમય છે એમ જણાવ્યું છે તેનો અર્થ છે આત્માને પરમાત્મા બનાવવા માટે સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, ધનસંપત્તિ વગેરે સ્વપ્નમાં મળ્યા રે જેવી છે એ વસ્તુઓ પર આસક્તિ કરવા જેવી નથી. આ આત્મા આ બધી વસ્તુઓને સ્થિર અને પોતાની માની એના માટે પ્રયત્ન કરતો છતો ઘણોજ દુઃખી થઈ ગયો છે. અનંત કાળ સુધી અનંત ભવભ્રમણ કરતો અસહ્ય અનંત દુ:ખોનો ભોગવનાર થયો છે. આત્માને દુઃખ મુક્ત થવું હોય તો ૨૦૯ 44444444444444444444 w r ty For Personal & Pa ebryong Page #258 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) એ વસ્તુઓને સ્વપ્ન સમાન સમજી એના પરની આસક્તિ છોડી આત્માએ મોક્ષ માટે પ્રયત્ન કરવો F વ્યાખ્યાન Eી જોઇએ. એવી રીતનોજ એ વેદપદોનો સત્ય અર્થ છે. પરંતુ એ વેદપદ ભૂતોનો અભાવ સૂચવનાર નથી કારણ કે “પૃથ્વી દેવતા આપો દેવતા” “ઇત્યાદિ વેદપદોથી ભૂતોની સત્તા સૂચવાયેલ છે. વીર પ્રભુનાં વચનોથી વ્યક્તિનો સંદેહ દૂર થઈ ગયો અને તે પ્રભુના ચરણમાં નમી પડયો. અને પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે દીક્ષા લઈ પ્રભુનો શિષ્ય થયો. પછી તરત પ્રભુ છું $) પાસેથી ત્રિપદી મેળવી તેણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ ચતુર્થ ગણધર | ૪ || પછી સધર્મા નામના વિદ્વાન પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે પ્રભુની પાસે આવ્યા ; 5) ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે સુધર્મ ! તું “પુરુષો વૈ પુરુષત્વમશ્રુતે પશવઃ પશુત્વ” – આ 5 વેદપદનો અર્થ પુરુષ પુરુષપણાને અને પશુઓ પશુપણાને ભવાંતરમાં પામે છે એવી જાતનો - વિચાર કરીને એવા નિશ્ચયવાળો થઇ ગયો છે કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય અને પશુઓ મરીને પશુઓ જ થાય. પરંતુ બીજી ગતિને ન પામે એટલે જે જેવો હોય, તે તેવોજ થાય. તારી આ માન્યતા બરાબર નથી કારણ કે આ વેદપદનો અર્થ એવો છે કે કોઇ મૃદુતા અને સરલતાદિ ( ગુણવાળા આત્માઓ મનુષ્યપણે રહી મરીને પણ મનુષ્યનો અવતાર પામે છે. એટલે મનુષ્ય થાય છે છે. તેમજ તેવા પશુપણાને અપાવનારા કોઈ કર્મથી કેટલાક પશુઓ પણ મરીને પશુપણાને પામે છે. એવા અર્થને બતાવનારાં આ વેદપદો છે. પરંતુ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય અને પશુ મરીને પશુ જ થાય, બીજી ગતિમાં જાય જ નહીં, એવો અર્થ સૂચવનારાં નથી. કારણ કે, “શૃંગાલો વૈ એષ જાયતે ય: સપુરીષો દહ્યતે” એટલે કે મનુષ્યને વિષ્ટા સહિત બાળવામાં આવે તે મનુષ્ય શિયાળ થાય છે. આવા વેદપદો મનુષ્ય શિયાળ થાય છે એમ કહે છે તેથી એમ સમજવું કે કર્મ પ્રમાણે મનુષ્ય કે પશુ પણ નારકી, તિર્યંચ, મનુષ્ય, કે દેવ પણે ઉત્પન્ન થાય છે. એટલે જીવ - કર્મ પ્રમાણે ચાર ગતિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય પશુ કેમ થાય? ડાંગર વાગ્યાથી ઘઉં ઉત્પન્ન E થતા નથી, એવો તારા મનમાં જે તર્ક ઉત્પન્ન થાય છે તે પણ ઠીક નથી. કારણ કે છાણથી પણ 4444444444444444444 குருருருருருருருருருருருருருருருருகு For Personal Private Use Only www.inbrary.org Page #259 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર) વ્યાખ્યાન A4444444444444444444 વીંછીની ઉત્પત્તિ દેખાય છે. વગેરે વીરપ્રભુનાં વચનો સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામી વિનીત ભાવે નમ્ર બનેલા પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સહિત સુધર્મા પંડિત પ્રભુ ચરણે નમી પડયા પછી પ્રભુ પાસેથી પરિવાર સહિત દીક્ષા લઇ પ્રભુના શિષ્ય થયા, એમણે પણ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ પંચમ ગણધર | ૫ || ત્યાર પછી મંડિત નામના પંડિત પોતાના સાડા ત્રણસો શિષ્યો સહિત પ્રભુ પાસે આવે છે તેને વીર પ્રભુ કહે છે કે, “હે મંડિત ! તું “સ એષ વિગુણો વિભુર્ન બધ્યતે સંસરતિવા મુચ્યતે મોચયતિવા” આ વેદ પદોનો એવો અર્થ કરે છે કે, સત્વાદિગુણ રહિત એવો આત્મા સર્વ વ્યાપક છે, તે પુણ્યપાપ કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કર્મથી મુક્ત થતો નથી તેમજ બીજાને મૂકાવતો પણ નથી. એ તારો કરેલ અર્થ બરાબર નથી. આવા અર્થથી તો તને એવી શંકા થઈ ગઈ છે કે, આત્માને કર્મથી બંધ અને કર્મથી મુક્તિ હશે કે નહિ ? સાંભળ, આ પદોનો અર્થ એવો છે કે છvસ્થાદિગુણ રહિત વીતરાગ કેવળજ્ઞાની કેવળદર્શની એવો જે આત્મા જ્ઞાનથી સર્વ વ્યાપક છે તેવો આત્મા એટલે મુક્તાત્મા, તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કર્મથી મુક્ત હોવાથી કર્મથી મુક્ત થતો નથી અને બીજાઓને મુકાવતો પણ નથી કારણ કે, મુક્તાત્માઓને બીજાઓને મુકાવવા માટે ફરી અવતરવાનું હોતું જ નથી. આ વેદપદો કર્મથી સદાને માટે મુક્ત થયેલા એવા મુક્તાત્માઓનું સ્વરૂપ બતાવે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થાવાળો જીવ કર્મથી બંધાય છે, સંસારમાં પરિભ્રમણ પણ કરે છે. સમ્યગુ-જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરી કર્મથી મુક્ત પણ થાય છે. અને બીજાઓને એ સમ્યગુ-દર્શન-જ્ઞાન ચારિત્રમાં રમણતા કરાવી કર્મથી મૂકાવે પણ છે. વીર પ્રભુના આવા બોધથી સંશય નાશ પામતાં પ્રતિબોધ પામી વિનીત ભાવે પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત મંડિત પંડિત પ્રભુ ચરણે નમી પડી દીક્ષા લઇ પ્રભુના શિષ્ય થયા. અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ ષષ્ટ ગણધર || ૬ . 555555555555 છે ૨૧૧ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #260 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન ) 54444444444444 ) પછી પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવેલા મૌર્યપુત્ર પંડિતને પ્રભુ કહે છે કે, “હે મૌર્યપુત્ર! “કો જાનાતિ માયોપમાનું ગીર્વાણાનું ઈન્દ્રયમવરુણ કુબેરાદીનું ” આ વેદપદોથી તું દેવોનું અસ્તિત્વ છે કે નહીં, એવી શંકાને ધારણ કરતો થઈ ગયો છે, કારણ કે એ પદોનો અર્થ-ઇન્દ્ર, યમ, વરુણ અને કુબેર વગેરે માયા સ્વરૂપ દેવોને કોણ જાણે છે ? આ 5) અર્થથી તને એવું થઈ ગયું છે કે ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવો માયારૂપ છે ખરેખર દેવો નથી, પરંતુ “સ એષ યજ્ઞાયુધી યજમાનો અંજસાસ્વર્ગલોક ગરચ્છતિ” આ વેદપદોનો અર્થ - યજ્ઞરૂપ હથીયારવાળો તે આ યજમાન વેગથી સ્વર્ગલોકમાં જાય છે, એવો છે. તેથી આ વેદપદો દેવોનું અસ્તિત્વ સૂચવનારાં છે. તેમ પ્રત્યક્ષ રીતે તું આ સમવસરણમાં આવીને બેઠેલા દેવોને દેખે છે. તેથી દેવોના અસ્તિત્વ વિષે શંકા રાખ નહીં. વેદપદોમાં જે માયા સમાન દેવોને જણાવવામાં આવ્યા છે તે દેવો નિત્ય દેવ તરીકે રહેનારા નથી, એ દેવ થયેલાઓને પણ ત્યાંથી અવીને બીજી ગતિમાં જવું પડે છે. બીજા જીવો સારા કાર્ય કરીને દેવો થાય છે. તેથી એ વેદપદો દેવોની પણ અનિત્યતાને સૂચવનારાં છે. પ્રભુનાં આવા વચન સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામેલા મૌર્યપુત્ર સાડા ત્રણસો શિષ્યો સાથે વિનીત ભાવે પ્રભુચરણમાં નમી પડયા અને પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી એણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ સપ્તમ ગણધર : | ૭ || પછી અકંપિત પંડિત પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યા. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે અકંપિત !” ન હવૈ પ્રેત્યનરકે નારકા : સન્તિ” આ વેદ વાક્યનો તું એવો અર્થ કરે છે કે કોઇપણ જીવ મરીને પરભવમાં નારકી થતો નથી કારણ કે પરલોકમાં નરકને વિષે નારકી જીવો નથી. આથી તને નરકના અસ્તિત્વ વિષે શંકા થઈ છે. પરંતુ, તું વિચાર કર કે. “નારકો વૈ એષ જાયતે ય: શુદ્રાન્નમનાતિ” આ વેદ વાક્યનો અર્થ શો છે? કે જે બ્રાહ્મણ શદ્ર જાતિના માણસનું અન્ન ખાય છે તે નારકી થાય છે. એ વેદપદો નરકના અસ્તિત્વને સૂચવનાર 44444444444444 For Personal Private Lise O Jein Education international www.nelorary.org y Page #261 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર IGHGSEGGH44444444444 છે. એટલે તારી શંકા બરાબર નથી. કારણ કે, “ન હવૈ પ્રેત્ય નરકે નારકા : સત્તિ” એ વ્યાખ્યાન વેદપદોનો અર્થ પણ એ છે કે પરલોકમાં નરકને વિષે નારકીઓ નથી. એટલે પરલોકમાં નારકીઓ શાશ્વત નથી. એટલે જેઓ ઉત્કૃષ્ટ પાપ કરે છે તે નારકી થાય છે. પરંતુ તેઓ ત્યાં Fશાશ્વતા રહેતા નથી. નરકનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી બીજી ગતિમાં જાય છે, પરંતુ નારકી જીવો » E મરીને બીજે જ ભવે નારકી થતા નથી. એટલે નારકી પછી તરતના પરલોકમાં તે નારકી થતા E નથી, પણ બીજા ભવમાં જાય એથી તારે નારકીનો અભાવ સમજવો નહીં. આ પ્રમાણે વીર પ્રભુનાં વચનો સાંભળી સંશય નાશ પામવાથી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે વીર પ્રભુના ચરણોમાં નમી પડીને પ્રતિબોધ પામેલા તે અકંપિત વિદ્વાને પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થઇને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ અષ્ટમ H) ગણધરઃ || ૮ || E) પછી અલભ્રાતા વિદ્વાન પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ : તેને કહ્યું કે, “હે અલભ્રાતા ! “પુરુષ એવેદ સર્વયભૂત ય ભાવ્ય” આ વેદપદોથી તું છે એમ સમજે છે કે આ બધું પુરુષ (આત્મા) જ છે. એ આત્મા સિવાયનું પુણ્યપાપ વગેરે જુદું કાંઇજ નથી. એ તારી સમજ બરાબર નથી કારણ કે “પુણ્યઃ પુણ્યન કર્મણા, પાપ: પાપન કર્મણા !” અર્થ- શુભ કર્મ વડે જીવ પુણ્યશાળી થાય છે અને અશુભ કર્મ વડે જીવ પાપી થાય છે. આ વેદપદોથી પુણ્ય પાપની સિદ્ધિ થાય છે. પ્રત્યક્ષ આ દેવો તને દેખાય છે તેઓ તથા જગતમાં રાજા, મહારાજાઓ, શ્રેષ્ઠિઓ વગેરે જે જે સુખી દેખાય છે તે બધા પૂર્વે કરેલાં પુણ્યથી જ તેવા થયેલા છે એ વાત પણ પુણ્યના અસ્તિત્વની સિદ્ધિ કરે છે. તથા જગતમાં ઘણા આત્માઓ ઘણી રીતથી દુ:ખી દેખાય છે. એ બધા પૂર્વે કરેલા પાપથીજ દુ:ખી થયેલા છે તેથી એ વાત પાપના અસ્તિત્વને સિધ્ધ કરે છે. એટલે તારે આ બધું વિચારીને પુણ્ય અને પાપના અસ્તિત્વ વિષે શંકા કરવી નહીં, પ્રભુનાં આવાં મીઠાં અમૃત વચનથી સંશય નાશ પામવાથી પ્રતિબોધ ૨૧૩ $$4444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #262 -------------------------------------------------------------------------- ________________ REFERRE કલ્પસૂત્ર ( પામેલ અચલભ્રાતા પોતાના ત્રણસો શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણોમાં નમી પડી પ્રભુ વ્યાખ્યાન પાસે દીક્ષા લઇ પ્રભુનો શિષ્ય થયો. પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી એણે પણ દ્વાદશાંગીની રચના કરી. ઇતિ નવમ ગણધરઃ | ૯ || குழுழுழுழுகு Jain Education international தழுகு પછી પોતાના ત્રણસો શિષ્યો સાથે મેતાર્ય પંડિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે, “હે મેતાર્ય ! “વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યો” એ વેદપદથી તને પરલોક વિષે શંકા થઈ છે. તે બરાબર નથી એમ કહીને પ્રભુએ એ પદોનું વિસ્તારથી વિવેચન કરી સંભળાવ્યું, અને કહ્યું કે, “નાકો વૈ એષ જાયતે યઃ શુક્રાન્તમશ્નાતિ' તથા ‘“સએષ યજ્ઞાયુધી યજમાનોંડ જસા (F) સ્વર્ગલોકંગચ્છતિ’’ આ વેદ પદોનો વિચાર કર. આ વેદપદો જ પરલોકની સિદ્ધિ કરી બતાવે છે કારણ કે, એ વેદપદોમાં એમ કહેલ છે કે જે બ્રાહ્મણ શુદ્રના અન્નને ખાય છે તે નારકી થાય છે, તથા તે આ યજ્ઞ રૂપી આયુધવાળો યજમાન શીવ્રતાથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી આ પદોનો વિચાર કરીને પરલોકના અસ્તિત્વનો સ્વીકાર કર. પ્રભુના આ મીઠાં વચનોને સાંભળીને સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણોમાં નમી પડી પ્રભુ પાસે દીક્ષા લઇ મેતાર્ય પંડિત પ્રભુના શિષ્ય થયા. પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી તેણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ દશમ ગણધર II ૧૦ ॥ પછી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભાસ પંડિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે, ‘હે પ્રભાસ ! “જરામયદગ્નિ હોત્રં’” એ વેદ વાક્યથી તને મોક્ષનો અભાવ જણાય છે. જે અગ્નિહોત્ર છે તે જરામર્ય છે એટલે યાવજજીવિત અગ્નિહોત્ર કરવું જોઇએ. એટલે જે માણસ જીંદગીના અંત સુધી અગ્નિહોત્ર કર્યા કરે તેને મોક્ષ ફળ આપનાર ક્રિયાનો અવસર જ રહેતો નથી. અગ્નિહોત્ર ક્રિયામાં કેટલાક જીવોનો વધ થાય છે અને કેટલાક ઉપર અમુક જાતનો ઉપકાર પણ થાય છે તેથી સ્વર્ગ હોઇ શકે પણ મોક્ષ હોઇ શકે નહીં. એવી તારી સમજ છે તે બરાબર નથી. કારણ કે, “å બ્રહ્મણીવેદિતવ્યે પરમપરંચ તત્રપ સત્યજ્ઞાનં અનંતરંબ્રહ્મતિ’ આ વેદપદો ( ૨૧૪ For Personal & Private Use Only www.jainerary 01111 Page #263 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર பருருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு કહે છે કે એક મોક્ષ પર બીજો અપર એમ બે બ્રહ્મ છે તેમાં પરબ્રહ્મ તે સત્યજ્ઞાન છે અને અનંતર વ્યાખ્યાન બ્રહ્મ એટલે મોક્ષ છે. આ વેદપદો જ મોક્ષના અસ્તિત્વની સિધ્ધિ કરી આપે છે તથા “જરામર્યવા 5) યદગ્નિહોત્ર કુર્યાત” એ પદનો અર્થ પણ તું બરાબર સમજ્યો નથી. એ વાક્યમાં જે “વા” શબ્દ ) છે તેનો અર્થ અહીં “અપિ' કરવાનો છે તેમ કરવાથી આ વાક્યનો અર્થ તને સમજાશે. એ વાક્યનો અર્થ એવો છે કે જે કોઈ સ્વર્ગનો જ અર્થી હોય તેણે જીવનપર્યત અગ્નિહોત્ર કરવું, પરંતુ જ મોક્ષાર્થી હોય તેણે અગ્નિહોત્ર ત્યજીને મોક્ષ અપાવનારા અનુષ્ઠાનોમાં જ ઓતપ્રોત બની મોક્ષ સાધવો જોઇએ. પ્રભુના અમૃતમય વચનોથી પ્રભાસ પંડિત સંશય નાશ પામી જવાથી ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણમાં નમી પડી પ્રભુ પાસે દીક્ષા લઇ પ્રભુના શિષ્ય ) થયા, પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી તેણે દ્વાદશાંગીની રચના કરી ઇતિ એકાદશ ગણધર: " E || ૧૧ || ગણધરવાદ: સમાપ્ત: E પ્રભુએ ચાર હજાર અને ચારસો બ્રાહ્મણોને દીક્ષા આપી. તેમાં મુખ્ય અગિયારને ગણધર પદે કે 2 સ્થાપ્યા, તે અગિયાર ગણધરોએ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી. તેની પ્રભુએ તેઓને અનુજ્ઞા આપી. આ સમયે સૌધર્મેન્દ્ર દિવ્ય સુગંધિ ચૂર્ણનો ભરેલો રત્નજડિત સુવર્ણનો થાળ લઇને ઉભો રહ્યા, ગૌતમ આદિ અગિયારે ગણધરો કાંઈક મસ્તક નમાવીને ઉભા રહ્યા. દેવો વાજિંત્રોના શબ્દબંધ કરીને સાવધાન થઇ સાંભળવા લાગ્યા. શ્રી વીરપ્રભુ રત્નમય સિંહાસનથી ઊઠી દિવ્ય ચૂર્ણની મુઠી ભરીને બોલ્યા કે, “ઇન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ પર્યાય વડે તીર્થની અનુજ્ઞા આપું છું” એમ ક્રમવાર કહીને પ્રભુએ તે અગિયારે ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ કર્યો, પછી દેવોએ રે પણ તેમના મસ્તક ઉપર સુગંધિ ચૂર્ણ, પુખ્ત, ચંદનાદિની વૃષ્ટિ કરી. પ્રભુએ “સુધર્મ ગણધરને મુખ્ય રાખીને ગચ્છની અનુજ્ઞા આપી.” તે કાળ અને તે સમયમાં શ્રમણપ્રભુ શ્રી મહાવીર દેવ અસ્થિગ્રામે પ્રથમ ચાતુર્માસ રહ્યા. ? ચંપા અને પૃષ્ટચંપાનગરીએ પ્રભુ ત્રણ ચાતુર્માસ રહ્યા. વૈશાલિ અને વાણિજ્યગામની નિશ્રામે AM SE45450 ૨૧૫ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #264 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આંતરે આંતરે પ્રભુએ બાર ચાતુર્માસ કર્યો, રાજગૃહી નગરીની ઉત્તર દિશામાં નાલંદા નામના વ્યાખ્યાન પરામાં આંતરે આંતરે ચૌદ ચાતુર્માસ પ્રભુ રહ્યા, મિથિલા નગરીએ આંતરે આંતરે છ ચાતુર્માસ રહ્યા, ભદ્રિકાએ આંતરે આંતરે બે ચાતુર્માસ રહ્યા, આલંભિકામાં એક, શ્રાવસ્તીમાં એક, વજભૂમિમાં એટલે અનાર્ય દેશમાં એક ચાતુર્માસ પ્રભુ રહ્યા અને અંતિમ ચાતુર્માસ પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકુનની નહીં વપરાતી દાણ લેવાની જીર્ણ થયેલ શાળામાં રહ્યા. આ બધા વર્ષાકાળના ચાતુર્માસ બેંતાલીશ જાણવા. છબસ્થપણાના બાર અને કેવળીપણાના 5) - ત્રીશ એમ બેંતાલીશ ચાતુર્માસ જાણવા. પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકુનની શાળામાં અંતિમ ચાતુર્માસ કરવા આવ્યા તે ચાતુર્માસનો જે આ ચોથો માસ અને સાતમું પખવાડિયું એટલે કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ, તે પક્ષના પંદરમા દિવસે એટલે કાર્તિક કૃષ્ણ અમાવાસ્યાના દિવસે રાત્રિના છેલ્લા પ્રહરમાં શ્રમણભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા. સંસારનો પાર પામ્યા, કાયસ્થિતિ અને ભવસ્થિતિની જાળથી છૂટયા, સંસારમાં ફરી ન આવવું પડે તે રીતે ઉચ્ચ સ્થાન મોક્ષમાં ચાલ્યા ગયા. જન્મ, જરા, મરણના બંધનને છેદનારા થયા, પરમાર્થને સાધનારા થયા, તત્ત્વાર્થને ક જાણનારા થયા, પ્રભુ સિદ્ધ થયા, બુધ્ધ થયા, ભવોપગ્રાહિ કર્મોથી મુક્ત થયા, સર્વ દુઃખોનો નાશ ક કરનારા થયા, પરિનિર્વાણ પામ્યા, શરીર અને મનના સર્વ દુ:ખોથી મુક્ત થયા. પ્રભુ જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, કાર્તિક માસનું પ્રતિવર્ધન નામ હતું, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેશ્ય નામે તે દિવસે હતો, જેને વિસમ નામે પણ ગ્રી ઓળખાવાય છે. દેવાનંદા નામની તે અમાસની રાત્રિ હતી, જેનું બીજું નામ નિરઇ હતું, તે દિવસે જી અર્ચ નામનો લવ, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિધ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામનું કરણ હતું, HD સર્વાર્થસિધ્ધ નામનું મુહૂર્ત હતું, એ સમયે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાયસ્થિતિ અને ભવસ્થિતિ ક્ષય કરીને કાળધર્મ પામ્યા. સંસારથી 4444 A444 47476 447555445454 છે ૨૧૬ Join Education international wwwbrary For Personal Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ F કલ્પસૂત્ર દ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. જે રાત્રિમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન મૈં યાવત્ સર્વ દુઃખોથી રહિત બન્યા તે રાત્રિ દેવદેવીઓના સ્વર્ગમાંથી આવવાથી અને પાછા ૐ સ્વર્ગમાં જવાથી એ રીતે ચાલુ આવાગમન રહેવાથી પ્રકાશમય થઇ, તેમજ એ દેવદેવીઓના કોલાહલવાળી થઇ, વળી તે રાતે પ્રભુના ગૌતમ ગોત્રવાળા ઇન્દ્રભૂતિ નામના મુખ્ય શિષ્યને જ્ઞાતવંશીય પ્રભુ શ્રી મહાવીર પ્રભુ ઉપરથી પ્રેમ બંધન તૂટી જતાં અનંત વસ્તુને પ્રગટ રીતે જણાવનાર અનુપમ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. તે વૃત્તાંત આ પ્રમાણે છે. શ્રી વીર પ્રભુએ પોતાના ઉપર પ્રશસ્ત અનન્ય રાગ ધરાવનાર ગૌતમ ઇન્દ્રભૂતિને પોતાના અંત સમયે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા હતા. તેઓ દેવશર્માને પ્રતિબોધી પાછા વળ્યા ત્યારે માર્ગમાં જ જતા આવતા દેવો ૐ પાસેથી પ્રભુ મોક્ષે ગયા જાણીને વજ્રથી હણાયા હોય તેમ આઘાત અનુભવી મૂર્છા પામી ઢળી પડયા. પછી ક્ષણવારમાં સાવધાન થઇ કહેવા લાગ્યા કે, હે વીર ! મને મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા ? આપના વિના જગતમાં મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાવા લાગશે. કુતીર્થીઓ રૂપ ઘુવડો ગર્જારવ કરતા જગતમાં ફરવા લાગશે. દુષ્કાળ, મરકી અને હે વૈરાદિક રાક્ષસો ફરતા થઇ જશે. હે પ્રભુ ! આપ વિના આજે આ ભરતક્ષેત્ર રાહુએ ગ્રસ્ત કરેલા ચંદ્રની પેઠે નિસ્તેજ લાગે છે. હે વીર ! હું હવે કોના ચરણ કમલમાં મસ્તક નમાવી પ્રશ્ન પૂછીશ ? હે વિભુ ! હવે હું કોને હે ભગવંત ! એ શબ્દથી સંબોધીશ ? હે પ્રભુ હવે મને કે ગૌતમ ! એમ કહીને કોણ બોલાવશે ? હા હા હે વીર ! આપે આ શું કર્યું ? જે આવા સમયે જ મને આપનાથી દૂર કર્યો ? હે વીર ! આપને શું એમ લાગ્યું કે ગૌતમ મને એક બાળકની જેમ આડો પડશે, અથવા મારો છેડો પકડશે ? હે પ્રભુ ! શું હું આપના કેવળજ્ઞાનમાંથી ભાગ લેત ? હે પ્રભુ ! જો મને આપ સાથે તેડી જાત તો શું મોક્ષમાં સંકડાશ થાત ? હે પ્રભુ ! આપ મને મૂકીને ચાલ્યા ગયા તો શું હું આપને ભારે પડત ? હે દેવ ! આપના ચૌદ હજાર શિષ્યોમાં મને અગ્રપદે સ્થાપી ૨૧૭ LE For Personal & Private Use Only 1 Page #266 -------------------------------------------------------------------------- ________________ કલ્પસત્ર ૨ આપે આવા અંત સમયે જ મને દૂર કર્યો. તે શું આપને શોભે છે? હે વિભુ ! અગ્નિભૂતિ આદિ વ્યસન શિષ્યોને આપે અક્ષયપદ મોક્ષ આપ્યો અને મને કેવળજ્ઞાન પણ ન આપ્યું તે શું આપે યોગ્ય શું કર્યું? હે સ્વામિન્ ! આપને તો મારા જેવા હજાર શિષ્યો છે પરંતુ મારે તો આપ એક જ નાથજી તો હે વીર. હવે આપનું પ્રિયદર્શન મને ક્યારે થાશે ? હે નાથ ! ભવઅટવીમાં મને રઝડતો Eી મુકી અનાથ બનાવી આપ ક્યાં ચાલ્યા ગયા ? હે નાથ ! મને આપનું હૃદય ઓળખતાં ન આવડવું ) તેથી આપ મને છેતરીને ચાલ્યા ગયા. તે વિશ્વનાથ ! મેઘકુમાર, ચંદનબાળા વગેરે અનેકોને તારી મને રખડતો મૂકી આપ મોક્ષે ચાલ્યા ગયા એ ઉચિત નથી કર્યું. હે ત્રિભુવનપતિ ! આપ વિના હવે મિષ્ટ વાણીથી બોલાવી પ્રમાદ દૂર કરવા મને કોણ પ્રેરણા આપશે ? હે પરમાત્મા ! આપ jy વિના હવે શ્રી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને મોક્ષ માર્ગમાં સતત જાગૃત રહી છે H) આરાધના કરવાની કોણ પ્રેરણા આપશે ? હે ત્રિલોકનાથ ! આપના પર અત્યંત વિશ્વાસ રાખી ; છે આપને જ સમર્પિત થયેલ એવા મને આપે ઠગ્યો એ શું આપે સારું કર્યું? » હે વીર ! હે વીર! હે પ્રભુ! આપે આ શું કર્યું વગેરે કહેતા અને વીતરાગનું સ્વરૂપ કે વિચારતાં ગૌતમસ્વામીને સમજાયું કે અહો, એ પ્રભુ તો ખરેખરા વીતરાગ જ હતા, વીતરાગોને મારા તરફ કે કોઇના તરફ પણ રાગ હોય જ નહીં તેથી એ પ્રભુનો કોઇ દોષ જ નથી. દોષ તો મારો જ છે કે, મેં સ્વયં શ્રતોપયોગ દીધો નહીં. આ એકપક્ષી સ્નેહને ધિક્કાર થાઓ. એ છે સ્નેહથી સર્યું હું એ સ્નેહનો ત્યાગ કરું છું. હું એકલોજ મારો કોઈ નથી હું પણ કોઈનો નથી વગેરે વિચારતા ક્ષપકશ્રેણિએ ચડેલા શ્રી ગૌતમસ્વામીને સર્વભાવોને જણાવનારું નિર્મલ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મોક્ષ સાધક આત્માઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રી મહાવીર દેવ જીવતા હતા ત્યાં સુધી તેમના પર અત્યંત સ્નેહ ધરાવતા ગૌતમસ્વામીને ૨ કેવળજ્ઞાન થયું નહીં. પછી સવારમાં ઇન્દ્રાદિ દેવતાઓએ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. અહીં કવિઓ કહે છે કે, ગૌતમસ્વામીને અભિમાન પણ બોધને માટે થયું. અને રાગ தருருருருருருருருருருருருருருருருருகும் FREE ૨૧૮ w elbrary.org Jain Education international For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર HERE GFGGF Y કેવળજ્ઞાનની સમીપમાં પહોંચાડનાર એવી ગુરૂભક્તિ માટે થયો અને પ્રભુના વિયોગથી થયેલ ખેદ કેવળજ્ઞાન અપાવનાર થયો. આ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું બન્યું છે. કેવળજ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામી બાર વર્ષ સુધી કેવળીપણે પૃથ્વીને પાવન કરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધતા રહી અંતે દીર્ઘ આયુષ્યવાળા સુધર્માસ્વામીને ગણનો ભાર સોંપી શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા. જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિએ કાશી દેશના મલકી જાતિના નવ રાજાઓ તથા કોશલદેશના લિચ્છવી જાતિના નવ રાજાઓ એમ એ અઢાર ગણરાજાઓ જેઓ પ્રભુના મામા ચેટક રાજાના સામંતો હતા તેઓ કોઇ કારણવશાત્ કાર્તિક (ગુજરાતી આસો) વદી તેરસના દિવસે અપાપા નગરીમાં સંધ્યા સમયે આવ્યા, તે સમયે ગાયોનું ધણ નાઠું (ભાગ્યું) તેથી લોકમાં ધન (ધણ) તેરસનું પર્વ થયું. ચૌદસના દિવસે સ્નાનાદિ કરી વસ્ત્રાભૂષણથી અલંકૃત થયા. તેથી લોકમાં રૂપચૌદસ થઇ તથા તે રાત્રી ઘણી કાળી હોવાથી કાળીચૌદસ પણ કહેવાઇ. વળી અમાવાસ્યાના દિવસે શ્રી વી૨ પ્રભુ મોક્ષે ગયા તેથી તે અઢાર ગણરાજાઓએ સંસારનો પાર પમાડનાર આહાર ત્યાગરૂપ પૌષધોપવાસ કર્યો. અને જ્ઞાન રૂપી દીવાનો અસ્ત થવાથી ભાવ ઉદ્યોત ગયો એથી અમે દ્રવ્ય ઉદ્યોત કરશું એમ કહીને દેવોએ રત્નદીપક પ્રગટાવ્યા તથા લોકોએ ઘી તેલના દીવા પ્રગટાવ્યા. એ કારણે લોકમાં દીવાલી પર્વ પ્રસિધ્ધિને પામ્યું. બીજે દિવસે એકમના ગૌતમસ્વામીને વહેલું કેવલજ્ઞાન થયું તે કેવલજ્ઞાનનો મહોત્સવ કરી દેવો વંદન કરવા લાગ્યા. એ કારણે લોકમાં એકમના એકબીજાને જુહાર કરવાનો વ્યવહાર ચાલુ થયો. તથા બીજના વીર પ્રભુના નિર્વાણથી શોકાતુર થયેલા નંદિવર્ધન રાજાને સમજાવીને બહેન સુદર્શનાએ કાર્તિક સુદિ બીજના આદરમાન પૂર્વક પોતાને ઘરે લઇ જઇને ભોજન કરાવ્યું તે કારણે લોકમાં ભાઇબીજનું પર્વ થયું. જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા તે રાત્રિએ ક્રુર સ્વભાવવાળો બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ For Personal & Private Use Only குழுகுபு વ્યાખ્યાન દુ ૨૧૯ www.jainalarary clg Page #268 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર Aવ્યાખ્યાન 64444444444444444444 પ્રભુના જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગનીમાં આવ્યો. તે દિવસથી આરંભીને તપસ્વી એવા સાધુ અને સાધ્વીઓનો પૂજા સત્કાર એટલે તેમને આવતાં જોઈ ઉભા થવું, સામે જવું, તથા વંદનાદિ કરવારૂપ પૂજા અને વસ્ત્રપાત્રાદિ વહોરાવવા બહુમાન કરવું વગેરે આદર સત્કાર વૃદ્ધિ પામતો અટકશે અર્થાત્ ઓછો થશે. એથી અંત સમયે ઈન્દ્ર પ્રણામ કરીને પ્રભુને કહ્યું કે, હે ભગવંત ! આપનું આયુષ્ય થોડું વધારો જેથી બે હજાર વર્ષની સ્થિતિવાળો કુર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રમણ કરે છે તે આપના પ્રભાવથી નિસ્તેજ બન્યો છતો આપના શાસનને નુકસાન પહોંચાડનારો નહીં બની શકે. પ્રભુએ કહ્યું કે હે ઈન્દ્ર ! આયુષ્ય વધારવા માટે જિનેશ્વરી પણ શક્તિમાન નથી અને જૈન શાસનને જે નુકસાન થનારું છે તે થશે. પરંતુ જયારે તે બે હજાર વર્ષની સ્થિતિવાળો દુર સ્વભાવવાળો ભમ્મરાશિ ગ્રહ મારા જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્યુની નક્ષત્રથી ઉતરી જશે ત્યારથી તપસ્વી એવા સાધુ સાધ્વીઓના દિવસે દિવસે વધારે ને વધારે પૂજા સત્ક ) થતા રહેશે. # જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા તે રાત્રિએ બચાવી ન શકાય 5) એવી કુંથુઆ નામની જીવરાશિ ઉત્પન્ન થઈ જે સૂક્ષ્મ હોવાથી ઉપાડી ન શકાય, તરત જોઇ ન શકાય એવી હતી. હાલ્યા ચાલ્યા વગરની એક સ્થાને રહેલી એવી કુંથુઆની રાશિને છદ્મસ્થ એવા સાધુ-સાધ્વીઓ તરત જોઈ શકતા નહીં અને જે જ્યારે હાલતી ચાલતી હોય તેને ત્યારે છદ્મસ્થ એવા સાધુ-સાધ્વીઓ જોઈ શકતા હતા. હવે તે નહીં ઉપાડી શકાય એવી કુંથુઆની ઉત્પત્તિ જોઇને જીવોની રક્ષા માટે ઘણા એવા સાધુ-સાધ્વીઓએ આહાર પાણીનો ત્યાગ કરી અનશન લીધું. તેથી શિષ્ય ગુરૂને પૂછયું કે, હે ભગવંત ! તેમણે શા માટે અનશન લીધું ? ગુરૂએ કહ્યું કે પૃથ્વી જીવ સમૂહથી વ્યાપ્ત થવાથી આજથી માંડીને સંયમ આરાધવો ઘણો દુષ્કર થશે 5) તે માટે. 4444444444444444 w elry in Education international For Personal Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર EEEEEEEE તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. ચંદનબાળા વગેરે છત્રીશ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. શંખ અને શતક વગેરે શ્રાવકોની એક લાખ અને ઓગણસાઠ હજાર ઉત્કૃષ્ટ વ્રતને ધારણ કરનારા ઉત્કૃષ્ટ શ્રાવકોની સંપદા હતી. અને સુલસા તથા રેવતી વગેરે ત્રણ લાખ અને અઢાર હજાર ઉત્કૃષ્ટ વ્રતધારી શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને સર્વજ્ઞ નહીં છતાં સર્વજ્ઞ જેવા, સર્વાક્ષર સન્નિપાતી, જિનની જેમ સર્વ સત્ય પ્રગટ કરનારા ત્રણસો ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા આમúષધિ વગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલ એવા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમજ ઉત્તમજ્ઞાન અને દર્શન પામેલા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા દેવ નહીં છતાં દેવની સમૃદ્ધિ વિકુર્વવાને સમર્થ એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંશી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા ભાવોને જાણનારા એવા વિપુલમતિ-મનઃપર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ પાંચસો મુનિઓની સંપદા હતી. અને દેવ, મનુષ્ય તથા અસુરોની સભામાં વાદમાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની ઉત્કૃષ્ટ વાદી સંપદા હતી. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના સાતસો શિષ્ય મુનિઓ મોક્ષને પામ્યા હતા, એટલે મૈં સિદ્ધ થયા હતા. યાવત્ તેમના સર્વ દુઃખો છેદાઇ ગયા હતા. તથા ચૌદસો શિષ્યા સાધ્વીઓ સિધ્ધ TM થયા હતાં. પ્રભુને ભવિષ્યમાં કલ્યાણ પામનારા, વર્તમાનમાં કલ્યાણને અનુભવનારા તથા આવતી મનુષ્યગતિમાંથી મોક્ષ પામનારા એવા આઠસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની બે પ્રકારની અંતકૃત ભૂમિ હતી. એટલે સંસારનો અંત કરી મોક્ષે જનારાઓની બે પ્રકારની ભૂમિ હતી. એક યુગાન્તકૃત ભૂમિ અને બીજી પર્યાયાંતકૃત For Personal & Private Use Only વ્યાખ્યાન F ૨૨૧ www.jainsltarary.c1fg Page #270 -------------------------------------------------------------------------- ________________ 55 416 44444 Los4499 કલ્પસૂત્ર ક ભૂમિ. તેમાં એક પ્રભુ મહાવીર દેવ મોક્ષે ગયા પછી તેમના શિષ્યો મોક્ષે ગયા, ત્યાર પછી તેમના વ્યાખ્યાન શિષ્ય જંબૂસ્વામી મોક્ષે ગયા એટલે પટ્ટપરંપરા પ્રમાણે ત્રણ પાટ સુધી મોક્ષ માર્ગ ચાલ્યો એ યુગાંતકૃત ભૂમિ જાણવી. અને શ્રી વીર પ્રભુ કેવળજ્ઞાની થયા પછી ચાર વર્ષ થયાં ત્યારે કોઈ જીવ મોક્ષે ગયો એટલે પ્રભુની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી ચાર વર્ષે મુક્તિમાં જવાનો પ્રારંભ થયો એ પર્યાયાંતકત ભૂમિ ગ્ર j) જાણવી. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહી તથા બાર વર્ષથી કાંઇક અધિક સમય છદ્મસ્થ મુનિપણે રહીને કાંઈક ઓછો એટલે છમાસ ઓછા ત્રીશવર્ષ સુધી કેવળી પર્યાય પાળીને એટલે બેંતાલીશ વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળીને બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભવોપગ્રાહી એવા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતકર્મોનો ક્ષય કરીને આ અવસર્પિણી કાળનો દુષમસુષમ નામનો ચોથો આરો ઘણો વીતી ગયો એટલે ત્રણવર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યા છે ત્યારે મધ્યમ અપાપા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકુનની સભામાં બીજો કોઇ મોક્ષે જનાર સાથે ન હોવાથી એકલા જ ફ) છઠ્ઠભક્ત એટલે છ ટંકના ભોજન પાણી ત્યાગ કરીને એટલે છઠ્ઠ તપ કરીને સ્વાતિ નક્ષત્રમાં ) ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ચાર ઘડી રાત્રિ બાકી રહી હતી ત્યારે પદ્માસને બેઠેલા ભગવાન કલ્યાણફળ વિપાકના પંચાવન અધ્યયનોને તથા પાપ ફળ વિપાકના પંચાવન અધ્યયનોને અને છત્રીશ નહીં પૂછાયેલા એટલે અપૃષ્ઠવ્યાકરણ એવા અધ્યયનો કહીને પ્રધાન નામના એક મરૂદેવા અધ્યયનને ભાવતા ભાવતા મોક્ષને પામ્યા. સંસારથી છૂટયા, સમ્યફપ્રકારે ઉપર ઉર્ધ્વગતિને પામ્યા. જન્મ, જરા, અને મરણનાં બંધનો છેદી સિધ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સર્વકર્મનો અંત કરનાર થયા અને સર્વ સંતાપથી રહિત થયા, સર્વ દુઃખોથી મુક્ત થયા. ૨૨૨ குருருருருரு Jain Education international For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) સર્વ દુઃખોથી મુક્ત થયેલા એવા શ્રી મહાવીર પ્રભુને મોલમાં ગયે નવસો વર્ષ થયા અને જી વ્યાખ્યાન શું દશમા સેંકડાનો આ એંશીમો સંવત્સર જાય છે. એટલે નવસો એંશીમા વર્ષે કલ્પસૂત્રાદિ સર્વ ;) શાસ્ત્રો દેવર્કિંગણિક્ષમાશ્રમણે લખાવ્યાં છે અને આ કલ્પસૂત્રનું સભામાં વાંચન નવસો ચાણમાં કે વર્ષે થયું છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર સમાપ્ત. ઇતિ છઠું વ્યાખ્યાન 44444444444444444444 044444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 55444444444444444ழுகு શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન ૭ તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં થયા છે. વિશાખા નક્ષત્રમાં સ્વર્ગથી અવ્યા અને માતાના ગર્ભમાં આવ્યા. વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. વિશાખા નક્ષત્રમાં લોચ કરી ઘરથી નીકળી સાધુપણાને પામ્યા. વિશાખા નક્ષત્રમાં અનંત, ઉપમારહિત, વ્યાઘાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા, અને વિશાખા નક્ષત્રમાં જ પાર્શ્વનાથ પ્રભુ મોક્ષ પામ્યા. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જે આ ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષ, એ ચૈત્ર કૃષ્ણ પક્ષની ચોથના દિવસે વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી આયુષ્ય ક્ષય થયે છતે ત્યાંથી ચ્યવીને આજ મૈં જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વામારાણીના ઉદરમાં મધ્ય (F) રાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે દિવ્ય આહારનો દિવ્ય ભવનો અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ થયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. co જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદ રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત હતો. તેની અનુરી નામે પત્ની હતી. એ પત્નીથી તેને કમઠ અને મરુભૂતિ નામે બે પુત્રો થયા. માતાપિતા મૃત્યુ પામ્યા પછી એ બે પુત્રોમાંથી રાજાએ કમઠને પુરોહિત પદવી આપી, તેથી ઉન્મત્ત બનેલ કમઠે પોતાના નાના ભાઇની પત્ની સાથે સેવવા માંડયો. તે વાતની નાના ભાઇ મરુભૂતિને ખબર પડવાથી તેણે રાજાને આ વાત કરી, તેથી રાજાએ શિક્ષા કરી કમઠને કાઢી મૂક્યો અને મરુભૂતિને પુરોહિત બનાવ્યો. પછી દુઃખી થયેલા કમઠે તાપસી દીક્ષા લીધી. બાર વર્ષ સુધી તપસ્યા કરી પછી પોતાના ગામે તાપસ તરીકે દુરાચાર For Personal & Private Use Only WHE વ્યાખ્યાન ૭ ૨૨૪ www.jainalarmy.org Page #273 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન વ્યાખ્યાન 44444444444444444444444 આવ્યો તેની ખબર મળતાં મરુભૂતિ પોતાના ભાઇ તાપસને ખમાવવા ગયો ત્યારે કમઠે વૈરને છે યાદ કરી તેના મસ્તક ઉપર મોટી શિલા મારી, એ મારથી મરુભૂતિ જે પાર્શ્વનાથનો જીવ તે ] મૃત્યુ પામ્યો. ઇતિ પ્રથમ ભવ. બીજે ભવે મરુભૂતિ વિંધ્યાચળની અટવીમાં સુજાતક નામે હાથી થયો. અને કમઠ મરીને પક્ષીની જેમ ઉડતો એવો કર્કટ નામે સર્પ થયો, કોઇ વખતે અરવિંદ રાજર્ષિ વિંધ્યાચળની ઝું) અટવામાં આવ્યા. તેમણે મરુભૂતિને હાથી થયેલ જાણી ધર્મોપદેશ દીધો તેથી પ્રતિબોધ પામી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વભવ જોયો અને બારવ્રત સ્વીકાર્યા પછી તે હાથી મુનિને પગે લાગી ચાલ્યો ગયો. કટ સર્વે હાથીને જોયો અને વૈરભાવ ઉત્પન્ન થવાથી હાથીના મસ્તક ઉપર ડંખ માર્યો તેથી હાથી શુભ ધ્યાનથી મરણ પામ્યો ઇતિ બીજો ભવ. મભૂતિનો જીવ ત્રીજે ભવે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો અને કુર્કટ સર્પ મરીને પાંચમી નરકે નારકી થયો. ઇતિ ત્રીજો ભવ. ચોથા ભવે મરુભૂતિનો જીવ દેવલોકથી એવી આ જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છવિજયમાં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિમાં તિલવતી નગરીમાં કિરણવેગ નામે રાજા થયો, વૈરાગ્ય પામી એ રાજાએ દીક્ષા લઇ અનુક્રમે વિચરતાં વૈતાઢય પર્વતના હૈમશૈલ શિખર ઉપર કાયોત્સર્ગ કર્યો. ત્યાં કમઠનો જીવ પાંચમી નરકનાં અસહ્ય દુ:ખ ભોગવી ત્યાંથી નીકળી એ જ વૈતાઢય પર્વત ઉપર સર્પ થયો હતો તે ત્યાં આવ્યો, એ સર્વે મુનિને જોઇ પૂર્વના વૈરથી મુનિના કો E પગમાં ડંખ માર્યો. મુનિ તેથી શુભધ્યાને મરણ પામ્યા. ઇતિ ચોથો ભવ. પાંચમે ભવે મરુભૂતિનો જીવ બારમા અશ્રુત દેવલોકમાં દેવ થયો અને તે કમઠનો જીવ સર્પ, Eી મુનિનો ઘાત કરી પાંચમી નરકે ગયો. ઇતિ પાંચમો ભવ. ૨૨૫ குருகுகுகுகுகுகுகுகுகுகு For Personal Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 6955 குழுழுழுழுழுழுழுழுழு છકે ભવે મરુભૂતિનો જીવ બારમા અચ્યુત દેવલોકથી આવીને આ જંબૂીપના પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં શુભંકરા નગરીમાં વજ્રનાભ નામનો રાજા થયો. ત્યાં શ્રી ક્ષેમંકર તીર્થંકર પ્રભુ પધાર્યા. રાજા તેમની પાસે જઇ વંદના કરી દેશના સાંભળીને પ્રતિબોધ પામી દીક્ષિત થયો. પછી અગિયાર અંગનો અભ્યાસ કરી તે મુનિએ જંઘાચારણની લબ્ધિ મેળવી. પછી તે લબ્ધિના બળથી સુકચ્છવિજયમાં જ્વલન પર્વત ઉપર જઈને ત્યાં કાયોત્સર્ગે રહ્યા. હવે કમઠનો જીવ પાંચમી નરકનાં અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળી સંસારમાં ઘણા ભવો સુધી ભટકીને એજ પર્વત ઉ૫૨ કુરંગ નામે ભિન્ન થયો. તે ભિન્ને સાધુને જોઇ વૈર ઉલ્લસિત થતાં સાધુને બાણ માર્યું તે બાણના ઘાથી મુનિ તરત મરણ પામ્યા. ઇતિ છઠ્ઠો ભવ. સાતમા ભવમાં મરુભૂતિનો જીવ મધ્યમ ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. મુનિઘાતના પાપથી ભિલ્લુ મરણ પામી સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ સાતમો ભવ. આઠમે ભવે મરુભૂતિનો જીવ મધ્યમ ત્રૈવેયકથી ચ્યવીને આ જંબુદ્વીપના મહાવિદેહમાં શુભંકરા વિજયમાં પુરાણપુર નગરમાં સુવર્ણબાહુ નામે ચક્રવર્તી થયો. તે ચક્રવર્તીએ તીર્થંકર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઇ વીંશસ્થાનક તપની સુંદર આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કમઠનો જીવ સાતમી નરકમાંથી નીકળી વનમાં સિંહ થયો. કોઇ વખતે એ સિંહે ચક્રવર્તી મુનિને જોઇ પૂર્વ ભવના વૈરથી તે મુનિને મારી નાખ્યો. ઇતિ આઠમો ભવ. નવમા ભવમાં શુભધ્યાનથી મરણ પામેલા એ સાધુ મરુભૂતિનો જીવ દશમા પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને કમઠનો જીવ સિંહ સાધુને મારી મૃત્યુ પામી ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ઇતિ નવમો ભવ. દશમા ભવે દશમા દેવલોકમાંથી આવીને મરુભૂતિનો જીવ આ જંબૂટ્ટીપના ભરતક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામા દેવીના ઉદરમાં ચૌદસ્વપ્ન સૂચિત ઉત્પન્ન થયા. કમઠનો જીવ ચોથી નરકમાં અસહ્ય દુઃખો ભોગવી ત્યાંથી નીકળીને એક દરિદ્ર બ્રાહ્મણનો For Personal & Private Use Only વ્યાખ્યાન ૭ ૨૨૬ www.jaineeluraying Page #275 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર G પુત્ર થયો, તેના માતાપિતા બાલ્યવયમાં જ મરણ પામવાથી ગામના માણસોએ દયાથી તેને પાળીને મોટો કર્યો. ક્યારેક ઇન્દ્ર મહોત્સવના અવસરે નગરવાસીજનોને વસ્રઆભૂષણોથી અલંકૃત થયેલા જોઇને કમઠ વિચારે છે કે આ લોકોએ પૂર્વભવમાં ધર્મની આરાધના કરી છે તેથી તેઓ સુખી થયેલા છે, અને મેં પૂર્વભવમાં ધર્મ કરેલ નથી તેથી હું દુ:ખી એવી વિચારણા કરી કમઠે તાપસી દીક્ષા લીધી અને તે પંચાગ્નિ તપ કરતો છતો લોકમાં પ્રસિદ્ધિને પામ્યો. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ માતાના ગર્ભમાં પણ ત્રણ જ્ઞાન સહિત હતા, હું સ્વર્ગથી વીશ એમ પ્રભુ જાણતા હતા. પરંતુ ત્યાંથી ચ્યવતાં પ્રભુ નથી જાણતા અને હું સ્વર્ગથી આવી ગયો છું એમ જાણે છે. અહીં પ્રથમ મહાવીર પ્રભુના વૃત્તાંતમાં જણાવ્યા પ્રમાણેજ સ્વપ્નદર્શન સ્વપ્નફળ, પ્રશ્ન વગેરે યાવત્ ત્રિશલા દેવીના સ્થાને વામા દેવી પોતાના વાસઘરમાં આવી, સુખપૂર્વક તે ગર્ભનું પાલન કરે છે. એ બધું જાણવું. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંત જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજો પક્ષ એટલે પોષ કૃષ્ણપક્ષ. તે પોષ કૃષ્ણ પક્ષની દશમીને દિવસે નવ માસ બરાબર પૂર્ણ થયા અને ઉપર સાડાસાત રાત્રિ દિવસ ગયા ત્યારે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે જન્મ્યા અર્થાત્ એ સમયે આરોગ્યવાળી એવી વામા દેવીએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મ્યા તે રાત્રિ ઘણા તે દેવદેવીઓ વડે જાણે અત્યંત વ્યાકુળ થઇ હોય એવી તથા શબ્દો વડે કોલાહલવાળી થઇ હોય તેમ પ્રકાશમય થઇ. શ્રી પાર્શ્વનાથનો જન્માભિષેક, જન્મમહોત્સવ વગેરે પ્રથમ શ્રી મહાવીરદેવના એ પ્રસંગમાં જણાવી ગયા તે પ્રમાણે જાણવું. પરંતુ મહાવીરદેવને સ્થાને પાર્શ્વનાથનું નામ જાણવું. આ કુમારનું પાર્શ્વનાથ નામ થાઓ ત્યાં સુધી જાણવું. વામા દેવીએ પાર્શ્વનાથ ગર્ભમાં આવ્યા બાદ એક વખત શય્યામાં સુતી વખતે પોતાની પાસેથી કાળો નાગ જતો જોયો હતો તેથી પ્રભુનું નામ પાર્શ્વ રાખ્યું. For Personal & Private Use Only વ્યાખ્યાન ૭ ૨૨૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5474 પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ દક્ષ, દક્ષપ્રતિજ્ઞાવાળા, ઉત્તમરૂપવાળા, સર્વગુણયુક્ત, ભદ્ર, અને વ્યાખ્યાન વિનયવાળા હતા. પાંચધાવમાતાઓથી પાલન કરાઇ, બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામી રે માતાપિતાને આનંદ ઉપજાવી પ્રભુ યૌવનવયને પામ્યા. એ વખતે કુશસ્થળ નગરના પ્રસેનજિત રાજા ઉપર મ્લેચ્છ લોકો ચઢી આવ્યા હતા એ રાજાની સહાય માટે વિનંતિ આવતાં અશ્વસેન રાજા ત્યાં જવાની તૈયારી કરતા હતા. તેમને વિનવીને પાર્શ્વકુમાર પોતે સહાય કરવા જવા તૈયાર થયા. એ જાણી ઇન્દ્ર સારથિ સહિત પોતાનો રથ પ્રભુ માટે મોકલ્યો, તે રથ ઉપર બેસીને પાર્શ્વકુમાર આકાશમાર્ગે જઈ જેવા કુશસ્થળ નગર પાસે આવ્યા છે, તેવા જ પ્લેચ્છ લોકો પ્રભુને જોઈને ભાગી ગયા. પછી પ્રસેનજિત રાજાએ પાર્શ્વકુમારનો ઘણો આદર સત્કાર કર્યો અને ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવીને તેમની ઘણી સેવાભક્તિ કરી. તે સમયે પાર્શ્વકુમારને નવ હાથ પ્રમાણ, નીલવર્ણ કાત્તિથી ચમકતા શરીરવાળા, અત્યંત સ્વરૂપવાન, એક હજારને આઠ લક્ષણને ધારણ કરનારા, મહાસૌંદર્યયુક્ત કાંતિને ધારણ કરનારા જોઇને રાજપુત્રી પ્રભાવતીને પ્રભુ ઉપર રાગ ઉત્પન્ન થયો. તે જાણી પ્રસેનજિત રાજાએ પાર્શ્વકુમારને પોતાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન : કરવાનો અતિશય આગ્રહ કર્યો, જો કે પાર્શ્વકુમારને ઇચ્છા ન હતી છતાં ભોગાવલી કર્મ જાણીને આગ્રહવશ બની પાર્શ્વકુમાર પ્રભાવતીને પરણીને વારાણસી નગરીએ આવ્યા. કોઇ વખતે કમઠ નામે તાપસ એ નગરીની બહાર ગંગા નદીને કાંઠે અગ્નિકુંડ કરી તપ કરતો હતો તે જાણીને ગ્ર નગરજનો તાપસના દર્શન કરવા જવા લાગ્યાં. મહેલના ઝરૂખામાં બેઠેલા પાર્શ્વકુમારે પૂછપરછ ક કરી કમઠનો વૃત્તાંત જાણ્યો અને પોતે પણ ત્યાં જઈ અવધિજ્ઞાનથી જોયું તો તાપસે સળગાવેલ HD અગ્નિકુંડમાં બળતા નાગને જોઇને કહ્યું, “આ અજ્ઞાનકષ્ટ છે. આમાં તત્ત્વ કાંઈ નથી તેથી “હે કે તાપસ ! તું ફોગટ આત્માને સંતાપે છે.” તે સાંભળી ક્રોધિત થયેલા તાપસે કહ્યું, “રાજપુત્રને તાજપની શી ખબર હોય ? એ તો હાથીઘોડાઓને દોડાવે, જપતપની વાતો તો યોગીઓ જાણી w) શકે કે જીવદયા પણ યોગીઓ જાણે.” યોગીનાં આવાં વચનો સાંભળી અગ્નિકુંડમાંથી અર્ધબળતું J. 5 લાકડું કઢાવી તેને ફોડાવી અર્ધબળતો નાગ તેમાંથી કઢાવી તે સર્પને સેવકના મુખથી નવકાર F) ૨૨૮ 44444444441 குகுகுகுகுகுகுகு ૮ in Education international For Personal & Private Use Only www.janelbrary.org Page #277 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FEE પાર્શ્વકુમાર પ્રભાવતી સહિત વનમાં કોઇ વખત ગયેલા ત્યાં એક સુંદર પ્રાસાદમાં તેમણે નેમનાથ પ્રભુનું, જાનનું અને પરણ્યા વિના રાજીમતીના ત્યાગનું તેમજ દીક્ષા ગ્રહણ કર્યાનું ચિત્ર જોયું. તેથી વૈરાગ્ય વિશેષ જાગૃત થયો તે સમયે લોકાંતિક દેવોએ પ્રભુ પાસે આવી પૂર્વે કહેલ પૂર્ણ વિશેષગુણોવાળી વાણીથી કહ્યું કે “હે ભગવાન ! તમો જયવંતા વર્તો, “હે સમૃદ્ધિમાન ! તમો જયવંતા વર્તો, ’’હે ક્લ્યાણ કરનારા ! તમો જયવંતા વર્તો. એમ કહી જય જય શબ્દ કર્યો અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને મનુષ્ય યોગ્ય ગૃહસ્થધર્મની પહેલાં પણ અનુપમ અને ઉપયોગ દેવાથી જાણી શકાય એવું અવધિજ્ઞાન હતું. તે જ્ઞાનનો ઉપયોગ દઇ પ્રભુએ પોતાની દીક્ષાનો અવસર જાણીને સાંવત્સરિક દાન આપ્યું. વગેરે પહેલાં કહેવાઇ ગયેલ શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં આવેલ વર્ણન પ્રમાણે દ્રવ્ય ગોત્રીઓને E) વહેંચી આપ્યું ત્યાં સુધી સમજવું. પછી જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજું પખવાડિયું એટલે પોષ કૃષ્ણ પક્ષ તેની અગિયારસના દિવસે પહેલા પહોરે વિશાલા નામે શિબિકામાં બેસીને માનવ, દેવ તેમજ અસુરોનો સમૂહ માર્ગમાં જેમની આગળ ચાલી રહેલ છે, તેવા પ્રભુનો દીક્ષા નિષ્ક્રમણ મહોત્સવ, દીક્ષા પ્રયાણ વગેરે મહાવીરદેવના વૃત્તાંતની જેમ જાણવું પરંતુ વારાણસી નગરીની મધ્ય ભાગથી નીકળીને આશ્રમપદ નામે ઉદ્યાનમાં આવ્યા એમ સમજવું. ત્યાં અશોકવૃક્ષ નીચે પાલખીમાંથી ઊતરી પોતાની મેળેજ આભૂષણોને ઉતારીને પોતાના હાથે પંચમુષ્ટિ લોચ કરી જલપાન વિનાનું અમતપ કરી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્રે ખભા ઉપર રાખેલ એક દેવદૃષ્ય વસ્ત્ર લઇ ત્રણસો પુરુષોની સાથે દીક્ષા લઇ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાધુપણાને પામ્યા. G મંત્ર સંભળાવ્યો. પછી સર્પ શુભ ધ્યાનથી મરીને ધરણેન્દ્ર નામનો ભવનપતિ દેવોમાં નાગેન્દ્ર થયો. અગ્નિકુંડમાંથી સર્પ નીકળેલો જોઇને લોકો કમઠયોગીની નિંદા અને પાર્શ્વકુમારની પ્રશંસા કરતા તાપસને મૂકીને ચાલ્યા ગયા. માનભ્રષ્ટ થયેલ તાપસ ત્યાંથી ચાલ્યો ગયો અને હઠથી અજ્ઞાન તપ કરી મરીને ભવનપતિ દેવોમાં મેઘમાલી દેવ થયો. For Personal & Private Use Only க்கு தகு વ્યાખ્યાન ૭ ૨૨૯ www.jainslitary.c113 Page #278 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર திருகுகுகுகுகுகுகுகுகுகுகு પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાશી દિવસ સુધી પોતાના શરીરને વોસિરાવી એટલે શરીર વ્યાખ્યાન ઉપરની મમતા ત્યજીને રહ્યા અને જે કોઈ દેવકૃત, મનુષ્યકૃત કે તિર્યંચકૃત અનુકૂળ કે, પ્રતિકૂળ ઉપસર્ગો થયા તેને સારી રીતે સહન કર્યા, ભોગવ્યા, ખમ્યા અને નિર્ભયપણે સહ્યા, તેમાં કમઠ મરીને મેઘાલી દેવ થયો હતો તે દેવે કરેલ ઉપસર્ગો આ પ્રમાણે છે. ચારિત્ર લીધા પછી વિહાર કરતા F) પ્રભુ કોઈ તાપસના આશ્રમ પાસે આવ્યા, ત્યાં રાત્રે એક કૂવાની સમીપમાં વડ વૃક્ષ નીચે કાઉસગ્ગ ) ધ્યાને રહ્યા, આ વખતે મેઘમાલી દેવે અવધિજ્ઞાનથી જોયું તો પાર્થપ્રભુને ત્યાં જોયા. પૂર્વવૈરથી ત્યાં આવી એ દેવે વૈતાલના, વીંછીના, સર્પના, સિંહના, હાથીના અને બીજા પણ અનેક જાતના રૂપો વિકુવન ઉપસર્ગો કરવા માંડયા. તે ઉપસર્ગોથી પ્રભુ જરાપણ ધ્યાનથી ડગ્યા નહીં એટલે તે દેવે ગર્જના કરી કલ્પાંત કાળ જેવો વાયુ વિકર્વી ધૂળ વૃષ્ટિ કરીને પાર્થપ્રભુના આંખ, કાન, નાક પૂરીને શ્વાસ રૂંધી નાંખ્યો, પછી મેઘ વિકુવન મુશળધાર વરસાદ વરસાવ્યો તથા બ્રહ્માંડ તૂટી જાય તેવી F) ગર્જના કરવા લાગ્યો. ક્ષણવારમાં તે વરસાદનું પાણી પ્રભુના કંઠ સુધી પહોંચી આવ્યું, અને દેવના F) પ્રભાવથી તે પાણી ચારેબાજુ વધારે પ્રસર્યું નહીં, ત્યાં જ વધવા માંડયું, આ સમયે ધરણેન્દ્રનું આસન . કંપ્યું તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્ર પાર્થપ્રભુનો ઉપસર્ગ જાણ્યો. અને સપરિવાર તરત . પ્રભુ પાસે આવીને પ્રભુના મસ્તક ઉપર ફણાછત્ર ધારી રહ્યો તથા પદ્માવતી દેવીએ પ્રભુના પગની ૪) નીચે પદ્મકમળની રચના કરી. એ રીતે ત્રણ દિવસ સુધી અખંડ જુગ મુશળધારાએ મેઘને વરસતો શું HD જોઈ અવધિજ્ઞાનથી તેનું કારણ ઇન્દ્ર જોયું તો મેઘમાલી દેવને વરસાદ વરસાવતો જોયો, ત્યારે (F) ક્ષેત્રે કહ્યું કે, “અરે દુષ્ટ ! આ પ્રભુ ઉપર આટલો ક્રોધ ? ક્ષમાસાગર એ પ્રભુ તો સહન કરશે રે પણ સહન નહીં કરું, એમ કહી ધરણેન્દ્ર મેઘમાલી પર વજ ફેંક્યું. તેથી અત્યંત ભયભીત થઈ પ્રભુ પાસે આવી પોતાનો અપરાધ વારંવાર ખમાવીને તે મેઘમાલી પ્રભુના ચરણનું શરણું લઇને રહ્યો, ત્યારે ધરણેન્દ્ર તેને કહ્યું “અરે દુષ્ટ તેં પ્રભુનું શરણ લીધું છે એટલે તને મૂકું છું, એમ કહીને 5) વજ લઈ તેને છોડી દીધો. ધરણેન્દ્ર વંદના કરી પોતાના સ્થાને ગયો, મેઘમાલી પણ પોતાના દેશ ) લવના વૈરને ખમાવી પ્રભુ આગળ ભક્તિ નૃત્ય કરી પોતાને સ્થાને ચાલ્યો ગયો. திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு en Education nation For Personal Private Use Only wwwnelorary. Page #279 -------------------------------------------------------------------------- ________________ EGGGGGG કલ્પસૂત્ર આ રીતે દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને નિર્ભયપણે સહન કરતા અને વ્યાખ્યાન ઇરિયાદિ પાંચ સમિતિથી સમિત તથા ત્રણગુપ્તિઓથી ગુપ્ત એવા પાર્શ્વનાથ પ્રભુને વ્યાશી રાતદિવસ વ્યતીત થયા અને ચોર્યાશીમાં રાતદિવસનો પ્રથમ ભાગ હતો ત્યારે એટલે ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષના ચોથના દિવસે પહેલા બે પહોરના અવસરે ધાતકી વૃક્ષની નીચે ચોવિહાર છઠ્ઠ તપ સહિત વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સ શુક્લ ધ્યાનના પહેલા બે પદનું ધ્યાન કરતાં અવિનાશી અનુપમ એવા ઉત્તમ કેવળજ્ઞાન અને ૨ 5) કેવળદર્શન ઉત્પન્ન થયાં. પછી સર્વ ભાવોને જાણતા અને જોતા એ શ્રી પાર્શ્વપ્રભુ જગતના જીવો ઉપર ઉપદેશથી છે ઉપકાર કરતા પૃથ્વીને પાવન કરતા વિચારવા લાગ્યા. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને (5) આગણ-ગચ્છ અને આઠ ગણધરો હતા. તે ગણધરો શુભ, આર્યધોષ, વસિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, ફ (A) શ્રીધર, વરિભદ્ર અને યશસ્વી એ નામના હતા. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને આર્યદિન વગેરે સોળહજાર સાધુઓની-ઉત્કૃષ્ટ શ્રમણ FD સંપદા હતી. પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. સુવ્રત E દિ વગેરે એક લાખ અને ચોસઠ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી અને સુનંદા વગેરે કે ત્રણ લાખ સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી. તથા કેવળી નહીં પણ કેવળીની જેમ સર્વાષરસન્નિપાતી સાડાત્રણસો ચૌદપૂર્વધારી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી, વળી ચૌદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવળજ્ઞાનીઓની, અગિયારસો વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની, છસો મન:પર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા એક હજાર સાધુઓ સિદ્ધિપદને E પામેલા અને બે હજાર સાધ્વીજીઓ સિદ્ધિપદને પામી હતી. વળી આઠસો વિપુલમતિઓની, છસો રે વાદીઓની અને બારસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની સંપદા હતી. 4944141414141414141414141414 Jein Education international For Personal Private Use Only www.nelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ 54ழுழுழுழுழு કલ્પસૂત્ર ) પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતની બે પ્રકારની અંતકૃતભૂમિ, એટલે મુક્તિમાં જનારાઓની મર્યાદા હતી, એક યુગાન્તકૃત ભૂમિ અને બીજી પર્યાયાન્તકૃત ભૂમિ. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુથી માંડીને ચોથા પટ્ટધર પુરૂષ સુધી મુક્તિ માર્ગ ચાલ્યો તે યુગાન્તકૃત ભૂમિ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે કોઇ મુનિ મોક્ષે ગયા તે પર્યાયાન્તકૃતભૂમિ જાણવી. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંત ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી ત્ર્યાશી રાત્રિ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહી તથા ત્ર્યાશી દિવસ ઓછા સિત્તેર વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને ૐ એમ પૂર્ણ સિત્તેર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળીને એ રીતે સંપૂર્ણ એકસો વર્ષનું આયુષ્ય પાળીને ૐ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એમ ચારે અધાતિકર્મોનો ક્ષય કરી આ અવસર્પિણીનો દુષમસુષમ નામનો ચોથો આરો ઘણો વ્યતીત થયે છતે જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લ પક્ષ, એ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી સમેતશિખર નામના તીર્થરૂપ પર્વતના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશ એટલે બીજા તેત્રીશ શ્રમણોની સાથે પાણી વગરના માસખમણ તપથી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સવારના સમયે બન્ને ( હાથો લાંબા રાખી કાયોત્સર્ગ ધ્યાનથી મોક્ષે ગયા. સંસારથી નિવૃત્ત થયા, સર્વ દુઃખોથી મુક્ત ૐ થયા. એ પ્રભુના શાસન રક્ષક પાર્શ્વયક્ષ અને પદ્માવતી યક્ષિણી હતાં. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને મોક્ષે ગયાને બારસો વર્ષ ગયાં અને તેરસોમા સૈકાનું આ ત્રીશમું વર્ષ જાય છે. ત્યારે આ સૂત્રપુસ્તકો લખાયાં છે. ઇતિ પાર્શ્વનાથ ચરિત્ર સમાપ્ત. For Personal & Private Use Only v વ્યાખ્યાન ૨૩૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ » વ્યાખ્યાન 444444 કલ્પસૂત્ર ) હવે શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર કહેવાય છે. તે કાળ અને તે સમયને વિષે શ્રી નેમિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયાં છે. ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી અવીને ગર્ભમાં આવ્યા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષ પણ ચિત્રા નક્ષત્રમાં જ પામ્યા. - શ્રી નેમિનાથ પ્રભુ તે કાળ અને તે સમયે જે આ ચોમાસાનો ચોથો માસ અને સાતમું પક્ષ એટલે કાર્તિક માસ (ગુજરાતી આસો માસ) કૃષ્ણપક્ષ તેની બારસે બત્રીશ સાગરોપમની રે સ્થિતિવાળા અપરાજિત વિમાનમાંથી અંતરરહિત અવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં શૌર્યપુરનગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી નામે રાણીના ઉદરમાં મધ્યરાત્રિના સમયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ગર્ભપણે ઉત્પન્ન થયા, અહીં માતાને આવેલાં ચૌદ સ્વપ્ન ;) અને તેના ફળ, પ્રશ્ન તથા વ્યંતર દેવોએ આણેલા નિધાનો વગેરેનું બધું વર્ણન શ્રી મહાવીરદેવના ચરિત્રમાં આવેલ છે તે રીતે જાણવું. શ્રી નેમિનાથ પ્રભુ તે કાળ અને તે સમયે જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લપક્ષ તેની પંચમીના દિવસે નવ માસ બરાબર પૂર્ણ થયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે આરોગ્યવાળાં એવાં શિવા દેવીએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો, અહીં જન્મ મહોત્સવ અને જન્માભિષેક મહાવીર પ્રભુનાં જીવનવૃત્તાંતમાં કહેલ છે તે રીતે બધું જાણવું. જન્મમહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો અને અમારા કુમારનું નામ અરિષ્ટનેમિ થાઓ ત્યાં સુધી કે બધું જાણવું. શ્રી નેમિપ્રભુ ગર્ભમાં હતા ત્યારે શિવા માતાએ ગર્ભમાં રિઝરત્નમય નેમિ એટલે ચક્રધારા દીઠી હતી તે ઉપરથી પિતાએ તે બાળકનું નામ અરિષ્ટનેમિ રાખ્યું. નામમાં અપમંગળ ટાળવા માટે “અ” ઉમેરેલ છે. કોઈ વખતે યુવાન અવસ્થાને પામેલા શ્રી નેમિકુમારને શિવા દેવી માતાએ () કહ્યું કે, “હે પુત્ર! તું પરણીને અમારા મનોરથોને પૂર્ણ કર.. BEEEEEEE ક્રિક) Fિ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #282 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு હવે એક સમયે નેમિકમાર મિત્રની પ્રેરણાથી ફરતા ફરતા શ્રી કૃષ્ણ વાસુદેવની વ્યાખ્યાન આયુધશાળામાં આવ્યા, ત્યાં તેમણે મિત્રના કહેવાથી આંગળીના અગ્રભાગ વડે કુંભારના ચાકની જેમ ચક્રને ફેરવ્યું, કમળના નાળની જેમ શારંગ ધનુષ્યને વાળ્યું, લાકડીની જમ કૌમુદી ગદાને ઉપાડી અને પાંચજન્ય શંખ લઇને વગાડ્યો, જ્યારે પ્રભુએ શંખ વગાડયો ત્યારે હાથીઓ આલાન (H) અંભોને ઉખેડી ઘરોને પાડતા ભાગવા લાગ્યા, તેમજ ઘોડાઓ બંધન તોડી અશ્વશાળામાંથી ભાગવા લાગ્યા. સકળ નગર વ્યાકુળ થવાની સાથે બહેરાશને અનુભવતું થયું, આવો શંખનો ભયંકર શબ્દ સાંભળી શત્રુ ઉત્પન્ન થયો શું ? એવી શંકાથી શ્રી કૃષ્ણ આયુધશાળામાં દોડી આવ્યા, ત્યાં નેમિકમારને જોવાથી શ્રી કૃષ્ણે કહ્યું, આપણે બન્ને જણ આપણા બાહુબળની પરીક્ષા કરીએ, પછી મલ્લકુસ્તીશાળામાં શ્રી કૃષ્ણ નેમિકુમારને તેડી ગયા, ત્યાં નેમિકુમારે શ્રી કૃષ્ણને કહ્યું આપણે મલ્લોની જેમ જમીનપર આળોટીએ તે બરાબર નહીં. તેથી આપણે બન્ને એકબીજાની લાંબી કરેલ ભુજાને વાળીએ, કૃષ્ણ તેનો સ્વીકાર કરી પોતાની ભુજા લાંબી કરી. નેમિકમારે તે ભુજાને કમળના નાળની જેમ તરત વાળી દીધી. પછી શ્રી નેમિકુમારે પોતાની ભુજા લાંબી કરી, શ્રીકૃષ્ણ તેને વાળવા ઘણા પ્રયત્ન કર્યા, ખૂબ બળ વાપર્યું પરંતુ કાષ્ટની જેમ તે વાળી શકાઈ નહીં એથી ખેદ પામેલા શ્રી કુણે વિચાર્યું કે, બળવાન એવા શ્રી નેમિકુમાર મારું રાજ્ય લઈ લેશે. પછી શ્રી કૃષ્ણ, બળભદ્ર સાથે એકાંતમાં ચર્ચા કરવા લાગ્યા કે આપણે હવે શું કરવું ? નેમિકમાર બળવાન છે. ત્યારે આકાશવાણી થઇ કે, “હે કૃષ્ણ ! પૂર્વે શ્રી નમિનાથ પ્રભુએ કહેલ છે કે અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં જ દીક્ષા લઇ બાવીશમાં તીર્થકર થશે. તે સાંભળી નિશ્ચિત બનેલા શ્રી કૃષ્ણ નેમિકમારને સાથે લઈ અને અંતઃપુરની રાણીઓ સહિત જલક્રીડા કરવા માટે તળાવમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી કૃષ્ણ નેમિકુમારને જલસિંચનાદિ કરીને પોતાની રાણીઓને પણ તેમ કરવાનું કહ્યું, અને નેમિકમાર સાથે નિ:સંકોચપણે જલક્રીડા કરી વિવાહની ભાવના કરાવવી એમ કહ્યું, E) એ સાંભળી કેટલીક સ્ત્રીઓ તેમને પરાગના પાણી છાંટવા લાગી, કેટલીક પુષ્પના દડાઓ છાતીમાં (E) મારવા લાગી, કેટલીક તીર્ણ કટાક્ષથી જોઇ મર્મભેદી વચનો કહેવા લાગી, કેટલીક કામકલા 50 LILLA LA LALALALALA Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #283 -------------------------------------------------------------------------- ________________ திருகுகுகுகுகுது કલ્પસૂત્ર વિલાસો બતાવી આનંદ અનુભવવા લાગી. પછી તે બધી સ્ત્રીઓ એકી સાથે જલ સિંચનથી પ્રભુને વ્યાખ્યાન વ્યાકુળ કરવા લાગી, ત્યારે આકાશવાણી થઈ કે, “અરે સ્ત્રીઓ ! મેરુપર્વત ઉપર ચોસઠ ઇન્દ્રોએ દેવો સહિત ભેગા મળીને એક યોજનાના મુખવાળા હજારો ઘડાઓ વડે બાલ્યાવસ્થાવાળા નેમિકમારનો અભિષેક કર્યો હતો ત્યારે એ તદ્દન બાળક અવસ્થામાં પણ વ્યાકુળ થયા ન હતા તો હમણાં આ યુવાનીમાં શું તમારા જલસિંચનની ક્રીડાઓથી વ્યાકુળ થશે ? એ માટે તમારો પ્રયાસ નિષ્ફળ સમજશો. એ સાંભળી વિસ્તારથી જલક્રીડા કરી તળાવને કાંઠે સુવર્ણસિંહાસન ઉપર શ્રી નેમિકુમારને બિરાજમાન કરી બધી સ્ત્રીઓ તેમની ચારે બાજુ બેસી ગઇ. ત્યાર બાદ રુકિમણીએ કહ્યું કે હે નેમિકુમાર ! તમો આજીવિકાના કાયરપણાથી વિવાહ કરતા નથી તે (5) બરાબર નથી, તમારા ભાઈ બત્રીશ હજાર સ્ત્રીઓને પરણીને પણ પાળે છે તો તમારી પણ ન આજીવિકા ચલાવશે. પછી સત્યભામાએ કહ્યું કે, ઋષભદેવાદિ તીર્થકરોએ વિવાહ કરેલ, રાજ્ય પણ કરેલ અને દીક્ષા પણ લીધી તથા મોક્ષે પણ ગયા છે તો તમો તો તેમનાથી જુદી જાતનાજ મોક્ષગામી છો ! માટે “હે અરિષ્ટનેમિ ! વિચાર કરી પરણી ગૃહસ્થ જીવન જીવીને તમારા બંધુઓના મનને આનંદ પમાડો. પછી જાંબુવતીએ કહ્યું કે, “હે નેમિકુમાર ! પૂર્વે હરિવંશના આભૂષણ સમાન શ્રી મુનિસુવ્રતસ્વામી પણ પરણી પુત્રવંત થઈ સંસાર ભોગવીને પછી દીક્ષા લઇ તીર્થકર થયા છે અને મોક્ષે પણ ગયા છે. પછી પદ્માવતીએ કહ્યું કે, પત્ની વિના પુરૂષની શોભા નથી અને પત્ની વિનાના પુરુષનો કોઈ વિશ્વાસ કરતું નથી તેમ પત્ની વિનાનો પુરૂષ અપમાનિત પણ થાય છે, ગાંધારીએ કહ્યું, પત્ની વિના યાત્રા, ઉત્સવ, ઉજાણી, સંઘ, પર્વ અને વિવાહ વગેરે પણ શોભતા નથી. પછી ગૌરીએ કહ્યું, તિર્યંચ જાતિના પક્ષીઓ પણ આખો દિવસ બહાર ફરી , સાંજે પોતાના માળામાં પત્નીઓ સાથે સુખે નિવાસ કરે છે. માટે “હે દિયર ! તમો તો તે પશુઓથી પણ શું હીન બુદ્ધિવાળા છો ? પછી લક્ષ્મણાએ કહ્યું, કે, સ્નાનાદિક સકલ અંગ સેવામાં (F) સહાય કરનાર પત્ની વિના પુરૂષની શી દશા થાય? પછી સુસીમાએ કહ્યું કે પત્ની વિના ઘરે ) ક) આવેલા મહેમાન, અતિથિ, મુનિરાજ વગેરેની કોણ સેવા ભક્તિ કરે ? એવી રીતે બીજી પણ દે ૨૩૫ 555555555555555555% Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #284 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર கருருகு 5555 $5444 સ્ત્રીઓની વચનયુક્તિથી તથા યાદવોના આગ્રહથી મૌન સેવતા હાસ્યયુક્ત મુખવાળા નેમિકુમારને વ્યાખ્યાન જોઇને, ના નથી પાડતા માટે માન્ય કરેલ છે. એવા ન્યાયથી નેમિકુમારે વિવાહની હા કહી છે એમ બધી સ્ત્રીઓ બોલવા લાગી. પછી ઉગ્રસેન રાજાની દીકરી અને કંસની બહેન જે કુમારી રાજીમતી હતી તેની માગણી કરી. શ્રી કૃષ્ણ એ માન્ય કરાવીને ક્રોષ્ટિક નામના નિમિત્તિયાને નેમિકુમાર અને રાજુમતીના લગ્નનું મુહૂર્ત પૂછ્યું, નિમિત્તિઓએ કહ્યું કે ચાતુર્માસમાં બીજા પણ Eછે કેટલાક કાર્યોની ના કહેલ છે તો વિવાહ કેમ થાય ? ત્યારે રાજા સમુદ્રવિજયે કહ્યું કે, શ્રી કૃષ્ણ ક મહામહેનતે નેમિકુમારને પરણવાની હા કરાવી છે તો એ કામમાં હવે વિલંબ ન જોઇએ. વિઘ્ન ન થાય તેવો સમીપનો દિવસ કહો, ત્યારે નિમિત્તિઓએ શ્રાવણ સુદ ૬ નું મુહૂર્ત આપ્યું, પછી વિવાહને યોગ્ય વસ્ત્રાલંકારોથી અલંકૃત અને રથમાં બેઠેલા, જનતાને આનંદ આપનારા છત્રથી શોભતાં, સમુદ્રવિજય વગેરે દશાઈ તથા કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવારથી પરિવરેલા શ્રી નેમિકુમાર શિવા દેવી વગેરે ઉત્તમ સ્ત્રીઓ ધવલમંગલ ગીતો ગાતે છતે પરણવા ચાલ્યા, આગળ ) ચાલતાં તેમણે સારથિને પૂછ્યું આ મહાન મહેલ કોનો છે? સારથિએ કહ્યું એ મહેલ ઉગ્રસેન રાજાનો છે અને સામે દેખાતી બે સ્ત્રીઓ રાજીમતીની સખીઓ છે. આ વખતે એ સખીઓમાંની મુગલોચનાએ ચંદ્રાનનાને કહ્યું, સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ વખાણવા લાયક છે કે, જેનું પાણિગ્રહણ આવો શ્રેષ્ઠ પતિ કરશે. ત્યારે ચંદ્રાનનાએ કહ્યું કે, વિધાતા આવી અદૂભુત રૂપવાળી . રાજીમતીને બનાવીને તેને યોગ્ય વર સાથે ન જોડે તો વિધાતાની કિંમત શી? આ વખતે કો વાજીંત્રોના શબ્દો સાંભળીને રાજીમતી પણ ત્યાં આવીને કહેવા લાગી કે, “અરે સખીઓ ! ભવ્ય કે સમારોહપૂર્વક આવતા એવા મારા સ્વામીને તમોજ જોશો ? શું મને જોવા નહિ દો ? એમ કે બોલતી તે બન્ને સખીઓ વચ્ચે ઊભી રહી જોવા લાગી અને નેમિકુમારને જોતાંજ તેને થયું કે શું આ ઇન્દ્ર છે? ચંદ્ર છે? સૂર્ય છે? પાતાલકુમાર છે? કે કામદેવ છે? અથવા મારા ભાગ્યનો સમૂહ છે. મૃગલોચના રાજીમતીના અભિપ્રાયને જાણીને હસતી છતી ચંદ્રાનનાને કહેવા લાગી કે, સર્વગુણસંપન્ન એવા પણ આ વરમાં એક દૂષણ છે. પરંતુ રાજીમતીના સાંભળતા હું કહી શકતી 44444 4150 For Personal & P e Use Only www. library.org Page #285 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કલ્પસૂત્ર નથી, પછી ચંદ્રાનનાએ કહ્યું કે, એ દૂષણ તો મેં પણ જામ્યું છે. પણ હમણાં મૌન ધારણ કરવું સારું, આ સાંભળી મધ્યસ્થતાપૂર્વક રાજીમતીએ કહ્યું “હે સખીઓ ! ભુવનમાં અત્યંત ભાગ્યવતી (F) અને ધન્યવાદને પાત્ર એવી કોઈ કન્યા જ આવા અનુપમ ઉત્તમવરને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવા સર્વગુણ સંપન્ન વરમાં પણ જે દૂષણ કહેવું તે તો દૂધમાંથી પોરા કાઢવા જેવી અસંભવિત 18 વાત છે. ત્યારે સખીઓએ કહ્યું કે, બહેન, વરનો પ્રથમ તો ગૌરવર્ણ જોવાય બાકીના ગુણો તો પરિચય થયે જણાય, આ વરનો વર્ણ તો કાજલ જેવો શ્યામ છે. રાજીમતીએ કહ્યું, આજ સુધી તમે ચતુર છો એમ હું માનતી હતી, પરંતુ એ માન્યતા ભૂલ ભરેલી સમજાઈ છે કારણ કે, તમે અનેકગુણોનું કારણ જે શ્યામપણું ભૂષણ રૂપ છે તે તમને દૂષણરૂપ લાગે છે. શ્યામપણામાં અને શ્યામના આશ્રિત પદાર્થોમાં ગુણો છે. અને કેવળ ગૌરપણામાં દૂષણ રહેલાં છે તે હું કહું છું તમો સાંભળો-જુઓ પૃથ્વી, ચિત્રાવેલ, અગર, કસ્તુરી, મેઘ, કાંકિણી, કેશ, કસોટી, મશી અને રાત્રિ એ સર્વ કષ્ણવર્ણવાળી વસ્તુઓ હોવા છતાં મહાન ગુણોવાળી છે તથા કપૂરમાં કોલસા, ચંદ્રમાં કલંક, નેત્રમાં કીકી, ભોજનમાં મરી, ચિત્રમાં રેખા એ કૃષ્ણવર્ણવાળી વસ્તુ છતાં ગુણકારી છે. પરંતુ મીઠું (એટલે લૂણ) ખારૂં, હીમબાળનારૂં, અતિ સફેદ શરીરવાળા રોગી, ચુનો પરવશ ગુણવાળો એ ગૌરવર્ણવાળા પદાર્થો પણ અવગુણવાળા છે. આ વાતોના સમયે શ્રી નેમિકુમારે પશુઓનો કરૂણસ્વર સાંભળીને સારથિને પૂછ્યું કે આ શું સંભળાય છે? સારથિએ કહ્યું, તમારા વિવાહના પ્રસંગે એકત્ર થયેલ માણસોની ભોજનવિધિ માટે આણેલા પશુઓનો આ શબ્દ સંભળાય છે. આ સાંભળીને નેમિકુમારને થયું કે, “આ વિવાહનો મહોત્સવ ધિક્કાર પાત્ર છે.” જે આ પશુઓ માટે અનુત્સવ -શોકરૂપ છે. આ સમયે રાજીમતીનું જમણું નેત્ર ફરકતું થયું. એ વાત તેણે સખીઓને કહી, ત્યારે સખીઓએ કહ્યું કે, તારું અપમંગલ નાશ પામો, એમ કહી યુથ કરવા લાગી, આ સમયે નેમિકુમારે સારથિને કહ્યું, રથને પાછો વાળ, મારે વિવાહ કરવો નથી અને પશુ રક્ષકોને કહ્યું કે, આ બધા પશુઓને છોડી મૂકો, એટલે તેમણે પશુઓને છોડી દીધા, સારથિએ રથ પાછો વાળ્યો. ત્યારે સમુદ્રવિજય રાજાએ અને શિવાદેવી વગેરે સ્વજનોએ રથને 55555555555 பகுகுகுகுகுகுகும் 444444444 5994416 ૨૩૭ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #286 -------------------------------------------------------------------------- ________________ કલ્પસત્ર 3 અટકાવીને શિવાદેવીએ કહ્યું “હે પુત્ર તું એકવાર વિવાહ કરીને તારી વહુનું મુખ મને બતાવ. F વ્યાખ્યાન ત્યારે નેમિકુમારે કહ્યું, હે મા ! તમો એ આગ્રહ ન કરો, મને માનુષી સ્ત્રી ઉપર પ્રેમ નથી, મને મુક્તિ સ્ત્રી ઉપર પ્રેમ થયો છે તેથી તેને મેળવવા પ્રયત્ન કરીશ. આ સમયે રાજીમતી પણ “હા દૈવ,” આ શું થયું? આ શું થયું ? એમ કહેતી મૂચ્છ ખાઈ જમીન ઉપર પડી ગઇ, સખીઓએ ચંદનરસ વગેરે શીત ઉપચારોથી સચેતન કરેલી રાજીમતી વિલાપ કરતી કહેવા લાગી કે, “હે ) નિરુપમનાથ ! હે જગશરણ ! હે કરૂણા સમુદ્ર ! તમે મને ત્યજીને ક્યાં જાઓ છો ? હે જાદવકુળકમલ સૂર્ય ! તમે આ શું કર્યું ? વળી તે આક્રોશ કરતી કહે છે કે “હે ધૂર્ત ! અનંતા સિધ્ધજીવોએ સેવેલી એવી મુક્તિરૂપ વેશ્યા પર જ તમને પ્રીતિ હતી તો મને શા માટે હેરાન દે કરી ? આ સાંભળી સખીઓએ કહ્યું “અરે બહેન ! આવા કાળા કુબડા અને વૈરાગી વર ઉપર આટલો બધો રાગ શા માટે રાખે છે? દુનિયામાં શું સારા વર નથી મળતા ? જરૂર મળે છે તો એનો મોહ તજી દે. આ સાંભળી રાજીમતીએ કહ્યું, જો પશ્ચિમમાં સૂર્યનો ઉદય થાય, અને પૂર્વમાં સૂર્યનો અસ્ત થાય તો પણ હું એ નેમિકુમાર વિના અન્ય વર નહીં કરું. વળી નેમિકુમારને કઈ દ સંબોધીને કહે છે “હે રાજપુત્ર ! તમે ઘરે આવેલા યાચકોને માગ્યાથી વધારે આપો છો અને ૬ હું યાચના કરું છું છતાં મારા હાથને હાથ આપ્યો નહીં, અર્થાત્ મારા હાથને ગ્રહણ ન કર્યો. પરંતુ એ હાથે દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા મસ્તક ઉપર વાસક્ષેપ કરાવીશ. હવે નૈમિકુમારને વિવિધ પ્રકારે કહેતા રાજા સમુદ્રવિજય અંતે કહે છે કે, ઋષભદેવ આદિ જિનેશ્વરો વિવાહ કરી () રાજ્ય ચલાવ્યા પછી દીક્ષા લઈ મોક્ષે ગયા છે અને બાલ બ્રહ્મચારી એવા તમે તેમનાથી અધિક ) ED થાઓ. (F) હવે શ્રી નેમિકુમારને ગૃહસ્થાવાસમાં કુમારપણે ત્રણસો વર્ષ થયાં ત્યારે જિતકલ્પિક લોકાંતિક ( ) દેવોએ આવીને “હે લોકનાથ ! જગતહિતકારી, સુખકારી એવું ધર્મતીર્થ પ્રવર્તાવો વગેરે કહ્યું. ૨૩૮ 25.4 45 42 4444444444444 குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் Jain Education international For Personal & Private Lise Only www.janelayang Page #287 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுகு આ વગેરે વર્ણન પૂર્વે શ્રી મહાવીર પ્રભુના વૃત્તાંતમાં આવી ગયેલ છે તે પ્રમાણે અહીં પણ સર્વ દ્રવ્ય, ગોત્રીઓને વહેંચી આપ્યું ત્યાં સુધીનું જાણવું. Jain Education international પછી જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લપક્ષ તેની છટ્ઠના દિવસે પહેલા પહોરે ઉત્તરકુશનામે શિબિકામાં બેઠેલા શ્રી નેમિનાથ પ્રભુ મનુષ્ય, દેવ અને અસુરોથી પરિવર્યા છતાં, દ્વારિકા નગરીના મધ્ય મધ્ય ભાગમાંથી નીકળીને નગરીની બહાર જ્યાં રૈવતક નામે ઉદ્યાન છે અને જ્યાં અશોકવૃક્ષ છે ત્યાં આવી પાલખીમાંથી ઉતરીને પોતાની મેળેજ કેશોનો પંચમુષ્ટિ લોચ કર્યો, અને છઠ્ઠના પાણી વિનાના તપથી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્રે આપેલા એક દેવદૃષ્ય વસ્ત્રને લઇને એક હજાર પુરુષોની સાથે દીક્ષા ગ્રહણ કરી ઘરમાંથી નીકળેલા પ્રભુ સાધુપણાને પામ્યા. શ્રી અરિષ્ટનેમિ અરિહંત ચોપન રાત્રિ દિવસ નિરંતર પોતાના શરીરને વોસિરાવીને રહ્યા. તે અહીં પૂર્વે શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહેલ સર્વે અધિકાર જાણવો, તે યાવત્ પંચાવનમા રાત્રિ દિવસમાં રહેલા એ પ્રભુને જે આ ચોમાસાનો ત્રીજો માસ અને પાંચમો પક્ષ એટલે આસો માસનો કૃષ્ણ પક્ષ, તેના પંદરમા દિવસે એટલે અમાવાસ્યાના દિવસે દિવસના પાછલા પહોરે ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસવૃક્ષની નીચે ચોવિહાર અટ્ઠમ તપથી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા પ્રભુને અનંત અને અનુપમ એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. એથી સર્વલોકમાં રહેલ સર્વ પ્રાણીઓના સંપૂર્ણ ભાવોને જાણતા છતાં વિચરે છે. પ્રભુના કેવળજ્ઞાનની વધામણી વનપાલકે શ્રી કૃષ્ણ વાસુદેવને આપી, પછી સર્વ પરિવાર અને નગરજનો સાથે મોટા આડંબરપૂર્વક શ્રી કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદન કરવા આવ્યા, રાજીમતી પણ ત્યાં આવ્યાં. પ્રભુએ દેશના આપી તે સાંભળીને વરદત્ત વગેરે બે હજાર રાજાઓએ દીક્ષા લીધી, પછી શ્રી કૃષ્ણે રાજીમતીના સ્નેહનું કારણ પૂછતાં પ્રભુએ કહ્યું, “પહેલા ભવમાં હું ધન નામે For Personal & Private Use Only E 5 குகு વ્યાખ્યાન ૭ ૨૩૯ www.jainsltarary.cig Page #288 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે. રાજપુત્ર હતો ત્યારે રાજીમતીનો જીવ ધનવતી નામે મારી પત્ની હતી, બીજા ભવમાં અમે બન્ને ૨ વ્યાખ્યાન પહેલા દેવલોકમાં દેવ અને દેવી હતાં, ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયો અને એ રત્નવતી નામે મારી પત્ની થઈ, ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ થયાં, પાંચમા ભવમાં હું અપરાજિત રાજા અને એ મારી પ્રિયતમા નામે રાણી થઇ, છઠ્ઠા ભવમાં અમે બન્ને અગિયારમા દેવલોકમાં દેવ થયા, સાતમા ભાવમાં હું શંખ નામનો રાજા થયો અને એ યશોમતી નામે મારી રાણી થઇ, આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત વિમાનમાં દેવ થયા, અને આ નવમા ભંવમાં હું અને આ રાજીમતી છે. તે કૃષ્ણ ! નવ ભવના સંબંધથી એ રાજીમતીનો મારા રે પર સ્નેહ છે.” પછી શ્રી કૃષ્ણ વાસુદેવ, પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયા. પ્રભુ બીજે વિહાર કરી ગયા, શ અને વિચરતા રૈવતાચલ પર્વત ઉપર સમવસર્યા, આ વખતે અનેક રાજપુત્રીઓ સાથે રાજીમતીએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ દીક્ષા લીધી. કોઈ વખત રાજીમતી સાધ્વી પ્રભુને વંદન કરી પાછા જતા હતાં ત્યારે વરસાદ પડવાથી વસ્ત્રો ભીંજાયાં તેથી તેઓ રસ્તામાં એક ગુફામાં ગયાં અને ત્યાં પોતાનાં ભીંજાયેલા વસ્ત્રો ઉતારી સુકવ્યાં. આ ગુફામાં પહેલેથી રથનેમિ મુનિ એક બાજુ ઉભા હતા તેમણે વસ્ત્રરહિત અતિ સૌંદર્યવતી રાજીમતીને જોવાની સાથેજ પોતાના મનનો સંયમ ગુમાવ્યો, વૈર્ય છોડી, કુળની લજ્જા ત્યજીને કહ્યું, હે એ સુંદરી! તપથી આવા સૌંદર્યયુક્ત શરીરને શા માટે સુકવો છો ? આવો, આપણે બન્ને સાથે ભોગસુખથી જન્મ સફળ કરીએ અને અંતે આપણે બન્ને ચારિત્ર લઈ આત્મશુદ્ધિ કરી મુક્તિ ) મેળવી લેશું. રથનેમિના આ શબ્દો સાંભળી તરત વસ્ત્ર પહેરી પૈર્ય રાખી રાજીમતીએ કહ્યું, “હે મહાનુભાવ ! તમને આવો નરકમાં નાખનાર અભિલાષ કેમ થયો છે ? તમે સર્વ સાવદ્યની પ્રતિજ્ઞા લઈને તેનો ભંગ કરવા તૈયાર થયા છો અને વમન કરેલા વિષયોને ફરી ઇચ્છો છો તે શું તમો અગંધન કુળના સર્પોથી પણ ઉતરતા છો ?” અગંધન કુળના સર્પો મૃત્યુને સ્વીકારે છે A444444444444444444 A4444444444444444444 ૨૪૦ For Personal Private Use Only www. j brary Page #289 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વાચસો વર્ષ કેવળી પગે નવસો વર્ષનું આયુષ્ય ભો કલ્પસૂત્ર છે પરંતુ વમેલ વિષને પાછું લેતા નથી. માટે “હે રથનેમિ ! તમે કેવા ઉચ્ચ કુળમાં જન્મ્યા છો તે વિચારો. આવી વિપરીત વિચારણા કરતાં પહેલાં આત્માને સમજાવવાનો પ્રયત્ન કરો. વગેરે રાજીમતીનાં કહેલ વચનોને સાંભળીને પ્રતિબોધ પામેલા રથનેમિ પ્રભુ પાસે તેની આલોયણા લઇ * તપ કરીને મોક્ષે ગયા. રથનેમિ મુનિ ચારસો વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. એક વર્ષ છદ્મસ્થપણે રહ્યા અને પાંચસો વર્ષ કેવળજ્ઞાની પણે જગતને બોધ આપી એમ નવસો વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષે ગયા. રાજીમતી પણ ચારસો વર્ષ ગૃહવાસમાં, એક વર્ષ છદ્મસ્થપણે રહી પાંચસો વર્ષ કેવળી પણે વિચરી જગતને બોધ આપી સર્વ મળી નવસો વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષે ગયા. એટલે નેમિનાથ પ્રભુ સાથેનો ઘણા કાળથી ઇચ્છિત એવો શાશ્વત સંજોગ પામ્યાં. અરિહંત અરિષ્ટનેમિ પ્રભુને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા, એ પ્રભુને વરદત્ત વગેરે અઢાર હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી, આર્યાયક્ષિણી વગેરે ચાલીશ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. નંદ વગેરે એક લાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી, અને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી. તથા જિન નહીં છતાં જિનની જેમ સર્વાક્ષર સંનિપાતી એવા ચારસો ચૌદ પૂર્વ ધારીઓની સંપદા હતી, વળી પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળજ્ઞાનીઓની, પંદરસો વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનીઓની, આઠસો વાદીઓની, અને સોળસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓની સંપદા હતી, એ 5) પ્રભુના પંદરસો સાધુઓ સિદ્ધ થયા અને ત્રણ હજાર સાધ્વીજીઓ સિદ્ધ થઈ હતી. અરિહંત શ્રી અરિષ્ટનેમિનાથ પ્રભુને બે પ્રકારની અંતકૃત ભૂમિ હતી. એક યુગાંતકૃત ભૂિ અને બીજી પર્યાયાંતકૃત ભૂમિ. તેમાં પ્રભુ મોક્ષે ગયા પછી આઠ પાટાનુપાટ સુધી મોક્ષ માર્ગ ચાલ્યો તે યુગાંતકૃત ભૂમિ, તથા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે વર્ષે કોઇક સાધુ મો ગયા ત્યારથી તેમના શાસનમાં મોક્ષ માર્ગ ચાલ્યો તે પર્યાયાંતકૃત ભૂમિ જાણવી. 444444444444444 T સાથનો ઘણા કાળથી ડર தகுக்குகுகுகுகுகுகுகுகுகுகுகுக்குக்கு ૨૪૧ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #290 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5504444ழுழுழுழுழுழுழுழுழுழுழுகுழு! અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ ત્રણસો વર્ષ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, ચોપન રાત્રિ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા, અને ચોપન રાત્રિ દિવસ ઓછા એવા સાતસો વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને તથા સાતસો વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળીને એ રીતે સંપૂર્ણ એકહજાર વર્ષનું આયુષ્ય ભોગવીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ એમ ચારે અઘાતિકર્મોનો ક્ષય કરીને આ અવસર્પિણિ કાળનો દુષમસુષમ નામનો ચોથો આરો બહુ ગયે છતે જે આ ઉનાળાનો ચોથો માસ અને આઠમો પક્ષ એટલે અષાઢ શુક્લ પક્ષ તેની અષ્ટમીના દિવસે તીર્થસ્વરૂપ ગિરનાર પર્વતના શિખર ઉપર પાંચસો છત્રીશ સાધુઓ સહિત ચોવિહાર એક માસના ઉપવાસ તપથી અનશન પૂર્વક ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે મધ્ય રાત્રિના સમયે પદ્માસને બેઠેલા શ્રી અરિહંત અરિષ્ટનેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા, યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયા એ પ્રભુના શાસન રક્ષક ગોમેદ યક્ષ અને અંબિકા યક્ષિણી હતાં. નિર્વાણ પામેલા યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયેલા શ્રી નેમિનાથ પ્રભુને ચોર્યાશી હજાર વર્ષ વ્યતીત થયા અને પંચ્યાશીમા હજાર વર્ષમાંથી પણ નવસો વર્ષ વ્યતીત થયા પછી, દશમા સૈકાનું આ એંશીમું વર્ષ જાય છે અર્થાત શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર વર્ષે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. તેથી શ્રી નેમિપ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષે આગમશાસ્ત્રો લખાયાં છે. આ પ્રભુના શાસનમાં બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી, નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ, વાસુદેવ કૃષ્ણ અને બળદેવ બલભદ્ર થયા છે. ઇતિશ્રી નેમિનાથ ચરિત્ર સમાપ્ત. F For Personal & Private Use Only குகுகுகுழு5! વ્યાખ્યા શ્રી નમિનાથપ્રભુ આગલા ત્રીજા ભવે આ જંબુદ્વીપના મહાવિદેહના ભરતવિજયની કૌશાંબી નગરીમાં સિધ્ધાર્થ નામે રાજા હતા. તેમણે સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી અપરાજિત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મિથિલા નગરીના વિજય રાજાની વપ્રા રાણીના ઉદરમાં ચૌદ સ્વપ્ન સૂચિત આસો સુદિ પૂનમના આવ્યા અને ૨૪૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ) 444444444444444444 શ્રાવણ વદિ આઠમના જન્મ્યા, સુવર્ણની કાંતિ, નીલકમલ લાંછન અને પંદર ધનુષ્યની $ ઊંચાઇવાળા પ્રભુ અઢી હજાર વર્ષ કુમારપણે રહી, પાંચ હજાર વર્ષ રાજ્ય ભોગવી, અંતે સાંવત્સરિક દાન દઇ, અષાઢ વદિ નવમીના દિવસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ નવમાસ છદ્મસ્થ રહી, માગસર શુક્લ એકાદશીના મિથિલામાં કેવળજ્ઞાન પામી, ઘણા ભવ્યો જીવોને પ્રતિબોધી અઢી હજાર વર્ષ દીક્ષા પાળી, દશહજાર વર્ષ આયુષ્ય ભોગવી, એક હજાર મુનિઓની સાથે સમેતશિખર ઉપર માસિક અનશન કરી વૈશાખ વદિ દશમના દિવસે મોક્ષે ગયા. પ્રભુને કુંભ વગેરે સત્તરગણધરો સહિત વીશ હજાર સાધુઓ અનિલા વગેરે એકતાલીસ હજાર સાધ્વીજીઓ, એકલાખ સિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ અડતાલીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં દશમા હરિષણ અને અગિયારમા જય નામે ચક્રવર્તી થયા છે. નમિનાથ પ્રભુ મોક્ષે ગયે પાંચલાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો 2 લખાયાં છે. એ પ્રભુના શાસન રક્ષક ભૂફટી યક્ષ અને ગાંધારિ યક્ષિણી હતાં. - શ્રી મુનિસુવ્રતપ્રભુ આગલા ત્રીજા ભવમાં અપરમહાવિદેહમાં ભરત વિજયની ચંપાપુરી નગરીમાં શુરશ્રેષ્ઠ રાજા હતા. સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક તપ આરાધી તીર્થકર નામ કર્મ બાંધી ત્યાંથી પ્રાણતદેવલોકથી એવી રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની પદ્માવતી રાણીના 5) ઉદરમાં શ્રાવણ સુદ પુનમના ચૌદસ્વપ્ન સૂચિત આવ્યા. જેઠ વદિ અષ્ટમીના જમ્યા. શ્યામકાંતિવાળા, કૂર્મના લાંછનવાળા, વીશધનુષ્યની ઊંચાઇવાળી પ્રભુ સાડાસાત હજાર વર્ષ કુમારપણે રહી, પંદર હજાર વર્ષ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન દઈ એક હજાર રાજાઓની સાથે ફાગણ સુદિ બારસે દીક્ષા લઇ અગિયાર માસ છદ્મસ્થ રહી ફાગણ વદિ બારસના રાજગૃહીમાં કેવળજ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી અંતે સમેતશિખર ઉપર એક હજાર મુક્તિ સાથે એક માસનું અનશન કરી સાડા સાત હજાર વર્ષ દીક્ષા પાળી, સર્વ ત્રીસ હજાર આયુષ્ય ભોગવી જેઠ વદિ નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને ઈન્દ્ર વગેરે અઢાર ગણધર ૨ 44445505 $1449 in Education international For Personal Private Lise Only www.albrary.org Page #292 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર - ત્રીશ હજાર સાધુઓ, પુષ્પવતી પ્રમુખ પચાશ હજાર સાધ્વીઓ, એક લાખ બોતેર હજાર શ્રાવકો Eવ્યાખ્યાન રે અને ત્રણ લાખ પચાશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં નવમા રે ( મહાપદ્મ ચક્રવર્તી થયા, તથા આઠમા પ્રતિવાસુદેવ રાવણ, વાસુદેવ લક્ષ્મણ અને બળદેવ રામ ક0 થયા શાસન રક્ષક વરુણદેવ અને નરદત્તા યક્ષિણી હતાં, પ્રભુને મોક્ષે ગયે અગિયાર લાખ 5) ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો લખાયાં છે. 5) શ્રી મલ્લિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં આ જંબૂદ્વીપના અપર વિદેહમાં સલિલાવતી HD વિજયમાં વીતશોકા નગરીમાં મહાબલે રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામી છ મિત્ર રાજાઓ સાથે F કે દીક્ષા લઈ વશ સ્થાનક તપથી તીર્થકર નામ કર્મ બાંધી પછી વૈજયંત વિમાનમાં દેવ થઈ ત્યાંથી પરે 2 એવી મિથિલા નગરીમાં કુંભ રાજાની પ્રભાવતી રાણીના ઉદરમાં ફાગણ સુદિ ચોથના ચૌદ સ્વપ્ન સૂચિત આવ્યા. માગસર સુદિ એકાદશીના જન્મ્યા, કુંભલાંછનવાળા, નીલકાંતિવાળા અને પચ્ચીશ ? $ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ એકસો વર્ષ કુમારીપણે રહી અત્યંતર પરિવાર યોગ્ય ત્રણસો સ્ત્રીઓ $ (F) સાથે અને બાહ્ય પરિવાર યોગ્ય એક હજાર પુરૂષો સાથે માગસર સુદ એકાદશીના દીક્ષા લઈ GF - તે જ દિવસે કેવળજ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી, ચોપન હજાર નવસો વર્ષ દીક્ષા ત > પાળી, પંચાવન હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે પાંચસો સાધ્વીઓ અને પાંચસો મુનિઓ ટે છે સાથે સમેતશિખર ઉપર માસિક અનશન કરી ફાગણ સુદિ બારસના મોક્ષે ગયા. પ્રભુને ભિષક છે વગેરે અઢાવીશ ગણધરો સહિત, ચાલીશ હજાર સાધુઓ, બંધુમતિ આદિ પંચાવન હજાર સાધ્વીઓ, એક લાખ વ્યાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્તેર હજાર શ્રાવિકાઓ એટલો $ F પરિવાર હતો. શાસન રક્ષક દેવ કુબેર યક્ષ અને વૈરોટયા યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે | 5 પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો લખાયાં છે. Gિ - શ્રી અરનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે આ જંબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં વત્સ વિજયમાં ED સુસીમા નગરીમાં ધનપતિ રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી કે રકજ 4444444444444 4444441 41 41 414141414141414 444 For Personal Private Use On Jan Education international www.nelorary.org Page #293 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર VE, 41 55 454 455 456 457 44 51 444 તીર્થંકર નામ કર્મ બાંધી. પછી નવમા સૈવેયકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં વ્યાખ્યાન દર્શન રાજાની મહાદેવી રાણીના ઉદરમાં ફાગણ સુદિ બીજના ચૌદ સ્વપ્ન સૂચિત આવ્યા, છે માગશર સુદિ દશમીના જન્મ્યા. નંદાવર્ત લાંછન, સુવર્ણ કાન્તિ અને ત્રીશ ધનુષ્યની ઊંચાઇવાળા, કે ભુ એકવીશ હજાર વર્ષ કુમારપણે, એકવીશ હજાર વર્ષ માંડલિક રાજાપણે અને એકવીશ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહી, સાંવત્સરિક દાન આપી એક હજાર રાજાઓની સાથે માગશર સુદ એકાદશીના દીક્ષા લઇ, ત્રણ વર્ષ છબસ્થ રહી, કાર્તિક સુદિ બારસે હસ્તિનાપુરમાં કેવળજ્ઞાન પામી, અનેક ભવ્યાત્માઓને તારી એકવીશ હજાર વર્ષ દીક્ષા પાળી સર્વ આયુષ્ય ચોર્યાશીહજાર જી વર્ષનું ભોગવી, સમેતશિખર ઉપર એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન કરી માગશર સુદિ દશમીના મોક્ષે ગયા. પ્રભુજીને કુંભ આદિ તેંત્રીશ ગણધરો સહિત પચાસ હજાર ) ક. સાધુઓ, સાઠ હજાર સાધ્વીઓ, એક લાખ ચોર્યાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ બોંતેર હજાર કે ૨ શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ષણમુખયક્ષ અને ધારિણી યક્ષિણી હતાં. પ્રભુજી ઠં પોતે સાતમા ચક્રવર્તી હતા તથા એમના શાસનમાં છઠ્ઠા પ્રતિવાસુદેવ બલિ હતા. વાસુદેવ છે પુરુષપુંડરિક, અને બળદેવ આનંદ નામે થયા, તથા આઠમા ચક્રવર્તી સુભૂમ થયા, અને સાતમા ) ક) અલ્હાદ પ્રતિવાસુદેવ, દત્ત વાસુદેવ અને નંદન બળદેવ થયા છે. એ પ્રભુ મોક્ષે ગયા પછી એક ; E) હજાર ક્રોડ પાંસઠ લાખ, ચોર્યાશી હજાર નવસો ને એંશી વર્ષ થયાં ત્યારે ગ્રંથો લખાયા છે. શ્રી કુંથુનાથ પ્રભુ આગલાં ત્રીજા ભવે જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં આવર્ત વિજયના ખડગી નગરમાં સિંહાવર નામે રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી સર્વાર્થસિધ્ધ વિમાનમાં દેવ થઈ ત્યાંથી આવી હસ્તિનાપુરમાં શુરરાજાની રે શ્રીદેવી રાણીના ઉદરમાં શ્રાવણ વદિ નવમીના ચૌદ સ્વપ્ન સૂચિત આવ્યા, અને વૈશાખ વદિ ચૌદસે જન્મ્યા. છાગના લાંછનવાળા, સુવર્ણકાત્તિવાળા, અને પાંત્રીશ ધનુષ્યની ઊંચાઇવાળા, પ્રભુ ત્રેવીસ હજાર સાડાસાતસો વર્ષ કુમારપણે, તેટલાંજ વર્ષ માંડલિક રાજાપણે, અને તેટલાં જ குருருருருருருருருருருரு குரு குகுகுகுகு in Education international For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન 555 44444444444 વર્ષ ચક્રવર્તીપણે રહી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ વદિ પાંચમના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ સોળવર્ષ છદ્મસ્થ રહી હસ્તિનાપુરમાં ચૈત્ર સુદિ ત્રીજના કેવળજ્ઞાન પામ્યા. અનેક ભવ્યાત્માઓને તારી તેત્રીશ હજાર સાડાસાતસો વર્ષ દીક્ષા પાળી, પંચાણું હજાર વર્ષ સર્વ આયુષ્ય પાળી, એક હજાર મુનિઓ સાથ સમેતશિખરે આવી એક માસનું અનશન કરી વૈશાખ વદિ એકમે મોક્ષે ગયા. પ્રભુને સ્વયંભૂ વગેરે પાંત્રીશ ગણધરો સહિત સાઠ હજાર સાધુઓ, દામિની (F) વગેરે સાઠહજાર છસો સાધ્વીઓ, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવકો, અને ત્રણ લાખ એકયાસી હંજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક ગંધર્વ યક્ષ અને બલાદેવી યક્ષિણી હતાં. પ્રભુ પોતે છઠ્ઠા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયે એક પલ્યોપમના ચોથા ભાગ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયા ત્યારે ગ્રંથો લખાયા છે. શ્રી શાંતિનાથ પ્રભુ બાર ભવમાંથી પહેલા ભવમાં જંબૂભરતમાં રત્નપુરીમાં શ્રીષેણ નામે રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામ્યા. સમ્યકત્વ સહિત બારવ્રતની આરાધના કરી. બીજા ભવમાં 5) યુગલિયા થયા, ત્રીજા ભવમાં પહેલા દેવલોકમાં દેવ થયા. ચોથા ભવમાં વૈતાઢય ઉપર રથનુપૂર ચક્રવાલ નગરમાં અમિતેજ નામના વિદ્યાધર ચક્રવર્તી રાજા થયા. એમણે કોઇવાર અચલ કેવળીને ભવ્ય છું કે અભવ્ય એવો પ્રશ્ન કરેલ, કેવળીએ કહ્યું, તમે નવમા ભવે જંબુદ્વીપના ભરતમાં સોળમા શાંતિનાથ નામે તીર્થંકર થાશો. અંતે સંયમ સ્વીકારી ચારિત્ર પાળી, પાંચમા ભાવમાં દશમા દેવલોકમાં દેવ થયા, છઠ્ઠા ભવમાં મહાવિદેહમાં અપરાજિત નામના બળદેવ થયા. એમણે » અંતે સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સાતમા ભવમાં બારમા દેવલોકમાં દેવ થયા. આઠમા ભવમાં જંબૂ મહાવિદેહમાં વજાયુધ ચક્રવર્તી થયા. તેમણે અંતે ચાર હજાર રાણીઓ, સાતસો પુત્રો અને ચાર હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સારી રીતે પાળીને નવમા ભવમાં ત્રીજા રૈવેયકમાં દેવ થયા. દશમા ભવમાં જંબૂ મહાવિદેહમાં મેઘરથ નામે રાજા થયા. અત્યંત ધર્મનિષ્ઠ એવા એ * રાજાની ઇશાનેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. તેને સહન ન કરનાર એક દેવે પારેવાને રાજાનો 54444444444444444444 F૨૪૬ in Education international For Personal Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર # શરણાગત બનાવી સિંચાણા તરીકે ત્યાં આવી પોતાનો ભક્ષ્ય લેવાનો આગ્રહ કર્યો, રાજાએ એ વ્યાખ્યાન પારેવાને આપવાની ના કહી. અન્ને શરણાગત પારેવાને બચાવવા એના પ્રમાણનું પોતાના E) શરીરનું માંસ આપવાનું કબુલ કરી છરીથી કાપી કાપી પોતાનું માંસ ત્રાજવામાં નાખવા માંડ્યું. F પરંતુ પારેવાના વજન જેટલું દેવમાયાથી ન થતાં પોતે જ પોતાને ભક્ષ્ય તરીકે સોંપી દેવા ૨ ત્રાજવામાં બેસી ગયા, આ જોઈ દેવ નમી પડયો, ક્ષમા માગી અને ઇશાનેન્દ્ર કરેલ પ્રશંસાની રે વિગત કહી પ્રશંસા કરીને ચાલ્યો ગયો. એ મેઘરથ રાજાએ ભાઈ દઢરથ, સાતસો પુત્રો, અને . ચાર હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી, વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પછી સિંહવિક્રીડિત તપ કરેલ, લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી અનશન કરી અગિયારમા ભવે સર્વાર્થસિદ્ધમાં દેવ થયા, ત્યાંથી ચ્યવી હસ્તિનાપુરમાં વિશ્વસેન રાજાની રાણી અચિરાદેવીના > ઉદરમાં ચૌદ સ્વપ્ન સૂચિત ભાદરવા વદ સાતમે આવ્યા. એમના પ્રભાવથી દેશમાં થયેલ મરકી શાંત થઇ. તેથી જેઠ વદ તેરસે પ્રભુ જન્મ્યા પછી તેમનું શાંતિકુમાર નામ રાખ્યું. હરણ છે લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા અને ચાલીશ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પચ્ચીશ હજાર વર્ષ (1) કુમારપણે, પચ્ચીશ હજાર વર્ષ માંડલિક રાજાપણે અને પચ્ચીશ હજાર વર્ષ ચક્રવર્તી પણે રહી, ; સાંવત્સરિક દાન આપી, એક હજાર રાજાઓ સાથે જેઠ વદિ ચૌદસે દીક્ષા લઈ, એક વર્ષ છદ્મસ્થ રહી, પોષ સુદિ નવમીના કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી પચ્ચીશ હજાર વર્ષ ચારિત્ર પાળી સર્વ એક લાખ વર્ષ આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર નવસો મુનિઓ સાથે એક માસનું અનશન કરી જેઠ વદિ તેરસે મોક્ષે ગયા. પ્રભુને ચક્રાયુધ આદિ છત્રીશ ગણધરો ગ્ર જી) સહિત બાસઠ હજાર સાધુઓ, સુમતિ આદિ એકસઠ હજાર છસો સાધ્વીઓ, બે લાખ નેવું હજાર જી શ્રાવકો, અને ત્રણ લાખ વ્યાણું હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ગરુડ યક્ષ અને નિર્વાણી યક્ષિણી હતાં. પ્રભુ પોતે પાંચમા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયે લગભગ અર્ધા પલ્યોપમ, પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. 4444444444444HHH444 5444 445 44 454554654 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #296 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર நகுழுழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுக்கும்! શ્રી ધર્મનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં જંબૂ મહાવિદેહમાં દઢરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજ્યંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી રત્નપુરીમાં ભાનુ રાજાની સુવ્રતા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ સાતમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ ત્રીજના જન્મ્યા. વજલાંછનવાળા, સુવર્ણવર્ણવાળા, પીસ્તાલીશ ધનુષ્યના ઊંચાઇવાળા પ્રભુ અઢી લાખ વર્ષ કુમા૨પણે, પાંચ લાખ વર્ષ રાજા પણે રહી, સાંવત્સરિક દાન આપી મહા સુદિ તેરસના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે વર્ષ છદ્મસ્થ રહી પોષ સુદિ પુનમે કેવળજ્ઞાન પામ્યા. અનેંક જીવોને તારી અઢી લાખ વર્ષ દીક્ષા પાળી, દશ લાંખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર એકસોઆઠ મુનિઓ સાથે માસિક અનશન કરી જેઠ સુદિ પાંચમના દિવસે મોક્ષે ગયા. એ પ્રભુને અરિષ્ટ આદિ તેંતાલીશ ગણધરો સહિત ચોસઠહજા૨ સાધુઓ, શિવા આદિ બાસઠહજાર ચારસો સાધ્વીઓ, બે લાખ ચાલીશ હજાર શ્રાવકો અને ચાર લાખ તેર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક કિન્નરયક્ષ અને પન્નગા યક્ષિણી મૈં હતાં. પ્રભુના શાસનમાં પાંચમા નિશુંભ પ્રતિવાસુદેવ, પુરુષસિંહ વાસુદેવ, અને સુદર્શન બળદેવ તથા ત્રીજા મઘવા અને ચોથા સનત્કુમાર એ બે ચક્રવર્તી થયા છે. પ્રભુને મોક્ષે ગયે ત્રણ સાગરોપમ અને પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસોએંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અનંતનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં ઘાતકીખંડ મહાવિદેહમાં પદ્મરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામ્યા, અને દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી દશમાં દેવલોકમાં દેવ થયા, ત્યાંથી અયોધ્યાપુરીમાં સિંહસેન રાજાની સુયશા રાણીના ઉદરમાં શ્રાવણ વદિ સાતમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ વૈશાખ વદિ તેરસના જન્મ્યા. સિંચાણાના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા, પચાશ ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ સાડા સાતલાખ વર્ષ કુમા૨૫ણે, પંદ૨લાખ વર્ષ રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ સુદિ ચૌદસે એક હજાર રાજાઓની સાથે દીક્ષા લઇ, ત્રણ વર્ષ છદ્મસ્થ રહી, વૈશાખ વદ ચૌદસે અયોધ્યામાં કેવળજ્ઞાન પામી ઘણા જીવોને For Personal & Private Use Only குழுக் 54 વ્યાખ્યાન ૭ ૨૪૮ www.jainalarary clg Page #297 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શું તારીને સાડા સાત લાખ વર્ષ ચારિત્ર પાળી, ત્રીશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે જી વ્યાખ્યાન 5) સમેતશિખર ઉપર સાત હજાર મુનિઓની સાથે માસિક અનશન કરી ચૈત્ર સુદિ પાંચમે મોક્ષે 5 ગયા. પ્રભુને યશ આદિ પચાશ ગણધરો સહિત છાસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, - બે લાખ છ હજાર શ્રાવકો, અને ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. મેં શાસનરક્ષક પાતાલ યક્ષ અને અંકુશા યક્ષિણી હતાં. પ્રભુના શાસનમાં ચોથા મધુ નામે ? પ્રતિવાસુદેવ, પુરુષોતમ વાસુદેવ અને સુપ્રભ બળદેવ થયા છે. એ પ્રભુને મોક્ષે ગયે સાત ? સાગરોપમ અને પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસોને એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. ) શ્રી વિમલનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં ધાતકીખંડ મહાવિદેહમાં પધસેન રાજા હતા ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઈ, વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ બાંધી આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી કાંપિલ્યપુરમાં કૃતવર્મા રાજાની શ્યામા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ બારસે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ ત્રીજે જન્મ્યા. ડુક્કર લાંછનવાળા, સુવર્ણકાંતિવાળા, સાઠ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પંદર લાખ વર્ષ કુમારપણે, ત્રીશ લાખ વર્ષ રાજાપણે રહી, રે સાંવત્સરિક દાન આપી મહા સુદિ ચોથે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે વર્ષ છબસ્થ રહી પોષ સુદિ છઠે કાંપિલ્યપુરીમાં કેવળજ્ઞાન પામ્યા, અને ભવ્ય આત્માઓને તારી, પંદર લાખ વર્ષ દીક્ષા પાળી, સાઠ લાખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર છ હજાર રાજાઓની સાથે એક માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુને પંદર વગેરે સત્તાવન ગણધરો સહિત અડસઠહજાર સાધુઓ, એક.લાખ અને આઠસો સાધ્વીઓ, બે લાખ ને આઠહજાર શ્રાવકો, અને ચાર લાખ ચોત્રીશહજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ષણમુખયક્ષ અને વિદિતા યક્ષિણી હતાં. એમના શાસનમાં ત્રીજા મેરક નામે પ્રતિવાસુદેવ, સ્વયંભૂ વાસુદેવ, અને y) ભદ્ર નામે બળદેવ થયા છે. એ પ્રભુને મોક્ષે ગયે સોળ સાગરોપમ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. ' 15355 55 55 55 55 55 55 55 55 55 55 55 பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு W anelor For Personal & Private Use Only Jain Education international Page #298 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FE ૭ શ્રી વાસુપૂજ્ય પ્રભુ આગલા ત્રીજા ભવે પુષ્કરદ્વીપના મહાવિદેહમાં પદ્મોત્તર રાજા હતા. ત્યાં વ્યાખ્યાન સમ્યક્ત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી દશમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજાની જયા રાણીના ઉદરમાં જેઠ સુદિ નવમીના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ ફાગણ વદિ ચૌદસે જન્મ્યા. મહિષ લાઇનવાળા, રાતાવર્ણવાળા, સિત્તેર ત ૐ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢાર લાખ વર્ષ કુમા૨૫ણે રહી, ફાગણ વદ અમાવાસ્યા દિને છસો રાજાઓ સાથે દીક્ષા લઇ અને એક માસ છદ્મસ્થ રહી ચંપાપુરીમાં મહા સુદિ બીજે કેવળજ્ઞાન ૐ પામ્યા. અનેક ભવ્યાત્માઓને તારી, ચોપન લાખ વર્ષ દીક્ષા પાળી, બોંતેર લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી, આષાઢ સુદિ ચૌદસે છસો મુનિઓ સાથે માસિક અનશન કરી ચંપાપુરીમાં મોક્ષે ગયા. એ પ્રભુને સૂક્ષ્મ આદિ છાસઠ ગણધરો સહિત બોંતેર હજાર સાધુઓ, એક લાખ સાધ્વીઓ, બે લાખ પંદર હજાર શ્રાવકો, અને ચાર લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક કુમારયક્ષ અને ચંડાદેવી યક્ષિણી હતાં. એ પ્રભુના શાસનમાં બીજા પ્રતિવાસુદેવ તારક, વાસુદેવ દ્વિપૃષ્ટ, અને વિજય બળદેવ થયા, પ્રભુને મોક્ષે ગયે છેંતાલીશ સાગરોપમ ઉપ૨ પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંસી વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. RE શ્રી શ્રેયાંસનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં પુષ્કરદ્વીપના મહાવિદેહમાં નલીનગુલ્મ રાજા હતા. તે ત્યાં સમ્યક્ત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી, સાતમા દેવલોકમાં દેવ થયા, ત્યાંથી સિંહપુરમાં વિષ્ણુ રાજાની વિષ્ણુ રાણીના ઉદરમાં જેઠ વિદે છટ્ઠના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત ફાગણ વદિ બારસના જન્મ્યા. ગેંડાના લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, એંશી ધનુષ્ય ઊંચાઇવાળા, પ્રભુ એકવીશ લાખ વર્ષ કુમા૨પણે, બેંતાલીશ લાખ વર્ષ રાજા પણે રહી, સાંવત્સરિક દાન આપી, ફાગણ વદ તેરસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે માસ છદ્મસ્થ રહી, મહા વદ અમાવાસ્યાના કેવળજ્ઞાન પામ્યા. પછી ઘણા ભવ્યાત્માઓને તારી, એકવીશ લાખ વર્ષ દીક્ષા પાળી, ચોર્યાશી લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે સમેતશિખર For Personal & Private Use Only G தரும் ૨૫૦ www.jainalarary clg Page #299 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ઉપર એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન કરી શ્રાવણ વદિ ત્રીજે મોક્ષે ગયા. એ વ્યાખ્યાન એ પ્રભુને ગોશુભ આદિ છોંતેર ગણધરો સહિત ચોર્યાશી હજાર સાધુઓ, ધારિણી આદિ એક લાખ છે. ત્રણ હજાર સાધ્વીઓ, બે લાખ ઓગણએંશી હજાર શ્રાવકો, અને ચાર લાખ અડતાલીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો, શાસનરક્ષક મનુજ યક્ષ અને માનવી યક્ષિણી હતાં. એ પ્રભુના શાસનમાં પહેલા અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ, ત્રિપૃષ્ટ વાસુદેવ અને અચલ બળદેવ થયા છે. પ્રભુ મોક્ષે ગયે એકસો સાગરોપમ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો ? લખાયા છે. શ્રી શીતલનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં પુષ્કરદ્વીપના મહાવિદેહમાં પક્વોત્તર રાજા હતા. તે ત્યાં સમ્યક્ત્વ પામી, ચારિત્ર લઈ વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી, દશમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ભક્િલપુરમાં દ્રઢરથ રાજાની નંદા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ (F) છઠ્ઠના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા વદિ બારસે જન્મ્યા. શ્રીવત્સ લાંછનવાળા, કે સુવર્ણકાંતિવાળા, નેવું ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ પચ્ચીશ હજાર પૂર્વ કુમાર પણે, પચાસ હજાર - પૂર્વ રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, મહા વદ બારસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, ત્રણ માસ છદ્મસ્થ રહી પોષ વદિ ચૌદસે ભકૂિલપુરમાં કેવળજ્ઞાન પામી, ઘણા ભવ્યાત્માઓને ૪) તારી, પચ્ચીશ હજાર પૂર્વ દીક્ષા પાળી, એક લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવી, સમેતશિખર ઉપર જ એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કરી, વૈશાખ વદિ બીજના મોક્ષે ગયા. એ પ્રભુને નંદ ક આદિ એક્યાશી ગણધરો સહિત એક લાખ સાધુઓ, સુયશા આદિ એક લાખ છ હજાર સાધ્વીઓ, બે લાખ ને ધ્યાશી હજાર શ્રાવકો, ચાર લાખ અઢાવન હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક બ્રહ્મ યક્ષ અને અશોકા યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણવર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. 54SSSSSSSS$4SSSSSSS 4741474 40514141414141414141414 ૨૫૧ isi For Personal Private Use Only Join Education international wwwbrary Page #300 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર C. શ્રી સુવિધિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે પુષ્કરદ્વીપના મહાવિદેહમાં મહાપદ્મ રાજા હતા. દિવ્યાખ્યાન તે ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા ગ્રહણ કરી એકાવલી આદિ અનેક તપ કરી, તીર્થકર નામ કર્મ બાંધી વૈજયંત વિમાનમાં દેવ થયા, ત્યાંથી કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામા રાણીના ઉદરમાં ફાગણ વદિ નવમીના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ માગશર વદિ પાંચમે જન્મ્યા. મગરમસ્ય Fઈ લાંછનવાળા, શ્વેતવર્ણવાળા, એકસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પચાસ હજાર પૂર્વ વર્ષ કુમારપણે કે કે રહી, પચાસ હજાર પૂર્વ અને અઠ્યાવીશ પૂર્વાગ રાજ્ય પાણી, સાંવત્સરિક દાન આપી, માગશર કે 2 વદિ છઠ્ઠના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, ચાર માસ છસ્વસ્થ રહી કાર્તિક સુદિ ત્રીજના 2 પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, અઠ્યાવીશ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા ગ્રુ જી પાળી, બે લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર જઈ એક હજાર મુનિઓ (E સાથે માસિક અનશન કરી, ભાદરવા સુદિ નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને વરાહ આદિ - અઠ્યાવીશ ગણધરો સહિત બે લાખ સાધુઓ, વારુણી આદિ એક લાખ વીશ હજાર સાધ્વીઓ, ટે બે લાખ ઓગણત્રીશ હજાર શ્રાવકો, અને ચાર લાખ એકોતેર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક અજિત યક્ષ અને સુતારકા યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બેતાલીશ હજાર ત્રણ વર્ષ સાડાઆઠમાસ ઓછા એવા દશ ક્રોડ સાગરોપમ અને નવસોએંશી વર્ષ થયાં ત્યારે ; (5) શાસ્ત્રો લખાયા છે. શ્રી ચંદ્રપ્રભ ભગવાન આગલા ત્રીજા ભવમાં ધાતકીખંડના મહાવિદેહમાં પદ્મ નામે રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજયંત * વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચંદ્રપુરીમાં મહાસેન રાજાની લક્ષ્મણા રાણીના ઉદરમાં ચૈત્ર વદિ છે પાંચમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ પોષ વદિ બારસે જન્મ્યા. શ્વેતવર્ણવાળા, ચંદ્રલાંછનવાળા, જી. છે અને દોઢસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢી લાખ પૂર્વ કુમારપણે, સાડા છ લાખ ચોવીશ પૂર્વ ) (F) રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, પોષ વદિ તેરસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ, (F) » ત્રણમાસ છદ્મસ્થ રહી, ફાગણ વદિ સાતમે ચંદ્રપુરીમાં કેવળજ્ઞાન પામ્યા. અનેક ભવ્યાત્માઓને ( ૨૫૨ 14444444444444444444 444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #301 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર A4444444444444444444 ૨. તારી, ચોવીશ પૂર્વ ઓછા એવા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, દશ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય વ્યાખ્યાન ભોગવી, સમેતશિખર ઉપર એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કરી, ભાદરવા વદિ સાતમે મોક્ષે ગયા. એ પ્રભુને દત્ત આદિ વ્યાણ ગણધરો સહિત અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ એંશી હજાર સાધ્વીઓ, અઢી લાખ શ્રાવકો અને ચાર લાખ એકાણું હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક વિજય યક્ષ અને ભ્રકુટી યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બેંતાલીસ હજાર ત્રણ વર્ષને સાડા આઠ માસ ઓછા એવા એકસો ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે ધાતકીખંડના મહાવિદેહમાં નંદિષેણ રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ બાંધી છઠ્ઠા રૈવેયકમાં દેવ થયા. ત્યાંથી વારાણસીપુરીમાં પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી રાણીના ઉદરમાં ભાદરવા વદિ આઠમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ જેઠ સુદિ બારસે જન્મ્યા. સ્વસ્તિક લાંછનવાળા, સુવર્ણકાંતિવાળા, - બસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહી, ચૌદ લાખ પૂર્વ અને વીશ કે પૂર્વાગ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન આપી જેઠ સુદ તેરસે એક હજાર રાજાઓની સાથે દીક્ષા લઇ નવ માસ છદ્મસ્થ રહી, ફાગણ વદિ છઠ્ઠના વારાણસીમાં કેવળજ્ઞાન પામ્યા. અનેક #ભવ્યાત્માઓને તારી, વીશ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, વીશ લાખ પૂર્વ સર્વ ;) આયુષ્ય ભોગવી, સમેતશિખર ઉપર પાંચસો મુનિઓ સાથે એક માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુને વિદર્ભ આદિ પંચાણુ ગણધરો સહિત ત્રણ લાખ સાધુઓ, સોમા આદિ ચાર લાખ ત્રીશ 2 હજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજા૨ શ્રાવકો, અને ચાર લાખ વ્યાણું હજાર શ્રાવિકાઓ છે એટલો પરિવાર હતો. શાસનરક્ષક માતંગ યક્ષ અને શાંતા યક્ષિણી હતાં. પ્રભુ મોક્ષે ગયા પછી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક હજાર ક્રોડ સાગરોપમ અને નવસો 5) એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. ૨૫૩ 444444444444444444444 Join Education international For Personal Private Use Only wwwelbrary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ક. $4444444444444444444 શ્રી પદ્મપ્રભ સ્વામી આગલા ત્રીજા ભવે ઘાતકીખંડ મહાવિદેહમાં અપરાજિત રાજા હતા. તે વ્યાખ્યાન ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી નવમા રૈવેયકમાં ? દેવ થયા. ત્યાંથી કૌશાંબીપુરીમાં ધર નામે રાજાની (સીમા રાણીના ઉદરમાં મહા વદિ છઠ્ઠના 1) આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ કાર્તિક વદિ બારસે જમ્યા. કમલ લાંછનવાળા, રક્તકમલ જેવી ) 50 કાંતિવાળા, અઢીસો ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ સાડા સાત લાખ પૂર્વ કુમારપણે રહી, સાડા એકવીશ દિ લાખ પૂર્વ અને સોળ પૂવગ રાજ્ય ચલાવી, સાંવત્સરિક દાન દઇ. એક હજાર રાજાઓ સાથે કાર્તિક વદિ તેરસે દીક્ષા લઈ. છ માસ છબસ્થ રહી, ચૈત્ર સુદિ પાંચમે કૌશાંબીમાં કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવી જીવોને તારી, સમેતશિખર ઉપર સોળ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયવાળા પ્રભુ છે ત્રીશ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી ત્રણસો આઠ મુનિઓ સાથે અનશન કરી એક માસને અંતે માગશર વદિ અગિયારસે મોક્ષે ગયા. પ્રભુને સુવ્રત આદિ એકસો સાત ગણધરો સહિત ત્રણ લાખ - ત્રીશ હજાર સાધુઓ, ચાર લાખ વીશ હજાર સાધ્વીઓ, બે લાખ છોંતેર હજાર શ્રાવકો અને પાંચ લાખ પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસરક્ષક કુસુમ યક્ષ અને અય્યતા યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા દશ હજાર ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી સુમતિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે જંબુમહાવિદેહમાં પુરુષસિંહ રાજપુત્ર હતા. તે ત્યાં ? સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીઘંસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, વૈજયંત વિમાનમાં ) HD દેવ થયા. ત્યાંથી વિનીતાપુરીમાં મેઘ રાજાની મંગલા રાણીના ઉદરમાં શ્રાવણ સુદિ બીજ આવ્યા. 5 ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ વૈશાખ સુદિ આઠમે જન્મ્યા. ક્રૌંચ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, ત્રણસો દે ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ દશ લાખ પૂર્વ કુમારપણે રહી, ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર : પુવાંગ રાજ્ય ભોગવી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ સુદિ નોમના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, વીશ વર્ષ છદ્મસ્થ રહી, વિનીતાપુરીમાં ચૈત્ર સુદિ અગિયારસે કેવળજ્ઞાન પામ્યા. ઘણા 55444444444444HHHGC ૨૫૪ in Education international For Personal & Private Lise Only www.jainerary.org Page #303 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 55 554441 કલ્પસૂત્ર ભવી જીવોને તારી, બાર પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ વ્રત ધારણમાં, એવી રીતે ચાલીશ લાખ (5) પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવી, એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કરી સમેતશિખર ઉપર ચૈત્ર સુદિ નવમીના મોક્ષે ગયા. એ પ્રભુને ચમર આદિ એકસો ગણધરો સહિત ત્રણ લાખ વીશ હજાર સાધુઓ, પાંચ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ એકયાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ સોળ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક તુંબર યક્ષ અને મહાકાલી યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અભિનંદન પ્રભુ આગલા ત્રીજા ભવે જંબુમહાવિદેહમાં મહાબલ રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યામાં સંવર રાજાની સિદ્ધાર્થા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ ચોથે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ બીજે જન્મ્યા. કપિ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, સાડા ત્રણસો ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ સાડાબાર લાખ પૂર્વ કુમારપણે રહી, સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂવાંગ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન આપી, મહા સુદિ બારસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ, અઢાર વર્ષ છબસ્થ રહી અયોધ્યામાં પોષ સુદિ ચૌદસે કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, આઠ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, એક હજાર મુનિવરો સાથે એક માસનું અનશન કરી સમેતશિખર ઉપર પચાશ લાખ પૂર્વ સર્વ આયુષ્યવાળા પ્રભુ વૈશાખ સુદિ આઠમે મોક્ષે ગયા. એ પ્રભુને વજનાભ આદિ એકસોસોળ ગણધરો સહિત ત્રણ લાખ સાધુઓ, અજિતા આદિ છ લાખ છત્રીશ હજાર સાધ્વીઓ, બે લાખ અઠ્યાવીશ હજાર શ્રાવકો, અને પાંચ લાખ સત્યાવીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક યક્ષે શ્વર યક્ષ અને કાલી યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા દશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. குருகுகுகுகுகுகுகு ૨૫૫ For Personal Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) 41414 LA44 LG LG G444 શ્રી સંભવનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં વિપુલવાહન રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામ્યા. સંઘ ભક્તિ કરી વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, નવમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાની સેનાદેવી રાણીના ઉદરમાં ફાગણ સુદિ આઠમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ માગસર સુદિ ચૌદસે જન્મ્યા. અશ્વ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, ચારસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પંદર લાખ પૂર્વ કુમારપણે રહી, ચાર પૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ રાજ્ય કરી, સાંવત્સરિક દાન આપી, એક હજાર રાજાઓ સાથે માગશર સુદિ પૂનમે દીક્ષા લઇ, ચૌદ વર્ષ છબસ્થ રહી, કાર્તિક વદિ પાંચમે શ્રાવસ્તીમાં કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, ચાર પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પાળી, સાઠ લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવી, સમેતશિખર ઉપર માસિક અનશન કરી, એક હજાર મુનિવરો સાથે ચૈત્ર સુદિ પાંચમે મોક્ષે ગયા. એ પ્રભુને ચારૂ આદિ એકસો બે ગણધરો સહિત બે લાખ સાધુઓ, શ્યામા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ વ્યાણું હજાર શ્રાવકો અને છ લાખ છવ્વીશ હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ત્રિમુખ યક્ષ અને દુરિતારિ યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બૈતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા એવા વીશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. શ્રી અજીતનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં જંબૂમહાવિદેહમાં વિમલવાહન રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી સંયમ લઇ, વીશસ્થાનક તપ આરાધી, તીર્થકર નામ કર્મ બાંધી, વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી અયોધ્યાપુરીમાં જિતશત્ર રાજાની વિજયા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ તેરસે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ આઠમે જન્મ્યા. હસ્તિ લાંછનવાળા, સુવર્ણ છે. કાંતિવાળા, ચારસો પચાશ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢાર લાખ પૂર્વ કુમારપણે રહી, એક ૨ પૂર્વાગ સહિત ત્રેપન લાખ પૂર્વ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન દઇ, મહા સુદિ નવમીએ એક 9 હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બાર વર્ષ છબસ્થ રહી, અયોધ્યામાં પોષ વદિ અગિયારસે ALL44444444444444444 ૨૫૬ Jain Education international For Personal & Private Lise Only Page #305 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, એક પૂર્વાગ ઓછા એક લાખ પર્વ દીક્ષા પાળી. વ્યાખ્યાન સંપૂર્ણ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી સમેતશિખર ઉપર માસિક અનશન કરી ચૈત્ર સુદ પાંચમે એક હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. એ પ્રભુને સિંહસેન આદિ પંચાણુ ગણધરો સહિત કે એક લાખ સાધુઓ, ફાલ્ગ આદિ ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ અઠાણું હજાર E શ્રાવકો અને પાંચ લાખ પીસ્તાલીશ હજા૨ શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક મહાયક્ષ યક્ષ અને અજિતબલા યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડાઆઠ માસ ઓછા એવા પચાશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે. ઇતિ સાતમું વ્યાખ્યાન A44444444444444444 5445 444 445 44654 ૨૫૭ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #306 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શ્રી કલ્પસત્ર વ્યાખ્યાન - ૮ વ્યાખ્યાન B55555555555 આ અવસર્પિણી કાળમાં પ્રથમ ધર્મ પ્રવર્તક અનંત ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવનું ચી કાંઈક વિસ્તારથી કહેવાય છે તેમાં પ્રથમ સમકિત પામ્યાં પછીના પ્રભુ શ્રી ઋષભદેવના તેર ભવનું છે છે સંક્ષિપ્ત વર્ણન કરાય છે. પ્રભુ પ્રથમ ભવમાં આ જંબૂતીપના વિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ધન નામે સાર્થવાહ Fઈ હતા. તેમણે પોતાના સાર્થમાં રહેલ આચાર્ય ધર્મઘોષસૂરિના સાધુઓને દાન આપ્યું અને છે કે ધર્મઘોષસૂરિ પાસેથી પ્રતિબોધ પામી સમ્યકત્વ મેળવ્યું. એટલે એ ભવથી એમના ભવોની ગણત્રી થઈ. બીજે ભવે ઉત્તરકુરુમાં યુગલિયા થયા. ત્રીજે ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. ચોથે ભવે આ જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધિલાવતી વિજ્યમાં મહાબલ નામના રાજા થયા. પાંચમે ભવે બીજા દેવલોકમાં લલિતાંગ નામે દેવ થયા. છઠે ભવે આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ 1) ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં રાજા થયા. સાતમે ભવે ઉત્તરકુરુ ક્ષેત્રમાં ) Fા યુગલિયા થયા. આઠમે ભવે પ્રથમ દેવલોકમાં દેવ થયા. નવમે ભવે આ જંબૂદ્વીપના મહાવિદેહ ક) ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જીવાનંદ નામે વૈદ્ય થયા. દશમે ભવે મિત્રો સહિત બારમા દેવલોકમાં ગયા. અગિયારમે ભવે જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં પૂર્વમિત્રો સહિત બંધુપણે ઉત્પન્ન થયા. તેમાં પ્રભુનો જીવ વજનાભ નામે ચક્રવર્તી થયો. 1) તેમણે છએ ભાઇઓ સહિત દીક્ષા લીધી. તેમાં પ્રભુનો જીવ વજનાભ મુનિએ વીશસ્થાનક તપની ) આરાધના કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. બારમે ભવે એ છએ બંધુ મુનિઓ સર્વાર્થસિદ્ધ ક વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેરમે ભાવે પ્રભુ શ્રી ઋષભદેવ થયા એમ તેર ભવ જાણવા. તે કાળે અને તે સમયે કૌશલિક અરિહંત ઋષભદેવના ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં ૨ થયા છે અને અભિજિત નક્ષત્રમાં પાંચમું મોક્ષ કલ્યાણક થયું. કોશલામાં જન્મેલ હોવાથી કૌશલિક E) ૨૫૮ 444444444444 છું. Join Education international For Personal Private Use Only wwwbrary Page #307 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 4444444444444ழுகுகுகுகுகு કહેવાતા શ્રી ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અવીને ગર્ભપણે આવ્યા. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા. ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લેનારા થયા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા તથા અભિજિત નક્ષત્રમાં મોક્ષમાં ગયા. કૌશલિક અરિહંત શ્રી ઋષભદેવ તે કાળે અને તે સમયે જે આ ઉનાળાનો ચોથો માસ અને સાતમો પક્ષ એટલે આષાઢ (ગુજરાતી જેઠ) માસનો કૃષ્ણ પક્ષ, તેની ચોથના દિવસે તેત્રીશ સાગરોપમનું દેવાયુષ્ય પૂરૂં કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાંથી ચ્યવીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ઇક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરમાં મધ્યરાતના સમયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ગર્ભપણે ઉત્પન્ન થયા. નાભિ કુલકરના પ્રસંગથી અહીં કુલકરોથી ઉત્પત્તિ કહે છે. આ અવસર્પિણીના ત્રીજા આરાને પૂર્ણ થવાને હજી પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે ક્રમથી સાત કુલકર થયા છે. પશ્ચિમ મહાવિદેહમાં બે મિત્ર વાણિયા રહેતા હતા તેમાં એક સરળ હતો અને બીજો કપટી હતો. તેઓ બન્ને સાથે વ્યાપાર કરતા હતા. જ્યારે જ્યારે આવકનો ભાગ કરતા ત્યારે કપટી સરળને ઠગીને વધારે ભાગ લેતો. કોઇક વખતે સરળ મિત્રની પત્નીને જોઇને કપટીએ તેને વિષય માટે પ્રાર્થી, પરંતુ પવિત્ર એવી તે સ્ત્રીએ એ વાતને સ્વીકારી નહિ, તેથી શ્યામ મુખવાળા એવા તેણે સરળ મિત્રને કહ્યું કે, તારી પત્નીએ મારી પાસે વિષયની ૢ માંગણી કરી, મેં એ વાત સ્વીકારી નહિ, પછી સરળ સ્વભાવી મિત્ર ધરે ગયો ત્યારે તેની પત્નીએ જે વાત બની હતી તે કહી. એટલે સંસારના આવા સ્વરૂપને વિચારી વૈરાગ્ય પામેલા તે બન્ને જણા ધર્મ કાર્ય કરી કાળ કરીને ઇક્ષ્વાકુભૂમિમાં યુગલિયા થયાં. કપટી મરીને ત્યાં હાથી થયો. તેણે પોતાના પૂર્વ ભવના મિત્ર યુગલિયાને જોયા, તેથી તે હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પૂર્વ ભવ દીઠો એટલે પ્રસન્ન થઇ તે યુગલને સુંઢથી પોતાની પીઠ ૫૨ બેસાડી ચાલવા માંડયો. તે હાથીનો વર્ણ શ્વેત હતો તેથી તે યુગલિયાને વિમલવાહન કહીને બીજા યુગલિયાઓ બોલાવવા For Personal & Private Use Only குமு $$$ વ્યાખ્યાન ८ ૨૫૯ www.jainslturary.cfg Page #308 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર લાગ્યા. કાળના પ્રભાવે કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યાં. તેથી એ યુગલિયાઓને પરસ્પર કલહ થવા : વ્યાખ્યાન લાગ્યો, ત્યારે તે વિમલવાહને કલ્પવૃક્ષો વહેંચી આપ્યાં. તેથી તેઓ પોતપોતાની માલિકીના કલ્પવૃક્ષો સાચવીને રહેવા લાગ્યા, તે છતાં ક્યારેક વાંધો થતો તો તેમના માટે હાકાર દંડનીતિ વિમલવાહન કુલકરે પ્રવર્તાવી, એ વિમલવાહનને ચંદ્રયશા પત્ની હતી, તેમનું ઉચ્ચત્વ નવસો ધનુષ્યનું હતું. એ પ્રથમ કુલકર વિમલવાહનને ચક્ષુખાન પુત્ર થયો. તેને ચંદ્રકાંતા ભાર્યા હતી. તેમની ઊંચાઈ આઠસો ધનુષ્યની હતી. તે બીજા કુલકર ચક્ષુખાનને યશસ્વાન પુત્ર થયો. તેને સુપા પત્ની હતી. એમની ઊંચાઈ સાતસો ધનુષ્યની હતી. એ ત્રીજા કુલકરના વખતમાં કોઇ કે “હાકાર” નીતિને ન માનતો તેના માટે એ કુલકરે “માકારદંડ” નીતિ પ્રવર્તાવી. એ યશસ્વાનને અભિચંદ્ર પુત્ર થયો. તેને પ્રીતિરુપા પત્ની હતી. તેમના શરીરની ઊંચાઈ છસો પચાશ ધનુષ્યની હતી, એ ચોથા કુલકર અભિચંદ્રને પ્રસેનજિત પુત્ર થયો તેને ચક્ષુખતી નામે પત્ની હતી. એમના શરીરની ઊંચાઇ છસો ધનુષ્યની હતી. એ કુલકરે “હાકાર, માકાર” નામની બે નીતિને ન માનનાર માટે “ધિક્કાર” ની નીતિ પ્રવર્તાવી, એ ધિક્કારની નીતિથી તે વખતના યુગલિયા ઘણા જ શરમાઈને શ્યામ મુખવાળા થઈ જતા હતા. એ પાંચમા કુલકર પ્રસેનજિતનો મરુદેવ પુત્ર થયો ? તેને કાંતા નામે પત્ની હતી. એમની ઊંચાઈ પાંચસો પચાશ ધનુષ્યની હતી. એમના સમયમાં ત્રણે દંડનીતિઓ હતી. એ છઠ્ઠા મરુદેવ કુલકરને નાભિ નામે પુત્ર થયો તેને મરુદેવા નામે પત્ની હતી. એમનું શરીરમાન પાંચસો પચ્ચીશ ધનુષ્યનું હતું. એ સાતમા કુલકર. ઇતિ કુલકર વર્ણન. શ્રી નાભિ કુલકરનાં પત્ની મરુદેવાના ઉદરમાં પ્રભુ ગર્ભપણે આવ્યા ત્યારે પ્રભુ ત્રણ છે (5 જ્ઞાનયુક્ત હતા. હું દેવલોકથી વીશ એમ પ્રભુ જાણે છે, આવતા પ્રભુ નથી જાણતા, અને હું F) એવી ગયો છું એમ પ્રભુ જાણે છે વગેરે સર્વ અધિકાર શ્રી મહાવીર પ્રભુના વૃત્તાંત પ્રમાણે જાણવો. 4444444444444 பருரு கு கு கு குகுகுகுகுகுகுகுகுகுகுகுகும் A4445 Jain Education international For Personal & Private Lise Only Page #309 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨ તે મરુદેવાએ ચૌદ સ્વપ્નો જોયાં ત્યાં સુધી જાણવો. સ્વપ્નો પૂર્વે જણાવ્યા પ્રમાણે ચૌદ આવ્યાખ્યાન 2) જાણવા, પરંતુ મરુદેવા માતા પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. બીજા બધા છે કઈ તીર્થકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં હાથીને મુખમાં પ્રવેશ કરતો જુએ છે. શ્રી મહાવીર પ્રભુની ય માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહને મુખમાં પ્રવેશ કરતો જોયો છે. મરુદેવાએ એ ચૌદ સ્વપ્નાની વાત HD શ્રી નાભિ કુલકરને કહી. તે વખતે સ્વખપાઠકો ન હતા તેથી સ્વપ્ન ફળ નાભિ કુલકરે જ કહી સંભળાવ્યું. - કૌશલિક શ્રી ઋષભદેવ અરિહંત તે કાળ અને તે સમયને વિષે જે આ ઉનાળાનો પહેલો કે માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ તેની અષ્ટમીના દિવસે નવમાસ પૂર્ણ થયે છતે તેમજ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે આરોગ્યવાળાં મરુદેવાએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો. અહીં બીજો બધો અધિકાર શ્રી મહાવીર સ્વામીના જીવનવૃત્તાંતમાં કહેલ છે તે રીતે જાણવો. એમાં એટલો વિશેષ છે કે, કેદીઓને છોડી મુકવાનું, તોલ માપ વગેરે માનોન્માનને વધારવાનું, દાણ માફ કરવાનું અને કુળમર્યાદા વગેરેનો અધિકાર સમજવો નહીં. એ સમયે એ કાંઈ પણ 41555555555555555555 45145 50 HGGGGGGGGGGG હતું નહિ. કે દેવલોકમાંથી આવેલા, અદ્ભુત રૂપવાળા, સૌમ્ય આકારવાળા, ચંદ્ર જેવા શીતળ મુખવાળા, કે સૌભાગ્યયુક્ત શરીરવાળા, અનેક દેવદેવીઓથી વીંટળાયેલા, સર્વગુણોયુક્ત યુગલિક મનુષ્યોમાં બધાથી અધિક શોભતા, એવા ઋષભદેવ પ્રભુ વૃધ્ધિ પામતા છતા જ્યારે ભોજનની ઇચ્છા થતી ત્યારે દેવોએ અમૃતથી સિંચેલ અંગૂઠાને મુખમાં નાંખી ચૂસતા. બીજા તીર્થકરો પણ એજ રીતે બાલ્યાવસ્થામાં અમૃતસિંચિત અંગૂઠાને ચૂસે છે અને પછી અગ્નિથી પકાવેલા આહારનું ભોજન E કરતા, જ્યારે શ્રી ઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી એટલે વ્યાશીલાખ પૂર્વ સુધી દેવોએ E) આણેલા દેવકરુ અને ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષોના ફળોનો જ આહાર કરેલ છે. શ્રી ઋષભદેવ For Personal Private Use Only www.inbrary.org Page #310 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વ્યાખ્યાન yÉÉÉ555555555ષ્કર્ષ જ્યારે લગભગ એક વર્ષના થયા ત્યારે પ્રભુના વંશની સ્થાપના કરવી એવો ઇન્દ્રનો આચાર છે એમ વિચારી અને ખાલી હાથે પ્રભુ પાસે ન જવાય, એમ વિચારી શેરડીનો એક સાંઠો લઈ ઇન્દ્ર નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા. ત્યારે શેરડીનો સાંઠો જોઇ તે લેવા બાળ પ્રભુએ હાથ લંબાવ્યો. એટલે આપ શેરડી ખાશો ? એમ કહી ઇન્દ્ર પ્રભુના હાથમાં તે સાંઠો આપીને પ્રભુને ઇક્ષનો અભિલાષ થયો છે તેથી પ્રભુનો વંશ ઈક્વાક નામનો થાઓ એમ કહી » ઇન્દ્ર વંશ સ્થાપના કરી. પ્રભુનું ગોત્ર તો કાશ્યપ હતું. કોઇક યુગલને માતાપિતા તાલવૃક્ષની નીચે મૂકીને કોઈ કામ માટે ગયેલ હતા, ત્યારે દેવયોગે તાડનું એક ફળ તૂટીને છોકરા ઉપર પડ્યું. તેથી બાળક તરત જ મરણ પામ્યો. એ પહેલું અકાળ મૃત્યુ આ અવસર્પિણીમાં થયું. હવે માતાપિતા સ્વર્ગે ગયા પછી તે એકલી પડેલી કન્યા જંગલમાં અહીં તહીં ફરતી યુવાનીને પામી, યુગલિયાઓ સુંદર યુવતીને નાભિ કુલકર પાસે લાવ્યા. આ yસુંદર સ્વરૂપવાન કન્યા ઋષભની પત્ની થાશે એમ કહી નાભિ કુલકરે યુગલિયાઓને વિદાય કર્યા, F). પછી સુનંદા અને સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યુવાનીને પામ્યા. ત્યારે ઈન્દ્ર વિચાર કર્યો તો કે, પ્રથમ જિનનો વિવાહ કરવાનો અમારો આચાર છે. એમ વિચારી ઘણા દેવદેવીઓના પરિવાર સાથે ત્યાં આવી વર સંબંધી કર્તવ્ય પોતે કર્યું. અને કન્યાઓ સંબંધી કૃત્ય દેવીઓએ કર્યું. એવી રીતે વિવાહ થયો. પછી સુનંદા અને સુમંગલાની સાથે સમય પસાર કરતા પ્રભુને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી રૂપ યુગલ ઉત્પન્ન થયું અને સુનંદાથી બાહુબલી અને સુંદરી રૂપ યુગલ ઉત્પન્ન . ત્યાર પછી અનુક્રમે સુમંગલાથી બીજા ઓગણપચાશ પુત્ર રૂપ યુગલો ઉત્પન્ન થયાં. કાળના પ્રભાવથી ક્રોધાદિકષાયો વધતા જવાથી હાકાર, માકાર અને ધિક્કારરૂપ ત્રણ નીતિઓનું પણ ઉલ્લંઘન થતાં જ્ઞાનાદિ ગુણોથી અધિક એવા પ્રભુ પાસે આવી યુગલિયાઓએ એ વાત કરી ત્યારે પ્રભુએ કહ્યું કે, નીતિ મર્યાદાઓના ઉલ્લંઘન કરનારને રાજા દંડ કરે છે. એ રાજાને છે અભિષેક થવો જોઇએ, અને રાજા પ્રધાનાદિ સહિત અખંડ શાસનવાળો હોવો જોઇએ, 44444444444444 F૨૬૨ in Education international For Personal & Private Use Only w elbrary.org Page #311 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર યુગલિયાઓએ કહ્યું અમને પણ એવોજ રાજા જોઇએ. પ્રભુએ કહ્યું તમો એવા રાજા માટે નાભિ વ્યાખ્યાન (1) કુલકર પાસે માગણી કરો. એટલે યુગલિયાઓએ નાભિ કુલકર પાસે રાજાની માગણી કરી. નાભિ ;) (ક) કુલકરે કહ્યું, તમારો રાજા ઋષભ જ થાઓ, પછી યુગલિયાઓ રાજ્યાભિષેક માટે જળ લેવા - સરોવરે ગયા. એ સમયે ઇન્દ્રનું સિંહાસન કંપ્યું તેથી ઇન્દ્ર અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુના રાજ્યાભિષેકનો અવસર જાણ્યો એટલે ત્યાં આવી એક વેદિકા રચી તેના ઉપર સિંહાસન સ્થાપી દેવોએ આણેલા તીર્થ જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, આભૂષણોથી અલંકૃત કર્યા અને મુકુટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો, આ વખતે યુગલિયાઓ કમળના પાંદડામાં (5) પાણી લઈને આવ્યા, તેમણે પ્રભુને દિવ્ય વસ્ત્રાભૂષણોથી અલંકૃત થયેલા જોઈ વિચાર્યું કે આવા અલંકૃત એવા ઋષભના મસ્તક ઉપર પાણી રેડવું ઉચિત નથી. એમ વિચારી પ્રભુના ચરણો પર - પાણી રેડી દીધું. આ જોઈ ઇન્દ્ર સંતુષ્ટ થઈ આ લોકો વિનીત છે, એમ વિચારી કુબેરને આજ્ઞા કે કરી કે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, એવી વિનીતા નામે નગરી બનાવો અને વસાવો. કુબેરે તરત ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે સુવર્ણ અને રત્નાદિનાં ઘરો અને કિલ્લાવાળી વિનીતા નગરી બનાવી અને વસાવી. હાથી, ઘોડા, ગાયો, બળદો વગેરેનો સંગ્રહ કરાવ્યો, રાજ્ય વ્યવસ્થા માટે ઉગ્ર ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળોની સ્થાપના પ્રભુએ કરી, જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેમને દિ ઉગ્ર કુળના કહી આરક્ષક-કોટવાળ બનાવવામાં આવ્યા, જેઓ ભોગને યોગ્ય હતા તેમને કે રે ભોગકુળના કહ્યા. તે ગુરુ સ્થાનના ગણાવા લાગ્યા, જેઓ સમાન વયના હતા તેમને રાજન્ય રે કુળના કહ્યા, એ મિત્ર સ્થાનીય ગણાવા લાગ્યા, અને બાકીનાને ક્ષત્રિય કહી પ્રજાજન તરીકે ગણાવ્યા. એ કાળે કલ્પવૃક્ષનાં ફળો મળવાં દુર્લભ થયાં. ત્યારે ઇક્વાકુવંશના માણસો શેરડી ખાઈ (1) જીવન નિભાવતા અને બીજા બધા પ્રાય: વૃક્ષનાં પાંદડાં, તથા ફળફૂલ ખાઈને જીવન વીતાવવા ન લાગ્યા. અગ્નિ ન હોવાથી લોકો અનાજ પણ કાચું જ ખાતા. કાળ પ્રભાવે તેની પાચનક્રિયા ન F) દિ થતાં, થોડું થોડું ખાવાનું ચાલુ કર્યું. તે પણ ન પચવાથી પ્રભુના કહેવાથી ધાન્યને મસળી ફોતરા 2 કાઢીને ખાતા, તેનું પણ અજીર્ણ થવાથી ધાન્યને પાણીમાં ભીંજાવી રાખીને ખાવા લાગ્યા. એમ ૨ ૨૬૩ 4444444444 4G44444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #312 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ( તેઓ અનેક પ્રકારે પાચન થાય તે રીતે ખાવાનું કરવા લાગ્યા. હવે કોઇક વખતે વૃક્ષોના પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો તેને જોઇને યુગલિયાઓને થયું કે આ કોઇક નવીન રત્ન ઉત્પન્ન થયેલ છે. પછી તેઓ હાથ લાંબો કરી તે રત્નને લેવા ગયા પરંતુ તેમના હાથ બળવા લાગ્યા, એટલે ભયભીત થયેલા એવા તેમણે પ્રભુ પાસે એ વાત જણાવી. તેથી પ્રભુએ અગ્નિ ઉત્પન્ન થયેલ જાણીને કહ્યું કે, તમે એ ઉત્પન્ન થયેલા અગ્નિમાં ચોખા વગેરે ઔષધિઓ પકાવીને પછી ૐ ખાઓ, તો તે સુખે પચશે. પછી યુગલિયા આ ઉપાયને બરાબર જાણતા ન હોવાથી ઔષધિઓ અગ્નિમાં નાંખીને કલ્પવૃક્ષ પાસેથી માગે તેમ માગવા લાગ્યા. પરંતુ અગ્નિમાં નાંખેલ તે બધી ઔષધિઓ બળી જવા લાગી. તેથી યુગલિયાઓ પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યા કે એ તો કોઇ મહા પિશાચ છે બધું પોતેજ ખાઇ જાય છે. અમને કાંઇપણ આપતો નથી. આ સમયે હાથી ૫૨ ૐ બેઠેલા પ્રભુએ કહ્યું કે તમારે એ બધી ઔષધિઓ માટી વગેરે કોઇ પાત્રમાં નાંખી અગ્નિમાં એ TM પાત્ર નાંખી મૂકી પકાવીને પછી એ પાકેલ ઔષધિઓ ખાવી. એમ કહી પ્રભુએ યુગલિયાઓ પાસેથી માટી મંગાવી પિંડ બનાવરાવી હાથીના કુંભસ્થલ પર તે માટીનો પિંડ મુકાવીને તેને વાસણ બનાવરાવી પ્રથમ કુંભારની કળા શીખવી, પછી એ પાત્ર યુગલિયાઓને આપી આવાં બીજાં વાસણો બનાવી એમાં અનાજ નાંખી અગ્નિ ૫૨ રાંધીને ખાઓ એ રીતે કહ્યું. પછી યુગલિયાઓ તે રીતે કરવા લાગ્યા. પ્રભુએ એ કુંભારની કળા પછી લુહારની, ચિત્રકારની, વણકરની અને નાપિત (હજામ)ની એમ પાંચ શિલ્પ કળાઓ બતાવી. એ મૂળ પાંચ શિલ્પના દરેકના વીશ ભેદ થવાથી પાંચે કળાના એકસો ભેદ થયા. એ સર્વે કળાના ભેદો આચાર્યોના બતાવેલા જાણવા. குழுழுழுழுழுழுழுழுகு! કૌશલિક અરિહંત શ્રી ઋષભદેવ પ્રભુ, સર્વ કળાઓમાં કુશળ, લીધેલ પ્રતિજ્ઞાઓને સારી રીતે પાળનારા, સુંદ૨ રુપવાળા, સર્વગુણોથી શોભિત, સરળ સ્વભાવવાળા, અને વડિલોનો વિનય કરનારા હતા. એ પ્રભુએ વીશ લાખ પૂર્વ વર્ષ સુધી કુમાર અવસ્થામાં તથા ત્રેસઠ લાખ પૂર્વ For Personal & Private Use Only 5 g વ્યાખ્યાન ८ ૨૬૪ www.jainalarary.cfg Page #313 -------------------------------------------------------------------------- ________________ 551 555 445 44 445 4464 વર્ષ સુધી રાજ્ય અવસ્થા વીતાવી. તેમાં તેમણે લેખન કળા છે મુખ્ય જેમાં અને શકુનરુત એટલે વ્યાખ્યાન પક્ષીઓના શબ્દની કળા છે અંતે જેમાં એવી પુરુષોની બોંતેર કળાઓ, તથા સ્ત્રીઓની ચોસઠ કળાઓ અને સો શિલ્પો પ્રજાના હિતાર્થે બતાવ્યાં. પુરુષની બોંતેર કળાના નામ આ પ્રમાણે છે ‘લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, અશ્વારોહણ, ગજારોહણ, હાથી અને ઘોડા કેળવવાની વિદ્યા. શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, વિષ, ખનિજ, વિદ્યા, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પૈશાચિકા, અપભ્રંશ, 5) સ્મૃતિ, પુરાણ, અનુષ્ઠાન, સિદ્ધાંત, તર્ક, વેદ, વૈદક, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક વિજ્ઞાન, ; (ક) આચાર્યસૂરિવિદ્યા, રસાયન, કપટ, વિદ્યાનુવાદ, દર્શનસંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, વૃક્ષચિકિત્સા, કે ખેચરીકલા, અમરીકલા, ઇન્દ્રજાલ, પાતાલસિદ્ધિ, યંત્રક, રસપતી, સર્વકરણી, પ્રાસાદલક્ષણ, પણજુગાર, ચિત્રોપલ, લેપ, ચર્મકર્મ, પત્રચ્છેદ, નખશ્કેદ, પત્રપરીક્ષા, વશીકરણ, કાષ્ટઘટન, દેશભાષા, ગારૂડ, યોગાંગ, ધાતુકર્મ, કેલિવિધિ અને શકુનરુત” એ બહુતેર કળા પુરષની . જાણવી. એમાં પહેલી જ લેખનકળા કહી તેમાં અઢારે જાતની લિપિઓ આવે છે. એ અઢારે લિપિઓ પ્રભુએ પોતાના જમણા હાથે બ્રાહ્મીને શીખવી તેનાં નામ આ પ્રમાણે છે. “હંસલિપિ, ભૂતલિપિ, યશલિપિ, રાક્ષસલિપિ, ઉડીલિપિ, યાવનીલિપિ, તુરકીલિપિ, કીટીલિપિ, દ્રાવિડીલિપિ, E સેંધવીલિપિ, માલવીલિપિ, નડીલિપિ, નાગરિલિપિ, લાટિલિપિ, પારસીલિપિ, અનિમિત્તિલિપિ, 2 ચાણાકિલિપિ અને મૂલદેવીલિપિ” એ અઢાર લિપિ જાણવી. - તથા “એક, દશ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કોટિ, દશકોટિ, અબજ, ખ4, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય, અને પરાર્થ,” એવી રીતે અનુક્રમે દશ દશગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું તથા ભરતને કાષ્ટકર્મ અને બાહુબલીને પુરૂષ વગેરેના લક્ષણો શીખવ્યાં. Sધા. 44444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #314 -------------------------------------------------------------------------- ________________ 5444455 કલ્પસૂત્ર કે - સ્ત્રીઓની ચોસઠ કળાઓ આ પ્રમાણે છે. “નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, Eવ્યાખ્યાન છે ધનવૃષ્ટિ, ફલાકૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, પાણી થંભાવવાની કળા, ગીત, ? તાલમાન, આકારગોપન, આરામ-બગીચો, ઉછેરકળા, કાવ્યશક્તિ, વક્રોકિત, નરલક્ષણ, સ્ત્ર હસ્તિપરિક્ષા, અને અશ્વપરીક્ષા, વાસ્તુશુદ્ધિ, તીવ્રબુધ્ધિ, શકુનવિચાર, ધર્માચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગૃહીધર્મ, સુપ્રસાદનકર્મ, સુવર્ણસિદ્ધિ, સૌંદર્યવૃદ્ધિ, વાકપટુતા, કરલાઘવ, લલિતચરણ, કે સુગંધિત તેલનિર્માણ, બૃત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, પરનિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જેનાચાર, કુંભભ્રમ, સારિશ્રમ, રત્નમણિભેદ, લિપિપરિચ્છેદ, વૈઘક્રિયા, કામાવિષ્કરણ, રંધનકળા. કેશબંધન, શાલિખંડન, મુખમંડન, કથાકથન, કસુમગ્રથન, વરવેષ, સભાષાવિશેષ, 5) વાણિજ્ય, ભોય, અભિધાન, પરિજ્ઞાન, આભૂષણયથાસ્થાન, અંત્યક્ષેરિકા, અને પ્રશ્નપ્રહેલિકા.” ગ્ર એ રીતે સ્ત્રીની ચોસઠ કળાઓ જાણવી. પ્રભુએ એ સર્વ કળાઓનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો અને સો પુત્રોને સો રાજ્યો પર F) સ્થાપ્યા. ભરતને વિનીતાનું મુખ્ય રાજ્ય આપ્યું. તથા બાહુબલીને બહલી દેશમાં તક્ષશિલાનું ; રાજ્ય આપ્યું. બાકીના અઢાણ પુત્રોને પણ જુદા જુદા રાજ્ય આપ્યાં. પ્રભુના સો પુત્રોના નામ ) કહેવાય છે. “ભરત, બાહુબલી, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, ખાતકીર્તિ, રે વરદત્ત, સાગર, યશોધર, અમર, રથપર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, સૂર, સુનંદ, કુરુ, અંગ, વંગ, કોશલ, વીર, કલિંગ, મગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુધ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર, કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચંદ્રસેન, મહાસેન, નભ:સેન, ભાનુ, સંક્રાંત, પુષ્યયુત, શ્રીધર, દુધર્ષ, સુસુમાર, દુર્જય, F અજેયમાન, સુધર્મા, ધર્મસેન, આનંદન, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષેણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન, માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, રે સુસેન, સેનાપતિ, કપિલ, શેલવિચારી, અરિજય, કુજરબલ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બલ 55555555555555%E5559 Os Sissi SSS Jain Education international For Personal www.janelbrary.org Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર தகுழுழுழுகு FEBR Jain Education international ધીર, શુભમતિ, સુમતિ, પદ્મનાભ, સિંહ, સુજાતિ, સંજય, સુનાભ, નરદેવ, ચિત્ત, સુરવર, દઢરથ અને પ્રભંજન” એ પ્રભુના સો પુત્રોના નામો જાણવાં. પ્રભુના રાજ્યના દેશોના નામ આ પ્રમાણે છે ‘‘અંગ, વંગ, કલિંગ, ગૌડ, ચૌડ, કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, સૌવીર, આભીર, ચીણ, મહાચીણ, ગુર્જર, બંગાળ, શ્રીમાલ, નેપાળ, જહાલ, કૌશલ, માલવ, સિંહલ અને મરુસ્થળ' વગેરે દેશોના નામ જાણવાં. એ દેશોનાં રાજ્યો પ્રભુએ પોતાના સો પુત્રોને આપ્યાં. એ પછી વિજ્ઞપ્તિ કરવાના આચારવાળા એટલે જિતકલ્પિક એવા લોકાંતિક દેવોએ પ્રભુ પાસે આવીને અત્યંત ઇષ્ટ એવી વાણી વડે પ્રભુને કહ્યું કે, “હે સમૃધ્ધિમંત ! હે કલ્યાણકર દેવ ! આપ જય પામો, વિજય પામો વગેરે કહી, આપ જગતના કલ્યાણને કરનારૂં એવું ધર્મતીર્થ પ્રવર્તાવો. વગેરે યાવત્ ગોત્રીયોને ધન હેંચી આપ્યું, સાંવત્સરિક દાન આપ્યું ત્યાં સુધીનો વૃત્તાંત શ્રી મહાવીર દેવના જીવન વૃત્તાંતમાં કહ્યા પ્રમાણે જાણવો. પછી આ ઉનાળાનો પહેલો માસ અને (5) પહેલો પક્ષ એટલે ચૈત્ર માસ (ગુજરાતી ફાલ્ગુન માસ) નો કૃષ્ણપક્ષ, એ પક્ષની અષ્ટમીના દિવસે પાછલા પહોરે સુદર્શના નામની શિબિકામાં બેસીને મનુષ્ય, દેવો અને અસુરોથી અનુસરાતા એવા પ્રભુ વિનીતા નગરીના મધ્ય મધ્ય ભાગથી પ્રયાણ કરતા નગરીની બહાર નીકળીને જ્યાં સિધ્ધાર્થ નામે ઉદ્યાનમાં અશોક નામે શ્રેષ્ઠ વૃક્ષ હતું ત્યાં પ્રભુ આવ્યા અને ત્યાં શિબિકામાંથી ઊતરી વસ્ત્રાલંકારો ઉતારી પોતેજ ચાર મુષ્ટિ લોચ કરેલ ત્યારે બાકી રહેલ એક મુષ્ટિ લોચના કેશની લટ પ્રભુના સુવર્ણ સમાન વર્ણવાળા ખભા ઉપર સુવર્ણ કળશ ઉપર નીલકમળની માળા શોભે તેમ શોભવા લાગી. એ જોઇ આનંદ પામેલા ઇન્દ્રે વિનંતિ કરી કે કૃપા કરીને ‘પ્રભુ’ હવે આટલા કેશ રહેવા દ્યો તો સારૂં, ઇન્દ્રની વિનંતીથી પ્રભુએ પાંચમી મુષ્ટિ લોચના કેશ લોચ કર્યા વિના મૂકી દીધા, એટલે ચાર મુષ્ટિ લોચ કરી જળપાન વિનાના છઠ્ઠ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઉગ્ર કુળના, ભોગ કુળના, રાજન્ય કુળના અને ક્ષત્રિય કુળના ચાર હજાર 5 For Personal & Private Use Only E વ્યાખ્યાન ८ ૨૬૭ www.jainslturary.cf Page #316 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર # 5குகுகுகுகு குழுழுழுழுழு554 પુરૂષોની સાથે ઇન્દ્રે આપેલ એક દેવદૂષ્ય વસ્ત્ર લઇને દ્રવ્ય તથા ભાવ લોચ કરીને ગૃહવાસથી નીકળેલા પ્રભુએ સાધુપણું સ્વીકાર્યું. સાધુપણું સ્વીકારીને ઘોર અભિગ્રહ ધારણ કરી પ્રભુ ગામેગામ વિહાર કરવા લાગ્યા, તે સમયે લોકો બહુ સમૃધ્ધિવાળા હતા, પરંતુ તેઓ ભિક્ષા કોને કહેવાય તે જાણતા ન હતા. કેવા ભિક્ષાચરો હોય, અને તેઓ કેવી રીતે ભિક્ષા લે તે જાણતા ન હતા, તેથી વિધિ પ્રમાણેની ભિક્ષા ન મળવાથી ભગવાન આહાર પાણી લીધા વિના જ વિચરતા હતા. પરંતુ તેમની સાથે જે ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી હતી તેઓથી આહાર પાણી વિના રહી શકાતું ન હતું. તેથી તેમણે પ્રભુને આહાર પાણી લેવાનો વિધિ પૂછ્યો, પરંતુ પ્રભુ તો દીક્ષા લીધી ત્યારથી મૌનવ્રતવાળા હતા તેથી મૌન જ રહ્યા. પછી તે સાધુઓ બધા કચ્છ અને મહાકચ્છને આહાર વિધિ પૂછવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું, અમે પણ તમારી જેમ જાણતા નથી. આપણે દીક્ષા પહેલાં પ્રભુને પૂછી રાખેલ નથી અને આહાર પાણી વિના આપણે રહી શકીએ તેમ નથી. તથા ભરતની પાસે દીક્ષા મૂકીને જતાં આપણને ભય લાગે છે. તો હવે આપણે વનવાસ સેવવો યોગ્ય છે. એમ વિચાર કરી તેઓ પ્રભુનું જ સ્મરણ કરતા છતા ગંગા નદીના કિનારે વનમાં જ રહેવા લાગ્યા . અને ત્યાં ખરી પડેલા વૃક્ષાદિના પાંદડા તથા પુષ્પ, ફૂલ અને કંદ ખાનારા જટાધારી તાપસો થયા. હવે નમિ અને વિનમિ નામના કચ્છ અને મહાકચ્છના બે પુત્રો હતા. તેમને પ્રભુએ પોતાના પુત્રની જેમ રાખ્યા હતા. એ નમિ અને વિનમિ પ્રભુએ જ્યારે પોતાના પુત્રોને રાજ્યો વહેંચી આપ્યાં અને દીક્ષા લીધી ત્યારે દેશાંતરે ગયા હતા. દેશાંતરથી પાછા વળતાં વચ્ચે કચ્છ મહાકચ્છાદિ તાપસો મળ્યા. તેમને આવી તમારી સ્થિતિ કેમ થઇ ? એમ પૂછતાં નમિ વિનમિને તેમણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તેઓ ભરત પાસે આવ્યા. ભરતે તેમને રાજ્ય ભાગ આપવા માંડયો. તેની અવગણના કરી તેઓ પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. પ્રભુ પાસે રાજ્યની માંગણી કરવા લાગ્યા પરંતુ પ્રભુ મૌન જ રહેતા તેથી તેઓ કાયોત્સર્ગ ધ્યાને રહેલા For Personal & Private Use Only குகுகு વ્યાખ્યાન ८ ૨૬૮ www.jainslitary.c113 Page #317 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂ વ્યા 4444444444444444. LX પ્રભુની સમીપમાં રહેલી રજને કમલપત્રમાં લાવેલા પાણીના સિંચનથી સમાવી દેતા હતા. આગળ પુષ્પના ઢગલા ધરી ભક્તિ કરતા, ડાંસ મચ્છરાદિને ઉડાવતા અને પ્રભુ પ્રયાણ કરે ત્યારે રસ્તામાં HD આવતા કંટક, પત્થર, કાષ્ઠ વગેરેને દૂર કરી જમીન સાફ કરતા છતાં દરરોજ સવારના નમસ્કાર ) કરીને રાજ્યની માંગણી કરતા હતા. કોઈ દિવસ પ્રભુને વંદન કરવા આવેલ ધરણેન્દ્ર નમિ, LE વિનમિની ભક્તિ જોઇ પ્રસન્ન થઈ કહ્યું કે, પ્રભુ તો નિષ્પરિગ્રહી છે એટલે પ્રભુ પાસેથી રાજ્યાદિ માંગો નહિ. તમારી પ્રભુભક્તિથી હું પ્રસન્ન થયો છું તેથી તમને હું જ આપું છું, એમ કહી ધરણેન્દ્ર તેમને “અડતાલીશ હજાર વિદ્યાઓ આપી તથા ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહા વિદ્યાઓ પાઠસિધ્ધ આપી.” તથા કહ્યું તમો આ વિદ્યાઓથી વિદ્યાધરોની સમૃધ્ધિને પામ્યા છો, તેથી તમારા સ્વજન પરિવારને લઈને વૈતાઢય પર્વત ઉપર જાઓ. ત્યાં દક્ષિણ વિદ્યાધર શ્રેણિમાં ગૌરેય, ગાંધાર વગેરે આઠ નિકાયો-જાતિઓ અને રથનુપૂર ચક્રવાલાદિ પચાસ નગરો વસાવો. તથા ઉત્તર શ્રેણિમાં પંડક, વંશાલય વગેરે આઠ નિકાયો અને ગગન, વલ્લભ આદિ સાઠ નગરો વસાવો અને ત્યાં રાજ્ય કરો. એ સાંભળી ખુશ થયેલા તે નમિ વિનમિએ પોતાના પિતા પાસે અને ભરત રાજા પાસે બનેલ સર્વ વિગત જણાવી પછી વૈતાઢયની દક્ષિણ શ્રેણિમાં નમિ અને ઉતર શ્રેણિમાં વિનમિ વિદ્યાઓ / સાધી રાજ્ય વસાવીને રહ્યા અને રાજ્ય કરવા લાગ્યા. હવે તે સમયના લોકો આહાર આપવાની » વિધિ જાણતા ન હતા તેથી પ્રભુને વસ્ત્રો, આભૂષણો અને કન્યાઓ વગેરેની ભેટ ધરીને પોતાને ) ત્યાં પધારવા આમંત્રણ આપવા લાગ્યા, પરંતુ પ્રભુ કાંઇ સ્વીકાર્યા વિના આહારપાણી વિના વિચરતા હતા. કોઇક વખત કુરુદેશમાં હસ્તિનાપુરમાં આવ્યા ત્યાં બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજા હતા, તેમના પુત્ર શ્રેયાંસ કુમારે આગલી રાતે સ્વપ્નમાં એવું જોયું કે, શ્યામ બની ગયેલા મેરુ પર્વતને અમૃતકુંભ વડે પોતે અભિષેક કરી સાફ કર્યો તેથી તે મેરુ અત્યંત દેદીપ્યમાન થઈ 5) ગયો. ત્યાંના સુબુધ્ધિ નગરશેઠને તે રાતે એવું સ્વપ્ન આવ્યું. કે, “સૂર્યમંડળના ખરી પડેલા બધાં (F) (૨૬૯ 444444 44444444 For Personal & P e Use Only www. brary.org Page #318 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂ: $4444444444444 કિરણો શ્રેયાંસે સૂર્યમંડળમાં પાછાં જોડી દીધાં તેથી સૂર્ય દેદીપ્યમાન થઇ ગયો,” અને ત્યાંના વ્યાખ્યાન રાજાએ તે રાતે એવું સ્વપ્ન જોયું કે, “શત્રના સૈન્ય સાથે લડતા કોઈ મહાપુરૂષ શ્રેયાંસની સહાયથી વિજયવાળા બન્યા.” સવારમાં રાજસભામાં એ ત્રણે જણાએ પોતાના સ્વપ્ન કહ્યા તેથી gy બધાને લાગ્યું કે, શ્રેયાંસકુમારને કોઈ મહાન લાભ થાશે. એવો સ્વપ્નોનો ભાવ છે. પછી શ્રેયાંસ જીy પોતાના મહેલમાં ઝરૂખામાં બેઠો હતો ત્યારે લોકોના મુખથી થતા કોલાહલ સાથે તેણે એવું F) સાંભળ્યું કે, પ્રભુ તો કાંઈ લેતા નથી. એટલામાં સામેથી આવતા પ્રભુ નજરે ચડયા અને આવો : વેશ મેં ક્યાંક જોયો છે એવી વિચારણાએ ચડતાં શ્રેયાંસને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી જાણ્યું કે, હું પૂર્વભવમાં આ પ્રભુનો સારથિ હતો અને પ્રભુ વજનાભ નામે ચક્રવર્તી હતા. એમના ? પિતા વજસેન તીર્થકર હતા. એમની પાસે આ પ્રભુ સાથે મેં પણ ચારિત્ર લીધું હતું. તે વખતે વજસેન તીર્થંકર પાસેથી સાંભળેલું કે, આ વજનાભનો જીવ ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થાશે, તેજ આ પ્રભુ છે. આ સમયે કોઈ માણસ એકસો આઠ ઘડા શેરડીના રસથી ભરેલા શ્રેયાંસકુમારને કે ભેટ આપી ગયો, ત્યારે તે ઘડો ઉપાડીને શ્રેયાંસે પધારો કહી નમસ્કાર કરી પ્રભુને કહ્યું, પ્રભુ : આ સૂઝતી ભિક્ષા છે તેનો સ્વીકાર કરી મારા ઉપર અનુગ્રહ કરો, પ્રભુએ પણ સાધુને કહ્યું એવી ભિક્ષા જાણી તેનો સ્વીકાર કર્યો, એટલે પ્રભુના હાથરૂપ પાત્રમાં શ્રેયાંસે તે ઇક્ષરસના ભરેલ ઘડા એક પછી એક ઠાલવવા માંડ્યા. સર્વ ઘડાઓનો રસ પ્રભુના બન્ને હસ્તપાત્રમાં રેડી દીધો છતાં એકપણ બિન્દુ નીચે ન પડ્યું. પરંતુ શ્રેયાંસના ભાવની પેઠે તે રસની શિખા ઊંચે ઊંચે વધવા માંડી. “અહો જેમાં હજારો ઘડા અને સઘળા સમુદ્રો સમાઈ જાય એવી એમની લબ્ધિ છે એવા F E પ્રભુના બે હાથ કલ્યાણ કરનારા થાઓ.” અહીં કોઇક કવિ એવી ઉભેક્ષા કરે છે કે જાણે પ્રભુએ પોતાના જમણા હાથને કહ્યું , > તું ભિક્ષા કેમ લેતો નથી ? ઉત્તરમાં જમણા હાથે કહ્યું કે, “હે પ્રભુ! હું દાતારના હાથ નીચે છે શી રીતે રહું? હું તો પૂજા, શાન્તિ, દાન, કલા, ભોજન, પાણિગ્રહણ (લગ્ન) વગેરેમાં વપરાઉં 55555555555555 કે ૨૭૦ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #319 -------------------------------------------------------------------------- ________________ ம் કલ્પસૂત્ર குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு છું. ઉત્તમ કાર્યોમાં વપરાતો હોવાથી હું પવિત્ર છું, આ સમયે ડાબો હાથ બોલી ઉઠયો કે, હું વ્યાખ્યાન રણસંગ્રામમાં, અંક ગણવામાં તત્પર રહું છું અને આ જમણો હાથ તો જુગાર, ચોરીદારી વગેરેમાં તત્પર થાય છે તેથી હું એનાથી વિશેષ પવિત્ર છું. પછી પ્રભુએ જાણે બન્ને હાથોને કહ્યું કે, તમોએ કે રાજ્ય લક્ષ્મી એકઠી કરી છે. તેમજ દાન આપીને પણ ઘણા લોકોને કૃતાર્થ કર્યા છે તેમ દેનારા કે ઉપર પણ કૃપા લાવી દાન ગ્રહણ કરો. એ રીતે જાણે પ્રભુએ એક વર્ષ સુધી સમજાવીને બને ? હાથોને શેરડી રસથી પૂર્ણ કર્યા, એ ઋષભદેવ પ્રભુ આપણું કલ્યાણ કરનારા થાઓ. શ્રેયાંસે પ્રભુને રસનું દાન આપ્યું ત્યારે તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. રોમાંચ ખડાં છે થઈ ગયાં તેના હૃદયમાં ધર્મવૃક્ષ પણ વૃધ્ધિ પામવા માંડયું. આ વખતે દેવો વડે પ્રભુનું આ જી સાંવત્સરિક તપનું ઇક્ષુરસથી પારણું થયું તેના આનંદથી સાડાબાર ક્રોડ સુવર્ણરૂપ વસુવૃષ્ટિ, ; વસ્ત્રવૃષ્ટિ, સુગંધિ જલવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને દેવદુંદુભિ રૂપ પાંચ દિવ્ય પ્રગટ થયાં. “અહોદાનં (F અહોદાન” ની ઉદ્ઘોષણા થઈ, નગર લોકો ત્યાં એકઠા થઇ ગયા. શ્રેયાંસે લોકોને કહ્યું, સાધુઓને કે આ રીતે એષણીય આહાર અપાય, લોકોએ શ્રેયાંસને પૂછ્યું, આ રીતે દાન અપાય તે તે કેમ જાણું? શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ આ રીતે કહી સંભળાવ્યો - જ્યારે ગ્ર પ્રભુ બીજા ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ હતા ત્યારે હું નિર્નામિકા નામે સ્વયંપ્રભા દેવી હતી, ત્યાંથી પ્રભુ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજજંઘ નામે રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી, ત્યાંથી અમે બન્ને યુગલિયા થયા, ત્યાંથી પહેલા દેવલોકમાં મિત્રદેવ થયા, ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં જીવાનંદ નામે વૈદ્ય થયા ત્યારે હું કેશવ નામે શેઠનો પુત્ર હતો. ત્યાંથી બારમા દેવલોકમાં બન્ને દેવ થયા. ત્યાંથી પુંડરિકિણીપુરીમાં પ્રભુ ? વજનાભ ચક્રવર્તી હતા અને હું એમનો સારથિ હતો, ત્યાંથી બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા, આ આઠ ભવ થયા. આ નવમા ભવમાં એમનો હું પ્રપૌત્ર થયો છું. શ્રેયાંસ કુમારે ક વૃત્તાંત સાંભળી લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “શ્રી ઋષભદેવ સમાન குக்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க Jein Education international For Personal Private Use Only www.nelorary.org Page #320 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FF 414155 144 SSGSSSSSSSSSSSSSS પાત્ર, ઈક્ષરસ સમાન દાન અને શ્રેયાંસ જેવા ભાવવાળા દેનાર હોય તો સકળસિદ્ધિ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન એમ બોલતા લોકો પોતપોતાને ઘેર ગયા. આ અવસર્પિણીમાં સુપાત્ર દાન દેવાની શરૂઆત શ્રી શ્રેયાંસકુમારથી થઈ છે. કોઈક સમયે સાંજ વખતે પ્રભુ બહલી દેશની તક્ષશિલા નગરીના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલે તરત બાહુબલિને પ્રભુના આગમનના સમાચાર આપ્યા. તે સાંભળી આનંદિત ) થયેલા બાહુબલિએ સવારમાં મારી સકળ સામગ્રી સહિત પ્રભુને વંદન કરવા જઇશ, એમ ED વિચારીને આખી રાત ઉત્સાહમાં ગાળીને સવારમાં સકળ સામગ્રી તૈયાર કરાવી. પોતાના ક સાડાત્રણ લાખ પુત્રો, પુત્રવધુઓ, અંત:પુર, નગરજનો અને ચતુરંગિણી સેના સહિત પ્રભુને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા. પરંતુ પ્રભુ તો સવારના કાઉસ્સગ્ગ પારીને વિહાર કરી ગયા હતા. તેથી બાહુબલિને પોતાના પ્રમાદ માટે ભારે પશ્ચાતાપ થયો. પછી બાહુબલિએ પ્રભુના પગલાના અનુસારે પોતાનો હાથી દોડાવ્યો પરંતુ તેને પ્રભુનાં દર્શન થયાં નહીં. પણ દૂરથી સુવર્ણ સમાન ઝળહળતી પ્રભુની કાંતિ જોઈ એટલે તેણે ત્યાં ઊભા રહી પ્રભુને પાંચ સાદ કર્યા. તે ઉપરથી કે લોકમાં બાંગ પોકારવાની રીત ચાલી. પ્રભુ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં બાહુબલિએ રે એક રત્નમય પીઠિકા બંધાવી તેની ઉપર પ્રભુની પાદુકા પ્રતિષ્ઠિત કરી ત્યાં ધર્મચક્ર સ્થાપ્યું તેથી ? ત્યાં ધર્મચક્ર તીર્થ પ્રવર્તે. પ્રભુ જે સાધિક બાર માસ સુધી સાધુ યોગ્ય આહાર પાણી ન મેળવી શક્યા, તેનો હેતુ એ છે છે કે પ્રભુનો જીવ કોઇક ભવમાં એક શેઠ હતો, ત્યારે કોઈ કણબી ખળામાં બળદોને ફેરવી જુવાર ધાન્યને કચરતો હતો. બળદો વારંવાર નીચે નમી નમીને તે જુવાર ધાન્યને ખાતા હતા, તેથી કણબી તે બળદોને ખૂબ મારતો હતો. તે જોઈ ત્યાંથી પસાર થતા શેઠને દયા આવવાથી કણબીને કહ્યું કે બળદોને તું માર નહિ, પરંતુ તેમના મોઢે સિક્યું બાંધ તો તે ધાન્ય ખાશે નહિ અને ચાલશે પણ બરાબર. કણબીએ તેમ કર્યું. પરંતુ બાર પહોર સુધી બાંધેલ સિક્કા છોડતાં જ તે ભૂલી ગયો. (E) ૨૭૨ EGGE SIGUI 1914 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #321 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 5444445454 குழுகுகுகுகுத்தி એટલે બળદોને તે બાર પહોર આહાર પાણીનો અંતરાય થયો. તેથી જે કર્મ બંધાયું તે કર્મ પ્રભુને આ ભવમાં ઉદયમાં આવ્યું માટે કોઇ જીવને અંતરાય કરવો નહિ. શ્રી ઋષભદેવે એક હજાર વર્ષ છદ્મસ્થ કાળ વીતાવ્યો તેમાં એક અહોરાત્રનો જ પ્રમાદ-કાળ જાણવો. સાધના કરતાં પ્રભુ ક્યારે પણ એક હજાર વર્ષ સુધી પલાંઠી વાળીને બેઠા પણ નહિ એટલે સુવાની તો વાતજ કયાંથી હોય, હવે સર્વ મમતા રહિત, અને સતત આત્મધ્યાનમાં રમતા, જે કોઇ ઉપસર્ગાદિ થાય તેને સમભાવે સહન કરતા એવા પ્રભુને એક હજાર વર્ષ પૂર્ણ થયા પછી જે આ શિયાળાનો ચોથો માસ અને સાતમો પક્ષ એટલે ફાગણ માસ (ગુજરાતી માઘ માસ) નો કૃષ્ણ પક્ષ તે પક્ષની એકાદશીના દિવસે સવારમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડ વૃક્ષની નીચે જલપાન રહિત અક્રમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે, શુક્લ ધ્યાનના મધ્યમાં રહેલા એવા પ્રભુને અનંત એવું કેવળજ્ઞાન અને કેવળ દર્શન ( ઉત્પન્ન થયું. તેથી પ્રભુ સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા છતાં આત્મરમણતામાં રહેવા લાગ્યા. જે વખતે પ્રભુને કેવળજ્ઞાન થયું તે જ વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન તે થયું. ભરતને એ બન્ને વધામણીઓ સાથે મળી, તેથી વિષયતૃષ્ણાની વિષમતાને લીધે ક્ષણવાર ભરત એવા વિચારમાં પડયા કે પહેલાં મારે કેવળજ્ઞાન પામેલા પિતાજી પાસે જઇ તેમને વંદના કરવી કે પહેલી ચક્રરત્નની પૂજા કરવી ? પછી તેને એવું થયું કે આ લોક અને પરલોકમાં પણ સુખ આપનાર યુગાદિનાથને વંદન,પૂજનાદિ કરવાથી આ લોકમાં જ માત્ર સુખમાં સહાય કરનાર ચક્રની પૂજા તો થઇ જ કહેવાય, એટલે પહેલાં કેવળજ્ઞાન પામેલા પિતા પાસે જવાની તૈયારી કરીને, પછી તેઓ મરુદેવા માતા કે જેઓ પુત્ર ઋષભે દીક્ષા લીધી ત્યારથી પુત્રના વિરહથી રુદન કરતાં હતાં અને એ રુદનથી જેમની આંખોમાં પડળ આવી ગયાં હતાં તેથી દેખતાં ન હતાં અને જેઓ ભરતને પણ ઓલંભા આપીને કહેતાં કે “હે ભરત! તું તો રાજલક્ષ્મીના ભોગ સુખમાં GEEEEEE For Personal & Private Use Only વ્યાખ્યાન ८ ૨૭૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર B5555555555555555550 મગ્ન બન્યો રહે છે, તો તને મારા સુકુમાર પુત્રની ચિંતાની શી જરૂર હોય ? એ રાજ્યલક્ષ્મી ની વ્યાખ્યાન છોડીને ચાલ્યો ગયો છે તેને કોણ જાણે કેવાં આકરાં દુઃખો ભોગવવા પડતાં હશે? એવા વિચારથી રડતાં મરુદેવા માતાને ભરતે કહ્યું કે, હે માતાજી ! આજે આપના પુત્ર ઋષભ આવ્યા છે. આપ ચાલો, હું તેમની પાસે લઈ ચાલું. આમ કહી હાથીની અંબાડી ઉપર બેસાડીને ભરત પોતાના સર્વ પરિવાર અને ઋદ્ધિસમૃદ્ધિ સહિત ચતુરંગિણી સેના સાથે પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસરણની સમીપમાં આવ્યા ત્યારે ભારતે કહ્યું, હે માતાજી ! તમારા પુત્રની સમૃધ્ધિ તો જુઓ. દેવદૂભિ નાદ થઇ રહ્યો હતો, દેવ, અસુરો અને માનવો પ્રભુને વાંદવા આવી રહેલ હતા. તેનો આનંદયુક્ત શબ્દોનો કોલાહલ થઇ રહ્યો હતો એ સમૃધ્ધિને સૂચવનારા શબ્દો તો કાને પડતા હતા અને ભરતે કહ્યું કે આપના પુત્રની સમૃદ્ધિ તો જુઓ. એટલે અત્યંત આનંદ થવાથી હર્ષના આંસુથી આંખના પડળ તૂટી પડયાં. તેથી સમવસરણમાં બેઠેલા પ્રભુને અને છત્ર ચામરાદિ પ્રાતિહાર્ય વગેરે લક્ષ્મીને જોઇને વિચાર કરવા લાગ્યાં કે, “અહો ! આ મોહ પરવશ પ્રાણીઓને ધિક્કાર થાઓ, કે જેઓ પોતાના સ્વાર્થ માટે જ સ્નેહ કરે છે. હું ઋષભના દુ:ખની ચિંતા કરી રડી રડીને આંધળી થઈ ગઈ છતાં દેવો અને અસુરોથી સેવાતા અને આવી અનુપમ સમૃધ્ધિને ભોગવતા એવા મારા પુત્ર ઋષભે મને પોતાની સુખસમૃદ્ધિના સમાચાર પણ મોકલ્યા નહિ. “અરે આ સ્વાર્થી નેહને ધિક્કાર હો, એમ વિચારી ભાવના ભાવતાં ક્ષપક શ્રેણિએ ચડેલાં મરુદેવી માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અને તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી અંતકૃત કેવળી થઈ હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ) ને પામ્યાં. અહીં કવિ કલ્પના કરે છે કે, આ જગતમાં ઋષભદેવ સમાન કોઇ પુત્ર નથી કે, જેમણે એક હજાર વર્ષ સુધી પૃથ્વી પર ફરી ફરીને મહાન સાધના કરીને મેળવેલું કેવળજ્ઞાનરૂપી મહારત્ન નેહથી પોતાની માતાને આપી દીધું. તથા જગતમાં મરુદેવી જેવાં કોઇ માતા નથી કે જેઓ પોતાના પુત્ર માટે મુક્તિરૂપી કન્યાને જોવા માટે પ્રથમ જ મોક્ષમાં ગયાં. હવે દેવોએ સિધ્ધ થયેલાં (ક) ૨૭૪ 154444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #323 -------------------------------------------------------------------------- ________________ குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுதி કલ્પસૂત્ર મરુદેવીના શરીરને પ્રથમ ક્ષીરસમુદ્રમાં પધરાવી મહોત્સવ કર્યો. ભરત રાજાએ પણ સમવસરણની પુષ્કરિણી વાવમાં સ્નાન કરી પ્રભુ પાસે આવી વંદના કરી. પછી પ્રભુએ ધર્મદેશના આપી તે સાંભળીને ઋષભસેન વગેરે ભરતના પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રભુ પાસે સંયમ સ્વીકાર્યો. તેમાંથી પ્રભુએ ઋષભસેન વગેરે ચોર્યાશીને ગણધર પદવી આપી, બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી તે મુખ્ય સાધ્વી થઇ, ભરત રાજા પ્રથમ શ્રાવક થયા, સુંદરી પણ દીક્ષા લેવા તૈયાર થતી હતી, તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને આ સ્રીરત્ન થાશે એમ ધારી ભરતે તેને દીક્ષાની સંમત્તિ ન આપી, તેથી તે પ્રથમ શ્રાવિકા થઇ. એવી રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પ્રભુને કેવળજ્ઞાન થયેલ જાણીને કચ્છ અને મહાકચ્છ સિવાયના સઘળા તાપસોએ પ્રભુ પાસે આવીને ફરીથી દીક્ષા સ્વીકારી, પછી મરુદેવા માતાના વિયોગથી શોકાતુર બનેલા ભરતને ઇન્દ્રે સમજાવીને શોકમુક્ત કર્યા, એટલે ભરત પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો. પ્રભુ બીજે વિહાર કરી ગયા. હવે ભરતે ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે સારા મુહૂર્તે પ્રયાણ કરી સાઠ હજાર વર્ષે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પાછા આવીને પણ જાણ્યું કે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. કે ભરત છ ખંડ સાધીને આવ્યા ત્યારે સર્વે રાજાઓએ મળીને તેનો ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક ( કર્યો. પછી સુંદરીને અત્યંત દુર્બલ થયેલ જાણીને તેનું કારણ પૂછ્યું ત્યારે ભરતને સુંદરીએ કહ્યું ૐ કે, મારા પૂછવાથી શ્રી ઋષભદેવ પ્રભુએ, મને કહ્યું કે, જે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થાય તે મરીને છઠ્ઠી ૐ નરકે જાય, તેથી મેં ત્યારથી આયંબીલ તપ શરૂ કરેલ છે. એને આજે સાઠ હજાર વર્ષ થઇ ગયાં. હવે જો તમારી રજા હોય તો હું પ્રભુ પાસે ચારિત્ર લઉં, એ જાણી ભરતે તરત રજા આપવાથી સુંદરીએ ચારિત્ર લીધું. ' ભરત ચક્રવર્તી સુખે રાજ્ય કરતા હતા પરંતુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. તેનું કારણ જાણી તેણે પોતાના અટ્ઠાણુ ભાઇઓને પોતાની આજ્ઞા માનવા દૂતો મોકલી કહેવડાવ્યું, For Personal & Private Use Only G વ્યાખ્યાન ८ ૨૭૫ www.jainalarary.cfg Page #324 -------------------------------------------------------------------------- ________________ திழுக்கு કલ્પસૂત્ર ) તેથી અઠ્ઠાણુ ભાઇઓએ ભેગા થઇને પરસ્પર વિચાર્યું કે, આપણે ભરતની સેવા કરવી કે ભરત વ્યાખ્યાન સાથે યુધ્ધ કરવું, એ વિષે આપણે પ્રભુ પાસે જઇ પુછવું. પછી તેઓ પ્રભુ પાસે આવ્યા, પ્રભુએ તેમને વૈતાલીય અધ્યયનની પ્રરૂપણા કરી પ્રતિબોધીને દીક્ષા આપી. દૂતે એ સમાચાર ભરતને આપ્યા ત્યારે ભરત રાજાને ભાઇઓનો શોક થયો, તે પછી ચક્રરત્ન હજી પણ આયુધશાળામાં આવતું નથી એમ સાંભળીને કારણ પૂછતાં મંત્રીએ ભરતચક્રીને કહ્યું કે, જેમાં હજારો યોદ્ધાઓનું બળ છે એવો તમારો મહા ગર્વિષ્ઠ ભાઇ બાહુબલિ હજી તમારી આજ્ઞા માનતો નથી, એથી ભરતે સુવેગ નામનો દૂત બાહુબલિ પાસે મોકલ્યો, એ સુવેગ દૂતને માર્ગમાં અપશકુન થયા છતાં સ્વામીનું કાર્ય કરવા તે શીવ્રતાથી જવા લાગ્યો. રસ્તામાં ગોવાલણીઓએ પૂછ્યું, તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો ? અને તમારો સ્વામી કોણ છે ? દૂતે કહ્યું, હું દૂત છું, અયોધ્યાથી આવું છું અને મારો સ્વામી ભરત છે, તે સાંભળી તે સ્ત્રીઓ કહેવા લાગી કે અરે ! ભરત તો કાંચલીમાં હોય, વાસણમાં હોય કે ભરત નામે રોગ થાય છે એ સિવાયનો ભરત અમે સાંભળ્યો પણ નથી. આ સાંભળી બાહુબલિના સામ્રાજ્યથી આશ્ચર્ય અનુભવતો દૂત તક્ષશિલા નગરીમાં બાહુબલિની રાજસભામાં આવ્યો. અને બાહુબલિ રાજાને નમન કરી આસન ઉપર બેઠો. ત્યારે બાહુબલિએ પૂછ્યું, કેમ ભરત અને ભરતના સવાક્રોડ પુત્રો વગેરે બધા કુશળ છેને ? દૂતે કહ્યું, જેમની સેવા દેવો અને અસુરો પણ કરે છે અને પૃથ્વીના બધા રાજાઓ કરે છે તેમને કુશળ જ છે. પરન્તુ તમો મોટાભાઇની સેવામાં હાજર નથી થયા તેનું તેમને દુ:ખ છે. તેથી તેમના તે દુઃખને દૂર કરવા । તમો મોટાભાઇની સેવામાં હાજર થઇ જાઓ તો સારૂં. દૂતના આવાં વચનો સાંભળી ક્રોધથી ને ધમધમતો બાહુબલિ ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગ્યો કે ‘અરે દૂત ! ભરતે અટ્ઠાણુ ભાઇઓના રાજ્ય લઇ લીધાં, તો પણ તે તૃપ્ત થયો નથી અને મારૂં રાજ્ય પણ લઇ લેવા એને ઇચ્છા થઇ છે. તો હું એ અઠ્ઠાણુ ભાઇઓનો બદલો લઇશ. એમ કહી ગળું પકડીને દૂતને નગરની પાછલી બારીએથી કઢાવી મૂક્યો. દૂત પણ જીવ લઇને ભાગ્યો અને અયોધ્યામાં આવ્યો ત્યાં દૂતે ભરતને બધી વાત કહી, તેથી ક્રોધિત થયેલ ભરત ચક્રવર્તી ચતુરંગિણી સેના સહિત યુધ્ધ કરવા ચાલ્યા, મ્ ૨૭૬ SSG குழுத்தழுழுழுY For Personal & Private Use Only 7 www.jainerary/clq Page #325 -------------------------------------------------------------------------- ________________ FFFF, કલ્પસૂત્ર ૨ અનુક્રમે ભરત ચક્રવર્તી અને બાહુબલિ એક સ્થાન પર આવી ગયા. વચ્ચે રણથંભ રોપીને યુધ્ધ વ્યાખ્યાન આરંભ્ય. બાહુબલિનો પુત્ર અને સેનાપતિ સિંહરથ અને ભરતનો સેનાપતિ સુષેણ સામસામે આવી 5) ગયા, સુષેણે સિંહરથને કહ્યું કે હું તો ભરતનો સેવક છું, અને તું તો બાહુબલિનો પુત્ર છે તેથી 5) મારા સ્વામી જેવો કહેવાય તે કારણે પહેલો પ્રહાર તું કર. એ સાંભળી સિંહરથે પહેલો પ્રહાર - કર્યો. તે શસ્ત્રનો નાશ કરી સુષેણ પ્રહાર કરવા માંડયો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો એટલે તે પ્રહાર કરી શક્યો નહિ. યુધ્ધની એ મર્યાદા છે કે સૂર્યાસ્ત થયા પછી યુધ્ધ થાય નહિ, એ દિવસે થયેલ ભયંકર યુધ્ધમાં જે મરી ગયા તે ગયા પરંતુ જેમને ઘા લાગ્યા હતા તેમને ભરત રાજાએ કાંકિણી રત્નના જલસિંચનથી અને બાહુબલિએ સોમયશા પુત્રના કંઠના આભૂષણના જલસિંચનથી સાજા (ક) કર્યા. બીજે દિવસે પણ ભયંકર યુદ્ધ થયું એ રીતે પ્રતિદિન યુધ્ધ કરતાં બાર વર્ષ સુધી ભયંકર HD યુધ્ધ ચાલ્યું. ક્રોડો માણસો મરણ પામ્યા. રૂધિરની નદીઓ ચાલી છતાં બન્ને ભાઇઓમાંથી એક પણ હાર્યો નહિ. આ સમયે સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર ભરતચક્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શ્રી ઋષભદેવ પ્રજાને પાળી પોષીને વૃધ્ધિ પમાડી અને તમે બને તો તેમના પુત્રો છતાં એવા યુધ્ધ ચડ્યા છો કે એ સૃષ્ટિનો નાશ કરશો. ભરતે કહ્યું આ બાહુબલિ મારી આજ્ઞા માનતો નથી અને ચક્ર આયુધશાળામાં આવતું નથી તેથી યુધ્ધ કરવાનો પ્રસંગ થયો. ત્યારે ઇન્દ્ર કહ્યું તમે બન્ને 5) ભાઇઓજ પરસ્પર યુધ્ધ કરી લ્યો, એમ કહી ઇન્દ્ર દ્રષ્ટિ યુધ્ધ, વચન યુધ્ધ, બાહુ યુધ્ધ, મુષ્ટિ યુધ્ધ, અને દંડ યુધ્ધ એવાં પાંચ યુ નક્કી કરી દીધાં અને શ્રી આદિનાથની આણાથી સર્વ સેનાને દૂર કરી, પછી એ પાંચ પ્રકારના યુદ્ધ થયાં. એ પાંચે યુદ્ધમાં ભરત હાર્યા અને બાહુબલી જીત્યા, તેથી દેવોએ બાહુબલિ ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. તેથી ભરતને ઘણો ગુસ્સો આવ્યો અને ભારતે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું, પરંતુ તે દેવાધિષ્ઠિત ચક્ર એક જ ગોત્રવાળા ઉપર ચાલે નહિ તેથી Jિ) બાહુબલિને પ્રદક્ષિણા દઈ તે ચક્ર ભરતના હાથમાં પાછું આવ્યું. એટલે બાહુબલિએ ક્રોધિત થઇ ૨૭૭ GGGGGGHHHGSSE444444 444444444444444 Jain Education international For Personal & Private Lise Only Page #326 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FFFFFF குழுகுபு ચક્રસહિત ભરતને ચૂરી નાખવા મુઠ્ઠી ઉપાડી અને મારવા માટે ભરત સામે દોડયો, ત્યારે બાહુબલિને વિચાર આવ્યો કે, ‘અરે !' આ મારો મોટો ભાઇ પિતા તુલ્ય છે. એને મારી નાંખવાનો મેં કેમ વિચાર કર્યો ? હવે આ મુઠ્ઠી પાછી ફરે નહિ તેથી વૈરાગ્ય આણી તેણે પોતાનો લોચ કરી નાખ્યો. દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વેશ આપ્યો. બાહુબલિએ સંયમ લઇ લીધો તે જોઇ પશ્ચાત્તાપ કરતા ભરતે બાહુબલિ મુનિને વંદન કરી ખમાવીને તેમના પુત્ર સોમયશાને તક્ષશિલાનું રાજ્ય આપ્યું અને પોતે અયોધ્યા ગયા. બાહુબલિએ વિચાર્યું જો હું હમણાં પ્રભુ પાસે જઇશ તો મારે નાના ભાઇઓને વંદન કરવું પડશે. તેથી કેવળજ્ઞાન મેળવીને પછી જ જાઉં, એમ નક્કી કરી તેઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થઇ ગયા, બાર માસ વીતી ગયા છતાં કાઉસ્સગ્ગ પાર્યો નહિ, શરીર પર વેલડીઓ વિંટાઇ ગઇ, પક્ષીઓએ માળા કર્યા, આ સમયે પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને બાહુબલિને પ્રતિબોધવા મોકલ્યાં, એ સાધ્વીઓએ વનમાં આવી ઘણી શોધ કરી છતાં બાહુબલિ મળ્યા નહિ, તેથી મોટા સ્વરથી ‘હે બંધુ !' હાથી ઉપરથી ઉતરી પડો, હાથી ઉપર બેઠે બેઠે કેવળજ્ઞાન નહિ મળે, સાધ્વીઓના આવા વચનથી બાહુબલિ વિચારે છે કે હું હાથી ઉપર બેઠો નથી અને સાધ્વીઓ બોલે ૐ છે તે ખોટું બોલે નિહ અને એ મારી વ્હેનોના જ શબ્દો છે તેથી મને જ તેઓ કહે છે. હા ! મને સમજાયું હું વંદન ન કરવા વિષયક માનરૂપ હાથી ઉપર બેઠેલ છું તો મને કેવળજ્ઞાન કેમ થાય ? મારા નાના ભાંઇઓ પણ ચારિત્ર પહેલાં લઇ ગયા તેથી હાલ મારાથી તેઓ મોટા છે. હું હમણાં જ જઇને તેમને વંદન કરું એમ વિચારી પશ્ચાત્તાપપૂર્વક વંદન કરવા પગ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન થયું. પછી તે પ્રભુ પાસે સમવસરણમાં આવી કેવળી પર્ષદામાં બિરાજમાન થયા. એક સમયે પ્રભુ અષ્ટાપદ તીર્થ પર સમવસર્યા ત્યારે ભરતચક્રીએ વિચાર્યું કે, મારાથી બીજું તો કાંઇ થઇ શકતું નથી તો મહાવ્રતધારી એવા સાધુઓને તો ખાનપાન આપું ? એમ વિચારીને તેણે પાંચસો ગાડાં મિઠાઇ વગેરે ખાવાની વસ્તુઓના ભરી સમવસરણમાં આવી પ્રભુને આહાર – ૨૭૮ 17 HE For Personal & Private Use Only વ્યાખ્યાન ८ www.jainslturary cl Page #327 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) લેવા વિનંતી કરી, પ્રભુએ કહ્યું કે, આધાકર્મી અને સામે આણેલો તેમજ રાજપિંડ સ્વરૂપ આ વ્યાખ્યાન આહારાદિ સાધુઓને કહ્યું નહિ, પ્રભુનાં વચન સાંભળી શોકાતુર થયેલા ભરતચક્રીને જોઈ ઇન્દ્ર 5પ્રભુને પૂછયું “હે પ્રભુ!” અવગ્રહ કેટલા પ્રકારના છે? પ્રભુએ કહ્યું, પાંચ પ્રકારના આ રીતે છેઃ ( ઈન્દ્રનો, રાજેન્દ્રનો, ગૃહપતિનો, સાગરિકનો અને સાધર્મિકનો એમ પાંચ જાણવા. ઇન્દ્ર કહ્યું ? ૨ આપના સર્વ સાધુઓને મારા સર્વ ક્ષેત્રોમાં વિચરવાની રહેવાની સંમતિ આપું છું. પછી આ ભરતચક્રીએ કહ્યું કે હું મારા છ ખંડ પૃથ્વીના રાજ્યમાં આ સાધુઓને વિચારવાની રહેવાની સંમતિ આપું છું. વળી ભારતે ઇન્દ્રને પૂછયું કે, મારે આ મિઠાઇ વગેરેનું શું કરવું? ઇન્દ્ર કહ્યું તારાથી જે ગુણાધિક હોય તેમને ખવરાવી દે, એટલે તે આહાર ભરતચક્રીએ શ્રાવકોને જમાડી દીઘો, ત્યારથી બ્રહ્મભોજન શરૂ થયું. પછી ભરતચક્રી દરરોજ શ્રાવકોને જમાડવા લાગ્યો. કોઈ વખત રસોઇઆઓએ કહ્યું કે જમનારા ક્રોડોની સંખ્યામાં થઇ ગયા છે. પહોંચી નથી વળાતું. યોગ્ય હોય તો ભલે ક્રોડો આવે એમાં વાંધો નહિ એમ વિચારી ભરતે તેમની પરીક્ષા કરવા ભોજન કરવા જવાના બે રસ્તા રાખ્યા. સમીપના રસ્તેથી જનારાના પગ નીચે જીવજંતુઓની હિંસા થતી અને દુરના રસ્તેથી આવનારાથી હિંસા ન થતી તેથી જેઓ દયા રાખી દૂરના રસ્તેથી આવવા લાગ્યા 5) તેમના ડાબા ખભા ઉપર કાંકિણી રત્નથી દેવગુરુધર્મની ત્રણ રેખાઓ કરાવી, અને આવી છે કિ. રેખાઓવાળાને જમાડવા એવો આદેશ આપ્યો, એ રેખાઓ ધીરે ધીરે જનોઈ કહેવાઈ અને તે કે સોનાની, પછી રૂપાની અને ત્યાર પછી રેશમની અને સૂતરની થઇ. ભરતચક્રીએ શ્રી ઋષભદેવની સ્તુતિરૂપ ચાર વેદો કર્યા. કોઇક વખતે ભરતચક્રી ઇન્દ્રને તેનું ખરું સ્વરૂપ બતાવવા વિનંતિ કરી એટલે ઇન્દ્ર એક આંગળી અસલ રૂપે બતાવી. તેને ઘણી જાજવલ્યમાન ઝગમગતી જોઈ ભારત આશ્ચર્ય પામ્યો. ત્યારથી પ્રતિ વર્ષ ઈન્દ્ર મહોત્સવ શરૂ થયો. ક્યારેક ત્યાં પધારેલા પ્રભુને વંદન કરવા ભરતચક્રી પ્રભુ પાસે આવી ધર્મદેશના સાંભળી વૈરાગ્યવાસિત હૃદયવાળા બન્યા. અને જ્ઞાનદશામાં લયલીન થવા લાગ્યા. એક વખત ભરતચક્રી અરીસા ભુવનમાં આવી વસ્ત્ર આભૂષણો પહેરતા હતા તેવામાં એક વીંટી નીકળી ગઈ તેથી તે આંગળી શોભારહિત ૨૭૯ FSAASSSSSSSSSSHHHHH 5X454 455 SALG Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ) , F) ) કલ્પસૂત્ર : દેખાવા લાગી એટલે ભારતે બીજાં આભૂષણો પણ ઉતારી જોયાં તો તે બધાં અંગ શોભારહિત દેખાવા લાગ્યાં. એટલે અનિત્ય ભાવના ઉત્પન્ન થઇ ગઈ એ ભાવનામાં ઉંચે ચડતા ક્ષપક શ્રેણિએ ચડેલા ભરત ચક્રવર્તી તત્કાળે કેવળજ્ઞાન પામ્યા. ઇન્દ્ર તરત ત્યાં આવીને ભરત કેવળીને કહ્યું કે, આપને વંદન કરવાની ઇચ્છા છે પણ આપ સાધુના વેષમાં નથી તેથી હું આપને વંદન કરી શકતો નથી. ગૃહસ્થના વેષમાં કેવળજ્ઞાની હોય તેમને પણ ખમાસમણ દઈને વંદન કરી શકાય નહિ (F) એ આપ તો જાણો જ છો તો કૃપા કરી આ સાધુવેશ સ્વીકારો. ભરત કેવળીએ એ સાધુવેશ અંગીકાર કર્યો અને ઇન્દ્ર ભાવથી વિધિપૂર્વકનું વંદન કર્યું. પછી ભરત કેવલી દશ હજાર રાજાઓ સાથે નીકળી કેવળીપણે ઘણો કાળ વિચરી જગતજીવોનો ઉધ્ધાર કરી મોક્ષ પામ્યા. ભરતને પુત્ર આદિત્યયશા, તેના મહાશય, તેના અભિબલ, તેના બલભદ્ર, તેના બલવીર્ય, તેના કીર્તિવીર્ય, તેના જલવીર્ય, અને તેના દંડવીર્ય એમ આઠ પેઢી સુધીના રાજાઓએ ભગવંતનો રાજમુકુટ પહેર્યો હતો 5) તથા ભરતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. કૌશલિક શ્રી ઋષભદેવને ચોર્યાશી ગણો-ગચ્છો અને ચોર્યાશી ગણધરો હતા, એ પ્રભુને ઋષભસેન આદિ ચોર્યાશી હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી, બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી, અને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી એ પ્રભુને કેવળી નહિ છતાં કેવળી સરખા એવા ચૌદ પૂર્વધારીઓની ચાર હજાર સાતસો પચાશની ઉત્કૃષ્ટ સંપદા હતી. નવ હજાર અવધિજ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વીશ હજાર છસો વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની - ઉત્કૃષ્ટ સંપદા હતી. બાર હજાર છસો પચાશ વિપુલમતિ જ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા કે હતી. બાર હજાર છસો પચાશ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા એ પ્રભુના વીશ હજાર ધુઓ સિદ્ધિપદને પામ્યા હતા, અને ચાલીશ હજાર સાધ્વીઓ સિદ્ધિપદને પામી હતી. તેમ જ GGGHHHH E કે ૨૮૦ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #329 -------------------------------------------------------------------------- ________________ குகுகுகுகுகு કલ્પસૂત્ર એ પ્રભુને બાવીશ હજાર નવસો મુનિઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને એકાવતારી થઇ મોક્ષે જનારા હતા, એવા મુનિઓની બાવીશ હજાર નવસોની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, યુગાન્તકૃતભૂમિ અને પર્યાયાન્તકૃતભૂમિ. એમાં શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા પછી અનુક્રમે અસંખ્યાતા પાટ સુધીમાં અસંખ્યાતા મુનિવરો મોક્ષે ગયા છે. તે યુગાન્તકૃતભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તરત મરુદેવા માતા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં એ પર્યાયાન્નકૃતભૂમિ જાણવી. તે કાળ અને તે સમયમાં શ્રી કૌશલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુ વીશલાખપૂર્વ કુમાર અવસ્થામાં રહી તથા ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય અવસ્થામાં રહી એ રીતે ત્ર્યાશીલાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહી તથા એક હજાર વર્ષ છદ્મસ્થપણામાં રહી, એક હજાર વર્ષ ઓછાં એવા એક લાખ પૂર્વ કેવળીપણે રહી, અને પૂર્ણ એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળીને એ રીતે સર્વે મલીને ચોર્યાશી લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય ભોગવી, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એમ ચારે ભવોપગ્રાહી કર્મોનો નાશ થવાથી આ અવસર્પિણિમાં સુષમદુષમ નામનો ત્રીજો આરો ઘણો વ્યતીત થયો ત્યારે એટલે ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ત્રીજા આરાના બાકી રહ્યા હતા ત્યારે જે આ શિયાળાનો ત્રીજો માસ અને પાંચમો પક્ષ એટલે મહા માસનો કૃષ્ણ પક્ષ, એ પક્ષની તેરસે અષ્ટાપદ નામના પર્વતના શિખર ઉપર, દશ હજાર સાધુઓની સાથે પાણી વિનાના ચૌદ ભક્તના ત્યાગથી એટલે ચોવિહારા છ ઉપવાસથી અભિજિત નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સવારના સમયે પદ્માસને બેઠેલા શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા. સંસારનો પાર પામ્યા. યાવત્ સર્વ દુ:ખોથી સદાને માટે મુક્ત થયા. અને શાશ્વત સુખને પામ્યા. આ વખતે પ્રભુ સાથે એક જ સમયમાં બાહુબલ વગેરે પ્રભુના નવ્વાણું પુત્ર મુનિઓ અને આઠ ભરતના પુત્ર એટલે પ્રભુના પૌત્ર મુનિઓ મળી ઉત્કૃષ્ટી અવગાહનાવાળા એકસોને આઠ સિધ્ધ થયા છે. એ જ દિવસે બીજા પણ દશ હજાર મુનિઓ મોક્ષે ગયા તે પણ પ્રભુ સાથે મોક્ષે ગયા કહેવાય. For Personal & Private Use Only વ્યાખ્યાન ८ ૨૮૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) જે વખતે શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા તે વખતે આસનકંપથી સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી વ્યાખ્યાન પ્રભુ શ્રી ઋષભદેવના નિર્વાણને જાણી પોતાની અગ્રમહિષીઓ અને દેવો તથા લોકપાલો સહિત અષ્ટાપદ તીર્થ પર જ્યાં પ્રભુનું શરીર હતું તે સ્થાને આવે છે અને ત્રણ પ્રદક્ષિણા આપી આનંદ વિના આંસુથી ભરાઈ ગયેલ આંખોવાળો થઈ પ્રભુના શરીર પાસે ઉભો રહ્યો ત્યારે આસનકંપથી પ્રભુનું નિર્વાણ જાણી ઈશાનેન્દ્ર વગેરે બીજા પણ બધા ઇન્દ્રો પોતપોતના પરિવાર સાથે ત્યાં આવી અને પાસે ઉભા રહ્યા. પછી સૌધર્મેન્દ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ, અને વૈમાનિક દેવો પાસેથી નંદનવનમાંથી ગોશીર્ષ ચંદનનાં કાષ્ટ મંગાવ્યાં, પછી એક તીર્થકરના શરીર માટે, એક ગણધરોના શરીર માટે, અને એક સાધુઓના શરીર માટે એમ ત્રણ ચિતા કરાવી, એ પછી અભિયોગિક દેવોએ લાવેલ ક્ષીર સમુદ્રના જલથી ઇન્દ્ર પ્રભુના શરીરને નવડાવ્યું. ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, હંસ લક્ષણ વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારોથી સુશોભિત કર્યું. એવી જ રીતે ગણધરોના અને ક મુનિવરોના શરીરોને બીજા દેવોએ નવરાવીને અલંકૃત કર્યા. પછી ઇન્દ્ર પ્રભુના શરીરને ચિતામાં સ્થાપન કર્યું. તથા બીજા દેવોએ બીજી બે ચિતાઓમાં ગણધરોના અને મુનિવરોના શરીરોને સ્થાપન કર્યા. પછી આનંદરહિત એવા અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રગટાવ્યો. વાયુમાર દેવોએ વાયુ વિકર્યો, અને બીજા દેવોએ ચિતામાં કાલાગુરુ તથા ચંદન વગેરેના લાકડાં નાંખ્યાં. ઘીના ઘડાથી સિંચન કર્યું. અંતે જ્યારે તે બધાં શરીરો ભસ્મીભૂત થઈ ગયાં ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવોએ એ ત્રણે ચિતાઓને જલથી સિંચિત કરી, પછી સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપરની જમણી દાઢા લીધી, ઈશાનેન્દ્ર પ્રભુની ઉપરની ડાબી દાઢા લીધી ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા લીધી, બલીન્દ્ર નીચેની ડાબી દાઢા લીધી અને બીજા દેવોએ પોતપોતાના રિવાજ પ્રમાણે બાકીના અસ્થિઓ લીધા, પછી સૌધર્મેન્દ્ર તીર્થકરોનું, ગણધરોનું અને મુનિવરોનું એમ ત્રણ સ્તૂપ બનાવ્યા, ત્યાર બાદ સૌધર્મેન્દ્ર વગેરે બધા ઈન્દ્રો દેવો સહિત નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં અઢાઈ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા. પોતાને ત્યાં તેઓ વજમય ડાબલામાં તે જિનદાઢાઓનું સદા ગંધમાલ્યાદિથી પૂજન કરે છે. ૨૮૨ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #331 -------------------------------------------------------------------------- ________________ કલાસુત્ર ખ્યાન કૌશલિક શ્રી અરિહંત પ્રભુ શ્રી ઋષભદેવને નિર્વાણ પામ્યાને યાવતુ સર્વ દુઃખોથી મુક્ત ૪) થયાને ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જે બાકી રહ્યા હતા તે ગયા પછી બેંતાલીશ ઝુ) 5 હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક ક્રોડાક્રોડ સાગરોપમ કાળ ગયો ત્યારે પ્રભુશ્રી ) મહાવીર દેવ મોક્ષે ગયા છે. ત્યાર પછી નવસો વર્ષ થયા અને દશમા સૈકાનો આ એંશીમો વર્ષ રે જાય છે ત્યારે શાસ્ત્રો લખાયાં છે. ઇતિ શ્રી ઋષભદેવ ચરિત્ર સમાપ્ત. - ઇતિ આઠમું વ્યાખ્યાન 5444444444444444 4444444444444444 ૨૮૩ in Education international For Personal & Private Use Only www janelayang Page #332 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર BBE55555555555555 શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૯ વ્યાખ્યાન સ્થવિરાવલી તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને નવગણો-ગચ્છો અને અગિયાર ગણધરો હતા. અહીં શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે, “હે સ્વામિન્ ! આપ ક્યા હેતુથી એમ કહો છો કે, પ્રભુ શ 9) શ્રી મહાવીર દેવને નવગણો-ગચ્છો અને અગિયાર ગણધરો હતા? કારણ કે જેટલા ગણો ગચ્છો હોય તેટલા ગણધરો હોય. ગુરૂ કહે છે કે શ્રી શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ગૌતમ ગોત્રી ઇન્દ્રભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. મધ્યમ શિષ્ય ગૌતમગોત્રી અગ્નિભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. તથા નાના શિષ્ય ગૌતમ ગોત્રી વાયુભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. ભારદ્વાજગોત્રી આર્યવ્યક્ત પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. અગ્નિવૈશ્યાયનગોત્રી આર્યસુધર્મા પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. વાસિષ્ઠ ગોત્રવાળા આર્યમંડિતપુત્ર સાડા ત્રણસો શ્રમણોને વાચના આપતા હતા. કાશ્યપગોત્રી આર્યમૌર્યપુત્ર સાડાત્રણસો શ્રમણોને વાચના આપતા હતા. ગૌતમ ગોત્રી આર્યઅકંપિત અને હારિતાયનગોત્રી આર્યઅચલભ્રાતા એ બન્ને આર્યસ્થવિરો સાથે મળીને ત્રણસો ત્રણસો શ્રમણોને વાચના આપતા હતા તથા કોડિન્યગોત્રી આર્યમેતાર્ય અને આર્યપ્રભાસ એ બન્ને સ્થવિરો ત્રણસો ત્રણસો શ્રમણોને સાથે મળીને વાચના આપતા હતા. એ કારણથી એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને નવગણ-ગચ્છ અને અગિયાર ગણધરો હતા. કારણ કે, અકંપિત અને અચલબ્રાતાની એક જ વાચના હતી. એ રીતે મેતાર્ય અને પ્રભાસની પણ એક જ વાચના Fઈ હતી. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને ગણ કહે છે એટલે છેલ્લા ચારના બેગણ અને પહેલા સાતના સાતગણ થયા, એથી નવગણ અને અગિયાર ગણધર હતા, એમ કહેલ છે. શ્રમણ 14 4441 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #333 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર GEE ભગવાન શ્રી મહાવીર પ્રભુના ઇન્દ્રભૂતિ આદિ અગિયારે ગણધરો દ્વાદશાંગીના જાણનારા હતા એટલે આચારાંગ સૂત્રથી દ્રષ્ટિવાદ સુધીનાં બારે અંગના જાણ હતા તથા ચૌદ પૂર્વના જાણકાર ન હતા. દ્વાદશાંગીમાં ચૌદપૂર્વ તો આવી જાય છે પરંતુ વિશિષ્ટતા બતાવવા માટે ચૌદપૂર્વનો ઉલ્લેખ ૐ કરેલ છે, આ ચૌદપૂર્વો, વિદ્યા અને મંત્રોનો ખજાનો છે, વળી ગણધરો દ્વાદશાંગી રૂપ ગણિપિટકના ધારણ કરનારા હતા, એ અગિયારે ગણધરો રાજગૃહનગરમાં જલપાન વિનાનું એક માસનું અનશન કરી મોક્ષે ગયા છે. મહાવીર પ્રભુ મોક્ષે ગયા તે પછી ઇન્દ્રભૂતિ અને સુધર્મા એ બે ગણધરો મોક્ષે ગયા છે. બાકીના નવ ગણધરો તો પ્રભુ મોક્ષે ગયા તે પહેલાં મોક્ષે ગયા છે. હમણાં જે શ્રમણનિગ્રંથો વિચરી રહ્યા છે તે બધા આર્યસુધર્માસ્વામી ગણધરની ૐ શિષ્યપરંપરાના છે. સુધર્મા સિવાયના બાકીના બધા ગણધરો શિષ્યરૂપ સંતાન વિનાના એટલે પોતાના ગણો સુધર્મા ગણધરને સોંપીને મોક્ષે ગયા હતા. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાશ્યપગોત્રના હતા. એ પ્રભુને અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા એ પાંચમા ગણધર હતા, એઓના પિતા ધમ્મિલ બ્રાહ્મણ અને ભાિ બ્રાહ્મણી માતા હતાં. એ સુધર્મા ચૌદે વિદ્યાઓના પારગામી હતા, ચારે વેદના જાણકાર હતા, યજ્ઞાદિ કરાવતા હતા, પચાશ વર્ષ સુધી એ રીતે ગૃહસ્થ રહી વીરપ્રભુનાં વચનોથી સંશય નાશ પામવાથી, પ્રભુ પાસે દીક્ષા લઇ પાંચમા ગણધર થયા. ત્રીશ વર્ષ સુધી પ્રભુના ચરણોની સેવા કરી, પ્રભુ મોક્ષે ગયા પછી બારમે વર્ષે કેવળી થયા અને આઠ વર્ષ સુધી કેવળી તરીકે વિચરી જગત ઉપર ઉપકાર કરી પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. સુધર્માસ્વામીના શિષ્ય કાશ્યપગોત્રી સ્થવિર આર્યજંબૂસ્વામી હતા, તેઓ રાજગૃહીના કોટયાધિપતિ, જૈનધર્માનુરાગી ઋષભદત્ત શેઠની પત્ની ધારિણી નામે શેઠાણીથી જન્મ પામેલ સૌભાગ્યશાળી સુપુત્ર હતા. એ જંબૂકુમાર જ્યારે સોળ વર્ષના થયા ત્યારે સુધર્માસ્વામી ગણધર ત્યાં પધારેલા, તેમની દેશના સાંભળવા તેમની પાસે ગયેલા, દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા For Personal & Private Use Only E குகு વ્યાખ્યાન A ૨૮૫ www.jainerary.c1f1; Page #334 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૨ તેઓ રજા લેવા નગર તરફ આવતા હતા ત્યારે તદન સમીપમાંથી પસાર થતા તોપના ગોળાને જે વ્યાખ્યાન જોઇ જીવનની ક્ષણિકતા વિચારી તરત પાછા ફરી શ્રી સુધર્માસ્વામી પાસે આવી સમ્યકત્વ સહિત બ્રહ્મચર્ય વ્રત લઈ ઘરે આવ્યા અને પોતાના માતાપિતા પાસે દીક્ષાની રજા આપવા જંબૂકમારે ) માંગણી કરી. માતાપિતાએ કહ્યું કે, હે વત્સ ! તું તને વરેલી આઠ શ્રેષ્ઠિપુત્રીઓ સાથે તારાં લગ્ન કરી અમારો મનોરથ પૂર્ણ કર. તેમનો અત્યંત આગ્રહ જાણી હું પરણીને તરત દીક્ષા લઈશ એમ પોતાના અને કન્યાઓના માતાપિતાઓને જણાવ્યું. પછી કન્યાઓનો આગ્રહ જાણીને તેમના માતા પિતાઓએ પરણાવવાથી તેમને પરણીને જંબૂકુમાર પોતાને ત્યાં વાસઘરમાં આવ્યાં. ત્યાં રે અનેક યુક્તિઓ અને દષ્ટાંતોથી પોતાને સમજાવતી એવી આઠે સ્ત્રીઓને જંબૂકમારે અમૃતથી પણ અધિક એવી મીઠી વૈરાગ્યમય વાણીથી પ્રતિબોધ પમાડ્યો. એ પ્રતિબોધ સમયે તેના ઘરમાં ચોરી કરવા આવેલા વિંધ્યરાજાના પુત્ર પ્રભવ વગેરે પાંચસો ચોરો હતા. તેઓ જંબૂકમારના પોતાની સ્ત્રીઓને અપાતા ઉપદેશને સાંભળી પ્રતિબોધ પામ્યા. એટલે એ પાંચસો ચોરો આઠે સ્ત્રીઓ અને એ આઠે સ્ત્રીઓનાં માતાપિતાઓ તથા પોતાનાં માતાપિતા દીક્ષા લેવા તૈયાર થયાં એટલે જંબૂકમારે પોતાની અબજોની મિલ્કતને અને આઠ કન્યાઓને પરણ્યા ત્યારે તેમના માતાપિતા તરફથી મળેલ દાયકાની નવાણુ ક્રોડ સોનામહોરોને સાત ક્ષેત્રોમાં આપીને, તેમજ દીનદુઃખીઓને પણ આપીને, ઉપરોક્ત પાંચસો છવ્વીસ જણ સાથે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. પછી જંબૂસ્વામીએ અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો, સુધર્માસ્વામીએ એમને પોતાના પાટે સ્થાપ્યા. પછી ઉત્કૃષ્ટ તપ તપતા ઉત્તમ ધ્યાનમાં રહેતા એ જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું. અને ત્યાર બાદ કેવલી તરીકે ઘણાં વર્ષો સુધી ઉપદેશ આપતા તેમણે ઘણા ભવ્યાત્માઓને તાર્યા. સોળ વર્ષ 2 કુમારપણે, વીશ વર્ષ છબસ્થ પણે અને ચુમ્માલીશ વર્ષ કેવળીપણે રહી, એંશી વર્ષનું સર્વ આયુષ્ય જી) પાળી, પોતાની પાટે પોતાના મુખ્ય શિષ્ય પ્રભવ સ્વામીને સ્થાપીને શ્રી વીર પ્રભુના મોક્ષને ચોસઠ જી) વર્ષ થયાં ત્યારે જંબૂસ્વામી મોક્ષે ગયા. એ સમયે આ દશ વસ્તુઓ વિચ્છેદ પામી. મન:પર્યવજ્ઞાન, 44444444 ૨૮૬ Jain Education intonational For Personal & P e Lise Only www.nelorary.org Page #335 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર SALE 5 54414141414141414 415 416 પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, વ્યાખ્યાન પરિહારવિશુધ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્ર એ ત્રણ પ્રકારનું ચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષગમન એ દશ વસ્તુઓ આ અવસર્પિણી સુધી ભરતક્ષેત્રમાં વિચ્છેદ પામી. | હવે જંબૂસ્વામીના પટ્ટધર કાત્યાયન ગોત્રવાળા આર્યપ્રભવસ્વામી હતા. એ વિંધ્યરાજાના પુત્ર હતા. કોઇ કારણે પિતાથી રીસાઇને વનમાં ચાલ્યા ગયા પછી ચારસો નવાણું ચોરોના નાયક બની ચોરી કરતા હતા. તેઓ ચોરો સહિત જંબૂસ્વામીથી પ્રતિબોધ પામ્યા. દીક્ષા લઇ પટ્ટધર બની ઘણી શાસન પ્રભાવના કરી અંતે પોતાની પાટે યોગ્ય પટ્ટધર પોતાના સમુદાયમાં નથી એમ જાણીને શ્રુતજ્ઞાનનો ઉપયોગ દઇ બીજે તપાસ કરી. ત્યારે રાજગૃહીમાં પ્રાણીહિંસામય યજ્ઞ કરતા શઠંભવભટ્ટને તેમણે જોયા. તેથી ત્યાં બે સાધુઓને સમજાવીને મોકલ્યા. ત્યાં જ તેમણે કહ્યું, “અહોકષ્ટ અહોકષ્ટ તત્ત્વ ન જ્ઞાયતે પરં”. આ સાંભળી આ મુનિઓ ખોટું ન બોલે એમ વિચારી | શäભવભટ્ટે પોતાના ગુરુને તલવાર બતાવી પૂછ્યું, સાચું કહો સમ્યકત્વ શું છે? તલવાર જોઈ ક ભયભીત થયેલ ગુરુએ યજ્ઞસ્તંભ નીચે સોળમા જૈન તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી છે. એના પ્રભાવથી આ સર્વ ક્રિયા નિર્વિઘ્નતાએ ચાલે છે અને સત્ય તત્ત્વરૂપ એક જૈન ધર્મ જ છે એમ કહ્યું. પછી યજ્ઞસ્તંભ નીચેની શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ બતાવી. એથી પ્રતિબોધ પામેલ તે શઠંભવભટ્ટે તે યજ્ઞધર્મને અને પોતાની સગર્ભા પત્નીને છોડીને પ્રભવસ્વામી પાસે આવીને દીક્ષા લીધી. એ શäભવ મુનિને શાસ્ત્રાભ્યાસ કરાવી યોગ્ય સંસ્કાર આપી અને કે પોતાની પાટે સ્થાપી, પંચોતેર વર્ષ દીક્ષા પાળી, એકસો પાંચ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભવસ્વામી સ્વર્ગમાં ગયા. એમની પાટે આવેલા શ્રી શયંભવસૂરિના મક નામે પુત્ર સંસારીપણાની પત્નીથી રે થયેલ તે મનક આઠ વર્ષના થયા ત્યારે મારા પિતાજી ક્યાં છે? એમ માતાને પૂછયું. ત્યારે માતાએ કહ્યું. તું હજી ગર્ભમાં જ હતો ત્યારે તારા પિતા શયંભવભટ્ટ જૈન દીક્ષા લઈને જૈન સાધુ થયાં છે. એ સાંભળી મનક શોધ કરતો ચંપા નગરીમાં પોતાના પિતા શખંભવસૂરિને મળ્યો અને 4HHHH4444 ૨૮૭ w r ty For Personal & Pa ebryong Page #336 -------------------------------------------------------------------------- ________________ FEBR કલ્પસૂત્ર પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જનકલ્પ, પરિહારવિશુધ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્ર એ ત્રણ પ્રકારનું ચારિત્ર, (5) કેવળજ્ઞાન અને મોક્ષગમન એ દશ વસ્તુઓ આ અવસર્પિણી સુધી ભરતક્ષેત્રમાં વિચ્છેદ પામી. હવે જંબૂસ્વામીના પટ્ટધર કાત્યાયન ગોત્રવાળા આર્યપ્રભવસ્વામી હતા. એ વિંધ્યરાજાના પુત્ર હતા. કોઇ કારણે પિતાથી રીસાઇને વનમાં ચાલ્યા ગયા પછી ચારસો નવ્વાણું ચોરોના નાયક બની ચોરીઓ કરતા હતા. તેઓ ચોરો સહિત જંબુસ્વામીથી પ્રતિબોધ પામ્યા. દીક્ષા લઇ પટ્ટધર બની ઘણી શાસન પ્રભાવના કરી અંતે પોતાની પાટે યોગ્ય પટ્ટધર પોતાના સમુદાયમાં નથી એમ જાણીને શ્રુતજ્ઞાનનો ઉપયોગ દઇ બીજે તપાસ કરી. ત્યારે રાજગૃહીમાં પ્રાણીહિંસામય યજ્ઞ કરતા શષ્યભવભટ્ટને તેમણે જોયા. તેથી ત્યાં બે સાધુઓને સમજાવીને મોકલ્યા. ત્યાં જઇ તેમણે કહ્યું, “અહોકષ્ટ અહોકષ્ટ તત્ત્વ ન શાયતે પરં’. આ સાંભળી આ મુનિઓ ખોટું ન બોલે એમ વિચારી શષ્યભવભટ્ટે પોતાના ગુરુને તલવાર બતાવી પૂછ્યું, સાચું કહો સમ્યક્ત્વ શું છે ? તલવાર જોઇ ભયભીત થયેલ ગુરુએ યજ્ઞસ્તંભ નીચે સોળમા જૈન તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી છે. એના પ્રભાવથી આ સર્વ ક્રિયા નિર્વિઘ્નતાએ ચાલે છે અને સત્ય તત્ત્વરૂપ જૈન ધર્મ જ છે એમ કહ્યું. પછી યજ્ઞસ્તંભ નીચેની શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ બતાવી. એથી પ્રતિબોધ પામેલ તે શય્યભવભટ્ટે તે યજ્ઞધર્મને અને પોતાની સગર્ભા પત્નીને છોડીને પ્રભવસ્વામી પાસે આવીને દીક્ષા લીધી. એ શય્યભવ મુનિને શાસ્ત્રાભ્યાસ કરાવી યોગ્ય સંસ્કાર આપી અને પોતાની પાટે સ્થાપી, પંચોતેર વર્ષ દીક્ષા પાળી, એકસો પાંચ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભવસ્વામી સ્વર્ગમાં ગયા. એમની પાટે આવેલા શ્રી શય્યભવસૂરિના મનક નામે પુત્ર સંસારીપણાની પત્નીથી થયેલ તે મનક આઠ વર્ષના થયા ત્યારે મારા પિતાજી ક્યાં છે ? એમ માતાને પૂછ્યું. ત્યારે માતાએ કહ્યું. તું હજી ગર્ભમાં જ હતો ત્યારે તારા પિતા શષ્યભવભટ્ટ જૈન દીક્ષા લઇને જૈન સાધુ થયા છે. એ સાંભળી મનક શોધ કરતો ચંપા નગરીમાં પોતાના પિતા શય્યભવસૂરિને મળ્યો અને એક For Personal & Private Use Only વ્યાખ્યાન ~! ૨૮૭ www.jainerary.c1f1; Page #337 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 576715 44 445 446 447 44 સ્થવિર શિષ્યો હતા. એક માઢ૨ ગોત્રવાળા આર્યસંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીન વ્યાખ્યાન ગોત્રવાળા આર્યભદ્રબાહસ્વામી સ્થવિર એમાં શ્રી ભદ્રબાહુસ્વામીનું વૃત્તાંત કહે છે. દક્ષિણમાં H) પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામે બે દરિદ્ર બ્રાહ્મણ કુમારો રહેતા હતા. તેમણે HD દિ શ્રી યશોભદ્રસૂરિની દેશના સાંભળી દીક્ષા લીધી, અનુક્રમે ભદ્રબાહુ ચૌદ પૂર્વ ભણી ગયા, તેમને E યોગ્ય જાણી ગુરુએ સૂરિપદે સ્થાપ્યા, તેથી વરાહમિહિરને ઠીક ન લાગવાથી દીક્ષા તજી વારાહીસંહિતા રચી લોકોને જ્યોતિષ કહેતો આજીવિકા ચલાવવા લાગ્યો. પોતાને જ્યોતિષશાસ્ત્ર પારગામી તરીકે ઓળખાવતો છતો જૈન ધર્મની નિંદા કરવા લાગ્યો, એણે પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ રાજાને કહ્યું કે, તમારી સમક્ષ ચીતરેલા આ કુંડાળામાં મધ્યમાં બાવન પલનો મત્સ્ય આકાશમાંથી પડશે. આ વખતે તે ગામમાં બીરાજમાન શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે તે પડતો મત્સ્ય વાયુથી અર્ધી પલ પ્રમાણ શોષાઇ જવાથી, સાડાએકાવન પલનો હશે અને તે કુંડાળાના મધ્યમાં નહીં પરંતુ છેડા પર પડશે. પછી તે મત્સ્ય શ્રી ભદ્રબાહુસ્વામીના કહ્યા પ્રમાણે પડયો. તેથી ક્રોધ પામેલ વરાહમિહિર જૈનોનો વધારે દ્વેષ કરવા લાગ્યો. પછી રાજાને ત્યાં પુત્ર જન્મ $) થયો ત્યારે સર્વ લોકો રાજાને ત્યાં ખુશાલી વ્યક્ત કરી આવ્યા. વરાહમિહિર પણ સો વર્ષનું જી આયુષ્ય થશે એ રીતે કહી આવ્યો. શ્રી ભદ્રબાહુસ્વામી રાજાની પાસે ખુશાલી વ્યક્ત કરવા ગયા નથી. જૈનો આવા વિવેક વગરના છે આ રીતે તેણે પ્રચાર કરવા માંડ્યો અને રાજાને પણ ભંભેર્યો. E છે. આ જાણી શ્રી ભદ્રબાહુસ્વામીએ રાજાને કહેવડાવ્યું કે, હે રાજન ! તમારા બાળકનું આયુષ્ય સાત કે જ દિવસનું છે. સાતમે દિવસે બિલાડીથી તે બાળકનું મૃત્યુ થાશે, તેથી તમને શી રીતે ખુશાલી 3 બતાવીએ ? રાજાએ બધી બિલાડીઓને ગામ બહાર કરાવી અને બાળકનું અનેક રીતે રક્ષણ કરાવવા માંડ્યું, છતાં સાતમે દિવસે બિલાડીના આકારવાળો આગળિઓ ઉપરથી ધાવતા બાળક પર પડવાથી બાળકનું મરણ થઇ ગયું. ત્યારે રાજાએ બિલાડીની સમજ મેળવી. શ્રી કે ભદ્રબાહુસ્વામીની પ્રશંસા કરી, લોકમાં એમની અને જૈન ધર્મની પ્રશંસા થવા લાગી અને દ) 2 વરાહમિહિરની સર્વ સ્થળે નિંદા થવા લાગી. પછી તિરસ્કાર પામેલા વરાહમિહિરે તાપસી દીક્ષા .. ૨૮૯ For Personal & Private Use Only Jain Education international www.janelorary.ang Page #338 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર 54444454454 குழுகுழுழுழுழுமு લીધી. અંતે મરીને તે વ્યંતર થયો, અને પૂર્વભવના વેરથી જૈનો ૫૨ ઉપદ્રવ કરવા માંડયો, ત્યારે વ્યાખ્યાન જૈન સંઘે વિનંતિ કરવાથી એના ઉપદ્રવો નિવારવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘‘ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવીને તેનો ઉપયોગ કરાવી વ્યંતરનો ઉપદ્રવ શાંત કર્યો. શ્રી સંભૂતિવિજયસૂરિ ૯ બેંતાલીશ વર્ષ ગૃહસ્થપણે રહી, ચાલીશ વર્ષ સુધી મુનિપણે રહી, આઠ વર્ષ સુધી આચાર્યપદ ભોગવીને, નેવું વર્ષનું પોતાનું આયુષ્ય ભોગવીને શ્રી ભદ્રબાહુસ્વામીને પાટ સોંપી, વીર નિર્વાણથી એકસો છપ્પન વર્ષે સ્વર્ગે ગયા. શ્રી ભદ્રબાહુસ્વામી પીસ્તાલીશ વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, સત્તર વર્ષ મુનિપણે રહી, અને ચૌદ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્ય તરીકે વિચરી, છોતેર વર્ષ સર્વ આયુષ્ય ભોગવી પોતાની પાટે શ્રી સ્થૂલિભદ્રસૂરિને સ્થાપી શ્રી વીરનિર્વાણથી એકસો સિત્તેર વર્ષે કુમરિગિર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા. શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય ગૌતમ ગોત્રવાળા આર્યસ્થૂલિભદ્રસૂરિનો વૃત્તાંત આ પ્રમાણે છે. પાટલીપુત્ર નગરમાં નવમો નંદ રાજા રાજ્ય કરતો હતો. તેનો ગૌતમ ગોત્રવાળો, કલ્પક મંત્રીનો વંશજ અને જૈન ધર્મનો પરમ ભક્ત એવો શકડાલ નામે મંત્રી હતો. એને લાછલદે નામે પત્ની હતી. તેનાથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા અને યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત પુત્રીઓ થઇ. સ્થૂલિભદ્રે કોશા નામે વેશ્યામાં આસક્ત થઇ બાર વર્ષ ત્યાં રહી ક્રોડોનો વ્યય કર્યો. ત્યાંના રાજાનો એવો નિર્ણય હતો કે જે કોઇ પોતે નવા રચેલા જેટલા શ્લોકો રાજસભામાં મને સંભળાવશે તેને તેટલી સોનામહોરો હું આપીશ. આ વખતે વરરુચિ નામે એક શીઘ્ર કવિ વિદ્વાન બ્રાહ્મણ દરરોજ એકસો આઠ નવાં કાવ્ય બનાવી રાજાને રાજસભામાં સંભળાવી એકસો આઠ સોનામહોરો મેળવવા લાગ્યો. મંત્રીએ વિચાર્યું કે, આ રીતે દ૨૨ોજ આપવાથી રાજખજાનો ખાલી થઇ જાશે. મંત્રીઓએ ખાલી થતા ખજાનાને યુક્તિથી બચાવી લેવો જોઇએ. એટલે તે શકડાલ મંત્રીએ રાજાને કહ્યું, “હે રાજન ! આ રીતે દ૨૨ોજ સોનામહોરો આપી ખજાનો ખાલી કરવો યોગ્ય નથી. આ બ્રાહ્મણ તો નવા શ્લોક સંભાળાવતો નથી. આ શ્લોક તો મારી સાતે છોકરીઓને For Personal & Private Use Only 555554 ( ૨૯૦ www.jainalarary.cfg Page #339 -------------------------------------------------------------------------- ________________ કસિત્ર આવડે છે. રાજાએ કહ્યું મને ખાતરી કરાવ. ત્યારે બીજે દિવસે સભામાં પોતાની સાતે પુત્રીઓને વ્યાખ્યાન લાવી મંત્રીએ પડદામાં બેસાડી. પછી વરસચિએ જે કાવ્ય સંભળાવ્યાં તે બધાં કાવ્યો સાતે મંત્રીપુત્રીઓ કહી ગઇ, એ સાતેની બુદ્ધિ એવી હતી કે પહેલી પુત્રીને એક વખત સાંભળવાથી કંઠસ્થ થઈ જતું, બીજીને બેવાર સાંભળવાથી એ રીતે સાતમી પુત્રીને સાત વાર સાંભળવાથી કંઠસ્થ થઇ જતું હતું એટલે બધી બોલી ગઈ. વરરુચિ એથી અપમાનિત થયો અને આવક પણ બંધ થઇ. તેથી ગુસ્સે થયો છતો શકડાલ મંત્રીને મારવાના ઉપાયો વિચારવા લાગ્યો. એક વખત આ મંત્રી શકપાલને ત્યાં તેના પુત્ર શ્રીયકના વિવાહનો પ્રસંગ આવ્યો. એ પ્રસંગે રાજાને ભેટ આપવા મંત્રીએ પોતાના ઘરે ઉચ્ચ કોટિનાં હથિયારો તૈયાર કરાવવા માંડયાં. આ અવસરને જોઇ છે વરચિએ મીઠાઈ અને બીજી વસ્તુઓ પણ આપીને નગરના બાળકોને કહ્યું કે નગરની ગલીએ ગલીએ બોલતા જાવ કે આ શકડાલ મંત્રી નંદ રાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ બેસાડશે. નગરના બાળકો એ રીતે દરરોજ મોટે સ્વરે બોલવા લાગ્યા. રાજાને કાને આ શબ્દો પડવાથી રાજાએ મંત્રીને ઘરે ગુપ્ત તપાસ કરાવી તો ત્યાં હથિયાર બનતાં જોઇ એ વાત સાચી માની. બીજે દિવસે મંત્રી રાજસભામાં આવીને નમ્યા ત્યારે રાજાએ મુખ ફેરવી નાખ્યું. તેથી ચતુર મંત્રી સમજી ગયા કે રાજાને કોઈકે ભરમાવ્યા છે. મંત્રીએ ઘરે આવી શ્રીયકને કહ્યું કે કોઇ દુ પ્રેરાયેલા રાજા આપણા કુટુંબનો નાશ કરશે. તેથી કુટુંબ રક્ષા માટે આવતીકાલે સભામાં તું મારું મસ્તક તલવારથી ઉડાવી દેજે. શ્રીયકે કહ્યું પિતૃહત્યાનું પાપ મારાથી કેમ કરાય ? ત્યારે મંત્રીએ કહ્યું, એકના મૃત્યુથી આખા કુટુંબની રક્ષા થતી હોય તો તારે તેમ કરવું જોઇશે. હું પોતે તાલપુર વિષ ખાઈને જ સભામાં જઈશ એટલે તને પિતૃહત્યાનું પાપ નહિ લાગે, શ્રીયકે પિતૃવચન માન્યું, છે અને બીજે દિવસે સવારે રાજસભામાં પહેલો ગયો. પછી જ્યારે શકપાલ મંત્રીએ રાજસભામાં ) આવી નમસ્કાર કરવા માથું નમાવ્યું ત્યારે ઉઠીને શ્રીયકે મંત્રીનું માથું કાપી નાખ્યું. રાજાએ કહ્યું ધ શ્રીયક આ તેં શું કર્યું? શ્રીયકે કહ્યું આપનું અહિત ઇચ્છનાર બાપને પણ મારી નાખવો જોઇએ, કે) એ સાંભળી ખુશ થયેલ રાજાએ શ્રીયકને મંત્રીપદ સ્વીકારવા જણાવ્યું. શ્રીયકે કહ્યું મારા મોટાભાઈ Join Education international www.jilbaryo For Personal Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ குருகுகுகுகுகுரு કલ્પસૂત્ર કે સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં છે તેમને આપ મંત્રીપદ આપો, રાજાએ સ્થૂલિભદ્રને બોલાવીને કે 2 મંત્રીપદ સ્વીકારવા જણાવ્યું. સ્થૂલિભદ્રે કહ્યું કે, હું વિચારીને જવાબ આપીશ. પછી અશોકવાડીમાં સ્થૂલિભદ્રે વિચાર્યું કે, આ મંત્રીપદ પિતાના પ્રાણ લેનારૂં થયું. આ રાજકારણ અને સંસાર દુઃખ 2 માટે જ છે. એમ વિચારી સંસાર પરથી મન ઉઠાવી વૈરાગ્યથી તે લોચ કરી મુનિવેશ ધારણ કરી રાજસભામાં આવ્યો. ત્યારે રાજાએ કહ્યું, આલોચિત. એટલે વિચાર કર્યો ? ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું, ' લોચિત. એટલે મેં તો લોચ કરી નાખ્યો. એ સાંભળી રાજા વગેરે સભાજનોએ આશ્ચર્ય અનુભવી 5 - વંદન કર્યું. યૂલિભદ્ર મુનિ ધર્મલાભ આપી ત્યાંથી આચાર્ય શ્રી સંભૂતિવિજયસૂરિ પાસે આવી ને દીક્ષા લઈ અગિયાર અંગ ભણી ગયા, અને ગુરુ આજ્ઞા મેળવી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા. આ રૂ. ત્યાં હાવભાવપૂર્વક અનેક જાતના ભોગવિલાસના ચેનચાળાઓ કરતી અને તેવા જ વચનો ) છે બોલતી વેશ્યાની તેવી ચાર માસની પ્રવૃત્તિથી પણ લેશમાત્ર ચલિત નહિ થનારા યૂલિભદ્ર $ મુનિએ તે વેશ્યાને પ્રતિબોધી બાર વ્રત ધારિણી શ્રાવિકા બનાવી. ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ FD હું પણ “દુક્કર દુક્કર કારગ” એવા માનકારી વચનોથી સત્કાર્યા. અને સંઘ પાસે પણ તેમની કે પ્રશંસા કરી. સિંહ ગુફામાં ગુરુ આજ્ઞા લઇ ચાતુર્માસ કરી આવનાર મુનિથી આ પ્રશંસા સહન છે ન થઈ તેથી તેણે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની માંગણી કરી. ગુરુએ કહ્યું તારું ત્યાં કામ ? એ નથી, છતાં તે મુનિ કોશા વેશ્યાને ત્યાં ગયા અને ચારિત્ર ભાવનાથી પતિત થયા. વેશ્યાએ ) પ્રતિબોધ પમાડવા નેપાળથી રત્નકંબલ લાવવા કહ્યું. મુનિ ઘણા કષ્ટો વેઠી તે લાવ્યા. વેશ્યાએ 5) (Fતે કંબલથી પગ લૂછી ગંદા પાણીના સ્થાને નાંખી દીધી. મુનિએ કહ્યું, આવી કિંમતી વસ્તુને આમ (E કેમ બગાડો છો? એટલે આવા કિંમતી ચારિત્રને તમે કેમ બગાડવા તૈયાર થયા છો? વગેરે કહી દે વેશ્યાએ એ મુનિને પ્રતિબોધ્યા. તેથી તે મુનિ ગુરુ પાસે આવી પ્રાયશ્ચિત સ્વીકારી શુધ્ધ થયા. આ કોઈ વખતે બાર વર્ષનો દુકાળ પડવાથી જૈન મુનિઓને શાસનના આધારભૂત બારમું અંગ સૂત્ર ) દ્રષ્ટિવાદ વિસ્મૃત થવા લાગ્યું. ઘણાને તદન કંઠસ્થ રહ્યું નહિ તેથી તેના અભ્યાસની વ્યવસ્થા ૪) કરાવવા માટે શ્રી શ્રમણ સંઘે નેપાળ દેશમાં વિચરતા શ્રી ભદ્રબાહુસ્વામી જ એકલા દ્રષ્ટિવાદના 50 લ De 1444 For Personal Private Use Ory in Education international Page #341 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર જાણકાર છે. તેમની પાસે બે સાધુઓને મોકલાવી તેમને પાટલીપુત્ર આવવા જણાવ્યું. તેમણે કહ્યું વ્યાખ્યાન કે, હમણા મેં પ્રાણાયામ નામના ધ્યાનમાં પ્રવેશ કરેલ છે, તેથી પાટલીપુત્ર આવી શકાશે નહિ. એ મુનિઓએ આ વાત પાછા આવી શ્રમણ સંઘને કહી એટલે શ્રમણ સંઘે ફરી બે મુનિઓને મોકલાવી શ્રી ભદ્રબાહુસ્વામીને પૂછાવ્યું કે જે શ્રમણ સંઘનું ન માને તેને કઇ શિક્ષા કરવી ? શ્રી તે ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે, શ્રમણ સંઘને ન માને તેને સંઘ બહાર કરવો. પરંતુ શ્રી શ્રમણ સંધે મારા પર કૃપા કરી દષ્ટિવાદ ભણી શકે એવા બુદ્ધિમાન મુનિવરોને અહીં મોકલવા. અહીં તેમને હું વાચના આપીશ જેથી દષ્ટિવાદના અભ્યાસનો અને પ્રાણયામ નામે ધ્યાન કરૂં છું તેનો સુખે નિર્વાહ થાશે. એ રીતે આ બન્ને શાસનના જ કાર્ય સુગમતાથી કરી શકાશે. પછી તે બે મુનિઓએ સંઘ પાસે જઇ એ વિગત જણાવી. ત્યારે શ્રી શ્રમણ સંઘે શ્રી સ્થૂલિભદ્ર આદિ પાંચસો મુનિવરોને શ્રી ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. તેમણે તેને દરરોજ સાત વાચના આપવા માંડી, કેટલાક સમય પછી સ્થૂલિભદ્ર સિવાયના બીજા મુનિઓ સાત વાચનાથી ઉદ્વિગ્ન થઇ ચાલ્યા ગયા. અને સ્થૂલિભદ્ર મુનિએ બે વસ્તુ ઓછી એવા દશપૂર્વનો અભ્યાસ કર્યો. પછી પ્રાણાયામ ધ્યાન પૂર્ણ થવાથી શ્રી ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર મુનિસહિત વિચરતા પાટલીપુત્રના ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે તેને વંદના કરવા સ્થૂલિભદ્ર મુનિની દીક્ષિત થયેલ યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત બહેન પૂ સાધ્વીઓ આવી. શ્રી ભદ્રબાહુસ્વામીને વંદન કરી પૂછ્યું કે અમારા ભાઇ મુનિ ક્યાં છે? આચાર્યશ્રીએ કહ્યું પાછળના ભાગમાં છે. તે સાંભળી તેઓ ત્યાં વંદન કરવા ગઇ. પરંતુ ત્યાં સિંહ ( દેખાયો. તેથી તરત પાછી આવીને આચાર્યશ્રીને કહ્યું કે ત્યાં ભાઇ મુનિ નથી પરંતુ સિંહ છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપયોગ દઈને કહ્યું કે હવે તમે જાઓ ત્યાં તેમના દર્શન થશે. પછી તે મૈં સાધ્વીઓ ત્યાં જઇ વંદન કરી આવી. ત્યારબાદ સ્થૂલિભદ્ર મુનિ વાચના લેવા આવ્યા ત્યારે ૐ વિદ્યાથી સિંહરૂપ બનાવનારા તેમને ગુરુએ કહ્યું, તમો સૂત્રપાઠ માટે અયોગ્ય છો, એમ કહી પાઠ ન આપ્યો. સ્થૂલિભદ્ર મુનિએ પશ્ચાતાપપૂર્વક ક્ષમા માંગી પાઠ આપવા વિનવણી કરી. પરંતુ ગુરુએ વાચના ન આપી. પછી શ્રી શ્રમણ સંધે મળીને તેમને વિનંતી કરી તેથી આચાર્યશ્રીએ ૨૯૩ HIGHER For Personal & Private Use Only U www.jainalarary.cfg Page #342 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે હવે તને આ પાઠ કોઇને ન આપવાની શરતે આપું છું એમ કહી બાકીના ચાર પૂર્વ અર્થ વિનાના દિવ્યાખ્યાન તેમને આપ્યા. એટલે શ્રી ધૂલિભદ્ર છેલ્લા ચૌદ પૂર્વી થયા. શ્રી ધૂલિભદ્ર સ્વામી ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં, ચોવીશ વર્ષ મુનિપણે અને પિસ્તાલીશ વર્ષ યુગપ્રધાન આચાર્ય તરીકે જગત ઉપકાર કરી સાયિક નવાણું વર્ષનું પોતાનું સર્વ આયુષ્ય ભોગવી વીર પ્રભુના નિર્વાણ પછી બસો પંદર વર્ષે વૈભારગિરિ ઉપર પાક્ષિક સંલેખના પૂર્વક અનશન કરી, પોતાની પાટે શ્રી આર્યમહાગિરિ મુનિને સ્થાપી સો મુનિઓથી સેવાતા છતાં સ્વર્ગે ગયા. શ્રી જંબૂસ્વામી છેલ્લા કેવળી વીરશાસનમાં થયા પછી શ્રી સ્થૂલિભદ્ર સ્વામી સુધીના છએ પટ્ટધરો શ્રુતકેવલી ચૌદપૂર્વધારી થયા છે. શ્રી યૂલિભદ્ર સ્વામીને એલાપત્યગોત્રવાળા આર્યમહાગિરિ સ્થવિર અને વસિષ્ઠ ગોત્રવાળા આર્યસુહસ્તિ સ્થવિર એ બે શિષ્યો હતા. જિનકલ્પનો વિચ્છેદ થયા છતાં જિનકલ્પની તુલના કરનારા મુનિવરોમાં વૃષભ જેવા શ્રેષ્ઠ ચારિત્રને પાળનારા આર્યમહાગિરિ આચાર્ય હતા, આર્યસુહસ્તિસૂરિએ શેઠના ઘરે જેમની સ્તવના કરી હતી એવા મહાવંદનીય શ્રી આર્યમહાગિરિજી હતા. આર્યસુહસ્તિસૂરિએ દુષ્કાળને વખતે પોતાના મુનિઓ પાસેથી ભિક્ષાની માંગણી કરનારા એક ભિખારીને દીક્ષા આપી જેનો ઉદ્ધાર કરેલ, તે સંપ્રતિ નામે મહારાજા થયો. આ સંપ્રતિ તે શ્રેણિકના પુત્ર કોણિક તેના પુત્ર ઉદાયી થયેલ તેની પાટે નવનંદ રાજા થયા તેની આ પાટે ચંદ્રગુપ્ત થયો. તેનો પુત્ર બિન્દુસાર, તેનો પુત્ર અશોક તેનો પુત્ર કુણાલ તેનો પુત્ર સંપ્રતિ થયો જેને અશોકે પોતાનું રાજ્ય આપેલ. એક વખત સંપ્રતિ રાજાએ પૂર્વભવમાં પોતાને ચારિત્ર આપનારા ગુરુ શ્રી આર્યસુહસ્તિસૂરિને વરઘોડામાં રાજમાર્ગથી જતા જોયા તેથી રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે ગુરુચરણે જઈ નમી પડ્યો. અને ગુરુએ પણ શ્રતોપયોગથી તેને ઓળખી લીધો. રાજા ગુરુનો ઉપકાર સ્મરણ કરી અનન્ય ભક્ત થઇ અને એણે ગુરુના ઉપદેશથી સવાલાખ જિનમંદિરો બંધાવ્યાં. સવાક્રોડ જિનપ્રતિમાઓ ભરાવી, છત્રીશ હજા૨ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. પંચાણુ હજાર ધાતુની જિનપ્રતિમાઓ કરાવી, હજારો દાનશાળાઓ ચાલુ 5) કરાવી. આ કાર્યોથી એ ભિખારીના જીવ સંપ્રતિરાજાએ ત્રિખંડ પૃથ્વીને શણગારી, અનાર્ય દેશોનો ૨૯૪ 594, 95, 96, 974 41415696 EFFFF Jan Education intentional For Personal www.janelbrary.org Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે કર માફ કર્યો. અને અભ્યાસ કરાવી સાધુનો વેશ પહેરાવી કેટલાક માણસોને અનાર્ય દેશમાં શું વ્યાખ્યાન 5) મોકલી સાધુઓને માટે વિચરવા યોગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પોતાના હાથ નીચેના રાજાઓને જૈન ; ક ધર્મમાં રસ લેતા કર્યા, વિચરતા સાધુઓને વસ્ત્રાપાત્ર વગેરે પ્રાસુક વસ્તુઓ મળતી રહે એવી E વ્યવસ્થા કરાવી. શ્રી આર્યસુહસ્તિસૂરિ આવી શાસન પ્રભાવના કરી સ્વર્ગે ગયા. શ્રી આર્યસુહસ્તિસૂરિને સુસ્થિત અને સુપ્રતિબધ્ધ નામે શિષ્યો હતા. એક ક્રોડ સૂરિમંત્રનો જાપ કરવાથી સુસ્થિત સ્થવિર કોટિક કહેવાતા અને કાકંદીમાં જન્મેલ હતા તેથી સુપ્રતિબધ્ધ સ્થવિર કાકંદિક કહેવાતા. એ બન્ને વધાવચ્ચ ગોત્રવાળા હતા, એમને કૌશિક ગોત્રવાળા આર્યઈન્દ્રદિન વિર શિષ્ય હતા. આર્યઇન્દ્રદિન સ્થવિરને ગૌતમ ગોત્રવાળા આર્યદિનમુનિ શિષ્ય હતા, આર્યદિનમુનિને કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આર્યસિંહગિરિ શિષ્ય હતા, આર્યસિંહગિરિને ગૌતમ ગોત્રવાળા આર્યવજમુનિ શિષ્ય હતા. આર્યવજમુનિને ઉકૌશિક ગોત્રવાળા આર્યવજસેન મુનિ શિષ્ય હતા, આર્યવજસેન મુનિને ચાર શિષ્યો હતા, આર્યનાગિલમુનિ, આર્યપૌમિલ મુનિ, આર્યજયંતમુનિ અને આર્યતાપસમુનિ, આર્યનાગિલ મુનિથી જી. આર્યનાગિલ શાખા નીકળી છે, આર્યપૌમિલ મુનિથી આર્યપૌમિલા શાખા નીકળી છે. $ » આર્યજયંતમુનિથી આર્યજયંતી શાખા નીકળી છે અને આર્યતાપસ મુનિથી આર્યતાપસી શાખા (F નીકળી છે. * વિસ્તારવાળી વાચનાથી પાંચમા પટ્ટધર શ્રુતકેવળી શ્રી આર્યયશોભદ્રસૂરિથી સ્થવિરાવલી આવી રીતે દેખાય છે. તંગિયાયન ગોત્રવાળા આર્યયશોભદ્રસૂરિના આ બે સ્થવિર શિષ્યો પુત્ર જેવા પ્રસિધ્ધ હતા. પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી અને માઢ૨ગોત્રવાળા સ્થવિર આર્યસંભૂતિવિજય, પ્રાચીન ગોત્રવાળા આર્યભદ્રબાહુસ્વામીને આ ચાર, સ્થવિર શિષ્યો સમાન પ્રસિદ્ધ થયા હતા. સ્થવિર આર્યગોદાસમુનિ, સ્થવિર અગ્નિદત્તમુનિ, સ્થવિર યજ્ઞદરમ્ (F) અને સ્થવિર સોમદત્તમુનિ. આ ચાર મુનિઓ કાશ્યપગોત્રી હતા. કાશ્યપગોત્રવાળી SESSAGG999444464 455 414 455 456 457 458 459 44 Jain Education a l For Personal & Private Lise Oy www.janelbrary.org Page #344 -------------------------------------------------------------------------- ________________ 2555555555555555 5 કલ્પસૂત્ર 3 આર્યગોદાસમુનિથી ગોદાસ નામનો ગણ નીકળ્યો છે એ ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે છે વ્યાખ્યાન છે - તામ લિમિકા, કોટિવર્ષિકા, પંડ્રવર્ધનિકા, અને દાસી ખર્બટિકા. એક આચાર્યની સંતતિ તે કુળ, અને બે કે તેથી વધારે આચાર્યોના મુનિઓ એકબીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમનો એક ગણ જાણવો. શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ ઉત્તમ * પુરૂષોના જુદા જુદા અન્વય (વંશ) અથવા વિવક્ષિત આદ્ય પુરૂષની સંતતિ તે શાખા કહેવાય. માઢ૨ ગોત્રવાળા આર્યસંભૂતિવિજયસૂરિ (છઠ્ઠા પટ્ટઘર શ્રુતકેવળી) ને પુત્ર સમાન પ્રખ્યાત આ બાર સ્થવિરો શિષ્ય હતા. નંદનભદ્ર, ઉપનંદભદ્ર, તિષભદ્ર, યશોભદ્ર, સુમનોભદ્ર, મણિભદ્ર, જી. પૂર્ણભદ્ર, સ્થૂલિભદ્ર, ઋજુમતિ, જંબૂ, દીર્ઘભદ્ર અને પાંડુભદ્ર. વળી એ સંભૂતિવિજયસૂરિને પુત્રી ; સમાન પ્રખ્યાત એવી સાત શિષ્યાઓ હતી - યક્ષા, યદિના, ભૂતા, ભૂતદિના, સણા, વેણા, F) રેણા આ સાતે આર્યસંભૂતિવિજયસૂરિના શિષ્ય આર્યસ્થૂલિભદ્રસ્વામીની બહેનો હતી. આર્યસ્થૂલિભદ્રસ્વામીને એલાપત્ય ગોત્રવાળા આર્યમહાગિરિ અને વાસિષ્ઠ-ગોત્રવાળા આર્યસુહસ્તિસૂરિ શિષ્ય હતા એમાં આર્યમહાગિરિજીને પુત્ર સમાન પ્રસિધ્ધિને પામેલા આ આઠ સ્થવિરો શિષ્યો હતા. સ્થવિર ઉત્તર, સ્થવિર બલિસહ, સ્થવિર ધનાઢય, સ્થવિર શ્રીભદ્ર, વિર કોડિન્ય, સ્થવિર નાગ, અને કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડુલકરોહગુપ્ત. પડુલકરોહગુપ્ત દ્રવ્ય, ગુણ, (ક) કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, એ છ પદાર્થની પ્રરૂપણા કરવાથી ષડુ અને ઉલૂક એટલે કૌશિક | ક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી ષડૂલક નામથી ઓળખાતા હતા. એ રોહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય મ નીકળેલ છે. તેનો વૃત્તાન્ત આ પ્રમાણે છે. કોઇક ગામથી રોહગુપ્ત મુનિ પોતાના ગુરુને વંદન . કરવા જ્યાં ગુરુ હતા તે ગામમાં પ્રવેશ કરતા હતા ત્યારે સંન્યાસી પોટ્ટુશાલ નામના વાદીની સાથે વાદ કરવાનો પડહ વાગતો હતો તે ઝાલ્યો, પછી ગુરુ પાસે આવી વંદન કરીને વાદની વાત જણાવી, ગુરુએ કહ્યું તે આ ઠીક ન કર્યું, કારણ એ વાદી અનેક વિદ્યાઓથી ગર્વિષ્ઠ છે. એની પાસે વૃશ્ચિક, સર્પ, મુષક, મુગી, વરાહી, કાકી, શકુનિકા એ સાત મંત્ર વિદ્યાઓ છે. તેથી તી 5444 44 LGHHHHS449 in Education international For Personal Usery Page #345 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે તે પ્રતિવાદીને હેરાન કરે છે. પછી વાદનો નિર્ણય જાણી ગુરુએ પાઠસિધ્ધ એવી મયૂરી, નકૂલી, એ વ્યાખ્યાન (5) બિલાડી, વાવણ, સિંહણ, ઉલૂકી, શ્યની, એ સાત પ્રતિવિદ્યાઓ રોહગુપ્તને આપી અને બીજા ગમે છે કે તે ઉપદ્રવને હરવા માટે મંત્રીને રજોહરણ આપ્યું. ગુરુકૃપા મેળવી રોહગુપ્ત રાજસભામાં વાદ ) કરવા ગયા ત્યાં સંન્યાસી પોટ્ટશાલે જૈન સાધુઓ ઘણા વિદ્વાન હોય છે એમ જાણીને જૈન સાધુ જીતી ન શકે એ માટે જૈનોને માન્ય એવી જીવ અને અજીવ એવી બેજ રાશિ છે એવો પૂર્વ ૫ સ્થાપિત કરી દીધો. સુખ, દુ:ખ, પુણ્ય પાપ, દિવસ રાત, દ્રવ્ય ભાવ, એ બે રાશિઓ છે તેમ » જીવ અજીવ બે રાશિ છે. રોહગુણે કહ્યું જીવ, અજીવ, અને નોજીવ એમ ત્રણ રાશિ છે. જેમ ઝુ (F) સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, હ્રસ્વ-દીર્ઘ-સ્કુત, બ્રહ્મા-વિષણુ-મહેશ, ઉત્તમ-મધ્યમ-અધમ, સવાર-બપોર- HD સાંજ એ ત્રણ ત્રણ વસ્તુ છે તેમ વગેરે બોલતાં રોહગમે ત્રણ રાશિની સિધ્ધિ કરી બતાવી વાદીને નિરુત્તર બનાવ્યો તેથી ગુસ્સામાં આવેલ વાદી તાપસે પોતાની સાત વિદ્યાઓ રોહગુપ્ત પર વાપરી, રોહને પ્રતિવિદ્યાઓથી તેની વિદ્યાઓને પરાસ્ત કરી, પછી તાપસે રાસથી વિદ્યાને આ વાપરી. રોહગુણે રજોહરણથી તેને જીતી લીધી, તાપસ ઝંખવાણો પડી ગયો. રોહગુણે રાજસભામાં શું 5) જીત મેળવી મહોત્સવપૂર્વક ગુરુ પાસે આવી વિજયવૃત્તાંત ગુરુને કહ્યો. ગુરુએ કહ્યું જીત્યો એ " F સારું કર્યું પરંતુ નો જીવ પ્રરૂપણા એ ઉસૂત્રપ્રરૂપણા છે. તેનું મિથ્યા દુષ્કૃત રાજસભામાં જઈને (F) દઈ આવ. તેમ કરવાની ના કહીને રોહગુપ્ત ગુરુ સાથે જ રાજસભામાં વાદ માંડયો, છ માસ કે 2 વાદ ચાલ્યો પછી સજાની અધીરતાથી ગુરુએ દેવાધિષ્ઠિત કુત્રિકાપણથી નોજીવ નામની વસ્તુ છે મંગાવી તે ન મળવાથી રોહગુપ્ત શરમિંદો થઈ ગયો. ગુરુએ એકસો ચુમ્માલીશ પ્રશ્નોથી રોહગુપ્તને 5) પરાજિત કર્યો છતાં તે પોતાના કદાગ્રહને છોડતો ન હતો તેથી ગુરુએ તેના પર રાખ નાખી ] વોસિરાવી સંઘ બહાર જાહેર કર્યો. ત્યાર પછી એ ઐરાશિક રોગુપ્ત છઠ્ઠો નિર્વ થયો એણે છે વૈશેષિક દર્શન પ્રવર્તાવ્યું. 941414141414141 SGGGHH4444444444444 44444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #346 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર શ્રી આર્યમહાગિરિના શિષ્ય ઉત્તર અને બલિસ્સહથી ઉત્તર બલિસ્સહ નામનો ગણ નીકળેલ છે તેની કૌશાંબિકા, સૌરિતિકા, કૌડંબિની અને ચંદનાગરી એ ચાર શાખાઓ કહેવાય છે. શ્રી આર્યસુહસ્તિસૂરિને પુત્રની જેમ પ્રસિદ્ધ થયેલા આ બાર શિષ્યો હતા. આર્યરોહણ, ભદ્રયશ, મેધગણી, કામધ્ધિ, સુસ્થિત, સુપ્રતિબધ્ધ, રક્ષિત, રોહગુપ્ત, ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, બહ્મગણી ૐ અને સોમગણી. આર્યસુહસ્તિસૂરિના શિષ્ય કાશ્યપગોત્રી રોહણ મુનિથી ઉદેહગણ નામે ગણ નીકળ્યો છે. તેની ઉડુંબરિકા, માસપૂટિકા, મતિપત્રિકા અને પૂર્ણ પત્રિકા, એ ચાર શાખાઓ કહેવાઇ અને ગણના નાગભૂત, સોમભૂત, ઉલ્લગચ્છ, હસ્તલિમ, નંદિત્ય, અને પરિહાસક એ છ કુળો કહેવાયાં. આર્યસુહસ્તિસૂરિના હારિતગોત્રી શિષ્ય શ્રીગુપ્તથી ચારણ નામે ગણ નીકળેલ છે. તેની ચાર શાખાઓ અને સાત કુળ થયાં છે. હારિતમાલાગારી, સંકાસિકા, ગવેધુકા અને વજ્રનાગરી એ ચાર શાખાઓ અને વત્સલિપ્ત, પ્રીતિધર્મિક, હાલિત્ય, પુષ્પમિત્ર, માલિત્ય, આર્યવેટક અને કૃષ્ણસખ એ સાત કુળો જાણવાં. આર્યસુહસ્તિસૂરિના ભારદ્વાજગોત્રી શિષ્ય ભદ્રયશથી ઉડુવાડીય નામે ગણ નીકળેલ છે. તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો થયાં છે. (F) મૈં ચંપિજિકા, ભદ્રાનિકા, કાકંદિકા અને મેઘલાર્જિકા, એ ચાર શાખાઓ અને ભદ્રયશિક, ભદ્રગુપ્તિક, અને યશોભદ્ર એ ત્રણ કુળ જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના કુંડિલગોત્રી કામર્થિ શિષ્યથી વેશવાટિક નામે ગણ નીકળેલ છે તેની ચાર શાખા અને ચાર કુળો થયાં છે. શ્રાવસ્તિકા, રાજ્યપાલિકા, અંતરાજિકા અને ક્ષેમલાજિકા એ ચાર શાખાઓ અને ગણિક, મેધિક, કામર્થિક, અને ઇન્દ્રપૂરક, ચાર કુળો જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના વાસિષ્ઠગોત્રી શિષ્ય ઋષિગુપ્ત કામંદિથી માણવ નામે ગણ નીકળેલ છે તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો થયાં છે. કાસવર્જિકા, ગૌતમાર્જિકા, વાસિષ્ઠિકા, અને સૌરાષ્ઠિકા એ ચાર શાખાઓ અને ઋષિગુપ્ત, ઋષિદત્ત અને અભિજયંત, એ ત્રણ કુળો જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના શિષ્ય વ્યાધ્રાપત્યગોત્રવાળા અને કોટિક તથા કાકંદ તરીકે ઓળખાતા આર્યસુસ્થિત અને આર્યસુપ્રતિબધ્ધથી કોટિક નામે ગણ குகுகு F Jain Education internatio For Personal & Private Use Only குகுகுகுகுகுகுகுகுகுகுகுகு EE વ્યાખ્યાન ૯ ૨૯૮ www.jainslturary/cf Page #347 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન st કલ્પસૂત્ર ? એ નીકળેલ છે તેની ચાર શાખાઓ અને ચાર કુળો થયાં છે. ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ અને એ મધ્યમિલા એ ચાર શાખાઓ અને બ્રહ્મલિત, વત્સલિત, વાણિજ્ય અને પ્રશ્નવાહન એ ચાર કુળો $ જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના શિષ્ય સુસ્થિત અને સુપ્રતિબધ્ધના પાંચ શિષ્યો પુત્રની જેમ ) પ્રસિદ્ધિને પામેલા હતાં. તેમના આર્ય ઇન્દ્રદિન, પ્રિયગ્રંથી, કાશ્યપગોત્રી વિદ્યાઘરગોપાલ, ઋષિદત્ત અને અદત્ત એ નામ હતાં. એ પાંચ શિષ્યોમાંથી એક પ્રિયગ્રંથિસૂરિનો પ્રસંગ કહીએ છીએ. અજમેર સમીપે કે ગર હતું. ત્યાં સુભટપાલ નામે રાજા હતો. એક વખતે ત્યાં બ્રાહ્મણોએ યજ્ઞમાં બોકડાનું બલિદાન આપવાનો નિર્ણય કરેલ ત્યારે ત્યાં પ્રિયગ્રંથિસૂરિ આવેલા, એમણે શ્રાવકને મંત્રેલ વાસક્ષેપ આપી બોકડા ઉપર નાખવા જણાવ્યું. શ્રાવકે તેમ કર્યું તેથી તરત જ અંબિકાદેવીથી ૪ અધિષ્ઠિત થયેલ બોકડો આકાશમાં અધ્ધર રહી બોલવા લાગ્યો કે, “અરે બ્રાહ્મણો તમો મારી આહુતિ આપવા બાંધી લાવ્યા છો ? જો તમારા જેવો નિર્દય હું પણ થાઉં તો ક્ષણમાં તમને બધાને મારી શકે છે, પરંતુ મને મારો દયાધર્મ તેમ કરતાં અટકાવે છે, શ્રી કૃષ્ણે કહ્યું છે કે, “હે ભારત ! પશુના શરીરમાં જેટલા રૂંવાટા છે, તેટલા હજાર વર્ષો સુધી પશુનો ઘાત કરનાર નરકમાં રીબાય ? છે, સુવર્ણના મેરુનું કે, સુવર્ણની આખી પૃથ્વીનું દાન એક જીવને આપેલ અભયદાનની બરાબરી શું કરી શકતું નથી. સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાન આપનારના પુણ્યનો નાશ થતો 5 (5) નથી. લોકોએ પૂછયું તમો કોણ છો? બોકડાએ કહ્યું હું અગ્નિ છું, મારા વાહનરૂપ આ પશુનો - E. વધ શા માટે કરો છો ? તમો ધર્મ કમાવા ખાતર જ જો વધ કરતા હો તો, આ નગરમાં આવેલા કે પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ ધર્મ પૂછી તે પ્રમાણે ધર્મ કરો તો તમે સુખી થશો નહીં તો દુ:ખી થઈ જશો, એ આચાર્ય અપ્રતિમ સત્યવાદી અને દયાળુ છે. બ્રાહ્મણો વગેરેએ પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ શું તેમણે કહેલ જૈન ધર્મ સ્વીકાર્યો અને સુખી થયા. : ૨૯૯ f444444444444444444 f4444444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.jainerary ang Page #348 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் આ પ્રિયગ્રંથિસૂરિથી મધ્યમા શાખા નીકળી છે અને આર્યવિદ્યાઘર ગોપાળથી વિદ્યાધર દ્વિવ્યાખ્યાન શાખા નીકળી છે, કાશ્યપગોત્રી આર્યઇન્દ્રદિનને ગૌતમ ગોત્રી આર્યદિન મુનિ શિષ્ય હતા. આર્યદિન મુનિને પુત્ર જેવા પ્રસિધ્ધિ પામેલા માઢરગોત્રવાળા આર્યશાન્તિસેનિક અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રવાળા આર્યસિંહગિરિ એ બે શિષ્યો હતા. આર્યશાન્તિસેનિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી છે. એ આર્યશાન્તિસેનિકને પુત્રની પેઠે પ્રસિધ્ધ થયેલા-આર્યસેનિક. ) આર્યતાપસ, આર્યકુબેર અને આર્યઋષિપાલિત એ ચાર શિષ્યો હતા. આર્યસેનિકથી આર્યસેનિકા શાખા નીકળી છે. આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી છે. આર્યકુબેરથી આર્યકુબેરી શાખા નીકળી છે અને આર્યઋષિપાલિતથી આર્યઋષિપાલિતા શાખા નીકળી છે. જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી આર્યસિંહગિરિને પુત્ર જેવી પ્રસિધ્ધિ પામેલા-આર્યધનગીરિ, આર્યવજ, આર્યસમિત અને આર્યસ્થવિર અરદિન, એ ચાર શિષ્યો હતા. એમાંથી આર્યવજનું વર્ણન આ પ્રમાણે છે :- તુંબવન ગામમાં ધનગિરિ અને સુનંદા નામે પતિપત્ની રહેતાં હતાં. પતિ ધનગિરિએ દીક્ષા લીધી ત્યારે પત્ની સુનંદા ગર્ભવતી હતી. તેણીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ પછી પિતાની દીક્ષાની વાત તરત સાંભળી તેથી પુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લેવા તીવ્ર ઇચ્છા થઇ, દ્રિ તેથી માતાનો મોહ ઉતરી જાય તે માટે પુત્રે નિરંતર રૂદન શરૂ કર્યું. રૂદનથી માતાએ કંટાળીને ભિક્ષા માટે પુત્રના પિતા ધનગિરિ સાધુ આવ્યા તેને છ માસનો પુત્ર વહોરાવી દીધો. ધનગિરિએ એ બાળક ગુરુને સોંપ્યો. ગુરુએ તેમાં બહુ ભાર હોવાથી વજ નામ રાખ્યું. એ બાળકે પારણામાં શું રહી સાંભળી સાંભળીને અગિયારે અંગને કંઠસ્થ કરી લીધાં. બાળકને જોઈ જોઇને માતાનું મન લલચાયું અને બાળકને પાછો લેવા પ્રયત્ન કર્યા. રાજસભામાં કલહ ગયો અને સભામાં જેના ક બોલાવ્યાથી બાળક જેની પાસે જાય તેનો બાળક, એવો ચુકાદો અપાયો. સભા ભરાઇ માતાને પહેલી તક અપાઈ. તેથી માતાએ શ્રેષ્ઠ મીઠાઇઓ, સુંદર રમકડાંઓ વગેરે આપવા માંડયાં. પણ તે ત્રણ વર્ષનો બાળક તેથી લલચાયો નહિ. પછી ધનગિરિએ રજોહરણ બતાવ્યું તે લેવા બાળક દોડી ગયો અને લઈ લીધું પછી થોડો સમય રહીને બાળકે દીક્ષા લીધી. એટલે માતાએ પણ દીક્ષા 55555555555555 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #349 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર લીધી. વજસ્વામી આઠ વર્ષના થયા ત્યારે પૂર્વ ભવના મિત્ર જાંભક દેવે સકરકોળાપાકની ભિક્ષા જી વ્યાખ્યાન આપવા માંડી અનિમેષ દષ્ટિ જોઈ દેવપિંડ જાણી વજમુનિએ ભિક્ષા સ્વીકારી નહિ. આથી પ્રસન્ન થયેલા દેવે તેમને વૈક્રિયલબ્ધિ આપી. વળી કોઇવાર દેવોએ ઘેબર વહોરાવવા માંડેલ તેને પણ દેવપિંડ જાણીને ન લેનાર વજમુનિને તેમણે આકાશગામિની વિદ્યા આપી. પાટલીપુત્રના કિ ધનશ્રેષ્ઠીની રૂક્ષ્મણી નામની કન્યાએ સાધ્વીજીઓના મુખેથી ગવાતા વજસ્વામીના ગુણોને સાંભળ્યા ત્યારે કન્યાએ પરણું તો વજસ્વામીને પરણું, એવો નિર્ણય કર્યો, વજસ્વામી એ નગરમાં આવ્યા ત્યારે ધનશ્રેષ્ઠીએ એક ક્રોડની મિલ્કત સાથે કન્યા આપવા માંડી. પરંતુ વજસ્વામી મોહમાં ન પડ્યા અને કન્યાને પ્રતિબોધીને દીક્ષા આપી. કોઈ વખતે ભયંકર દુષ્કાળ પડવાથી શ્રીસંઘને પટવસ્ત્ર ઉપર બેસાડીને સુકાળવાળા પ્રદેશમાં લઈ ગયા, ત્યાંના બૌધ રાજાએ જૈનમંદિરોમાં ફુલોને લાવવાની સખ્ત મનાઈ કરી. પર્યુષણ પર્વ વખતે શ્રાવકોએ વજસ્વામીને એ બાબત વિનંતિ કરી તેથી આકાશગામિની વિદ્યાથી તેઓ માહેશ્વરીપુરીમાં પોતાના મિત્ર માળીને અને હિમવંત પર્વત પર જઇને શ્રીદેવીને એ વાત જણાવીને બૌધ રાજાના રાજ્યમાં જિનમંદિરો માટે પુષ્ય પૂજાની સ વ્યવસ્થા કરાવી અને ત્યાં દૈવિક મહોત્સવથી જૈન શાસનની પ્રભાવના કરાવી તેથી આશ્ચર્ય ચકિત થઈ રાજાએ પણ જૈન ધર્મ સ્વીકાર્યો અને તે વ્રતધારી શ્રાવક બન્યો. એક સમયે કફ નિવારણ માટે સૂંઠનો કકડો કાન પર ચડાવી રાખેલ હતો. વજસ્વામીને તે પ્રતિક્રમણ કરતી વખતે કાન પરથી પડી જતાં ખાવાનું ભૂલી ગયાની વાત યાદ આવી. પોતાના પ્રમાદ માટે દુ:ખ થયું અને મેં અલ્પ આયુષ્ય છે એમ જણાયું. પછી વજસેન નામના પોતાના શિષ્યોને કહ્યું કે, હવે બાર વર્ષનો ? દુષ્કાળ પડવાનો છે. અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તને ભિક્ષા મળવાનો પ્રસંગ આવે (1) તેના બીજા જ દિવસે સુકાળ થવાનો છે. એ વાત ધ્યાનમાં રાખજે. એ રીતે કહી પોતાની સાથે ! રહેલા સાધુઓની સાથે રથાવર્ત પર્વત ઉપર ગયા અને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા. તે વખતે ચોથું સંઘયણ અને દશ પૂર્વ વિચ્છેદ પામ્યાં. પછી બાર વર્ષનો દુકાળ થયો. એક વખતે વજસેન પE. મુનિ સોપારક નગરમાં જિનદત્ત શ્રાવકના ઘરે તેની ઇશ્વરી નામની સ્ત્રી, લક્ષ મૂલ્યવાળા ચોખાને રે ૩૦૧ 44444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #350 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર B રાંધીને તેમાં ઝેર મેળવવાનો વિચાર કરી રહી હતી ત્યારે ત્યાં પહોંચી ગયા અને કુટુંબ સહિત કે વ્યાખ્યાન મરી જવાની ક્રિયા અટકાવી ગુરુ વચન કહી સંભળાવ્યું. તેથી ઝેર ભેળવતાં તેણી અટકી ગઇ. બીજે જ દિવસે સવારમાં જ વહાણોમાં પુષ્કળ ધાન્ય આવી પડ્યું અને સર્વત્ર સુકાળ થઈ ગયો. પછી જિનદત્તે પોતાની સ્ત્રી તથા નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચારે પુત્રો સહિત દીક્ષા લીધી. એ ચારે પુત્ર મુનિઓના નામથી ચાર શાખાઓ થઇ. આર્યસિંહગિરિના શિષ્ય ) આર્યસમિતિથી બંભદીપિકા શાખા નીકળી છે. બ્રહ્મદ્વિીપમાં પાંચસો તાપસો રહેતા હતા. તેમાં એક તાપસ જમીન પર ચાલે તેમ પાણી ભરેલ નદી પરથી ચાલ્યો જઈ નગરમાંથી ભિક્ષા લેતો. લોકોમાં એવી વાત ચાલી કે આ તાપસ કેવો પ્રભાવશાળી છે. જૈનોમાં એવો કોઇ હાલ દેખાતો નથી. આ સાંભળી શ્રાવકોએ વજસ્વામીના મામા અને ગુરુભાઇ આર્યસમિતસૂરિને ત્યાં બોલાવ્યા, વિગત જાણી આર્યસમિતસૂરિએ કહ્યું, આ પ્રભાવ નથી પાદલપથી જ આમ કરાય છે. સૂરિના જ કહેવાથી નદી ઊતરી આવેલા તાપસને જમવાનું આમંત્રણ આપી જમાડવા માટે તાપસના પગ પાવડી સહિત સારી રીતે ધોઈ લેપન નષ્ટ કરી જમાડીને સાથે નદીએ આવ્યા. શ્રાવકાદિ જોતા હતા અને તાપસ નદીમાંથી જવા લાગ્યો પણ લેપ ધોવાઈ ગયેલ હતો તેથી ડૂબવા માંડયો. લોકોએ મશ્કરી કરવા માંડી ત્યારે ત્યાં આર્યસમિતસૂરિ પધાર્યા અને હાથમાંથી ચૂર્ણ નદીમાં નાખીને કહ્યું કે બેન્ના નદી મને સામે પાર જવા દે એટલું કહ્યાની સાથે જ નદીના બન્ને કાંઠા મળી ગયા સૂરિજી તરત સામે પાર ગયા, આથી લોકો ખૂબ પ્રભાવિત થયા. પછી સૂરિજી તાપસ ક આશ્રમમાં ગયા ત્યાં તાપસોને પ્રતિબોધી દીક્ષા આપીને શિષ્ય બનાવી સાથે લાવ્યા એ તાપસોથી ) બ્રભદીપિકા શાખા પ્રસિધ્ધ થઈ. આર્યમહાગિરિ, આર્યસુહસ્તિ, આર્યગુણસુંદર, આર્યશ્યામ, આર્યસ્કંદિલ, આર્યદેવતિમિત્ર, આર્યધર્મ, આર્યભદ્રગુપ્ત, આર્યશ્રીગુપ્ત અને આર્યવજસ્વામી એ દશ દશપૂર્વીઓ યુગપ્રધાન મહાપુરુષો થઈ ગયા છે. 444444444 ૩૦૨ in Education international For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે. આર્યવજસ્વામીથી વજશાખા નીકળી છે. આર્યવજસ્વામીને પુત્રની પેઠે પ્રસિધ્ધ થયેલા આર્ય શું વ્યાખ્યાન વજસેન, આર્યપધ, અને આર્યરથ એ ત્રણ શિષ્યો હતા. આર્યવજસેનથી આર્યનાઇલી શાખા નીકળી છે. આર્યપધથી આર્યપદ્મશાખા નીકળી છે અને આર્યરથથી આર્યજયંતી શાખા નીકળી ) છે. વચ્છસગોત્રી આર્યરથને કૌશિકગોત્રી આર્યપુષ્પગિરિ શિષ્ય હતા. આર્યપુષ્પગિરિને ગૌતમગૌત્રી આર્યફલ્યુમિત્ર શિષ્ય હતા, આર્યફલ્યુમિત્રને વાસિષ્ઠગોત્રી આર્યધનગિરિ શિષ્ય હતા. આર્યધનગિરિને કુચ્છસગોત્રી આર્યશિવભૂતિ શિષ્ય હતા. આર્યશિવભૂતિને કાશ્યપગોત્રી છે આર્યભદ્ર શિષ્ય હતા, આર્યભદ્રને કાશ્યપગોત્રી આર્યનક્ષત્ર શિષ્ય હતા, આર્યનક્ષત્ર મુનિને શું કાશ્યપગોત્રી આર્યરક્ષમુનિ શિષ્ય હતા. આર્યરક્ષમુનિને ગૌતમ ગોત્રી આર્યનાગમુનિ શિષ્ય હતા, ; આર્યનાગમુનિને વાસિષ્ઠગોત્રી આર્યજેહિલમુનિ શિષ્ય હતા, આર્યજેહિલને માઢરગોત્રી આર્યવિમુનિ શિષ્ય હતા. આર્યવિષમુનિને ગૌતમગૌત્રી આર્યકાલકમુનિ શિષ્ય હતા. આર્યકાલકમુનિને ગૌતમ ગોત્રી આર્યસંપાલિક અને આર્યભદ્રમુનિ શિષ્યો હતા. એ બન્ને મુનિઓને ગૌતમગોત્રી આર્યવૃધ્ધમુનિ શિષ્ય હતા. આર્યવૃદ્ધમુનિને ગૌતમગૌત્રી આર્યસંઘપાલિક મુનિ શિષ્ય છે હતા. આર્યસંઘપાલિક મુનિને કાશ્યપગોત્રી આર્યહસ્તિમુનિ શિષ્ય હતા. આર્યહસ્તિમુનિને સુવ્રતગોત્રી આર્યધર્મમુનિ શિષ્ય હતા, આર્યધર્મમુનિને કાશ્યપગોત્રી આર્યસિંહમુનિ શિષ્ય હતા. આર્યસિંહમુનિને કાશ્યપગોત્રી આર્યધર્મમુનિ શિષ્ય હતા. આર્યધર્મમુનિને કાશ્યપગોત્રી આર્યસંડિલમુનિ શિષ્ય હતા. હવે ચૌદ ગાથાઓથી ઉપર કહેલા મહામુનિવરોને વંદના કરેલ છે તે અર્થથી કહેવાય છે. ગૌતમ ગોત્રી ફલ્યુમિત્ર મુનિને, વાસિષ્ઠગોત્રવાળા ધનગિરિમુનિને, કુચ્છસગોત્રવાળા 2 શિવભૂતિમુનિને તથા કૌશિકગોત્રી દુર્જય કૃષ્ણમુનિને હું વંદન કરું છું | ૧ | તે બધાને મસ્તક છે જી વડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા આર્યભદ્રમુનિને, આર્યનક્ષત્રમુનિને અને આર્યરક્ષમુનિને પણ વંદના કરું છું. મેં ૨ ગૌતમગોત્રી આર્યનાગમુનિને, વાસિષ્ઠગોત્રી આર્યજેહિલમુનિને, ;) કે ૩૦૩ 57454455 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #352 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર માઢરગોત્રી આર્યવિષમુનિને અને ગૌતમ ગોત્રી આર્યકાલકમુનિને પણ હું વંદન કરું છું | ૩ વ્યાખ્યાન ગૌતમ ગોત્રી ગુમકુમારમુનિને તથા સંપાલિકમુનિને અને ભદ્રમુનિને, તથા ગૌતમ ગોત્રવાળા આર્યવૃદ્ધિમુનિને હું વંદના કરું છું. ૪ એમને મસ્તક વડે વંદન કરીને, સ્થિર સત્વ, ચારિત્ર અને જ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા સંઘપાલિક મુનિને હું વંદના કરું છું. તે ૫ | ક્ષમાના સાગર, (F) ધીર અને ફાલ્ગન શુકલ પક્ષમાં કાળધર્મ પામેલા, કાશ્યપગોત્રવાળા આર્યહસ્તિમુનિને હું વંદન ક કે કરું છું ૬ / શીલલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવોએ ઉત્તમ છત્ર ધારણ (E) 2 કરેલ હતું તે સુવ્રતગોત્રી આર્યધર્મમુનિને હું વંદન કરું છું ૭ કાશ્યપગોત્રી આર્યસિંહમુનિ મેં તથા આર્યહસ્તિમુનિને તથા મોક્ષસાધક આર્યધર્મ મુનિને હું વંદન કરૂં છું || ૮ || તેમને મસ્તકથી વંદન કરીને, સ્થિર સત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત ગૌતમગોત્રી આર્યજબુમુનિને હું વંદન કરું છું || ૯ | વિનયી, માયારહિત, અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર યુક્ત કાશ્યપગોત્રી આર્યનંદિતમુનિને કિ હું વંદન કરું છું . ૧૦ | સ્થિર ચારિત્રવાળા અને ઉત્તમ સમ્યકત્વ અને સત્વયુક્ત માઢરગોત્રી ) આર્યદેસિગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરું છું ૧૧ || અનુયોગને ધરનારા, મતિના સાગર, ૨ મહાનસત્વવાળા એવા વચ્છસગોત્રી આર્યસ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને હું વંદન કરું છું ૧૨ જ્ઞાન, 2 દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર, ગુણો વડે મહાન, એવા ગુણવાન આર્યકુમાર ધર્મગણિને હું 5) વંદન કરૂં છું ૧૩ સૂત્ર અને અર્થ સ્વરૂપ રત્નોથી ભરેલા ક્ષમા, દમ એ માદેવ ગુણોથી યુક્ત 5) કાશ્યપગોત્રી શ્રી દેવર્ધ્વિ ગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરું છું કે ૧૪ છે. સ્થવિરાવલિ સમાપ્ત. ઇતિ નવમું વ્યાખ્યાન F44444444444447 541551561555514141414 ૩૦૪ www.janelayang Jain Education international For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) શ્રી કલ્પસત્ર વ્યાખ્યાન - ૧૦ $વ્યાખ્યાન GEEE 5444444444444444 અઠ્ઠાવીશ પ્રકારની સાધુ સમાચારી કહેવાય છે. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ વર્ષાકાળના એક માસ અને વશ દિવસ ગયા પછી એટલે અષાઢ સુદિ પૂર્ણિમાથી એક માસ અને વીશ દિવસ એટલે પચાશ દિવસ ગયે છતે ચોમાસામાં પર્યુષણ પર્વ કરેલ છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય ! તે શા કારણે એમ કહેવાય છે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ ચોમાસાનો એક માસ અને વીશ દિવસ વ્યતીત થયા પછી પર્યુષણ પર્વ કરેલ છે અને તેઓ વર્ષાવાસ રહ્યા છે. ગુરુએ કહ્યું કે જે કારણે ઘણું કરીને ગૃહસ્થોનાં ઘરો સાદડી વગેરેથી ઢંકાયેલાં હોય છે. ખડી () ચૂના વગેરેથી ધોળાયેલાં હોય છે, ઘાસ વગેરેથી આચ્છાદિત કરેલાં હોય છે, છાણ વગેરેથી 5 » લીંપેલાં હોય છે, વાડ વગેરેથી સુરક્ષિત હોય છે, ઘસીને ખાડાખડિયા પૂરીને સરખાં કરેલાં હોય છે દિ છે, પાષાણના કટકા વગેરેથી ઘસીને લીસાં કરેલાં હોય છે, ધૂપથી સુવાસિત કરેલાં હોય છે, E. પરનાળો ગોઠવીને અને ખાળો બરાબર કરીને પાણીને જવાના માર્ગ કરેલા હોય છે. એ રીતે ગૃહસ્થોએ પોતાના માટે પોતાનાં ઘર તૈયાર કરેલાં હોય છે. પોતાના માટે અચિત્ત કરેલાં હોય છે, ગૃહસ્થોના ઉપયોગ માટે હોય છે, પોતાના માટે જીવ-જંતુ રહિત બનાવેલાં હોય છે. તે કારણથી એમ જણાવાય છે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ વર્ષાઋતુની વીશ રાત સહિત ) Eી એક માસ વ્યતીત થયે છતે વર્ષાવાસ રહ્યા હતા. એક માસ અને વીશ દિવસ પછી પર્યુષણા કરવા (E) ટલે પર્યુષણ પર્વ આરાધ્યા પછી ચોમાસાનો બાકી રહેલ કાળ સ્થિરતા કરવી, જેથી મ ? તે આરંભમાં નિમિત્તભૂત ન થાય એ અહીં સાર છે. જેવી રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ વર્ષાઋતુના વીશ દિવસ સહિત એક માસ રૂવીત્યા પછી પષણ વર્ષાવાસ રહ્યા હતા તેવી રીતે ગણધરોએ પણ ચોમાસાના પચાશ દિવસ fi41 4444444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #354 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર FERRE குழுழுழுகு ૧૦ ગયે છતે પર્યુષણ પર્વ-વર્ષાવાસ કરેલ છે. જેવી રીતે ગણધરોએ વર્ષાકાળના વીશ દિવસ સહિત વ્યાખ્યાન એક માસ વીત્યા બાદ પર્યુષણ પર્વ કરેલ છે. તે રીતે ગણધરોના શિષ્યોએ પણ વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. જેવી રીતે ગણધરોના શિષ્યોએ પણ વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. તેવી રીતે સ્થવિરોએ પણ વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે. જેવી રીતે સ્થવિરોએ વર્ષાકાળના પચાશ દિવસ ( ગયે છતે પર્યુષણ પર્વ કરેલ છે તેવી રીતે હમણાના શ્રમણનિગ્રંથો વિચરી રહ્યા છે, તેઓ પણ વર્ષાઋતુના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરે છે. અમારા આચાર્ય, ઉપાધ્યાયો પણ એવી જ રીતે વર્ષાકાળના પચાશ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરે છે અને અમે પણ એ જ રીતે ચોમાસાના પચાસ દિવસ ગયે છતે પર્યુષણ પર્વ કરીએ છીએ. અપવાદ તરીકે ક્યારેક ભાદરવા સુદિ પાંચમથી એક દિવસ પહેલાં પણ કરવા કલ્પે પરંતુ ભાદરવા સુદિ પાંચમની રાત્રિ ઓળંગીને પછી પર્યુષણ પર્વ કરવાં કલ્પે નહિ. એટલે કે ચોમાસાના આષાઢી પૂનમથી પચાશમે દિવસે પર્યુષણ પર્વ કરવાનાં છે કોઇ વિશેષ કારણવશાત્ કારણ પૂરતા ઓગણપચાસમે દિવસે પર્યુષણ પર્વ કરવાં કલ્પે પરંતુ એકાવનમે કે અડતાલીશમે દિવસે પર્યુષણ પર્વ કરવાં કલ્પે નહીં. વર્ષાકાળમાં ચોમાસું રહેલા સાધુસાધ્વીઓને ચાર દિશાઓમાં અને ચાર વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉં એટલે પાંચ ગાઉ સુધીનો અવગ્રહ રાખવો કલ્પે, અર્થાત્ દરેક દિશાવિદિશામાં અઢી ગાઉનો જવાનો અને અઢી ગાઉ આવવાનો અવગ્રહ સમજવો. જરૂર પડે સાધુ કે સાધ્વી અઢી ગાઉ સુધી જઇ શકે. અઢી ગાઉથી દૂર જવાનું ન કલ્પે. એ અઢી ગાઉના અવગ્રહમાં જરૂર પડે જવું આવવું કરાય. એટલો અવગ્રહ રાખી શકાય. અવગ્રહવાળાં સાધુસાધ્વીઓને યોગ્ય કાળ પ્રમાણે એટલે જધન્યથી પાણી વડે હાથ ભીંજાયેલો હોય તે સુકાઇ જાય તેટલા કાળ સુધીમાં અથવા ઉત્કૃષ્ટથી પાંચ અહોરાત્રિ સુધી કે યાવત્ છ માસ સુધી અવગ્રહમાં રહેવું કલ્પે, પરન્તુ અવગ્રહથી બહાર રહેવું કલ્પે નહીં. For Personal & Private Use Only ૩૦૬ www.jainalarary.cfg Page #355 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશાઓ અને ચારે વ્યાખ્યાન વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉ સુધીનું જવું આવવું એટલે અઢી ગાઉ સુધી ભિક્ષાચર્યા માટે એટલે ગૌચરી માટે જવું કહ્યું. એટલે જરૂર પડે અઢી ગાઉ સુધી ગૌચરી માટે જવું કહ્યું. આવો પ્રસંગ પ્રાયે જ્યાં સાધુ કે સાધ્વીઓ રહ્યાં હોય ત્યાં ગૌચરી ન મળતી હોય ત્યારે આવતો રે હોય એમ સંભવે છે. જ્યાં નદી નિરંતર પાણીથી ભરેલી હોય અને વહેતી હોય તે દિશા કે વિદિશામાં સાધુસાધ્વીઓએ પાંચ ગાઉના અવગ્રહમાં ગૌચરી માટે જવું આવવું કલ્પ નહિ. પરંતુ કુણાલા નગરી પાસે ઐરાવતી નદી છે, તે થોડા પાણીવાળી બે ગાઉ પહોળી છે. એ નદીમાં પાણી વલોવ્યા વિના એક પગ પાણીમાં અને એક પગ ઉપર કરતાં ચાલી શકાય છે. એવી રીતે જે બાજુ જઈ શકાય તે દિશા વિદિશામાં પાંચ ગાઉ ગૌચરી માટે જવું આવવું એટલે અઢી ગાઉ જવું અને અઢી ગાઉ પાછા આવવું કહ્યું. પરંતુ જે દિશામાં એવી રીતે જઈ આવી ન શકાય છે અર્થાત્ બહુ પાણીને વલોવવું પડતું હોય તે દિશામાં પાંચ ગાઉ જવું આવવું ન કલ્પે. જંઘાર્ધ સુધી પાણી હોય તેને દકસંધટ્ટ કહેવાય છે, નાભિ સુધી પાણી હોય તે લેપ કહેવાય, અને નાભિથી ઉપર પાણી હોય તેને લેપોપરિ કહેવાય, શેષ કાળમાં દરેક માસમાં ત્રણ વાર દકસંઘટ્ટ થાય ત્યાં સુધી ક્ષેત્ર હણાય નહી, એટલે જવું કલ્પ, ચોમાસામાં સાત વાર દકસંઘટ્ટ થાય ત્યાં સુધી ક્ષેત્ર હણાય નહીં, શેષ કાળમાં એક માસમાં ચોથો અને ચોમાસામાં આઠમો દકસંઘટ્ટ થાય તો ક્ષેત્ર હણાય છે એટલે તે કલ્પ નહીં, લેપ તો એકપણ ક્ષેત્રને હણે છે તેથી તે કલ્પ નહીં, તો લેપોપરિ કહ્યું જ નહીં. - વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે હે શિષ્ય ! ગ્લાન સાધુને કે અમુક વસ્તુ જોઈએ તેટલી લાવી આપજે, તો શિષ્યને તેટલી વસ્તુ લાવી આપવી કહ્યું, પરંતુ છે તેને પોતાને વાપરવી કહ્યું નહીં. 4444444444Life குருகு ૩૦૭ Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org Page #356 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર કે ચોમાસુ રહેલ સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે શિષ્ય! તું અમુક વસ્તુ તારા માટે લેજે કે વ્યાખ્યાન તો તેને તે લેવી કહ્યું, પરંતુ બીજાને આપવી કહ્યું નહીં, ચોમાસુ રહેલ સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે તું બીજાને લાવી આપજે અને તું પણ લેજે તો તેને લાવી આપવું કલ્પ અને લેવું પણ કલ્પે. ચોમાસ રહેલ હૃષ્ટપુષ્ટ શરીરવાળા, આરોગ્યવાળા અને યૌવનવાળા બળવાન શરીરવાળા હોય તેવા સાધુ કે સાધ્વીઓને આ નવરસ વિગઈઓ વારંવાર વાપરવી કલ્પ નહિ. દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ, અને માંસ, એમાંથી માંસ, મધ, માખણ અને મધ એ ચાર મહાવિકતિઓનો હંમેશા માટે નિષેધ હોય છે. કોઈ પણ સાધુસાધ્વીથી ખાવા માટે એ ચાર મહાવિગઈઓ ઉપયોગમાં લેવાય નહીં. અત્યંત અપવાદ દશામાં બાહ્યઉપયોગ માટે કોઇ સંજોગોમાં ક્યારેક જ માંસ સિવાયની મઘ, મધ અને માખણ ઉપયોગમાં લેવાય. બને ત્યાં સુધી બાહ્ય ઉપયોગ માટે પણ એ ત્રણ વસ્તુઓ લેવી નહીં. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલ એ વિગઈઓનો બલિષ્ઠ શરીરવાળા યુવાન સાધુસાધ્વીઓએ વારંવાર ખાવા માટે ઉપયોગ કરવો નહીં. ગ્લાન, બાન અને વૃદ્ધ માટે નિષેધ નથી. ઉપરોક્ત યુવાનીવાળા માટે નિષેધ સમજવો. ચોમાસુ રહેલ સાધુઓની વૈયાવચ્ચ કરનારા મુનિએ હે ભગવાન્ ! ગ્લાનને કોઈ વસ્તુનો ? ખપ છે એમ પૂછવું. ત્યારે ગુરુ કહે કે ગ્લાનને પૂછો. તેને જે વસ્તુ જેટલી ખપતી હોય તેટલી ? લાવી આપો. પછી લાનને પૂછી તે કહે તે ગુરુને કહી ગુરુની આજ્ઞા મળે ગૃહસ્થને ત્યાં જઈ વૈયાવચ્ચ કરનારે માંગણી કરવી, માંગણી કરતાં તે વસ્તુ ગૃહસ્થ આપવા માંડે ત્યારે ગ્લાને કહ્યા ક પ્રમાણે મળે એટલે બસ રાખોએમ કહેવું ત્યારે ગૃહસ્થ કહે કે હે ભગવાન્ ! “બસ રાખો' એમ ક શા માટે કહો છો. ત્યારે સાધુ કહે કે ગ્લાનને આટલી જ વસ્તુ ખપે છે. ત્યારે શ્રાવક કહે છે ? તમો વધારે ગ્રહણ કરો, ગ્લાન મુનિને ખપ હશે તેટલું વાપરશે. પછી વધારાનું તમે પકવાન છે દૂધ વગેરે વાપરશો, અથવા બીજાને વપરાવશો કારણ કે અમારા ઘરે એ વસ્તુ પુષ્કળ છે, તેથી સુખેથી ગ્રહણ કરો એ રીતે ગૃહસ્થ કહેલ હોય તો વધારે લેવું કહ્યું, પરંતુ ગ્લાનની નિશ્રાએ ક. પોતાના માટે લેવું કહ્યું નહીં. ગ્લાન માટે માંગી આણેલ આહારાદિ મંડળીમાં લાવવાં નહીં. B ૩૦૮ fil444444444444444 in Education international www.janelorary ang For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર குழுழுழுகு விழுழுழுழுழுழுழுழுழுழு ચોમાસુ રહેલ સાધુઓને તેવા પ્રકારનાં અનિંદનીય ઘરો કે જે ઘરોને તેમણે અથવા બીજા સાધુઓએ શ્રાવક બનાવેલાં હોય, પ્રીતિ કરનારા હોય, દાન આપનારાં હોય, સ્થિરતાવાળા હોય, વળી સાધુઓને માટે નિશ્ચય મને અહીં વસ્તુઓ મળશે એવા વિશ્વાસપાત્ર હોય, જ્યાં જવામાં કોઇ અટકાયત ન હોય, ઘણાં સાધુઓને માન્ય કરનારા હોય, સર્વ નાના મોટા સાધુઓને સમાન દ્રષ્ટિએ માન આપનારા હોય એવા ઘરોને વિષે વસ્તુને દીઠા વિના આવી રીતે કહેવું કલ્પે નહીં કે હે આયુષ્માન્ ! આ વસ્તુ તમારી પાસે છે ? શિષ્ય ગુરુને કહે છે કે શા માટે એમ કહેવું કલ્પે નહીં, ગુરુ કહે શ્રદ્ધાવાન એ ગૃહસ્થ એ ચીજ ઘરમાં ન હોય તો વેચાતી પણ લાવે અથવા ચોરી કરીને પણ લાવે, કૃપણને ઘરે માંગવામાં દોષ નથી. ચાતુર્માસ રહેલા અને નિત્ય એકાશન કરનારા સાધુને ગૌચ૨ીના અવસરે એક વાર ગૃહસ્થોનાં ઘરે ભાતપાણી માટે જવું આવવું કહ્યું, પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરનારા, ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરનારા, તપસ્વીની વૈયાવચ્ચ કરનારા અને ગ્લાનની વૈયાવચ્ચ કરનારા જો એકવાર ભોજન કરે તો વૈયાવચ્ચ થઇ શકે નહીં. તેથી તેઓને બે વાર આહાર કરવો કલ્પે, કારણ કે તપ કરતાં પણ વૈયાવચ્ચ ઉત્તમ છે. વળી જ્યાં સુધી દાઢી, મૂછ અને બગલના વાળ ઉગ્યા ન હોય, ત્યાં સુધીના નાની વયના સાધુઓએ અને સાધ્વીઓએ બે વાર ભોજન કરવામાં દોષ નથી. તેમજ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વીઓને પણ બે વાર ભોજન કરવામાં દોષ નથી. પરંતુ આરોગ્યવાન યુવાન સાંધુ સાધ્વીઓને બે વાર ભોજન કરવું કલ્પે નહીં. ચાતુર્માસ રહેલા એકાંતર ઉપવાસ કરનારા સાધુને એટલું વિશેષ છે કે તેમણે સવારની ગૌચરીએ જઇ પ્રથમ દોષરહિત શુદ્ધ સાધુને કલ્પે એવા આહારને વાપરીને તથા છાસ વગેરેને પીને પાતરાં નિર્લેપ કરી ધોઇ પ્રમર્જીને જો તેટલા જ આહારથી તે દિવસે નભી જાય તો તેટલાથી નભાવવું. પરંતુ જો તેટલા આહારથી ચલાવી ન શકાય તો બીજીવાર પણ ગૃહસ્થના ધરે ભાતપાણી માટે જવું આવવું કલ્પે. For Personal & Private Use Only குழுழுழுழு F વ્યાખ્યાન ૧૦ ૩૦૯ www.jainslitary.c17 Page #358 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન - திருகுருருருரு કલ્પસૂત્ર કે ચાતુર્માસ રહેલા અને નિત્ય છઠ્ઠતપ કરનારા સાધુઓને બે વાર ભાત પાણી લેવા માટે ગૃહસ્થના ઘરે જવું આવવું કલ્પ. ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપ કરનારા સાધુઓને ત્રણવાર ભાત પાણી માટે ગૃહસ્થના ઘરે જવું આવવું કહ્યું. - ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપથી વધારે તપ કરનારા સાધુઓને બધા અવસરે એટલે જેટલા વખત આહાર પાણીની જરૂર જણાય તેમને તેટલા વખત ગૃહસ્થના ઘરે ભાત પાણી છે માટે જવું આવવું કલ્પ છે. ચાતુર્માસ રહેલા અને નિરંતર એકાશન કરનારા સાધુઓને આચારાંગ સૂત્રમાં કહેલા એકવીશ પ્રકારનાં પાણી લેવાં કહ્યું છે. એ આચારાંગ સૂત્રમાં કહેલા એકવીશ પ્રકારના પાણી G) આ પ્રમાણે છે. –ઉત્તેદિમ, સંસ્વેદિમ, તંદુલાદક, તુષોદક, તિલોદક, જવોદક, આયામ, સોવીર, શુદ્ધવિકટ, અંબય, અંબાડક, કપિત્થ, માતુલિંગ, દ્રાક્ષ, દાડમ, ખજૂર, નારિયેળ, કયર, બોરજલ, આમલક, અને સિંચાનું પાણી એમ એકવીશ પાણી જાણવાં. ચોમાસુ રહેલ એકાંતરા ઉપવાસ કરનારા સાધુને ઉર્વેદિમ એટલે આટા વગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોવણનું પાણી, સંસ્વેદિમ એટલે પાંદડા વગેરે ઉકાળીને ઠંડા પાણીથી છાંટીએ એ જી) પાણી તથા ચોખાના ધોવણનું પાણી એ ત્રણ પ્રકારના પાણી કલ્પ. ચાતુર્માસ રહેલા અને નિરંતર છઠ્ઠતપ કરનારા સાધુઓને તિલોદક એટલે તલનું ધોવણ, y) તુષોદક એટલે ડાંગર આદિના તુષનું ધોવણ અને જવોદક એટલે જવના ધોવણનું પાણી એ ત્રણ પ્રકારનાં પાણી કહ્યું છે. ચાતુર્માસ રહેલા નિરંતર અઠ્ઠમતપ કરનારા સાધુઓને આયામક-એટલે ઓસામણ સૌવિર E) એટલે કાંજીનું પાણી, શુધ્ધ વિકટ એટલે ગરમ પાણી એ ત્રણ પ્રકારનાં પાણી કલ્પ છે. குருருருருருருருருருகு ૩૧૦ Jain Education international For Personal & Private Use Only www.by og Page #359 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપથી વધારે તપ કરનારા સાધુઓને એક ગરમ પાણી વ્યાખ્યાન જી લેવું કહ્યું છે. એ ગરમ ત્રણવાર ઉકાળેલું પાણી પર અસિત્વ એટલે અનાજના દાણા વિનાનું છે Fછે પરંતુ અનાજના દાણાવાળું નહીં. અઠ્ઠમતપથી વધારે તપ નિરંતર કરનારાના શરીરમાં પ્રાયે દેવો (FD 44559399594 5) વસે છે. આહીરવી કરી પણ 5 ચાતુર્માસ રહેલા અને અનશન કરનારા સાધુને એક ઉકાળેલું પાણી લેવું કહ્યું. એ પાણી છે પણ અનાદિકના અંશ વિનાનું કહ્યું. અનાદિના અંશવાળું ન કલ્પે. તે પણ ગાળેલું કહ્યું, પરંતુ 3) તૃણ વગેરે લાગવાથી અણગળ ન કહ્યું. તે પણ પ્રમાણયુક્ત પ્રમાણ વિનાનું નહીં, તે પણ સંપૂર્ણ ન લેતાં થોડું ઓછું લેવું વધારે ઓછું લેવું નહીં. કારણ તેથી તરસ મટતી નથી. ચાતુર્માસ રહેલા અને દત્તિની સંખ્યા રાખનારા સાધુને આહારની પાંચ દત્તિ અને પાણીની કે પાંચ દત્તિ લેવી કલ્પ. અથવા ચાર આહારની અને પાંચ પાણીની દત્તિઓ લેવી કલ્પ, અથવા પાંચ આહારની અને ચાર પાણીની દત્તિઓ લેવી કહ્યું, તેમાં એક દત્તિ લુણના આસ્વાદન માત્ર પણ હોય છે, ગોચરી વહોરતી વખતે ભાતનો એક દાણો પણ પાત્રમાં પડે તો તે એક દત્તિ વાય અને પાણીનું એક ટીપું પાત્રમાં પડે તો પણ એક દત્તિ કહેવાય. અને એકી સાથે પાત્રમાં પડી જાય તો તે પણ એક દત્તિ કહેવાય. અખંડિત ધારાથી પાણી આદિનું પાત્ર ભરાય તો તે પણ એક જ દત્તિ કહેવાય. જેમને જેટલી દત્તિનો નિયમ હોય તેમણે તેટલી દત્તિ લેવી કલ્પ. અને તેમને તે દિવસે તેટલા જ આહારથી સંતોષ માનવો પરંતુ પોતાના માટે બીજીવાર ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવું આવવું કહ્યું નહીં. આહાર અને પાણીની દત્તિઓનો પરસ્પર ) સમાવેશ કરી ઓછી વધુ દત્તિઓ કરી શકાય નહીં. ચાતુર્માસ રહેલા તથા નિષેધ કરેલા ઘરોથી નિવૃત્તિ પામેલા એવા સાધુ તથા સાધ્વીઓને ઉપાશ્રયથી સાત ઘરોમાં જમણવારાદિ પ્રસંગે ગૌચરી લેવા જવું કહ્યું નહીં. કેટલાક આચાર્યો એમ કહે છે કે ઉપાશ્રય સહિત સાત ઘરો અને કેટલાક આચાર્યો ઉપાશ્રય પછી આઠ ઘરોમાં સંખંડી એટલે ઘણા માણસોનું જમણવાર હોય ત્યાં વહોરવા જવું-કલ્પ નહીં. ' , XEFE 55 55 55 55 55 5554444444444 Jan Education international For Personal Private Lise Only Page #360 -------------------------------------------------------------------------- ________________ કસુત્ર ચાતુર્માસ રહેલા કરપાત્રી જિનકલ્પી આદિ મુનિઓને જ્યાં સુધી ઝીણાં ફોરાં વરસાદના વ્યાખ્યાન પડતાં હોય ત્યાં સુધી ગૃહસ્થના ઘરે ભાત પાણી લેવા માટે જવું-આવવું કહ્યું નહીં. ચાતુર્માસ રહેલા સાધુ કરપાત્રી-જિનકલ્પી આદિ હોય તેમને ઉપરથી નહીં ઢંકાયેલ હોય એવા સ્થળે આહાર વાપરવો કલ્પ નહીં, જો તેવા નહીં ઢંકાયેલા સ્થળે કરપાત્રી સાધુ આહાર કરતા હોય અને ઓચિંતો વરસાદ આવી પડે ત્યારે એક ભાગનો ખાઈ લઈને બાકીના હાથમાં રહેલ આહાર પર 5) બીજો હાથ ઢાંકી છાતી નીચે લઈ અથવા કાખમાં સંતાડી ઢાંકેલા સ્થાનમાં જવું અથવા કોઈ વૃક્ષ : નીચે જવું. જેથી તે હાથમાં રહેલ આહારમાં મોટા કે નાનાં વરસાદનાં બિન્દુઓ પડે નહીં અને વિરાધના થાય નહીં. કરપાત્રી મુનિઓને વરસાદની ઝીણી ફરફર પડતી હોય ત્યારે ગૃહસ્થના . ઘરે આહારપાણી લેવા જવું-આવવું કહ્યું નહીં. - ચાતુર્માસ રહેલા પાત્રધારી સ્થવિર કલ્પી સાધુને અખંડિત ધારાએ વરસાદ વરસતો હોય ત્યારે ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવું-આવવું કહ્યું નહીં, પરંતુ જો કોઈ સાધુ ગ્લાન (5) એટલે માંદા હોય, અત્યંત અશકત હોય, ભૂખ સહન કરવાની શક્તિવાળા ન હોય, તો અપવાદથી 5 (F) તે સ્થવિર કલ્પી મુનિને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે અંદર સુતરના કપડા ઉપર E ઉનની કામળી ઓઢીને ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા જવું-આવવું કહ્યું ચાતુર્માસ રહેલા સ્થવિર કલ્પી સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગયેલા હોય અને ત્યારે આંતરે આંતરે વરસાદ પડતો હોય તો તેમણે ઉદ્યાનમાં વૃક્ષની નીચે અથવા ઉપાશ્રયની નીચે જાવું અથવા જ્યાં લોકો બેસતાં હોય એવી માંડવીની નીચે કે કોઇપણ વૃક્ષ નીચે જવું કહ્યું, ત્યાં સાધુ કે સાધ્વીથી પહેલાં જ કોઈ ગૃહસ્થોએ ભાત આદિ રાંધવા માંડયું હોય અથવા સાધુ કે સાધ્વીના આવ્યા પછીથી મસુરની દાળ આદિ રાંધવા માંડયું હોય તો સાધુને આવ્યા પહેલાં રાંધવા માંડેલ ભાત વગેરે લેવું કહ્યું, પરંતુ આવ્યા પછીથી રાંધવા માંડેલ મસુરની દાળ વગેરે લેવાના કલ્પે નહીં. જો મસુરની દાળ વગેરે સાધુના આવ્યા પહેલાં 5) ૩૧૨ 44444444444444444444 44 ELEM Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang Page #361 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર રાંધવા માંડેલ હોય તો તે કલ્પે પરંતુ સાધુ આવ્યા પછી ભાત વગેરે રાંધવા માંડયું હોય તો તે ભાત વગેરે લેવા સાધુને કલ્પે નહીં. અને જો સાધુ આવ્યા પછી ભાત વગેરે અને મસુરની દાળ વગેરે રાંધવા માંડયું હોય તો તે બન્ને સાધુને લેવા કલ્પે નહીં. એટલે સાધુના આવ્યા પહેલાં જે કાંઇ ભક્ષ્ય રાંધવા માડયું હોય તે લેવું કલ્પે પરંતુ સાધુ આવે તે પછી રાંધવા માંડેલ સાધુને લેવું કલ્પે નહીં. ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓ ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગયા હોય ત્યારે આંતરે આંતરે વરસાદ વરસતો હોય તો ઉદ્યાનની નીચે, પૌષધશાલા, કે માંડવીની નીચે યાવત્ વૃક્ષની નીચે જવું કલ્પે. જો તેમણે પહેલેથી આહારપાણી લઇ લીધા હોય તો આહાર વાપરવાની વેળાને ઓળંગવી નહીં. પરંતુ તેમણે ઉદ્ગમાદિ દોષરહિત એવા તે આહારપાણીને વાપરીને તેમજ પાત્રા લુછીને એક બાજુ પાત્રા વગેરે ઉપકરણોને લઇને વરસાદ વરસતો હોય તો પણ સૂર્ય અસ્ત થયા પહેલાં જ્યાં ઉપાશ્રયમાં પોતાનો ઉતારો હોય ત્યાં જ પહોંચી જવું પરંતુ એ સાધુ અથવા સાધ્વીને એ રાત્રીએ ગૃહસ્થને ઘેર રહેવું કલ્પે નહીં. ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વી ગૃહસ્થને ઘરે આહારપાણી લેવા ગયા હોય ત્યારે રહી રહીને વરસાદ વરસતો હોય તો તેમણે ઉદ્યાન, પૌષધશાળા, માંડવી કે વૃક્ષની નીચે જવું કલ્પે પરંતુ ત્યાં એક સાધુ અને એક સાધ્વીને પાસે ઉભા રહેવું કલ્પે નહીં, બે સાધ્વી અને એક સાધુને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધુ અને એક સાધ્વીને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધ્વી અને એક સાધુને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધુ અને બે સાધ્વીને ઉભા રહેવું કલ્પે નહીં. પરંતુ ત્યાં કોઇ પાંચમો નાની વયવાળો સાધુ અથવા સાધ્વી હોય તો ઉભા રહેવું કલ્પે અથવા તે સ્થાને ઘણાની નજર પડતી હોય કે ઘણા ખુલ્લા દ્વારવાળું તે સ્થાન હોય તો ઉભા રહેવું કલ્પે. એવી જ રીતે ગૃહસ્થને ઘરે આહારપાણી લેવા ગયેલ સાધુને એક શ્રાવિકા સાથે ઉભા રહેવું કલ્પે નહીં. બે સાધુ એક શ્રાવિકાને, બે શ્રાવિકા અને એક સાધુને અથવા બે સાધુ અને બે For Personal & Private Use Only વ્યાખ્યાન ૧૦ ૩૧૩ Page #362 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ஒழுகு શ્રાવિકાને પાસે ઉભા રહેવું કલ્પે નહીં. પરંતુ પાંચમો વૃધ્ધ પુરુષ કે વૃધ્ધ સ્ત્રી સાક્ષીરૂપ ત્યાં હોય તો ઉભા રહેવું કલ્પે. અથવા બીજાઓની નજર ઉભેલા ઉપર પડતી હોય, કે ઘણા ખુલ્લા દરવાજાવાળું તે સ્થાન હોય તો ઉભા રહેવું કલ્પે. એવી જ રીતે એક સાધ્વી સાથે એક ગૃહસ્થને – સાથે ઉભા રહેવું ક્લ્પ નહીં, બે સાધ્વી અને એક ગૃહસ્થ હોય, એક સાધ્વી અને બે ગૃહસ્થ હોય, (4) અથવા બે સાધ્વી અને બે ગૃહસ્થ હોય તો તેમણે એક સ્થાને ઉભા રહેવું કલ્પે નહીં, પરંતુ પાંચમો (4) કોઇ વૃદ્ધ પુરુષ કે કોઇ વૃદ્ધ સ્ત્રી સાક્ષીરૂપ હોય તો ઉભા રહેવું કલ્પે અથવા ઉભેલા ઉ૫૨ બીજાની દ્રષ્ટિ પડતી હોય કે ઘણા ખુલ્લા દરવાજાવાળું એ સ્થળ હોય તો ઉભા રહેવું કલ્પે. બે FERRE ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓને આહારાદિ નહીં મંગાવનારા એવા સાધુ અને સાધ્વીઓ માટે તેઓની રજા વિના અશનાદિક ચારે પ્રકારનો આહાર લાવવો કલ્પે નહીં. અહીં શિષ્ય આપ એમ કેમ કહો છો ? એમ ગુરુને પૂછે છે ત્યારે ગુરૂ કહે છે ઇચ્છા થાય તો તે નહી મંગાવનારા ખાય અને ઇચ્છા ન થાય તો તેઓ નહીં ખાય, તેથી તેમના કહ્યા વિના આહાર લાવવો નહીં, નહીં તો એ આહાર કોઇને પણ ખાવો પડે તો અજીર્ણાદિ થાય અને કોઇ ન ખાય તો પરઠવવાનો પ્રસંગ આવે અને દોષ લાગવાથી પ્રાયશ્ચિત્તને યોગ્ય બનાય છે. ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને પોતાના શરીર ઉપરથી પાણી ટપકતું હોય અથવા શરીર પાણીથી ભીનું હોય ત્યાં સુધી ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે નહીં. અહીં શિષ્ય કહે છે કે હે પૂજ્ય ! આપ એ શા માટે કહો છો ? એટલે ગુરુ કહે છે કે શ્રી જિનેશ્વર દેવોએ શરીરમાં પાણીને રહેવાના સાત સ્થાનો કહેલ છે. બે હાથ, બન્ને હાથની રેખાઓ, નખો, નખોની અણીઓ, ભ્રકુટીઓ, દાઢી અને મૂછ. એ સાત સ્થાનો વધારે વખત ભીંજાયેલા રહે છે તેથી જો પાણી ટપકતું હોય કે આ સાત સ્થાનો અને શરીર ભીંજાયેલા હોય તો અકાય જીવોની વિરાધના થાય તેથી જ્યારે મારું શરીર એ સાત સ્થાનો સહિત તદ્દન સુકાઇ ગયું છે એમ જાણે ત્યારે તે સાધુ સાધ્વીને આહાર કરવો લ્હે. For Personal & Private Use Only குழுச் વ્યાખ્યાન ૧૦ ૩૧૪ www.jainslitary.c113 Page #363 -------------------------------------------------------------------------- ________________ As જાણવા વ્યાખ્યાન કલ્પસૂત્ર છે ચાતુર્માસ રહેલ છદ્મસ્થ એવા સાધુ અથવા સાધ્વીઓને આ આઠ સૂક્ષ્યો વારંવાર જાણવા જી) યોગ્ય, જોવા યોગ્ય, અને પડિલેહણ કરવા યોગ્ય છે. એ આઠ સૂક્ષ્મો આ પ્રમાણે છે: સૂક્ષ્મ જીવો, j) » સૂક્ષ્મ નીલફૂલ, સૂક્ષ્મ બીજ, સૂક્ષ્મ હરિતકાય, સૂક્ષ્મ પુષ્પો, સૂક્ષ્મ ઈડા, સૂક્ષ્મ બીલો, સૂક્ષ્મ અપકાય F) - આઠ સૂક્ષ્યો છે. શિષ્ય આઠે સૂક્ષ્મો વિગતવાર સમજાવવાની ગુરુને વિનંતી કરે છે. અને તેને આ પ્રમાણે કહે છે. સૂક્ષ્મ પ્રાણો કાળા, નીલા, રાતા, પીળા, ધોળા એમ પાંચ પ્રકારના છે. એક એક વર્ણમાં હજારો ભેદો છે. અને બહુ પ્રકારના સંજોગો છે. તે બધા કાળા વગેરે વર્ષોમાં અવતરે છે. અનુદ્ધરી કુંથુઆની જાતિ થાય છે તે અતિ સૂક્ષ્મ હોય છે. જે હાલતી ચાલતી નથી ) $) ત્યારે છદ્મસ્થ સાધુ સાધ્વીઓથી તરત જોઈ શકાતી નથી અને જે હાલચાલે છે તે જોઈ શકાય છે. માટે છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ સૂક્ષ્મ પ્રાણો-જીવોવાળાં સ્થાનો વારંવાર જાણવા યોગ્ય, જોવા યોગ્ય, અને પડિલેહણ કરવા યોગ્ય છે. / ૧ / સૂક્ષ્મ પનક એટલે નીલફૂલ પણ કાળી, નીલી, રાતી, પીળી, અને ધોળી એમ પાંચ પ્રકારે છે. વસ્તુઓ ઉપર જે ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય એવી વળે છે તે વસ્તુની સાથે ભળી જતાં તે તે રંગની થાય છે. એ ફગી, લીલફુલ-શેવાળરૂપે જમીન, કાષ્ઠ અને બીજી વસ્તુઓ ઉપર પણ થઈ જાય છે, એ જીવસ્વરૂપ ) છે. છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ, એ સૂમ પનક નીલફૂલ વારંવાર જાણવા યોગ્ય, જોવા યોગ્ય ;) (Fઅને પડિલેહણ કરવા યોગ્ય છે. ૨ // સૂક્ષ્મ બીજો પણ કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા : એ પાંચ પ્રકારના જાણવા. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજ સૂક્ષ્મ જણાવેલ છે. જે રંગની અનાજની કણી હોય એ જ રંગનું સૂક્ષ્મ બીજ હોય છે. એ સૂક્ષ્મ બીજો જીવરક્ષા માટે છદ્મસ્થ એવાં સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે . ૩ g) | સૂક્ષ્મ હરિત, કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા એ પાંચ પ્રકારના છે એ સૂક્ષ્મહરિત પૃથ્વી (1) ઉપર થાય છે અને પૃથ્વી સમાન વર્ણવાળા હોવાથી અને અત્યંત સૂક્ષ્મ હોવાથી છદ્મસ્થ એવાં સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે | ૪ | સૂક્ષ્મ પધ્ધો પણ કાળાં, નીલાં, રાતાં, પીળાં અને ધોળાં એમ પાંચ પ્રકારનાં કહેલ છે. સૂક્ષ્મ પુષ્પો વૃક્ષસમાન 599 GGGGGGGG 14444444444444444444444 Jain Education international For Personal & Private Lise Only Page #364 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) વર્ણવાળાં પ્રસિદ્ધ કહેલાં છે. વડ, ઉંબરાદિ વૃક્ષ વગેરેના સૂક્ષ્મ પુષ્પો જાણવાં જે છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓને વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે. ॥ ૫ ॥ સૂક્ષ્મ ઇંડાં પણ પાંચ પ્રકારનાં આ પ્રમાણે કહેલાં છે. મધમાખી, માંકડ વગેરેનાં ઇડાં, કરોળિયા વગેરેનાં ઇંડાં, કીડીઓ વગેરેનાં ઇંડાં, ગરોળી વગેરેનાં ઇંડાં અને કાકીડા વગેરેના ઇંડાં, એ પાંચ પ્રકારનાં સૂક્ષ્મ ઇંડાં છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવાં પડિલેહણ કરવા યોગ્ય છે. ॥ ૬ ॥ સૂક્ષ્મ બીલો પણ પાંચ પ્રકારના છે, ઉનિંગ જીવોના જમીનમાં કોતરેલા બીલો, પાણી સુકાઇ જવાથી તળાવ વગેરેમાં મોટી નાની ફાટો પડી જાય ત્યાં થયેલા બીલો, સાધારણ બીલો, તાલવૃક્ષના મૂળ સરખા અંદર મોટા અને ઉપર ઝીણા એવા બીલો અને ભમરા વગેરેના બીલોએ છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે. || ૭ ॥ અને સૂક્ષ્મ સ્નેહો પણ પાંચ પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે-આકાશમાંથી રાત્રે સૂક્ષ્મ વરસતું ઝાકળનું પાણી, બરફ, ધુમ્મસ, કરા, અને ઘાસની ટોચ પર અને અંકુરાઓના અગ્ર ભાગ પર રહેતું પાણી એ પાંચ સૂક્ષ્મ સ્નેહો છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે. II ૮ ॥. G ચાતુર્માસ રહેલ સાધુ કે સાધ્વી આહારપાણી લેવા માટે ગૃહસ્થને ઘરે જવા ઇચ્છે તો તે સાધુ સાધ્વીઓએ આચાર્યને, ઉપાધ્યાયને, સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જેને કોઇને મોટા કરીને વિચરતા હોય કે વય અથવા પર્યાયથી નાના હોય છતાં – મોટાપણાથી આગળ થઇને વિચરતા હોય તેમને પૂછીને જવું કલ્પે, પૂછયા વિના આહારપાણી લેવા જવું કલ્પે નહિ. કેવી રીતે પૂછવું તે કહે છે કે હે ભગવાન્ ! આપશ્રી આજ્ઞા આપો તો હું ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવા ઇચ્છુ છું. પછી ગુરુ આચાર્યાદિ આશા આપે તો જવું કલ્પે અને આજ્ઞા ન આપે તો આહારપાણી લેવા માટે ગૃહસ્થના ઘરે જવું આવવું કલ્પે નહીં. શિષ્ય કહે છે કે હે ભગવાન્ ! તે આચાર્યાદિ શા માટે આજ્ઞા ન આપે ? એટલે ગુરુ કહે છે For Personal & Private Use Only GEE વ્યાખ્યાન ૧૦ ૩૧૬ www.jainslturary.cf Page #365 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર તે આચાર્યાદિ વિદ્ગોને જાણે છે અને વિનોની શાંતિને પણ જાણે છે. એવી જ રીતે જિનમંદિરે વ્યાખ્યાન જી જવું, ચંડિલ ભૂમિએ જવું હોય, બીજું જે લેપ, સિવણ, લેખન વગેરે કાર્ય કરવું હોય તે સર્વે ) 0 ગુરૂ આચાર્યાદિને પૂછીને કરવું. આજ્ઞા મળે તો તે આજ્ઞા પ્રમાણે કરવું પોતાની મરજીએ કાંઈ (5) કે પણ ન કરવું. આ રીતે ચાતુર્માસ સિવાયના સમયમાં પણ જીવનભર આચાર્યાદિની આજ્ઞા લઈને કે દિ જ બધું કરવું આજ્ઞા વિના કાંઈ પણ કરવું નહીં. ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વી જે કોઇપણ પ્રકારની વિગઈ વાપરવા ઇચ્છે તો તે આચાર્ય ઉપાધ્યાયને યાવતુ જેને આગળ કરી વિચરતા હોય તેમને પૂછયા વિના લેવી કલ્પ નહીં, પરં આચાર્યાદિને પૂછીને લેવી અને વાપરવી કલ્પ. આચાર્યાદિને આ રીતે પૂછવું કે હે પૂજ્ય ! આપશ્રીની આજ્ઞા હોય તો હું અમુક વિગઈ આટલા પ્રમાણની આટલીવાર વાપરવા ઇચ્છું છું. ) F) પછી આચાર્યાદિ આજ્ઞા આપે તો તે પ્રમાણે વિગઈ લેવી વાપરવી કહ્યું, અને આજ્ઞા ન આપે છે તો તે વિગઈ લાવવી કે વાપરવી કલ્પે નહીં. શિષ્ય ગુરુને પૂછે છે કે હે ભગવાન્ ! તે શા માટે આજ્ઞા ન આપે ? ત્યારે ગુરુ કહે છે કે આચાર્યાદિ ગુરુઓ લાભ અથવા ગેરલાભ-નુકસાનને જાણે 2 છે. તેથી આચાર્યાદિ ગુરુઓ લાભ જાણે તો આજ્ઞા આપે અને નુકસાન જાણે તો આજ્ઞા ન આપે. વળી ઔષધીય ઉપચાર કરવા સાધુ ઇચ્છે તો તે પણ ગુરુ આચાર્યાદિની આજ્ઞા મળે તો કરે અને 5) આજ્ઞા ન મળે તો ન કરે. તથા સાધુ વખાણવા યોગ્ય, કલ્યાણકારી, ઉપદ્રવરહિત, ધન્યકારી, ક) માંગલિક કરનાર અને લક્ષ્મીવંત એવું મોટા પ્રભાવવાળું કોઇ તપ કરવા ઇચ્છે તો તે પણ ગુરુ આચાર્યાદિની આજ્ઞા મળે તો કરે, વળી અપશ્ચિમ મારણાત્તિક સંલેખનાથી ક્ષય કરેલ છે શરીર જેમણે એવા, અને આહારપાણીનું પચ્ચખાણ કરનારા, તથા પાદપોપગમન અનશન કરનારા અને જીવિતકાલને નહિ ઇચ્છનારા, એવા પ્રકારના સાધુ વિહાર કરવાને ઇચ્છ, ગૃહસ્થના ઘરે જવા ગ્ર g) આવવા ઇચ્છે, કે અશનાદિક ચારે પ્રકારના આહારને વાપરવા ઇચ્છે, અથવા ઝાડા કે પેશાબને (5) પરઠવવા ઇચ્છ, સ્વાધ્યાય કરવા કે ધર્મ જાગરણ કરવા ઇચ્છે એ બધાં કાર્યો ગુરુ આચાર્યાદિની ) 44444444444444 4444444444444444 ૩૧૭ Jain Education international For Personal & Private Use Only www.ainelibrary.org Page #366 -------------------------------------------------------------------------- ________________ 1451461454545454545454545454545454 આજ્ઞા મેળવ્યા સિવાય તેને કરવાં કલ્પે નહીં, તેથી આ બધાં કાર્યો આજ્ઞા પ્રમાણે કરવાનાં છે વ્યાખ્યાન એમ જાણવું. આ રીતે ચાતુર્માસ સિવાયના સમયમાં પણ જીવનભર આચાર્યાદિની આજ્ઞા લઈને શું જ આ ઉપર કહેલા બધાં કાર્યો કરવાં, આજ્ઞા વિના કાંઇ પણ કરવું કહ્યું નહીં તે સાથે સમજવું. છે ચાતુર્માસ રહેલા સાધુ વસ્ત્રને, પાત્રને, કામળીને, પાદપ્રીંછનને, રજોહરણને, અને બીજી કોઈ સ $) ઉપધિને એકવાર કે અનેકવાર તડકે મૂકવાને ઇચ્છે તો તે એક કે અનેક સાધુઓને કહ્યા વિના રૂ (5) તેને તેમ કરવું કહ્યું નહીં. તથા ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવાનું હોય, કે જિનમંદિરે ) 6 જવાનું હોય, અથવા સ્પંડિલ ભૂમિએ જવાનું હોય, કે સ્વાધ્યાય અથવા કાઉસ્સગ્ન કરવો હોય છે B એ રીતે જે જે કાર્ય કરવું હોય તે વખતે એ સ્થળે કે પાસેના સ્થળે એક કે વધારે સાધુ હોય છે તેમને એમ કહેવું કે હે આર્ય! તમે આ ઉપાધિને ક્ષણવાર ધ્યાનમાં રાખજો. એટલે જ્યાં સુધીમાં રે હું ગૃહસ્થના ઘરોમાં કે અમુક સ્થળોમાં જઈ આવું અથવા કાઉસ્સગ્નમાં રહું ત્યાં સુધી ધ્યાનમાં # રાખજો. પછી જો તે સાધુ જો તડકે રાખેલ ઉપધિ વગેરેને ખ્યાલમાં રાખવાનું સ્વીકારે તો (5) ગૃહસ્થના ઘરે ગૌચરી જવાનું, જિનમંદિરે જવાનું, ચંડિલ ભૂમિએ જવાનું વગેરે કાર્યો કરવા કહ્યું, 5 Fિ જો તે સાધુ ઉપાધિ વગેરેને ધ્યાનમાં રાખવાનું ન સ્વીકારે તો ગૃહસ્થના ઘરે આહાર પાણી લેવા ક મેં જવાનું વગેરે કોઇપણ ઉપરોક્ત કાર્યો કરવા કહ્યું નહીં. - ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓને પાટ, પાટિયાં, આસન વિના રહેવું કલ્પે નહીં. કારણ કે કે ૨ પાટ, પાટિયાં, આસનાદિ નહી રાખનારા, નીચા અને બોલતા આસન રાખનારા, અનર્થ બાંધનારા રે આસન રાખનારા, વધારે આસન રાખનારા, સંથારાને અને પાત્રાને તડકે નહીં રાખનારા, ઇરિયા સમિતિનો ઉપયોગ નહીં રાખનારા, અને વારંવાર પડિલેહણ નહીં કરનારાને કર્મોનું અને હિંસાદિ (F) દોષોનું આવવું થાય છે. તેથી તેવા સાધુ સાધ્વીઓને સંયમ આરાધવો દુર્લભ થાય છે. પરંતુ પાટ, 5 E પાટિયાદિ, શવ્યા, આસન રાખનારાને ઊંચા અને નહીં બોલતા આસનોને રાખનારાને, (E) અર્થબંધવાળા આસન રાખનારાને, ખપપૂરતા પ્રમાણયુક્ત આસન રાખનારાને, વસ્ત્ર પાત્રાદિકને મેં AGGG1491544545544444444 For Personal Private Use Only www. j brary Page #367 -------------------------------------------------------------------------- ________________ REGREE કલ્પસૂત્ર તડકે રાખનારાને, અને પાંચ સમિતિને વિષે ઉપયોગ રાખનારાને, તેમજ વારંવાર પડિલેહણ કરનારાને કર્મોનું તથા હિંસાદિ દોષોનું કારણ થતું નથી. અને તેવા સાધુ સાધ્વીઓને સંયમ આરાધવો સુલભ થાય છે. குழுழுழுழுழுழுழுழு ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓએ ઠલ્લા માત્રાની ત્રણ ભૂમિઓને વારંવાર પડિલેહવી જોઇએ, પરંતુ શિયાળા તથા ઉનાળાની પેઠે ચોમાસામાં રાખવી નહીં, શિષ્ય પૂછે છે કે હે પૂજ્ય ! એમ શા માટે ? ત્યારે ગુરૂ કહે છે કે ચોમાસામાં ઘણું કરીને ઇન્દ્ર ગોપાદિક જીવો, તૃણ, બીજ, લીલફૂલ અને હરિતકાય વધારે ઉત્પન્ન થાય છે તે માટે કહીએ છીએ. ચાતુર્માસ રહેલા સાધુસાધ્વીઓઓને ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં કલ્પે, શૌચને માટે એક પાત્ર, લઘુશંકા માટે બીજું પાત્ર અને કફબડખા કે લીંટ માટે ત્રીજું પાત્ર, આવા પાત્ર ન રાખવાથી જોરદાર શંકા થતાં ઉતાવળ કરવાથી આત્મવિરાધના થાય અને સંયમવિરાધના પણ વરસતે વરસાદે કે તે સિવાય પણ થાય છે. ચાતુર્માસ રહેલ સાધુ સાધ્વીઓને આષાઢ ચાતુર્માસ પછી લાંબા વાળ રાખવા કલ્પે નહિ, પર્યુંષણ પછી તો ગાયના રૂંવાટા જેટલા પણ વાળ રાખવા કલ્પે નહિ. તેથી જિનકલ્પીને નિરંતર અને સ્થવિર કલ્પીને ચાતુર્માસમાં ભાદરવા સુદિ પાંચમના સાંવત્સરિક પતિક્રમણ પહેલાં જરૂર લોચ કરાવવો જોઇએ, શક્તિવંતે તો ચાતુર્માસમાં વારંવાર લોચ કરાવવો. પરંતુ તેવા ન હોય તેણે પણ ભાદરવા સુદિ પંચમીની રાત્રિને તો લોચ કર્યા વિનાની ઓળંગવી કલ્પે નહીં. વળી બાળ કે ગ્લાન સાધુ લોચ કરાવી ન શકે તો અપવાદથી મુંડન કરાવે. તથા માથામાં ગુમડાં થયાં હોય તો કતરાવવાની, અપવાદે જેમને તેમ કરાવવું પડે તે માસે માસે મુંડાવે, અને પંદર પંદર દિવસે કતરાવે અને એ મુંડાવવાનું તથા કતરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશિથસૂત્રમાં કહ્યા પ્રમાણે લેવું. સાધુ-સાધ્વીઓએ છ છ માસે લોચ કરાવવો જોઇએ. પરંતુ કોઇ વૃધ્ધાવસ્થાવાળા હોય તો તેમણે આંખોના રક્ષણ માટે એકવાર બાર માસમાં લોચ કરાવવો હોય તો પર્યુંષણ પહેલાં કરાવવો. For Personal & Private Use Only DEE குகு વ્યાખ્યાન ૧૦ ૩૧૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ) $94 ચાતુર્માસ રહેલા સાધુ-સાધ્વીઓને પર્યુષણ પછી કલેશયુક્ત વચન કહેવું કહ્યું નહીં, છતાં રિ વ્યાખ્યાન જો કોઈ બોલે તો તેને બીજા સાધુઓએ કહેવું કે હે આર્ય ! તું જે જાતની વાણી બોલે છે તેવી બોલવી ન જોઈએ. એ અકલ્પ વાણી છે. આમ કહ્યા છતાં જો તે સાધુ કે સાધ્વી અધિકરણવાળી કલેશયુક્ત વાણી બોલે તો તેને તંબોલી જેમ સડેલા પાનને કાઢી મૂકે છે તેમ સંઘમાંથી દૂર કરવો. ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને પર્યુષણના દિવસોમાં જ ઉંચે સાદે બોલવા રૂપ, કલેશ 5) ઉત્પન્ન થાય તો નાના મોટા સાધુને ખમાવવું જોઇએ, અને મોટાએ નાનાને ખમાવવું જોઇએ, 5 Fો એમ પોતે ખમવું, બીજાને ખમાવવા, પોતે ઉપશમવું, બીજાને ઉપશમાવવા, પરસ્પર એકબીજાના HD રાગદ્વેષને છોડી દઇને સૂત્રાર્થને અથવા સુખસમાધિના પશ્નોને પૂછનારા થવું. કારણ કે જે શાંત થઈને ખમાવે છે તે આરાધક થાય છે. જે શાંત થતો નથી અને ખમાવતો નથી તે આરાધક થતો નથી. શિષ્ય કહે છે તે પૂજ્ય ! આપ એમ કેમ કહો છો ? ત્યારે ગુરુ કહે છે કે સાધુપણું ઉપશમની પ્રધાનતાવાળું છે. ચાતુર્માસ રહેલા સાધુ-સાધ્વીઓને ત્રણ ઉપાશ્રય લઈ રાખવા કલ્પે, એમાં જે ઉપાશ્રય ઉપયોગમાં લેવાનો હોય તેને જીવાદિકના ભયથી વારંવાર પ્રમાજવો જોઇએ. સવારના, બપોરના અને સાંજ પહેલાં એમ ત્રણવાર પ્રમાર્જવો જોઈએ. બાકીના બે ઉપાશ્રયોને દ્રષ્ટિથી જોવા અને કે ત્રીજે ત્રીજે દિવસે પાદપ્રોછનથી પ્રમાર્જવા. ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓએ હું આજે અમુક દિશા કે વિદિશા તરફ આહારપાણી લેવા કે જાઉં છું એમ સાથેના સાધુઓને સાધુએ અને સાધ્વીઓને સાધ્વીએ કહેવું, અને પછી જવું કહ્યું. શિષ્ય કહ્યું છે પૂજ્ય ! એમ શા માટે કરવું ? ગુરુ કહે છે કે ઘણું કરીને ચાતુર્માસમાં સાધુ સાધ્વીઓ આલોયણા સંબધી કે સંયમ સાધના માટે છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપ કરનારાં હોય છે. તેથી ) તે તપસ્વીઓ દુર્બલ શરીરને કારણે થાકને લીધે કદાચ મૂછિત થાય અથવા પડી જાય તો કા Fઇ ઉપાશ્રયમાં રહેલાં સાધુ કે સાધ્વીઓ તે જ દિશા વિદિશા તરફ તેમની તપાસ કરે. 4444444444444444 F ૩૨૦ in Education international For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને ગ્લાનાદિની વૈયાવચ્ચ માટે કે ઔષધ વગેરે લેવા માટે શું વ્યાખ્યાન છે યાવત્ ચાર કે પાંચ યોજન સુધી જઈને પાછું આવવું કહ્યું. તેમને માર્ગમાં પાછા વળતાં વચ્ચે ) 5) નિવાસ કરવો કલ્પ. પરંતુ જ્યાં ગયા હોય ત્યાંજ તે દિવસ રાત રહેવું કહ્યું નહીં, આ પ્રમાણે 5 આ સ્થવિર કલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ એ ત્રણ માર્ગ પ્રમાણે, યથાર્થ રીતે, સારી રીતે, મન, વચન અને કાયા વડે સેવન કરીને, પાલન કરીને, શોભાવીને, જાવજજીવ સુધી આરાધીને, બીજાને પળાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિર્ગથી તેજ ભવમાં સિદ્ધ થાય છે, બુધ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વળી એ સ્થવિર કલ્પને જઘન્યથી આચરનારા સાત કે આઠ કે ભવથી વધારે ભમતા નથી. અર્થાત્ એટલા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ રાજગૃહ નગરમાં ગુણશૈ . નામના ચૈત્યમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા દેવો અને ઘણી દેવીઓની પર્ષદામાં રહ્યા છતાં એ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ભાખ્યું, એ પ્રમાણે જણાવ 5) એ પ્રમાણે સમજાવ્યું, અને એ પ્રમાણે પ્રરૂપ્યું છે. અર્થાત પર્યુષણા કલ્પના એ અધ્યયનને, અર્થ છે એટલે પ્રયોજન સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્ર સહિત, અર્થ સહિત, સૂત્ર અને અર્થ સહિત અને વ્યાકરણ સહિત વારંવાર કહ્યું છે એમ શ્રી ભદ્રબાહુ સ્વામીએ પોતાના શિષ્યોને કહ્યું છે તે તમને કહું છું. ઇતિ દશમું વ્યાખ્યાન 55 55 55 55 55 55 55 55494 in Education international For Personal & Private Use Only w elbrary.org Page #370 -------------------------------------------------------------------------- ________________ BISCUEL અહીds, Fildi&as Clela118 ઉખાતક રાગ 2 આગs દશમી તરાવવાઈ ઠારા સમયગ INDI ક્યારૌણ સુયDIs), અંક દબાટ Private Line Only વિવેચક શાસન સાઇટ - પરમ પૂજય આચાર્ય ભગવંત જ્ઞાન ઉપન્નઈdik રામચલગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. To વિગમેઇવા ધુવઇવા ( ! , ! I