SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર 5) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના જિતશત્રુ રાજાને એક જ અતિ પ્રિય પુત્ર હતો. એ પુત્ર સદા નિરોગી 5 માંડણી - સશક્ત અને તેજસ્વી રહે એ કારણથી એ રાજ્યના ત્રણ મહાન વૈદ્યરાજોને બોલાવીને પુત્ર માટે 0 તેને ઔષધ આપવા રાજાએ કહ્યું. પહેલા વૈદ્યરાજે કહ્યું, રાજ! મારૂં ઔષધ એવું છે કે, જે કે 2 ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન થાય. રાજાએ કહ્યું, તે છે. વૈદ્યરાજ, અમને આવા ઔષધની જરૂર નથી. બીજા વૈદ્યરાજે કહ્યું, રાજન! મારું ઔષધ એવું છે $છે કે, એ ઔષધથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો કાંઈ ગુણ દોષ કરે નહીં. રાજાએ ) 5) કહ્યું, વૈધરાજ, રાખમાં ઘી નાખવા જેવા તમારા ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદ્યરાજે કહ્યું, 5 ( રાજન! મારૂં ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ થાય છે, અને રોગ ન હોય તો ભવિષ્યમાં 5 2 નવો રોગ થાય નહીં. તેમ જ એ ઔષધથી બુદ્ધિ, બળ, તેજ, હુર્તિ, વૃદ્ધિ પામશે, શરીર નિરોગી રે છે અને સ્વસ્થ રહેશે, મન સદા પ્રસન્ન રહેશે, એ સાંભળી પ્રસન્ન થઈ રાજાએ ત્રીજા વૈદ્યરાજનું ? ઔષધ પુત્રને અપાવ્યું. તેથી રાજપુત્ર અત્યંત બલવાન, તેજસ્વી, પ્રશાન્ત, નિરોગી, સ્ફર્તિવાળો રૂ. ) બની ગયો. આ પ્રમાણે આ દશકલ્પને પાળવાથી આત્માની પર્વની કર્મરૂપી વ્યાધિ નાશ પામી ) (F) જાય છે, નવા કર્મ બંધાતા નથી, સર્વ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે, સુખ સંપત્તિઓ પ્રાપ્ત F) E થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. . જીવદયાને પાળવા શ્રમણ-શ્રમણીઓ વર્ષાકાળમાં વિહાર ન કરે. વર્ષાવાસ માટે તેર ગુણવાળું ૬ 2 ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. તે તેર ગણ કહે છે. (૧) જ્યાં વિશેષ કાદવ ન હોય. (૨) બેઇન્દ્રિયાદિક 2 3 જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય. (૩) અંડિલની ભૂમિ નિર્દોષ હોય. (૪) ઉપાશ્રય સ્ત્રી, પશુ ? જી નપુંસકાદિના સંસર્ગ રહિત હોય. (૫) દુધ, દહીં, ઘી વિગેરે સુખે મલી જતું હોય. (૬) જિનચૈત્ય 7 હોય. (૭) વૈદ્યો ભદ્રિક હોય. (૮) ઔષધ સુલભ હોય. (૯) ધાન્યનો સંગ્રહ ઘણો હોય. ) (F) (૧૦) રાજા સારા સ્વભાવવાળો હોય. (૧૧) પાખંડીઓ ન હોય. અથવા જૈન સાધુઓ તરફ (E) દિ સદુભાવવાળા હોય. (૧૨) ભિક્ષા સારી રીતે મળી શકતી હોય. (૧૩) અને સ્વાધ્યાય કે குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு 4444444444444444 Jan Education internation For Personal Private Lise Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy