SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ תכתבותכותכתבתכתבותכותבורכתכתבותכורכתכתבותכתבותכותבורכתבותכותבורכתכתכרככתכוכתכוכתכתב SETTITUTERESHપપ પHપHપક આ ગ્રંથ સંપૂર્ણ જ્ઞાનખાતામાંથી પ્રકાશિત હોઈ ગૃહસ્થો આ ગ્રંથની માલિકી કરી શકશે નહીં. શ્રી સંઘો લેટરહેડ પર શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજને લખી મોકલશે તો જ્ઞાનભંડાર માટે આ ગ્રંથ ભેટ મોકલી પી શકાશે. પ્રાપ્તિ સ્થાન : શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજ શ્રી વાસુપૂજ્ય સ્વામિ જૈન દેરાસરજી, ૫૪/૫૫, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૮૦. આ પવિત્ર ગ્રંથને જયાં ત્યાં રાખી આશાતના ન કરવા નમ્ર વિનંતિ. UTSTSTSTSTSTSTSTSTSS દેવ (સુપન) દ્રવ્યની વ્યાખ્યા અનેક કલ્યાણક જૈન તીર્થો, પ્રભાવક જૈન તીર્થો, પ્રાચીન-નૂતન જિનાલયોના જીર્ણોદ્ધાર, નિર્માણ, જિનબિંબો, જૈન તીર્થોની Sી રક્ષા વિગેરે માટે ઉપયોગમાં સદ્વ્યય પામતા દેવદ્રવ્યની ચૌદ સુપનોની ઉછામણીઓ દ્વારા અભિવૃદ્ધિ થાય છે. સેંકડો વર્ષોથી ગીતાર્થ, સુવિહત પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલી આ મહાન વ્યવસ્થા છે. દેવદ્રવ્ય-સુપનદ્રવ્યના શાસ્ત્રાનુસારી વહીવટ કરવાથી શુભનામકર્મ યાવતું જિનનામકર્મનું ઉપાર્જન થાય છે. ગેરવહીવટથી અશુભનામકર્મ યા નરક, તિર્યંચાદિ દુર્ગતિઓનું ઉપાર્જન થાય છે. સાધારણ ખાતાની આવકના અનેક ઉપાયો છે. પણ દેવદ્રવ્ય-સુપનદ્રવ્યની રાશિ સાધારણ ખાતે ન લઈ શકાય. આ દરેક મૂર્તિપૂજક સંઘોનો શાસ્ત્રાનુસારી સિદ્ધાંત છે. Sinnnnnnnnnnnnnnnnnnnnnis એ નરક, તિર્યંચા, નો શાસ્ત્રાનુસારી સિદ્ધાંત અાયો છે. પણ દેવદ્રવ્યસન הבהלהלהלהלהלהלהלהלהלהלהלהלהלחלחלחלחלחלחכחכחכחכחכתכתבתכחכחכחכחכחכחכחלחל Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy