Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006447/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ APANA ST PRAGNA Balabello SHRI P SUTRA PART : 02 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ભાગ ૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ FOTOS जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-प्रज्ञापनासूत्रम् ॥ (द्वितीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः YYYYYYYYYYYYYYYYYYYYYYYY प्रकाशकः वढयाणशहेरनिवासि-श्रेष्ठिश्रीमणीलाल पोपटलाल योरा प्रदत्त-द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथम-आवृत्तिः प्रति १२०० चोर-संवत् २५०० विक्रम संवत् २०३२ ईसवीसन् १९७५ मूल्यम्-रू० ४०-०० PRORROS (टा JHARE Page #5 -------------------------------------------------------------------------- ________________ : મળવાનું ઠેકાણું श्रीम. ला.. स्थानवासी જૈનશાસ્ત્રાદ્ધાર સમિતિ, हे. गरेडिया ईवा रोड, राट, (सौराष्ट्र ) 卐 Published by: Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra ), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोायं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૫૦૦ વિક્રમ સંવત ૨૦૩૨ ઇસવીસન ૧૯૭૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 5 हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तव कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोइ तत्व इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ 卐 भूयः ३. ४०-०० : भुद्र : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ प्रेस, घीडांटा रोड, अभहावाह Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञापनासूत्र भाग दूसरे ठी विषयानुभशष्ठा अनु. विषय पाना नं. तीसरा प६ १६ KW 0 પ૧ प८ ૬પ ७० १ हिशा अनुपात से मलपमहत्व छा थन २ विशेष प्रष्ठार छवों छा अपनत्व ज्थन उ गतिद्वार ठो लेटर मप महत्व छा ज्थन ४ सेन्द्रिय छवों छा नि३पारा ५ ठायद्वार छा नि३पारा ६ सूक्ष्भ मेवं आरायठा नि३पारा ७ आरवों सांप महत्व छा ज्थन ८ सूक्ष्भ मेवं आरवों हे सत्पत्व ज्थन ८ सूक्ष्भार पृथ्विष्ठायिठाडिवों हे सत्य महत्व छा ज्थन १० लेश्यावाट सेवं विनालेश्यावाले छवों सपनत्व ठा ज्थन ११ सभ्यगद्रष्टि सेवं भिथ्याद्रष्टिवाले शवों सपनत्व ठा ज्थन १२ ज्ञानी सेवं अज्ञानी छवों हे सत्पमहत्व छा ज्थन १3 संयत सेवं असंयत छवों डे सपनत्व छा थन १४ उपयोग वाले छवों हे सत्पमहत्व छा ज्थन १५ आहारठ मनाहारवों सत्पमत्व छा ज्थन १६ भाषठ, सभाषष्मेवं परीतापरीत अवों सत्पमत्व ठा ज्थन १७ सूक्ष्भ मेवं आघ्राहिमेवं असंज्ञी छवों छा अपमहत्व १८ भव्याभव्याटिठा स्व३५ १८ धर्भाध स्तिठायवों मप सत्वष्ठा नि३पा २० व मेवं पुगत हे सत्य महत्व छा ज्थन २१ क्षेत्रानुसार छव पुग़लों छा नि३पारा २२ क्षेत्रानुसार नैरयिष्ठों ठे सपनत्व छा वियार २३ भवनपति हेवों मप सत्व ठा नि३पा ७० ७3 ७५ (७६ (१७ ७८ ८० ८१ ८८ ८२ ८८ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २४ क्षेत्रानुसार द्वीन्द्रियाहि अस्यमहुत्व २५ क्षेत्रानुसार पंथेन्द्रियाहि अस्यहुत्व २६ क्षेत्रानुसार पृथ्विप्रायिडाहिका अस्पजह्रुत्व २७ क्षेत्रानुसार प्रसायिहिडा अत्यहुत्व २८ जन्धद्वारानुसार अत्यहुत्व डा प्रथन २८ पुघ्ग्सद्वारानुसार अल्पजह्रुत्वा प्रथन ३० परमाशु पुघ्ग्तों अत्यहुत्वा प्रथन ३१ महाहंडानुसार सर्वभवों के अल्प जहुत्वा प्रथन यतुर्थ पह ३२ नैरथिनों ही स्थिति प्रा नि३पा 33 हेव देवियों ङी स्थितिडा नि३पा ३४ पृथ्विप्राय जाहि डी स्थिति प्रा नि३पा उप पंयेन्द्रियतिर्यग्योनिष्ठों की स्थिति का नि३पा ३६ मनुष्यों डी स्थिति प्रा नि३पा ३७ वानव्यन्तर भ्योतिष्ठ हेवों की स्थिति प्रा नि३पा ३८ ४योतिष्ठदेवों डी स्थिति प्रा प्रथन 3 वैभनि हेवों की स्थिति डा नि३पा ४० ग्रैवेयवों की स्थिति प्रा नि३पा पांयवां पर्यायह શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ पाना नं. ४१ पर्याय लेहों का निपा ४२ नैराित्रिों के पर्याय का नि३पा ४३ सुरडुभारों डे पर्याया नि३पा ४४ पृथ्वीप्रायिठों पर्याया नि३पा ४५ द्वीन्द्रियाोिं के पर्याय का नि३पा ४६ ४धन्य अवगाहनावाले नैरयों के पर्याया नि३पा ४७ ४धन्य नवगाहनावाले असुरकुमारों के पर्याया नि३पा ४८ ४धन्य अवगाहनावाले पृथ्विमायाहिडे पर्याया नि३पा ४८ ४धन्य अवगाहनावाले द्वीन्द्रिय के पर्याय प्रानि३पा १०६ ૧૧૧ ૧૧૪ ૧૨૧ ૧૨૨ ૧૨૬ १३० १३७ ૧૪૯ ૧૫૩ ૧૫૭ ૧૬૩ ૧૬૯ १७० १७१ १७५ १८३ १८८ ૧૯૦ ૧૯૯ २०२ २०८ २१3 २२८ २३० २३८ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २४५ ૨પપ ५० धन्य अवगाहनावाले पश्येन्द्रिय तिर्यज्योनिष्ठों । पर्याय ठा नि३पारा ५१ धन्य अवगाहनावाले भनुष्यों हे पर्याय उा नि३पारा ५२ अचवों पर्यायठा नि३पारा 43 परभाशु पुल पर्याय ठा नि३पारा ५४ द्वि प्रदेशी पुEठे पर्याय ठा नि३पारा ५५ धग्यगुठालाहि पुल पर्यायठा नि३पारा ५६ साभान्य स्ठंधष्ठे पर्यायष्ठा नि३पारा ૨૬૭ २७० २८४ ૨૯૮ उ१४ छठा पट ૩૨૩ उ२४ ३२८ 33८ 336 उ४४ ૩પ૪ ५७ अधिष्ठार विषयठो हिजानेवाली संग्रहिणी गाथा ५८ उपपात सेवं उद्वर्त्तना छा नि३पारा ५८ विषेष उपपात हा नि३पारा ६० विषेष उद्वर्त्तना छा ज्थन ६१ सान्तर निरन्तर उपपात द्वारा नि३पारा ६२ नैरयिष्ठाष्ठिों छे से सभय से उपपात हा नि३पारा ६३ उरपरिसीहि मेसभय से उपपात हा नि३पारा ६४ ससुराभारों हे उपधात ठा नि३पारा ६५ पंयेन्द्रिय तिर्यज्योनिष्ठाठिोंठे उपपातठा नि३पा ६६ वैभानिध्वों हे उपपातठा नि३पाया ६७ नैरयिष्ठों । उद्धर्तनाष्ठा नि३पारा ६८ असुरछुभाराहि उद्धर्तना हा नि३पारा ६८ तिर्थग्योनिठाहिजे उद्धर्तना छा नि३पाया ७० नैरयिष्ठों पर भविष्ठायुष्यठा नि३पारा ७१ आयुन्धठा नि३पारा उ६७ ૩૭પ उ८० उ८७ उ८८ ૩૯૨ ૩૯૭ ४०१ ॥ सभात ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ દિશાકે અનુપાત સે અલ્પબદુત્વ કા કથન ત્રીજું પદ–અલ્પ બહત્વ શબ્દાર્થ –(વિશિ) દિશા () ગતિ (ફંદિર) ઈન્દ્રિય (પ) કાયા (GU) વેગ (m) વેદ (સાચ) કષાય (સા) લેડ્યા (૨) અને (તમત્ત) સમ્યક્ત્વ (ના) જ્ઞાન (f) દશન (સંક્રય) સંયત (૩૪મા) ઉપયોગ (ભાણા) આહાર છે ૧૭૧ છે (માસT) ભાષક (ત્તિ) પરીત () પર્યાપ્ત (હુમ) સૂમ (ની) સંજ્ઞી (મા) ભવ (ચિત્ત) અસ્તિક (રિમે) ચરમ (નીવે) જીવ (૨) તથા (ત્તિત્ત) ક્ષેત્ર (વે) અન્ય (પુરા) યુગલ (માણ) મહાદંડક (વ) અને ટીકાઈ_પહેલા પદમાં પૃથ્વીકાય આદિ જીવોની તથા બીજા પદમાં અનેક સ્થાનેની નિરૂપણ કરાઈ. પ્રસ્તુત ત્રીજા પદમાં તેજ પૃથ્વીકાય આદિ જીવોના અલ્પ બહત્વની પ્રરૂપણ કરવાને માટે બે ગાથાઓમાં સત્યાવીસ દ્વાર ના નામ નિર્દેશ કરે છે. તે દ્વારા આ રીતે છે. (૧) દિગદ્વાર (૨) ગતિદ્વાર (૩) ઇન્દ્રિયદ્વાર (૪) કાયદ્વાર (૫) ગદ્વાર (૬) વેદદ્વાર (૭) કષાયદ્વાર (૮) લેણ્યાદ્વાર (૯) સમ્યકત્વદ્વાર (૧૧) દર્શન દ્વાર (૧૨) સંતદ્વાર (૧૩) ઉપગાર (૧૪) આહારદ્વાર (૧૫) ભાષકદ્વાર (૧૬) પરીત અર્થાત્ પ્રત્યેક શરીર અને શુકલ પાક્ષિકદ્વાર (૧૭) પર્યાપ્તદ્વાર (૧૮) સૂમ દ્વાર (૧૯) સંજ્ઞીદ્વાર (૨૦) ભવસિદ્ધિકદ્વાર (૨૧) અસ્તિકાયદ્વાર (૨૨) ચરમ દ્વાર (૨૩) જીવદ્વાર (૨૪) ક્ષેત્રકાર (૨૫) બન્ધદ્વાર (૨૬) પુદ્ગલ દ્વાર અને (૨૭) મહાદંડકદ્વારા આ સત્યાવીસ દ્વારોના આધારે પૃથ્વીકાય આદિના અ૯૫ બહત્વની પ્રરૂપણ કરાશે. દિશાના અનુપાતથી અ૯૫ બહુત્વ શબ્દાર્થ (સાજીવાથi) દિશાની અપેક્ષાએ (ધ્યેયો) બધાથી ઓછા (નીવા) જીવ (છિi) પશ્ચિમ દિશામાં છે (પુષ્ટિમેvi) પૂર્વ દિશામાં (વિશે નાદિરા વિશેષાધિક છે (વાળ), દક્ષિણમાં (વિશેષાદિયા) વિશેષાધિક છે ઉત્તi) ઉત્તરમાં (વિવાદ) વિશેષાધિક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–પ્રથમ આચારાંગમાં દિશાઓનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે, પણ અહિં તેમાંથી ક્ષેત્રદિશાઓનું જ ગ્રહણ કરાયેલું છે. બાકીની દિશાઓ પ્રાયઃઅનિયત છે અને પ્રસ્તુત પ્રસંગમાં ઉપયોગી પણ નથી ક્ષેત્ર દિશાઓની ઉપત્તિ મધ્યલેકના મધ્યમાં રહેલા આઠ રૂચક પ્રદેશથી જ થાય છે. કહ્યું પણ છે. આઠ પ્રદેશવાળ રૂચક તિરછાલેકના મધ્યમાં રહેલ છે. તેજ દિશાઓ તેમજ વિદિશાઓના પ્રભવ અર્થાત્ ઉત્તપત્તિ સ્થાન છે ૧ દિશાઓની અપેક્ષાએ અર્થાત્ ક્ષેત્રદિશાના અનુસરણથી વિચાર કરાય તે પશ્ચિમ દિશામાં બધાથી ઓછા જીવ છે. તેનું કારણ આ છે–અહિં બાદર ની અપેક્ષાથીજ અ૯પ બહુત્વને વિચાર કરાય છે, સૂમ ની અપેક્ષાથી નહિ. કેમકે સૂકમ જીવ સમગ્ર લેકમાં વ્યાપ્ત છે. તેથી જ સૂમ જીવ પ્રાય:સર્વત્ર સમાનજ છે. બાદર જેમાં પણ બધાથી વધારે વનસ્પતિ કાયિક જીવ છે. કેમકે તે અનન્ત છે. એવી સ્થિતિમાં જ્યાં અધિક વનસ્પતિ છે ત્યાં ઘણા જીવ હશે. ત્યાં વનસ્પતિની અલ્પતા છે ત્યાં જે પણ થોડા હશે. વનસ્પતિ ત્યાં વધારે હોય છે જ્યાં જલની વિપુલતા હોય છે. કહ્યું પણ છે “ની સરું તથ Tળ” જ્યાં જળ છે ત્યાં વન અર્થાત્ વનસ્પતિ છે. જ્યાં પાણી હોય છે ત્યાં પનક શવાલ આદિને સદૂભાવ અવશ્ય હોય છે. પનક શિવાલ આદિને જે કે બાદર નામ કમનો ઉદય છે. તેથી તેમની ગણના બાદર વનસ્પતિ કાયમાં છે. તથાપિ તેમની અવગાહના અત્યન્ત સૂક્ષમ હોય છે અને એકત્ર થઈને રહે છે, એ કારણે બધી જગ્યાએ વિદ્યમાન હોવા છતાં આંખોથી દેખાઈ નથી શકતાં અનુયોગ દ્વાર સૂત્રમાં કહ્યું પણ છે–સૂક્ષમ પનક જીવની અવગાહનાથી વાલા અસંખ્યાત ગણું અવગાહના વાળ હોય છે. તેથી જ્યાં જળમાં વનસ્પતિ કાયિક જીવ દેખા નથી દેતાં, ત્યાં પણ તેમનું અસ્તિત્વ સમજી લેવું જોઈએ, વનસ્પતિ કાયિક જીવોનું બહુત્વ “વસ્થ ગાડrો તરી નિયમ વનસફારૂ, અર્થાત્ જ્યાં અષ્કાય છે ત્યાં નકિકપણે વનસ્પતિ કાયિક જીવ હોય છે. તથા “go સેવા સૂઢાર્ફવાય વિ દત સુદુ વાળા ન જવુળા' અર્થાત્ પનક, સેવાળ, હઠ આદિ બાદર પણ હોય છે. સૂક્ષ્મ કેવળ જિનાજ્ઞા ગ્રાહ્ય છે. એ ચક્ષુદ્વારા ગ્રાહ્ય નથી, આ યુક્તિઓથી સિદ્ધ થાય છે. સમુદ્ર આદિમાં પ્રચુર જળ હોય છે અને સમુદ્ર દ્વીપની અપેક્ષાએ બમણ વિસ્તાર વાળાં છે. તે સમુદ્રોમાં પણ પ્રત્યેકમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં કમથી ચન્દ્ર અને સૂર્ય દ્વિીપ સ્થિત છે અને જેટલા સ્થાનમાં ચન્દ્ર સૂર્ય દ્વીપ છે તેટલામાં જળને અભાવ છે અને જળનો અભાવ હોવાથી વનસ્પતિ કાયિકને પણ અભાવ છે. તેમાં પણ પશ્ચિમ દિશામાં લવણું સમુદ્રના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ સુસ્થિત નામના દેવના નિવાસ રૂપ ગૌતમ નામક દ્વીપ લવણુ સમુદ્રમાં અધિક છે. ત્યાં પણ જળના અભાવ હાવાથી વનસ્પતિ કાયિકાના અભાવ છે. તે કારણથી પશ્ચિમ દિશામાં સૌથી એછા જીવ મળી આવે છે. પશ્ચિમ દિશાના જીવેાની અપેક્ષાએ પૂદિશામાં વિશેષાધિક જીવ છે, કેમકે દક્ષિણ દિશામાં ચન્દ્ર—સૂર્ય દ્વીપાના અભાવ હેાવાથી પ્રચુર જળને સદ્ભાવ છે અને જળની પ્રચુરતાના કારણે વનસ્પતિ કાયિકાની પણ બહુલતા છે. દક્ષિણ દિશામાં પહેલા કરતાં પણ વિશેષાધિક જીવ! છે, કેમકે દક્ષિણ દિશામાં ચંદ્ર, સૂર્ય દ્વીપોના અભાવ હાવાથી ઘણા જળના સદ્ભાવ છે અને જળના અધિકપણાને કારણે વનસ્પતિકાયિકેની પણ અધિકતા છે. ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક જીવ છે. કેમકે ઉત્તર દિશામાં સખ્યાત ચેાજન વાળા દ્વીપામાંથી એક દ્વીપમાં લખાઇ હાળાઈમાં સખ્યાત કરાડ યાજન પ્રમાણ એક માન સરેવર છે અને તેમાં જળની પ્રચુરતા હૈાવાને કારણે વનસ્પતિકાયિક જીવેાની બહુલતા છે અને તેથી જ ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ વિશેષાધિક જીવ બતાડેલાં છે. ત્યાં શખ આદિ દ્વીન્દ્રિય કાંડા ઉપર રહેલા શંખ આદિના આશ્રિતપિપીલિકા (કીડી) આદિ ત્રીન્દ્રિય, કમળ વિગેરેમાં ભમરા વિગેરે ચતુરિન્દ્રિય તથા મત્સ્ય કૂ આદિ પંચેન્દ્રિય જીવ પણ વિશેષાધિક છે. આ સામાન્ય રૂપે દિશાઓની અપેક્ષાએ જીવાનુ અલ્પ બહુત્વ નિરૂપણ કર્યુ છે. ॥ ૧ ॥ વિશેષ પ્રકાર કે જીવોં કા અલ્પબહુત્વ કથન જીવાનુ વિશેષ અલ્પ-મહત્વ શબ્દા –(વિસાજીવાળા) દિશાએની અપેક્ષાથી (સન્વયોવા) બધાથી એછા (વુવિાચા) પૃથ્વીકાયિક જીવ (વાજ્ઞિળ) દક્ષિણ દિશામાં (ઉત્તરે་વિશેષાદિ ચા) ઉત્તરમાં વિશેષાધિક છે (પુષ્ટિમેન વિસેત્તાાિ) પૂર્વમાં વિશેષાધિક છે (સ્ટિમેન વિસસાદિયા પશ્ચિમમાં વિશેષાધિક છે (વિસાળુવાō) દિશાઓની અપેક્ષા (સત્યો ના બાકાયા પશ્ચિમેળ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ બધાથી ઓછાં અકાયિક પશ્ચિમમાં છે (પુદ્ઘિમેળ વિલેસાહિત્ય) પૂર્વમાં વિશેષાધિક છે (નિન્ગ વિસસાહિત્યા) દક્ષિણમાં વિશેષાધિક છે (ઉત્તરેળ વિલેસાહિત્ય) ઉત્તરમાં વિશેષાધિક છે (સિાળુવાળું) દિશાઓની અપેક્ષાએ (સવ્વસ્થોના તેરા) ખધાથી એછા તેજસ્કાયિક (ન્નુિત્તરેળ) દક્ષિણ ઉત્તરમાં છે (ચ્છિમેળ સંલગ્ન મુળા પૂર્વીમાં સંખ્યાત ગુણિત વધારે (ચ્છિમેન વિલેસ યિા) પશ્ચિમમાં વિશેષાધિક છે (સાળુવાળí) દિશાઓની અપેક્ષાએ સવ્વસ્થોવા વાઙવાયા પુષ્ઠિમેળ) બધાથી ઓછા વાયુકાયિક પૂમાં (ઇમેળ વિસેાિ) પશ્ચિમમાં વિશેષાધિક (ઉત્તરેળ વિસેલાચિા) ઉત્તરમાં વિશેષાધિક (ટ્રાળિ વિસેલાાિ) દક્ષિણમાં વિશેષાધિક. (સિાળુવાળ) દિશાઓની અપેક્ષાએ (સન્વયોવા ચળસાયા વકિ મેળ) બધાથી ઓછા વનસ્પતિકાયિક પશ્ચિમમાં છે (ઇિમેળ વિલેણાદિયા) પૂર્વના વિશેષાધિક છે; (વાળિા વિસેલાયિા) દક્ષિણમા વિશેષાધિક છે (ઉત્તરેળ વિષેસાદિયા) ઉત્તરમા વિશેષાધિક છે (ફિલાણુવાછાં સવ્વરથોના વેરૂંચિા પશ્ચિમેળ) દિશાઓની અપેક્ષાએ બધાથી આછા દ્વીન્દ્રિય પશ્ચિમમાં છે (પુરચ્છિમેળ વિત્તસાાિ) પૂર્વમાં વિશેષાધિક છે (ત્રિવળાં વિસેલાયિા) દક્ષિણમાં વિશેષાધિક છે (ઉત્તરેનું વિલેસાાિ) ઉન્નરમાં વિશેષાધિક છે (વિસાળુવાળું સવ્વસ્થોવા તેįનિયા) દિશાઓની અપેક્ષાએ બધાથી એછા ત્રણ ઇન્દ્રિય જીવ પશ્ચિમમાં છે (પુદ્ધિમેળ વિસેસાાિ) પૂર્વમા વિશેષાધિક છે (રાòિાં વિસેલાયિા) દક્ષિણમાં વિશેષાધિક છે (ઉત્તરાં વિસેલાયિા) ઉત્તરમા વિશેષાધિક છે (વિસાજીવાળાં સવ્વવ્યોવાચકરિંદ્રિય) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા ચાર ઇન્દ્રિયા વાળા જીવ છે (પશ્ચિમેન) પશ્ચિમમાં પુરચ્છિમેળ વિશેષાદ્યિા) પૂર્વમાં વિશેષાધિક છે (દ્વિનાં વિશેષાદિયા) દક્ષિણમા વિશેષાધિક છે (ઉત્તરેળ વિશેસાાિ) ઉત્તરમાં વિશેષાધિક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ (સાળુવાળં સવ્વસ્થોવા નેચ) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા નૈયિક (ઘ્ધિમઅિમત્તરેળ) પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં છે. (વાજ્ઞેિળ સંઘે મુળા) દક્ષિણમા અસંખ્યાત ગુણા (વિસાજીવાળ સવ્વવ્યોષા ચળવ્વમા પુથ્વી નેરા) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા રત્નપ્રભા પૃથ્વીના નારક (પુરચ્છિનપશ્ચિમ ઉત્તરે) પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે (ટ્રાòિí સંશ્લેષ્ણુ) દક્ષિણમા અસખ્યાત ગણા છે (વિસાજીવાળં સવ્વસ્થોવા સઘ્ધમાં પુઢવી નેચ) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા શરાપ્રભા પૃથ્વીના નૈયિક (પુદ્ધિમ પશ્ચિમ ઉત્તરેન) પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે (řિળ સંલગ્ન શુળા) દક્ષિણમા અસંખ્યાત ગણા (दिसा बाणं सव्यચોત્રા વાજીયળમા પુથ્વી નેચા) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા વાલુકાપ્રભાના નૈરયિક (વુદ્ધિમ પશ્ચિમ ઉત્તરેળ) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં છે (યુજ્ઞેિળ અસંલગ્નનુળા) દક્ષિણમાં અસંખ્યાતગણુા છે (સિાળુવાળં સબ્બલ્યો. વા પુષ્પના પુઢવીને) દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા પપ્રભા પૃથ્વીના નૈરયિક છે (પુષ્ટિમપશ્ચિમ ઉત્તરેન) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં છે (િિોળ સંવગ નુ) દક્ષિણમાં અસ ́ખ્યાત ગણા છે (f-સાળુવાળાં સન્નસ્થોના ધૂમલ્પમાં પુઢથી નેરા) દિશાઓની અપેક્ષાએ બધાથી એછા ધૂમપ્રભા ના નાયિક (પુષ્ટિમપ્રવૃત્યિમ ઉત્તરેળ) પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં છે (દ્યાનિ સંવેગ્નનુળા) દક્ષિણમા અસખ્યાત ગણા છે (સિાળુવાળ વચોવ સમપ્પમાં પુથ્વી નેચ) દિશાઓની અપેક્ષાએ બધાથી એછા તમઃપ્રભા પૃથ્વીના નૈયિક (પુદ્ધિમ ધ્વસ્થિમ ઉત્તરેળ) પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં છે (ટ્રાનિ સંવેગ્ન મુળા) દક્ષિણમા અસંખ્યાત ગણા છે (ત્રિમાળુવાળ સન્ત્રસ્યો વા બહેસત્તમા પુથ્વી નેથા) દિશાઓની અપેક્ષાએ તમસ્તમઃપ્રભા પૃથ્વીના નૈયિક (પુદ્ધિમ પશ્ચિમ ઉત્તરે) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં છે (દિનાં અસંવેગ્ન મુળા) દક્ષિણમા અસખ્યાત ગુણા છે (નિહિંતા અહેસત્તમા પુઢવી મેરહિતો) દક્ષિણ દિશાના સાતમી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના નારકેથી (છ) છઠ્ઠી (તમા પુરવી!) તમ:પ્રભા પૃથ્વીના (નેવા) નરયિક (પુરિઝમપત્યિક ઉત્તર) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં (સંવેT ) અસંખ્યાત ગુણા છે (હિણિતો તમારે પુઢવી નહિંતો) દક્ષિણ દિશાના તમપ્રભા પૃથ્વીના નારકની અપેક્ષાએ (વરમાણ ધૂમધુમ પુઢવી) પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના (નર્ચા) નારક (પુરજીિમ થિમ ઉત્તરેf) પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં (સંવેTI) અસંખ્યાત ગુણ છે (ાહિvi sari) દક્ષિણમાં અસંખ્યાત ગુણ છે (હિનહિંતો ધૂમમા પુઢવી ડુહિંતો) દક્ષિણના ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી (કચ પંપૂમાં પુ) ચેથી પંકપ્રભા પૃથ્વીના (નરૂા) નારક (પુછે પરવરિથમ ઉત્તરેof ) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે (વાણિof a m[r) દક્ષિણમા તેનાથી પણ અસંખ્યાત ગુણ છે ( હળસ્કેહિંતો પંઘમાં પુઢવી નેરહિતો) દક્ષિણના પંકપ્રભા પૃથ્વીના નારકેથી (તથા વાસ્તુ પ્રમાણ પુત્રવીણ) ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના (નર) નારક (પુરિઝમ પ્રદરિયમ ઉત્તરેvi) પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં (સંવેTIMI) અસંખ્યાત ગુણ છે (હાઉi 3સંજ્ઞાળા) દક્ષિણમાં અસંખ્યાત ગણા છે (હાઉનિહિંતો વાસુqમાં પુઢવી નેરૂuહંતો) દક્ષિણના વાલુકાપ્રભા પૃથ્વીના નારકોથી (કુરૂપ સરસ્થમfu yઢવી) બીજી શર્કરામભા પૃથ્વીના (નેતા) નારક (પુરિઝ પરથમ વારે) પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં (વેકઝTr) અસંખ્યાત ગુણ છે (વાળિoi mTI) દક્ષિણમાં પણ તેમનાથી પણ અધિક અસંખ્યાત ગુણ છે (વાણિનિહિંતો સમા ગુઢવી નૈરૂતો) દક્ષિણ દિશાના શકરપ્રભા પૃથ્વીના નાકેથી (રૂમી રચqમાપ ગુઢવી) આ રત્નપ્રભા પૃથ્વીના (નરચા) નારક (પુર્ણિમ વરિથમ ઉત્તર) પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં (વેજ્ઞTMI) અસંખ્યાત ગુણ છે (હિને સંજ્ઞા ) દક્ષિણમાં તેમનાથી પણ અસંખ્યાત ગુણ છે (fસાપુui) દિશાઓની અપેક્ષાએ (વોલા વંતિયા) બધાથી ઓછા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય (નિરિવાળિયા) તિર્યક્રયેનિક જીવ (દિf) પશ્ચિમમાં (પુરિજીએ વિસા) પૂર્વમાં તેનાથી વિશેષાધિક છે (દિvi વિસેનાદિયા) દક્ષિણમાં પણ તેથી વિશેષાધિક છે (ઉત્તi વિસાદિયા) ઉત્તરમાં તેમનાથી પણ વિશેષાધિક છે. (રિHUpdi સંગ્રન્થોવા મUJક્ષા વાદિળવત્તરેoi) દિશાઓની અપેક્ષાએ એ બધાથી ઓછા મનુષ્ય દક્ષિણ અને ઉત્તરમાં છે (પુરિઝમે સંવેઝ જુબા) પૂર્વમાં સંખ્યાત ગુણ અધિક છે (Tચંથિi વિસાફિયા) પશ્ચિમમાં વિશેષાધિક છે. (વાવાઇuj) દિશાઓની અપેક્ષા (સબૂલ્યોવા મવાળવાતીવિા) બધાથી ઓછા ભવનવાસી દેવ (પુષ્ટિ પશ્ચિમેoi) પૂર્વ અને પશ્ચિમમાં છે (ત્તરે બસંન્ન ) ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે (ાgિo અસંm TUTI) દક્ષિણમાં અસંખ્યાત ગુણા છે (વિસાવાoi) દિશાઓની અપેક્ષાએ (સંક્વોવા વાળમંતર સેવા) બધાથી ઓછા વાનવ્યન્તર દેવ (જુરિઝમે પૂર્વમાં છે (પૂર્વાથિi વિસાલા) પશ્ચિમમાં વિશેષાધિક છે (ઉત્તરે વિશેવહિવા) ઉત્તરમાં વિશેષાધિક છે (ળેિ વિતેલા ) દક્ષિણમાં વિશેષાધિક છે (ફિરાળુવાળું) દિશાઓની અપેક્ષા (સથવા જ્ઞાસિયા તેવા) બધાથી એાછા તિક દેવ (જુરિઝમ ચિમેન) પૂર્વ અને પશ્ચિમમાં છે (ઉદ વિદિા ) દક્ષિણમાં વિશેષાધિક છે (ઉત્તર્ણ વિહેતાદિય) ઉત્તરમાં વિશેષાદિક છે (gિવાdi) દિશાઓની અપેક્ષાથી (તવ્યો રેવા) સૌથી ઓછા (દંતા) લાન્તક કપમાં (પુરિઝમપત્યિમ ઉત્તoi) પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં છે ફિvi અલવિઝT) દક્ષિણમાં અસંખ્યાતગણું છે. (વિશાલgs) દિશાઓની અપેક્ષા (ગ્યો તેવા) બધાથી ઓછા દેવ (જો ) સૌધર્મ ક૯૫માં (પુછE Tદવસ્થિf) પૂર્વ પશ્ચિમ દિશામાં છે (ઉત્તરે અન્ન ગુન) ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે (ાળાં વિજેતાદિવા) દક્ષિણમાં વિશેષાધિક છે (હિસાબુવા સંઘોઘા સેવા સાથે કે પુરિઝમ વસ્થિi) દિશાએની અપેક્ષા બધાથી ઓછા દેવ ઈશાનક૫માં પૂર્વ પશ્ચિમમાં છે (ઉત્તરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ અવેTIMT) ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે ( હળનું વિશેષાહિ) દક્ષિણમાં વિશેષાધિક છે (દ્રિતાનુવાdi) દિશાઓની અપેક્ષા (સચ્ચાવા સેવા) બધાથી ઓછા દેવી (સમારે વે) સનકુમાર કપમાં (પુરિઝમ પથિof) પૂર્વ, પશ્ચિમમાં છે (ઉત્તof myTUTI) ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે (ળિનું વિસાદિયા) દક્ષિણમાં વિશેષાધિક છે (વિસાબુવાણvi) દિશાઓની અપેક્ષા (સંદરવા ) બધાથી ઓછા દેવ (મહિં છે) મહેન્દ્ર કલ્પમાં (પુરિઝમ વસ્થિi) પૂર્વ અને પશ્ચિમમાં છે (ઉત્તરે અસંવેઝ ગુir) ઉત્તરમાં અસંખ્યાત ગુણ છે (હાળેિ વિણેલાહિ) દક્ષિણમાં વિશેષાધિક છે (વિષાણુવાપvi) દિશાઓની અપેક્ષા (સોપા તેવા) બધાથી ઓછા દેવ (વંછી ક્વે) બ્રહ્મલેક દેવ કપમાં (પુરિઝમ દચિ ઉત્તને) પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે (હિvi સંગgor) દક્ષિણમાં અસંખ્યાત ગુણ છે (વિસાવU) દિશાઓની અપેક્ષા (સલ્વોવા ટેવા) બધાથી ઓછા દેવ (દાણ) મહાશુક ક૫માં (પુરિઝમgવચિન ઉત્તi) પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં છે (હાળિળ સંવેકા ગુણ) દક્ષિણમાં અસંખ્યાત ગુણ છે (વિસાપુવા) દિશાઓની અપેક્ષા (સવ્વવા વૈવા) બધાથી ઓછા દેવ (નારે ) સહસ્ત્રાર ક૯૫માં (પુરિઝમ થિમ સત્ત) પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમા છે (ાિં મગ્ન ) દક્ષિણમાં અસંખ્યાત ગુણા છે (તે જ) તેનાથી આગળ (વદુસમોવન) બિલકુલ સમાન ઉત્પન્ન થનારા (સમારસો) હે આયુષ્યમાન શ્રમણ ! (વિસાવાdi) દિશાઓની અપેક્ષા (સવઘોવા સિદ્ધા) બધાથી ઓછા સિદ્ધ (હિન વત્તi) દક્ષિણ અને ઉત્તર દિશામાં (પુષ્ટિમેનું અઝTT) પૂર્વમાં અસંખ્યાત ગુણ અધિક છે (Tદત્ય વિવેકાફિયા) પશ્ચિમમાં વિશેષાધિક છે ૨ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ-હવે વિશેષ રૂપે દિશાઓની અપેક્ષાથી જીવના અલ્પબદ્ધત્વની પ્રરૂપણા કરાય છે. દિશાઓની અપેક્ષાએ વિચાર કરવાથી દક્ષિણ દિશામાં બધાથી ઓછા પ્રષ્યિકાયિક જીવ છે. તેનું કારણ એ છે કે જ્યાં નકકર સ્થાન હોય છે ત્યાં પ્રધ્ધિકાયિક જીવ ઘણું હોય છે અને જયાં છિદ્ર કે પિલ હોય છે ત્યા થડા હોય છે. દક્ષિણ દિશામાં ઘણું ભવનપતિના ભવન અને નારકાવાસ હેવાના કારણે રંધોની વિપુલતા છે. તે કારણે દક્ષિણ દિશામાં પૃથ્વીકાયિક બધાથી ઓછા છે. દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં પૃથ્વીકાયિક વિશેષાધિક છે. કેમકે ઉત્તરમાં દક્ષિણ દિશાની અપેક્ષાએ ભવનપતિના ભવન અને નારકા, વાસ ઓછા છે, તેથી જ ત્યાં સઘન સ્થાન અધિક છે, કેમકે પૂર્વમાં ચન્દ્ર, સૂર્ય દ્વીપ હોવાથી પૃથ્વીકાયિકનું બાહુલ્ય છે. પૂર્વ દિશાની અપેક્ષાએ પણ પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે જેટલા ચન્દ્ર સૂર્ય દ્વીપ પૂર્વમાં છે તેટલા તે પશ્ચિમમાં પણ છે જ. પરંતુ લવણ સમુદ્રમાં ગૌતમ નામક દ્વીપ પશ્ચિમમાં અધિક છે, તેથીજ પૃથ્વીકાયિક પણ અધિક છે. પૃથ્વીકાયિકોના અલપ બહુત્વની પ્રરૂપણા કરીને હવે દિશાઓની અપે. ક્ષાએ અપકયિકોના અ૫હત્વની પ્રરૂપણ કરાય છે દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા અષ્કાયિક પશ્ચિમ દિશામાં છે, કેમકે પશ્ચિમ દિશામાં ગીતમદ્વીપ હોવાના કારણે ત્યાં જળ એછું છે–તેની અપેક્ષાએ પૂર્વ દિશામાં અકાયિક વિશેષાધિક છે, કેમકે પૂર્વમાં ગીતમદ્વીપ નથી અને તેને બદલે પાણી છે. પૂર્વની અપેક્ષાએ દક્ષિણમાં અષ્કાયિક વિશેવાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર, સૂર્યના તોપોનો અભાવ છે અને દક્ષિણની અપે ક્ષાએ ઉતરમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં માનસરોવર હોવાના કારણે અષ્કાયિકની બહુલતા છે | દિશાઓની અપેક્ષાથી સૌથી ઓછા તેજસ્કાયિક છે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનું કારણ એ છે કે મનુષ્યક્ષેત્રમાંજ બાદર તેજસ્કાયિક જીવોનું વિદ્યમાન પણું હોય છે. બીજે નહીં તેમાં પણ જ્યાં મનુષ્યનું અધિકપણું હોય છે, ત્યાં પચન, પાચનની પ્રવૃત્તિ વિશેષ હોય છે. અને તે કારણે તેજસ્કાયિકેની પ્રચુરતા હોય છે. દક્ષિણ દિશામાં પાંચ ભરતક્ષેત્રમાં અને ઉત્તર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ દિશામા પાંચ અરવતક્ષેત્રમાં ક્ષેત્રનું અલ્પ પણું હાવાથી મનુષ્યા એછા હાય છે. સ્વસ્થાનમાં પ્રાયઃ સરખા હૈાય છે. અને ઉત્તર દિશાઓની અપેક્ષાથી પૂર્વમાં સંખ્યાત ગણા વધારે છે. કેમકે ત્યાં ક્ષેત્ર સંખ્યાત ગણા છે, તેનાથી પણ પશ્ચિમ દિશામાં તેજસ્કાયિકા વિશેષાધિક છે. કેમકે અધેલૌકિક ગ્રામામાં મનુષ્યાનું અધિક પણું હાય છે. દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા વાયુકાયિક પૂમા છે. કેમ કે પૂર્વમા સઘન સ્થાન હાવાથી પેાલાણ ઓછુ છે, તેથી વાયુની કમી છે. સધન સ્થાનેમાં વાયુના સંચાર નથી થતા. પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં વાયુકાયિક વિશેષાધિક છે. કેમકે ત્યાં અધેાલૌકિક ગામ ડાય છે. ઉત્તરમા તેનાથી પણ ઓછા વિશેષાધિક છે, કેમકે ત્યાં નારકાવાસેાની બહુલતા હૈાવાથી ૨ન્ય અધિક છે. દક્ષિણમાં ઉત્તરની અપેક્ષાએ પણ વાયુકાયિક વિશેષાધિક છે, કેમકે દક્ષિણમાં ભવના અને નારકવાસેાની અત્યન્ત પ્રચુરતા છે. દિશાઓની અપેક્ષાએ બધાથી એછા વનસ્પતિકાયિક પશ્ચિમર્દિશામાં છે, કેમકે ત્યાં ગૌતમઢીપ હાવાથી પાણીની તંગી છે તેથી વનસ્પતિકાયિક જીવ પણ ઓછા છે. પશ્ચિમની અપેક્ષાએ પૂદિશામાં વનસ્પતિકાયિક વિશેષાધિક છે કેમકે ગૌતમ દ્વીપ ન હાવાથી ત્યાં જલ અધિક છે. દક્ષિણમાં વનસ્પતિ કાયિક તેમનાથી વિશેષાધિક કેમકે ચન્દ્ર દ્વીપ તેમજ સૂર્ય દ્વીપના અભાવ હાવાથી ત્યાં જળની પ્રચુરતા છે અને આ કારણે વનસ્પતિકાયિકાની બહુલતા છે. ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં માન સાવર હેાવાથી જળની અધિકતા છે અને જળની અધિકતાને કારણે વનસ્પતિકાયિકાની અધિકતા છે. હવે દિશાઓની અપેક્ષાએ દ્વીન્દ્રિય જીવાના અલ્પમહત્વ બતાવે છે. દિશાઓની દૃષ્ટિથી ખધાથી ઓછા દ્વીન્દ્રિય જીવ પશ્ચિમ દિશામાં છે. કેમકે ત્યાં ગૌતમદ્વીપ હાવાથી પાણી એછુ અને પાણી એછુ હાવાથી શખ આદિ દ્વીન્દ્રિય જીવ પણ ઓછા છે. પશ્ચિમની અપેક્ષાએ પૂર્વ દિશામાં વિશેષાધિક છે. કેમકે ગૌતમઢીપના અભાવ હાવાથી ત્યાં જલનું આધિકય છે. એથી શંખ આર્દિ દ્વીન્દ્રિય જીવાની અધિકતા છે. દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર સૂદ્વીપ નહાવાથી જળ અધિક છે અને એ કારણે શંખ આદિ પણ અધિક છે. ઉત્તરમાં દ્વીન્દ્રિય તેનાથી વિશેષાધિક છે, કેમકે ત્યાં માનસસરાવર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ હાવાથી જળની પ્રચુરતા છે, તેથી શંખાદિ દ્વીન્દ્રિય જીવાની પણ અધિકતા છે. ત્રીન્દ્રિય જીવનુ અલ્પ બહુત્વ-ખધાથી ઓછા ત્રીન્દ્રિય જીવ અર્થાત્ 'શુ કીડી આદિ પશ્ચિમ દિશામાં છે, કેમકે ત્યાં ગૌતમદ્વીપ હાવાથી અધિક જળ નથી અને તેથી શંખ આદિ દ્વીન્દ્રિયના કલેવરોના આશ્રયમાં રહેનારા કીડી વિગેરે ત્રીન્દ્રિય જીવ નથી હાહા પૂર્વ દિશામાં તે વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દ્વીપ ન હેાવાથી અધિક જળ અને અધિકજળ હાવાથી શ્રીન્દ્રિય જીવેાની પણ અધિકતા છે. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ત્યાં ચન્દ્ર સૂર્યાં દ્વીપના અભાવ છે તેથી ઘણુ પાણી છે અને એ કારણે શ્રીન્દ્રિય વિગેરે છે. ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં માનસ સરાવર હાવાથી જલની અધિકતા છે ચતુરિન્દ્રિય જીવાનુ અલ્પ-મહુત્વ-દિશાએની અપેક્ષાએ બધાથી ઓછા ચતુરિન્દ્રિય જીવ પશ્ચિમ દિશામાં છે કેમકે પશ્ચિમમાં ગૌતમ દ્વીપ હેાવાથી જળની કમી છે. અને જળની કમી હાવાથી જલજ કમળ વિગેરેને અભાવ છે. અને કમળ આદિના અભાવમાં તાશ્રિત ભ્રમર આદિના અભાવ છે, પશ્ચિ મની અપેક્ષાએ પૂના ચતુરિન્દ્રિય જીવ વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દ્વીપ ન હેાવાથી જલજ અધિક છે. એથી કમલ આદિના આશ્રિત ચતુરિન્દ્રિય જીવ અધિક છે. પૂની અપેક્ષાએ પણ દક્ષિણ દિશામા વિશેષાધિક છે કેમકે દક્ષિ ણુમાં ચન્દ્રન્દ્વીપ અને સૂર્ય દ્વીપના અભાવ હાવાથી પાણીની વિશેષ અધિકતા છે અને એ કારણે ચતુરિદ્રિય જીવાની પણ અધિકતા છે. દક્ષિણની અપેક્ષાએ પણ ઉત્તરમાં વિશેષાધિક છે, કેમકે ઉત્તરમાં માનસ સરોવર હેાવાથી જલતી પ્રચુરતા છે નારકાનું અલ્પ અહુત્વ-દિશાઓની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી આછા નારક છે, કેમકે એ દિશાએમાં પુષ્પાવકીર્ણ નારકાવાસ થેાડા છે. અને તે પ્રાય: સખ્યાત યાજન વિસ્તાર વાળા છે. આ દિશાઓની અપેક્ષાએ દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણુા નારક છે. કેમકે દક્ષિણમાં પુષ્વાવકીણુ નારકાવાસાની બહુલતા છે. અને તે ઘણા ભાગે અસ`ખ્યાત ચેાજન વિસ્તાર વાળા છે. તદુપરાન્ત કૃષ્ણપાક્ષિક દક્ષિણ દિશામા બહુલતાએ ઉત્પન્ન થાય છે. અહિં' એટલુ' સમજી લેવુ જોઇએ-પ્રાણી એ પ્રકારના છે-શુકલપાક્ષિક. અને કૃષ્ણપાક્ષિક જેના સંસાર કંઇક કમ અ પુદ્ગલ પરાવન માત્ર શેષ છે, તેના પછી જે મુક્તિ પ્રાપ્ત કરી લેશે, તે શુકલપાક્ષિક કહેવાય છે અને જેના સંસાર કાલ એનાથી અધિક છે તેઓ કૃષ્ણપાક્ષિક કહેવાય છે. કહ્યુ પણ છે–‘જેના સંસાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ (ભવભ્રમણ) અપરાધ પુદ્ગલ પરાવર્તન જ શેષ છે, તે શુકલ પાક્ષિક અને જેને ભવભ્રમણ કાલ તેનાથી અધિક છે. તેઓ કૃષ્ણપાક્ષિક સમજવા જોઈએ છે શુકલ પાક્ષિક જીવ ઓછા હોય છે, કેમકે પરિમિત સંસારી જીવ છેડા જ હોય છે કૃષ્ણ પાક્ષિક જીવ ઘણા છે, કેમકે અપરિમિત ભવભ્રમણ વાળા ની અત્યધિકતા છે. કૃષ્ણ પાક્ષિક જીવ પ્રાય: દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બીજી દિશાઓમાં નહિ કેમકે તેમને તેજ સ્વભાવ છે. તેમના ઘણા પાપનો ઉદય થાય છે. તેઓ દીઘતર ભવભ્રમણ કરવા વાળા અને ક્રૂર કર્મો હોય છે. તેથી તેમની ઉત્પત્તિ દક્ષિણ દિશામાં હોય છે. ભવસિદ્ધિક પણ દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, અન્ય દિશાઓમાં નહિ કહ્યું પણ છે--પ્રાયઃ કુર કર્મા ભવસિદ્ધિક જીવ પણ દક્ષિણ દિશામાં સ્થિત નરયિકે, તિર્ય, મનુષ્ય અને અસુરે આદિના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે કે ૧ છે આ રીતે દક્ષિણ દિશામાં ઘણું કૃષ્ણ પાક્ષિકેની ઉત્પત્તિ સંભવિત હવાથી પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના નારકની અપેક્ષા દક્ષિણ દિશાના નારક સંખ્યાત ગુણ છે. આ રીતે સામાન્ય રૂપે નારકના અ૯૫ બહત્વનું પ્રતિપાદન કરીને હવે વિશેષ રૂપે રત્નપ્રભા આદિ પૃથ્વીના નારકોનું અલ્પ બહુત્વ પ્રદર્શિત કરે છે–દિશાઓની અપેક્ષાએ રત્નપ્રભા નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા અધિક છે. તેનું કારણ આગળ બતાવી દિધું છે. શર્કરા પ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી ઓછા છે, તેમનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. તેનું કારણ પણ પહેલાના સમાનજ સમજી લેવું જોઈએ. વાલુકાપ્રભા પૃથ્વીના નારક પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી ઓછા છે, દક્ષિણ દિશામાં તેમનાથી અસંખ્યાત ગણા છે. એ જ પ્રકારે પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં બધાથી ઓછા અને દક્ષિણ દિશામાં એનાથી અસંખ્યાત ગુણ અધિક છે. એનું કારણ તેજ છે કે જે પહેલા કહેવાયેલું છે. પ્રત્યેક પૃથ્વીનું અલગ અલગ અ૫ બહત્વ બતાવીને સૂત્રકાર હવે સાત પૃથ્વીની દિશાઓની અપેક્ષાએ અ૯૫ મહત્વનું પ્રતિપાદન કરે છેસાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠી ત:પ્રભાપૃથ્વીના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ છે. તેનું કારણ આ છે કે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ પાપ કરવા વાળા સંસી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. તેમની અપેક્ષાએ કાંઈક ઓછું પાપ કરનાર છઠી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને આવા જીવ અધિક હોય છે, તેથીજ સાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ કહેલા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી પૃથ્વીના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારકાની અપેક્ષાએ દક્ષિણના નારક અસંખ્યાત ગુણા છે. છઠ્ઠી તમાપૃથ્વીના દક્ષિણના નારકાની અપેક્ષાએ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ ઉત્તરમા નારક અસંખ્યાત ગુણા છે અને ધૂમપ્રભાની દક્ષિણુ દિશાના નારક તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથ્વીના નારકેાની અપેક્ષાએ ચેાથી પંકપ્રભા પૃથ્વીના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નારક અસ`ખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથ્વીના નારકેાની અપેક્ષાએ ૫કપ્રભા પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર વંશાના નારક અસખ્યાત ગુણા છે અને તેજ પ ́કપ્રભાની દક્ષિણ દિશાના નારકો તેનાંથી પણ અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના પંકપ્રભાના નારકાથી ત્રીજી વાલુકાપ્રભાના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસખ્યાત ગુણા છે તેનાથી વાલુકાપ્રભાની દક્ષિણ દિશાના નારક અસંખ્યાત ગણા છે. દક્ષિણ દિશાના વાલુકાપ્રભા પૃથ્વીના નારકાની અપેક્ષાએ દ્વિતીય શર્કરા પ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામા અસખ્યાત ગુણા છે. આ શરાપ્રભા પૃથ્વીના નારક દક્ષિણ દિશામાં અસ`ખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના શર્કરપ્રભા પૃથ્વીના તારકાથી આ રત્નપ્રભા પૃથ્વીના નારક પૂ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે અને દક્ષિણ દિશામાં એનાથી પણુ અસંખ્યાત ગણા છે. દિશાની અપેક્ષા તિય ચ પંચેન્દ્રિયાનુ અલ્પ બહુત્વ-દિશાની અપેક્ષાએ બધાથી ઓછા પાંચેન્દ્રિય તિર્યંચ પશ્ચિમ દિશામાં છે, કેમકે પશ્ચિમમાં ગૌતમદ્વીપ છે, તેની અપેક્ષાએ પૂર્વમાં વિશેષાધિક છે કેમકે પૂર્વમાં ગૌતમ દ્વીપ નથી. દક્ષિણ દિશામાં એનાથી પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં ચન્દ્ર સૂક્ષ્મ દ્વીપને અભાવ છે. ઉત્તર દિશામાં તેનાથી પણ વિશેષાધિક છે, કેમકે ત્યાં માનસ સરાર હૈાવાથી ઘણુ જળ છે અને પૂર્વોક્ત યુક્તિના અનુસાર જળમાં ઘણા પોંચેન્દ્રિય તિય``ચ (જળચર) વિદ્યમાન છે. મનુષ્યનુ અલ્પમડુત્વ દિશાઓની અપેક્ષાએ બધાથી એછા મનુષ્ય દક્ષિણ અને ઉત્તર દિશમાં છે. કેમકે આ દિશાઓમાં પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્ર ચેડાં જ છે. તેમની અપેક્ષાએ પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે કેમકે ત્યાં ક્ષેત્ર સંખ્યાત ગુણા અધિક છે; તેમની અપેક્ષાએ પણ પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે અધેલૌકિક ગામામાં સ્વભાવથી જ મનુષ્યેાની બહુલતા છે. દિશાની અપેક્ષાએ ભવનવાસિયાનું અલ્પ–અહુત્વ, દિશાઓની અપેક્ષાએ અધાથી અલ્પ ભવનવાસી દેવ પૂર્વ અને પશ્ચિમમાં છે કેમકે, આ બન્ને દિશાઓમાં તેમના ભવન એછાં છે તેમની અપેક્ષાએ ઉત્તરમાં અસખ્યાત ગુણા અધિક છે કેમકે સ્વસ્થાન હાવાથી ત્યાં ભવન ઘણાં અધિક છે. દક્ષિણ દિશામાં તેનાથી પણુ અસખ્યાત ગણુા છે કેમકે ત્યાં પ્રત્યેક ત્રિકાયના ચાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ ચાર લાખ ભવન અધિક છે અને ઘણા કૃષ્ણે પાક્ષિક આ દિશામાં ઉત્પન્ન થાય છે, તેથી જ તેએ અસંખ્યાત ગુણા અધિક છે. દિશાઓની અપેક્ષાએ વાનભ્યન્તરાનુ અલ્પ બહુત્વ-દિશાની દૃષ્ટિથી વિચાર કરાયતા બધાંથી એછા વાનવ્યન્તર દેવ પૂર્વ દિશામાં છે. કેમકે પાલા સ્થાનામાં જ વાનભ્યતાના સંચાર થાય છે. ઘન જગ્યામાં (નક્કર જગ્યા) નથી થતા અને પૂમા નક્કર સ્થાન અધિક છે એ કારણે ત્યાં વાનન્યન્તર ઘેાડા જ હાય છે. પૂર્વની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં અધેાલૌકિક ગામેમાં રન્ધ છે. પશ્ચિમની અપેક્ષાએ ઉત્તર દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં તેમના સ્થાન હાવાથી નગરાવાસાની બહુલતા છે, ઉત્તરની અપેક્ષાએ દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે દક્ષિણ દિશામાં તેમના નગરાવાસ અત્યધિક છે. દિશાની અપેક્ષાએ યાતિષ્ઠ દેવાનું અલ્પ બહુત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા જ્યાતિષ્ક દેવ પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં છે, કેમકે એ દિશાઓમાં ચન્દ્ર સૂર્ય દ્વીપામાં કે જે ઉદ્યાન પ્રધાન છે અલ્પ જ્યાતિષ્ક દેવ હાય છે. દક્ષિણ દિશામાં તેમની અપેક્ષાએ વિશેષાધિક છે, કેમકે દક્ષિણમાં તેમના વિમાન અધિક છે અને કૃષ્ણ પાક્ષિક દક્ષિણમાં જ રહે છે. ઉત્તર દિશામા તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ઉત્તરમાં માનસ સરોવરમાં જ્યાતિષ્ઠ દેવાના ક્રીડા સ્થાન ઘણા છે અને ક્રીડામાં નિરત રહેવાના કારણે ત્યાં ચેાતિષ્ઠ દૈવ સદૈવ રહે છે. માનસ સરેશવરના મત્સ્ય આદિજલચર પેાતાના નજીકના વિમાનને જોઈને જાતિ સ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને પછી કાંઇક વ્રતને સ્વીકારીને તથા અશન આદિને ત્યાગ કરીને નિદાનના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે ઉત્તર દિશામા દક્ષિણની અપેક્ષાએ ન્યાતિષ્ક દેવ વિશેષાધિક મળે છે. દિશાએની અપેક્ષાએ સૌધ આદિ દેવાનુ અલ્પ બહુત્વ દિશાઓની અપેક્ષાએ બધાથી એછા વૈમાનિક દેવ સૌધ કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં છે. એનું કારણ એ છે કે આવલિકા પ્રવિષ્ટ વિમાના તે ચારે દિશાઓમા ખરાખર છે, પરન્તુ બહુસંખ્યક અને અસખ્યાત યાજન વિસ્તાર વાળા પુષ્પાવકી વિમાન દક્ષિણ અને ઉત્તરમાં જ હાય છે પૂર્વ પશ્ચિમમાં નથી હાતાં. તે કારણે પૂર્વ અને પશ્ચિમમાં બધાથી ઓછા વૈમાનિક દેવ છે. તેમની અપેક્ષાએ ઉત્તરમાં વૈમાનિક દેવ અસંખ્યાત ગણા અધિક છે, કેમકે ત્યાં પુષ્પાવકી વિમાન ઘણું છે અને તેએ અસ`ખ્યાત ચેાજન વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ વાળા છે. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિકોનું અધિકતાથી ગમન થાય છે. ઈશાન કલ્પના વિમાનિક દેવેનું અપ-બહત્વ–દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા દેવ ઈશાન કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, ઉત્તરમાં એનાથી અસંખ્યાત ગુણિત છે, તેનું કારણ પહેલાં જે બતાવ્યું છે તે જ સમજવું જોઈએ. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ત્યાં કૃષ્ણપાક્ષિકોની પ્રચુરતાથી ગમન થાય છે. સનકુમાર કલપના દેવેનું અ૮૫ બહત્વ–બધાથી ઓછા દેવ સનકુમાર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, ઉત્તરમાં તેમનાથી અસંvયાત ગણું છે અને દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે. તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. મહેન્દ્ર કલ્પના દેવેનું અલ્પ બહુ–મહેન્દ્ર કપમાં બધાથી ઓછા દે પૂર્વ પશ્ચિમમાં છે, તેમની અપેક્ષાએ ઉત્તરમાં અસંખ્યાત ગુણ અને ઉત્તરની અપેક્ષાએ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વની જેમ સમજી લેવું જોઈએ. બ્રહ્મલેક કલપના દેવેનું અ૫ બહુત્વ-બધાથી ઓછા દેવ બ્રહ્મલોકમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે, કેમકે બહુસંખ્યક કૃષ્ણપાક્ષિક તિર્યંચ દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે અને શુકલ પાક્ષિક હાજ હોય છે તે કારણે બ્રહ્મલેકમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણ દિશામાં તેમની અપેક્ષાએ અસંખ્યાત ગુણ છે, કેમકે ત્યાં ઘણ કુષ્ણુ પાક્ષિક ઉત્પન્ન થાય છે. લાન્તક દેવેનું અ૫ બહુ––લાન્તક કપમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણમાં તેનાથી અસંખ્યાત ગણા છે તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. મહાશુક કલ્પના દેવેનું અ૫બહુત્વ-મહાશુક નામક ક૯પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં બધાથી ઓછા દેવ છે તથા દક્ષિણમાં તેનાથી અસંખ્યાત ગણ છે, કેમકે દક્ષિણ દિશામાં બહુસંખ્યક કૃષ્ણ પાક્ષિક ઉત્પન્ન થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧ ૫. Page #29 -------------------------------------------------------------------------- ________________ સહસ્રાર કલ્પના દેવાનું અલ્પ અહુત્વ-સહુસાર કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામા બધાથી એછા દેવ છે તથા દક્ષિણમાં તેમનાથી અસંખ્યાત ગુણિત અધિક છે. એનું કારણ પણ પૂર્વોક્ત સમજવું જોઇએ. આનત-પ્રાત આદિ કલ્પામાં દેવાનું અલ્પ બહુત્વ-હે આયુષ્મન ! શ્રમણ ! સહસ્રાર ૫ પછી ઊપરના ક્લ્યાના તથા ત્રૈવેયક તેમજ અનુત્તર વિમાનાના દેવ ચારે દિશાઓમાં સમાન—ખરાખર છે, કેમકે ત્યાં મનુષ્યાનીજ ઉત્પત્તિ થાય છે. સિદ્ધોનું અલ્પમહુત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા સિદ્ધ દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનુ કારણ એ છે કે સિદ્ધિ મનુષ્યને જ પ્રાપ્ત થાય છે અન્ય કેાઈ જીવને નહિં, સિદ્ધ થનારા મનુષ્ય ચરમ સમયમાં જયાં સ્થિત હાય છે, ત્યાંથી સિધા તેઓ ઉપર જાય છે અને તેજ સીધમાં (એજ દિશામાં) જઇને લેાકાગ્ર પર પ્રતિષ્ઠિત થાય છે, જરાપણ આમ તેમ નથી થતા દક્ષિણ દિશામાં પાંચ ભરત ક્ષેત્રામાં તથા ઉત્તર દિશામાં પાંચ અરવત ક્ષેત્રામાં થોડાજ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કેમકે સિદ્ધ ક્ષેત્ર આછા છે અને વળી સુષમા આદિ આરાઓમાં સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. એ કારણથી દક્ષિણ અને ઉત્તરમાં સિદ્ધ બધાથી ઓછા છે. પૂર્વ દિશામાં તેમનાથી અસંખ્યાત ગુણા છે, કેમકે ભરત તેમજ અરવત ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ વિદેહ સંખ્યાત ગુણિત છે તેથીજ ત્યાં મનુષ્ય પણ સંખ્યાત ગુણિત છે અને ત્યાંથી સ કાળમા સિદ્ધિ થતી રહે છે. (ત્યાં આરાના વિભાગ નથી–સદા ચેાથા આરાની સ્થિતિ રહે છે) પશ્ચિમ દિશામાં તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અધાલેકિક ગામેમાં મનુષ્ચાની અધિકતા હાય છે ॥ ૨ ॥ પ્રથમ દિન્દ્રાર સમાપ્ત ગતિદ્વાર કો લેકર અલ્પ બહુત્વ કા કથન (૨) ગતિ દ્વાર શબ્દા –(પૂર્ણસ નું મંતે ! સૈાળત્તિવિવજ્ઞોળિયાળ મનુસાળ રેવાળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાળ ચ) હે ભગવન્ ! આ નારકો, તિય ચા, મનુષ્ચા, દેવા અને સિદ્ધોની (પંચતિ અનુવાળાં) પાંચ ગતિયાની અપેક્ષાએ (સમાસે) સ ́ક્ષેપથી (ચરે રેતો) કાણુ કાનાથી (બા વા) અલ્પ છે (દુચા વા) અગર ઘણા છે (તુા વા) અગર તુલ્ય છે (વિસેત્તાાિ વા) અપર વિશેષાધિક છે ? (ોયમાં હે ગૌતમ (સવ્વસ્થોવા) બધાથી એછા (મનુસા) મનુષ્ય છે (નેરા સર્વેઙ્ગ શુળા) નૈયિક અસંખ્યાત ગુણિત છે (લેવા) દેવ (અસંવેઙ્ગ શુળા) અસંખ્યાત ગુણા છે (સિદ્ધા) સિદ્ધ (બાંતનુળા) અનન્ત ગુણા છે (તિણિ નોળિયા અનન્ત ગુળા)તિયંચ અનન્ત ગુણા છે (एएसिणं भंते नेरइयाणं तिरिक्खजोणियाणं, तिरिक्खजोणिणीणं, मणुસ્વાાં, મનુશ્મીાં, વૈવાળાં, સેવાળ, સિદ્ધાણં ચ) ભગવન્ ! આ નારકે, તિય ચા, તિય ચનિયા, મનુષ્ય, મનુષ્યસ્ત્રિયા, દેવ, દૈવિયા, અને સિદ્ધોની (હ્રદ્યુતિ અનુવાŕ) આઠ ગતિયાની અપેક્ષાએ (સમાસેાં) સંક્ષેપથી (થરે તિો) કેશુ કેાનાથી (સવ્વા વા) અલ્પ છે (યદુવા વા) અગર વધારે છે (તુલા (1) અથવા તુલ્ય છે (વિષેસાદિયા વા) અગર વિશેષાધિક છે ? (શોચમા) હે ગૌતમ (સબ્બલ્યોવાળો) બધાથી અલ્પ (મઘુરસીઓ) માષિયા છે (મનુસ્મા અસંવેન મુળા) મનુષ્ય અસંખ્યાત ગુણા છે (નેચા અમલગ્ન મુળા) નૈયિક અસંખ્યાત ગણા છે (ત્તિવિજ્ઞોનિળીયો) તિ ચાનિયા (સંક્ષેગ્ન શુળો) અસંખ્યાત ગણી છે (લેવા અસંલગ્નનુળા) દેવ અસંખ્યાત ગુણા છે (તેવીત્રો સંવેગ્ન શુળો) દેવિયા સંખ્યાત ગણી છે (સિદ્ધા બનંતનુળા) સિદ્ધ અનન્ત ગણા છે (વાર) બીજી ગતિ દ્રાર સમાપ્ત ટીકા-પ્રથમ દિશા દ્વારની પ્રરૂપણા કર્યાં પછી હવે બીજા ગતિ રૂપ દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! આ પૂર્વ કથિત નારકો, તિય 'ચા, મનુષ્યે, વા અને સિદ્ધોની પાંચ ગતિયાની અપેક્ષાએ અર્થાત્ ઉત્પત્તિની અપેક્ષાએ, સક્ષેપથી કેાણ કાનાથી ઓછા વધારે, સરખા કે વિશેષાધિક છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા હૈ ગૌતમ બધાથી ઓછા મનુષ્ય છે. મનુષ્ચાની અપેક્ષાએ નૈરયિક અસખ્યાત ગુણા છે, નૈરિયકાની અપેક્ષાએ દેવ અસંખ્યાત ગણા છે દેવાની અપેક્ષાએ સિદ્ધ અનન્ત ગણા છે અને સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનંત ગણા છે. નારક તેમનાથી અસખ્યાત ગણા છે, કેમકે તેઓ એક અંશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોની રાશિના પ્રથમ વમૂલને ખીજા વર્ગમૂળથી ગુણાકાર કરવાથી જે પ્રદેશ રાશિ નિષ્પન્ન થાય છે, તેટલીજ ઘનકૃત લેાકની એક પ્રદેશવાળી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ થાય છે, તેટલા જ નારકેનું પ્રમાણ છે, નારકોની અપેક્ષાએ દેવ અસંખ્યાત ગુણિત છે, કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યન્તર અને જતિષ્ક પ્રતરની અસંખ્યાત ભાગવત શ્રેણિયેના આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. સિદ્ધ તેમનાથી પણ અનન્ત ગુણ છે, કેમકે તેઓ અભથી અનન્ત ગુણ છે. સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનન્ત ગુણિત છે, કેમકે એકલા વનસ્પતિ કાયિક જ સિદ્ધમાં અનન્ત ગુણ છે. આ મનુષ્ય નારકે, તિયો , દેવો અને સિદ્ધોનું એ૯૫ત્વ બહુત્વ બતાવ્યું છે. હવે નારક, તિર્યંચ, તિર્યંચની, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી, દેવ, દેવી, અને સિદ્ધ આ આઠનું અ૮૫ બહત્વ કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ? આ નારક, તિર્યંચા, તિર્યચીનિયે, મનુષ્ય, મનુષ્યસ્ત્રિ, દેવ, દેવિ અને સિદ્ધો આ આઠ ગતિની અપેક્ષાએ સંક્ષેપથી કેણુકેની અપેક્ષાએ અ૯૫ બહુ તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછી મનુષ્ય-સ્ત્રિ છે, કેમકે તેમની સંખ્યા સંખ્યાત છેડાછેડી પ્રમાણ છે, તેમની અપેક્ષાએ મનુષ્ય અસંખ્યાત ગુણ છે, કેમકે તેમાં વેદની વિવક્ષા કરવાથી સંમૂર્ણિમ મનુષ્ય પણ સંમિલિત છે. સંમઈિમ મનુષ્યની ઉચ્ચાર આદિથી લઈને નગરની મોરી વિગેરેમાં ઉત્પત્તિ થાય છે. તેથી જ તેઓ અસંખ્યાત છે. મનુષ્યની અપેક્ષાએ નારક અસંખ્યાત ગુણ છે. મનુષ્ય જે ઉત્કૃષ્ટ સંખ્યામાં મળે તે પણ શ્રેણિના અસંખ્યાતમાં ભાગવતી પ્રદેશની રાશિના બરાબર ઉપલબ્ધ થાય છે, તેમની અપેક્ષાએ અંગુલમાત્ર પ્રદેશના ક્ષેત્રની રાશિવતી ત્રીજા વર્ગ મૂળથી ગુણેલ પ્રથમ વર્ગમૂળ પ્રમાણ શ્રેણિત પ્રદેશની રાશિના બરાબર નારક અસંખ્યાત ગુણ છે. નારકની અપેક્ષાએ તિયચીની અસંખ્યાત ગણી છે. કેમકે તે પ્રતરા સંખેય ભાગમાં રહિને અસંખ્યય શ્રેણિયેના આકાશ પ્રદેશના બરાબર છે. દેવ તેમનાથી પણ અસંખ્યાત ગુણ છે, કેમકે તેઓ અસંખ્યાત ગણુપ્રતરના અસંખ્યાત ભાગવતી અસંખ્ય શ્રેણિના પ્રદેશોની રાશિના બરાબર છે, દેવેની અપેક્ષાએ દૈવિયા અસંખ્યાત ગણી અધિક છે, કેમકે તે તેઓથી બત્રીસ ગણી છે. દેવીની અપેક્ષાએ સિદ્ધ અન ગુણિત છે અને સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનન્તગણું છે. તેઓની અધિકતાનું કારણ પહેલાં કહિ દિધેલું છે. તે ૩ છે ગતિદ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ સેન્દ્રિય જીવોં કા નિરૂપણ સેન્દ્રિય દ્વાર શબ્દાર્થ (સન મંત્તે !) હે ભગવન્ ! આ (સરૂંચિાળ) ઇન્દ્રિય યુક્ત (ઇજિરિયાળ, વેડુંરિયાળ, તેન્દ્રિયળાં, ચર્તા-વિચાાં, વંચિરિયા, નિયિાન) એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પ ંચેન્દ્રિય અને અનિન્દ્રિયમાં (ચરે રેતો) કાણુ કાનાથી (પ્પા વા) અલ્પ છે (વ ુચા વા) ઘણા છે (તુલ્હા Tr) તુલ્ય છે, (વિશેષાદ્યિા વા) વિશેષાધિક છે, (પોયમા) હું ગૌતમ (સવ્થોવા) બધાથી એછા (વેંતિયા) પોંચેન્દ્રિય છે (વરિયા વિસેઢિયા) ચતુરિન્દ્રિય વિશેષાધિક છે (તેÍનિયા) ત્રણ ઇન્દ્રિય (વિસેલાાિ) વિશેષાધિક છે (લેરિયા વિસેસહિયા) એ ઇન્દ્રિય વિશેષાધિક છે (નિતિયા અ ંત:પુળા) અનિન્દ્રિયા અનંત ગણા છે. (વિચા અનંતઃમુળા) એકેન્દ્રિય અનન્તગણા છે (સરિયા) ઇન્દ્રિય યુક્ત (વિષેસાાિ) વિશેષાધિક છે (પત્તિમાં મંતે !) હે ભગવન્ ! આ (સયિાળ) ઈન્દ્રિય યુક્ત (નિયિાળ) એકેન્દ્રિય (ચેËરિયાળું) એ ઇન્દ્રિય (તેરૂંચિાળ) ત્રણ ઇન્દ્રિય (ચયિાન) ચાર ઇન્દ્રિય (ચંચિાળ)પાંચ ઇન્દ્રિય (વાત્તાનું) અપર્યાપ્તમાં (રે રેનિંતો) કાણ કાનાથી (અા વા) અલ્પ છે (દુચા વા, તુōાચા, વિસેસાિ વા) ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે. (પોયમા !) હે ગૌતમ ? (સદ્દસ્યોના પiિનિયા અવગ્નત્ત) બધાથી ઓછા પાંચેન્દ્રિય અપર્યાપ્ત છે (ચર્ચાવિચા અવગ્નત્તા વિશેસાદિયા) ચતુરિન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (તેયિ અવગ્નત્તના વિસેલાાિ) ત્રણ ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (વેતિયા અપન્તત્તા વિશેસાાિ) એ ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (iિનિયા વધ્નત્તા અનંતનુળા) એકેન્દ્રિય અપર્યાપ્ત અનન્ત ગુણા છે (સફૈયિાવગ્નત્તા) સેન્દ્રિય ઇન્દ્રિયવાન્ અપર્યાપ્ત (વિલેાિ) વિશેષાધિક છે (સાં મંતે !) હે ભગવન્ ! આ (સફૈયિા) સન્દ્રિય (તિયાળ) એકેન્દ્રિય (વેટ્ટુનિયાળ) એ ઇન્દ્રિય (તેઽયિાળ) ત્રણ ઇન્દ્રિય (વરિયાળ) ચાર ઇન્દ્રિય (પંચિંતિચાi) પચેન્દ્રિય (પદ્મત્તાળ) પર્યાપ્તમાં (રે રે દંતો) કાણુ કાનાથી (અપ્પા થા, વટ્ઠયા વા, તુલ્હા યા વિસેલાાિ વા ?) અલ્પ ઘણા તુલ્ય, અથવા વિશેષાધિક છે ? (ગોયમા ! ) હે ગૌતમ ! (સન્નોવા વર્તાવરિયા નગ્નત્ત) બધાથી ઓછા ચાર ઇન્દ્રિય પર્યાપ્ત છે. (પર્જિનિયા પપ્નત્તા વિશેસાાિ)પંચેન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (વેાિ જ્ઞત્તયા વિણેસાાિ) દ્વીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (સેયિા નગ્નત્તા) ત્રણ ઇન્દ્રિય પર્યાસ (વિસેસાિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિશેષાધિક છે (રિયા પૂજ્ઞજ્ઞT Toid Tr) એકેન્દ્રિય પર્યાપ્ત અનન્તગુણા છે (સરિયા પાત્તા) સેઈન્દ્રિય ઈન્દ્રિયળા પર્યાપ્ત ( વિસાફિયા) વિશેષાધિક છે. (ufari મને ! સફૅવિચાi Twત્તાઝા ) હે ભગવન્! આ સેન્દ્રિય પર્યાપ્યો અને અપર્યાયોમાં (જ્યરે રેહંતો) કેણ કોનાથી (૩HI વા, વદ્યા વા તુરા વા વિણેસાણા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (FI!) હે ગૌતમ ! (સવથવા સરિયા ગત્ત TI) બધાથી ઓછા સેન્દ્રિય અપર્યાપ્ત છે (સેફં િTMgT) સેન્દ્રિય પર્યાપ્ત (સંજ્ઞTIT) સંખ્યાત ગુણ છે (Ugfi અંતે નિરિયoi Vાત્તાપત્તાઇ રે રે તો) ભગવદ્ ! આ પર્યાય અને અપર્યાપ્ત એકેન્દ્રિમાં કોણ કેનાથી (3gT at વૈદુચા વા. તુષ્ટાચા વા વિસાચા વા) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (HI) હે ગૌતમ (સવઘોઘા) બધાથી ઓછા (જિરિયા) એકેન્દ્રિય (પત્તા). અપર્યાપ્ત છે (જુરિયા) એકેન્દ્રિય (mTI[ સંપન્ન TVT) પર્યાપ્ત સંખ્યાત ગુણા છે (grfoi મતે!) હે ભગવન્! આ (ક્રિયા પૂmત્તાપુનત્તા) બે ઈન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્તમાં (જે હિંતો) કણ કેનાથી (HT વા વદુ વા તુવે રિસેસહિયા વા) અ૫, બહુ, તુ અથવા વિશેષાધિક છે (યમાં !) હે ગૌતમ! (સવ્વલ્યોવા વેફંચિત જૂનત્તા) બધાથી ઓછા બે ઈન્દ્રિય પર્યાપ્ત છે (હૃરિયા પવનના સંગ ) બે ઇન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાત ગુણા છે (સિલું મંતે !) હે ભગવન્ ! આ (તરંઢિયા પzત્તપન્નત્તii) ત્રણ ઈન્દ્રિય પર્યાપ્ત અપક્ષમાંથી (ચરે હિંતો) કોણ કોનાથી (ગળા વા વા વા તુર્ણા વા વિસાફિયા?) અ૫, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે? !) હે ગૌતમ ( સવા તેરિયા પત્ત) બધાથી ઓછા ત્રણ ઇન્દ્રિય પર્યાપ્ત છે (તે રિયા કાકાત્તા અતંજ્ઞ Tri) ત્રણે ઇન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાત ગણું છે (guસ મંતે !) હે ભગવન્! આ (દ્વિચા પત્તા પત્તા) ચાર ઇન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તમાંથી (યરે તિ) કણ કેનાથી (વા વા વહુથી ચા તુસ્ત્રા વા વિસાદિયા થા ?) અ૫, બહ, તુલ્ય અગર વિશેષાધિક છે (જોયHI !) હે ગૌતમ ! (સવઘોવા જતુરિંદ્રિય પત્ત) બધાથી ઓછા ચતુરિદ્રિય પર્યાપ્ત છે (for મરે !) ભગવન આ વિચામાં વાત્તાપmત્તi) પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિયામાંથી (જે હિંતો) કણ કનાથ (કgi વા વાયા વા તુ વા વિસા વા) અપ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે (જોયા) હે ગૌતમ ! (વો વ પંકિયા પૂનત્તમ) બધાથી ઓછા પંચેન્દ્રિય પર્યાપ્ત છે (પંરિયા અત્તર કન્ન ) પંચેન્દ્રિય અપત્યંત અસંખ્યાત ગુણા છે. (Ug fસ મંતે !) ભગવદ્ ! આ (સદંવિચાi નિશિi રિયા તે ફેરિયાળ વિંરિચાં પંર્વિવિચા પત્તાપ ના i) સેન્દ્રિય, એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયને પર્યાપ્ત અને અપર્યાપમાંથી (યરે રે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ fદ્ન્તો) કાણુ કાનાથી (ગળ્યા વા વા વા તુા થા વિસેલાદિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય યા વિશેષાધિક છે (ૌચા) હે ગૌતમ ! (સચ્ચસ્થોવા ચનિયા વૃ ત્ત) ખધાથી ઓછા ચાર ઇન્દ્રિય પર્યાપ્ત છે (વિદ્યિા વગૅત્તા વિશેસા દિયા) પંચેન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (વદ્યિાવજ્ઞત્તા વિશેસાાિ) એ ઇન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (તેÍત્યિા વઞત્તા વિસેલાાિ) ત્રણ ઇન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે (વિટિયા ગત્તના ત્રસંવેગનુળા) પંચેન્દ્રિય અપ ર્યાપ્ત અસંખ્યાત ગુણા છે (પરિરિયા અન્નત્તના વિસેાિ) ચાર ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (તેતિયા અવગ્નત્તના વિસેસદ્યિા) ત્રણ ઇન્દ્રિય અપ ર્યાસ વિશેષાધિક છે (નિયિા અવગ્નત્તા જયંત ઝુળા) એકેન્દ્રિય અપસ અનન્ત ગુણા છે (સવિયા અવજ્ઞત્તા વિણેસાયિા) સેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (નિર્વિયા પન્નતા સંલેનનુળા) એકેન્દ્રિય પર્યાપ્ત અસ ખ્યાત ગુણા છે (સચિા પદ્મત્તા વિસેલાાિ) સેન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (સકૃત્રિયા વિષેસાાિ) સેઇન્દ્રિય–ઇન્દ્રિયવાન વિશેષાધિક છે ! સૂત્ર ૪ u ટીકા હવે ઇન્દ્રિય દ્વારની અપેક્ષાએ પ્રરૂપણા કરાય છે–શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્ ! આ સેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયવાળા સામાન્ય જીવ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય છે. ઇયળ શંખ આદિ બે ઇન્દ્રિય છે. કીડીમકેાડી આદિ ત્રણ ઇન્દ્રિય છે. ભ્રમર વિગેરે ચાર ઇન્દ્રિય છે. તિર્યંચ વિગેરે પચેન્દ્રિય છે અને અનિન્દ્રિય અર્થાત્ સિદ્ધ છે, તેમાંથી કયા જીવ કાનાથી અલ્પ, વધારે, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ બધાથી ઓછા પચેન્દ્રિય જીવ છે કેમકે તેઓ સખ્યાત કાડાકેાડીયેાજન પ્રમાણુ વિષ્ણુભ સૂચીથી પ્રમિત પ્રતરના અસંખ્યેય ભાગગત અસખ્યાત શ્રેણિયામાં રહેલા આકાશના પ્રદેશેાની રાશિના ખરાખર છે. ચતુરિન્દ્રિય જીવ તેમનાથી વિશેષાધિક છે, કેમકે તેઓ વિષ્ણુભ સૂચીથી પ્રચુર સંખ્યાત કાડાકેાડી ચેાજન પ્રમાણુ છે. ત્રીન્દ્રિય જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેએ વિષ્ણુભ સૂચીથી પ્રચુરતર અસંખ્યાત કાડાકાડી ચેાજન પ્રમાણ છે. એ ઇન્દ્રિય જીવ તેમની અપેક્ષાએ પણ વિશેષાધિક છે, કેમકે તેઓ વિધ્યુંભ સૂચીના પ્રચુરતમ અસંખ્યાત કાડાકેાડી ચેાજન પ્રમાણ છે. સિદ્ધ જીવ દ્વીન્દ્રિયોથી અનન્ત ગુણા છે, કેમકે તેએ અનન્ત છે અનિન્દ્રિયાથી એકેન્દ્રિય જીવ અનન્ત ગુણા છે, કેમકે એકેન્દ્રિય વનસ્પતિ કાયિક જીવ સિદ્ધોથી પણ અનન્ત ગણા છે. સેન્દ્રિય અર્થાત્ બધી ઇન્દ્રિયા વાળા જીવ એકેન્દ્રિયાથી વિશેષાધિક છે કેમકે સેન્દ્રિય જીવામાં દ્વીન્દ્રિય આદિના પણ સમાવેશ થાય છે. આ સમુચ્ચય જીવાનું અલ્પ મહુત્વ કહ્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્ત સમુચ્ચય નું અ૫ બહુત્વ-હે ભગવન્ ! આ સેન્દ્રિય, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તેમજ પંચેન્દ્રિય અપર્યાપ્ત જેમાં કોણ કોનાથી અ૯પ, વધુ તુલ્ય અથવા વિશેષાધિક થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવ બધાથી ઓછા છે કેમકે તે એટલાજ છે. જેટલા એક પ્રતરમાં અંગુલના અસંખ્યામાં ભાગ માત્ર ખંડ હોય છે. તેમની અપેક્ષાએ ચાર ઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષ ધિક છે, કેમકે તેઓ પ્રચુર અંગુલના અસંખ્યાતમા ભાગ ખંડ પ્રમાણ છે. તેમની અપેક્ષાએ વિઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાંગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. દ્વિઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાંગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. એકેદ્રિય અપર્યાપ્ત તેમનાથી અનન્તગુણિત છે, કેમકે અપર્યાપ્ત વનસ્પતિકાયિક સદૈવ અનન્ત મળી આવે છે. સઇન્દ્રિય અપર્યાપ્ત જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે સઇન્દ્રિય સામાન્ય જીવેમાં એકેન્દ્રિય, કીન્દ્રિય, આદિ બધા સંમિલિત છે. આ અપર્યાપ્તક જેનું અલ્પ બહુ થયું. પર્યાપ્ત છેનું અપબહત્વ-શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય; કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિના પર્યાપ્ત જેમાંથી કેણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ ! ચાર ઇન્દ્રિય પર્યાપ્ત જીવ બધા થી ઓછા છે, કેમકે ચાર ઇન્દ્રિયનું આયુષ્ય અલ્પ હોય છે, તેથી અધિક કાળ સુધિ ન રહેવાથી પ્રશ્નના સમયે તેઓ શેડાજ મળી આવે તેમ છે. પંચેન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રચર પ્રતરાં ગુલના અસંખ્યાત ખંડના બરાબર છે. કિંઇન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ વિશેવાધિક છે. કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ખંડોના બરાબર છે. ત્રિઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ખંડોના બરાબર છે. એકેન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ અનન્ત ગુણિત છે કેમકે વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્ત હોય છે. સ-ઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓમાં દ્વીન્દ્રિય આદિના પર્યાપ્ત પણ સંમિલિત છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨ ૨. Page #36 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે પર્યાપ્તક જેનું અ૫ બહુત દેખાડીને હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોના અપ બહત્વનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જમાં કેણ કેનાથી અપ, ઘણા તુલ્ય અને વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછા અપર્યાપ્ત સઈન્દ્રિય છે, સઇન્દ્રિયમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જ સર્વ લેકમાં વ્યાપ્ત હોવાને કારણે ઘણું છે અને તેઓમાં અપર્યાપ્ત બધાથી ઓછા હોય છે. સઈન્દ્રિય પર્યાપ્ત તેઓની અપેક્ષાએ સંખ્યાત ગણું અધિક છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા અપર્યાપ્ત એકેન્દ્રિય છે અને પર્યાપ્ત એકેન્દ્રિય તેમનાથી સંખ્યાત ગણ અધિક છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવદ્ ! દિઇન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કેણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! કીન્દ્રિય પર્યાપ્ત બધાથી ઓછા છે, હીન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણુ છે, કેમકે દ્વીન્દ્રિય પર્યાપ્ત પ્રતરાંચલના જેટલા સંખ્યા માત્ર ખંડ છે, તેઓ તેમના બરાબર છે, જ્યારે દ્વીન્દ્રિય અપર્યાપ્ત પ્રતરવત અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ હોય છે. શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રિીન્દ્રિયમાં કેણ કેનાથી અ૫, ઘણા; તુલ્ય, અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ બધાથી ઓછા છે અને ત્રીન્દ્રિક અપર્યાપ્ત તેમનાથી અસંખ્યત ગણું છે તેનું કારણ પૂર્વની જેમ જ છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ભગવન્! ચાર ઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અ૫; ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! ચાર ઇન્દ્રિય પર્યાપ્ત જીવ બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ પર્યાપ્ત અને અપ. ર્યાપ્ત પંચેન્દ્રિય જીવેમાં કણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! પંચેન્દ્રિય પર્યાપ્તક સૌથી ઓછા છે અને અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા અધિક છે. એ પ્રકારે છ નું અ૫ મહત્વ રૂપ ચેાથું, અલપ બહત્વ બતાવીને હવે સેન્દ્રિય આદિ સમદિત પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવેના અલપ બહુત્વની પ્રરૂપણ કરાય છે ? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.હે ભગવન ! આ સઇન્દ્રિયના એકેન્દ્રિયના દ્વીન્દ્રિયના, ત્રાદ્રિના ચાર ઈન્દ્રિયેના અને પંચેન્દ્રિયના, પર્યાપ્ત અને અન્ય પર્યાપ્ત જીવોમાંથી કેણુકેનાથી અ૫; ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવત્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ચારઈન્દ્રિય પર્યાપ્તક બધાથી ઓછા છે પંચેન્દ્રિય પર્યાપ્તક તેઓની અપેક્ષાએ વિશેષાધિક છે, ઢીદ્ધિના. પર્યાપ્તક તેમનાથી પણ વિશેષાધિક છે; ત્રીન્દ્રિય પર્યાપ્તક તેઓનાથી પણ વિશેષાધિક છે, પંચેન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા છે. ચારઈન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે; ત્રીન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેવાધિક છે. દ્વીન્દ્રિય અપર્યાપ્ત તેનાથી પણ વિશેષાધિક છે એકેન્દ્રિયના અપર્યાપ્ત તેમનાથી અનન્ત ગણા છે, સઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. એકેન્દ્રિય પર્યાપ્ત તેમનાથી સંખ્યાત ગણ અધિક છે. સઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. છે ઈન્દ્રિય દ્વાર સમાપ્ત છે (સૂત્ર ) કાયદ્વાર કા નિરૂપણ કાય દ્વાર શબ્દાર્થ –(પuસ i મતે) ભગવદ્ ! આ (સફળ પુરુવિદ્યા બાર काइयाणं, तेउकाइयाणं, वाउकाइयाणं, वणस्सइकाइयाणं, तसकाइयाणं अकाइयाणं) સકાય, પૃથ્વીકાય, જળકાય, તેજસકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાયિક જીવેમાંથી (ચરે યહિંતો) કણ જેનાથી ( HI વા વદયા થા, તુરા ઘા વિસાચિ વા?) અ૯પ, ઘણ, તુલ્ય, અગર વિશેષાધિક છે ? (જયમા !) હે ગૌતમ ! (શ્વત્થા તારૂચા) બધાથી ઓછા ત્રણ કાયિક છે (તે સંવેTTUTI) તેજસ્કાયિક અસંખ્યાત ગુણ છે (gઢવી ફયા વિનાદિય) પૃથ્વીકાયિક વિશેષાધિક છે (બાફુચા વિક્ષેદિયા) જળકાયિક વિશેષાધિક છે ( વફા વિસાણિયા) વાયુકાયિક વિશેષાધિક છે (બાફા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨ ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ અત્યંત શુળ) અકાયિક અર્થાત્ સિદ્ધ અન ત ગુણા છે (વળસાચા અનંતનુળા) વનસ્પતિકાયિક અનંતગણા છે. (સાવા વિશેત્તાાિ) સકાયિક વિશેષાધિક છે. (ઇનાં મંતે ! ) હે ભગવન્ ! આ (સાચાળ, પુવિાચાળ, તેાચાળ વાઙવાયાળું, ચળમ્માયાળું, સલાયા, અવજ્ઞત્તા) સકાયિક, પૃથ્વીકાયિક, જળકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અને અકાયિક જીવાના અપર્યાપ્તમાંથી (રે હિતો) કાણુ કાનાથી (બવ્વા વા વદુવા વા તુજ્જા વા વિશેષાદ્યિા વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (ગોયમ) હું ગૌતમ (સવ્વસ્થોવા તસાડ્યા બવ ત્તના) ત્રસકાયિક અપર્યાપ્ત ખધાથી આછા છે (તેવાથા અપગ્નત્તા અસંવેગ્ન મુળા) તેજસ્કાયિક અપર્યાપ્ત અસખ્યાત ગુણા છે (પુલવાડ્યા બપદ્મત્તા વિલેસાાિ) પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (ગાડ્યા બવજ્ઞત્તના વિસેાિ) જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વાદ્યા પજ્ઞતા વિષેશ યિા) વાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વળ(ફાડ્યા ગઝ્ઝત્તત્તા બળત મુળા) વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંત ગુણા છે (સાચા અવગ્નત્તા વિસેયિા) સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સિ નં મતે ! ભગવન્ ! આ (સાચાળ, પુઢવિાચાળ, બારાચાળ, તેડાવાળ, વાળાચાળ, વળÆાળ, સમાચાળ, જ્ઞત્તળ) સાયિક, પૃથ્વીકાયિક, જળકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક; વનસ્પતિકાયિક, તથા ત્રસ કાયિકના પર્યાપ્તમાં (ચરે ચન્દ્િતો) કાણુ કેાનાથી (બન્ના વા વતુરા વા તુાવા વિષેસાિ વા ?) અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે (જોયના) હે ગૌતમ (સવ્વસ્થોવા તસાડ્યા પન્નત્તના) બધાથી ઓછા ત્રસકાયિક પર્યાપ્ત છે (તેવાા પત્તા અસંવેગ્નનુળા) તેજસ્કાયિક પર્યાપ્ત અસ ખ્યાત ગુણા છે (પુવિાચા વખ્તત્તના વિલેાિ) પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (બાવાડ્યા વઞત્તના વિસેલાાિ) જળકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (પાત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ જાડ્યા વગ્નત્તા વિશેષાદ્યિા) વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (વનસ્પર્ જાડ્યા વગ્નત્તના અનંતકુળ) વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણા છે (સાડ્યા પદ્મત્તા વિત્તસાહિયા) સકાયિક પર્યાપ્ત વશેષાધિક છે (પત્તળ અંતે !) ભગવન્ ! આ (સાચાળ પઘ્નત્તા પદ્મત્તવાળું) પર્યાપ્ત અને અપર્યાપ્ત સકાયિકામાંથી જ્યરે રેષિતો) કાણુ કાનાથી (અપ્પા વા મહુવા વા તુા વા વિલેના િવા ?) અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષા. ધિક છે હે (નોયમા) ગૌતમ ! (સવ્વસ્થોવા સાચા અવગ્નત્તા) બધાથી ઓછા સકાયિક અપર્યાપ્ત છે (સાડ્યા વઞત્તના સંવૈજ્ઞત્તત્તા)સકાયિક પર્યાપ્ત સખ્યાત ગુણા છે (ત્તિળ અંતે !) ભગવન્ ! આ (વુવિાચાળ પદ્મસાપસાળ) પૃથ્વીકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તમાંથી (જ્યરે રેનિંતો) કણ કાનાથી (બપ્પા વા વદુચા વા તુôા વા વિસસાહિયા વા) અપ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે (નોયમા !) હે ગૌતમ! (સત્યોના પુઢવિયા ગપRNા બધાથી ઓછા પૃથ્વીકાયિક અપર્યાપ્ત છે (વુઢવિાદ્યા વપ્નત્તા અસ લેખ્ખ ગુળા) પૃથિવીકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણા છે (સિનં અંતે ! ) હું ભગવન્ ! આ (બાવાચાળ પદ્મત્તાવધ્નત્તાળું) જળકાયાના પર્યાપ્ત અને અપર્યાપ્તમાંથી (રે જ્યરેનિંતો) કાણુ કાનાથી (અપ્પા વા વહેંચા વા તુ વા વિષેસાદિયા વા) થાડા, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે (ગોયમા) હે ગૌતમ (સવ્વસ્થોવા બાળાા અવગ્નત્તા) બધાથી એાછા જળકાયિક અપર્યાપ્ત છે (બાચા પદ્મત્તા સંઘે ત્તનુળા) જળકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા છે (શિળ મતે ! ) ભગવન્ ! આ (તેત્રાડ્યાનું વજ્ઞત્તાપદ્મત્તાનું) તેજસ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તામાંથી (રે રેનિંતો) કેણુ કાનાથી ગળા વા યદુવા વા તુક્કા ના વિસેલાણ્ણિા વા) થાડા, વધારે, તુલ્ય અગર વિશેષાધિકછે ? (નોયમા) હું ગૌતમ (સવ્વસ્થોવા તેાચા) ખધાથી ઓછા તેજસ્કાયિક (અપજ્ઞનવા) અપર્યાપ્ત છે (તેાા પદ્મત્તના સંલગ્ન શુળા) તેજસ્કાયિક પર્યાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ સખ્યાત ગુણા છે (સિઁાં મંતે !) ભગવન્ ! આ (વાયાનું વત્ત્તત્તા પન્નસાળ) વાયુકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તમાંથી (જ્જરે રેતિો) કાણુ કોનાથી (બળા વા વદુયા યા તુલ્હા વા વિસસાાિ વા) અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોચમા) હે ગૌતમ (સવ્વસ્થોવા વાળા, બપઽત્તા) બધાથી એછા વાયુકાયિક અપર્યાપ્તક છે. (વાકાચા પઽત્તના સંવેગ્નનુળા) વાયુકાયિક પર્યાપ્ત સંખ્યાત ગુણા છે. (સિન મંતે !) ભગવન્ ! આ (વળસરૂ ાિનું રમ્મત્તા પદ્મત્તાનું) વનસ્પતિ કાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત (ચરે જ્યરે હિંતો) કાણુકેનાથી (દ્રવ્વા વા વધુયા વા તુલ્હા ના વિસેલાાિ વા) થેાડા; ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા) હે ગૌતમ (સવ્વસ્થોના વળસર જાડ્યા બવ ત્તા) સૌથી ઓછા વનસ્પતિકાયિક અપર્યાપ્ત છે (વળŔફાચ વ (જ્જા સંવેગુળા) વનસ્પતિકાયિક પર્યાપ્ત સખ્યાતગણા છે (લિન મંતે !) ભગવન્ ! આ (ત્તસાચિયાળવજ્ઞત્તાપ સાળું) ત્રસકાયિકના પર્યાપ્ત અને અપર્યાપ્તમાંથી (યરે રેનિંતો) કણ કાનાથી (ગપ્પા ચા વધુયા ના તુા વા વિષે સાચિા યા ?) ઘણા, ઘેાડા, તુલ્ય કે વિશેષાધિક છે ? (ોયમ) હે ગૌતમ ! (સવવ્યોષા તસજા વત્ત્તત્તત્તા) બધાથી ઓછા ત્રસકાયિકના પર્યાપ્ત છે (અવગ્નત્તના સંવેગ્નમુળા) અપર્યાપ્ત અસંખ્યાત ગુણા છે (પત્તન મંતે ! ) ભગવન્! આ (સાચાં પુવિધાાાં બાકાયાાં તેવાઢ્યાં વાચાળ વળસાચાળ તમાચાનું ય પજ્ઞત્તાવઞત્તાળું) સકાયિક, પૃથ્વીકાયિક અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવાના પર્યાસ તેમજ અપર્યાપ્તમાંથી (યરે રેનિંતો) કાણુ કેનાથી (અપ્પા યા વધુયાવા તુસ્ઝા વા વિશેમાદ્યિા વા) થોડા ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે (ગોવા) હું ગૌતમ ! (સવ્વસ્થોવા તસાથી પત્ત્તત્તજ્જા) બધાથી ઓછા ત્રસકાયિક પર્યાપ્ત છે. (તસાડ્યા અન્નત્તના સંલગ્નનુળા) ત્રસ કાયિક અપર્યાપ્ત અસ`ખ્યાત ગુણા છેતેાડ્યા બપન્નત્તના સંવૅજ્ઞનુળા) તેજકાયિક અપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ ર્યાસ્ત અસંખ્યાત ગુણ છે (Uવિઝા પsઝ વિચા ) પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (શારીરૂ અTsના વિશેષાહિચા) જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વાદારૂ ૩૧પત્ત વિતેસાણા) વાયુકાયિક અપ ર્યાપ્ત વિશેષાધિક છે (૩%ારૂ જુત્તમાં સંજ્ઞાળા) તેજકાયિક પર્યાપ્ત સંખ્યાત ગુણા છે (વુવિરૂા પત્તા વિરેસાહિ) પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (wiફા પત્તા વિહિવા) જળકાયિક પર્યાપ્ત વિશેષા. ધિક છે (વારા પmત્તા વિરેસાણિયા) વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (વરસારૂયા અપmત્ત II બvidTMI) વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગુણ છે (ફયા વિરેનાઈચા) સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (વળરસફથી પત્તા સંવેજ્ઞા) વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાત ગણું છે (સારૂT Fmત્તા વિસાયિ) સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (સફા વિસાહિચા) સકાયિક વિશેષાધિક છે કે ૫ છે ટીકાર્ચ-હવે ચોથા કાયદ્વારની અપેક્ષાએ અ૯પ બહુવની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે -ભગવદ્ ! જે આ સકાયિક અર્થાત્ કાયાવાળા સામાન્ય સંસારી જીવ છે, તથા પૃથ્વીકાયિક, અકાયિક, તેજકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અને અકાયિક અર્થાત્ કાયા રહિત સિદ્ધ જીવ છે. તેમાંથી કેણ તેનાથી ઘણા છેડા સરખા અગર વિશેષાધિક છે. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછા ત્રસકાયિક અર્થાત્ દ્વીન્દ્રિયાદિ જીવે છે, કેમકે દ્વીન્દ્રિયાદિજ ત્રસકાયિક છે અને તેઓ અન્ય કાયિકની અપેક્ષાએ ઓછા હોય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક અસંખ્યાત ગુણ છે, કેમકે તેઓ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે, પૃથ્વિકાયિક જીવ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુર અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. જળકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર અસંખ્યાત લોકાકાશના પ્રદેશના બરાબર છે. વાયુકાયના જીવ તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રચુરતમ અસંખ્યાત કાકાશના પ્રદેશોના બરાબર છે. અકાયિક અર્થાત કાયાથી રહિત સિદ્ધજીવ તેમનાથી પણ અનન્ત ગણે છે, કેમકે સિદ્ધ અનન્ત છે. સિદ્ધોની અપેક્ષાએ વનસ્પતિકાયિક અનન્ત ગણા છે, કેમકે તેઓ અનન્ત કાકાશના પ્રદેશના બરાબર છે અને સકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે સકાયિક જીવેમાં વનસ્પતિકાયિક પણ સંમિલિત છે તથા અન્ય બધી કાયાઓના જીવન પણ તેમાં સમાવેશ ઘઈ જાય છે. આ સમુચ્ચય જીનું અપબહુત્વ છે. હવે તેમના અપર્યાપ્તોનું અલ્પબદુત્વ બતાવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ સકાયિક, પૃથ્વી કાયિક, જળકાયિક, વાયુકાયિકે, વનસ્પતિકાયિક, તથા ત્રસકાચિકેના અપર્યાપ્ત છે માંથી કેણ કેનાથી અલ્પ ઓછા કેણ તેનાથી ઘણા, કેણુ તેનાથી તુલ્ય, કેણ કેનાથી વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ત્રસકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે, કેમકે અન્ય કાયના જીની અપેક્ષાએ તેમની સંખ્યા અલ્પ હોય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાત ગુણું છે, તે માટે યુક્તિ આગળજ કહિદીધિ છે અર્થાત્ તેઓ બધા અસંખ્યાત કાકાશના પ્રદેશની રાશિના બરાબર છે. તેઓની અપેક્ષાએ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેધિક છે. તેનું કારણ આગળ બતાવી દિધેલ છે. તેમની અપેક્ષાએ અપકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે. તેમનાથી વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે તેમનાંથી વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગુણ છે, કેમકે વનસ્પતિકાયિક જીવ અનન્ત ગણા છે, અને તેમની અપેક્ષાએ સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે કેમકે સાયિકમાં વનસ્પતિકાયિક આદિ બધાને સમાવેશ થઈ જાય છે. હવે સમુચ્ચય પર્યાપ્તક જીવનું અલ્પ બહુપણું પ્રદર્શિત કરાય છે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો- હે ભગવન ! આ સકાયિક, પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક પર્યાપ્ત છમાંથી કે કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! ત્રસાયિક પર્યાપ્ત બધાથી ઓછા છે, કેમકે તેમાં વનસ્પતિકાયિક આદિને સમાવેશ નથી થતે કેવલ દ્રીય આદિ છેનેજ સમાવેશ થાય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક પણ અસંખ્યાત ગણું છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશના પ્રદેશની કિતા બરાબર છે. તેમની અપેક્ષાએ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. તેના કારણ પૂર્વવત્ જાણી લેવું જોઈએ તેની અપેક્ષાએ અષ્કાયિકના અપર્યાવકાધિક છે. કેમકે તેઓ દક્ષિણ ઉત્તર આદિ દિશાઓમાં વિદ્યમાન છે. તેમની અપેક્ષાએ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. તેનું કારણ પહેલા કહિ દેવાય છે. તેઓની અપેક્ષાએ સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે તેઓમાં પૃથ્વી કાય આદિ બધા સંમિલિત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ સાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તનું અપ બહુ––ભગવન! આ સકાયિક પર્યાય અને અપર્યાપ્ત છમાંથી કેણ તેનાથી અપ, વધુ, તુલ્ય અથવા વિશેષાધિક છે ? ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ ! સૌથી ઓછા સકાયિક અપર્યાપ્તક છે, તેના કરતાં સકાયિક પર્યાપ્તક સંખ્યાત ગણા છે. હે ભગવન! પૃથ્વીકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાંથી કેણ કોનાથી અ૫, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાયિક અપર્યાપ્ત છે. તેમની અપેક્ષાએ પૃથ્વીકાયિક પર્યાપ્ત સંખ્યાત ગણા છે. હે ભગવન અષ્કાયિક પર્યાપ્ત અને અપર્યાયોમાંથી કેણ કેનાથી અલ્પ ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! અકાયિક અપર્યાપ્ત બધાથી થડા છે, કેમકે તેઓ પર્યાપ્તોના આશયથી ઉત્પન્ન થાય છે. અષ્કાયિક પર્યાપ્ત તેમનાથી સંખ્યાત ગણ અધિક છે, કેમકે તેઓ અપર્યાપ્તોના આધાર છે હે ભગવન! તેજસ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાંથી કેણ કેનાથી અપ, અધિક; તુ અગર વિશેષાધિક છે ? શ્રી ભગવન ઉત્તર આપે છે હે ગૌતમ ! તેજસ્કાયિક અપર્યાપક બધાથી ઓછા છે; કેમકે પર્યાયોના આશયથી જ અપર્યાપ્તોની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાત ગણુ છે કેમકે આગળ કહ્યા પ્રમાણે તેઓ અપર્યાયોના આશ્રય ભૂત છે. હે ભગવન ! આ વાયુકાયિકે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાંથી કોણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! અપર્યાપ્ત વાયુકાયિક બધાથી ઓછા છે. પર્યાપ્ત વાયુકાવિક તેમનાથી સંખ્યાત ગણ અધિક છે. હે ભગવદ્ આ વનસ્પતિકાયિક પર્યાપક અને અપર્યાપ્તક જીવમાંથી કે, કોનાથી અ૫, ઘણા, તુય અગર વિશેષાયિક છે? શ્રી ભગવાન ! ઉત્તર આપે છે –ગૌતમ ! અપર્યાપક વનસ્પતિકાયિક બધાથી ઓછા છે, પર્યાપ્તક વનસ્પતિકાયિક તેમનાથી અસંખ્યાત ગુણ અધિક છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ હે ભગવન ! ત્રસકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાં કેણ કેનાથી અલ્પ ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા પર્યાપ્ત વસ કાયિક છે, કેમકે તેમને તેજ સ્વભાવ છે, તેમની અપેક્ષાએ અપર્યાપ્તક ત્રકાયિક અસંખ્યાત ગણો અધિક છે. શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-ભગવદ્ આ સકાયિક, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને બે ઇન્દ્રિયાદિ ત્રસ કાયિક જીના પર્યાય અને અપર્યાયોમાં કેણ કોનાથી. અધિક, અ૫ તુલ્ય અગરતે વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ગૌતમ ! ત્રસકાયિક પર્યાપ્ત બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણ છે, કેમકે અપ યાપ્ત હીન્દ્રિયાદિ પર્યાપ્ત હીન્દ્રિય આદિથી અસંખ્યાત ગુણ છે, તેજસ્કાયના અપર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ અસંખ્યાત લકાકાશના પ્રદેશની બરાબર છે. પૃથ્વીકાયના અપર્યાપ્તક તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેમનું આયુષ્ય અધિક હોય છે. પૃથ્વીકાયના અપ તેની અપેક્ષાએ જળકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ ઘણા વધારે થાય છે. વાયુકાયના અપર્યાપ્તક તેમનાથી વિશેષાધિક છે. તેજસ્કાયના પર્યાપ તેમનાથી સંખ્યાત ગુણિત છે. કેમકે સૂમ માં અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્ત સંખ્યાત ગણા છે. પૃથ્વીકાયના પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્ત વિશેષાધિક છે. જળકાયના પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. તેનું કારણ આગળ કહેવાઈ ગએલું છે. વાયુકાયના પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. વનસ્પતિકાયના અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અનન્ત ગણા છે સકાયિક અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે સકાયિકમાં દ્વીન્દ્રિય આદિ બધાનો સમાવેશ થાય છે. વનસ્પતિકાયના પર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાત ગણું અધિક છે. પર્યાપ્ત સકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ પ . શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ એવં બાઠરકાયકા નિરૂપણ સુમ આદર કાયદ્વાર શબ્દા (ત્તિનું મતે !) ભગવન્ ! આ (સદુમાન) સક્રમ (સદુમપુવિજાડ્વાન) સૂમ પૃથ્વીકાયિક (સુદુમ બાવાવાળ) સૂક્ષ્મ અષ્ઠાયિક (સુન્નુમ તેજી હ્રાફ્યાન) સૂક્ષ્મ તેજસ્કાયિક (સુદુમ વાકાચાળ) સૂક્ષ્મ વાયુકાયિક (મુદ્રુમ વળસદ્ ાચાાં) સૂક્ષ્મ વનસ્પતિકાયિક (સુદુમ નિોચાળ) સૂમ નિગેાદોમાંથી (જ્યરે નૈતિો) કાણુ કેાનાથી (બવા વા વસ્તુના થા તુલ્ગ વિસેસાાિ યા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ચમા !) હે ગૌતમ ! (સધ્ધ ઘોવા મુન્નુમ તેકા) બધાથી એછા સૂક્ષ્મ તેજસ્કાયિક છે (મુન્નુમ પુરુષ દાદ્યા વિસેાિ) સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક છે (મુન્નુમ બાપદાથા વિશેસદ્દા) સુક્ષ્મ અકાયિક વિશેષાધિક છે (સુરુમાયા વિસેલાાિ) સમ વાયુકાયિક વિશેષાધિક છે (મુદુમ નિનોના સંલગ્ન મુળા) સમ નિગેાદ અસ’ખ્યાત ગણા છે (સુન્નુમ વસાયા અનંતનુળા) સૂમ વનસ્પતિકાયિક અનંત ગણા છે (સુન્નુમા વિલેમાયા) સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. (સાં અંતે ! સુહુમ બવત્ત્તત્તાળ) હે ભગવન્ ! આ સૂક્ષ્મ અપર્યાપ્ત (મુદ્યુમ પુવિદાર્થી અપગ્નસ્તાન) સૂમ પૃથ્વીકાયના અપર્ણાંપ્ત (મુદ્રુમ જાય અ ગત્તાાં) સૂક્ષ્મ અકાયના અપર્યાપ્ત (દુમ તેરાફ્ટ બવત્તાાં) સૂક્ષ્મ તેજ સ્કાયના અપર્યાપ્ત (મુન્નુમ વાવાદ્ય અવગ્નત્તા) સૂક્ષ્મ વાયુકાયના અપર્યાસ (સુદુમ વળસારૂચ બવત્ત્તત્તાળું) સૂમ વનસ્પતિના અપર્યાપ્ત (મુન્નુમ નિજો વજ્ઞત્તાળું ચ) સમ નિગેાદના અપર્યાસોમાંથી (ચરે જ્યતૢિતો) કાણુ કાનાથી (બાપા મા વાતુ વા વિસેલાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (જોચમા !) હું ગૌતમ ! સવ્વસ્થોવા સુદુમ તેાચા અવનત્તયા) સૌથી એછા સૂક્ષ્મ તેજસ્કાયના અપર્યાપ્ત છે (સુન્નુમ પુરુવિાચ બન્નયા વિણેલા દિયા) સમ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે (સુન્નુમ બાજાચા બવજ્ઞનયા વિશેસાાિ) સુમ જળકાયના અપર્યાસ વિશેષાધિક છે (મુદુમ વાકાચા બવજ્ઞત્તયા વિમેન ટ્ટિા) સુક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સુદુમ નિયોા અપનત્તયા સર્વે જ્ઞનુળા) સૂમ નિગેાદના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે (સુદુમ વળસાચા વત્તયા બળતળુળ) સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંત ગણા છે (મુન્નુમા અપગ્નેત્તા વિષેસાચિા) સૂમ અપર્યાપ્ત વિશેષાધિક છે (સિળ અંતે) હે ભગવન્ ! આ (સુન્નુમ વત્ત્તત્તયાળ) સૂક્ષ્મ પર્યાપ્ત (સુદુમ પુરુવિદ્યાનું પઽત્તાળ) સૂમ પૃથ્વીકાયક પર્યાપ્ત (સુટ્ટુન ગાવાથાનું વ૪જ્ઞાન) સૂક્ષ્મ જળકાયિક પર્યાપ્ત (સુકુન તેનાચાળ પત્ત્તત્તાાં) સૂક્ષ્મ તેજસ્કાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત (દુમ વાળાચાળ વજ્ઞતાળ) સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત (મુન્નુમ વળસફ હાય વગ્નત્તાાં) સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત (સુદુમ નિચોવું પદ્મત્તાનું) સૂમ નિગેાદ્યના પર્યાસોમાં (જ્યરે જ્યરેનિંતો) કાણુ કેાનાથી (બળા વા વા વા તુટ્ટાવા વિષેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમ) હે ગૌતમ ! (સવ્વસ્થોત્રા મુહુન તેકાના વજ્ઞત્તયા) બધાથી ઓછા સૂક્ષ્મ તેજકાયિક પર્યાપ્ત છે (મુદુમ પુવાડ્યા વગ્નત્તયા વિષેસાાિ) સૂક્ષ્મ પૃથિવિ કાયિક પર્યંત વિશેષાધિક છે (સુન્નુમ આકાચા પદ્મત્તયા વિષેસોફિયા) સમ જળકાયિક પર્યાસ વિશેષાધિક છે (સુન્નુમ વાકાચા પદ્મત્તયા વિષેસાાિ) સક્ષમ વાયુકાયિક પર્યાસ વિશેષાધિક છે (સુન્નુમનિોય પ્રજ્ઞત્તયા) સક્ષમ નિગેાદના પર્યાસ (સંવેગ્નનુળા) અસંખ્યાત ગણા છે (હુદુમ વળસ્તાઢ્ય વ′ત્તા) સૂક્ષ્મ વનસ્પતિકાયના પર્યાપ્ત (અત્યંત ગુળા) અનન્ત ગણા છે (સુહુમ પન્નત્તના વિસેલાદિયા) સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષાધિક છે. (વૃત્તિળ અંતે ! ) હે ભગવન્ ! આ (સુદુમાં પદ્મત્તપિત્તવાળું) સૂક્ષ્મ પર્યાપ્તક અપર્યાપ્તકામાં (યરે હિંતો) કણ કાનાથી (છપ્પા વા વધુચા વા તુા વા વિવેત્તાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? (નોચમા) ડે ગૌતમ (સવ્વસ્થોવા મુટ્ઠમ અવ ત્તત્તા) બધાથી એછા સૂક્ષ્મ અપર્યાપ્ત છે (મુદ્રુમ જગ્નત્તા સંવેગ્ન મુળા) સૂક્ષ્મ પર્યાપ્તક સંખ્યાત ગણા છે (વૃત્તિળ અંતે !) હે ભગવન્ ! આ (સુન્નુમ્ પુવિાચાળ) સૂક્ષ્મ પૃથિવી કાયિક (પદ્મત્તાવઞજ્ઞાનં) પર્યાપ્ત અને અપર્યાપ્તમાં (જ્જરે દિંતો) કાણુ કાનાથી (બળા વા વધુચા વાતુણ્ડા વા વિષેસાચિા વા) અલ્પ, ઘણા, તુલ્ય વા વિશેષાધિક છે ? (રોયમા) હું ગૌતમ ! (સવચોવા મુન્નુમ પુઢવિાચા અપન સા) બધાથી ઓછા સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્ત છે (સુદુમ પુનિવવાા ૧૬. સયા સંલગ્ન મુળા) સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્ત સંખ્યાત ગુણા છે (શિળ અંતે !) હે ભગવન્ ! આ (સુદુમ બાચા) સૂક્ષ્મ જળકાયના પન્દ્રત્તા પદ્મત્તાન) પર્યામો અને અપર્યાપ્તોમાં (જ્યરે યતિો) કાણુ કેાનાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ (ગળ્યા વા નકુચા વા તુસ્રાવ વિષેસાાિચા) અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે (વોચમા) હે ગૌતમ (સન્નોવા સુદુમ્બકારા અવગ્નત્તા) બધાથી ઓછા સૂક્ષ્મ જળકાયિક અપર્યાપ્તક છે. (સુન્નુમા બાપાયા પÄÄ સંવૅનાળા) સૂક્ષ્મ જળકાયિક પર્યાપ્ત સ`ખ્યાત ગણા છે. (વૃત્તિળ મને ! ) હે ભગવન્ ! આ (સુન્નુમ તેજા પદ્મત્તાપદ્મત્તાાં) સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તકામાંથી (ચરે રેતિો) કાણુ કાનાથી અન્ના વા બ ુચા વા તુક્કા ત્રા વિસેલાયિા વા) અલ્પ, ઘણા તુલ્ય અને વિશેષાધિક છે ? (નોચના) ગૌતમ (સવ્વસ્થોવા મુદુમ તેવા પઽત્તયા સૌથી ઓછા સૂક્ષ્મ તેજસ્કાયના અપર્યાપ્તક છે, (સુન્નુમ તેકાયા પજ્ઞત્તયા સંલેનનુળા) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત સ ́ખ્યાતગણા છે. (સુકુમારચાને પદ્મત્તાન્તત્તાનું) સૂક્ષ્મ વાયુકાયના પર્યાસો અને અપર્યાસોમાં (જ્યને થતા) કાણુ કેાનાથી (બળા વા વા વા તુાવા વિશેસાદ્યિાવા?) અપ,-ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા) હૈ ગૌતમ (સશ્ર્વયોવા સુહુન વાચા અપTM" જ્ઞા) બધાથી ઓછા સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્ત છે (સુદુમ વાાાવજ્ઞજ્ઞયા) સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત (સંલેજુળા) સંખ્યાત ગુણા છે (ઇનાં મતે !) હે ભગવન્ ! આ (સુદ્રુમ વળરસાદ્યાનું પÄત્તાપÄજ્ઞાનં) સૂક્ષ્મ વનસ્પતિકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં (રે તો) કાણુ કાનાથી (અળા વા વધુચા થા તુા વિસસાહિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (જોચના) હે ગૌતમ ! (સવ્વયોવા મુઠ્ઠમ વનસાથા ગપક(RTI) સૌથી ઓછા સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તક છે, (મુન્નુમવળ(ફશા પદ્મત્તના સંલગ્નનુળા) સૂમ વનસ્પતિકાયના પર્યાપ્ત સંખ્યાતગણા છે. (ત્તિ નં મંતે ! ભગવન્ ! આ (મુદુનિયોચાાં) સૂમ નિાદાના પુખ્તત્તાપત્તાળું) પર્યાસ અને અપર્યાપ્તકામાં (ચરે હિંતો) કાણુ કાનાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ (બળા વા વઢુચા વાતુા વા વિસેલાાિ યા?) અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે (શોથમા) હે ગૌતમ ! (સધ્ધોત્રા મુન્નુમ નોયા અવગ્નત્તા) બધાથી ઓછા સૂમ નિગેાદના અપર્યાપ્ત છે (મુહુમનિોયાગ્દત્તા સંલગ્નશુળા) સૂમ નિગેાદના પર્યાપ્ત સંખ્યાત ગુણા (પત્તળ મતે ! ) હે ભગવન્ ! આ (સુદ્ઘમાળ) સૂમ (સુન્નુમ પુવાડ્યાળ) સૂક્ષ્મ પૃથ્વીકાયિક (સુઝુમ આવાચાળ) સૂમ જળકાયિક (મુદ્રુમ તેજાણ્યાળ) સૂક્ષ્મ તેજકાયિક (સુન્નુમ વાચાળ) સમ વાયુકાયિક (સુન્નુમ વળતાથાળ) સૂક્ષ્મ વનસ્પતિકાયિક (સુદ્રુમ નિયોકાય) અને સૂક્ષ્મ નિગેદના (પત્ત્તત્તાપન્નજ્ઞાનં) પર્યાપ્તો તથા અપર્યાપ્તોમા (જ્યરે જ્યરહિતો) કાણુ કાનાથી (અપ્પા યા મદુરા વા તુજ્જા વા વિસેત્તાાિ વા) અપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (જોયા) હે ગૌતમ ! (સવવ્યોષા મુન્નુમ તેાચા અન્નત્તા) બધાથી ઓછા સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્ત છે (કુન્નુમ પુઢવિાડ્યા અન્નત્તા વિશેત્તાદ્વિચા) સમ પૃથિવીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સુહુમ બાપાડ્યા અવન્ત સા વિશ્લેષાદ્યિા) સૂમ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સુમ વાઙવારૂચાં લગ્નત્તા વિશેષાદ્યિા) સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (યુદ્ઘમ (તેાા પત્નત્તા સંવેઙ્ગમુળા) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક સંખ્યાતગણા છે (સુદુમ પુવિવાા પઞત્તયા વિષેસાદિયા) સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તક વિશેષાધિક છે. (સુદુમ બાળ્યા પજ્ઞત્તયા વિસેલાાિ) સૂક્ષ્મ અકાયિક પર્યાસક વિશેષાધિક છે (મુદુમવાળા ચાપઞત્તયા વિસેત્તાાિ) સમવાયુકાયિક પર્યાપ્તક વિશેષાધિક છે મુન્નુમ નિજોના અપગ્નત્તના સંવેગુળ) સક્ષમ નિગેાદ અપસ અસંખ્યાતગણા છે (દુમ નિોવા ત્તથા સંલગ્નનુળા) સૂક્ષ્મ નિગેાદ પર્યાસ સંખ્યાતગણા છે (મુદ્રુમ જળસાચા બનતા અનંતનુળ) સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્તગણા છે (મુદુમ અન્નત્તયા વિસેલાાિ) સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષાધિક છે (સુન્નુમ થળસંશા પ્રત્તા સંવેગ્નનુળા) સૂક્ષ્મ વનસ્પતિ કાયિક પર્યાપ્ત સંખ્યાતગણુા છે. (મુઠ્ઠમ વ ત્તા વિષેલાાિ) સૂક્ષ્મ પર્યાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિશેષાધિક છે (કુદુમાં રાત્રિા) સૂફમ જીવ વિશેષાધિક છે ૬ છે ટીકાથ- કાય દ્વારના આધારથી જ સૂમ બાદર–આદિકના અલ્પ બહત્વની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સૂમ, સૂક્ષ્મ પૃથિવી કાયિક, સૂદ્ધમ જળકાયિક, સૂકમ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂકમ વનસ્પતિકાયિક, અને સૂક્ષ્મ નિગોદના જેમાંથી કેણુકેનાથી ઓછા છે, કોણ કેનાથી ઘણું છે, કેણ કેનાથી તુલ્ય છે અગર કેણુ તેનાથી વિશેષાધિક છે? શ્રી ભગવત્ ઉત્તર આપે છેહે ગૌતમ! સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ આ બધામાં અલ્પ છે, કેમકે તેઓ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. તેમની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાયિક વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રભૂત અસં. ખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ જળકાય વિશેષાધિક છે કેમકે તેઓ અતિ ઘણું છે. અસંખ્યાત લેકાકાશના પ્રદેશોના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂમવાયુકાયિક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતમ અસં. ખ્યાત કાકાશના પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેદ અસંખ્યાત ગણા છે. જે અનન્ત જીવ એક શરીરના આશ્રયથી રહે છે, તે નિગોદ જીવ કહેવાય છે. સૂક્ષ્મ નિગેદના જીવ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક એક ગોલકમાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનન્તગણુ છે, કેમકે પ્રત્યેક નિગેદમાં અનન્ત જીવ હોય છે. સમુચ્ચય સૂક્ષ્મ જીવ તેમની અપેક્ષાએ પણ વિશેષાધિક છે, કેમકે સૂમપૃથ્વીકાયિક આદિને પણ તેમાં સમાવેશ થઈ જાય છે. હવે અપયોત સૂક્ષ્મ આદિ જીવોના અપ બહત્વનું પ્રરૂપણ કરે છે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! સૂકમ અપર્યાપક, સૂમપૃથિવીકાયિક અપર્યાપ્તક, સૂકમ જળકાયિક અપર્યાપ્તક, સૂક્ષમ તેજસ્કાયિક અપર્યાપ્તક, સૂકમ વાયુકાયિક અપર્યાપ્તક, સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્તક અને સૂક્રમ નિગોદના અપર્યાપ્તક માં કેણ કેનાથી અલ્પ, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ, બધાથી ઓછા સૂક્રમ તેજસ્કાયિક અપર્યાપ્તક છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પ્રથ્વીકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ સૂમ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે તેમનાથી સૂકમ વાયુકાયિક અપર્યાપ્ત વિશે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ વાધિક છે. સૂમ વાયુકાયિક અપર્યાથી સૂફમ નિગેદના અપર્યાપ્તક અસં. ખ્યાત ગણું છે, કેમકે નિગદીયાં જીવ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત હોવાના કારણે અસંખ્યાત પ્રમાણુ વાળા છે. તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગણું છે. કેમકે એક એક નિગદમાં અનન્ત-અનન્ત જીવ હોય છે તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અપર્યાપ્તક સમુચ્ચય જીવ વિશેષાધિક છે. કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે. હવે સૂક્ષ્મ પર્યાપ્તક ના અપવહત્વનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ સૂક્ષ્મ પર્યાપ્તક સૂક્ષ્મ પ્રથ્વીકાયિક પર્યાપ્તક, સૂક્ષમ જળકાયિક પર્યાપ્તક, સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક, સૂમ વાયુકાયિક પર્યાપ્તક, સૂમ વનસ્પતિકાયિક પર્યાપ્તક અને સૂક્ષ્મ નિગરા પર્યાપ્તક માં કણ કેનાથી અલ્પ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર દે છે –હે ગૌતમ! બધાથી ઓછા સૂક્ષમ તેજસ્કાયિક પર્યાપ્તક છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ સૂકમ પૃથ્વીકાયિક પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂત અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયિકના પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતર અસંખ્યાત લેકાકાશના પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતમ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગદના પર્યાપક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક-એક ગેલકમાં અસંખ્યાત અસંખ્યાત થાય છે, તેમની અપેક્ષાએ સૂફમ વનસ્પતિકાયના પર્યાપ્તક અનન્તગણું છે, કેમકે એક–એક નિગોદમાં અનન્ત અનઃ જીવ થાય છે, એમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પર્યાપ્ત પણ સંમિલિત છે. હવે તેમના પર્યાય અને અપર્યાપ્તનું અલપ બહુવ કહે છે હે ભગવન! આ સૂમ એના પર્યાપક અને અપર્યાપ્તકમાંથી કોણ તેનાથી અપ, ઘણું તુલ્ય અગર વિશેષાધિક છે ? - શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા સૂક્ષ્મ અપર્યાસક છે અને સૂક્ષ્મ પર્યાપ્તક તેમનાથી સંખ્યાતગણું અધિક છે અહિ એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ વાત સમજી લેવી જોઇએ કે ખાદર જીવામાં પર્યાસોની અપેક્ષાએ અપર્યાપ્ત અસખ્યાત ગણા હાય છે, કેમકે એક-એક પર્યાપ્ત આદરના આશ્રયથી અસ’ ખ્યાત અપર્યાપ્ત ખાદરાની ઉત્પત્તિ થાય છે, પરન્તુ સૂક્ષ્મ જીવેાના વિષયમાં એવા નિયમ નથી અપર્યાપ્ત જીવાની અપેક્ષાએ પર્યાપ્ત જીવ ચિરકાળ સુધિ રહે છે, તેથી જ તેઓ સદા અધિક જોવામા આવે છે, એ કારણે સમ અપર્યાપ્ત જીવ બધાથી ઓછા કહેલા છે, અને સૂક્ષ્મ પર્યાપ્તક તેથી સંખ્યાત ગણા ખતાવેલા છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના પર્યાપ્તો અને અપર્યાપ્તોમાં કાણુ કાનાથી આછા, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે, સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમની અપેક્ષાએ સંખ્યાતગણુા છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ જળકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગરતા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત ખધાથી ઓછા છે, સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમની અપેક્ષાએ સખ્યાત ગણા છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્ સૂમ તેજસ્કાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ-અપર્યાપ્ત સૂક્ષ્મ જળકાયિક બધાથી ઓછા છે, પર્યાપ્ત સૂક્ષ્મ જળકાયિક તેમની અપેક્ષાએ સંખ્યાતગણા અધિક છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ સૂક્ષ્મ તેજસ્કાયના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અધિક, અલ્પ તુલ્ય અગરતા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હું ગૌતમ ! અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક બધાથી ઓછા છે, પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક તેમનાથી સંખ્યાતગણા અધિક છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્ ! સૂક્ષ્મ વાયુકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે: સૂમ વાયુકાયકના અપર્યાપ્ત અધાથી ઓછા છે, પર્યાપ્ત તેમનાથી સ ંખ્યાતગણા અધિક છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કેાનાથી અલ્પ ઘણા; તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે અને સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાસક તેએથી સખ્યાતગણા અધિક છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! બધાથી એછા નિગેાદના અપર્યાપ્તક છે, સૂક્મ નિગેાદના પર્યાપ્તક તેમનાથી સંખ્યાતગણા અધિક છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્ ! આ સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથ્વીકાચિક, સૂક્ષ્મ જળકાયિક, સૂક્ષ્મ તેજસ્ફાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્ત અને અપર્યાપ્તકામાં કાણુ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે:-હે ગૌતમ ! બધાથી ઓછા તેજસ્કાયિક અપર્યાપ્તક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપે. ક્ષાએ સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તવિશેષાધિક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યંત વિશેષાધિક છે; તેમનાથી સૂક્ષ્મ અવ્કાયિક પર્યાપ્ત વિશેષાધિક છે; તેમનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના અપર્યાપ્તક સંખ્યાતગણા અધિક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્તક સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયના અપર્યાપ્ત અનન્તગણા અધિક છે; કેમકે પ્રત્યેક નિગેાદમાં અનન્ત વનસ્પતિકાયિક હાય છે, તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે; કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પણ સંમિલિત છે, તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તક સંખ્યાતગણુા છે, કેમકે સૂક્ષ્મ જીવામાં અપર્યાપ્તકાથી પર્યાપ્તક સંખ્યાતગણુા અધિક હૈાય છે તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ પર્યાપ્તક સમુચ્ચય જીવ વિશેષાધિક છે, કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ છે અને સૂક્ષ્મ જીવ તેમનાથી કંઈક અધિક છે, કેમકે તેમાં અપર્યાપ્તકાના પણ સમાવેશ છે ॥ સૂ૦ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ બાદર જીવો કે અલ્પ બહુત્વ કા કથન ખાદર જીવાનુ અલ્પબહુત્વ શબ્દા—(શિળ મતે !) ભગવાન્ ! આ (વાળ) બાદર જીવા (ચારપુરુવિદાયાળું) ખાદર પૃથ્વીકાયિકા (વાર બાળાચાળ) બાદર જળકાયિકા (થાયતેઽજાડયાળ) બાદર તેજસ્કાયિકા (વાપરવા ાળું) આદરવાયુકાયિકા (બાપુવળસ્તાાળું) ખાદરવનસ્પતિકાયિકા (જ્ઞેયસી, વાવરવળસાયાળું) પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિકા (વાર નિોવાળ) બાદર નિગેાદો (વાતસજાથાળ) બાદરત્રસકાયિકામાં (જ્યરે રેતિ) કાણુ કેનાથી (બપ્પા યા વધુચા વા તુક્કા વા વિષેનાદિયા વા) અલ્પ ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ? (પોયમા !) હે ગૌતમ ! સવ્યત્યોત્રા વાતસાચા) બધાથી એછા ખાદર ત્રસકાયિક છે (વાર તેડાકુવા બસંલગ્નગુન) ખાદર તેજસ્કાયિક અસંખ્યાત ગુણ છે. (જ્ઞેયસરીવાર વળÆા) પ્રત્યેકશરીર ખાદર વનસ્પતિકાયિક (અસંવેજ્ઞાળા) અસંખ્યાત ગણા છે (વાર્તનનો અસંવેગુળા) ખાદર નિગેાદ અસંખ્યાતગણા છે (વા પુરુવિજાણ્યા સંઘે ગુળા) ખાદર પૃથ્વિકાયિક અસંખ્યાત ગુણા (વાર બાથા અસંવેગ્નનુળા) ખાદર જળકાયિક અસંખ્યાતગુણા છે (વાર વાળાચા અસલેન્ગનુળા) ખાદરવાયુકાયિક અસંખ્યાતગણા છે (વાવા ચળસના અનંતનુળા) ખાદર વનસ્પતિકાયિક અનન્ત ગુણા છે (ત્રારા વિષેસાાિ) માદર જીવ વિશેષાધિક છે. (તન મંતે! ભગવન્ ! આ ચાર પુઢવિાચાવ ત્તવાળું) આદર પૃથ્વીકાયિક અર્પાસા (ચાર કાશ્યપ-ન્નત્તTi) બાદર જળકાયિક અપર્યાપ્તકા (વાવતેરાચલપઽત્તાન) ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તકા (ચાર યોજાય ગવ ત્તવાળું) ખાદર વાયુકાયિક અપર્યાપ્તકા (વાવળસ્તા અવ TŌ) બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તકા (જ્ઞેયસરીર વાવળસાચ અપખત્તવાળું) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તકા (ચાર નિયોર્ અપત્તા) ખાદર નિગેાદ અપર્યાપ્તકા (વાપુર તસહાય અજન્નત્તાને ચ) અને બાદર ત્રસકાયિક અપર્યાપ્તકામાં (જ્યરે રેતો) કાણુ કાનાથી (અપ્પા ના વર્તુવા વા તુાવા વિશેસાાિ વા) અપ, ઘણા, તુલ્ય અગર તે વિશેષાધિક છે ? (નોયમા !) હે ગૌતમ ! (સત્રથોવા વાજ્ર તસાડ્યા બપઐત્તયા) ખાદર ત્રસકાયિક અપર્યંત બધાથી એછા છે (વાર તેાડ્યા અવગ્નત્તા અસંવેગ્ન ગુળા) ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (પત્તેચરીવાર વળક્ષાર્થી અન્નત્તના સંલગ્નમુળા) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ४० Page #54 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (વાર નિ પsઝત્તા સંવેજા) (બાદર નિગોદના અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે. (વાર વિજારૂ સન્નત્તા સંવેTI) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણી છે (વર મારા પmત્ત સંવેTIMI) બાદર જળકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણું છે (વાવા૩/3યા બપmત્ત II સંજ્ઞMI) બાદર વાયુકાયિક અપર્યાપ્ત અસં ખ્યાતગણુ છે (વા વણસાફ કરવા મળતા ) બાદરવનસ્પતિકાયના અપર્યાપ્ત અનન્તગણ છે ( HThત્તા વિરેસાહિચા) બાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. (guસ મંત! ભગવાન્ આ (વર પmત્તયાળ) બાદર પર્યાપ્તક (વાર પુવિહારૂયા પન્નાઇ) બાદર પૃથ્વીકાયના પર્યાપ્તક (વિર મારફ ચાi mત્તયાળ (બાદર જળકાય પર્યાપ્તકે (વાર તેના પુરા) બાદર તેજસ્કાયિક પર્યાપ્તકે (લાચર વારંવારૂચા નિત્ત) બાદર વાયુકાયિક પર્યાપ્તકમાં (ઉત્તેયારીવાસિફિયાdi Hmત્તર) પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયના પર્યાપ્તકે (વાય નિ ઝાયા) બ ૨ નિગોડના પર્યાપ્તક (લાચર તવા પગરણ ૨) અને બાર ત્રસકાયિક પર્યાયોમાં ( વહિંતો) કોણ કોનાથી (G[ વા વા વા તુર વદ વિસાદિયા વા? (અ૫, ઘણું તુલ્ય અગર વિશેષાધિક છે ? (ચમા ) હે ગૌતમ ! (શવ્યાપી તેવારૂચા પન્નાયા) બધાથી ઓછા બાદર તેજસ્કાયના પર્યાપ્ત છે. (વાર તરફથી પત્તી વેળા) બાદરત્રસકાયક પર્યાપ્ત અસંખ્યાતગણું છે (ત્તેર સરીવાસરૂફ પંજ્ઞા વસંmTMT) પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે. (ાવર નિગોવા જુનત્તા વેજ્ઞાળા) બાદર નિગદ પર્યાપ્તક અસંખ્યાતગણ છે (વાયર પૂઢવિજર્યા વગરયા અલગ) બાદર પૃથિવીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે. (વાયા બT૩ પન્નર બહેનપુ) બાદર જળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ કાયિક પર્યાપ્તક અસંખ્યાતગણા છે (વાયર વાાડ્યા પદ્મત્તયા અસવેનનુળા) ખાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે (વાયર વળHાડ્યા જ જ્ઞા અનંતનુળા) ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અન’તગણા છે (વાયર પદ્મત્તયા વિષેસાાિ) ખાદર પ્રર્યાંક વિશેષાધિક છે. (ત્તિ નાં અંતે ! ભગવન્ ! આ (વચાળે વગ્નત્તા વત્ત્તત્તાાં) બાદરપર્યાપ્તો અપર્યાપ્તોમાં (ચરે હિંતો) કાણુ કાનાથી (અપ્પા વા વક્રુચા વા, તુજ્જા વા વિસેરિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા !) 'હું ગૌતમ ! (સોવા વચરવઘ્નત્તા) બધાથી ઓછા માદર પર્યાપ્ત છે (વચર બવજ્ઞત્તયા અસવૅગ્નનુળા) ખાદર અપર્યાપ્ત અસ ખ્યાતગણા છે. (પત્તિ - ખં મંતે !) ભગવન્ ! આ (વાયર પુવાડ્યાનું પદ્મત્તાપન્નત્તાનું) માદર પૃથ્વીકાયના પર્યાપ્તો અને અપર્યાપ્તોમાંથી (જ્યરે દિંતો) કાણુ કાનાથી (અા વા વદુવા વા તુōાવા વિશેષાદિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે. (નોચમા !) હે ગૌતમ ! (સવ્વવ્યો ખેંચવુઢવિાડ્યા વગ્નત્તયા) બધાથી ઓછા ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત છે. (વાચવુઢવિાડ્યા પદ્મત્તયા સંવગ્ન" ગુળા) ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાત ગણા છે. (ત્તિ નં. અંતે ! ભગવન્ ! આ (વાંચરબ ગુજાવાળું પન્તત્તાપમ્મત્તાનું) ખાદર અલ્કાયના પર્યાપ્તકાઅને અપર્યાપ્તકામાંથી (રે રેહિંતો) કાણુ કેાનાથી (ગપ્પા યા વધુયા વા તુજ્જા ના વિશેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય અગરતા વિશેષાધિક છે? (નોયમા !) હૈ ગૌતમ ! (સત્થો વા વાંચરબા ગાવા વત્ત્તત્તયા) બધાથી ઓછા ખાદર અકાયના પર્યાપ્તક છે (વાયજ્ઞાા પ ત્તા અસંવેગ્ન મુળા) ખાદર અપ્લાયના અપર્યાપ્તક અસંખ્યાતગણા છે. (ત્તિ નં મંતે !) ભગવાન! આ (વાયર તેવાળ વગ્નત્તાયખત્તાf) ખાદર તેજસ્કાયના પર્યાપ્તકે અને અપર્યાપ્તકામાંથી (રે વર્દિતો) કાણ કાનાથી (અપ્પા વા વદુચાચા, તુસ્રા વા વિશેષાદ્દિા વા) અલ્પ તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ (ચમા !) હે ગૌતમ ! (સંવત્યો વા વીર વીરારા Tsmત્તયા) બધાથી ઓછા બાદર તેજસ્કાયના પર્યાપ્ત છે (ઝવત્તા સંવાળા) અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે. (fe મતે !) ભગવન ! આ (ચ વાઉચા પmત્તાપmત્તVT) બાદર વાયુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તકમાંથી (ચ ઈિતો) કેણ કેનાથી (ગM વા વદ્યા વા તુ વા વિહિયા વાં) અલ્પ, ઘણા, તુલ્ય અગર તે વિશેષાધિક છે? (Tોય !) હે ગૌતમ ! (સત્યવા થવા વારંવરિયા) સૌથી ઓછા બાદર વાયુકાયિક પર્યાપ્તકો છે, (વાયરવાજરૂચ જmત્તયા માગુ) બાદર વાયુકાય અપર્યાપ્તક અસંખ્યાતગણ છે, (સિ મંતે !) હે ભગવન આ (વાયરથ સ્લિવાયા પત્તાપત્તા બાદર વનસ્પતિકાયના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં (જે હિંતો) કોણ કોનાથી (પા વી વહુયા વા, તુરા વિરેસાણિયા વા) કણ કોનાથી અલ્પ છે? કેણ કેનાથી વધારે છે. અને કેણ કેની બરોબર છે તથા કણ કોનાથી વિશેષાધિક છે ? (રોય !) હે ગૌતમ! (સદવોરા વાચનવા+સરૂચ જન્નત્તયા) બધાથી ઓછા બાદર વનસ્પતિકાયના પર્યાપ્તક છે (વાયર વરસારૂ માથા ગઝTrt) બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણા છે. (grfસ મંતે !) ભગવદ્ ! આ (ચીરવાર વળાં પન્નાFmvi) પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિકોના પર્યાપક અને અપર્યાપ્તકમાં (રે ચરેતિ) કણ કેનાથી (કMા વા વદુચા વા તુા રા વિસાદિયા વા?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (गोयमा !) (सव्वत्थोवा पत्तेयसरीर बायरवणस्सइकाइया पज्जत्तया) બધાથી ઓછા બાદર વનસ્પતિકાયના પર્યાપ્ત છે (ઉત્તીસરીવારવારરૂચા અન્નત્તા પરંવેજ્ઞTI) પ્રત્યેકશરીર બાર વનસ્પતિ કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ (rofસ જે મતે !) ભગવન્! આ (વાચનિો ઉત્તUTઝgi) બાદરનિગોદ કાયના પર્યાય અને અપર્યાપ્તકમાં (જે હિંતો) કણ કેનાથી (ગq વા વા વા તુસ્સાવા વિષે સાહિરા વા?) અ૫, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? (નોરમા !) હે ગૌતમ ! (સદ્દસ્થ વા વાયર ના પન્નતા) બધાથી ઓછા બાદર નિગોદના પર્યાપ્ત છે (વાર નિયા બનત્તા સંવેજ્ઞTTr) બાદર નિગદના અર્થાત અસંખ્યાતગુણ છે, (guf oi મંતે !) ભગવદ્ આ (વાયરલ તારૂચા પત્તત્તાપાત્તા f) બાદરત્રસકાયના પર્યાય અને અપર્યાપ્તકમાં ( હિંતો) કેણ કોનાથી (બgવા વા વા તુર વા વિદિશા વા) અ૮૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? (રોયમાં !) હે ગૌતમ! (સભ્યોવા રાચર તસવીરુ પુજ્ઞTI) બધાથી ઓછા બાદર ત્રસ કાયના પર્યાપ્ત છે (વાચર તસવમરૂચા પત્તા વસંmગુણ) બાદર ત્રસકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, | (guસ ૧ મેતે !) ભગવદ્ ! આ (વાયર) બાદર છવો (વાયા પુતિહvi) બાદર પૃથ્વીકાચિકે (વચર શરૂ vi) બાદર જળકાયિકે (વાયર તે ફિf) બાદર તેજસ્કાયિક (વાયર વાવરૂ vi) બાદર વાયુકાયિક (વાયર વUાસરૂoi) બાદરવનસ્પતિકાચિકે (Tચારી વરવળરસાચા) પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક (વાયર નિયા) બાદર નિગોદ કા (વાપરત ચા) બાદર ત્રસકાયિકના (TTTT MIM) પર્યાપક અને અપર્યાપ્તકમાં (જે ચરે તો) કણ કેનાથી (Mા વા વદુચા તુ વા વિવાહિચા વા?) અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? (લોચમા !) હે ગૌતમ! (સક્વલ્યોવા વાયર તેયા નાયા) બધાથી ઓછા બાદર તેજસ્કાયના પર્યાપ્ત છે (વચરતસારૂ જુનત્તા સંવેઝSTUTI) બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે (વાયરતસવાિ અપmત્તયા સંવેજ્ઞTI) બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, (ત્તેિચર વાચવાક્ષા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ પmત્તા પન્નાબT) પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયના પર્યાપ્ત અસંખ્યાત ગણે છે (લાચનિયા પsઝયા સંવેગળાબાદર નિગદના પર્યાપ્તકે અસંખ્યાતગણ છે. (વાયરપુથીયા પુનત્તા અનrr) બાદર પૃથ્વીકાયના પર્યાપક અસંખ્યાતગણું છે, (વાયર કાઉ%ારૂચા પત્તા ) બાદર અપકાયના પર્યાપ્તકે અસંખ્યાતગણ છે, (લાચરવાડ રૂચા પmત્તા અસંવેTળા) બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણા છે (વાયરલેડરૂચા બનત્તયા માંજિગTTI) બાદર તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગુણ છે (જોયવીર વાયર વપસારૂચા પmત્તા બાળ) પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે (વાચનિયારા ૧૧mત્તા સં૫) બાદરનિગેદના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે (વાયાપુઢવિજો અપmત્તા સંવેઝTI) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (વાયર સફથી પત્તા અ નrri) બાદર જળકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (વાયર વાવ અપmત્તા સંવેTITI) બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (વાર વરફુચા ઉન્નત્તયા બoid-III) બાદર વનસ્પતિકાયના પર્યાપ્ત અનંતગણું છે (વાયરયાસરૂારૂયા બનત્તા સTI) બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે (વાચા આપmત્તા વિસાદિયા) બાદર છના અપર્યાપ્ત વિશેષાધિક છે (વાયા વિનાદિયા) બાદર સમુચ્ચય જીવ વિશેષાધિક છે સૂદા ટીકાર્થ–હવે બાદર પૃથ્વીકાયિક જી આદિના અ૯૫બહુત્વની પ્રરૂપણ કરાય છે–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ભગવદ્ ! સમુચ્ચય બાદર, બાદર પૃથ્વીકાયિક, બાદર જળકાયિક, બાદર તેજરકાયિક, બાદર વાયુકાયિક, સમુચ્ચય બાદર વનસ્પતિકાયિક, પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક, બાદર નિગેટ તથા બાદર ત્રસ કાયિક અર્થાત્ કીન્દ્રિય આદિ જમાં થી કોણ કોનાથી અલ્પ છે, કોણ કોનાથી અધિક છે, કેણ તેનાથી તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બાદર દ્વિીન્દ્રિય આદિ ત્રસજીવ બધાથી ઓછા છે, કેમકે દ્વીન્દ્રિય આદિ જ ત્રસ કહેવાય છે અને તેઓ અન્ય બધી કાયના જીવોથી અ૫ છે, તેમની અપેક્ષાએ બાદર તેજસ્કાયિક અસંખ્યાત ગણું છે, કેમકે તેઓ અસંખ્યાત લેકાકાશ પ્રદેશની બરાબર છે, તેમની અપેક્ષાએ પણ પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક અસંખ્યાત ગણું છે, કેમકે બાદર તેજસ્કાયના જીવ ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે, તેથી જ બાદર વનસ્પતિનું ક્ષેત્ર તેમનાથી અસંખ્યાત ગણું અધિક છે, બાદર નિગોદ તેનાથી પણ અસંખ્ય ગણુ છે, કેમકે બાદર નિગદ અત્યન્ત સૂક્ષમ અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ વાહનાવાળા હોવાના કારણે પાણીમાં સર્વત્ર હોય છે, શેવાળ આદિ અનન્તકાયિક છે, અને પાણીમાં તેને સદૂભાવ અવશ્ય હોય છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણા છે, કેમકે તેઓ અહીં પૃથ્વીમાં તેમ જ સમસ્ત વિમાન, ભવન તથા પર્વતે આદિમાં હયાત છે, બાદર જળકાયિક તેમનાથી અસંખ્યાતગણું અધિક છે, કેમકે સમુદ્રોમાં પાણીની અધિકતા હોય છે, બાદર વાયુકાયિક તેનાથી પણ અસંખ્યાત ગણુ છે, કેમકે બધાં છિદ્રોમાં વાયું અવશ્ય હોય જ છે, બાદર વનસ્પતિકાયિક તેમનાથી અનંત ગણું અધિક છે, કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનન્ત જીવ થાય છે, બાદર છવ તેમનાથી વિશેષાધિક છે, કેમકે બાદર કીન્દ્રિય આદિ બધા તેમનામાં સંમિલિત છે. આ રીતે સમુચ્ચય આદિ બાદર જીના અ૫બહુત્વનું પ્રતિપાદન કરીને હવે તેમના જ અપર્યાપ્તકનું અલ્પ બહત્વ પ્રરૂપિત કરવાને માટે કહે છે હે ભગવન ! આ બાદર પૃથિવીકાયિકના અપર્યાપ્તકે, બાદર અષ્કાયિકના અપર્યાપ્તકે, બાદર તેજસ્કાયિકના અપર્યાપ્તકે, બાદર વાયુકાયિકના અપર્યાપ્ત, બાદર વનસ્પતિકાયિકના અપર્યાપ્તકે, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિકના અપર્યાપ્ત, બાદર નિગોદ અપર્યાપ્ત તથા બાદર ત્રસકાયના અપપ્તમાં કેણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય, અગરતે વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! બધાથી ઓછા બાદર ત્રકાયના અપર્યાપ્તક છે, તેનું કારણ પહેલાં કહેવાઈ ગએલું છે, તેમની અપે. ક્ષાએ બાદર તેજસકાયના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, કેમકે તેઓ અસં. ખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણું છે તેનું કારણ પણ આગળ બતાવેલું છે, તેમની અપેક્ષાએ બાદર નિગદના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેમાંથી બાદર પૃથિવીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણુ છે, તેમની અપેક્ષાએ બાદર અચ્છાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેમનાથી બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેનું કારણ પણ આગળ કહેવાયેલું છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્તગણુ છે, તેનું પણ કારણ પહેલા બતાવી દિધું છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ હવે સમુચ્ચય આદિ ખાદર પર્યાપ્તકાના અલ્પમહત્વને પ્રરૂપિત કરે છેહે ભગવન્ ! આ બાદર પર્યાપ્તકા, ખાદર પૃથ્વિકાયિક પર્યાપ્તા, બાદર અષ્ઠાયિક પર્યાપ્ત, આદર તેજસ્કાથિક પર્યાપ્ત, ખાદર વાયુકાયિક પર્યાપ્તકા, પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્તકા, ખાદર નિગેાદના પર્યાપ્તકા તથા ખાદર સકાયિક પર્યાપ્તકામાંથી કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-ડે ગૌતમ ! ખાદર તેજસ્કાયિક પર્યાપ્તક બધાથી ઓછા છે, કેમકે તે થાડા સમય એછે તેવી એક આવલિકાના સમયાની સાથે એક આવલિકાના સમય વર્ગના ગુણાકાર કરવાથી જે સમય રાશિ લખ્ય થાય છે, તેટલુ જ તેઓનુ પરિમાણ છે, કહ્યુ પણ છે કેઆવલિકાના વગને કાંઈક સમય એછે તેવા એક આવલિકાથી ગુણુવાથી જે સંખ્યા થાય, તેટલા જ ખાદર તેજસ્કાયિકા છે. ખાદર તેજસ્કાયિકાની અપેક્ષાએ માદર ત્રસકાયિક પર્યાપ્તક અસખ્યાત ગણા છે, કેમકે પ્રતરમાં અંગુલના અસખ્યાતમા ભાગમાત્ર જેટલા ખંડ થાય છે, તેટલી જ તેએની સખ્યા છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદ વનસ્પતિકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, કેમકે પ્રતરમાં જેટલા અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર ખંડ અને છે, તે તેટલા જ છે, કહ્યું પણ છે—પ્રત્યેક વનસ્પતિકાયિક પર્યાપ્તકે અંગુલના અસંખ્યાતમા ભાગથી વિલાજિત બનીને લેાકના પ્રતરને હરણ કરે છે, તેમની અપેક્ષાએ ખાતર નિગાદના પર્યાપ્ત અસખ્ય ગણા છે, કેમકે તેમની અવગાહના અત્યન્ત સૂક્ષ્મ થાય છે અને તેઓ જલાયામાં સત્ર મળી આવે છે. ખદર પૃથ્વીકાયિક પર્યાપ્ત તેઆથી પણ અસ`ખ્યાત ગણા છે, કેમકે તેએ અત્યધિક સંખ્યા વાળા પ્રતરાંગુલેાના અસંખ્યેય ભાગ ખડાની ખરાબર છે બાદર અષ્ઠાયિક પર્યાપ્ત તેએથી પણ અસંખ્યાત ગણા છે; ખાદર વાયુકાયિક પર્યાપ્ત તેમનાથી પણ અસખ્યાત ગણા છે, કેમકે તેએ ઘનીકૃત લાકના અસંખ્યાત સ ́ખ્યાત તમ ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેમના ખરાખર છે, તેમની અપેક્ષાએ ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગુણિત છે, કેમકે એક એક ખાદર નિગોદમાં અનન્ત-અનન્ત જીવ હાય છે, સમુચ્ચય બાદર પર્યાપ્તક તેમનાથી કાંઇક અધિક છે, કેમકે એમાં ખાદર તેજસ્કાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ આદિના પણ સમાવેશ થઇ જાય છે. હવે પૂર્વોક્ત વેાના જ પર્યાપ્તકે અને અપર્યાપ્તકાનુ' અલ્પ. અહુત્વપ્રદર્શિત કરે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ ખાદર જીવાના પર્યાપ્તકા અને અપર્યંતકામાં કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે તે ગૌતમ ! બધાથી એછા પર્યાપ્ત બાદર છે, અપર્યાપ્ત ખાદર તેમનાથી અસંખ્યાત ગણા અધિક છે, કેમકે એક એક પર્યાપ્ત પાદરના આશ્રયથી અસંખ્યાત-અસંખ્યાત ખાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, કહ્યું પણ છે કે-પર્યાપ્તકના આશ્રયથી અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે, જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્તક થાય છે, એજ પ્રકારે પર્યાપ્તકોની અપેક્ષાએ અપર્યાપ્તક બધી જગ્યાએ અસંખ્યાતગણુા કહેવા જોઇએ, હવે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ !આ ખાદર પૃથ્વીકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! આદર પૃથ્વીકાયિક પર્યાપ્ત મધાથી ઓછા છે; ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણા અધિક છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! આ માદર અકાયના પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ! ઉત્તર આપે છે–હે ગૌતમ ! પર્યાપ્ત બાદર અપ્લાયિક બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણ અધિક છે. - શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન ! આ બાદર તેજસ્કાયિકના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અ૯પ, ઘણુ તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બાદર તેજસ્કાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણું અધિક છે. શ્રી ગૌતમ ! સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ બાદર કાયના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કેણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ! બાદર વાયુકાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, બાદર વાયુકાયના અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણું અધિક છે, શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! આ બાદર વનસ્પતિકાચિકેના પર્યાપ્તકે અને અપર્યાપ્તકમાં કેણુ તેનાથી અલ૫, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદરવનસ્પ તિકાયના પર્યાપ્ત છે, બાદર વનસ્પતિકાયના અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણ અધિક છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિકેના પર્યાપ્ત અને અપર્યાપ્ત માં કણ કેનાથી અધિક, અલ્પ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! પર્યાપ્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિક બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણ છે, અપર્યાપ્તક જે અસંખ્યાત ગણા હેવાનું કારણ આગળ કહેવાયેલું છે અને તે એ છે કે પર્યાપ્તક જીવના આશ્રયથી અપર્યાપ્તકની ઉત્પત્તિ થાય છે, તેથી જ જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્તક થાય છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! બાદર નિગદના પર્યાપ્તકે અને અપર્યાપ્તકમાં કેણુ તેનાથી અલપ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બાદર નિગોદના પર્યાપ્તક બધાથી ઓછા છે, બાઢર નિગોદના અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! બાદર ત્રસકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કેણુ કેનાથી અલ્પ, તુલ્ય ઘણું અથવા વિશેષાધિક છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બાદર ત્રસકાયિક પર્યાપ્ત સૌથી ઓછા છે, ત્રસકાયિક બાદર અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! સમુચ્ચય બાદર જીના બાદર પૃથ્વીકાયેના, બાદર જળકાચિકેના, બાદર તેજસ્કાચિકેના, બાદર વાયુ કાચિકેના, બાદર વનસ્પતિકાચિકેના, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિકેના, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ બાદર નિગેદના તથા ખાદર ત્રસકાયિકાના પર્યાસો અને અપર્યાસોમાં કાણ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ-હે ગૌતમ ! બધાથી ઓછા ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ ખાદર ત્રસકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ ખાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસખ્યાતગણા છે, તેમનાથી ખાકર નિગેાદના પર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી માદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી બાદર જળકાયિક પર્યાપ્ત અસખ્યાત ગણા છે, તેમનાથી બાદર વાયુકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, તેમનાથી. ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક અસંખ્યાત ગણા છે, તેમનાથી માદર નિગેાદના અપર્યાપ્ત અસ`ખ્યાત ગણા છે, તેમનાથી ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસ. ખ્યાતગણા છે, તેમનાથી બાદર અપ્લાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેમનાથી બાદર વાયુકાયિક અપર્યાપ્ત અસખ્યાત ગણા છે, તેમનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનંતગણા છે, કેમકે એક એક નિગેાદમાં અનન્તઅનન્ત જીવ હાય છે, બાદર વનસ્પતિકાયિક પર્યાસોથી ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે અને તેએથી ખાદર અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેમાં ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત આદિના પણ સમાવેશ થઇ જાય છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત જેએમાં સંમિલિત છે, એવા સામાન્ય માદર જીવ તેમનાથી પણ વિશેષાધિક છે ! છ પા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ એવં બાદર જીવોં કે અલ્પબહુત્વ કથન સૂક્ષ્મ-ખાદર જીવાનુ' અલ્પ બહુત્વ શબ્દાર્થ –(પત્તિ ń મતે !) હે ભગવન્ ! આ (મુદ્રુમળું) સૂક્ષ્મજીવા (યુનુનપઢવીદાયાળું) સૂક્ષ્મ પૃથ્વીકાયિકા (સુહુમલ થાળ) સૂક્ષ્મજળકાયિકા (સુન્નુનતેજાળ) સુક્ષ્મ તેજસ્કાયિકાના (સુદુનયાાથાળ) સમવાયુકાયિકા (મુદુમચળસાચા) સૂક્ષ્મ વનસ્પતિકાયિકા (યુન્નુમનિોયાળ) સૂમનગાઢો (વાયરાળ) બાદરજીવા (વાવરપુઢવી ાયાળું) ખાદર પૃથ્વીકાયિકા (વારઆવાચન) ખાદર જળકાયિકા (વચરતેાાન) ખાદર તેજસ્કાયિકા (વાયરવાળાચાળ) બાદર વાયુકાયિકા (વચરવળસાચાળ) માદર વનસ્પતિકાયિકા (જ્ઞેયસરીરવાચરવળસ ચાળ) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિકા (વચરનિયોયાળ) આદર નિગાઢો (તસાદ્યાય) અને ત્રમકાયિકોમાં (જ્જરે રેતૢિતો) કાણુ કેાનાથી બપ્પાવાવદયા વા તુલ્હા યા વિસેલા વા ?) અપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા !) હે ગૌતમ ! (સવ્વસ્થોના વાયરતનાચા) ખધાથી ઓછા બાદર ત્રસકાયિક છે (વાયરસેવાવા બસવેળા) ખાદર તેજસ્કાયિક અસ`ખ્યાતગણા છે. (જ્ઞેયલરીરવાચરવળ(ફાઢ્યા સંઘે મુળ)પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા છે. (વાચરતિનોયા સંવાદુળા) ખાદર નિગેપ્ટ અસંખ્યાતગણા છે. (વાયર પુઢવી ારા અસંવેગ્નનુળા) ખાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણા છે (વાચર, આાયા સંવેગનુળા) ખાદર જળકાયિક અસંખ્યાતગણા છે. (વચરવાળા સંલગ્ન મુળા) ખાદર વાયુકાયિક અસંખ્યાતગુણુા છે (સુદુમતે રૂચા બસંલગ્ન મુળા) સૂક્ષ્મ તેજસ્કાયિક અસંખ્યાતગણા છે (મુન્નુમપુર્વાચા વિસેલાાિ) સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક છે. (સુદુમઞાાચા વિસેસાયિા) સમ જળકાયિક વિશેષાધિક છે (મુદુમવાઙાયા વિસસાાિ) સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક છે (સુદુર્ગાનજોયા અસવે મુળા) સૂમ નિગાદ અસખ્યાતગણા છે. (વાયરવળÆર્ દાઢ્યા બળતનુળા) ખાદર વનસ્પતિકાયિક અન’તગણા છે. (વચરા વિશેસારિયા) માદર વિશેષાધિક છે. (સુદુમવળલાર્વા અસંવગ્નનુળા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતગણ છે (સુદુમ વિલેતાદિયા) સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. (Tuસ મંતે !) ભગવન! આ (કુદુમરંચા) સૂમ ના અપર્યા. કે (દુમપુઢીવાળ કાપત્તાઇi) સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તકે (મ આSારૂ બપચાપ) સૂમ જળકાયના અપર્યાસક (સુદુમાયાળું Tત્તા) સૂક્ષ્મ તેજસ્કાયના અપર્યાપ્તકો (કુમારૂ કપત્તા) સૂમ વાયુકાયિક અપર્યાપ્તકો (સુકુમવેળાસાઇi પત્તા ) સૂમવનસ્પતિકાયિક અપર્યાપ્તકો (કુદુનિયામાં પત્તા) સૂક્ષ્મ નિગેદના અપર્યા (વાયાકાચા) બાદર અપર્યાપ્ત (વીરપુટવીજફા સપmત્તરાખi) બાદરપૃથ્વીકાયના અપર્યાપ્તો (વાચબાએ રૂાdi અપsai) બાદર જળકાયના અપર્યાપ્તો (વાયરતેવફા પmત્તયા) બાદરતેજસ્કાયિકના અપર્યાપ્તો (વાપરવારવાર અપRચા) બાદર વાયુકાયને અપર્યાપ્તો (વાચરવાસ રૂચા પwnત્તi) બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તો (ઉત્તચરવારવURડ્રફનું બાજરચા) પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક અપર્યાપ્તો (વાચનિયાં પત્તા) બાદર નિગોદના અપર્યાપ્તો (વાયરતસારૂચાઇ પન્નાલં) બાદર ત્રસકાયના અપર્યાસોમાંથી ( રેફ્રેિંતો) કેણ કોનાથી (બM વા દુચા વાતુર ના વિજેતાહિરા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા અધિક છે? (mોચમા !) હે ગૌતમ! (ચૈત્યવા વાયરતસરૂI) બધાથી ઓછા બાદર ત્રસકાયિક (પજ્ઞાચા) અપર્યાપ્તક છે (વાયરતે શરૂચ પmત્તા બસંવેઝ મુબા) બાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે ( પરીચિરવાસઅન્નત્તા સંવેTI) પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણ છે (વાનિયા સત્તા ઉંવેજ્ઞTTI) બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે (વાયરyઢવીચા કાપmત્તા સંગ) બાદરપૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણી છે (વાયારૂ જપmત્તયા સંજ્ઞા ) બાદર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ પર Page #66 -------------------------------------------------------------------------- ________________ orlय २५५यास मसभ्याता (बायरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा) मा२वायुयि २५५र्यात २१सण्यात छे (सहुमतेउकाइया अपज्जत्तया असंखेज्ज गुणा) सूक्ष्म ते२४२५५यास २१सयातमा छ (सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया) सूक्ष्म पृथ्वी४ि २५५र्यात विशेषाधि छ (सुहुमआउकाइयाअपज्जत्तया बिसेसाहिया) सूक्ष्म २०४43 २५५र्यात विशेषाधि४ छे (सहुमवाउकाइया अपज्जत्तया विसेसाहिया) सूक्ष्भपायुायि४ अपर्याप्त विशेषाधि छे (सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा) सूक्ष्म निगाह मर्यात सध्यातरी छे (बायरवणस्सइकाइया अपज्जत्तया अणंतगुणा) मा४२ वनस्पतिय४ अर्यात अनन्त छ (बायरा अपज्जत्तया विसेसाहिया) ४२ अर्यात विशेषाधि छ (सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा) सूक्ष्म वन२५तिथि: २५५यात मसभ्याता छ (सुहुमाअपज्जत्तया पिसेसाहिया) सूक्ष्म पयति विशेषाथि छे. (एएसि णं भंते !) 3 भगवन् ! २(सुहुमपज्जत्तयाणं) सूक्ष्म पर्यास। (सहमपुढवीकाइय पज्जत्ताणं) सूक्ष्म वी४ि पर्याप्ती (सुहुम आउकाइया पज्जताणं) सूक्ष्म अयि पर्याप्त। (सुहुमतेउकाइय पज्जत्तयाणं) सूक्ष्म ते४२४ायि पर्याप्त। (सुहुमवाउकाइया पज्जत्तयाणं) सूक्ष्म वायुय४ पर्या। (सुहुमवणस्सइकाइयपज्जत्तयाणं) सूक्ष्म पन२५तिय पर्याप्त। (सुहुमनिगोयपज्जत्तयाणं) सूक्ष्म निगाह पाती (बायरपज्जत्तयाण) ॥४२ ५ । (बायरपुढविकाइयपज्जत्तयाणं) मा४२ पृथ्वीय पर्यात। (बायरआउकाइयपज्जत्तयाणं) मा२ मयि पर्यातही (बायरते उकाइयपज्जत्तयोणं) मा४२ ते४२४५४ ५४ो (बायरवाउकाइयपज्जत्तयाणं) ॥१२ वायुयि पर्यात (बायरवणस्सइकाइय पज्जत्तयाणं) मा४२ वनस्पतिथि: ५ोस । (पत्तेयसरीरबायरवणस्सइकाइयपज्जत्तयाणं) प्रत्ये४ शरीर माई२ वनस्पतिय पर्या। (बायरनिगोयपज्जत्तयाणं) मा४२ निगोहना पर्याप्ती (बायरतसकाइयपज्जत्तयाण य) मने मा४२ सायन। पर्याप्त मां (कयरे कयरे શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૫૩. Page #67 -------------------------------------------------------------------------- ________________ હિંતો) કાણુ કાનાથી (બળા વા વઢુવા વા તુન્દ્રા વા વિષેસાયિા ના ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (રોચમા !) હે ગૌતમ ! (સવ્વલ્યોવા વાયતેઽાડ્યા વગ્નત્તયા) બધાથી એછા બાદર તેજસ્કાયના પર્યાપ્તક છે (વચરતનાચા પદ્મત્તયા સંવગ્ન મુળા) ખાદર ત્રસકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા છે (પત્તેયસરી વાચરવળÆાચા પત્તયા બમણેમુળા) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસ ખ્યાતગણા છે (વાચરનિજોયા પજ્ઞત્તયા સંવજ્ઞમુળ) બાદર નિગેાદના પર્યાપ્તક અસંખ્યાતગણા છે (વાયર પુઢવીજાઢ્યા પત્ત્તત્તયા સંવેગ્નનુળા) ખાદર પૃથ્વીકાયના પર્યાપ્ત અસંખ્યાત ગણા છે (વાચબાકાચા પત્તત્તયા સવેન્ગનુળા) ખાદર અાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે (વાયરવાળાના પદ્મત્તયા અસંવે મુળા) ખાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે (મુદુમતે ાથા વત્ત્તત્તયા સવેજ્ઞાળા) સૂક્ષ્મતેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે (સુકુનવુઢવી ાડ્યા પદ્મત્તયા વિશેસારિયા) સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાસ વિશેષાધિક છે (સુદુમબાચા વÄત્તયા વિણેસાાિ) સૂક્ષ્મ જળકાયિક પર્યાસ વિશેષાધિક છે (મુઝુમવા જાયા પજ્ઞત્તયા વિસેત્તાાિ) સૂક્ષ્મ વાયુકાયિક પર્યાસ વિશેષાધિક છે. (સુદ્યુમનિોવા વજ્ઞત્તયા અસંવેગ્નનુળા) સક્ષમ નિગેાદના પર્યાપ્ત અસંખ્યાતગણા છે (વાયવસાયા નગ્નત્તયા બવંતનુજા) બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણા છે. (વાયરપઞત્તયા વિશેસાયિા) ખાદર પર્યાસ વિશેષાધિક છે (મુહુમવળસાડ્યા પîત્તયા સવે મુળા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત અસખ્યાતગણા છે (મુદુમવગ્નત્તયા વિષેસાાિ) સુમ પર્યાપ્તક વિશેષાધિક છે. (ર્ણસ નં અંતે !) હે ભગવન્ ! આ (મુહૂઁમા વાયરાળ ય પ તા સાળ) સૂક્ષ્મ અને ખાદર જીવેાના પર્યાપ્તક અને અતકામાં (જ્યરે હિંતો) કાણુ કાનાથી (બળા ના વહેંયા વા, તુાવા, વિસેાિ વા ) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા !) ગૌતમ ! (સન્ત્રસ્થોયા વાયરા વત્ત્તત્તયા) ખધાથી ઓછા ખાદરપર્યાપ્તક છે (વાયરા અવગ્નત્તયા સર્વે જ્ઞશુળ) આદર અપર્યાપ્ત અસખ્યાતગણા છે (કુદુમઅપઽત્તા) સૂક્ષ્મ અપર્યાપ્તક (બસંવૅજ્ઞનુળા) અસંખ્યાતગણા છે (મુન્નુમનાયા અસંવૈજ્ઞશુળા) સૂક્ષ્મ પર્યાપ્તક અસખ્યાતગણા છે. ટીકા :-હવે સમુચ્ચય સૂક્ષ્મ બાદર-સમુદાય સંબંધી અલ્પ અહુત્વની પ્રરૂપણા કરાય છે~~~~ શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છેડે ભગવન્ ! આ સૂક્ષ્મ જીવે, સૂક્ષ્મ પૃથ્વીકાયિકા, સૂક્ષ્મ અાયિકા, સૂક્ષ્મ તેજસ્કાયિકા, સૂક્ષ્મ વાયુકાયિકા, સૂક્ષ્મ વનસ્પતિકાયિકા, સૂમ નિગોદો, ખાદર જીવે, માદર પૃથ્વીકાયિકા, ખાદર અકાયિકા, ખાદર તેજસ્કાયિકા, ખાદર વાયુકાયિકા, ખાદર વનસ્પતિકાયિક, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ બાદર નિગોદે અને ત્રસાયિકમાંથી કે તેનાથી અ૫ છે, ઘણું છે, તુલ્ય છે અથવા વિશેષાધિક છે ? શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા બાદર ત્રસકાયિક છે, તેમનાથી બાદર તેજસ્કાયિક અસંખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ અસંખ્યાતગણી છે, તેમનાથી બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણ છે, તેમનાથી બાદર અકાયિક અસંખ્યાતગણ છે, તેમનાથી બાદરવાયુકાયિક અસંખ્યાતગણ છે. આ પ્રકારે સમુચ્ચય બાદર છવ પૂર્વોક્ત પ્રકારથી ઉત્તરોત્તર અસંખ્યાતગણ સમજવા જોઈએ, હવે સૂક્ષ્મ જીવેના અપ બહુવની પ્રરૂપણ કરે છે તેમનાથી અર્થાત, બાદર વાયુકાયિકેથી સૂક્ષ્મ તેજસ્કાયના જીવ અસંખ્યાતગણુ છે, તેમનાથી સૂક્ષમ પૃથ્વીકાયિક વિશેષાધિક છે, તેમનાથી સૂક્ષ્મ અય્યાયિક વિશેષાધિક છે, તેમનાથી સૂમવાયુકાયિક વિશેષાધિક છે. તેમનાથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અનન્તગણ છે, કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનન્ત જીવેને સદૂભાવ હોય છે. બાદર વનસ્પતિકાયિકની અપેક્ષાએ બાદર છવ વિશેષાધિક છે; કેમકે તેમનામાં બાદર તેજસ્કાયિક આદિનો પણ સમાવેશ થઈ જાય છે. બાદર ની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અસંખ્યાતગણું છે, કેમકે બાદર નિગદના જીની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદના જીવ અસંખ્યાતગણુ છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિકની અપેક્ષાએ સહમ જીવ (સમુચ્ચય) વિશેષાધિક છે, કેમકે તેમાં સૂકમ તેજસ્કાયિક આદિને પણ સમાવેશ થાય છે. હવે આજ સૂક્ષ્મ બાદર જીવેના અપર્યાપ્તકના અલ્પબદુત્વને દેખાડે છે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન ! આ સૂકમ અપર્યાપ્તકે, સૂક્ષમ પૃથ્વીકાયિક અપર્યાપ્તક સૂમ અષ્કાયિક અપર્યાપ્તો, સૂક્ષ્મ તેજસકાયિક અપર્યાપ્તો, સૂમ વાયુકાયિક અપર્યાપ્તો, સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્તો, સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તો, બાદર અપર્યા, બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તો, બાદર અષ્કાયિક અપર્યાયોબાદર તેજસ્કાયિક અપર્યા, બોદર વાયુકાયિક અપર્યાપ્તો, બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત, પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક અપર્યાપ્તો, બાદર નિગદના અપર્યાપ્તો તથા બાદર ત્રસકાયના અપર્યાપ્યોમાંથી કેણુ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! બાદર ત્રસકાયના અપર્યાપ્તક જીવ બધાથી ઓછા છે, તેનું કારણ પહેલા કહેલું કે, તેમની અપેક્ષાએ બાદર તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણી છે, તેમનાથી બાદર નિગેદના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, એમનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ગણા છે, તેનાથી ખાદર અપ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, બાદર વાયુકાયના અપર્યાંસકાથી સૂક્ષ્મ તેજસ્કાયના અપર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, કેમકે તેઓ ઘણા વધારે અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેાની ખરાખર છે. સૂક્ષ્મ તેજસ્કાયના અપર્યાપ્તકાની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અપ્લાયિકના અપર્યાસ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાઢના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેનુ કારણ પહેલા ખતાવી દિધેલુ છે. સૂક્ષ્મ નિગેાદના અપર્યાપ્તકાની અપેક્ષાએ ખાદર વનસ્પતિકાયના અપર્યાપ્ત અનન્તગણા છે, કેમકે એક એક ખાન્નુર નિગેદમાં અનન્ત-અનન્ત જીવ થાય છે, ખાદર વનસ્પતિકાયના અપચસકેાની અપેક્ષાએ સામાન્ય ખાદર અપર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓમાં દ્વીન્દ્રિયાક્ત્તિ ત્રસકાયિકાના અપર્યાપ્તક પણ સંમિલિત છે. ખાદર પર્યાપ્તકાની અપેક્ષાએ સૂક્ષ્મવનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, કેમકે બાદર નિગેાઢના અપર્યો કેાની અપેક્ષાએ સૂમ નિગેાઢના અપર્યાપ્તક અસ`ખ્યાતગુણા છે, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્ણાંકોની અપેક્ષાએ સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેમનામાં સૂક્ષ્મ તેજસ્કાય જીવેાના અપર્યાપ્તક આદિને પણ સમાવેશ થઇ જાય છે. હવે સમુચ્ચય સૂમ-ખાતર પર્યાપ્તાનુ' અલ્પ, ઘણાપણુ દેખાડે છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સૂક્ષ્મ પર્યાપ્તકે સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યંતા, સૂક્ષ્મ અષ્ઠાયિક પર્યાપ્તક, સૂક્ષ્મ તેજકાયિક પર્યાપ્તકા, સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તકે, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તકે, સૂમ નિગાના પર્યાપ્તકે, બાદર પર્યાપ્તકા, ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા, ખાદર અકાયિક પર્યાપ્તા, ખાદર તેજસ્કાયિક પર્યાપ્તા, બાદર વાયુકાયિકપર્યાપ્ત, ખાતર વનસ્પ તિકાયિક પર્યાપ્તા, પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત, આદર નિગેાદ પર્યાપ્તકા તથા ખાતર ત્રસકાયિક પર્યાપ્તકામાંથી કાણુ કેાની અપેક્ષાએ અપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રીભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી એછા પર્યાપ્ત તેજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્કાયના છે, તેમનાથી પર્યાપ્ત બાદર ત્રસકાયિક અસંખ્યાતગણ અધિક છે, તેમનાથી પ્રત્યેક શરીર બાહર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર નિગદ પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમનાથી બાહર પૃથ્વીકાયિક અસંખ્યાતગણી છે, તેમનાથી બાઢર અષ્કાયિક અસંખ્યાતગણી છે, તેમનાથી બાર વાયુકાયિક પર્યાપ્તક અસંખ્યાતગણી છે, બાદર વાયુકાયિક પર્યાસકેની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણું અધિક છે, કેમકે બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાત પ્રતરપ્રદેશની રાશિના બરાબર છે અને તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાત કાકાશ પ્રદેશની રાશિના બરાબર છે, તેથી જ તેઓ અસંખ્યાતગણુ છે. સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તકેની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અય્યાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ નિગદના પર્યાપ્તક અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણ અધિક છે, કેમકે તેઓ પ્રત્યેક બાદર નિગોદમાં અનન્તઅનન્ત થાય છે, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તાની અપેક્ષાએ સમુચ્ચય બાદર પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓમાં બાદર તેજસ્કાયિક આદિને પણ સમાવેશ છે. બાદર પર્યાપ્તોની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણું છે, કેમકે બાદર નિગદના પર્યાપ્તકની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તક અસંખ્યાતગણ અધિક છે. તેમની અપેક્ષાએ સૂફમ પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક આઢિ પણ સંમિલિત છે. - હવે સૂમ બાદર આદિના પર્યાપ્તકે તેમજ અપર્યાપ્તકના પૃથક પૃથક અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ સૂમ અને બાદર છવાના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! બધાથી ઓછા બાદર પર્યાપ્તક જીવ છે, કેમકે તેઓ પરિમિત ક્ષેત્રમાં જ થાય છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે, કેમકે એક એક બાદર પર્યાપ્તકના આશયથી અસંખ્યાત બાદર અપર્યાપ્તકેની ઉત્પત્તિ થાય છે. બાદર અપર્યાપ્તકની અપેક્ષાએ સૂમ અપર્યાપક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે, તેથી જ તેમનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. સુહમ અપર્યાપ્તોની અપેક્ષાએ સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાતગણું છે, કેમકે તેઓ અધિક કાળ સુધી રહે છે, તેથી સદૈવ સંખ્યાતગણું મળી આવે છે. જે ૭ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૫૭. Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂમબાદર પૃથ્વિકાયિકાદિ જીવ કે અલ્પ બહુત્વ કા કથન सूक्ष्म-बादर पृथ्वीकायिकादि का अल्पबहुत्यशब्दार्थ-(एएसि णं भंते !) हे भगवन् ! इन (सुहुम पुढचीकाइ. સૂમ-બદર પૃથ્વીકાયિકાદિનું અ૫-બહત્વ શબ્દાર્થ (સળે તે !) ભગવન્! આ (સુમપુત્રવીવારૂચા) સૂમ પૃથ્વીકાયિકે (વાર,ઢવીવારૂચાળ વ) અને બાદર પૃથ્વીકાયિકના (પાત્તાપmત્તા) પર્યાપ્તકે તેમજ અપર્યાપ્તકમાં (વરે વગેરેહંતો) કેણ કોનાથી (Mા વા વçયા વા તુ વા વિસાણિયા વા ?) અપ, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોરમા !) હે ગૌતમ ! (સદગોવા વાપરવુઢવીદાફા દૂઝત્ત) બધાથી ઓછા બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક છે (લાચરઘુવીચા અન્નત્તા પ્રસન્નTH) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (સુહુમપુજારૂયા બાઝ રચા વાવેTળા) સૂફમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે (સમપુઢવીફથી પત્તી સંવેદનાનો સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત સંખ્યાતગણુ છે. | (grFim મંતે !) હે ભગવન્! આ (સુદુજારૂi) સૂક્ષમ અપકાયિકે (ચરાના) અને બાદર અપ્રકાચિકેના (કન્નત્તાપાત્તા) પર્યાપક અને અપર્યાપ્તકમાં (ચરે હિંતો) કેણુ કેનાથી (કાપવા વદુવા વ તુ યા વિશેસહિયા ?) અ૫, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોમાં !) હે ગૌતમ ! (સબ્ધોવા વચગાઉ ટુચા પત્તા ) બધાથી ઓછા બાદર અપ્લાયિક પર્યાપ્ત છે (વાર૩રૂયા પmત્તા ) બાદર અષ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (સુદુમાફિય જનત્તયાગ. સંજ્ઞા ) સૂમ અષ્કાધિક અપર્યાપ્ત અસંખ્યાતગણ છે (સુદુમાવાયા વન્નત્તા સંવેદના) સૂમ અપ્લાયિક પર્યાપ્ત સંખ્યાતગણી છે. | (guff મેતે !) ભગવદ્ ? આ (કુદુમતેવફચ) સૂફમ તેજસ્કાયિક, (લાચરણ ) અને બાદર તેજસ્કાયિક ( ત્તાપકત્તાનં) પર્યાપક અને અપર્યાપ્તકમાં (ચરે હિંતા) કણ કેનાથી ( વા વંદુ વાતુર વા વિશેસાફિયા વા ?) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ામાં!) હે ગૌતમ ! (સવઘોરા) બધાથી ઓછા (વાયરલે દારૂથ પmરયા) બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે (વાજતે રૂચા અન્નત્તા સંવેકગણુ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ માદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (સુહુમતે વાયા પઞત્તયા અસંવેજ્ઞનુળા) સક્ષમ તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (સુન્નુમતે ગયા વનલા સંવેગ્નનુળા) સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગણુા છે. (લાં અંતે !) હે ભગવન્ ! આ (સુહુમવા ચાળાં વાચવાચાળય) સૂક્ષ્મ વાયુકાયિકા અને ખાદર વાયુકાયિકાના (વગ્નત્તવિજ્ઞત્તાન) પર્યાપ્તો અને અપર્યાપ્તોમાં (જ્યરે તો) કેણુ કાનાથી (બળા વા વા યા તુલ્હા યા વિશે સાચિા વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (નોયમાં !) હૈ ગૌતમ ! (સન્વત્થોવા વાયવાચા) બધાથી ઓછા બાદર વાયુકાયિક (પત્ત્તત્તા) પર્યાપ્તક છે. (વાંચવાલાયા વઞત્તયા સંવેગશુળા) ખાદરવાયુકાયિક અપર્યાપ્ત અસ’ખ્યાતગણા છે (સુહુમવાળા અવજ્ઞત્તયા સંલેન્નરનુળા) સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્ત અસખ્યાતગણા છે (દુમવાાા પદ્મત્તયા સંઘેઞમુળા) સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત સંખ્યાતગણુા છે. (સળ અંતે !) હે ભગવન્ ! આ (સુદુમવળાસાચાને વચરવળÆાર્ ચાળ ચ) સુક્ષ્મ વનસ્પતિકાયિકા અને ખાદર વનસ્પતિકાયિકાના (વગ્નત્તાપન્નજ્ઞાનં) પર્યોસકા અને અપર્યાપ્તકામાં (રે રહિં) કાણુ કાનાથી (અપ્પા વા બદુચા વા તુજ્જા ના વિશેસાાિ ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (ગોયમા !) હે ગૌતમ ! (સવ્વલ્યોવા વાઘવળ સાચા વઞત્તયા) બધાથી ઓછા ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક છે. (વચરવળાસાચા અવન્તત્તા અયંહ્યુમ્નનુળા) ખદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસખ્યાતગણા છે (મુન્નુમવળસઽવાચા ગવ ત્તયા સંવજ્ઞનુળા) સુક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસખ્યાગણા છે (સુહુમવળલ્લાથા પજ્ઞત્તયા સહેલગુળા) સમવનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા છે. (સાં અંતે !) હે ભગવન્ ! આ (મુદ્યુમ્નનોયાળ વયતિોવાળય) સૂક્ષ્મ નિગેાદ અને માદર નિગેાદના (પદ્મત્તાવઞત્તા) પર્યાપ્તક અને અપર્યાપ્તકે માં (ચરે રેતિો) કાણુ કાનાથી (બળા વા વહેંચા વા તુછા વા વિસેલાાિ વા ?) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૫૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ અ૫, ઘણા, તુલ્ય અગર તે વિશેષાધિક છે ? (ામ !) હે ગૌતમ ! (સદ્ગOોવા વચનોયા પન્ના ) બધાથી ઓછા બાદરનિગેદના પર્યાયક છે (વાનિયા પન્નાથ સંવરજ્ઞાબા) બાદરનિગોદના અપર્યાપ્ત અસંખ્યાતગણ છે. (સુહુમાન ચા બન્નરચા) સૂમ નિગોદન અપર્યાપ્ત ( MT). અસંખ્યાતગણ છે (સુદુનિયા પત્તા સંજ્ઞા) સૂફમનિગદના પર્યાપ્તક સંખ્યાલગણ છે, (gmસિË મને !) ભગવન્! આ (કુદુમાં પુઢવી ) સૂમ પૃથ્વીકાયિક (સુદુમારૂળ) સૂફમ અપ્લાયિકે (સુદુમારૂi) સૂમ તેજસકાયિકે (બંદુમાડા ) સૂમ વાયુકાયિક (સુમવરસારુoi) સૂમ વનસ્પતિકાયિક (સુમતિi) સૂમ નિગેટ (વરાછi) બાદરે (વરપુટીફvi) બાદર પૃથ્વીકાયિક (ાચરચાi) બાદર અષ્કાચિકે (વાયરફાઇ) બાદર તેજસ્કાયિક (વાઘરવાdફાdi) બાદર વાયુકાયિક (વાયરવારફરૂi) બાદર વનસ્પતિકાયિક (ઉત્તથી વાંરવારંવારૂયાdi) પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક (વાચનચાઇi) બાદર નિગેદે (વાયરતાવારૂi) બાદર વસ કાચિકેના (TZત્તાપત્તા) પર્યાપ્યો અને અપર્યાયોમાં (વયરે જયારે હિંતો) કણ કોનાથી (પા વા વદુચા વા તુટ્યા વા વિસાાિ વા) અ૯પ, ઘણ, તુલ્ય અગર તે વિશેષાધિક છે? (જયમાં !) હે ગૌતમ ! (સંધીવા રાચરચાપત્તા ) બધાથી ઓછા બાદર તેજસ્કાયના પર્યાપ્તક છે (વાયરતસારૂ પન્નાયા સંવેTI) બાદર ત્રસકાયના પર્યાપ્તક અસંખ્યાતગણી છે (વાયતત્તારૂઢા પmત્તા વારંવેજ્ઞT) બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (સવાયવવારફરૂા. પત્તા સંજ્ઞા ) પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક પર્યાપ્તક અસં ખ્યાતગણુ છે. (વાનિયા ઉન્નત્તા સંવેTTળા) બાદરનિગોદના પર્યાપ્તક અસંખ્યાતગણા છે. (પુત્રવીર્યા પત્તા અસંકાTMT) બાદરપૃથ્વીકાયના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તક અસંખ્યાતગણા છે, (વાયર પાડ્યા ખત્તયા સંવનનુળા) ખાદર અઘ્યાયના પર્યાપ્તક અસખ્યાતગણા છે. (વાચવાયા પત્ત્તત્તા સંલગ્ન. ળા) ખાદરયાયુકાયના પર્યાપ્તક અસંખ્યાતગણા છે. (વાયતે જાણ્યા પન્નાયા અસંલગ્નનુળા) ખાદરતેજસ્કાયના અપર્યંતક અસ ખ્યાતગણા છે. (પત્તેયસરીરવાયરવળસાડ્યો અન્તત્તયા વેન મુળા) પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે. (વચનોયા વઞત્તયા અસંવેગ્નનુળા) ખાદરનિગોદના અપર્યાપ્તક અસંખ્યાતગણા (વાચવુઢનીજાયા અન્નત્તા અસંલગ્નમુળા) ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (વાયરબાફ્યા અગ્નત્તા અસંવેમુળા) ખાદર અકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (વાચવવાળા અવનત્તયા સંવેગ્નનુળા) ખાદર વાયુકાયિક અપર્યાપ્ત અસ ખ્યાતગણા છે. (સુદુમતે ાચા બપત્ત્તત્તા બલવન્તનુળા સૂક્ષ્મ તેજશ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે (મુન્નુમપુથીાડ્યા બવત્ત્તત્તયા વિસેલાાિ) સમપૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (મુહુમઞાાા અવજ્ઞત્તચા વિશેસાાિ) સૂક્ષ્મ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સુકુમાાા અવગ્નત્તયા વિસેલાાિ) સમવાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે (સુદુમતે ાથા વજ્ઞત્તયા અસંઘે મુળા) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે (કુદ્રુમવુઢવી ાથા વજ્ઞત્તયા વિસેલાાિ) સૂમપૃથ્વીકાયિક પર્યાસ વિશેષાધિક છે (ઝુમબાડાના પજ્ઞત્તયા વિસેત્તાાિ) સમઅકાયિક પસ વિશેષાધિક છે (સુદુમારાા પગ઼ત્તયા વિશેષાદ્યિા) સમ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે (યુદ્ધમનિયો બપન્નાયા સંલગ્નનુળા) સૂમ નિગેાદના અપર્યાપ્તક અસંખ્યાતગણા છે (સુહુમતિનોયા પઞત્તયા સંવેગ્નનુળા) સૂમ નિગેાદના પર્યાપ્તક સખ્યાતગણા છે (વાચળસાચા વત્ત્તત્તયા અાંતનુળા) ખાદર વનસ્પતિકાયના પર્યાપ્તક અનન્તગણા છે (વાયવત્તયા વિષેસાદિયા) ખાદર પર્યાસ વિશેષાધિક છે (વાચા વળÄાચા આપત્તા અસવ મુળા) ખાદર વનસ્પતિકાયના અપક અસખ્યાતગણા છે (વચરભવન્તત્તયા વિષેમાહિ) આદર અપર્યાપ્તક વિશેષાધિક છે (વાયરા વિશેષાદ્યિા) ખાદર વિશેષાધિક છે (મુન્નુમવળસાચા બન્નત્તયા ગસલે મુળા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસ`ખ્યાતગણા છે (સુન્નુમબખ્તત્તા વિલેાિ) સૂમ અપર્યાપ્તક વિશેષાધિક છે (સુહુમવળમા પદ્મત્તયા સંલગ્નનુળા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા છે. (સુદુમવત્ત્તત્તા વિશેષાદિયા) સુક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે (મુદ્ઘના ત્રિસેત્તાાિ) સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. પાછા ટીકા :– હવે સૂક્ષમ પૃથ્વીકાયિક તેમજ ખાદર પૃથ્વીકાયિક આદિના પ્રત્યેકના સમુદાયરૂપથી અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરે છે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકા અને ખાર પૃથ્વીકાયિકાના પર્યાપ્તક અને અપર્યાપ્તકામાં કાણુ કાનાથી ઓછા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૬૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ વધારે, તુલ્ય અગર વિશેષાધિક અર્થાત્ કંઈક અધિક છે? શ્રીભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ! બધાથી ઓછા બાદર પૃથ્વી કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, સૂમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમનાથી સંખ્યાતગણ અધિક છે. આ વિષયમાં યુક્તિ આગળ કહેલી છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! આ સૂમ જળકાયિક અને બાદર જળકાચિકેના પર્યાય અને અપર્યાપ્તકમાં કેણ કોનાથી ડા, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? - શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા બાદર અપકાયિક પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાઢર અષ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અષ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે અને તેમની અપેક્ષાએ સૂક્ષ્મ જળકાયિક પર્યાપ્ત સંખ્યાલગણા છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ આ સૂમ તેજસકાયિક અને બાદર તેજકાચિકેના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી ઓછા અધિક તુલ્ય અગર વિશેષાધિક છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીરસ્વામી કહે છે કે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેના કરતાં સૂમ તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણું છે, અને તેના કરતાં સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક સંખ્યાતગણી છે, તેનું કારણ પહેલાં કહેવામાં આવી ગયેલ છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન! આ સૂકમ વાયુકાયિક અને બાદર વાયુકાયિકના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કેણ કોનાથી અ૮૫, ઓછા, વધારે, સરખા અને વિશેષાધિક છે ? ઉત્તર આપતાં ભગવાન શ્રી કહે છે કે-હે ગૌતમ ! સૌથી ઓછા બાદર વાયુકાયના પર્યાપ્ત છે, તેના કરતાં બાદર વાયુકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે. તેના કરતાં સૂમ વાયુકાયના અપર્યાપ્તકે અસંખ્યાતગણી છે, અને તેના કરતાં સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તક સંખ્યાતગણુ છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં કહે છે કે-હે ભગવન ! આ સૂમ વનસ્પતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ કાચિકેના તથા બાદર વનસ્પતિકાયિકના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કોણ કેનાથી ઓછા, ઘણા, સરખા અને વિશેષાધિક છે ? શ્રીભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! બધાથી ઓછા બાદર વનસ્પતિકાયિકના પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણ છે, તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણી છે, અને તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયના પર્યાપ્તક સંખ્યાલગણા અધિક છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે --ભગવદ્ ! આ સૂમ નિગદ અને બાદર નિગોદના પર્યાપ્તક અને અપર્યાપ્તક છમાંથી કોણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણું, તુલ્ય યા વિશેષાધિક છે ? શ્રીભગવાન ઉત્તર આપે છેઃ ગૌતમ બધાથી ઓછા બાદર નિગેદના પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાદર નિગદના અપર્યાપ્તક અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂમ નિગોદને અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે અને તેમની અપેક્ષાએ સૂમ નિગોદના પર્યાપ્તક સંખ્યાતગણું છે, તેનું કારણ આગળ કહેવાઈ ગયેલું છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સૂમજીના સૂમ પૃથ્વીકાચિકેના, સૂફમ અષ્કાયિકેના, સૂમ તેજકાચિકેના, સૂમ વાયુકાયિકેના, સૂમ વનસ્પતિકાયિકાના સૂફમ નિગોદના, બાદર છના, બાદર પૃથ્વીકાચિકેના બાદર અચ્છાયિકના, બાદર તેજકાયિકના, બાદર વાયુકાયિકેના, બાદર વન સ્પતિકાયિકના, પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિકેના, બાદર નિગોદેના, તથા બાદર ત્રસકાયિકોના પર્યાપ્તકો તથા અપર્યાપ્તકમાં કેણ કેની અપેક્ષાએ અ૫, ઘણા, તુલ્ય અગર તે વિશેષાધિક છે ? શ્રીભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ६ Page #77 -------------------------------------------------------------------------- ________________ છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાહરજળકાયિક પર્યાતક અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ તેજ. સ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ પર્યાપ્તક અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર જળકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગયું છે, તેમની અપેક્ષાએ સૂક્રમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્રમ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સકમ નિગેદના અપર્યાપ્તક અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ સૂમ નિગદના પર્યાપ્તક સંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાઓ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણ અધિક છે અને તેમની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેમાં બાદર તેજસ્કાયિક આદિનો પણ સમાવેશ થઈ જાય છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે, કેમકે એક એક બાદર પર્યાપ્તક નિગોદના આશ્રયથી અસંખ્ય અસંખ્ય બાદર અપર્યાપ્તક નિગની ઉત્પત્તિ થાય છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્ત સમુચ્ચય જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં અપર્યાપ્તક બાદર તેજકાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે. તેમના કરતાં પણ સામાન્ય બાદર જીવ વિશેષાધિક છે, કેમકે તેઓમાં પર્યાપ્તકને પણ સમાવેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ६४ Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, કેમકે બાદર નિગેાદના જીવાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ પણ અસંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા છે. અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિકાયિકાથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિક સંખ્યાતગણા સમજવા જોઇએ. સામાન્ય રૂપથી સૂક્ષ્મામાં અપર્યંમ્તકાની અપેક્ષાએ પર્યાપ્તક સંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ પણ સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેએ સંખ્યાતગણા છે. સૂક્મ પર્યાપ્તકાની અપેક્ષાએ સામાન્ય સૂક્ષ્મ જીવ જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેને સમાવેશ છે, તે વિશેષાધિક છે. ૫૮૫ ચેાથુ’ કાયદ્વાર સમાપ્ત લેચાવાલે એવું વિનાલેચાવાલે જીવો કે અલ્પબહુત્વ કા કથન ચેાગદ્વાર વક્તવ્યતા શબ્દા (સિનં મંતે !) ભગવન આ (વાળ) જીવાના (સત્રોનીi) ચેગ સહિતાના (મળઝોળીનું) મનેાયેગવાળાના (યજ્ઞોશીન) વચન ચેગિયાના (જાયજ્ઞોનીન) કાય ચેગ વાળાના (બલોરીન ચ) અને અાગિયાના મધ્યમાં (જ્યરે યતિો) કાણુ કાનાથી બપ્પા વાવસુચાવા તુલ્હા થા વિશેસાિ 7) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (ગોયમા) હું ગૌતમ ! (સવ્વલ્યોવા નીવા મળઞોશી) બધાથી ઓછા જીવ મન યાગ વાળા છે. (વચનોની અસલ ગુળ) વચન વેગવાળા અસ`ખ્યાત ગણા છે (અજ્ઞોની અનંતનુળા) અયેગી અનન્ત ગણા છે (સગોળી વિત્તસાદિયા) સચાગી વિશેષાધિક છે !! ૯ ૫ ટીકા – હવે ચેાગદ્વારની અપેક્ષાએ જીવાના અલ્પ બહુત્વની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્ ! આ સચેગી, મનેયેગી, વચનયોગી, કાયયેાગી, અને અયાગી જીવેામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવત્ ઉત્તર દે છે–ડે ગૌતમ ! મનેાયેગવાળા જીવ બધાથી એછા છે, કેમકે સંજ્ઞી પર્યાપ્ત જીવજ મનેચેગવાળા થાય છે અને તેઓ બધાથી ઘેાડા છે. મનેયાગવાળાની અપેક્ષાએ વચનયેગવાળા જીવ અસંખ્યાતગણા અધિક છે, કેમકે સ'ની વેાની અપેક્ષાએ દ્વીન્દ્રિય આર્દિ જીવ અસંખ્યાતગણુા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ છે. વચનચેગવાળાઓની અપેક્ષાએ અયાગી અર્થાત્ સિદ્ધ જીવ અનન્તગણા છે. અચેાગિયાની અપેક્ષાએ કાયયેાગી જીવ અનન્તગણા અધિક છે, કેમકે વનસ્પતિકાયના જીવ અનન્તગણા છે અને તે બધા કાયયેાગી છે. કાયયેગી એની અપેક્ષાએ સામાન્ય સયાગી જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં વચન ચગી આદિ પણ સંમિલિત છે ! ૧૦ ॥ h પાંચમું ચેાગદ્વાર સમાપ્ત વેદ્ય દ્વારની વક્તવ્યતા શબ્દા -(વૃત્તિળ મતે !) ભગવન્ ! આ (લીવાળ) જીવા (લવેચન) વેદ સહિત (વિયાં) સ્ત્રી વેદકા (પુરિત વેચવાળ) પુરૂષવેકે (નપુંસઃ વેચાાં) નપુંસક વેદકા (વેચાણ્ ય) અને અવેઢામાં (જ્યરે રેતિો) કાણુ કાનાથી (અળાવા વધુચા વાતુસ્ત્યા વા વિસસાાિ વા ?) અલ્પ; ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? แ (નોયના) હે ગૌતમ ! (સવથ્થોવા નીવા પુત્તિનેયા) બધાથી એછા પુરૂષ વેદી છે (સ્થીવેચના સંવનનુળા) સ્ત્રી વેદી સંખ્યાતગણુા અધિક છે (ઝવેચા અર્થાતશુળા) અવેદી અનન્તગણા છે (નપુંસવવેચના બાંતનુળ) નપુ સકવેદી અનન્ત ગણા છે (સવેચવા ત્રિસેત્તાાિ) સવેક જીવ વિશેષાધિક છે. હવે વેદદ્વારની અપેક્ષાએ અલ્પ મહત્વ પ્રદર્શિત કરાય છે ટીકા-શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! આ સવેદ અર્થાત્ વેદથી યુક્ત જીવામાં, સ્ત્રી વેદવાળામાં, પુરૂષવેદવાળામાં, નપુસક વેઢવાળામાં તથા અવેદકામાં, અર્થાત્ વેદરહિત સિદ્ધ આદિ જીવામાં કાણુકાનાથી અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ બધાથી ઓછા જીવ પુરૂષ વેદ વાળા છે, કેમકે સંજ્ઞી તિ ચા અને મનુષ્યા અને દેવેામાંજ પુરૂષવેઢવાળા મળી આવે છે. પુરૂષવેદિયાની અપેક્ષાએ સ્રીવેદી જીવ સંખ્યાતગણા અધિક છે. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે–તિય ચ પુરૂષાથી તિય ́ચ સ્ત્રિયા ત્રણ ગણી હોય છે, અનેત્રિરૂપાઘિક અર્થાત્ ત્રણ ગણી અને ત્રણ હાય છે. મનુષ્ય પુરૂષાની અપેક્ષાએ મનુષ્ય ક્રિયા સત્તાવીસ ગણી અને સત્તાવીસ રૂપાતર અર્થાત્ સત્તાવીસ થાયછે તથા દેવ પુરૂષોની અપેક્ષાએ દેવ સ્ત્રિયા ખત્રીસ ગણી અને ખત્રીસ રૂપાત્તર અર્થાત્ ખત્રીસ ગણી અને ખત્રીસ થાય છે, સ્ત્રી વેદિયાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૬૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ અવેદક અર્થાત સિદ્ધ આદિ જીવ અનંત ગણું છે, જેમકે જે સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસક વેદથી રહિત હોય એવા બધા જીવ, જે નવમા ગુણસ્થાનના કાંઈક ઊપરના ભાગથી આગળના તથા ગુણસ્થાનના જીવથી ઊપરના છે તથા સિદ્ધ છે, તેઓ બધા એવેદી કહેવાય છે. અને સિદ્ધ જીવ અનન્ત છે. અવેદની અપેક્ષાએ નપુંસક વેદી અનન્ત ગણે છે, કેમકે બધા વનસ્પતિકાયિક જીવ નપુંસક વેદી છે અને તેઓ સિદ્ધોથી પણ અનન્ત ગુણિત છે. નપુંસક વેદિયેની અપેક્ષાએ સામાન્ય સવેદી જીવ વિશેષાધિક છે કેમકે તેમાં સ્ત્રીવેદી અને પુરૂષવેદી પણ સંમિલિત છે કે ૧૧ છે છઠું વેદદ્વાર સમાપ્ત કષાય દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ (સ્પતિ મેતે !) ભગવદ્ ! આ (સાદૃf) કષા વાળા (જોદ of) કેધ કષાય વાળા (માણસાઉi) માન કષાય વાળા (માલાવાતાળ) માયા કષાય વાળા (વરાળ) લેભ કષાય વાળા (સાળં ) અને અકષામાં (જે હિંતો) કણ કેનાથી ( HI વા વાયા Rા તુરા વ વિસાયિા વા) અપ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? (Tોગમા) હે ગૌતમ ! ( સ વા નવા નવાસારું) બધાથી ઓછા જીવ અકષાયી છે (માણસારું લાગત"Tri) માન કષાયવાળા અનન્તગણ છે (E વતા વિસાફિયા) ક્રોધ કષાયવાળા વિશેષાધિક છે (ાવા રજા વિસાફિયા) માયા કષાય વાળા વિશેષાધિક છે (ઢોસા વિસાહિચા) લેભ કષાય વાળા વિશેષાધિક છે (સના વિસાચા) સકષાયી જીવ વિશેષાધિક છે. હવે કષાયેની અપેક્ષાએ છાનું અલ્પત્વ બહુત કહે છે ટીકાર્ય–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ સકષાય અર્થાત્ જેમાં કષાયને ઉદય વિદ્યમાન છે એવા જીવમાં તથા કોધ કષાયી અર્થાત્ ક્રોધકષાયના પરિણામવાળા, માનકષાયી અર્થાત્ માનકષાયના પરિણામવાળી, માયા કષાયી અર્થાત્ માયાકષાયના પરિણામવાળા, લેકષાયી અર્થાત્ લેભકષાયના પરિણામવાળા તથા અકષાયી અર્થાત્ કષાય રૂપ પરિણામથી રહિત જીવેમાંથી કોણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! અકષાયી અર્થાત્ કષાય પરિ. ણામથી રહિત બધાથી ઓછા છે, કેમકે કેટલાક ક્ષીણકષાય આદિ ગુણસ્થાને વાળા તથા સિદ્ધ જીવન કષાયથી રહિત હોય છે. અકષાયી જીની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ માનકષાયી અનન્તગણા છે, કેમકે છએ જીનિકાયામાં માનકષાય મળી આવે છે. તેમની અપેક્ષાએ ક્રોધ કષાયી જીવ વિશેષાધિક છે, કેમકે માનકષાય રૂપ પરિણામની અપેક્ષાએ ક્રોધકષાયના પરિણામનેાકાળ કાંઇક અધિક છે. ક્રોધ કષાયી જીવાની અપેક્ષાએ માયાકષાયી જીવ વિશેષાધિક છે, કેમકે ક્રોધકષાય રૂપ પરિણામના કાળની અપેક્ષાએ માયાકષાય રૂપ પરિણામના કાળ વિશેષાધિક છે. માયાકષાયી જીવાની અપેક્ષાએ લેાભ કવાયી વિશેષાધિક છે, કેમકે માયા કષાય પરિણામની અપેક્ષાએ લાભ કષાય પરિણામને કાળ કાંઇક અધિક છે, લેભકષાયી જીવાની અપેક્ષાએ સકષાય અર્થાત્ સામાન્ય કષાયાદય વાળા જીવ વિશેષાધિક છે, કેમકે માયાકષાયી આદિ બધાના એમનામાં સમાવેશ છે।૧૨। લેશ્યાદ્વાર વક્તવ્યતા શબ્દા -(ર્ણમાં મતે !) ભગવન્ ! આ (નવા) જીવા (સફેફ્સાળ) લેશ્યા સહિતા (શિસ્ટેHi) કૃષ્ણ લેશ્યાવાળા (નીરુòસ્સાળું) નીલ લેસ્યાવાળા (બાપુ એસ્સાળ)) કાપાત લેશ્યાવાળા (તેજેÆાાં) તેજો લેશ્યાવાળા (ઙેસાળ) પદ્મલેશ્યાવાળા (મુજેલñ) શુકલ લેશ્માવાળા (બહેસાણં ચ) અને લેશ્યા રહિતામાં (જ્યરે રેëિતો) કાણુ કાનાથી (બળા વા વા વા તુક્કા વા વિશેસાહિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા) હે ગૌતમ (સવ્વસ્થોવા નીવા મુદ્દòસા) બધાથી એછા જીવ શુકલ લેશ્યાવાળા છે (વ′′ના સંવનનુળા) પદ્મ લેશ્યાવાળા સંખ્યાતગણા છે (તેહેન્ના 'ઘેનનુળા) તેજો લેશ્યાવાળા સખ્યાતગણા છે (બહેસા અળતગુળો)લેશ્યા રહિત અનન્તગણા છે (જાહેફ્સા બળતશુળા) કપાત લેશ્યાવાળા અનન્તગણા છે (નીચેન્ના વિસેસાિ) નીલ લેશ્યાવાળા વિશેષાધિક છે (vōલા વિષેસાયિા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (સહેસા વિશેસાયિા) સલેશ્યા વિશેષાધિક છે. હવે લેશ્યાઓની અપેક્ષાએ જીવાનુ અલ્પ મહુત્વ કહે છે ટીકા-શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો-ભગવન્ ! આ સલેશ્ય અર્થાત્ લેશ્યાવાળા સમુચ્ચય જીવામાં, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેક્ષાવાળા, કાપાતલેશ્યા વાળા તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા, શુકલલેશ્યાવાળા અને અલેશ્ય અર્થાત્ લેશ્યારહિત જીવામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૬૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી ઓછા જીવ શુકલ લેશ્યાવાળા છે, કેમકે શુકલ લેશ્યા ફકત લાન્તકથી લઈને અનુત્તરૌપપાતિક વૈમાનિક દામા, કેટલાક ગજકર્મ ભૂમિના સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં તથા કતિય સંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ સ્ત્રી પુરૂષમાં જ મળી આવે છે. શુકલ લેશ્યાવાળાઓની અપેક્ષાએ ૫મલેશ્યાવાળા સંખ્યાત ગણા છે, કેમકે તે સનકુમાર, મહેન્દ્ર તથા બ્રહ્મલેક કલ્પના નિવાસીદે મા, બહુસંખ્યક ગર્ભજ કર્મભૂમિજ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય સ્ત્રી પુરૂમાં તથા સંખ્યાત વર્ષની આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ સ્ત્રી પુરૂષોમાં મળી આવે છે અને આ સનકુમારદેવ આદિ લાન્તક દેવ આદિથી સંખ્યાત ગણું અધિક છે, એ કારણે શુકલ લેણ્યા વાળાઓથી પદ્મ લેશ્યાવાળ સંખ્યાત ગણા અધિક કહેલા છે. પદ્મશ્યા વાળાથી તેજલેશ્યાવાળા સંખ્યાતગણ અધિક છે, કેમકે તે જેલેશ્યા બધા સૌધર્મ અને ઈશાન કપના વૈમાનિક દેવમાં, - તિષ્ક દેવોમાં, કેટલાક ભવનપતિ અને વાનવ્યન્તર દેવોમાં, ગર્ભજ પંચે ન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં તથા બાદર પર્યાપ્ત એકેન્દ્રિમાં પણ મળી આવે છે. અહિં આ વાત ધ્યાન દેવાયેગ્ય છે-યદ્યપિ તિષ્ક દેવ, ભવન વાસિયે તથા સનકુમાર આદિ દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગણા છે, તેથી જ તેજે લેશ્યાવાળા જીવ અસંખ્યાતગણું હોવા જોઈએ તથાપિ પમલેશ્યા વાળાએથી તેજેશ્યાવાળા જીવ સંખ્યાત ગણા છે, કેમકે પદ્મેલેશ્યાવાળા જે કહેલા છે, તેમાં તિર્યંચ સામેલ છે અને તેજેશ્યાવાળાઓમાં પણ તિર્યંચ સામેલ છે અને તિર્યોમાં ઘણું પમલેશ્યા વાળા પણ હોય છે, તેથી જ તેજોલેશ્યાવાળા સંખ્યાતગણું જ બની શકે છે. અસંખ્યાતગણું નહિ. તેજલેશ્યા વાળાએથી અલેશ્ય-લેશ્યા રહિત જીવ અનન્તગણુ છે, કેમકે અલે માં સિદ્ધ અનન્ત છે, એલેની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનન્તગણું છે, કેમકે વનસ્પતિ કાયિકોમાં પણ કાતિલેશ્યાને સદ્ભાવ છે અને વનસ્પતિકાયિક સિદ્ધોથી પણ અનન્તગણ છે. કાતિલેશ્યા વાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને નલલેશ્યા વાળાએથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેઓની અપેક્ષાએ સામાન્ય સલેશ્ય જીવ વિશેષાધિક છે કેમકે તેઓમાં નીલેશ્યાવાળા વિગેરે પણ મળેલા છે. આઠમું લેણ્યાદ્વાર સમાપ્ત ૧૩ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ६८ Page #83 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદ્રષ્ટિ એવં મિથ્યાદ્રષ્ટિવાલે જીવોં કે અલ્પબહુત્વ કા કથન દૃષ્ટિદ્વાર વક્તવ્યતા શબ્દા –(સળ મતે !) હે ભગવન્ ! આ (નીત્રાળું સમ્મટ્ટિીનું) સભ્યૠષ્ટિ જીવા (મિચ્છાટ્ઠિાન) મિથ્યાદ્રષ્ટિયા (સમમિટ્ટિીળું થ) અને સમ્ય સ્મિથ્યાદષ્ટિયામાં (થરે રેહિંતો) કાણુ કાનાથી (બળા વા વહેંચા વા તુલ્હા વા વિસેલાદિયા વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (ચોથમા) હે ગૌતમ! (સન્નોવાલીયા) ખધાથી ઓછા જીવ (સમ્માનિઋટ્ટિી) સમ્યક્ મિથ્યા દષ્ટિ અર્થાત્ મિશ્રષ્ટિ છે. (સટ્ટિી બ ંત મુળા) સમ્યગ્દષ્ટિ અનન્ત ગણા છે (મિચ્છવિટ્ટા બનંતનુળા) મિથ્યાસૃષ્ટિ અનન્ત ગણા છે ॥ ૧૩ ॥ હવે દૃષ્ટિની અપેક્ષાએ જીવાના અલ્પ બહુત્વની પ્રરૂપણા કરાય ટીકા — શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છેઃ-હું ભગવાન્ ! ૠષ્ટિ, મિથ્યાદૃષ્ટિઅને મિશ્રષ્ટિ જીવામાં કાણુ કોનાથી અલ્પ, અથવા વિશેષાધિક છે ? છેઃ આ સભ્ય ઘણા, તુલ્ય શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! બધાથી એછા જીવ સભ્યસ્મિથ્યા દૃષ્ટિ અર્થાત્ મિશ્ર સૃષ્ટિ વાળા છે, કેમકે મિશ્ર દૃષ્ટિને કાલ અન્ત હૂ માત્ર છે, એ કારણે પ્રશ્નના સમયે તે થાડાજ હાઈ શકે છે. તેમની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ અનન્તગણા છે, કેમકે સિદ્ધ અનન્ત છે અને તે સમ્યગ્દષ્ટિયામાં જ સમ્મિલિત છે. સમ્યગ્દષ્ટિચેાની અપેક્ષાએ મિથ્યાષ્ટિ અનન્તગણા છે, કેમકે વનસ્પતિકાયિક આદિ મિથ્યાયષ્ટિ સિદ્ધોથી પણ અનન્તગણા છે. નવમું ટિદ્વાર સમાપ્ત ૫ ૧૪૫ જ્ઞાની એવં અજ્ઞાની જીવોં કે અલ્પબહુત્વ કા કથન જ્ઞાનદ્વાર વક્તવ્યતા શબ્દા -(ર્ણનાં અંતે !) ભગવન્ ! આ (નીવાળું બામિળિયોાિળીન) આભિનિબેાધિક જ્ઞાની જીવા (મુચાળીi) શ્રતજ્ઞાનીએ (ૌદ્દિળાળીનું) અવધિ જ્ઞાનીયા (મળવજ્ઞવળાળીt) મન:પર્યાવજ્ઞાનીયા (જેવાળી ચ) અને કેવળજ્ઞાનીયામાં (જ્યરે જ્યરેનિંતો) કેણુ કાનાથી (બા વા વધુચા વા તુસ્રા વા વિસેાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૭૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ (નોરમા !) હે ગૌતમ (વવા પીવા મUTTઝવનાળા) બધાથી ઓછા જીવ મન:પર્યવજ્ઞાની છે (બોદિના વેજ્ઞ UTI) અવધિ જ્ઞાની અસંખ્યાત ગણે છે (મિળિયાદિચના સુચનાળી વિ તુ વિરાણા) આભિનિ. બાધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની અને તુલ્ય છે અને અવધિજ્ઞાનીથી વિશેષાવિક છે (વસ્ત્રનાળી ૩ridTMા) કેવળજ્ઞાની અનન્તગણા છે. (gpf1ળ મરે!) હે ભગવન! આ (નવા મરૂ નાળિ) મતિ અજ્ઞાની જી (સુગરનાળી) શ્રત–અજ્ઞાની (fમાળા ) અને વિર્ભાગજ્ઞાનિયામાં (ગરે હિં તો) કણ કેનાથી (કા વા વાયા વા તુરા વા વિશેસાણિયા વા) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (નોમ) હે ગૌતમ ! (સદવોવા નવા વિમાનનાળી) વિર્ભાગજ્ઞાની જીવ બધાથી ઓછા છે (મરૂ ના પુચ ના રો વિ તુ ગત ગુIT) મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અને સરખા છે અને વિર્ભાગજ્ઞાનિથી અનત ગણું વધારે છે. " (pufણ મંતે !) હે ભગવન્! આ (કીવાર્ષ) (આમિનિવોહિયાળીન) મતિજ્ઞાનિયે (તુચળrળીf) શ્રુતજ્ઞાનિયો (બોgિoiળી) અવધિજ્ઞાની (HT giri) મન પર્યાવજ્ઞાનિ (સ્ટવાળી) કેવલજ્ઞાનિ (મરૂન્નાઇi) મતિઅજ્ઞાનીયે (તુચ બનાળoi) શ્રુત અજ્ઞાનિ (વિમળાળા ) અને વિભંગ જ્ઞાનિયોમાં (ગેરે વગેરે ઉર્દૂતો) કણ કેનાથી (વા તુસ્ત્રા વા વદ્દા વા વિસેરિયા થા ?) અ૯પ, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે? () હે ગૌતમ! (સત્રોવા લીલા મvપન્નવાળા) મન પર્યવજ્ઞાની જીવ બધાથી ઓછા છે (ગોળિrot સંજ્ઞાળા) અવધિજ્ઞાની અસંખ્યાતગણે છે (મિનિવોદિચનાની સુચનાથી રો વિ તુટી વિસાહા) આભિનિબેધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની અને બરાબર છે અને અવધિજ્ઞાનિયેથી વિશેષાધિક છે (વિમાનનાળી ગાTMT) વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગણા છે (વચનાળી બાતનr) કેવળજ્ઞાની અનન્તગણ છે (અરૂબoriળી સુચTIબીચ છે વિ તુ વાઘiaTળા) મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની બન્ને બરાબર છે અને કેવલજ્ઞાનિથી અનંતગણ છે. ટીકાઈ-હવે જ્ઞાનની અપેક્ષાએ અ૫ બહત્વની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છેઃ–હે ભગવાન્ ! આ આભિનિબધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની માં કે કોનાથી અ૯પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર દે છે –હે ગૌતમ ! બધાથી ઓછા જીવ મન:પર્યવ જ્ઞાની છે, કેમકે મન:પર્યવજ્ઞાન એજ સંયમશીલ પુરૂને થાય છે જેઓ આમ પધિ આદિ અદ્ધિયોથી સંપન્ન હોય છે. મન:પર્યવજ્ઞાનિયેની અપેક્ષાએ અવધિજ્ઞાની અસંખ્યાતગણ છે, કેમકે અવધિજ્ઞાન નારકે, દે મનુષ્ય અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંચને પણ થાય છે. અવધિજ્ઞાનિયેની અપેક્ષાએ આભિનિનોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે તથા આ બને પરસ્પરમાં તુલ્ય છે, કેમકે જે મનુષ્ય અને તિર્યંચાને અવધિજ્ઞાન નથી થતું. તેઓને પણ આભિનિધિક અને શ્રુતજ્ઞાન થઈ શકે છે બન્નેને બરાબર કહેવાનું કારણ આ છે કે એ બને જ્ઞાન સહચર છે. કહ્યું પણ છે જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, “જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે, મતિ કૃતજ્ઞાનિયેની અપેક્ષાએ કેવલજ્ઞાની અનન્તગણું છે, કેમકે સિદ્ધ જીવ અનન્ત છે અને તે બધા કેવલજ્ઞાની હોય છે. આ રીતે જ્ઞાનની અપેક્ષાએ જીવનું અ૫ બહુત્વ પ્રતિપાદન કરીને હવે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ની અપેક્ષાએ અલ્પ બહુત દેખાડે છે શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્ મતિઅજ્ઞાની શ્રુતજ્ઞાની અને વિલંગ જ્ઞાની જેમાં કેણ કેનાથી અ૯પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાને ઉત્તર આપે-હે ગૌતમ ! બધાથી ઓછા જીવ વિભંગજ્ઞાની છે, કેમકે મિથ્યાદષ્ટિ દે, નારકે તથા કઈ કઈ પંચેન્દ્રિય તિર્ય અને મનુષ્યને જ વિભાગજ્ઞાન થાય છે વિલંગાનીયેની અપેક્ષાએ મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનન્તગણી છે કેમકે વનસ્પતિ કાયિક અનન્ત જીને મતિ-અજ્ઞાન અને શ્રુતજ્ઞાન થાય છે. પરંતુ વિર્ભાગજ્ઞાન નથી થતું. પરન્તુ મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની પરસ્પરમાં બરાબર છે, કેમકે “જ્યાં મતિ અજ્ઞાન છે ત્યાં શ્રુત અજ્ઞાન થાય છે, અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિ અજ્ઞાન હોય છે, આ પ્રમાણે આગમનું વચન છે. એ રીતે અજ્ઞાની ઈવેના અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરીને હવે જ્ઞાનિયે તથા અજ્ઞાનિયાનું સંમિલિત અલ્પ બહુત્વ નિરૂપણ કરાય છે – શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવાન્ ! આ આભિનિબેધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની મયજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જમાં કોણ કોનાથી અપ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા જીવ મનઃ પર્યાવજ્ઞાની હોય છે, તેમની અપેક્ષાએ અવધિજ્ઞાની અસંખ્યાત ગુણિત છે અને તેમની અપેક્ષાએ પણ આમિનિબાધિકજ્ઞાની તથા શ્રુતજ્ઞાની વિશેષાવિક છે. પરંતુ આભિનિબંધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૭૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ તેમની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણુ છે, કેમકે દેવગતિ અને નરકગતિમાં સમ્યગ્દષ્ટિ જીની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ અસંખ્યાતગણું છે અને જ દેવ નારક સમ્યગ્દષ્ટિ હોય છે તેમાં અવધિજ્ઞાન તથા જે મિથ્યાદષ્ટિ છે. તેઓમાં વિર્ભાગજ્ઞાન મળી આવે છે. વિર્ભાગજ્ઞાનીની અપેક્ષાએ કેવલ નાની અનન્તગણ છે. કેમકે કેવલ જ્ઞાન અહસ્તે અને સિદ્ધોને થાય છે અને સિદ્ધ અનન્ત છે. કેવલજ્ઞાનીની અપેક્ષાએ મતિ-અજ્ઞાની તેમજ શ્રત અજ્ઞાની અનન્તગણ છે, કેમકે મતિ અજ્ઞાની તેમજ શ્રુત અજ્ઞાની વનસ્પતિ કાયિક સિદ્ધોથી અનન્તગણ છે, પરંતુ મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે આ દશમું જ્ઞાનદ્વાર સમાપ્ત થયું. મે ૧૫ સંયત એવું અસંયત જીવો કે અલ્પબદુત્વ કા કથન દર્શન દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(pdfસ મંતે) હે ભગવન્! આ (નવા) છ (જહુરof) ચક્ષુ દર્શનીય (બાઘુવંસળીui) અચક્ષુ દર્શનિ (બોરિંસળીui) અવધિદર્શનીય (વસ્ટ સીન ૨) અને કેવલ દર્શનિયામાં (ચરે રે હિંતો) કેણ તેનાથી (બMા વા યદુ યા તુ યા વિસાદિયા વાં?) અ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોમ) હે ગૌતમ (બૈત્યોના નવા ગોહિલળી) બધાથી ઓછા જીવ અવધિદશની છે (જવુવંશી સંવેજ્ઞાન) ચક્ષુદર્શનવાળા અસંખ્યાત ગણે છે (વરસી અirror) કેવળદર્શની વાળા અનન્તગણું છે ( સંસળી અનંતકુI) અચક્ષુ દશની અનન્ત ગણા છે ટીકાર્થ-હવે દશનની અપેક્ષાએ જીના અપ બહુત્વનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવાન! આ ચક્ષુ દર્શની, અચક્ષુ દર્શની, અવધિદર્શની અને કેવલ દશની જેમાં કોણ કોનાથી અલ્પ ઘણું તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ? બધાથી ઓછા જીવ અવધિદર્શન વાળા છે, કેમકે દે, નારકે અને કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય તિય તથા મનુષ્યને જ અવધિ દર્શન થાય છે. તેમની અપેક્ષાએ ચક્ષુદર્શની અસંખ્યાતગણું છે, કેમકે બધા દે, બધા નારકે, બધા મનુષ્ય અને બધા પંચેન્દ્રિય તિર્યંચામાં તથા ચતુરિન્દ્રિય જીવમાં ચક્ષુ દર્શન મળી આવે છે. ચક્ષુદર્શની ની અપેક્ષાએ કેવલદર્શની અનન્તગણુ છે. કેમકે સિદ્ધ જીવ અનન્તગણુ છે અને કેવલ દર્શનિયેની અપેક્ષાએ અચક્ષુ દર્શની અનન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગણા છે. કેમકે બધા વનસ્પતિકાયિકામાં અચક્ષુદ`ન મળી આવે છે અને તેએ સિદ્ધોથી અનન્ત છે, અગીયારમુ દનદ્વાર સમાપ્ત ૫ ૧૬ ॥ સયત દ્વાર વક્તવ્યતા શબ્દા -(સિન મતે !) હે ભગવન્ ! આ (નીવાi) જીવા (સંચતા) સયતા (સચતાનં) અસ યતા (સંયાસનયાળ) સયતાસયત (નો સંગચ નો અપંગચ-નો સંનયામંનયાળ ચ) સયતા, અસ યતા, તેમજ સયતા સંયતાથી ભિન્ન અર્થાત્ સિદ્ધ થવામાં (ચરે રેદિ તો) કાણું કેનાથી (અપ્પા વા વહેંચા વા તુાવા વિષેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? (નોયના) હે ગૌતમ (અવસ્થાવા નીવા સંનયા) બધાથી થાડા જીવ સ યત છે (સંલચાતંનયા સંવનનુળા) સયતાસયત અસંખ્યાતગણા છે (નો સંનચાનો સંજ્ઞયા નો પંચત્તાસંચતા ાંતનુ) જે સયત નથી અસ’યત નથી, સયતાસ યત નથી તેઓ અનન્તગણા છે. (સચતા) અસયત (અનન્તનુના) અનન્તગણા છે. ટીકા હવે સંયત દ્વારના આાધાર પર જીવાના અલ્પ મહત્વનું નિરૂપણ કરાય છે— શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સયત અર્થાત્ સંયમવાન્, અસયત અર્થાત્ અસંયમી, સયતાસયત અર્થાત્ સંયમાસંયમી તથા ના સંયત ના અસયત ને સયતાસયત અર્થાત્ જે સંયમવાન્ અસયમી અગર સચમાસચમી અર્થાત્ દેશ સંયમી નથી અર્થાત્ સિદ્ધ જીવ છે, તેઓમાં કાણુ કૈાનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! બધાથી એછા જીવ સંયમી છે; કેમકે તે વધારેમા વધારે કેટિસહસ્ર પૃથä અર્થાત્ બે હજાર કરોડ થી લઈને નૌ હજાર કરોડ સુધીનાજ મળે છે. કહ્યુ. પણ છે કે-મનુષ્યલાકમાં સયત કોટિસહસ્ર પૃથફ્ળ હોય છે. સયતાની અપેક્ષાએ સયતાસયત જીવ અસ'ખ્યાત ગણા છે. કેમકે અસંખ્યાત પંચેન્દ્રિય તિય ચેામાં પણ દેશ વિરતિ મળી આવે છે. જે સચમી અસંયમી અગર સયમાસંયમી નથી કહેવાતા એવા સિદ્ધ જીવા અનન્તગણા છે. તેમની અપેક્ષાએ અસંયમી જીવ અનન્ત ગણા છે, કેમકે વનસ્પતિ કાયિક જીવ સિદ્ધોથી અનન્ત ગણા છે અને તે બધા અસંયમી ખારમું સયતદ્વાર સમાપ્ત ॥ ૧૭ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૭૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ વાલે જીવો કે અલ્પબહુત્વ કા કથન ઉપયાગ દ્વાર વક્તવ્યતા શબ્દા (ત્તિળ મતે !) હે ભગવન્ આ (ગીવાળ) : જીવા (સાચારોવસત્તાળ) સાકરપયોગ વાળા (બળાચારોવત્તાન ચ) અને અનાકારાયાગવાળાઆમાં (જ્યરે રેતિો) કાણુ કાનાથી (બલ્વા વા વચા વા તુા વા વિશેસાાિ યા ?) અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે? (નોયમા !) હે ગૌતમ (સવ્વસ્થોવા નીવા બળરોવત્તા) હે ગૌતમ ! બધાથી ઓછા અનાકાર પચેગવાળા જીવા છે (સાચારોવત્તા સંવેગ્નનુળા) સાકાર ઉપયેગવાળા સ`ખ્યાતગણા છે ટીકા – હવે ઉપયોગની અપેક્ષાએ જીવાના અલ્પ અહુત્વનું પ્રતિપાદન કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સાકારાપયેગ અર્થાત્ જ્ઞાનાપયેાગ વાળા તથા અનાકારાપયેગ અર્થાત્ દશનાપયેગવાળા જીવમાંથી કેણુકાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી એછા જીવ અનાકા રાયાગ વાળા છે, કેમકે અનાકારના સમય અલ્પ છે, તેથીજ અનાકારોપચેગથી ઉપયુક્ત જીવ પણ અલ્પ જ છે. પ્રશ્નના સમયે તે થાડા જ મળી આવે છે. તેમની અપેક્ષાએ સાકાર ઉપયોગ વાળા અર્થાત્ જ્ઞાનાપયેાગથી ઉપ યુક્ત જીવ સખ્યાત ગણા છે, કેમકે સાકાર ઉપયોગના કાળ લાંખા હાય છે, તેથીજ પ્રશ્નકાળમાં તેઓ ઘણા મળી આવે છે. તેરમું ઉપયાગ દ્વાર સમાપ્ત ! ૧૮ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ આહારક અનાહારક જીવો કે અલ્પબહુત્વ કા કથન આહાર દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ –(@fત્તનું મતે !) ભગવત્ આ (લીવાળ) જીવેાના (બાર્હારાં બાળાવાળાળ ચ) આહારકા અને અનાહારકામાં (રે રેનિંત) કાણુ કાનાથી (બળા વા વદુચા યા તુા વા વિસેસાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (તોયમા) હું ગૌતમ ! (સવ્વસ્થોવા નીવા બળાહાર) બધાથી ઓછા જીવ અનાહારક છે (બહારના સંવેગનુળા) આહારક અસંખ્યાત ગણા છે. ટીકા-હવે આહાર દ્વારની અપેક્ષાએ અલ્પ બહુત્વ પ્રરૂપિત કરે છે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં:-હું ભગવન્ ! આ આહારક અને અનાહારક જીવામાંથી કાણુ કાની અપેક્ષાએ અલ્પ, ઘણા; તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા:-હે ગૌતમ ! બધાથી એછા જીવ અનાહારક છે, કેમકે સિદ્ધ તથા વિગ્રઙગતિ વાળા જીવ જ અનાહારક હોય છે. કહ્યું પણ છે—વિગ્રહ ગતિ કરી રહેલા જીવ, સમુદ્દાત પ્રાપ્ત કેવલી અને સિદ્ધ અનાહારક હેાય છે, તેમના સિવાય બધા જીવ આહારક છે. અનાહારકાની અપેક્ષાએ આહારક જીવ અસખ્યાતગણુા છે. અહિં પ્રશ્ન કરી શકાય કે વનસ્પાિયિક આહારક જીવ સિદ્ધોથી અનન્ત ગણા છે, તેથીજ આહારક અનન્તગણુા કેમ નથી કહેલાં? ઉત્તર-સૂમ નિગેાદ બધા મળીને પશુ અસખ્યાત છે અને અન્તમુહૂર્તની સમય રાશિના ખરાખર છે, તે અધા કાળમાં વિગ્રહ ગતિ પ્રાપ્ત રહે છે, તેથીજ તેએમાં અનાહારક પણ ઘણા અધિક હોય છે, સમ્પૂર્ણ જીવરાશિના અસ`ખ્યાતમા ભાગના ખરાખર થાય છે, તેથી તેઓની અપેક્ષાએ આહારક જીવ અસંખ્યાત ગણા જ છે. અનન્ત ગણા હાતા નથી. ચૌદમુ. આહાર દ્વાર સમાપ્ત ! ૧૯ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૭૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાષક, અભાષક એવં પરીતાપરીત જીવોં કે અલ્પબદુત્વ કા થન ભાષક દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(pufi અંતે !) હે ભગવન્ ! આ (કીવારં માસTI મા. TIT ૨) ભાષા અને અભાષકેમાં (જે હિંતો) કોણ કોનાથી (ગgi ની વહુયા થા તુ0 વા વિસાણિયા વા) અ૫, ઘણું, તુલ્ય અગર તે વિશેષાધિક છે ? (નોમાં) ગૌતમ ! (સંઘથવા કરવા માસા) બધાથી ઓછા જીવ ભાષક છે (માસ બંત ગુણા) અભાષક અનન્તગણ છે? ટીકાર્થ– હવે ભાષક દ્વારની અપેક્ષાએ જીવોના અલ્પ બહત્વને કહે છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન! આ ભાષક અને અભાષક જીમાં કેણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય કે વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા જીવ ભાષક અર્થાત ભાષા લબ્ધિથી સંપન્ન છે તેમની અપેક્ષાએ અભાષક અનન્તગણું છે, કેમકે વનસ્પતિકાયિક અનન્ત છે અને તેઓ બધા અભાષક છે. પંદરમું ભાષક દ્વાર સમાપ્ત છે ૨૧ છે પરીત દ્વાર વક્તવ્યતા | શબ્દાર્થ-(UસિM મંતે) હે ભગવન્! આ (વાણં, પરિત્તાઓ અપવિત્તા નો નિત્તા નો અરસાદ ચ) પરીત, અપરીત અને ને પરીત ને અપરીત છામા (થરે વહિં તો) કણ કેનાથી (AM વા વા વા તુન્ડા વા વિસાયિ શા) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોમ) હે ગૌતમ ! (શ્વનાથવા નવા પરિત્તા) બધાથી ઓછા પરીત જીવ છે તેને પરિતા નો પરિત્તાં તpur) ને પરીત ને અપરીત અનન્ત પણ છે (પરીતા શvin TUTI) અપરીત જીવ અનન્ત ગણા છે ટીકાથ– હવે પરીત દ્વારની અપેક્ષાએ જીના અલ્પ બહત્વનું કથન કરે છે -શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! આ પરીત છે અર્થાત શુકલ પાક્ષિક તથા પ્રત્યેક શરીરવાળા “અપરીત છે અર્થાત્ કૃષ્ણપાક્ષિકે તથા સાધારણ વનસ્પતિના છે તેમજ ને પરત ને અપરીત અર્થાત્ સિદ્ધોમાંથી કોણ કોની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ! પરીત જીવ બધાથી ઓછા છે કેમકે જે જીવોએ સંસારને પરિમિત કરી દીધું છે અને જે પ્રત્યેક શરીર છે તેઓ સકલ ની અપેક્ષાએ અત્યન્ત શેડા છે. જેઓ પરીત પણ નથી અને અપરીત પણ નહીં એમ હોય છે એવા સિદ્ધ જીવ તેમનાથી અનન્ત ગણે છે અને તેમની અપેક્ષાએ પણ અપરીત અર્થાત્ કૃષ્ણપાક્ષિક તથા સાધારણ વનસ્પતિના જીવ અનન્ત ગણું છે, કેમકે તે બન્ને મળીને સિદ્ધોથી અનન્ત ગણું છે. સોળમું પરીત દ્વારા સમાપ્ત છે ૨૧ છે પર્યાપ્તક દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ–(fસ" અંતે !) હે ભગવન્! આ (નવા પત્તા બન્નરાઇi નો પન્ના નો પત્તત્તાન ચ) પર્યાપ્ત, અપર્યાપ્ત, અને ન પર્યાપ્ત કે ન અપર્યાપ્ત જીવેમાં (જ્યરે ચરિંત) કે કોનાથી ( HI વા વદુચા વા તુસ્ત્રા વા વિસાદિયા થા ?) અલ્પ, ઘણું તુલ્ય અથવા વિશેષાધિક છે? | (ચમા) હે ગૌતમ! (સવઘવા નવા નો રૂઝત્તા નો માનત્તા) બધાથી ઓછા ન પર્યાપ્ત ન અપર્યાપ્ત જીવ છે (બપઝત્તર ગoiતાળા) અપર્યાપ્તક અનન્ત ગણા છે (Fmત્તા સંક્ષિTTri) પર્યાપ્તક સંખ્યાતગણું છે ટીકાથ-હવે પર્યાપ્તક દ્વારની અપેક્ષાઓ ના અલપ બહત્વનું પ્રતિ પાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ પર્યાપ્ત અપર્યાપ્ત અને ન પર્યા-ન અપર્યાપ્ત માંથી કોણ કેની અપેક્ષાએ થેડા, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–ગૌતમ! બધાથી ઓછા જીવ પર્યાપ્ત ને અપર્યાપ્ત અર્થાત્ સિદ્ધ છે, કેમકે જે પર્યાપ્ત પણ નહીં અને અપર્યાપ્ત પણ નહીં એવા જીવ સિદ્ધ જ હોઈ શકે છે અને તે પર્યાપ્ત તેમજ અપ મોથી ઓછા છે. તેમની અપેક્ષાએ અપર્યાપ્તક જીવ અનન્ત ગણે છે કેમકે સાધારણ વનસ્પતિ કાયના જીવ અનતગણુ છે અને તે સદા અપર્યાપ્ત ઘણું જ મળી આવે છે. તેમની અપેક્ષાએ પર્યાપ્ત જીવ સંખ્યાતગણુ છે. સત્તરમું પર્યાપ્તક દ્વાર સમાપ્ત છે ૨૨ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ७८ Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ એવં બાદરાદિ એવં અસંજ્ઞી જીવોં કા અલ્પબદુત્વ સૂકમ દ્વારા વક્તવ્યતા શબ્દાર્થ–(gfસ મતે) હે ભગવન્! આ (નવા સમાજ દ્વારા નો સદમ નો વાયરા વ) સૂમ બાદર તથા ને–સૂક્ષમ નો બાદર માં (જરે રે તિ) કણ કેનાથી (શા વા વા વા તુ0 વા વિરેનાદિયા ના) અ૮૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (!) હે ગૌતમ! ( સ વા નવા નો સુદુ નો વીચા) બધાથી ઓછા જીવ નો સૂમ ને બાદર છે (વારા શાંત કુબા) બાદર અનન્ત ગણા તે (સુહુમાં બસંજ્ઞાતિ) સૂક્ષ્મ અસંખ્યાતગણુ છે. હવે સૂકમ દ્વારની અપેક્ષાએ જીવન અપ બહુત્વનું કથન કરે છે ટીકાર્ય–શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ સૂમ બાદર તથા નો સૂમ, નો બાદર અર્થાત્ સિદ્ધ છમાંથી કેણ કેની અપેક્ષાએ અલ૫, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? - શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ બધાથી ઓછા જીવ નેસૂકમનખાદર છે કેમકે એવા જીવ સિદ્ધ છે અને તે સૂક્ષ્મ જીવ રાશિ અને બાદર રાશિની અપેક્ષાએ અનન્ત છે. બાદર અથોત્ સ્કૂલ જીવ અનન્તગણુ છે, કેમકે બાદર નિગોદના જીવ સિદ્ધોની અપેક્ષાએ પણ અનતગણ અધિક છે. બાદર ની અપેક્ષાએ સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણુ છે. કેમકે બાદર નિગદની અપેક્ષાએ સૂમ નિગોદ જીવ અસંખ્યાતગણ અધિક છે. અઢારમું સૂફમદ્વાર સમાપ્ત. . ૨૩ | સંગ્નિદ્વાર વક્તવ્યતા. પદાર્થ_ (@pfari મને?) હે ભગવન આ (નીવા સત્ની, અનનીળ નોની નોગસળી) સંસી અસંસી અને સંજ્ઞી–અસંજ્ઞી માં (રે હિંતો) કણ કેનાથી (H[ વા વા વા તુસ્ત્રા વા વિસાદિયા વી?) અ૫, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે ? (ચT !) હે ગૌતમ ! (અથવા નવા સt) બધાથી ઓછા જીવ સંજ્ઞી છે (ઝom અજંતા ) અસંસી જીવ અનન્તગણું છે ટીકાથે--હવે સંજ્ઞી દ્વારની અપેક્ષાએ છાનું અ૫ બહુત દેખાડે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! આ સંસી, અસંજ્ઞી અને નસંજ્ઞી ન અસંજ્ઞી જેમાં કેણ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! બધાથી ઓછા જીવ સંજ્ઞી છે, કેમકે વિશિષ્ટ મનવાળા જીવ જ સંજ્ઞી કહેવાય છે અને એવા જીવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ બધાથી ઓછા છે. સંસિયેની અપેક્ષાએ નસંજ્ઞી–ન અસંસી અનન્તગણુ છે, કેમકે એવા જીવ સિદ્ધ છે અને તેઓ સંસિયેની અપેક્ષાએ અનન્ત ગણું છે, તેમની અપેક્ષાએ પણ અસંજ્ઞી જીવ અનન્તગણા છે, કેમકે વનસ્પતિકાયિક આદિ જીવ અનન્ત ગણા છે અને તેઓ બધા સિદ્ધોથી પણ અનન્ત ગણા અધિક છે. ઓગણીસમું સંગ્નિદ્વાર સમાપ્ત છે ૨૪ ભવ્યાભવ્યાદિ કા સ્વરૂપ ભવસિદ્ધિદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ –(Pufસ મંતે !) હે ભગવાન ! આ (નીવાળ મસિદ્ધિચાi સમવસિદ્ધિાળે નોમસિદ્ધિ ને રમવસિદ્ધિચાળ ચ) ભવસિદ્ધિ, અભવસિદ્ધિ, તથા ભવસિદ્ધિક–અભવસિદ્ધિકેમાં (વેરે ચદ્દિતો) કેણ કોનાથી (બMા વા વય વા તુલ્ય વા વિસાદિયા ) અલ્પ, ઘણા, તુલ્ય કે વિશેષાધિક છે ? (ચમા !) હે ગૌતમ ! (સંવત્યોવા રીવા મવસિદ્ધિયા ) અભયસિદ્ધિક જીવ સૌથી ઓછા છે. (જો મવસિદ્ધિયા જો મવસિદ્વિચા મળતા ) ને ભવસિદ્ધિક ને અભવસિદ્ધિક અનંત ગણ છે, (મસિદ્ધિયા ૩irt) ભવસિદ્ધિક અનંતગણું છે. મારા ટીકાર્થ––હવે ભવસિદ્ધિકદ્વારની અપેક્ષાએ જેનું અ૫ બહુત કહેવામાં આવે છે, એ સંબંધમાં ગૌતમ સ્વામી શ્રી કહે છે કે-હે ભગવદ્ આ ભવસિદ્ધિક અર્થાત્ મેક્ષ ગમન એગ્ય-ભવ્ય જીવ અભયસિદ્ધિકો મોક્ષ ગમનને અયોગ્ય છે તથા ને ભવસિદ્વિક–ને અભયસિદ્ધિકે અર્થાત સિદ્ધજીમાંથી કેણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–ગૌતમ ! બધાથી ઓછા જીવ અભયસિદ્ધિક અર્થાત અભવ્ય છે, કેમકે તેઓ જઘન્ય યુક્તાનંત પ્રમાણ વાળા છે, અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે– ઉત્કૃષ્ટ પરીતાનન્ત માં એક સંખ્યા મેળવવાથી જઘન્ય યુક્તાનન્તનું પ્રમાણ આવે છે, અભવ્ય જીવ એટલાજ છે, ને ભવસિદ્ધિક ને અભવસિદ્ધિક તેથી અનન્તગણ અધિક છે. કેમકે જે ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી, એવા જીવ સિદ્ધ છે અને તેઓ અજઘન્યત્કૃષ્ટ યુક્તાનઃ સંખ્યા વાળા છે. તેમની અપેક્ષાએ પણ ભવસિદ્ધિક અર્થાત ભવ્ય જીવ અનન્ત ગણા છે, કેમકે સિદ્ધ એક ભવ્ય નિગોદ રાશિના અનન્તમાં ભાગ છે અને આવી ભવ્ય નિગેદ રાશિ લેકમાં અસંખ્યાત છે. વીસમું ભવસિદ્ધિકદ્વાર સંપૂર્ણ છે ૨૫ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૮૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્માધર્માસ્તિકાય જીવ કે અલ્પ બહુત્વના નિરૂપણ અસ્તિકાકઢાર વકતવ્યતા શબ્દાર્થ-(પત્તિળ મતે !) હે ભગવન્ આ (ધર્મચિય) ધર્માસ્તિકાય (બી સ્થિ૪) અધર્માસ્તિકાય (સ્થિર) આકાશસ્તિકાય (નીવથિય) જવાસ્તિકાય (ાથિય) પુદ્ગલાસ્તિકાય (ધ્રાસમાળ ચ) અને અદ્ધાસમય કાળથી ( જયહિંતો) કેણુ કોનાથી (બg પા થયા વા તુ યા વિના હિયા વા) અ૫, વધારે, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (રHI !) હે ગૌતમ (ધર્મવિર) ધર્માસ્તિકાય (કપચિU) અધમસ્તિકાય (ગા સા0િાર) આકાશાસ્તિકાય (gi સિનિ તુરા) આ ત્રણે બરાબર છે (થવા) દ્રવ્યની અપેક્ષાએ (દાથવા) બધાથી ઓછા છે (નીવસ્થિT) જીવાસ્તિકાય (પતૃયાણ) દ્રવ્યની અપેક્ષાએ (અનંતકુળ) અનન્તગણ છે (78થિયાણ) પુદ્ગલાસ્તિકાય (શ્વેવાણ અનંતકુળ) દ્રવ્યની અપેક્ષાએ અનન્તગણ છે (દ્ધિારમા વયાપ અનંતકુળ) અકાલ દ્રવ્યની અપેક્ષાએ અનતગણ છે. (ત્તિ મરે !) હે ભગવન્! (ધમથિય ધમ્મરિયર બાસાિચચિવાચ-વાચૈિવાય બદ્ધારમાળ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશા સ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા કાળ (ટૂચાઈ) પ્રદેશની અપેક્ષાએ (જે હિંતો) કેણુ કેનાથી (કાવ વા વદુગાવાતુ વા વિ. સાહિરા વા ?) અ૯પ ઘણુ તુલ્ય અગર વિશેષાધિક છે? (Tોચમા !) હે ગૌતમ ! (ધમૅથવા અધમ્મવિIC રો વિ તુષ્ટા vgયા સવOોવા) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે બને પરસ્પર સરખા છે અને પ્રદેશથી બધાથી અલ્પ છે (નીવવિજાણ Tuસંચાઇ મંતળે) જવાસ્તિકાય પ્રદેશની અપેક્ષાથી અનન્તગણુ છે (ાથિયા પરચા મંત") પુદ્ગલસ્તિકાય પ્રદેશની અપેક્ષાએ અનન્તગુણિત છે (દ્ધાસમ ઉપદ્રયાણ Avim) અદ્ધાસમય પ્રદેશની અપેક્ષાએ અનન્તગણુ છે (બાસથિા પરચા પત્તળ) આકાશાસ્તિકાય પ્રદેશની અપેક્ષાએ અનન્તગણુ છે !) (ાચ ળ મરે!) હે ભગવન્! આ ધર્માયિક્ષ) ધર્માસ્તિકાયના (વઘાસચT) દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાઓ (ચરે યતિ) કણ કેણાથી (બM વા વદુચા થા તુ યા વિણેસાદિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? ) (જો !) હે ગૌતમ ! (બ્રોવે ધર્મથિયાર વ્રયાણ) બધાથી ઓછા એક ધર્માસ્તિકાય છે, દ્રવ્યની અપેક્ષાએ (જે રેવ પાસZથી સંmT) પ્રદેશની અપેક્ષાએ તેજ અસંખ્યાતગણી છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ (યસન્ મતે ! પયિાયક્ષ ) હે ભગવન્ આ અધર્માસ્તિકાયના (વ્યદુવÄદુચા) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાથી ( જ્યરે હિંતો અપ્પા યા વધુચા યા તુન્દ્રા વા વિસેસિયા વા) એછા વધારે તુલ્ય અથવા વિશેષાધિક છે ? ( જોયમા ! ) હે ગૌતમ ! (સથોવે ો બધથિાર્ દુચા) સૌથી ઓછા એક અધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ છે, (સે ચેત્ર પસદયાદ્ અસંતુજ્ઞનુì) પ્રદેશેાની અપેક્ષાએની એજ અસ’ખ્યાતગણુા છે. (ચલ ગ મતે ! વાસચિત્રાયમ્સ) હે ભગવન્ ! આ આકાશાસ્તિકાયના (ટ્વટ્ટુપસદૃયા) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ (વરે યતિો) કણ કાનાથી (બબ્બા વા વધુચા વા તુōાવા વિશેસાાિ) અલ્પ, ઘણા, તુલ્ય અગર તો વિશેષાધિક છે ? (તોયમા !)હું ગૌતમ ! (સવ્વસ્થોવે ને આવાસચિત્રાણ તન્નવ્રૂયાપ) ખધાથી એછા એક આકાશાસ્તિકાય છે દ્રવ્યની અપેક્ષાએ (તે ચૈવ સદૃયાણ બાંતનુને) તેજ પ્રદેશેાની અપેક્ષાએ અનન્તગણા છે) (ચમ્સ ાં મતે ! લીસ્થિાચલ) હે ભગવન્ ! આ જીવાસ્તિકાયના (દુસદુયા) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ (જ્યરે યતિો) કાણુ કેાનાર્થી અલ્પા વાયદુરાવા તુક્કા વા વિસસાહિયા વા અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા !) હે ગૌતમ ! (સવ્વવ્યોને નીયસ્થિવા યુવત્રચા) દ્રવ્યની અપેક્ષાએ મધાથી ઓછા જીવાસ્તિકાય છે (તે ચેવ પસદુચા પલે તુમે) તેજ પ્રદે શાની અપેક્ષાએ અસંખ્યાતગણા છે (વસ ાંતે ! પોચિાચરસ :દુસરૃચા) હે ભગવન્ ! આ પુદૂગલાસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ (ચરે જ્યોતિì) કાણુ કાનાથી (બળા વા વા વા તુચ્છ વા વિવેત્તાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ (નોયમા !) હે ગૌતમ ! (સવ્વસ્થોને પાચિાણ વવદુચાપ) બધાથી ઓછા પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ છે (તે ચેત્ર સટ્ટુચા સલે ગુને) તેજ પ્રદેશાની અપેક્ષાએ અસંખ્યાતગણા છે . (બદ્રાસમÇ ન પુચ્છિન્નરૂ વત્તા માવા) કાળના વિષયમાં પ્રશ્ન ન કરવા કેમ કે તેમાં પ્રદેશ નથી (પત્તળ મતે !) હે ભગવન્ ! આ (ધર્મચિન્નાય-ધર્મસ્થિવાય આશાસચિવાય—નીથિાય—પોયિાય,બદ્ધા સમચાાં) ધર્માસ્તિકાય, અધર્મોસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયના (જ્વળ દુચાણ ૨) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ (રે યતિો) કાણુ કાનાથી (અપ્પા વા વા વા તુરાવા વિષેસાાિ વા) અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? (નોચમાં !) હૈ ગૌતમ ! (ધમ્મચિાણ) ધર્માસ્તિકાય (ધમ્મચિાણ) અધમૌસ્તિકાય (બાસસ્થિા) આકશાસ્તિકાય (પ તિમ્નિ વિ) આ ત્રણે (૩૪) તુલ્ય (વ્વર્યા સવ્વસ્થોવા) દ્રવ્યની અપેક્ષાથી બધાથી અલ્પ (ધમ્મથિજાણ અધમ્મચિાપ ચ ઇન ફોમ્નિ વિ તુા) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ અન્ને તુલ્ય છે (સકૂચા અન્ન વેજ્ઞનુળા) પ્રદેશાની અપેક્ષાએ અસંખ્યાત ગણા છે. (નીચિારયા અનંતનુને) જીવાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ અનન્તગણા છે (તે ચેત્ર પસયા) તેજ પ્રદેશની અપેક્ષાએ (સલેનુને) અસંખ્યાતગણા છે (પોવાહત્યિાર ફ્ઘ્ધટૂયાણ બાંતાળે) પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાથી અનંતગણા છે. (સે ચેવ સાપ) તેજ પ્રદેશાની અપેક્ષાથી (સંઘેનમુળે) અસંખ્યાતગણા છે (જ્ઞદાસમ) અદ્ધાસમય (બૅટ્સટ્ચા અનંત. શુળે) દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અનન્તગણા છે (આવાસયિા) આકાશાસ્તિકાય (સર્વાઇ) પ્રદેશાની અપેક્ષાએ (અવંતકુળ) અનન્તગણા છે હવે અસ્તિકાયની અપેક્ષાએ અલ્પ મહુત્વની પ્રરૂપણા કરે છે ટીકા –શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેડે ભગવન્ ! આ ધર્માસ્તિકાય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ અર્ધાસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયમાંથી દ્રવ્યની અપેક્ષાએ કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે; શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, કેમકે ત્રણે એક એક સંખ્યાવાળા છે, એ કારણે એ બધાથી ઓછા છે. જીવાસ્તિકાય આ ત્રણેથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા છે અને તેએ પ્રત્યેક પૃથક્ પૃથક્ દ્રવ્યજ છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી અનન્ત ગણા છે. કેમકે પરમાણુ, દ્વિપ્રદેશી આદિ સ્મુધ સ્વતંત્ર દ્રવ્ય છે. સામાન્ય રૂપે તેઓ ત્રણ પ્રકારના છે-પ્રયાગ પરિણત, મિશ્રપરિણત અને વિસન્નાપરિણત, તેમાંથી ફ્કત પ્રયાગ પરિણત પુગલ પણ જીવાથી અનન્ત ગુણિત છે. તેના સિવાય એક એક જીવ અનન્ત-અનન્ત જ્ઞાનાવરણીય દશનાવરણીય વેદનીય આદિ ક પરમાણુએથી સંબદ્ધ છે. પ્રયાગ પરિણુત પુગલાની અપેક્ષાએ પણ વિજ્રસાપરિણુત પુદ્ગલ અનન્તગણા છે આ પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે- બધાથી ઓછા પુદૂગલ પ્રયાગ પરિણત છે, મિશ્ર પરિણત તેમનાથી અનન્ત ગણા છે અને વિસસા પરિણત તેમનાથી પણ અનન્ત ગુણિત છે' એ રીતે દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાયથી પુટ્ટુગલાસ્તિકાય અનન્તગણુા છે. પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ અદ્ધાકાલ દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા છે. અહ્વાસમય કાળને કહે છે. તે કાળ દ્રવ્યની દૃષ્ટિએ પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ અનન્તગુણિત છે. ભવિષ્યકાળમાં એક પરમાણુ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ દશ પ્રદેશી ત્યાં સુધી કે સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અને અનન્ત પ્રદેશી સ્કધની સાથે મળીને અનન્ત પરિણામેાને ધારણ કરશે. તેથી જ એક જ પરમાણુના ભાવી સંચાગ અનન્તગણા છે અને તે અનન્ત સયેગ ભિન્ન-ભિન્ન કાળામાં થનાર છે. જે કેવળજ્ઞાનથી જણાય છે. અને જેમ એક પરમાણુના ભાવિ સચેગ અનન્ત છે તેજ પ્રકારે બધા દ્વિપ્રદેશી આદિ સ્કન્ધાના પણુ વિભિન્ન કાળેામાં થનારા અનન્ત સચેાગ છે એજ પ્રકારે ક્ષેત્રની દૃષ્ટિએ પણ એક એક પરમાણુના ભાવી સંધે અનન્ત છે. આ પરમાણુ અમુક કાળમાં અમુક કાશપ્રદેશમાં અવગાહન કરશે અને બીજા સમયમાં ફાઈ ખીજા પ્રદેશમાં જેમકે એક પરમાણુના ભાવી સંચેગ અનન્ત છે, તે પ્રકારે બધા પરમાણુના સમજી લેવા જોઈએ તેજ પ્રકારે દ્વિપ્રદેશી 'ધથી લઈ ને અનન્ત પ્રદેશી કોંધ સુધીમાં પ્રત્યેક વિભિન્ન આકાશ પ્રદેશમાં અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૮૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહન કરશે તેથીજ ભિન્ન ભિન્ન કાળામા થનારા ભાવી સાગ અનન્ત છે એજ રીતે કાળની અપેક્ષાએ પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયની સ્થિતિવાળા એ આદિ સમયાની સ્થિતિવાળા છે. એ પ્રકારે એક જ પરમાણુના એક આકાશ પ્રદેશમાં ભાવી સાગ અસંખ્યાત થાય છે; ફી વારંવાર એ આકાશ પ્રદેશોમાં કાળનુ પરિવર્તન થતાં કાળની અપેક્ષાએ પણ ભાવી સચાગ અનન્ત થાય છે. જેમ એક પરમાણુના વિષયમાં કહેલું છે, તે જ રીતે અધા પરમાણુ, દ્વિપ્રદેશી બંધ આદિ પ્રત્યેકના કાળની અપેક્ષાએ ભાવી સચાગ અનન્ત સમજી લેવા જોઇએ. એ જ પ્રકારે ભાવથી સમજવું જોઇએ યથા આ પરમાણુ આ કાળમાં એક ગુણુ કાળા થશે. એ પ્રકારે એકજ પરમાણુના ભિન્ન-ભિન્ન કાલીન સચૈાગ અનન્ત છે. અને જેમ એક પરમાણુના તે જ પ્રકારે બધા પરમાણુએ તેમજ દ્વિપ્રદેશી આદિ સંધોના પૃથ-પૃથક્ અનન્ત સ યેગી ભાવની અપેક્ષાએ છે. આ રીતે વિચાર કરવાથી એકજ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાષ વિશેષના સમ્બન્ધી અનન્ત ભાવી સમય સિદ્ધ થાય છે. અને જે વાત એક પરમાણુના વિષયમાં છે, તેજ બધા પરમાણુએ તેમજ દ્વિ પ્રદેશિક આદિ સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવી જોઈએ. આ બધુ પરિણમનીલકાળ નામક વસ્તુના સિવાય અને પરિણમન શીલ પુદૂગલાસ્તિકાય આદિ વસ્તુએના વિના સંગત નથી થઈ શકતુ. કહ્યું પણ છે કે-‘ભાવી કાલની વિદ્યમાનતા હૈાય તે જ ભાવી સયાગ સચેગ ખની શકે છે અને અસત્ પદાર્થોના સંચાગ થઈ નથી શકતુ. તેથીજ પુદૂગલાસ્તિકાય આદિને પણ અસત્ જ માનવું જોઇએ. જે રીતે પરમાણુ, દ્વિદેશિક આદિ સ્કન્ધામાંથી પ્રત્યેકના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વિશેષના સમ્બન્ધથી અનન્તભાવી અદ્ધાકાલ પ્રતિપાદિત કરાએલ છે, તેજ રીતે ભૂત અદ્ધાકાળ પણ સમજી લેવા જોઇએ. એ રીતે અહ્વાકાલ પુદ્ગલાસ્તિકાયથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા સિદ્ધ થાય છે. હવે ધર્માસ્તિકાય આદિના પ્રદેશાની અપેક્ષાએ અલ્પ, બહુત્વ બતાવાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્ ! આ ધર્માસ્તિકાય અધર્માસ્તિ કાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અટ્ઠા સમયમાં પ્રદેશેની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ધર્માસ્તિકાય, અને અધર્મોસ્તિકાય, આ બન્ને પ્રદેશથી સરખા છે. એ બન્નેના પ્રદેશ લેાકાકાશના પ્રદેશેાની ખરાખર જ છે તથા અન્ય દ્રબ્યાની અપેક્ષાએ તેમના પ્રદેશ બધાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઓછા છે. આ બન્નેની અપેક્ષાએ જીવાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણા છે, કેમકે જીવ દ્રવ્ય અનન્ત છે અને તેમનામાંથી પ્રત્યેકના પ્રદેશ કાકાશના પ્રદેશની બરાબર છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદગલાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણુ છે, કેમકે પુદ્ગલની અન્ય વર્ગણાઓને જ લેવામાં આવે જીવના એક એક પ્રદેશ અનન્ત અનન્ત કમ પરમાણુઓથી આવૃત્ત છે અર્થાત્ જીવના પ્રત્યેક પ્રદેશના સાથે અનન્ત-અનન્ત કામણ વર્ગણના પરમાણુ ચાટેલા હોય છે, તેથી જ સ્વાભાવિક રીતે આ સિદ્ધ થઈ જાય છે કે જીવા. સ્તિકાયના પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ અનન્ત ગુણિત છે. કમ વગણથી અતિરિક્ત દારિક, વિકિય આદિ અન્ય અનેક વર્ગણ પણ છે. પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ પણ અદ્ધાકાળને પ્રદેશ અનન્ત ગુણિત છે કેમકે એક એક પુદ્ગલાસ્તિકાયના આગળ કહ્યા અનુસાર, વિભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના સમ્બન્ધના કારણે અતીત અને અનાગત સમય અનન્ત અનન્ત છે. અદ્ધાકાળની અપેક્ષાએ આકાશારિતકાય પ્રદેશની દષ્ટિએ અનન્ત ગણું છે, કેમકે અલકાકાશ અનન્ત અસીમ છે. હવે ધર્માસ્તિકાય આદિના દ્રવ્ય અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ અ૯૫ બહુત્વ પ્રરૂપિત કરે છે 1 શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન ! આ ધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશમાં કોણ કેનાથી અલ્પ, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ બધાથી ઓછા એક છે અને પ્રદેશોની અપેક્ષાએ તે અસંખ્યાત ગણું છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! અધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશમાં કે જેનાથી અ૫, ઘણા, તુલ્ય અગરતે વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-બધાથી ઓછા અધર્માસ્તિક દ્રવ્યની અપે. ક્ષાએ છે કેમકે તે એક દ્રવ્ય જ છે, પરંતુ અસંખ્યાત પ્રદેશી હોવાના કારણે પ્રદેશની દષ્ટિએ તે અસંખ્યાત ગણું છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ આકાશાસ્તિકાયનું અ૫ બહત્વ શું છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! આકાશાસ્તિકાય દ્રવ્યની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ८६ Page #100 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ બધાથી અ૮૫ છે કેમકે એક છે. પરન્ત પ્રદેશોની અપેક્ષાએ તે અનન્ત ગણા છે અર્થાત્ તેમના પ્રદેશ અનન્ત છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યથી આકાશાસ્તિકાય એક છે અને પ્રદેશ અનન્ત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોથી તેને અનન્ત ગણું કહેવું જાઈએ. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં કોણ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિ કાય અલ્પ છે અને પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે, કેમકે એક એક જીવના કાકાશના પ્રદેશના બરાબર અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ પુદગલાસ્તિકાયમાં કેણુ કેનાથી અપ, ઘણું, તુલ્ય અગરતે વિશેષાધિક છે? * શ્રી ભગવાન ઉત્તર આપે છે–દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ઓછા છે, કેમકે પ્રદેશથી દ્રવ્ય ઓછાં જ હોય છે. પ્રદેશની અપેક્ષાએ તે અસંખ્યાત ગણા છે. પ્રશ્ન કરી શકાય છે કે લેકમાં અનન્ત પ્રદેશ સર્કંધ ઘણા છે. તેથી જ પગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોથી અનન્ત ગણા હોવા જોઈએ, અસંખ્યાતગણું નહીં? તેનું સમાધાન કરવા માટે કહ્યું છે કે “દ્રવ્યની દૃષ્ટિએ અનન્ત પ્રદેશી સ્કન્ધ બધાથી સ્વ૯૫ છે, પરમાણુ પુદ્ગલ તેમની અપેક્ષાએ અનન્ત ગણા છે, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સંખ્યાત ગણું છે અને અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત ગણું છે” આ કથન આગળ કરવામાં આવશે. તદનુસાર અનન્ત પ્રદેશી ઔધ અત્યન્ત અલ્પ છે અને પરમાણુ તેમની અપેક્ષાએ અત્યધિક છે અને તેઓ બધા પૃથક પૃથક દ્રવ્ય છે, એ કારણે અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાત ગણું જ છે. આ પ્રકારે પગલાસ્તિકાય પ્રદેશની દષ્ટિએ અસંખ્યાત ગણાજ હોઈ શકે. અનન્તગણ થઈ શકતા નથી. અદ્ધા સમય અર્થાત્ કાલ દ્રવ્યના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશના અન્ય બહત્વને લઈને પ્રશ્ન ન કરે જોઈએ કેમકે કાળને પ્રદેશ નથી હોતા. પ્રશ્ન કરી શકાય છે કે કાલ દ્રવ્ય જ છે તેને પ્રદેશ નથી, આ વિષયમાં યુક્તિ કઈ છે? જેમ અનન્ત પરમાણુઓનો સમૂહ રૂપ સ્કન્ધ દ્રવ્ય કહેવાય છે અને તેના અવયવ પ્રદેશ કહેવાય છે, તે જ રીતે સંપૂર્ણ કાળને દ્રવ્ય અને તેના અવયને પ્રદેશ કહી શકાય છે? તેને ઉત્તર આ છે કે અહીં દષ્ટાન્ત અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ દાક્ટનિકમાં મહાન વિષમતા છે જ્યારે પરમાણુ પરસ્પર સાપેક્ષ થઈને અર્થાત્ એકમેક થઈને પરિણત થાય છે ત્યારે તેમને સમુદાય સ્કન્ધ કહેવાય છે જે તે પરમાણુઓ પરસ્પર નિરપેક્ષ હોય તે તેમના સમૂહને સ્કન્ય નથી કહિ શકાતે. અદ્ધા સમય પરસ્પર નિરપેક્ષ છે. સ્કન્ધના સમાન પરસ્પર સાપેક્ષ દ્રવ્ય નથી. જ્યારે વર્તમાન સમય હોય છે તો તેના આગળ અને પાછળના સમયનો અભાવ હોય છે. તેથી જ તેમનામાં સ્કન્ધ રૂપ પરિણામને અભાવ છે અને તેજ કારણે અદ્ધાસમયના પ્રદેશને અભાવ કહેલ છે. અદ્ધાકાલ પૃથક પૃથક દ્રવ્ય છે. હવે પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ બધાના એક સાથે દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલપ બહત્વ બતાવાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાંથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ કેણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે પરસ્પરમાં તુલ્ય છે. કેમકે ત્રણે એક એક દ્રવ્ય છે, તેથીજ બધાથી ઓછા છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બન્ને પ્રદેશોની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે પરંતુ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે અને અધર્માસ્તિકાય પણ એક છે. પણ બન્નેના પ્રદેશ અસંખ્યાત—અસંખ્યાત છે, તેમના પ્રદેશોમાં કેઈ ન્યૂનાધિકતા નથી. એ કારણે દ્રવ્યથી પ્રદેશ અસંખ્યાત ગણે છે. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી અતઃગણું છે કેમકે જીવે દ્રવ્ય અનન્ત છે. જીવાસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણું છે, કેમકે એક–એક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ થાય છે. પ્રદેશ રૂપ જીવાસ્તિકાયથી દ્રવ્ય રૂપ પુદ્ગલાસ્તિકાય અનન્તગણુ છે, કેમકે જીવના એકએક પ્રદેશની સાથે અનન્ત અનન્ત કર્મપુદ્ગલ દ્રવ્ય સંબદ્ધ છે. દ્રવ્ય રૂપ પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ પ્રદેશ રૂપ પુદ્ગલાસ્તિકાય અસંખ્યાતગણું છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહેવાએલી છે, આગળ કહેવામાં આવનારા વચન આ વિષયમાં પ્રમાણ છે. તેની અપેક્ષાએ પણ અદ્ધાસમય દ્રવ્ય અને પ્રદેશથી અનન્તગણું છે. આ વિષયમાં પણુ યુકિત પહેલા કહેવાઈ ગઈ છે. અદ્ધા સમયની અપેક્ષાએ આકાશાસ્તિકાય પ્રદેશોની દષ્ટિથી અનન્તગણું છે, કેમકે આકાશાસ્તિકાય બધી દિશાઓમાં અનન્ત છે, તેમની ક્યાંય કોઈ સીમા નથી. જ્યારે અદ્ધાસમય ફકત મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. એકવીસમું અસ્તિકાય દ્વાર સપૂર્ણ છે ૨૬ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ८८ Page #102 -------------------------------------------------------------------------- ________________ જીવ એવં પુદ્ગલ કે અલ્પ બહુત્વ કા કથન ચરમદ્વાર વક્તવ્યતા શબ્દા -(નાનં તે !) હે ભગવન્ ! આ (લીવાળું માળ અરિમાળ ય) ચરમ અને અચરમ જીવામાં (જ્યરે ચહિતો) કાણુ કાનાથી (બા વા મહુવા વા તુલ્હા વા વિસેલાાિ યા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા) હૈ ગૌતમ ! (સમ્બન્ધોવા નીવા ગરિમા) અચરમ જીવા બધાથી ઓછા છે. (વિમા બળતળા) ચરમ અનન્ત ગણા છે હવે ચરમદ્વારને લઇને જીવાના અલ્પ અહુત્વનું પ્રરૂપણ કરાઇ રહ્યું છે ટીકા –શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવત્ આ ચરમ અને અચરમ જીવામાં કેણુ કાનાથી અધિક, અલ્પ, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હૈ ગૌતમ ! બધાથી એછા જીવ અચરમ અર્થાત્ અભવ્ય અને સિદ્ધ છે, કેમકે અભવ્યા અને સિદ્ધોનુ ચરમપણું નથી હતું. એ બન્ને મલિને પણ અજધન્યત્કૃષ્ટ અનન્ત જ ડાય છે. ચરમ અર્થાત્ ભવ્યજીવ તેમની અપેક્ષાએ અનન્તગણા છે, કેમકે તેમનુ અજધન્યત્કૃષ્ટ અનન્તાનંત પરિમાણુ છે, જેના ચરમ ભવના સભવ છે તેએ પણ ચરમભવની યાગ્યતાને કારણે ચરમ કહેવાય છે. ખાવીસમું ચરમ દ્વાર સમાપ્ત ॥ ૨૭ ॥ જીવદ્વાર વક્તવ્યતા શબ્દા—(સિનં મતે !) ભગવન્ ! આ (નીવાળ) જીવા (શેખજાi) પુગલે (બઢા સમયાન) અદ્ધા સમયેા (સજ્જ યુવાનં) સર્વાં દ્રવ્યા (સન્ન પણસાળ) સ`પ્રદેશો (સવ્વપજ્ઞવાળ ચ) અને બધા પર્યાયામાં (રે રે િતો) કેણુ કાનાથી (અપ્પા વા વધુચા થા તુા વા વિસેલાયિા ?) અલ્પ ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (ગોયમા !) હૈ ગૌતમ ! (સઘ્ધધ્ધોવા ીવા) જીવ બધાથી ઓછા છે (પોખ્ખા અગતનુળા) પુદ્ગલ અનન્તગણા છે ( अद्धा समया अनंतगुणा ) અદ્ધા સમય અનન્ત ગણા છે (સવ્વ યુગ્ગા વિસેસાિ) સવ દ્રવ્ય વિશેષાધિક છે. (સઘ્ધ પપ્પા બળતનુળા) સ પ્રદેશ અનન્ત ગણા છે (સવ્વપજ્ઞયા બળતગુળા) સ` પર્યાય અનન્તગણુા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ८८ Page #103 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ- હવે જીવ દ્વારને લઈને અલપ બહત્વની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ આ છ પુદ્ગલ, અદ્ધાસમ સમસ્ત દ્રવ્યો, સમસ્ત પ્રદેશો, અને સમસ્ત પર્યાયમાં કોણ કોનાથી અ૫ અધિક તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! બધાથી ઓછા જીવ છે. જે થી પુદ્ગલ અનન્ત ગણા છે. પુદ્ગલેથી અદ્ધાસમય અનન્ત ગણે છે, અદ્ધા સમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે પુદ્ગલથી અનન્ત ગણું હોવાથી પ્રત્યેક અદ્ધા સમય પણ દ્રવ્ય છે, તેથી દ્રવ્યના નિરૂપણમાં તેમને પણ ગ્રહણ કર્યા છે અને સાથે જ સમસ્ત જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય, ધર્મ અધમ, તેમજ આકાશાસ્તિકાય દ્રવ્યને મેળવેલા છે. અને તે બધા મળીને પણ અદ્ધાસમયનો અનન્ત ભાગ હોવાના કારણે તેમને મેળવી દેવાથી પણ અદ્ધાસમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક જ થાય છે. સર્વદ્રવ્યોની અપેક્ષાએ સર્વ પ્રદેશ અનન્ત ગણુ છે, કેમકે આકાશ અનન્ત પ્રદેશ છે. સર્વ પ્રદેશની અપેક્ષાએ સર્વ પર્યાય અનન્ત ગણા છે, કેમકે એક–એક આકાશ પ્રદેશમાં અનન્ત-અનન્ત અગુરૂ લઘુ પર્યાય વિદ્યમાન છે. તેવીસમું જીવ દ્વાર સમાપ્ત છે ૨૮ છે ક્ષેત્રાનુસાર જીવ પુગલોં કા નિરૂપણ ક્ષેત્ર દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ (ત્તિનુવા) ક્ષેત્રની અપેક્ષાએ (સત્રથવા લીલા) બધાથી ઓછા જીવ ( રૂટ્યોતિરિચોપ) ઊર્વક તિર્થંકલેકમાં છે (લોકો તિથિ) અલેક તિર્યક લેકમાં (વિસાયિા) વિશેષાધિક છે (તિથિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ સો) તિર્યક લેકમાં (સંવેજ્ઞનુIT) અસંખ્યાત ગણું છે (તેત્સુ ગુજા) શૈલેયમાં અસંખ્યાતગણ છે (૩ઢોર ) ઊર્વીલેકમાં અસંખ્યાત ગણું છે (મોરો વિણેસાહિ) અલેકમાં વિશેષાધિક છે. ટીકાથ–હવે ક્ષેત્ર દ્વારની અપેક્ષાએ અ૮૫ બહત્વની પ્રરૂપણ કરે છે ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછા જીવ ઊર્વલેક-તિર્થંકલેકમાં છે. ઊર્વ લેકના નીચેને પ્રદેશ પ્રતા અને તિથ્ય લેકના બધાથી ઊપરને આકાશ પ્રદેશ પ્રતર ઊર્વક તિર્યકલંક કહેવાય છે. અહિં આ સમજી લેવું જોઈએ ચૌદરાજ પરિમિત સંપૂર્ણ લેકના ત્રણ ભાગ છે–ઊર્વલોક, તિર્યલેક અને અલેક આ વિભાગો રૂચક પ્રદેશમાં હોય છે. રૂચકના નવસે જન નીચે અને નવસો જન ઊપર તિર્થંકલેક છે. તિર્થંકલેકના નીચે લેક છે અને ઊપર ઊર્વલક છે. ઊર્વક કાંઇક ઓછા સાત રજજુ પ્રમાણ છે અને એ લેક કાંઈક અધિક સાત રજજુ પ્રમાણ છે. આ બન્નેની વચમા અઢાર સો જન ઊંચો તિર્યક લેક છે. રૂચકના સમતલ ભૂમિભાગથી નવસો એજન જવાથી તિષ્ક ચકના ઊપર તિર્થંકલેક સમ્બન્ધી આકાશ પ્રતર છે જે એક પ્રાદેશિક છે. તે તિર્થંકલેકનું પ્રતર છે. તેના ઉપરનું એક પ્રદેશી આકાશ પ્રતર ઊર્વલક પ્રતર કહેવાય છે. આ બન્ને પ્રતને ઊર્વક તિર્થંકલેક કહે છે આ ઊર્વક તિર્યકર્લોકમાં સૌથી ઓછા જીવ છે. તેમની અપેક્ષાએ અલેક તિર્થંકલેકમાં જીવ વિશેષાધિક છે. અલેક ઊપરનું એક પ્રદેશી આકાશ પ્રતર અને તિર્થંકલેકના નીચેનું એક પ્રદેશી આકાશ પ્રતર અધોલેક તિર્થંકલેક કહેવાય છે. વિગ્રહ ગતિ કરતા અગર ત્યાંજ સ્થિત જીવ વિશેષાધિક છે. તિર્થંકલેકમાં જીવ તેમની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે કેમકે ઊપર જે બે ક્ષેત્રોનું કથન કર્યું છે, તેમની અપેક્ષાએ તિલકને વિસ્તાર અસંખ્યાત ગણે છે. તિર્યક લેકને જીની અપેક્ષાએ ત્રયલોક વતી જીવ અસંખ્યાત ગણુ છે. અહિ વિગ્રહ ગતિ કરી રહેલ ત્રણે લેકને સ્પર્શ કરનારા જીવનુંજ ગ્રહણ કરવું જોઈએ અને તે તિર્થંકલેકવતી જેથી અસંખ્યાત ગણિત છે. તેમની અપેક્ષાએ અલેકમાં વિશેષાધિક છે. કેમકે અલેક સાત રજજુથી પણ થડે વિશેષ પ્રમાણ વાળ કહેવાયેલ છે. આ રીતે ક્ષેત્રના અનુ સાર સામાન્ય રૂ૫થી જીવોનું અપ બહુત થયું છે ૨૯ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રાનુસાર નૈરયિકો કે અલ્પબદુત્વ કા વિચાર નરયિકાદિ-અપ બહુત્વ વક્તવ્યતા શબ્દાર્થત્તાવાણf) ક્ષેત્રના અનુસાર (વસ્થા નેરા તે ) બધાથી ઓછા નારકે લયમાં છે (બોટોતિરિચો જોવે ઝાળા) અલેક તિગ્લેકમાં અસંખ્યાતગણુ છે. (બોટો કડાકા) અધેલેકમાં અસંખ્યાત ગણું છે (ત્તાજુવાળ) ક્ષેત્રના અનુસાર (ઘોવા સિવિનોળિયા ૩રૂઢદ્યોતિરિચોY) બધાથી ઓછા તિર્યંચ ઊર્વલોક તિયક લેકમાં છે (બોટો રિરિસ્ટો વિસાયિા) અલેક તિર્થંકલેકમાં વિશેષાધિક છે (તિરિચો બસંકળTI) તિય કલેકમાં અસંખ્યાતગણું છે (તેરો વસંજ્ઞTI) લેકયમાં અસંખ્યાતગણે છે (વઢણ અસંવે. TIT) ઊર્વકમાં અસંખ્યાત ગણા છે (ટોપ વિષે સાદિયા) અધેહેકમાં વિશેષાધિક છે (વિજ્ઞાનુવા) ક્ષેત્રના અનુસાર (સવઘોવાનો રિવિરોળિળાશ) બધાથી ઓછી તિર્યંચની (ઉત્ક્રોઇ) ઊáલેકમાં (૩ઢોય સિરિયો રંm Tirt) ઊર્વક તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે (તૈોક સંsો ) ત્રિલોકમાં સંખ્યાત ગણું છે (બોરોય તિરિચો સTળાનો) અધેલક તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે (લોટો સંજ્ઞાળો) અલેકમાં સંખ્યાતગણી છે (તિરિસ્ટોર સાકાળr). તિર્યક લેકમાં સંખ્યાતગણી છે. (વેત્તાનુવા) ક્ષેત્રના અનુસાર (સવ્યસ્થા મજુમાં તે ) બધાથી ઓછા મનુષ્ય શૈલેયમાં છે (3gઢોતિરિચો સંવેજ્ઞTI) ઊર્વક તિય કલેકમાં અસંખ્યાતગણી છે (બોતિરિચો સર્વજ્ઞાળા) અલેક તિર્થંકલેકમાં સંખ્યાતગણુ છે (ઢો સTI) ઊર્વકમાં સંખ્યાતગણી (ગોર સંજ્ઞા) અધલેકમાં સંખ્યાતગણુ (સિરિયો સંવેTMrો) તિર્યકલોકમાં સંખ્યાતગણી છે. (દ્વિત્તાપુવાdi) ક્ષેત્રના અનુસાર ( મજુરતીબો તે ) બધાથી ઓછી માનુષીણી લેકયમાં છે (૩ઢઢોર તિરિચો નગુણાબો) ઊધ્ધ લેક તિર્થંકલેકમાં સંખ્યાતગણી (બલ્લો તિરિચો સંજ્ઞાળો) અધોલેક તિર્થંકલેકમાં સંખ્યાતગણી (3ઢોય સંજ્ઞrm) ઊર્બલકમાં સંખ્યાતગણી (ઝોટો સંmTબો) અલેકમાં સંખ્યાતગણી છે. તિરિચો સંહે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ Trશો) તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે. | (વિજ્ઞાનુવાdi) ક્ષેત્રના અનુસાર (સવૅલા જેવા વસ્ત્રો) બધાથી ઓછા દેવ ઊલકમાં છે (૩ોતિરિયો સંજ્ઞTTr) ઊર્વક તિર્થંકલેકમાં અસંખ્યાતગણુ છે (તે સંજ્ઞrt) લેયમાં સંખ્યાતગણું છે (બોજો રિચિહ્યોd સંદર) અલેક તિર્થંકલેકમાં સંખ્યાતગણું છે (કદ્દોરો સંવેHTળો) અધેલકમાં સંખ્યાલગણા છે (તિરિચો સંહેTIT) તિર્યક. લેકમાં સંખ્યાતગણુ છે વત્તાવાdoi) ક્ષેત્રની અપેક્ષાએ (સલ્વોવાળો રેલીબો) બધાથી ઓછી વીઓ (Ggzસ્ટોપ) ઊર્વીલેકમાં છે (3ઢોતિરિચો કલર્સ ગુજાબ) ઊર્વલેક તિર્યકલાકમાં અસંખ્યાતગણી છે (તેત્સોવરે સંવેઝTTrગો) રોલેકયમાં સંખ્યાતગણી છે (અડ્ડોટોતિથિ સંવેTUTળો) અધોલેક તિર્થંકલેકમાં સંખ્યાત ગણું છે (બોસ્ટો વેગ ગુખો) અલેકમાં સંખ્યાતગણી છે (તિચિન્હોપ સંવિઝTir) તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે. આનાથી પહેલાં ક્ષેત્રની અપેક્ષાએ સામાન્ય રૂપથી જીવોનું અલ્પ બહત્વ પ્રતિપાદિત કરાયું, હવે ચારે ગતિને લઈને તેમના અલ્પ બહત્વનું પ્રરૂપણ કરાય છે ટીકાઈ-ક્ષેત્રની દૃષ્ટિએ વિચાર કરાયતે બધાથી ઓછા નારક લેયમાં છે અર્થાત ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા છે. પ્રશ્ન થઈ શકે છે કે નારક જીવ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા કેવી રીતે થઈ શકે છે? અને તે બધાથી ઓછા કઈ રીતે છે? તેને ઉત્તર આ પ્રમાણે છે કેમેરૂ પર્વતના શિખર પર અથવા અંજન અગર દધિ મુખ પર્વતાદિના શિખર પર જે વાવડિયે છે. તેમાં રહેવા વાળા જે મત્સ્ય આદિ નરકમાં ઉત્પન્ન થનારા છે, તેઓ ઈલિકાગતિથી પિતાના આત્મ પ્રદેશને ફેલાવતા રહિને ત્રણે લેકને સ્પર્શ કરે છે અને તે સમયે તેઓ નારક જ કહેવાય છે, કેમકે તત્કાલ તેમની ઉત્પત્તિ નરકમાં થનાર છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ અને તે નરકાયુનું વેદન કરે છે. આ પ્રકારના નારક થોડાક જ થાય છે. તેથી જ તેમને બધાથી ઓછા કહેલ છે. ત્રિલોક સ્પર્શ નારકોની અપેક્ષાએ અલેક–તિર્થંકલેકમાં અસંખ્યાત ગણ નારક છે. અહિં અલેક તિર્યક લેકથી તેજ પૂર્વોક્ત આશય અર્થાત્ અલેકના ઊપર અને તિય કલેકના નિચલા બે પ્રતને સ્પર્શ કરવા વાળા સમજવા જોઈએ. આવા નારક અસંખ્યાત ગણા છે. કેમકે અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં રહેનારા ઘણું પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે તે પૂર્વોક્ત બે પ્રતિરોનો સ્પર્શ કરે છે. એ કારણે તેઓ ગેલેક્ય સ્પશી નારકેથી અસંખ્યાત ગણા છે, કેમકે તેમનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. મેરૂ આદિ ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત દ્વીપ સમુદ્ર રૂપ ક્ષેત્ર અસંખ્યાતગણું અધિક છે. એમની અપેક્ષાએ અલેકમાં નારક અસંખ્યાત ગણું છે. આ ક્ષેત્રના અનુસાર નારકોનું અ૮૫ બહત્વ છે. - તિર્યચેનું અ૫–બહત્વ ક્ષેત્રના અનુસાર બધાથી ઓછા તિર્યંચ ઊર્ધ લેક-તિર્યક લેકમાં છે. અર્થાત્ તિયક લેકના ઊપરવતી અને ઊર્વકના અધવત બે પ્રતોમાં છે. તેમની અપેક્ષાએ અલોક–તિર્યક લેકમાં અર્થાત અલેકના ઉપરના અને તિર્થો લેકના નીચલા બે પ્રતરોમાં વિશેષાધિક છે. એનું કારણ પૂર્વ સૂત્રની વ્યાખ્યામાં કહેવાઈ ગએલું છે. તેમની અપેક્ષાએ તિર્યક લેકમાં અસંખ્યાત ગણા છે. એમની અપેક્ષાએ પણ શૈલેયમાં અર્થાત્ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા તિર્યંચ અસંખ્યાત ગણ છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલું છે. શ્રેલેકય સ્પશી તિર્યંચાની અપેક્ષાએ ઊર્ધલેકમાં અર્થાત્ પૂર્વોક્ત ઉર્ધલક સંજ્ઞક પ્રતરમાં અસંખ્યાત ગણુ તિર્યંચ છે. એમની અપેક્ષાએ અધલોકમાં વિશેષાધિક છે. તિય"ચ સિનું અ૫–બહત્વ–ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછી તિયચ. નિયે ઊર્વલકને સ્પર્શ કરનારી છે, કેમકે મેરૂ આદિની વાપી આદિમાં પણ પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ વિદ્યમાન છે. તેમનું ક્ષેત્ર અલ્પ છે, તેથી જ તે બધાથી ઓછી કહેલી છે. તેમની અપેક્ષાએ ઊર્વક તિર્થંકલેકમાં અર્થાત ઊર્વિલક અને તિકલાકના બે પ્રતરને સ્પર્શ કરનારી તિર્યંચ સ્ત્રિ અસંખ્યાત ગણી છે. તેનું કારણ આ છે સહસ્ત્રાર દેવલેક સુધીના દેવ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ઢિમાં ઉત્પન્ન થઈ શકે છે અને શેષ કાયના જીવ પણ તેમાં ઉત્પન્ન થઈ જ શકે છે. જ્યારે સહસાર દેવલેક સુધીના દેવ અગર શેષ કાના જીવ ઊર્વલકથી તિછલકમાં પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થનારા હોય છે. ત્યારથી તિર્યંચનીના આયુષ્યનું વેદન કરે છે. તેના સિવાય તિર્યક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ લેવત પંચેન્દ્રિય સ્ત્રિ જ્યારે ઉર્ધ્વ લેકમાં દેવ રૂપથી અગર અન્ય કોઈ રૂપમાં ઉત્પન્ન થનારી હોય છે, ત્યારે તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને પિતાના ઉત્પત્તિ દેશમાં પિતાના આત્મપ્રદેશને ફેલાવે છે. તે સમયે ઉક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. તે બધી તે સમયે તિર્યકોનિક સ્ત્રિ છે, તેથી જ અસંખ્યાત ગણી કહેલી છે. તેમની અપેક્ષાએ ત્રણે લેકને સ્પર્શ કરનારી તિર્યંચ એિ. સંખ્યાત ગણી છે. જ્યારે અલેક ભવનવાસી, વ્યાનવ્યન્તર, નૈરયિક તથા અન્ય કાનાં જીવ ઊર્વ લેકમાં પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યારે ઉર્વલોકથી દેવાદિ કઈ અલોકમાં તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ સમુદ્રઘાત કરીને પિતાના આત્મ પ્રદેશને ફેલાવે છે તે ત્રણે લેકને સ્પર્શ કરે છે. એવા જીવ ઘણું છે તેથી જ તેમને સંખ્યાતગણું કહેવું તે સુસંગતજ છે. તેમની અપેક્ષાએ અલેક તિર્થંકલેકને સ્પર્શ કરનારી તિર્યકનિક સ્ત્રિય સંખ્યાત ગણું અધિક છે. ઘણા બધા નારક આદિ સમુઘાત કર્યા સિવાય જ તિર્થંકલેકમાં તિર્યંચ સ્ત્રીના રૂપમાં અલૌકિક ગ્રામમાં પણ ઉત્પન્ન થાય છે. તે સમયે તેઓ પૂર્વોકત બે પ્રતને સ્પર્શ કરે છે અને તિય ચ સ્ત્રીના આયુષ્યનું વેદન કરે છે. તેથી તેઓને સંખ્યાત ગણું કહી છે. એમની અપેક્ષાએ પણ એલેકમાં અર્થાત્ અલકના પ્રતરમાં વિદ્યમાન તિય"ચ સ્ત્રિ સંખ્યાત ગણી છે. એલૌકિક ગ્રામ અને બધા સમુદ્ર એક હજાર જન અવગાહ વાળા છે, તેથી ની સો જનથી નીચે મત્સી આદિ તિર્યંચ સ્ત્રિના સ્થાન છે. અને સ્થાન હોવાને કારણે પ્રચુર છે. એ કારણે તેમને સંખ્યાત ગણી કહેલ છે. તેમનું ક્ષેત્ર પણ સંખ્યાત ગણું અધિક છે. અલેકની અપેક્ષાએ તિક લેકમાં તિર્યંચ સ્ત્રિયો સંખ્યાત ગણું અધિક છે મનુષ્ય ગતિનું અ૫–બહત્વ–ક્ષેત્રની અપેક્ષાએ પ્રરૂપણ કરાય તે ત્રણે લેકમાં વર્તમાન મનુષ્ય બધાથી ઓછા છે. ઊર્વિલકથી અલૌકિક ગ્રામમાં ઉત્પન્ન થઈને અને મારાન્તિક સમુદુઘાત કરનારાઓમાંથી કઈ કઈ સમુદુઘાતના કારણે બહાર કાઢેલાં પોતાના આત્મપ્રદેશથી ત્રણે લેકને સ્પર્શ કરે છે. કઈ કઈ વૈકિય અગર આહારક સમુઘાતને પ્રાપ્ત થઈને એક વિશેષ પ્રય ત્નના દ્વારા ઘણે દૂર સુધી ઊપર એને નીચે પિતાના આત્મપ્રદેશને ફેલાવે છે અને કેવલી સમુદ્દઘાતને પ્રાપ્ત કઈ કઈ ત્રણે લેકે સપર્શ કરે છે. એવાં મનુષ્ય થડાજ થાય છે, તેથી જ તેમને બધાંથી ઓછાં કહ્યાં છે. તેમની અપેક્ષાએ ઊર્વલક તિર્થંકલેકને સ્પર્શ કરવા વાળા મનુષ્ય અસંખ્યાત ગણું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ છે. વૈમાનિક દેવ અગર અન્ય કાયિક જીવ જ્યારે યથા સંભવ ઊલેકથી તિર્થંકલેકમાં મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ પૂર્વોક્ત બે પ્રતોને સ્પર્શ કરે છે. તે સિવાય વિદ્યાધર પણ મેરૂ આદિ પર ગમન કરે છે અને તેમના શક અગર રૂધિર આદિના પગલેમાં યદિ સંમછિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને તે વિદ્યાધર તે પુદ્ગલેની સાથે જ્યારે પાછા વળે છે ત્યારે પૂર્વોક્ત બે પ્રતિરોને સ્પર્શ કરે છે. તેઓ અત્યધિક હોય છે, તેથીજ અસંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ પણ અલેક-તિયંકલેક નામક બે પ્રતને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણા છે. અધેલૌકિક ગ્રામમાં સ્વભાવથી ઘણુ મનુષ્યોને સદ્ભાવ છે. તથા તિછલેકથી મનુષ્ય અગર અન્યકાથી અલૌકિક ગ્રામમાં ગર્ભજ મનુષ્ય અગર સંમર્ણિમ મનુષ્યના રૂપમાં ઉત્પન થઈને અથવા અલૌકિક ગામેથી અગર સંમઈિમ મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને, અથવા અલૌકિક ગ્રામથી અગર અધેલેકવતી કોઈ અન્ય સ્થાનથી તિછલકમાં ગર્ભજ અથવા સંમૂર્ણિમ મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને મનુષ્ય પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શ કરે છે. તેથીજ તેમને સંખ્યાત ગણા કહ્યા છે. તેમની અપેક્ષાએ ઊર્ઘલેકમાં અર્થાત્ ઊલેકના પ્રતરને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણા અધિક છે. કેમકે સૌમનસ આદિ વનમાં કીડા કરવાને માટે પ્રચુરતર વિદ્યારે આદિનું આગમન થાય છે અને તેમના રૂધિર આદિ પુદ્ગલેના વેગથી સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ પણ અધોલેકને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણું છે, કેમકે અધલક સ્વસ્થાન હોવાથી અધિક્તા થવી સ્વાભાવિક છે. તેમની અપેક્ષાએ પણ તિયક લેકમાં સંખ્યાત ગણું અધિક છે, કેમકે તિયક લેકના ક્ષેત્ર સંખ્યાત ગણા અધિક છે અને મનુષ્યનું તે સ્વક્ષેત્ર છે, તે કારણે તેમની અધિકતાને સંભવ છે. મનુષ્ય સ્ત્રિનું અ૫–બહત્વ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછી મનુષ્ય સ્ત્રિ ત્રણેકને સ્પર્શ કરનારી છે. ઊલેકથી અધેલકમાં ઉત્પન્ન થનારા મારણાનિક સમુધાત કરીને જે આત્મ પ્રદેશને ઘણે દૂર સુધી બહાર કાઢે છે અથવા જે વૈકિય સમુઘાત યા કેવલી સમુઘાત કરે છે, તેઓ ત્રણે લોકનો સ્પર્શ કરે છે અને આવી મનુષ્ય સ્ત્રિ ઓછી છે. તેમની અપેક્ષાએ ઊર્ધક-તિર્યક લેક નામક પૂર્વોક્ત બે પ્રતને સ્પર્શ કરવા વાળી સંખ્યાત ગણું છે. વૈમાનિક દેવ આદિ કઈ જીવ જ્યારે ઊલેકથી તિયક લેકમાં મનુષ્ય સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થનાર થાય છે અને જ્યારે કોઈ તિર્થંકલેકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્થિત મનુષ્ય સ્ત્રી ઊર્વિલેકમાં ઉત્પન્ન થનારી થાય ત્યારે મારણતિક સમુદ્ર ઘાત કરતી વખતે પૂર્વોક્ત બે પ્રતોને સ્પર્શ કરે છે. આ બન્ને પ્રકારની સ્ત્રિયે ઘણી બધી હોય છે. તેમની અપેક્ષાએ પણ અલેક તિર્યક લેકમાં અર્થાત અધલેક તિર્યકને સ્પર્શ કરવાવાળી માનુષિ સંખ્યાત ગણી છે. જે તિર્યક લેકથી મનુષ્ય સ્ત્રી પર્યાયથી અગર અન્ય પર્યાયથી અલૌકિક ગામમાં અગર અલૌકિક ગ્રામથી તિર્થંકલેકમાં મનુષ્ય સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય તેમાંથી કઈ અધોઅલૌકિક ગામમાં અવસ્થાન કરીને પણ પૂર્વોક્ત બને પ્રતને સ્પર્શ કરે છે (આવી સ્ત્રિ પૂર્વોક્તની અપેક્ષાએ ઘણી અધિક છે. તેમની અપેક્ષાએ પણ ઊર્વેલકમાં અર્થાત્ ઊર્વલક નામક પ્રતરમાં રહેલી મનુષ્યનિયે સંખ્યાતગણ અધિક છે, કેમકે સૌમનસ આદિ વનમાં કીડા કરવા માટે ઘણી બધી વિદ્યાધરીએ જઈ શકે છે. ઉલેકની અપેક્ષાએ અલેકમાં મનુષ્ય સ્ત્રિ સંખ્યાત ગણી અધિક છે, કેમકે અલેક સ્વસ્થાન છે. તેથી જ ત્યાં ઘણી મનુષ્ય સ્વિને સદુભાવ છે. અલેકથી પણ તિર્થંકલેકમાં અર્થાત્ તિર્થંકલેક નામક પ્રતરમાં રહેલી મનુષ્ય સ્ત્રિ સંખ્યાતગણી છે, કેમકે તિર્થંકલેકક્ષેત્ર સંખ્યાત ગણું અધિક છે અને તે સ્વસ્થાન છે, તેથી જ તેમનું બાહુલ્ય સંભવિત છે. દેવગતિનું અ૫–બહુ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછા દેવ ઊર્વ લકમાં છે, કેમકે ત્યાં ફકત વૈમાનિક દેવ જ મળી આવે છે. તીર્થકરના જન્મ મહોત્સવાદિના અવસર ઉપર સુમેરૂ આદિ પર ગમન કરવા વાળા ભવન પતિ આદિ દેવ પણ થોડા હોય છે, તેથી જ ઊર્વ લેકમાં બધાથી ઓછા દેવેનું હોવું સિદ્ધ થાય છે. તેમની અપેક્ષાએ ઊર્વલક, મધ્યક નામક બે પ્રતોના દેવ અસંખ્યાત ગણું અધિક છે, કેમકે આ બન્ને પ્રતર જ્યોતિષ્ક દેવોના સમીપવતી છે. તેથી જ તેમના સ્વસ્થાન છે. તેના સિવાય ભવનપતિ વ્યાનવ્યન્તર અને તિષ્ક દેવ સુમેરૂ આદિ પર ગમન કરે છે, સૌધર્મ આદિ કલ્પના દેવ પિતાના સ્થાનમાં આવે જાય છે, અગર સીધમ આદિ વિલેકમાં દેવરૂપથી ઉત્પન્ન થનાર જે દેવાયુનું વેદન કરી રહેલ છે, તેઓ જ્યારે પિતાના ઉત્પત્તિ દેશમાં જાય છે ત્યારે પૂર્વોક્ત બને પ્રતરને સ્પર્શ થાય છે. એવા દેવ પૂર્વોક્ત દેવેથી અસંખ્યાત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ પણ લેકમાં અર્થાત્ લકત્રયવતી દેવ સંખ્યાત ગણું છે, કેમકે ભવનપતિ, વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવ એક પ્રકારના વિશેષ પ્રયત્નથી જ્યારે વૈકિય સમુદ્દઘાત કરે છે, ત્યારે ત્રણે લોકોને સ્પર્શ કરે છે. તેઓ પૂર્વોકત બને પ્રતને સ્પર્શ કરનારની અપેક્ષાએ સંખ્યાત ગણું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ અધિક છે. તેમની અપેક્ષાએ અધેાલેાક તિય કલાકમાં સંખ્યાત ગણા છે અર્થાત્ અપેાલાક તિય કલેાક નામક અને પ્રતાના સ્પર્શ કરનારા સખ્યાત ગણા છે કેમકે તેઓ બન્ને પ્રતર ભવનપતિ વાનભ્યન્તર દેવાના સમીપવતી હાવાથી તેમના સ્વસ્થાન છે. હુસ ́ખ્યક ભવનપતિ તિય કલાકમાં ગમનાગમન કરે છે, ઉર્દૂવર્તન કરે છે, વૈક્રિય સમુદ્દાત કરે છે, અથવા ઉત્પન્ન થનારા અને છે અને ભવનપતિના આયુષ્યને અનુભવ કરે છે, ત્યારે પૂર્વાકત અને પ્રતરાના સ્પર્શ થાય છે. એવા જીવ ઘણા હેાવાને કારણે સંખ્યાત ગણા કહેલા છે તેમની અપેક્ષાએ અધેાલેાકમાં સખ્યાત ગણા છે, કેમકે અધેલાક ભવનવાસી દેવાના સ્વસ્થાન છે. અધેાલેકની અપેક્ષાએ તિય કલેાકમાં રહેનારા દેવ સખ્યાત ગણા છે, કેમકે તિ કલાક જ્યાતિષ્ક અને વાનવ્યંતરાના સ્વસ્થાન છે. દેવિયાનું અલ્પ બહુત્વ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી આછી દેવીએ ઊર્ધ્વ લાકમાં છે, કેમકે ઊલાકમાં ફકત વૈમાનિક દૈવિયા જ હાય છે, તેથીજ બધાથી ઓછી છે. તેમની અપેક્ષાએ ઊલાક–તિય કલાક નામક પ્રતીમાં સંખ્યાત ગણી છે. તેનું કારણ તેજ સમજી લેવુ જોઇએ જે દેવાની બાબતમાં કહેલું છે. તેમની અપેક્ષાએ ત્રણે લેાકને સ્પ કરવાવાળી દેવિયા સખ્યાત ગણી છે. તેનુ કારણ પહેલા દેવાના પ્રસંગમાં કહિ દિધેલું છે. તેમની અપેક્ષાએ અધેલોક–તિક લોકમાં સંખ્યાત ગણી છે અહિં પણ પૂર્ણાંકત યુકિત સમજી લેવી જોઇએ. તેમની અપેક્ષાએ અધેલાકમાં સખ્યાત ગણી અધિક છે. અને તેમની અપેક્ષાએ પણ તિય કલાકમાં સખ્યાત ગણી અધિક છે. દેવાના વિષયમાં જે યુકિતએ કહી છે તે અહિં પણ સમજી લેવી જોઇએ ॥ ૩૦ ॥ ભવનપતિ દેવો કે અલ્પ બહુત્વ કા નિરૂપણ ભવનપતિ આદિ દેવાનુ અલ્પ બહુવ શબ્દા –( વેત્તાણુવાળ ) ક્ષેત્રના અનુસાર ( સવ્વસ્થોવા મવળવાસી દેવા કોપ) બધાથી ઓછા ભવનવાસી દેવ ઊ'લેાકમાં છે. (ઉદૂષ્ટોઽરિયજો બસવે મુળા) ઊલાક તિય ક્લાકમાં અસંખ્યાતગણા છે. (તેજો કે સંવે ક ઘુળા) તૈલેાકયમાં સખ્યાતગણા છે (બોજોતિરિયો, સલેનનુળા) અધાલાક—તિય ક્લાકમાં અસંખ્યાતગણા છે, (ત્તિરિયોપ સર્વે મુળા) તિલાકમાં અસંખ્યાતગણા છે (ગોટો સર્વે મુળા) અધેાલેાકમાં અસંખ્યાતગણા છે. ( વેત્તાણુવાળ) ક્ષેત્રના અનુસાર (સચ્ચસ્થોવા મવનવાસિળીબો દેવીઓ ઉર્દૂ ઢોર ) બધાથી ઓછી ભવનવાસિની દેવિયા ઊલાકમાં છે. ( ઢોL તિયિહોર્ અસંવે મુળો) ઊલાક–તિય ગ્લેકમાં અસંખ્યાતગણી છે. (તેજો શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨ ८८ Page #112 -------------------------------------------------------------------------- ________________ રંગપુજાબ) લેકમાં સંખ્યાતગણી છે. (બોટોતિરિચો - SિTો) અલેક–તિર્યશ્લેકમાં અસંખ્યાતગણી છે (તિરિચો વર્ષવિષTUTો) તિર્યશ્લેકમાં અસંખ્યાતગણી છે (કહોછો બનાવ્યો ) અધોલેકમાં અસંખ્યાતગણી છે. (ત્તા જુવાણvi) ક્ષેત્ર અનુસાર (સભ્યોવા વાળમંતર રેવા ઉદ્ધો ) બધાથી ઓછા વાન-વ્યન્તર દેવ ઊર્વકમાં છે. (૩ઢોય તિરિચો સવજ્ઞાા ) ઊલોકતિયકમાં અસંખ્યાત ગણે છે. (તૈો સંm) શૈલેજ્યમાં સંખ્યાતગણુ છે (બોટોતિરિચો!) અલેક તિર્યંગ્લેકમાં ( વિજ્ઞાળા) અસંખ્યાતગણું છે (તિરિયા વેજ્ઞાળા) તિર્યશ્લોકમાં સંખ્યાતગણુ છે. (ત્તિUવાdi) ક્ષેત્રના અનુસાર (સંવત્યોવા વાળમંતી વીગો) બધાથી ઓછી વનવ્યન્તરી દેવિ (ટોપ) ઉર્ધ્વલોકમાં છે. (૩ઢોતિરિસ્ટોપ ગઝTTrગો) ઊલેકતિગ્લેકમાં અસંખ્યાતગણી છે. તેનો સંવનrગો) રીલેક્યમાં સંખ્યાતગણી છે (બોસ્ટોતિરિચા) અધેલક તિર્યશ્લેકમાં (સન્નામો) અસંખ્યાતગણુ છે (બોસ્ટોપ ગુ) અલેકમાં સંખ્યાતગણું છે (તિરિચોર વિજ્ઞાન ) તિર્યશ્લોકમાં સંખ્યાતગણી છે. (વેત્તાળુવાdi ) ક્ષેત્રના અનુસાર (સચવા નોસિયા તેવા ઉદ્યો) સૌથી ઓછા જતિષ્ક દેવ ઊર્ધલેકમાં છે. (૬ફૂટઢોણ તિચિત્રો વિજ્ઞ કુળr) ઊર્વક તિર્યશ્લેકમાં અસંખ્યાતગણી છે. (તેજી સંજ્ઞTળા) શૈલોકયમાં સંખ્યાત ગણા છે. (બોતિરિચઢોઇ ) અલેક તિયશ્લેકમાં અસંખ્યાતગણુ છે. (બોસ્ટોd Tr) અલેકમાં સંખ્યાત ગણુ છે. (તિરિચો બ TTTT) તિર્યશ્લેક અસંખ્યાતગણી છે. (દ્વિત્તાવાણf) ક્ષેત્રની અનુસાર (વલ્યોવાળો નોળિો વીમો) સૌથી ઓછી જ્યોતિષ્ક દેવીયે ઊર્ધલેકમાં છે. (કન્ઝોતિરિચો સંગy ગો) ઉર્વિલેક તિર્યશ્લોકમાં અસંખ્યાત ગણે છે. સંજ્ઞTળો) શૈલેયમાં સંખ્યાતગણુ છે. (લોોતિરિયો સંજ્ઞTTો) અધે લોક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણી છે. (દોઢો સંજ્ઞTrો) અલેકમાં સંખ્યાત ગણી છે. (તરિયા અન્નાલો) તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણી છે. (ત્તાધુવા) ક્ષેત્રની અપેક્ષાએ (ધ્વલ્યોવા માળા રેલા વોચ તિરિચો) બધાથી ઓછા વૈમાનિકદેવ ઊલેક તિર્યગ્લેકમાં છે (તેટોસંપૅન-TUTI) ગેલેક્સમાં સંખ્યાતગણું છે. (બોટોતિચિત્રો સંવનrrr) અલેક-તિબ્લેકમાં સંખ્યાતગણી છે. (શaોર HTTI) અલેકમાં સંખ્યાતગણી છે. (તિરિચો સંવેTTTT) તિયશ્લેકમાં સંખ્યાતગણુ છે. (૩ઢોર માં વિજ્ઞાળા) ઊર્વ લેકમાં અસંખ્યાતગણુ છે. (ત્તાણુવાvoi) ક્ષેત્રની અપેક્ષાએ (સવ્વસ્થવાળો વેviળીનો વીમો ૩. તોજ તિરિચો!) સૌથી થોડી વમાનિકદેવિ ઊર્વક–તિર્યશ્લેકમાં છે. (તેજોજે સંવેTTTો) કૌલેકયમાં સંખ્યાતગણી છે. (બટ્ટોસ્ટોતિરિસ્ટોપ) અધેલક અનેતિયકમાં ( સંજ્ઞTTrગો) સંખ્યાતગણી છે. (બોસ્ટો Rm Trો) અલેકમાં સંખ્યાતગણી છે. (તિરિચો વિજ્ઞાળા) તિબ્લેકમાં સંખ્યાતગણી છે. (૩ઢસ્ટોપ વિજ્ઞTr) ઊધ્વલોકમાં અસંખ્યાત ગણી છે. ટીકાર્ય—આની પહેલાં નરયિક વગેરે ચારે ગતિવાળા જેનું સામાન્યરીતે અલપ બહુત પ્રતિપાદિત કરવામાં આવેલ છે. હવે ભવનપતિ વગેરે દેવ અને દેવિન અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં ભવનપતિ દેના અલ્પ બહુવ ને પ્રદર્શિત કરે છે – ક્ષેત્ર પ્રમાણે જે પ્રરૂપણ કરવામાં આવે તે સૌથી ઓછા ભવનવાસી દે ઉર્વલોકમાં છે. સૌધર્મ વિગેરે કલપના કઈ કઈ ભવનપતિ પિતાના પૂર્વ ભવમાંના સંગતિક દેવની નિશ્રાથી જાય છે. કઈ કઈ મેરૂ પર્વત પર તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવના ઉપલક્ષ્યમાં કોઈ અષ્ટાદ્ધિક મહત્સવ કરવા માટે અંજન અને દધિમુખ વગેરે પર્વતની ઉપર અને કઈ કઈ કીડા કરવાના હેતુથી પંદર વગેરે પર્વતપર ગમન કરે છે. પરંતુ એ બધા અપેજ હોય છે. તેથી જ તેઓને સૌથી કમ કહેલા છે. ઉર્વલકની અપેક્ષાથી ઉર્વક તિક નામના પૂર્વોક્ત બે પ્રતમાં અસંખ્યા ગણું છે. કેમકે તિગ્લેક માં રહેવાવાળા ભવનપતિ દેવ જ્યારે વિક્રિયસમુદઘાત કરે છે, ત્યારે તેઓ ઉર્વલેક અને તિર્યશ્લેકને સ્પર્શ કરે છે. તે સિવાય તિર્યશ્લોકમાં રહેવા વાળા ભવનપતિ મારણાન્તિક સમુદ્દઘાત કરીને ઉર્વલોકમાં સીધમ વગેરે કપમાં બાદર પૃથ્વીકાયિક, બાદર અપકાયિક, અથવા બાદર પ્રત્યેક વનસ્પતિ કાયિક પણાથી અથવા શુભ મણિના ભેદમાં ઉત્પન્ન થવાવાળા હોય છે. અને પિતાના ભવ સંબંધી આયુનું વેદન કરે છે. અને પિતાના ભાવની આયુનું વેદન કરવાના કારણે ભવનપતી જ કહેવાય છે. તે પણ તેઓ ઉર્વ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ લોક અને તિબ્લકને સ્પર્શ કરે છે. ઉદ્ઘલેકમાં ગમનાગમન કરવાથી પૂર્વોકત બન્ને પ્રત ના સમી પવતી કીડાસ્થાનથી એ બને પ્રતરને સ્પર્શ કરે છે. આ દેવ પૂર્વોકત દેવથી અસંખ્યાત ગણુ છે. તેની અપેક્ષાથી તેના કરતાં ત્રિલેકવતી ભવનપતી દેવ સંખ્યાત ગણા છે. ઉદ્ઘલેકમાં પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે ભવનપતિપણાથી ઉત્પન્ન થવાના થાય છે, તથા સ્વસ્થાનમાં વેકિયસમુઘાત અથવા મારણબ્લિક પહેલા સમુઘાત દ્વારા તેવા પ્રકારના અત્યધિક પ્રયત્ન વિશેષ થી સમુઘાત કરે છે. ત્યારે તેઓ ત્રણેલેકને સ્પર્શ કરે છે. તેઓ સંખ્યાતગણુ એ કારણથી છે કે–બીજા સ્થાનમાં સમુઘાત કરવા વાળા કરતાં સ્વસ્થાનમાં સમુઘાત કરવા વાળા સંખ્યાત ગણું હોય છે. તેના કરતાં પણ અલેક અને તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણું છે. તિગ્લેક તેમના સ્વસ્થાનથી નજીક હોવાથી ગમનાગમન થઈ શકવાના કારણે તથા સ્વાસ્થાનમાં સ્થિત રહીને પણ કોઈ વિગેરે કષાય સમુદ્રઘાતની પ્રાપ્તિના કારણે ઘણા ભવનપતિ પૂર્વોકત બન્ને પ્રતને સ્પર્શ કરે છે. તેના કરતાં પણ તિર્યંગ્લેમાં ભવનપતિ અસંખ્યાત ગણે છે, કેમકે તેઓ તીર્થ” કરોના સમવસરણમાં તેઓને વંદના કરવા માટે તથા રમણીય દ્વીપમાં કીડા કરવા માટે જાય છે. અને જ્યારે તેઓ ત્યાં પહોંચે છે. તે લાંબા સમય પર્યન્ત ત્યાં રહે પણ છે. તેમની અપેક્ષાથી પણ અધેલકમાં અસંખ્યાતગણું છે. અલેક ભવનપતિનું સ્વસ્થાન છે તેથી જ તેઓનું ત્યાં અસંખ્યાતપણું હેવું સંભવિત છે. ભવનપતિ દેવિયોનું અ૫ બહપણ ક્ષેત્રની અપેક્ષાએ સૌથી ઓછું છે. ભવનવાસીની દેવિ ઊર્વકમાં અર્થાત્ ઉર્વક પ્રતરમાં છે. તેનું કારણ પહેલાં ભવનપતિ દેના પ્રકરણમાં બતાવવામાં આવી ગયેલ છે. તેના કરતાં ઊર્વક તિયક નામના પ્રતમાં અસંખ્યાત ગણી દેવી છે. તેના કરતાં ત્રલેક્યમાં સંખ્યાત ગણી દેવિયો છે. તેના કરતા અલેક તિર્યકમાં અસંખ્યાત ગણી ભવનવાસી દેવિ છે. અને તેના કરતાં પણ તિર્યંગ્લેકમાં અસંખ્યાત ગણી દેવિ છે. તેના કરતાં અલોકમાં અસંખ્યાત ગણી છે. આ જૂનાધિક પણાનું કારણ એજ સમજવું જોઈએ કે જે કારણ ભવનપતિ દેવોના સંબંધમાં કહેવામાં આવેલ છે. વનવ્યન્તર દેવેનું અ૫બહુપણું ક્ષેત્ર અનુસાર પ્રરૂપણ કરવાથી સૌથી ઓછા વાવ્યતર દેવે ઉદર્વલોકમાં અર્થાત્ ઉવ્વલોક સ્પશી છે. કેમકે–પંડક વગેરે. વનમાં કેટલાક વાનભંતરે જ મળે છે. તેના કરતાં ઊર્વિલોક તિર્થંકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ગણું વધારે છે. કેમકે થડા વ્યંતરો સ્વરસથાનની અંદર હોવાથી કંઇક સ્વસ્થાનની નજીક હોવાથી અને ઘણાખરાના મેરૂ વિગેરે પર ગમન કરવાના કારણે તેઓ પૂર્વોક્ત બને પ્રતનો સ્પર્શ કરે છે. આ બધાને મેળવવામાં આવે તે ઘણા વધારે થઈ જાય છે. તેમના કરતાં ગેલેક્સવત્તિ વાનર્થંતર એક પ્રકારના તીવ્ર પ્રયત્ન દ્વારા વૈકિય સમુઘાત કરીને આત્મ પ્રદેશને જ્યારે બહાર કહાડે છે, ત્યારે તેઓ ત્રિલેક સ્પશી હોય છે. તેઓ પૂર્વોક્ત વાતવ્યન્તરોથી અત્યંત અધિક હોવાથી સંખ્યાત ગણા કહેવામાં આવેલ છે. તેઓના કરતાં પણ અલેક-તિયશ્લેક નામના પ્રતને સ્પર્શ કરવા વાળા અસંખ્યાત ગણા વધારે છે. કેમકે-એ બને પ્રતર ઘણા ખરા વાનચંતનુ સ્વસ્થાન છે. અને ઘણા ખરા તેને સ્પર્શ કરે છે. તેના કરતાં અધેલકમાં સંખ્યાલગણા છે, કેમકે–અલેકવત્તિ ગામમાં વાવ્યન્તરેના સ્વસ્થાન છે. અને ઘણા ખરા વાનવ્યન્તરે ત્યાં કીડા કરવા માટે જાય છે. તેના કરતાં તિયકમાં સંખ્યાતગણા વધારે છે. કેમકે-તિર્યગ્લેક તેઓનું સ્વાસ્થાન છે. વાવ્યન્તરી દેવિયેનું અ૯પ બહુપણુંક્ષેત્રના કથન પ્રમાણે સૌથી ઓછી વાનવ્યન્તરી દેવિ ઉર્વલેકમાં અર્થાત્ ઊઠવલેકના પ્રતરમાં આવેલ છે. તેના કરતાં ઊર્વક તિર્યંગ્લેકમાં અસંખ્યાત ગણી છે. તેના કરતાં શૈલેયમાં સંખ્યાત ગણું છે. ગેલેક્યના કરતાં અલેક તિર્યગ્લેકમાં અસંખ્યાત ગણી છે. તેના કરતાં અલોક પ્રતર વર્તિની સંખ્યાતગણી છે. તેના કરતાં તિર્યકમાં સંખ્યાતગણી છે. તેઓના અલ્પબહુપણામાં એજ યુક્તિ કે જે દેવોના સબંધમાં કહેવામાં આવેલ છે. તેજ યથાયોગ્ય રીતે સમજી લેવી. તિષ્ક દેના અલ્પ બહુ પણાનું કથન– ક્ષેત્રના પ્રમાણે સૌથી ઓછા તિક દે ઊર્ધલકમાં અર્થાત્ ઊર્વિ લેક નામના પ્રતિરોનો સ્પર્શ કરવા વાળા છે. કેમકે કેટલાક જ્યોતિષ્ક દેવ તીર્થકરના જન્મ મહોત્સવ વિગેરે અવસરપર મંદર પર્વત પર જાય છે. કેટલાક અંજની પર્વત પર અને દધિમુખ નામના પર્વત પર અઢાઈ મહોત્સવ કરવા માટે જાય છે. અને કેટલાક મંદર વિગેરે પર્વતેની ઉપર કીડા કરવા નિમિત્તે જાય છે. એ બધા થડાજ હોય છે. તેમના કરતાં ઊર્ધ્વલક-તિર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગ્લેકમાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે આ બંને પ્રતર સમીપ વતિ હોવાથી કઈ કઈ તિષ્ક દેવ પિતાકા સ્થાનમાં સ્થિત રહીને પણ તેને સ્પર્શ કરે છે. કોઈ કઈ વૈકિય સમુદુઘાત કરીને આત્મ પ્રદેશથી સ્પર્શ કરે છે. અને કઈ કઈ ઉર્ધ્વ લેકમાં આવતા જતાં તેને સ્પર્શ કરે છે. આ કારણથી આ બનને પ્રતને સ્પર્શ કરવાવાળા ઊર્વક વાળાઓથી અસંખ્યાતગણ વધારે છે. તેના કરતાં પણ વૈલોક્યવતિ તિષ્ક દેવ સંખ્યાતગણું વધારે છે. કેમકે-વિશેષ પ્રકારથી તીવ્ર પયત્ન કરીને તેઓ વિકિય સમુદ્દઘાત કરે છે. તેઓ પિતાના આત્મ પ્રદેશમાંથી ત્રણે લોકને સ્પર્શ કરે છે. તેથી સ્વાભાવિક રીતે જ તેઓનું અધિકપણું છે. તેના કરતાં પણ અલક તિર્યગ્લેકમાં અસંખ્યાતગણું વધારે છે. કેમકે ઘણુ તિક દે અલેક સંબંધી ગામમાં ભગવાનના સમવસરણ વિગેરેમાં કીડા કરવા માટે જાય છે. તથા ઘણા ખરા અલેકમાં કીડા કરવા જાય છે. ઘણા ખરા એવા પણ છે જેઓ અધેલકમાંથી જેતિષ્ક દેવામાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ ઉપર કહેલ બને પ્રતરાને સ્પર્શ કરે છે. તેથી તેઓ પૂર્વાકત દેથી અસંખ્યાતગણી છે. તેના કરતાં પણ અલેકમાં સંખ્યાતગણું છે. કેમકે-ઘણું ખરા તિષ્ક દેવે અલકમાં કીડા કરવા માટે જાય છે. અને કઈ કઈ અલેક સંબંધી ગામમાં ભગવાનના સમવસરણ વિગેરેમાં ઘણું કાળ સુધી રહે છે. તેથીજ તેઓ સંખ્યાતગણુ છે. તેના કરતાં પણ તિર્યકમાં અસં યાત ગણું છે. કેમકે આ તેઓનું સ્વાસ્થાન છે. તિષ્ક વિના અપબપણાનું કથન-- ક્ષેત્રની અપેક્ષાથી સૌથી કમ તિષ્ક દેવિ ઊર્વલક નામના પ્રતરમાં છે. તેના કરતાં ઉર્વલેકતિયંકલેકમાં અસંખ્યાત ગણું છે. તેના કરતાં પણ શૈલેયમાં સંખ્યાતગણું છે. તેનાં કરતાં અલોક–તિર્યશ્લોકમાં અસંખ્યાતગણી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ છે. તેના કરતાં અલકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં પણ તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે. આ અ૫બહુપણાનું કારણ પહેલાં દેના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણે યથા યોગ્ય રીતે સમજી લેવું. વિમાનિક દેવના અપબપણાનું કથન સૌથી ઓછા વૈમાનિક દે ઉદ્ઘલેક-તિય કલેક નામવાળા પૂર્વોક્ત બે પ્રતમાં છે. કેમકે–ત્યાં થોડાજ વૈમાનિક દેના સંપર્કને સંભવ છે. તેના કરતાં લેયમાં રહેવાવાળા વૈમાનિક દે પૂર્વોક્ત યુક્તિ અનુસાર સંખ્યાત ગણું વધારે છે. તેનાથી પણ અલેક તિર્યકલંક નામના પ્રતરમાં અસંખ્યાત ગણા વધારે છે. તેનાથી પણ અધલક તિર્થંકલેક નામના પ્રતરમાં અસં. ખ્યાત ગણા વધારે છે. કેમકે ભગવાનના સમવસરણ વિગેરેમાં અલકવાળા ગામોમાં તેઓનું ગમનાગમન થાય છે. તેના કરતાં પણ અધેલકમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે-ઘણાખરા વૈમાનિક દેવો ભગવાનના સમવસરણ વિગેરેમાં અલેકવતિ ગામમાં રહે છે. તેના કરતાં તિર્થંકલેકમાં સંખ્યાતગણું વધારે છે. કેમકે ઘણા ખરા વૈમાનિક ઘણા સમવસરણમાં તથા બહુસંખ્યક કીડા સ્થાનમાં અવસ્થિત રહે છે-તેના કરતાં ઉદ્ઘલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે-ઉર્થક વિમાનિક દેવેનું સ્વસ્થાન છે. તેથી જ ત્યાં તેઓનું અધિકપણું હોવું સ્વાભાવિક છે. વૈમાનિક દેવિયેના અધિકપણાનું કથન ક્ષેત્રના અનુસાર સૌથી ઓછી વૈમાનિક દેવિ ઉર્થક-તિય કલેકમાં છે. અર્થાત્ આ બનને પ્રતને સ્પર્શ કરવાવાળી છે. તેના કરતાં રોલેક્યમાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અલેક–તિર્થંકલેકમાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અલકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં પણ તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણી છે. તેઓના અલ્પબહ. પણાનું કારણ વૈમાનિક દેવોના અ૫બહુણ પ્રમાણે જ સમજી લેવું કે સૂ. ૩૧ છે એકેન્દ્રિય જીના અ૫બહુપણાનું કથન શબ્દાર્થ–(વત્તાવાળું) ક્ષેત્ર અનુસાર (સવ્વલ્યોવા નિરિચા નીવા કઢરોતિરિયો) સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જે ઉલેક–તિર્યલોકમાં છે. (કોચ સિરિયો વિસાફિયા) અલેક તિર્યકુકમાં વિશેષાધિક છે. (તિરિચત્રો 3:સંવિઝTT) તિયગ્લેકમાં અસંખ્યાતગણુ છે. (તેત્રોવ સંsaTWI) ઐક્યમાં અસંખ્યાતગણી છે (૩ઢુઢોજી સંજ્ઞાળા) ઉર્વલેકમાં અસંખ્યાતગણી છે. (બોટો વિવાદિયા) અધેલકમ વિશેષાધિક છે. (ત્તાવાણf) ક્ષેત્ર અનુસાર (વ્યસ્થાવા નક્રિયા નવા પન્નત્તા ઉઢઢોર તિરિચોપ) સૌથી ઓછા એક ઇન્દ્રિયવાળા જ ઉદ્ઘલેક-તિયફલેકમાં છે. (કોઇ તિથિ વિસાદિયા) અધોલક તિયફલેકમાં વિશેષાધિક છે. ( ત્તિચોર સંવિજ્ઞાન) તિલોકમાં અસંખ્યાતગણ છે, (તેત્રો યજ્ઞ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ Tળા) ઍલેક્ષમાં અસંખ્યાતગણી છે. (વદ્રોપ સંવિઝTળા) ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણી છે. (કોઇ વિશેસાણિયા) અધેલકમાં વિશેષાધિક છે. (ત્તાવાdળ) ક્ષેત્રની અપેક્ષાથી (વોવા બિંદિયા નવા પુનત્તા ઉોતિરિસ્ટોપ) સૌથી ઓછા એકેન્દ્રિય જીવ પર્યાપ્તક ઊર્વક તિર્યલેકમાં છે. (બોતિરિચો વિસાદિય) અલેક-તિય લેકમાં વિશેષાધિક છે. (તિરિસ્ટોપ ગઝTI) તિર્યફલેકમાં અસંખ્યાતગણું છે (તેન્દ્રો અને MTUr) લેક્સમાં અસંખ્યાતગણુ છે. (કોઇ વિજ્ઞTir) ઊલેકમાં અસંખ્યાતગણ છે, (બોસ્ટો વિશેષાહિચા) અલેકમાં વિશેષાધિક છે. ૩રા ટીકાથ-હવે સામાન્ય રીતે એકેન્દ્રિય, અપર્યાપ્ત એકેન્દ્રિય અને પર્યાપ્ત એકેન્દ્રિય જીના અપ બહુપણાની પ્રરૂપણ કરવામાં આવે છે. ક્ષેત્રની અનુસાર પ્રરૂપણ કરવામાં આવે તે ઉલેકમાં અને તિર્યકલેક નામના બે પ્રતોમાં સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જીવો છે. કેઈ કઈ એકેન્દ્રિય ત્યાંજ સ્થિત રહે છે. અને કઈ કઈ એકેન્દ્રિય ઉર્વલકથી તિર્થંકલેકમાં અથવા તિર્થંકલેકમાંથી ઉદ્ઘલેકમાં ઉત્પન્ન થવા વાળા છે જ્યારે મારણાન્તિક સમુઘાત કરે છે. ત્યારે ઉકત બન્ને પ્રતને સ્પર્શ કરે છે. એવા છે ઘણા ઓછા હોય છે. તેથી જ તેઓને સૌથી ઓછા કહ્યા છે. તેના કરતાં અલેક–તિર્થંકલેક નામના પ્રતરામાં એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. જે જીવ અધેલકમાં ઇલિકા ગતિથી ઉત્પન્ન થાય છે. તેઓ આ બેઉ પ્રતોને સ્પર્શ કરે છે. ત્યાં જ રહેવાવાળા જ ઉર્થક કરતાં અલેકમાં વધારે હોય છે. અને એક કરતાં તિલકલકમાં ઉત્પન્ન થવાવાળા પણ અધિક હોય છે. તેથી તેઓને વિશેષાધિક કહ્યા છે. આ અલક-તિર્યકલોકના એકેન્દ્રિય કરતાં તિર્યકલેકમાં એકેન્દ્રિય જે અસંખ્યાતગણું છે. કેમકે પૂર્વોકત બે પ્રતરવતિ ક્ષેત્ર કરતાં તિર્થંકલેકનું ક્ષેત્ર અસંખ્યાતગણુ વધારે છે. તિર્યકલક કરતાં ત્રણ લેકમાં રહેલા એકેન્દ્રિય છે અસંખ્યાતગણુ છે. કેમકેઘણા ખરા એકેન્દ્રિય ઉદ્ઘલેકમાંથી અલેકમાં અને અધેલકમાંથી ઉદ્ઘલેકમાં ઉત્પન્ન થાય છે. અને તે પિકી ઘણા ખરા મારણાન્તિક સમુઘાત કરીને પિતાના આત્મપ્રદેશને ફેલાવીને ત્રણે લોકોને સ્પર્શ કરે છે. તેના કરતાં ઉલેકમાં એકેન્દ્રિય જીવ અસંખ્યાતગણુ છે કેમકે એકેન્દ્રિય જીને ઉપપત ક્ષેત્ર ઉદ્ઘલેકમાં અત્યધિક છે. ઉક્વલક કરતાં અલેકમાં એકેન્દ્રિયે વિશેષાધિક છે. કેમકે એકેન્દ્રિયનું ઉદ્ઘલેખ કરતાં અલેક ક્ષેત્ર વિશેષાધિક છે. અપર્યાપ્ત એકેન્દ્રિયનું અલપ બહત્વ ક્ષેત્રના કથન પ્રમાણે વિચાર કરવાથી સૌથી ઓછા અપર્યાપ્ત એકેન્દ્રિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ લેકમાં છે. એનું કારણ એ જ છે કે જે સામાન્ય એકેન્દ્રિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. તેના કરતાં અલેક-તિયશ્કેક નામના બે પ્રતોમાં એકેન્દ્રિય પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વવત જ સમજવું. તેના કરતાં તિબ્લેકમાં અસંખ્યાતગણ અધિક છે. તિર્યલેક કરતાં ત્રિલેક્સમાં અસં. ખ્યાતગણી છે. તેના કરતાં પણ ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણુ છે. અને ઉદ્ઘલેક કરતાં અધેલકમાં રહેવાવાળા પર્યાય એકેન્દ્રિય જી વિશેષાધિક છે. સૂ. ૩રા લેકમાં છે. એનું કારણ એ જ છે કે જે સામાન્ય એકેન્દ્રિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. તેના કરતાં અલેકતિગ્લેક નામના બે પ્રતમાં એકેન્દ્રિય પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. તેનું કારણ પણ પૂર્વવત જ સમજવું. તેના કરતાં તિયકમાં અસંખ્યાતગણ અધિક છે. તિબ્લેક કરતાં ક્યમાં અસં. ખ્યાતગણુ છે. તેના કરતાં પણ ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણ છે. અને ઉદ્ઘલેક કરતાં અધેલકમાં રહેવાવાળા પર્યાપ્ત એકેન્દ્રિય જી વિશેષાધિક છે. સૂ. ૩રા ક્ષેત્રાનુસાર દીન્દ્રિયાદિકા અલ્પબદુત્વ કીન્દ્રિય જેનું અલ્પ બહુત્વ શબ્દાર્થ-(ત્તાધુવાણvi) ક્ષેત્રના કથન પ્રમાણે (વો રંજિયા ૩૪ ટોપ) સૌથી થોડા દ્વીન્દ્રિય જીવ ઉદ્ઘલેકમાં છે (ઉદ્ઘોતિરિચો માTr) ઉર્થક તિર્યફલેકમાં અસંખ્યાતગણી છે. (તેત્રોવ સંmગુણT) રોલકયમાં અસંખ્યાતગણ છે. (બોતિરિચોપ કવિMTS) અલેકતિયકમાં અસંખ્યાતગણુ છે. (ત્રોન્ટો સંવિMIST) અલેકમાં સંખ્યાલગણા છે. (તિરિચો સંવિઝTTI) તિયફલકમાં સંખ્યાતગણુ છે. (વિજ્ઞાનુવા) ક્ષેત્ર અનુસાર (સદ્ગોવા રિચા પત્તા કસ્ટોપ) સૌથી ઓછા પ્રિન્દ્રિયે અપર્યાપ્ત જીવ ઉર્વકમાં છે. (૩ઢોતિરિયો અલંamળા) ઉર્વલોક-તિર્યલોકમાં અસંખ્યાતગણ છે. (તેત્રો છે અન્નTUIT) કૈલોકયમાં અસંખ્યાતગણું છે. (પ્રોટોતિરિચો કાળા) અલોક તિર્યલોકમાં અસંખ્યાતગણુ છે, (હોપ સંઘm[r) અધોલોકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાતગણુ છે. (તિથિ વિજ્ઞાળા) તિર્યલોકમાં સંખ્યાતગણ છે. (વત્તાનુવાWi) ક્ષેત્રના અનુસાર (ગ્રીવા ધંચિા પmત્તા કપ) સૌથી ઓછા હીન્દ્રિય પર્યાપ્ત છે ઉર્વકમાં છે. (૩ઢોય તિરિચો અવંત્તિનrળા) ઉર્વિલેક તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે. (તેરો રંHTTIT) ત્રિલેક્સમાં અસંખ્યાતગણુ છે. (બોસ્ટોતિરિચો, ગાંજ્ઞTI) અલેક તિર્લફલેકમાં અસંખ્યાતગણ છે. (બોટો વિજ્ઞાન) અધેલેકમાં સંખ્યાલગણ છે. (તિરિયા સંવેTT) તિર્થંકલેકમાં સંખ્યાલગણા છે (ત્તાણુવા) ક્ષેત્રની અપેક્ષાએથી (સથવા તેરિચો ઉત્ક્રોઇ) સૌથી ઓછા ત્રીન્દ્રિય છે ઉર્વલેકમાં છે, (૩ઢઢ્યોતિરિચઢાઈ કર્તવિજ્ઞ TIT) ઉર્વિલેક તિર્યકમાં અસંખ્યાત ગણા છે. (તે વેળTI) લેક્સમાં અસંખ્યાત ગણા છે. (બોટોતિરિચો અસંશ્વિજ્ઞTIT) અધેલેક–તિર્થંકલેકસ અસંખ્યાત ગણે છે. (ગાઢો સંવનનુIT) અલેકમાં સંખ્યાત ગણું છે. (તિરિયો સવિઝTTI) તિર્થંકલેકમાં સંખ્યાતગણું છે. (ત્તાનુવા) ક્ષેત્રની અપેક્ષાએ (સદ્ગથીયા સેફંતિયા ઉન્નત્તા) સૌથી ઓછા ત્રીન્દ્રિય પર્યાપ્તક (૩ઢોર) ઉદ્ઘલેકમાં છે. (૩ોતિરિચો અવંgિTTTT) ઉદ્ઘલેક-તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે. (તેરો વસંતગુ) શૈલેયમાં અસંખ્યાતગણી છે. (ફોટોતિરિચો સંવેળTIT) અધે. લેક તિર્યકલોકમાં અસંખ્યાતગણી છે. (કોઇ સંવિઝTTI) અલેકમાં સંખ્યાતગણુ છે. (તિરિચો સંન્નગુન) તિર્થંકલેકમાં સંખ્યાલગણ છે. (વિજ્ઞાનુવાdi) ક્ષેત્રની અપેક્ષાએ (સોવા સેઇંદ્રિા 77) સૌથી ઓછા ત્રીન્દ્રિય પર્યાપ્તક (સ્ટોપ) ઉર્વલેકમાં છે. (૩ઢઢ્યોતિરિચો - HિTT) ઊર્વીલેકતિર્યકમાં અસંખ્યાતગણી છે. (તે સંfamTOTT) શૈલેયમાં અસંખ્યાતગણું છે (બોટોતિરિસ્ટોર કનિYTUTI) અલેક તિર્યકમાં અસંખ્યાતગણું છે (કહો વિજ્ઞાળા) અલેકમાં સંખ્યાતગણ છે (તિરિચો સંક્ષિTT) તિર્યશ્લોકમાં સંખ્યાતગણું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ (વિજ્ઞાળુવાળ) ક્ષેત્રની અપેક્ષાએ (તબ્ધોવા જાઉરિચા નવા સ્ટોપ) સૌથી ઓછા ચાર ઈદ્રિયવાળા ઉદ્ઘલેકમાં છે. (ઢોવિંચિત્રો જવંત્તિના ) ઉદ્ઘલેકતિયંકલેકમાં અસંખ્યાત ગણે છે. (તેત્રો- સંfgનVT) શૈલેષમાં અસંખ્યાતગણી છે. (વોસ્ટોતિરિચો બસંવિ75|MT) અલક-તિય કલેકમાં અસંખ્યાતગણ છે. (હોસ્ટ સંવેગTMT) અલેકમાં સંખ્યાલગણ છે. (સિરિયો સંવિMITI) તિર્યશ્લોકમાં સંખ્યાલગણા છે. (ત્તાધુવાણvi) ક્ષેત્રની અપેક્ષાએ (સંવવા રિચા ઝીણા કપાત્તા ડુક્કો) સૌથી ઓછા ચાર ઈદ્રિયવાળા જ અપર્યાપ્ત ઉર્વલેકમાં છે. (વહૂતોતિરિવસ્ત્રો મુજ) ઉર્વક તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે. (તેહો વાસંવિજ્ઞTUIT) શૈલેયમાં અસંખ્યાતગણુ છે. (મોરોતિરિચોજી કવિTTI) અલેક–તિય કલેકમાં અસંખ્યાતગણ છે. (ફોટો ) અધેલકમાં સંખ્યાત ગણા છે. (તિરિચો સંક્વિઝ) તિર્ય. લાકમાં અસંખ્યાત ગણુ છે. (વત્તાનુવાઇi) ક્ષેત્રની અપેક્ષાએ (સત્યોવા રિચા નીચા જત્ત ૩ોપ) સૌથી ઓછા ચીઈદ્રિય જીવ પર્યાપ્ત ઉર્ધ્વ લેકમાં છે. (૩ઢસ્ટોર ત્તિરિય સિંવિજ્ઞTળા) ઉર્વલેક-તિયંકલેકમાં અસંખ્યાત ગણા છે. (તેત્રો સંamTM) ઐલેક્સમાં અસંખ્યાત ગણું છે. (બોતિરિચજો શાંન્નિrળા) અલેક-તિયંકલેકમાં અસંખ્યાત ગણું છે. (કોઠો વિજ્ઞTO) અધેલોકમાં સંખ્યાતગણુ છે. (તિરિચો સંજ્ઞTTળr) તિર્યક લેકમાં સંખ્યાત ગણા છે. ૩૨ છે ટીકાઈ-હવે સૂત્રકાર શ્રીન્દ્રિય–ત્રીન્દ્રિય-અને ચૌઈન્દ્રિય જીના અપ બહુત્વની પ્રરૂપણ કરવા માટે કહે છે, ક્ષેત્રના અનુસાર પ્રરૂપણ કરવાથી સૌથી ઓછા દ્વીન્દ્રિય–બે ઈન્દ્રિયવાળા ઉદ્ઘલેકમાં છે. કેમકે–ઉદ્ઘલેકના એક ભાગ રૂપે મેરૂ શિખરની વાવડી વિગેરેમાં જ શંખ વિગેરે મળી શકે છે. તેના કરતાં ઉદ્ઘલેક–તિર્થંકલેક નામના બે પ્રતરમાં અસંખ્યાત ગણે છે. કેમકે જે જીવ તિર્થંકલેકમાંથી ઉર્વલોકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ અથવા ઉર્વકમાંથી તિર્થંકલેકમાં કન્દ્રિય પણાથી ઉત્પન્ન થાય છે, અને દ્વિીન્દ્રિયપણાને અનુભવ કરી રહેલ હોય છે, તથા ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈ રહ્યા હોય, અથવા કીન્દ્રિયજીવેજ ઉર્થકમાંદ્વીન્દ્રિય પણાથી અથવા બીજા કેઈ રૂપે ઉત્પન્ન થવાના હેય, જેણે મારાન્તિક સમુઘાત કરેલ હોય, અને જે દ્વીન્દ્રિયનાં આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા સમુદ્દઘાતના કારણે જેઓએ આત્મપ્રદેશને દૂર સુધી ફેલાવેલ હોય, તેઓજ આ બે પ્રતરને સ્પર્શ કરે છે. એવા જીવે ઘણું હોય છે. તેથી ઉર્ધ્વક વાળાઓ કરતાં તેમને અસંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. તેના કરતાં પણ લેયમાં અસંખ્યાત ગણા છે. કેમકે-અલકમાં દ્વીન્દ્રિય જીના ઉત્પત્તિસ્થાને ઘણું છે. તિયકલેકમાં તે તેના કરતાં પણ વધારે છે. તથા અધોલેકથી ઉદ્ભૂલેકમાં દ્વીન્દ્રિય પણાથી અથવા કોઈ અન્ય રૂપે જે ઉત્પન્ન થવાના હોય પહેલાં મારણાન્તિક સમુદુઘાત કરી રહેલ હોય જેઓએ સમુદ્દઘાતના કારણે પિતાના આત્મપ્રદેશને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાયેલ હોય, અને જે દ્વીન્દ્રિય આયુષ્યનું વેદન કરી રહેલ હેય, તથા ઉર્થલેકથી અધલોકમાં જે દ્વીન્દ્રિયના અથવા બીજે કોઈ જીવ દીન્દ્રિય પણાથી ઉત્પન્ન થવાના હોય, અને કીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, એજ ક્ય ને સ્પર્શ કરે છે. એવા છે ઘણાજ હોય છે. તેથી તેઓ પૂર્વોક્ત જીવો કરતાં સંખ્યાત ગણા છે. તેના કરતાં પણ અલેક-તિયંકલેકમાં અસંખ્યાત ગણા છે. કેમકે તિર્થંકલેકથી અધોલેકમાં અથવા અલેકથી તિર્ય કલેકમાં જે દ્વીન્દ્રિય પણુથી ઉત્પન્ન થઈ રહેલ હોય, અને હીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈ રહેલ હોય, અથવા જે દ્વીન્દ્રિયજીવ તિર્થંકલેકથી અલકમાં દ્વીન્દ્રિય પણાથી અથવા અન્ય રૂપે ઉત્પન્ન થવાના હોય, જે પહેલાં મારણાન્તિક સમુદ્ઘાત કરી રહેલ હોય, અને જેઓએ સમઘાતના કારણે ઉત્પત્તિ દેશ પર્યન્ત આત્મપ્રદેશને ફેલાવેલ હોય તેઓ આ બે પ્રતરને સ્પર્શ કરે છે. એવા જ ઘણું હોય છે. તેથી જ તેઓને પ્રવેક્ત જી કરતાં અસંખ્યાત ગણા કહ્યા છે. તેના કરતાં પણ અધેલોકમાં સંખ્યાતગણું છે. કેમકે ત્યાં તેમના ઉત્પત્તી સ્થાનેનું બહપણુ છે, તેના કરતાં પણ તિર્થંકલેકિમાં સંખ્યાતગણું વધારે છે. કેમકે તિર્યકલેકમાં તેના ઉત્પત્તિસ્થાને એથી પણ વધારે છે. અપર્યાપ્ત દ્વિીન્દ્રિયેનું અલ્પબદ્ધત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા અપર્યાપ્ત દ્વીન્દ્રિય ઉર્વલેકમાં છે. તેનું કારણ પહેલા કહેવામાં આવી ગયેલ છે, ઉર્વલેાક કરતાં ઉર્વલેક-તિય કલાકમાં અસંખ્યાત ગણે છે. તેનું કારણ પણ પહેલા કહેવામાં આવી ગયેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉલાક તિ કલાક કરતાં ત્રણ લાકર્તિ અપર્યાપ્ત દ્વીન્દ્રિયા અસ`ખ્યાત ગણા છે. તેના સંબંધમાં પૂર્વોક્ત યુક્તિ જ સમજી લેવી. Àલેયના કરતાં અધા લેાક તિય ક્લાક નામના પ્રતરોમાં અસ`ખ્યાત ગણા વધારે છે, અધેલાક તિર્થંક લેકના કરતાં અધેલાકમાં સંખ્યાત ગણા વધારે છે. અધેાલાક કરતાં તિર્થંક લેકમા સખ્યાત વધારે છે. અહીં' અધે ઠેકાણે ચૂનાધિકનું કારણ પહેલાં કહ્યા પ્રમાણેનું સમજી લેવુ’ પર્યાપ્ત દ્વીન્દ્રિયાનુ અલ્પમહત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી કમ પર્યાંસક દ્રીન્દ્રિય જીવા ઉલાકમાં છે. તેના કરતાં ઉલાક તિ કલાકમાં અસંખ્યાત ગણા છે. લેાક–તિય કલાક ના કરતાં બૈલેાકવત્તિ જીવા અસંખ્યાત ગણા વધારે છે. અધેાલે ક–તિય કલાકમાં અસંખ્યાત ગણા છે. અધેલાક તિ લેકમાં અસંખ્યાત ગણા છે. અધેલેાક કરતાં તિય કલાકમાં સખ્યાત ગણા વધારે છે. અહીંયા પણ બધે જ પહેલા કહેલ કથન પ્રમાણે જ કારણ સમજી લેવુ ત્રીન્દ્રિય જીવેાનું અલ્પમહુવ્ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા ત્રીન્દ્રિય જીવ ઉલે કમાં છે. ઉલેક કરતાં ઉલાક–તિ કલાકમાં અસંખ્યાત ગણા વધારે છે. ઉલાક–તિય કલાક કરતાં લેાકયમાં અસંખ્યાતગણા છે. લેાકયના કરતાં અધેાલેક-તિય કલાકમાં સંખ્યાતગણા છે, અધેાલે કતિય ગ્લાકનામના પ્રતરા કરતાં અધેલેાકમાં સખ્યાતગણા વધારે છે. અધેાલેાકના કરતાં તિ કલાકમાં સંખ્યાતગણા વધારે છે. તેનુ કારણ પહેલાના કથન પ્રમાણે જ છે. તેમ સમજવું, અપર્યાપ્તક ત્રીન્દ્રિયાનું અલ્પ અહુત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી એછા અપર્યાપ્તક ત્રીન્દ્રિય ઉલાકમાં છે ઉર્ધ્વ લેક કરતાં વ્લેક-તિય લેકમાં અસંખ્યાત ગણા વધારે છે. ઉલાક તિય કલાક કરતાં ત્રલેાકયમાં અસ ખ્યાત ગણા છે, Àલેાકયના કરતાં અધેાલેક તિય કલાકમાં અસ ́ખ્યાત ગણા વધારે છે. અધેાલાક તિગ્લાક કરતાં અધાલેકમાં અસખ્યાતગણા વધારે છે. અધેાલાક કરતાં તિ કલાકમાં સંખ્યાતગણા છે. તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું. તેના કરતાં પણ કલાક કરતાં અધા પર્યાપ્તક શ્રીન્દ્રિયાનું અલ્પ બહુત્વ ક્ષેત્રના કથન પ્રમાણે સૌથી કમ પર્યાપ્તક ત્રીન્દ્રિય ઉલેાકમાં છે. ઉષ્ણ લેકના કરતાં લેાક-તિય કલાકમાં અસંખ્યાત ગણા વધારે છે. ઉલાક તિય કલાકના કરતાં Àલેાકયમાં અસંખ્યાતગણા છે. ત્રલેાકયના કરતાં અધેાલાક તિય કલાકમાં અસ ખ્યાત ગણા વધારે છે. અધેલેાક-તિક લેાકના કરતાં અધેાલેાકમાં સંખ્યાત ગણા વધારે છે, અધેાલેકના કરતાં તિય કલાકમાં સખ્યાત ગણા વધારે છે. તેનુ કારણ પહેલા કહેલ અનુસાર સમજી લેવું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌ ઇન્દ્રિય જીવાતું અલ્પ મહુવ ક્ષેત્ર અનુસાર વિચાર કરવાથી સૌથી ઓછા ચાર ઈન્દ્રિયવાળા જીવા “લાકમાં છે. ઉલાક કરતાં ઉર્ધ્વલેાક–તિય કલેાક નામના પ્રતરામાં અસ ખ્યાતગણા વધારે છે. લેાક-તિય વ્લાક કરતાં Àલેાકમાં અસંખ્યાતગણા છે. ત્રિલોકતિ યા કરતાં અધેાલેાક–તિ કલાકમાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરત! અધેાલાકમાં સખ્યાતગણા વધારે છે, અને અધેાલેાક કરતાં તિય કલાકમાં સંખ્યાતગણા વધારે છે, અપર્યાપ્તક ચતુરિંદ્રિય જીવાનુ અલ્પ મહત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા ચૌઇન્દ્રિય અપસક જીવેા ઉલાકમાં છે. ઉપલાક કરતાં ઉલાક –તિય કલાકમાં અસંખ્યાતગણા વધારે છે. ઉર્ધ્વલાક–તિ કલાક કરતાં ત્રેલેાકયમાં અસ ંખ્યાતગણા વધારે છે. Àલેાકયના કરતાં અધેલા–તિ કલાકમાં અસખ્યાતગણા વધારે છે. તેના કરતાં અધેાલેાકમાં સંખ્યાતગણા વધારે છે. અધેલાકના કરતાં તિ કલાકમાં સંખ્યાતગણા વધારે છે. પર્યાપ્ત ચાર ઇન્દ્રિયવાળા જીવાનુ અલ્પ મહુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પર્યાપ્ત ચાર ઈન્દ્રિયવાળા જીવા ઉર્ધ્વલેાકમાં છે. `લાક કરતાં ઉલાક-તિય કલેકમાં અસંખ્યાત ગણા છે. ઉર્ધ્વલાક તિય કલોકના કરતાં બૈલેાકયમાં અસંખ્યાતગણા છે. લેાકયના કરતાં અધેાલાક તિય કલાકમાં અસ`ખ્યાત ગણા છે. અધેલાકતિય કલાક કરતાં તિ કલાકમાં સખ્યાત ગણા વધારે છે. આ બધાના ન્યૂનાધિક પણાનું કારણ પહેલા કહેવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણનુ સમજી લેવું. ॥ સૂ. ૩૩ ૫ ક્ષેત્રાનુસાર પંચેન્દ્રિયાદિકા અલ્પબહુત્વ પંચેન્દ્રિયાનુ અલ્પ મહુત્વ શબ્દા -(વેત્તાણુવાળ) ક્ષેત્રના પ્રમાણે (સોવાષિત્રિયા સેન્ટો) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ સૌથી ઓછા પચેન્દ્રિયા ત્રિલેાક સ્પર્શી છે. (જૂોતિચિટોઇ સંવિઘ્ન મુળા) ઉર્ધ્વલાક તિ કલાકમાં સખ્યાત ગણા છે. (બોટોતિરિયો સન્નિ ળા) અધેાલેક તિલેાકમાં સખ્યાત ગણા છે. (૩ઢટોક્ સવિઘ્નનુળા) ઉલાકમાં સંખ્યાત ગણા છે. (અદ્દોટોલ્ સ વિજ્ઞશુળા) અધેાલેકમાં સંખ્યાત ગણા છે, (તિરિયો બસ'વિશુળા) તિલેાકમાં અસંખ્યાત ગણા છે. (વત્તાળુવા ́ì) ક્ષેત્ર અનુસાર (સથોના પવિદ્યા અવગ્નત્તયા તેજોયે) સૌથી ઓછા અપર્યાપ્ત પચેન્દ્રિય ત્રિલેાક સ્પશી છે. (ઉદ્ઘēૌતિત્ત્વિો સ'વિજ્ઞનુળા) ઉર્ધ્વલેાક-તિય કલાકમાં સંખ્યાતગણા છે. (બદ્દોહોતિચિન્હોદ્ ન વિજ્ઞાળા) અધોલેાક-તિય કલાકમાં સંખ્યાતગણા છે. (હોર્સ'ન્નિ મુળા) ઉર્ધ્વ લેાકમાં સંખ્યાતગણુા છે. (બોજોવ સવિઘ્નનુળા) અધોલેાકમાં સંખ્યાતગણા છે. (તિયિસ્ટો બસ વિજ્ઞનુળા)તિ કલાકમાં અસંખ્યાતગણા છે. (વત્તાળુવાળ) ક્ષેત્ર અનુસાર (સવ્વલ્યોવા પપિયિાપ ત્તા ઉઢટોપ) સૌથી ઘેાડા પર્યાં. પચેન્દ્રિય ઉલેકમાં છે. (ઉદૂતહોયતિરિયહો બર્નવારૂડુળા) ઉલાક તિર્થંકલેકમાં અસખ્યાતગણા છે. (તેજોને સલગ્નનુળા) ત્રેલાકયમાં સંખ્યાતગણુા છે. (અોષોત્તિરિયો સવૅગ્નમુળા) અધેાલે ક–તિકલેાકમાં સખ્યાતગણા છે. (બોટોલ્ સલેનનુળા) અધેલાકમાં સંખ્યાતગણા છે. (તિચિજો બસ લિગ્નનુળા) તિય કલેકમાં અસંખ્યાતગણા છે. ટીકા-હવે સૂત્રકાર પંચેન્દ્રિય જીવાના અલ્પમહુવનું કથન કરે છે. ક્ષેત્ર અનુસાર પ્રરૂપણા કરવામાં આવે તે. સૌથી એછા પંચેન્દ્રિય જીવો ત્રિલેાક સ્પશી છે. કેમકે એ જ જીવેા ત્રણે લેાકેાના સ્પર્શ કરે છે. કે જે ઉ લેાકથી અધેાલેાકમાં અથવા અધેલેાકથી ઉલેાકમાં ઉત્પન્ન થતા હોય, પંચેન્દ્રિયાના આયુષ્યના અનુભવ કરી રહેલ હાય અને ઇલિકા ગતિથી ઉત્પન્ન થતા હાય, અથવા જે પંચેન્દ્રિય લેકમાંથી અધેલેકમાં અથવા અધેલેકમાંથી ઉ લેાકમાં પંચેન્દ્રિય પણાથી અથવા અન્ય રૂપે ઉત્પન્ન થતા થકા મારણાન્તિક સમુદ્ઘાત કરી રહેલ હોય અને પોતાના ઉત્પત્તિદેશ પર્યંન્ત જેએએ આત્મપ્રદેશાને ફેલાવેલ હાય અને પંચેન્દ્રિયના આયુષ્યનુ વેદન કરી રહેલ હાય એવા જીવા અલ્પ હેાય છે. તેથીજ તેમને સૌથી કમ કહેવામાં આવેલ છે. ત્રિલેાક સ્પશી પંચેન્દ્રિય જીવા કરતાં ઉપલા-તિય કલાક નામના એ પ્રતામાં રહેવાવાળા પંચેન્દ્રિય સખ્યાત ગણા અધિક છે. કેમકે ઉપપાત અને સમુદ્દાત દ્વારા આ પ્રતાને સ્પર્શ કરવાવાળા અપેક્ષાકૃત અધિક હોય છે. તેના કરતાં પણ અધેાલાક–તિય કલેક નામના બે પ્રતોને સ્પર્શ કરવા વાળા પચેન્દ્રિયા સંખ્યાત ગણા વધારે છે. કેમકે ઉપપાત અને સમુદ્દાત દ્વારા આ પ્રતાને સ્પર્શ કરવાવાળા જીવા ઘણા વધારે હેાય છે. તેના કરતાં પણ ઉર્ધ્વલાકમાં સંખ્યાત ગણા વધારે છે. કેમકે ત્યાં પંચેન્દ્રિય વૈમાનિક દેવોના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ સદ્દભાવ રહે છે. તેના કરતાં પણ અધેલોમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે અલેકમાં વૈમાનિકના કરતાં સંખ્યાત ગણું વધારે નારકે વિદ્યમાન છે. અલક કરતાં તિર્યકલોકમાં રહેવાવાળા પંચેન્દ્રિયે અસંખ્યાત ગણા છે. કેમકે તિર્થંકલેકમાં જલચર-બેચર-ભૂચર- ૦ર-તિષ્ક તથા સંમૂર્ણિમ મનુષ્ય વિગેરે પંચેન્દ્રિય ઘણું મેટિ સંખ્યામાં છે. અપર્યાપ્ત પંચેન્દ્રિય જેનું અલ્પ બહુ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પચેન્દ્રિય અપર્યાપ્ત ત્રિલેક સ્પશી છે. આ સંબંધની યુતિ પહેલા જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણે સમજવી. ત્રિલેકસ્પશી પંચેન્દ્રિયેના કરતાં ઉર્વલેક-તિય કલાકમાં સંખ્યાત ગણું વધારે છે. તેના કરતાં અલક-તિય કલેકમાં સંખ્યાતગણું વધારે છે. તેના કરતાં ઉદ્ઘલકમાં સંખ્યાત ગણા વધારે છે, ઉર્થક કરતાં અલેકમાં સંખ્યાત ગણા વધારે છે, અને અલોકના કરતાં તિર્થંકલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. આ અ૯પ બહુવમાં તેનું કારણ પહેલા કહ્યા અનુસાર જ છે. પર્યાપ્ત પંચેન્દ્રિય અ૮૫ બહત્વ સૌથી ઓછા પર્યાપ્ત પંચેન્દ્રિય ઉલેકમાં છે. કેમકે ત્યાં પ્રાયઃ વૈમાનિક દેવે જ રહે છે. તેના કરતાં ઉર્થક તિર્થંકલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. તેના કરતાં ત્રિલોક સ્પશી પર્યાપ્ત પંચેન્દ્રિય સંખ્યાત ગણું વધારે છે. કેમકે અલેકમાં રહેવાવાળા ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક, વિમાનિક અથવા વિદ્યાધર જ્યારે વૈકિય સમુઘાત કરે છે અને તેવા પ્રકારના વિશેષ પ્રયત્ન દ્વારા ઉદ્ઘલેકમાં પિતાના આત્મ પ્રદેશને ફેલાવે છે. ત્યારે તેઓ ત્રણેકને સ્પર્શ કરે છે. તેથી તેઓને સંખ્યાત ગણ કહેવામાં આવેલ છે. ત્રિલેક સ્પશી પર્યાપ્ત પંચેન્દ્રિયેના કરતાં અલેક–તિર્થંકલેક નામના પ્રતોમાં સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. ત્રિલેકસ્પર્શી પર્યાપ્ત પંચેન્દ્રિયોના કરતાં અલોક તિર્યક નામના પ્રતરમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે પ્રતરમાં વાનવ્યન્તર દેવ સ્વસ્થાનથી સમીપમાં છે. તેથી જ જ્યારે તેઓ તિર્થંકલેક અથવા ઉર્વિલોકમાં જાય છે. ત્યારે તેઓ આ પ્રતને સ્પર્શ કરે છે. ભવનપતિ દેવે અલેકવતિ ગામોમાં તીર્થકરના સમવસરણ વિગેરેમાં અથવા કીડા કરવા માટે જાય છે, અને આવે છે. ત્યારે તેઓ પણ આ પ્રતાને સ્પર્શ કરે છે. સગઢવતિ કોઈ કોઈ પંચેન્દ્રિય તિર્યંચોના સ્વાસ્થાન સમીપમાં હોવાથી ઉક્ત એ બને પ્રતરને સ્પર્શ થાય છે. તેથી જ તેને સંખ્યાત ગણા કહેલ છે. લોક તિર્થંકલેકના કરતાં અલકમાં પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ સંખ્યાત ગણા છે. કેમકે-અલેકમાં નારકે અને ભવનપતિ નિવાસ કરે છે અધલક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ કરતાં પણ મધ્યલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે મધ્યલેકમાં પંચેન્દ્રિય, તિર્યચ, મનુષ્ય–વાન વ્યતર અને જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે. સૂ. ૩૪ ક્ષેત્રાનુસાર પૃથ્વિકાયિકાદિકા અલ્પબદુત્વ પૃથ્વીકાયિક વિગેરેનું અપ બહુત્વ શબ્દાર્થ– રાજુલા) ક્ષેત્ર અનુસાર (સવવા વિજારૂચા દ્રસ્યો તિરિચોપ) સૌથી ઓછા પૃથ્વીકાયિક ઉદ્ઘલેક–તિર્થંકલેકમાં છે. (મહોય રિરિસ્થા વિસેફિયા) અધેલક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, (તિરિયો અસંs Tr) તિર્યશ્લોકમાં અસંખ્યાત ગણું છે, (તેઓ અSિTMI) લોકમાં અસંખ્યાત ગણા છે (હૃપ ૩ સંવેTTળા) ઉદ્ઘલેકમાં અસંખ્ય ખ્યાત ગણે છે. (જોકો વિફા ) અલેકમાં વિશેષાધિક છે, (વિનામુવાdi) ક્ષેત્રના અનુસાર (રહ્યોવા રૂઢવિ શપન્નત્તા ઢોતિરિયો) સૌથી ઓછા પૃથ્વીકાયિક અપર્યાપ્ત ઉર્ધલેક–તિર્યશ્લેક માં છે. (બોટો-રિરિસ્ટોર વિશેષાહિચા) અલેક-તિર્યશ્લેકમાં વિશેષાધિક છે, (ત્તિઢિોણ બરંગ ગુir) તિર્યકમાં અસંખ્યાત ગણા છે. (તેરો વર્ષાવિજ્ઞ ગુખ) લેકયમાં અસંખ્યાત ગણે છે. (વઢઢોર વિન્ન ) ઉદ્ઘલેકમાં અસંખ્યાત ગણે છે. (કહો વિસાહિચા) અધીકમાં વિશેષાધિક છે (રાજુવાળf) ક્ષેત્રના કથન પ્રમાણે (સબ્ધોવા પુરાવા પmત્તા ૩રુટોરિચા) સૌથી ઓછા પૃથ્વીકાયિક પર્યાપ્તક ઉર્ધલેક તિર્યકમાં છે. ( બોરિસ્ટો વિસા1િ) અલેક તિર્થગ્લેકમાં વિશેષાધિક છે. (તિરિચો સરંજા ) તિર્યશ્લેકમાં અસંખ્યાતગણી છે. (તેઢો માંત્તિજજુબા) ઐલાકયમાં અસંખ્યાતગણુ છે. (૩ઢા માંfamળા) ઉર્વી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ લેાકમાં અસ`ખ્યાત ગણા છે, (હોરો વિષેસાઈ) અધેલાકમા વિશેષાધિક છે. (હેત્તાળુવાળાં) ક્ષેત્રના અનુસાર (સવ્વસ્થોવા આાકાના ઉદ્ઘોતિષિસ્રો) સૌથી ઓછા અખ્ખાયિક લેાક–તિગ્લાકમાં છે. (બોજોર તિચિહ્નપ વિષેમાદ્વિચા) અધેાલાક તિગ્લાકમાં વિશેષાધિક છે. (તિથિજો બસ લેનનુળા) તિગ્લાકમાં અસંખ્યાતગણા છે. (૪જો‚ અસ લિગ્નનુળા) ઉલેાકમાં અસંખ્યાત ગણા છે. (સદ્દોહોદ્ વિજ્ઞત્તાાિ) અધેાલેાકમાં વિશેષાધિક છે, (વેત્તાળુવાળાં) ક્ષેત્રના અનુસાર (સવ્વસ્થોવા બાકાયા અવગ્નત્તયા કુદૃઢોય તિચિહો) સૌથી એછા અષ્ઠાયિક અપર્યાપ્તક ઉર્ધ્વલોક-તિગ્લાકમાં છે. (હોહોતિરિયોપ વિસેત્તાાિ) અધેાલાક તિય ગ્લોકમાં વિશેષાધિક છે. (તિયિોર્ અસ લેનનુન) તિય ગ્લોકમાં અસંખ્યાતગણા છે. (તેજોદ્દે બસ છે. કન્નડુળા) ત્રલેાકયમાં અસંખ્યાતગણા છે. (પૂજ્જોર્બસ વનનુળા) ઉ લેાકમાં અસંખ્યાતગણા છે. (અોછો વિલેસ યિા) અધેાલેાકમાં વિશેષાધિક છે, (વત્તાળુવાળાં) ક્ષેત્રઅનુસાર (વ્વસ્થોત્રા બાપાયા વળચા કોચ હોયત્તિરિયરો) ઓછા અકાયિક પર્યાપ્ત ઉલાક--તિયગ્લાકમાં છે. (દોહોચ ત્તિરિયો વિત્તસાાિ) અધેાલાક તિગ્લાકમાં વિશેષાધિક છે. (તિરિયો અસ લગ્નનુળ) તિાકમાં અસંખ્યાત ગણા છે. (બોજો વિશેસારિયા) અધેાલેાકમાં વિશેષાધિક છે. (વેત્તાનુવા) ક્ષેત્રની અનુસાર (સવ્વસ્થોવા તેપાડ્યા ૩૪ોતિરિચો) સૌથી ઓછા તેજ કાયિક લેાક–તિગ્લાકમાં છે. (બોટોક્ તિરિયજોઇ વિષેસાયિા) અધેાલેાક તિગ્લાકમાં વિશેષાધિક છે. (તિરિયોપ સવૅ મુળા) તિય ગ્લેકમાં અસખ્યાત ગણા છે. (તેજોને બસ ઘેગ્નનુળા) ત્રેલાકયમાં અસખ્યાત ગણા છે. (જો! બસવન્ન મુળા) ઉલાકમાં અસંખ્યાત ગણા છે. (બોરો વિષેન્નાદિયા) અધેાલેાકમાં વિશેષાધિક છે. (વેત્તાળુવાળાં) ક્ષેત્રના પ્રમાણે (સવથોવા તેડાયા અવગ્નત્તચાપોચ ત્તિરિયો) સૌથી ઓછા અપર્યાપ્ત તેજસ્કાયિક ઉલાક—તિયન્ગ્લાકમાં છે. (બો જો તિચિત્કોપ વિસેત્તાાિ) અધેાલાક તિગ્લાકમાં વિશેષાધિક છે. (તિરિયટોપ ગલ લગ્નનુળા) તિય ગ્લાકમાં અસંખ્યાતગણા છે. (૩ઢજો અસ લગ્નનુળા) ઉધ્વ^ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ લેકમાં અસંખ્યાતગણી છે. (બોટો વિસાદિયા) અધેલકમાં વિશેષાધિક છે. (ત્તાવાઇi) ક્ષેત્રના કથન પ્રમાણે (સંદવOોવા તેવફા Timત્તા રૂઢરોતિરિસ્ટોપ) સૌથી ઓછા પર્યાપ્ત તેજસ્કાયિક ઉર્વલેક–તિયશ્લોકમાં છે. (બોસ્ટોતિરિચો વિવાદિયા) અલેક તિર્યક્ષેત્રમાં વિશેષાધિક છે. (તિરિચસો કિન્નકુળT) તિગ્લેકમાં અસંખ્યાતગણુ છે. (તે વ Tr) શૈલોકયમાં અસંખ્યાતગણ છે. (૩ઢી શાંઝિTIT) ઉદ્ઘલેકમાં અસં. ખ્યાલગણા છે. (બોટો વિવાહિયા) અલેકમાં વિશેષાધિક છે. (ત્તાધુવાણgi) ક્ષેત્રના કથન પ્રમાણે (સવથવા વાડાચા ફર્સ્કોર રિરિસ્ટોપ) સૌથી ઓછા વાયુકાયિક ઉર્ધ્વ લેકમાં-તિર્યશ્લેકમાં છે. (બદોઢોય. તિરિસ્ટોર વિશેસરિયા) અલેક તિય લેકમાં વિશેષાધિક છે. (તિરિચો સંજ્ઞા ) તિર્યગ્લેકમાં અસંખ્યાતગણી છે. (તેરો વાર વિજ્ઞાળા) શૈલેજ્યમાં અસંખ્યાતગણુ છે. (૩ઢોર માં વિજ્ઞાળા) ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણા છે. (બોટો વિસાહિ) અલેકમાં વિશેષાધિક છે. વત્તાવાણoi) ક્ષેત્રના કથન પ્રમાણે (સવ્વસ્થવા વારાફા બનત્ત) સૌથી ઓછા વાયુકાયિક અપર્યાપ્તક (ઢોતિરિચા) ઉદ્ઘલેક તિર્યકમાં છે. (બોટોતિરિસ્ટો વિસાાિ ) અલેક તિર્યલેકમાં વિશેષાધિક છે. (તિરિયો વિજ્ઞાળા) તિર્યાપ્લેકમાં અસંખ્યાતગણુ છે, (તૈો વજન TOTT) શૈલેયમાં અસંખ્યાતગણી છે. (૩ોપ બસંsTM) ઉર્વીલેકમાં અસંખ્યાત ગણું છે. (કોઇ વિસાદિયા) અધોલેકમાં વિશેષાધિક છે. (વત્તાનુવા) ક્ષેત્રના કથન પ્રમાણે (સવOોવા વાદારૂથ) સૌથી ઓછા વાયુકાયિક (જનરયા) પર્યાપ્તક (૩દ્યોતિરિચોપ) ઉદ્ઘલેક તિયકમાં છે. (બોટોતિરિચોક વિસાહિ) અલેક તિગ્લેકમાં વિશેષાધિક છે. (ત્તિાિ ) તિર્યશ્લોકમાં અસંખ્યાતગણુ છે. (તેવો અસંહેTIT) શૈલેયમાં અસંખ્યાતગણું છે. (૩ો બાંsTIMT) ઉર્વલોકમાં અસંખ્યાત ગણા છે. (ત્તાનુવાdi) ક્ષેત્રના કથન પ્રમાણે (રાઘવા વળારૂ ઢઢોર ) સૌથી ઓછા વનસ્પતિકાયિક ઉર્થક-તિયશ્લેકમાં છે. (ગોરો રિજિન્ટો વિવેકાફિયા) અધેલક-તિયકમાં વિશેષાધિક છે. (સિરિયો અસંવેTVT) તિર્લોકમાં અસંખ્યાતગણુ છે. (તેરો તાલુ) ટીલેયમાં અસંખ્યાત ગણું છે. (૩ઢોણ અસંવેTTળા) ઉર્વિલેકમાં અસંખ્યાત ગણા છે. (કોઇ વિસાચા) અધેલકમાં વિશેષાધિક છે. (વત્તાનુવા) ક્ષેત્રના કથન પ્રમાણે (સવઘોવા વરસ નપાત્તયા ૩ોતિરિચો) સૌથી ઓછા વનસ્પતિકાયિક અપર્યાપક ઉલેક તિર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગ્લાકમાં છે. (ગોરોતિયિસ્ટોપ વિશેસ દિયા) અધેલેક-તિ પ્લાકમાં વિશેષાધિક છે. (નિયિજો સંલગ્નનુળા) તિગ્લાકમાં અસંખ્યાતગણા છે, (તેજોદ્દે બસરહેગ્નળા) શૈલેાકયમાં અસખ્યાતગણા છે. (ઉદ્દો સંવેગનુળા) ઉ॰લાકમાં અસંખ્યાતગણા છે. (બદોજો વિસેફ્રિયા) અધેલેાકમાં વિશેષાધિક છે. (વત્તાળુવાળું) ક્ષેત્રના કથન પ્રમાણે (સચ્ચોવા ગળમ્પાડ્યા પત્ત્તત્તા) સૌથી ઓછી વનસ્પતિકાયિક પર્યાપ્ત (દઢજોતિષિયોપ) ઉર્ધ્વ લેાક તિય - બ્લેકમાં છે. (બોહોયતિરિયો વિષેસાાિ) અધેલાક-તિ શ્લેાકમાં વિશેવાધિક છે. (તિચિજો સવૅગ્નગુન) તિગ્લાકમાં અસ`ખ્યાત ગણા છે. (તેજો બસંઘે મુળા) શૈલેાકયમાં અસખ્યાત ગણા છે. (ઉદ્ઘોÇ અસંતુ (મુળા) ઉર્ધ્વલાકમાં અસંખ્યાત ગણા છે. (અદ્દોઢો ત્રિસેનદિયા) અધેલેકમાં વિશેષાધિક છે. ।। સૂ. ૩૪ ૫ ટીકા-હવે પૃથ્વીકાયિક વિગેરે એકેન્દ્રિય સમુચ્ચય જીવાતું તેના પર્યાપ્તક અપર્યાપ્તકના ભેદનુ એ રીતે ત્રણ પ્રકારના અલ્પબહુપણાની પ્રરૂપણા કરવામાં આવે છે. ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા પૃથ્વીકાયિક ઉલાક તિગ્લાકમાં છે. અર્થાત્ પૂર્વોક્ત એ પ્રતીમાં હેાય છે. આ સબંધમાં એકેન્દ્રિયાના વિષયમાં જે કથન કરવામાં આવેલ છે. એ જ કથન સમજવું જોઇએ. તેના કરતાં અધાલાક–તિ વ્લાક નામના પ્રતોમાં વિશેષાધિક છે. તેના સંબંધી યુક્તિ એકેન્દ્રિયાના પ્રકરણમાં કહેવામાં આવી ગયેલ છે. તેના કરતાં તિય ગ્લાકમાં અસખ્યાત ગણા છે, તેનું કારણ પણ પહેલાં કહેવામાં આવી ગયેલ છે. તેના કરતાં ત્રિલેાકતી પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં ઉલેાકમાં રહેલા પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં અધેલાકમાં રહેલાં પૃથ્વી કાયિકા વિશેષાધિક છે. આ બધાના સંબધમાં યુક્તિ જે સમુચ્ચય એકેન્દ્રિયેાના અલ્પમહત્વપણાના સબંધમાં કહેવામાં આવેલ છે એ જ રીતે સમજવી. અપર્યાપ્તક પૃથ્વીકાયિકાનું અલ્પમડુંત્વ સૌથી ઓછા અપર્યાપ્તક પૃથ્વીકાયિક, લેાક-તિય ગ્લોકમાં છે. તેના કરતાં અધેલેાક–તિ વ્લાકમાં વિશષાધિક છે. અધેલાક તિય ગ્લેકના કરતાં તિગ્લેાકમાં અસંખ્યાતગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલેાકવતિ અસંખ્યાતગણા છે. ઉર્ધ્વ લેાકના કરતાં અધેાલેાકમાં વિશેષાધિક છે. આ અલ્પમહુત્વના સંબંધમાં પણ એજ રીત સમજવી કે જે એકેન્દ્રિયાના સંબંધમાં કહેવામાં આવી ગયેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તક પૃથ્વીકાયિકાનું અલ્પમહત્વ ક્ષેત્રના અનુસાર સૌથી એછા પર્યાપ્તક પૃથ્વીકાયિક ઉલાક તિગ્લાકમાં છે, અર્થાત્ ઉ લેાક–તિગ્લાક નામના એ પ્રતરાના સ્પર્શ કરવાવાળા છે. તેના કરતાં અધેલેક-તિ કલાકમાં વિશેષાધિક છે, તેના કરતાં તિ કલાકમાં અસંખ્યાતગણા છે. તિય કલાકના કરતાં ત્રિલેકતિ અર્થાત્ ત્રણે લેકને સ્પ કરવાવાળા અસંખ્યાતગણા છે. તેના કરતાં ઉર્વિલોકમાં અસખ્યાતગણા છે. અને ઉર્ધ્વલાકના કરતાં અધેલેકમાં વિશેષાધિક છે. અકાયિકાનું અલ્પમહત્વ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા અકાયિક ઉલાક તિય કલોક નામના પ્રતરમાં છે, અપેાલેાક–તિગ્લાકની અપેક્ષાએ તિÀાકમાં અસંખ્યાતગણા છે. તિય ગ્લાકની અપેક્ષાએ ત્રિલકવતિ અસખ્યાતગણા છે, લેાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. અહિયાં પણ સમુચ્ચય જીવ એકેન્દ્રિયાના સબધમાં જે યુક્તિ કહી છે એજ યુક્તિ સમજવી. અપર્યાપ્તક અકાયિકાનુ' અલ્પમહત્વ સૌથી એછા અકાયિક અપર્યાપ્તક જીવ ઉલાક-તિય કલેક નામના એ પ્રતરામાં છે. ઉલાક-તિ ક્લાકના કરતાં અધેલેક–તિય કલેક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેક–તિય ગ્લોકના કરતાં તિ બ્લેકમાં અસંખ્યાતગણા છે. તિ પ્લાકના કરતાં ત્રિલેાકવતિ અસંખ્યાતગણા છે. ઉલાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. આ અલ્પમહુત્વના સંબંધમાં પણ એજ યુક્તિએ સમજવી કે જે એકેન્દ્રિયાના સંબંધમાં કહી છે. પર્યાપ્તક અષ્ઠાયિકાનું અલ્પ અહુત્વ ક્ષેત્રની અનુસાર સૌથી ઓછા અપ્સાયિક પર્યાપ્તક ઉર્ધ્વલોક તિય બ્લેક નામના પ્રતામાં છે. ઉવલાક તિગ્લાકના કરતાં અધેાલાક તિય કલાક નામના પ્રતરમાં વિશેષાધિક છે. અધેાલેક તિય ગ્લાકના કરતાં તિય ગ્લાકમાં અસ ખ્યાત ગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલાકમાં અસંખ્યાત ગણા છે, ત્રિલેાક વિયાના કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા છે. ઉલાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. આ સંબંધમાં પહેલાં કહેવામાં આવ્યા પ્રમાણેની રીત સમજવી. તેજસ્કાયિકાનું અલ્પ બહુત્વ વ્લાકના સૌથી ઓછા તેજસ્કાયિકા ઉજ્વલાક-તિગ્લાકમાં છે, ઉર્ધ્વ લેાક તિ કરતાં અધેલાક–તિય ગ્લેક નામના પ્રતામાં વિશેષાધિક છે. અધેલાક તિ બ્લેકના કરતાં તિગ્લાકમાં સખ્યાતગણુા છે. તિબ્લેકના કરતાં ત્રિલકપતિ અસંખ્યાતગણુા છે. ત્રિલેાકવતિચાના કરતાં લેકમાં અસંખ્યાતગણા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ છે. અને ઉર્ધ્વ લેકના કરતાં અધેલેાકમાં વિશેષાધિક છે. આ બધી રીત પહેલાની જેમજ સમજવી. અપર્યાપ્ત તેજસ્કાયિકાનુ' અલ્પમર્હુત્વ સૌથી ઓછા અપર્યાપ્ત તેજસ્કાયિક ઉર્ધ્વલાક-મધ્યલાક નામના પ્રતરામાં છે. ઉલાક-મધ્યલોકના કરતાં અધેલેાક-મધ્યલાક નામના પ્રતામાં વિશેષા ધિક છે, અધેલેાક મધ્યલેાકના કરતાં મધ્યલેાકમાં અસંખ્યાતગણા છે. અધેાલેાક મધ્યલેકના કરતાં મધ્યલાકમાં અસંખ્યાત ગણા છે, મધ્યલેાકના કરતાં ત્રિલેાકવતી અસ ખ્યાતગણા છે. ત્રલેાકવતી ચાના કરતાં ઉલાકમાં અસ’ખ્યાતગણા છે. ઉલાકના કરતાં અધેલાકમાં અસ ́ખ્યાતગણા છે. આ કથન સંબધી રીત પહેલાની જેમજ છે. પર્યાપ્ત તેજસ્ફાયિકાનું અલ્પ અહુત્વ ક્ષેત્ર પ્રમાણે સૌથી એછા પર્યાપ્ત તેજસ્કાયિક ઉલેાક તિય બ્લેકમાં છે. ઉર્ધ્વ લેક તિગ્લેકના કરતાં અધેલેાક તિગ્લાક નામના પ્રતરમાં વિશે ષાધિક છે. અધેલાક-તિય ગ્લાકના કરતાં તિગ્લાકમાં અસંખ્યાત ગણા વધારે છે. (તàકના કરતાં ત્રિલેાકવતી અસંખ્યાત ગણા વધારે છે. ત્રિલેાકવિ ચાના કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા વધારે છે. અને ઉર્ધ્વલાકના કરતાં અધેલેકમાં વિશેષાધિક છે. તેની રીત પહેલાની જેમજ સમજવી, વાયુકાયિક જીવનુ અલ્પબહુવ્ સૌથી એછા વાયુકાયિક જીવ ઉખલાક-તિયબ્લેક નામના બંને પ્રતરામાં છે. તેના કરતાં અધેલેાક તિબ્લેક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેક તિગ્લેકના કરતાં તિગ્લાકમાં અસ ંખ્યાત ગણા છે. તિબ્લેકના કરતાં ત્રિલેાકવતિ અસંખ્યાત ગણા છે. ત્રિલેાકવતિચેના કરતાં ઉલાકમાં અસ ખ્યાત ગણા વધારે છે. અને લેાકના કરતાં અધેલેકમાં વિશેષાધિક છે, પહેલાં કહેવામાં આવેલ રીત અહીંયાં પણ બધેજ સમજી લેવી. અપર્યાપ્ત વાયુકાયિકાનું અલ્પબહુત્વ ક્ષેત્રની અપેક્ષાએ સૌથી એછા અપર્યાપ્તક વાયુકાયિક ઉલાક-તિગ્લાક નામના એ પ્રતરામાં છે. તેના કરતાં અધેલેક–તિગ્લાક નામના પ્રતામાં વિશેષાધિક છે, અધેલાક-તિગ્લાકના કરતાં તિગ્લાકમાં અસ`ખ્યાતગણુા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ તિગ્લેકના કરતાં ત્રિલેાકવર્તિ અસ ખ્યાત ગણા છે. ત્રિલેકવતિચેના કરતાં ઉલાકમાં અસ ખ્યાતગણુા છે. અને લેાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. આ બધાના અલ્પ બહુત્વનું કારણ સમુચ્ચય એકેન્દ્રિયાના અલ્પમહુત્વના પ્રમાણે જ સમજવું, પર્યાપ્ત વાયુકાચિકાનું અલ્પ બહુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી એછા પર્યાપ્ત વાયુકાયિક ઉલેક તિગ્લાક નામના પ્રતરામાં છે. તેના કરતાં અધેાલેક-તિગ્લાક નામના પ્રતદેશમાં વિશેપાધિક છે. અધેલેાક–તિય ગ્લેકના કરતાં તિગ્લાકમાં અસ ંખ્યાત ગણા વધારે છે. તિ બ્લેકની અપેક્ષા ત્રિલેાકતિ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ઉલાકમાં અસંખ્યાત વધારે છે, અને ઉલાકના કરતાં અવેલેકમાં વિશેષાધિક છે. એકેન્દ્રિયાના સબંધમાં જે રીતે કહેવામાં આવેલ છે. એજ રીત આના સંબંધમાં પણ સમજી લેવી. વનસ્પતિકાયિકાનું અલ્પ મહુત્વ ક્ષેત્રની અનુસાર સૌથી ઓછા વનસ્પતિકાયિક જીવ લેાક તિગ્લેક નામના અને પ્રતરેશમાં છે. ઉલાક-તિય ગ્લોકના કરતાં અધેાલેક તિય ગ્લેક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અપેાલેાક-તિય પ્લાકના કરતાં તિય ગ્લેકમાં અસંખ્યાતગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલેાકવતી કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા છે, અને વિશેષાધિક છે. તેનુ કારણ સમુચ્ચય એકેન્દ્રિયાના કહ્યા પ્રમાણે જ સમજવુ અસખ્યાતગણા છે. તેના લેાના કરતાં અધેલાકમાં અલ્પમહુત્વના પ્રકરણમાં અપર્યાપ્ત વનસ્પતિકાયિકાનું અપમહુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી એછા અપર્યાપ્ત વનસ્પતિકાયિક ઉરલેાક–તિય શ્લોકમાં છે. ઉલેાક–તિ ખ્વાકના કરતાં અધેલેાક-તિય ગ્લાક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેાક તિય ગ્લોકના કરતાં તિય ગ્લેકમાં અસંખ્યાત ગણા છે. તિબ્લેકના કરતાં ત્રિલેકવતિ અસખ્યાત ગણા છે. તેના કરતાં ઉલાકમાં અસખ્યાત ગણા છે, અને ઉલેાકના કરતાં અધેલાકમાં વિશેષાધિક છે. તેની રીત પહેલા કહ્યા પ્રમાણે સમજવી. પર્યાપ્ત વનસ્પતિકાયિકાનું અલ્પમત્વ ક્ષેત્રની અપેક્ષાએ સૌથી એછા પર્યાપ્ત વનસ્પતિ કાયિક ઉર્ધ્વલેાક—તિય - ગ્લેક નામના એ પ્રતરામાં છે. તેના કરતાં અધોલોક–તિય ગ્લાક નામના પ્રતરામાં વિશેષાધિક છે. અધેલેક—તિય ગ્લાક નામના પ્રતાના કરતાં તિગ્લાકમાં અસ ખ્યાત ગણા છે. તિગ્લાકના કરતાં ત્રિલેાકવતિ અસંખ્યાત ગણા છે. તેના કરતાં ઉલાકમાં અસંખ્યાત ગણા છે, અને ઉલાકના કરતા અધેલેાકમાં વિશેષાધિક છે. તેની રીત પહેલાની જેમજ સમજવી. ॥ સૂ. ૩૫ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રાનુસાર ત્રસકાયિકાદિકા અલ્પબહુત્વ ત્રસકાયિકાનું અલ્પમહત્વ શબ્દા -(વેત્તાળુવાળા) ક્ષેત્રના અનુસાર (સવ્વસ્થોવા સલાયા તેજોને) ત્રિલકમાં સૌથી ઓછા ત્રસકાયિકા છે. (ઉદ્ઘોયતિથિરોપબસંવિગ્નનુળા) ઉજ્વલાક–તિય ગ્લાકમાં અસંખ્યાતગણા છે. (બોહોય-તિથિજો, સંલિગ્નનુળા) અધેલાક તિગ્લાકમાં સંખ્યાતગણા છે. (ઉદ્ઘોર્ સંલિગ્નનુળા) ઉલાકમાં સંખ્યાતગણા છે. (હોજો સંલિગ્નનુળા) અધેાલેાકમાં સ`ખ્યાતગણુા છે. (તિથિજો સંવિઞળા) તિયÀાકમાં અસંખ્યાતગણા છે. (વત્તાણુવાળ) ક્ષેત્રના અનુસાર (સવ્વસ્થોત્રા તમાચા અન્નાયા) સૌથી કમ અપર્યાપ્ત ત્રસકાયિક (તેજોò) ઐલેાકયમાં છે. ઉજ્જોયતિયિકોન અસંવિનનુળા) ઉલાક તિગ્લાકમાં અસંખ્યાત ગણા છે. (બોજોતિચિરોપ સંલિગ્નનુળા) અધેલેાક તિયબ્લોકમાં સખ્યાત ગણા છે. (ઉદ્ઘોÇ સંવિજ્ઞ ઝુળા) લેકમાં સખ્યાતગણા છે. (બોજો સંવિજ્ઞાળા) અધેલાકમાં સંખ્યાતગણુા છે. (તિયિસ્ટોલ્ સ લિનનુળા) તિયÀાકમાં અસ`ખ્યાત ગણા છે, (હેત્તાનુવાi) ક્ષેત્રના અનુસાર (સવ્વસ્થોત્રા તમાચા પદ્મત્તયા તેજો) સૌથી ઓછા પર્યાપ્ત ત્રસકાયિક જીવા શૈલેાકયમાં છે. (દ્રઢોયતિયિહો બસ.... લિગ્નનુળા) ઉધ્વ લેાકતિગ્લાકમાં અસંખ્યાતગણા છે. (બોહોતિયિસ્ટોપ સ’વિRVળા) અધેાલાક તિય ગ્લાકમાં સંખ્યાતગણા છે. (કોટ્ સ'વિઞનુળા) ઉધ્વ^લેાકમાં સંખ્યાતગણા છે. (બોજોપ વિગ્નનુળા) અધેલાકમાં સંખ્યાતગણા છે. (તિયિસ્ટોપ બસ વિનુળા), તિગ્લાકમાં અસંખ્યાતગણા છે. ॥ સૂ. ૩૬ ॥ ટીકા-હવે ક્ષેત્રની અપેક્ષાથી ત્રસકાયિક જીવેાના અલ્પ મહુત્વની પ્રશ્નપણા કરવામાં આવે છે. ક્ષેત્રના અનુસાર સૌથી એછા સકાયિક જીવ ત્રિલેાકમાં છે. ત્રિલેાકની અપેક્ષાએ ઉ॰લેક–તિ કલાક નામના પ્રતામાં અસંખ્યાતગણા વધારે છે. ઉલાક તિબ્લેક નામના પ્રતાના કરતાં અધેલેક-તિય શ્લોક નામના પ્રતોમાં સંખ્યાત ગણા વધારે છે. તેનાથી સ`ખ્યાત ગણા વધારે ઉર્ધ્વલેાકમાં છે. ઉલાકના કરતાં અધેાલેાકમાં સખ્યાતગણા વધારે છે, અને અધોલેાકના કરતાં તિષ્લેકમાં અસંખ્યાત ગણા વધારે છે. અપર્યાપ્તક ત્રસકાયિકાનું અલ્પમદુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી એછા અપર્યાપ્તક ત્રસ કાયિક જીવા ત્રિલેાકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ છે. તેના કરતાં ઉર્વિલક- તિબ્લેક નામના પ્રતિરોમાં અસંખ્યાત ગણું વધારે છે. ઉર્વિલક-તિર્યલેક નામના પ્રતોના કરતાં અધોલેક-તિયશ્લોકમાં સંખ્યાત ગણા વધારે છે. અધોલેક-તિર્યશ્લેકના કરતાં ઉદ્ઘલેકમાં સંખ્યાત ગણું વધારે છે. ઉર્વિલેકના કરતાં અલેકમાં સંખ્યાત ગણું વધારે છે. અધોલોકના કરતાં તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણા વધારે છે. પર્યસક ત્રસકાયિકાનું અ૯૫ બહુત્વ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પર્યાપ્તક ત્રસ કાયિક જીવ ત્રિલેાકમાં છે. તેના કરતાં ઉર્વલક તિર્યક નામના પ્રતરમાં અસંખ્યાત ગણું છે. તેના કરતાં અધોલેક- તિબ્લેક નામના પ્રતમાં સંખ્યાલગણ છે. ઉર્વિલેકના કરતા અધોલાકમાં સ ખ્યાત ગણું વધારે છે. અને અધોલોકના કરતાં તિર્યશ્લોકમાં વર્તમાન પર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાત ગણું વધારે છે. આમના આ અલ્પ બહત્વમાં એ જ યુક્તિ સમજવી કે જે સમુચ્ચય પંચેન્દ્રિયોના સંબંધમાં કહેવામાં આવેલ છે. જે સૂ. ૩૬ છે વીસમું ક્ષેત્રદ્વાર સમાપ્ત બન્ધદ્વારાનુસાર અલ્પબદુત્વ કા કથન બન્ધદ્વારની વક્તવ્યતા શબ્દાર્થ—(gfસ મંતે!) હે ભગવદ્ આ (બીવાળ) જેના (બાવચક્ષ અન્નક્ષ) આયુકર્મના (વંધNTIM બંધvi) બંધ કરવાવાળા અને બંધ ન કરવા વાળામાં (જુનત્તા અપકzત્તi) પર્યાપ્ત અને અપર્યાસોમાં (જુત્તાઈ નાર) સુતેલા અને જાગેલાઓમાં (સમોચા સમદુvi) સમુદ્રઘાત કરવાવાળા અને સમદુઘાત ન કરવાવાળાઓમાં (સાયવેચT o અનાચાચTIi) સાતા વેદમાં અને અસાતા વેદકમાં (ઇંવિલોવવત્તાઇi નો સુંઢિોવાઈi) ઈદ્રિપગવાળા માં અને નો ઈદ્રિપયુક્તોમાં (સાકારોવત્તા કાવત્તાdi) સાકારઉપગવાળાઓમાં અને અનાકારપગવાળાઓમાં (ચ) કણ (હિંત) કેનાથી (ભg( ચા) અ૯પ છે ? અગર (દુથા વા) બહુ છે ? (તુ વા) અથવા તુલ્ય છે? ( વિહિયારા) વિશેષાધિક છે? (Tોચના !) હે ગૌતમ ! (Hધ્યસ્થીવા નવા) સૌથી ઓછા જીવ (બાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ # વર્મક વંધ) આયુ કર્મના બન્ધક છે (Tગત્તા સંબિT) અપર્યા. તક સંખ્યાત ગણે છે. (સુત્તા સંવેTTળા) સુખ સંખ્યાત ગણું છે. (સમાચા સંગિજુભા) સમુઘાતવાળા સંખ્યાત ગણું છે. (સાચવેચTI સંવ 15TI) સાતવેદક સંખ્યાતગણી છે. (ફુવિચોવત્ત સંવેજ્ઞTIT) ઈદ્રિપયુક્ત સંખ્યાત ગણું છે. (બUTTIોવત્તા સંવિઝSTUTI) અનાકારોપયુક્તવાળા સંખ્યાલગણા છે. ( નાવવત્તા સંવેTળા) સાકરપગવાળા સંખ્યાલગણા છે. (નો ફુરિચો. ચર વિશેસાણિયા) નો ઈદ્રિપગવાળા વિશેષાધિક છે. (નીચાચા વિસાાિ ) અસાતવેદક વિશેષાધિક છે. (સમો વિસાફિયા) સમુઘાત ન કરવાવાળા વિશેષાધિક છે, (જ્ઞાન 1 વિસાષ્ટ્રિયા) જાગૃતવિશેષાધિક છે, (v=ત્તા વિશેનાદિયા) પર્યાપ્તકો વિશેષાધિક છે, (બાઉચ માસ ૩વંધયા વિશેસાણિયા) આયુકર્મના અબંધક વિશેષાધિક છે. જે ૩૬ છે ટીકાર્થ-હવે બંધદ્વારની અપેક્ષાથી જેના અલ્પ બહુત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન આ આયુકમને બંધ ન કરવાવાળા પર્યાપક અપર્યાપ્તક સુમ, જાગૃત-સમુઘાતને પ્રાપ્ત અર્થાત્ સમૃદુઘાત કરતા હોય તેવા સમુદ્રઘાત ન કરતા હોય તેવા સાતા વેદન કરતા હોય તેવા, અસાતા વેદન કરવાવાળા. ઈન્દ્રિયેના ઉપયોગથી ઉપયુક્ત નો ઈન્દ્રિયોના ઉપગવાળા સાકરે પગ એટલે કે જ્ઞાનેપગવાળા અનાકારાગયોગ એટલે કે દર્શને પગવાળા જેમાં કેણ કેનાથી અલ્પ વધારે-તુલ્ય–અથવા વિશેષાધિક છે.? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ સૌથી ઓછા જીવ આયુકર્મને બંધ કરવાવાળા છે. કેમકે આયુકર્મના બંધને કાલ પ્રતિનિયત અને સ્વ૫ છે. આયુકમના બંધની અપેક્ષાથી અપર્યાપ્ત જીવ સંખ્યાતગણી વધારે છે. અપર્યાપ્ત જીવ અનુભૂયમાન ભવના ત્રણ ભાગમાંથી બે ભાગો વીતી જાય ત્યારે અને એક ભાગ શેષ રહે ત્યારે આયુના બંધક હોય છે. આ પ્રમાણે ત્રણ ભાગમાંથી બે ભાગ અબધૂ કાળ અને એક ભાગ બન્ધકાળ છે. આથી બ. કાળથી અબન્ધન કાળ સંખ્યાતગણે હેવાના કારણે આયુબન્ધકની અપેક્ષા અપર્યાપ્ત સંખ્યાલગણા વધારે કહેવામાં આવે છે. અપર્યાપ્તકોની અપેક્ષાથી સુખ જીવ સંખ્યાત ગણું છે. કેમકે સમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત બનેમાં પણ મેળવી શકાય છે, અપર્યાપ્તકોની અપેક્ષા પર્યાપ્ત સંખ્યાત ગણું વધારે છે. સુપ્ત જીવોની અપેક્ષા સમવહત (સમૂદઘાત વાળા) જીવ સંખ્યાલગણા વધારે છે. કેમ કે ઘણું ખરા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ સદા મારણાન્તિક સમુદ્દઘાત કરતા હોય તેવા મળી આવે છે. સઘળા ની અપેક્ષા સાતાના વેદક જીવ સંખ્યાત ગણુ છે. કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ આયુના બંધક, અપર્યાપ્ત અને સુપ્ત જીવામાં પણ સાતાનું વેદન કરવાવાળા ઉપલબ્ધ થાય છે. સાતાવેદકાની અપેક્ષાથી ઇન્દ્રિયાપયુક્ત જીવ સંખ્યાતગણા વધારે છે. કેમકે ઈન્દ્રિયાના ઉપયોગ લગાવવા વાળા સાતા વેદકાના શિવાય અસાતા વેદક પણ હાય છે, ઇન્દ્રિયાયુક્તોના કરતાં અનાકારાયુક્ત અર્થાત્ દર્શનને ઉપયેગ લગાવવાળા જીવ સખ્યાત ગણા વધારે હૈય છે, કેમકે ઇન્દ્રિયાપયેગ અને ના ઇન્દ્રિયાના ઉપયેગવાળાઓમાં એમ બન્નેમાં અનાકાર ઉપયોગ જોવામાં આવે છે. અનાકારાપયુક્તોના કરતાં સાકારાયણવાળા સખ્યાત ગણા વધારે છે. કેમકે અનાકારે પયોગવાળાની અપેક્ષા સાકારાપયેાગના કાળ વધારે છે. એ કારણે સાકારે પયાગવાળા વધારે છે. સાકારે પયાગવાળાઓના કરતાં પણ ના ઇન્દ્રિયાપયેગવાળા વિશેષાધિક છે, કેમકે તેમનામાં નાઈદ્રિય અનાકાર ઉપયોગવાળા પણ મળેલા છે. તેના કરતાં અસાતાવેદક વિશેષાધિક છે. કેમકે ઇન્દ્રિયાપયુકત પણ અસાતાનું વેદન કરવાવાળા હેાય છે. અસાતાવેદકાના કરતાં અસમવહત— સમુદઘાત ન કરનારા ) વિશેષાધિક છે. કેમકે સાતાવેઢક પણ અસમવડુત હોય છે. તેથી જ અસમવહતેાનું વિશેષાધિક પણું છે. અસમવહતાના કરતાં જાગ્રત વિશેષાધિક છે. કેમકે કેટલાક સમવત જીવ પણ જાગ્રત હાય છે. જાગ્રતાના કરતાં પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. કેમકે ઘણા ખરા જીવ એવા પણ હાય છે જેઓ જાગ્રત ન હેાવાછતાં પણ અર્થાત્ સુપ્ત થઇને પણ પર્યાપ્ત છે. જેઓ જાગ્રત છે, તે પર્યાપ્ત જ હૈય છે. પરંતુ સુપ્ત જીવાના સ’બધમાં એવા નિયમ નથી, પર્યાપ્ત જીવાના કરતાં આયુ કર્મીના અત્ર’ધક જીવ વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્ત પણ આયુકÇના અંધક હાય છે. અહી એ સમજવું જોઇ એ કે-આયુકના ખંધક અખંધકાનું પર્યાપ્તક અપર્યાપ્તકાનું સુપ્ત અને જાગ્રતનું ઇન્દ્રિયાપયુક્ત અને ના ઇંદ્રિયાયુક્તોનુ’ સમવહુત અસમતેનુ સાતા અને અસાતા વેદાનું તથા સાકાર અનાકાશપયુક્તોનું સામુદાયિકપણાથી અલ્પમહુત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પરંતુ શિષ્યજનેાના અનુગ્રહ માટે હવે દરેક યુગલના અલ્પમહુત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. આયુષ્ય કર્માંના અન્ધક આછા છે. તેનાથી અખંધા સ`ખ્યાત ગણા વધારે છે. અનુભવ કરાતા ભવનું આયુષ્ય જ્યારે એ ભાગ પતિત થઈ જાય ત્યારે ત્રીજો ભાગ ખાકી રહે છે. અથવા ત્રીજા ભાગના ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ આગામી ભવના આયુષ્યના બંધ કરે છે. આ રીતે ત્રણ ભાગામાંથી એ ભાગના અબંધ કાળ છે. કેવળ ત્રીજો ભાગ ખંધકાળ છે, અને તે ખંધકાળ પણ અંતર્મુહૂ માત્ર હાય છે, પુરા ત્રીજા ભાગ નહી. તે કારણે બન્ધકાના કરતાં અખંધક સખ્યાત ગણા વધારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે અપર્યાપ્ત જીવ થોડા છે, પર્યાપ્તક તેનાથી સંખ્યાત ગણું વધારે છે, આ કથન સૂમ ની અપેક્ષાથી સમજવું જોઈએ, સૂમ છમાં બાહ્ય વ્યાઘાત ન હોવાથી ઘણાની ઉરપત્તી થાય છે, અને અનિષ્પત્તિ-અનત્પત્તિ થેડાઓની થાય છે. એજ રીતે સુસ જી હા છે, તેના કરતાં જાગ્રત જીવે સંખ્યાત ગણું વધારે છે, આ કથન પણ સૂક્ષમ એકેન્દ્રિયની અપેક્ષાએ સમજવું જોઈએ કેમકે અપર્યાપ્તક જીવ સુખ જ મળી આવે છે, પર્યાપ્ત જાગ્રત પણ હોય છે. એજ રીતે સમવહતજીવ થોડા છે, કેમકે–અહીં મારાન્તિક સમુદઘાતથી સમહત જ લેવામાં આવેલ છે, અને મારણાન્તિક સમુદ્રઘાત મરણ કાળમાં જ હોય છે, બાકીના સમયમાં નહી તે પણ બધા જીવ નથી કરતા તેથીજ સમવહત થોડા કહેવામાં આવેલ છે, તેના કરતાં અસમવહત જીવ અસંખ્યાત ગણું વધારે છે, કેમકે જીવનકાળ વધારે છે. એ જ પ્રમાણે સાતાનું વેદન કરવાવાળા જીવ ઓછા છે. કેમકે–સાધારણ શરીર જીવ ઘણું છે, અને પ્રત્યેક શરીરી થડા છે. ઘણું સાધારણ શરીરી જીવ અસાતાનું વેદન કરનારા હોય છે. તે કારણથી સાતા વેદક છેડા છે. પ્રત્યેક શરીરી જેમાં સાતા વેદનું અધિપણું છે, અને અસાતા વેદકે નું અ૮૫ પડ્યું છે. તેથી જ સાતવેદક ઓછા અને અસાતા વેદક સંખ્યાતગણી વધારે સમજવા જોઈએ. એ જ રીતે ઇન્દ્રિપગવાળા ઓછા છે, અને તે ઈન્દ્રિયોગ વાળા સંખ્યાત ગણું વધારે છે. ઈન્દ્રિપગ વર્તમાન વિષયક જ હોય છે. તેથી જ તેને કાળ સ્પષ્ટ છે. ઇન્દ્રિય પગ અતીત અનાગત કાળ સંબંધી પણ હોય છે. તેથી તેને સમય ઘણો છે. તે કારણથી નઇન્દ્રિયેગવાળા સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. એ જ રીતે અનાકારો પગ (દર્શને પગ) ને કાળ અ૫ છે. તેથીજ અનાકાર ઉપગવાળા અલ્પ છે. તેના કરતાં સાકારોપયોગવાળા સંખ્યાત ગણા વધારે છે. અનાકારોપયોગ કરતાં સાકારગને કાળ સંખ્યાત ગણો છે. જે ૩૭ છે પચ્ચીસમું દ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ પુઢંગ્લદ્વારાનુસાર અલ્પબહુત્વકા કથન પુદ્દગલ દ્વારનું કથન શબ્દા(વેણુવા) ક્ષેત્રના અનુંસાર (સવથોવા પોળા તેજોવશે) સૌથી એછા પુદ્ગલા ત્રિલેાકમાં છે, (દ્રો/રિચો બનંતળા) ઉલાક અને તિગ્લાકમાં અનંતગણા છે, (અહોહોયતિચિહો વિષેસાદિયા) અધેલેાક તિય ગ્લેકમાં વિશેષાધિક છે. (તિરિયો ામલે મુળા) તિગ્લાકમાં અસ ખ્યાત ગણા છે, (કટોક્ અસચિનનુળા) ઉલેકમાં અસંખ્યાતગણા છે, (અહોરો વિષેાાિ) અધેલેકમાં વિશેષાધિક છે. (વિસાજીવાળાં) દિશાઓની અનુસાર (સવ્વસ્થોવા પોળછા ૩૪૪ (સાપ) સૌથી ઓછા પુદ્ગલેા ઉર્ધ્વ દિશામાં છે. (બોરિસાઇ વિસેલાદિયા) અધાદિશામાં વિશેષાધિક છે. (ઉત્તપુદ્ધિમેળ ટ્રાદ્િળપશ્ચિમેન ચ રો વિ તુા) ઉત્તર પૂર્વ તથા દક્ષિણ પશ્ચિમ એ અન્નેમાં તુલ્ય છે, અને (અભિજ્ઞમુળા) અસખ્યાત ગણા છે. (ળિપુસ્થિમાં ઉત્તરપ્રથિમેળ ચ રો વિ તુલ્હા વિષે સદ્દા) દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ અન્નેમાં તુલ્ય છે, અને વિશેષાધિક છે. (વુસ્થિમેળ સંવિજ્ઞશુળા) પૂર્વમાં અસખ્યાત ગણા છે. (વસ્થિ મેળ વિસેલાયિ) પશ્ચિમમાં વિશેષાધિક છે. (વાòિળ વિસેષાદ્યિા) દક્ષિણમાં વિશેષાધિક છે. (ઉત્તરાં વિસેસાિ) ઉત્તરમાં વિશેષાધિક છે, (Ìત્તાણુવાં) ક્ષેત્રના અનુસાર (સોવારૂં વ્યાર્ં તેહોત્ત્વ) સૌથી આછુ દ્રવ્ય ત્રિલેાકમાં છે. (ઢોત્તિરિચરોપ અનંતનુનાર) ઉલાક તિ. બ્લેકમાં અનંત ગણા છે. (દોઢો તિચિહોપ વિસેલારિયા) અધેાલેાક તિય ગ્લાકમાં વિશેષાધિક છે. (જો સલેનળાä) ઉલાકમાં અસંખ્યાત ગણા છે. (અોસ્રોપ અનંતનુળા) અધેલાકમાં અનંતગણુા છે. (સિરિયો સવિનાળા་)તિય ગ્લાકમાં સખ્યાત ગણા છે. (વિસાજીવામાં) દિશાના અનુસાર (સવ્વલ્યોવારૂં હોસિ) સૌથી ઓછુ દ્રવ્ય અધાદિશામાં છે. (વૃત્તિના બવંતનુળાએઁ) ઉદિશામાં અનંતગણુ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ (૩ત્તરપુરચ્છિમેળ વિયિમેળય તો વિદુત્હારૂં. અસવિઘ્નનુળાä) ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એ બન્નેમાં તુલ્ય અને અસ`ખ્યાત ગણા છે. (ટ્રાનિ પુસ્થિમેનું ઉત્તર વરસ્થિમેળ ચો વિ તુસ્ડારૂં વિસેલાાિરું) દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ બન્નેમાં તુલ્ય અને વિશેષાધિક છે. (ઘુદ્ધિમેળ સવિગ્ન રાળાૐ) પૂર્વમાં અસંખ્યાત ગણા છે. (વસ્થિમેળ વિષેસાદિયા) પશ્ચિમમાં વિશેષાધિક છે. (વૃદ્ઘિોળ વિશેસાાિ) દક્ષિણમાં વિશેષાધિક છે. (ઉત્તરેળ વિશેસાાિ) ઉત્તરમાં વિશેષાધિક છે. ૫ ૩૭ ॥ ટીકા-અન્ય દ્વારનું કથન કર્યા પછી પુદ્ગલ દ્વારના કથનના પ્રારંભ કરવામાં આવે છે. ક્ષેત્રની અનુસાર વિચાર કરવામાં આવે તે એવા પુગલો સૌથી ઓછા છે કે જે ત્રિલોક િહાય અર્થાત્ ત્રણે લોકમાં વ્યાસ હાય; ત્રલેાકપતિ પુદ્ગલાના કરતાં ઉલાક તિગ્લાક નામના બે પ્રતામાં અન ંત ગણા છે. કેમકે તિગ્લાકનુ સૌથી ઉપરનુ એક પ્રદેશવાળુ પ્રતર અને લેાકનું સૌથી નીચેના એક પ્રદેશવાળા પ્રતરને અહી' ઉલાક તિગ્લાક માનવામાં આવેલ છે. આ અને પ્રતરામાં અનંત સંખ્યાત પ્રદેશી અનત અસ`ખ્યાત પ્રદેશી અને અનન્ત અનન્ત પ્રદેશી કન્ય વિદ્યમાન છે, તેથીજ દ્રવ્યની અપેક્ષાથી અનંતગણુા સમજવા જોઇએ. ઉલાક તિય ગ્લેાકના કરતાં અધે લેાક તિય ગ્લા નામના બે પ્રતામાં પુદ્ગલ વિશેષાધિક છે. કેમકે—આ ક્ષેત્રની લંબાઈ પહેાળાઈ કંઇક વધારે છે. અલાક તિગ્લાકના કરતાં તિગ્લાકમાં રહેલા પુદ્દગલ અસંખ્યાત ગણા છે. કેમકે આ ક્ષેત્ર અસ`ખ્યાત ગણુ' છે, કેમકે તિÀાકથી ઉલાકનું ક્ષેત્ર અસંખ્યાત ગણુ વધારે છે, ઉલાકની અપેક્ષાથી અધેલાકમાં પુદ્ગલ વિશેષાધિક છે, કેમકે ઉધ્વલાક દેશેાન સાત રાજુના છે, ત્યારે અધાલોક ક’ઇક વધારે સાત રાજુ પ્રમાણના છે, તેથી જ અધેાલાકનુ ક્ષેત્ર વિશેષાધિક છે. દિશાઓની અપેક્ષાથી પુદ્ગલ દ્રવ્યનુ અલ્પ બહુત્વ દિશાઓની અપેક્ષાથી પ્રરૂપણા કરવામાં આવે તે સૌથી ઓછા પુદ્ગલ ઉ દિશામાં છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂભાગથી મેરૂ પર્વતના મધ્યમાં જે આ પ્રદેશેાના રૂચક છે. તેમાંથી નીકળેલ ચાર પ્રદેશવાળી ઉર્ધ્વ દિશામાં લેાકાન્ત પન્ત સૌથી એછા પુદ્ગલેા છે. ઉધ્વ દિશાના કરતાં અધેાદિશામાં વિશેષાધિક પુત્રલ છે. જો કે દિશા પણ ચાર પ્રદેશાત્મક જ છે. પરંતુ લાક પન્ત તે કંઇક વધારે છે. તે કારણથી તેમાં પુદ્ગલ પણ કંઈક વધારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પૂર્વ દિશામાં તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખે સરખા પુલો છે. પણ અદિશાના કરતાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે રૂચકથી નીકળેલ મુક્તાવલીના આકારની અને તિયàક, અલેક અને ઉર્વિલેક સુધી ફેલા યેલી આ બંને દિશાઓનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. તેથી જ તેમાં પુદ્ગલ પણ અસંખ્યાત ગણુ છે. પરંતુ બન્ને દિશાઓનું ક્ષેત્ર આમતે બરબર છે. તેથી જ એ બન્નેમાં પુગલે પણ સરખા કહેવામાં આવેલ છે. આ બન્ને દિશાઓના કરતાં દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ બને દિશાઓમાં પરસ્પર સરખા પગલે છે. પણ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓના કરતાં વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે-સૌમનસ અને ગંધમાદન પર્વતના સાત સાત ફૂટ ( શિખરેપર) તથા વિધુત્ર અને માલ્યવાન પર્વતના નવા નવ કૂટ પર કેહરા અને ઝાકળ વિગેરેના સૂમ પુદ્ગલે ઘણું હોય છે, પરંતુ અને દિશામાં ક્ષેત્ર અને પર્વત વિગેરેનું સરખાપણું હોવાના કારણે સરખા જ પુગે છે. આ બંને દિશાઓના કરતાં પૂર્વ દિશામાં પગલે અસંખ્યાત ગણા વધારે છે. કેમકે એ ક્ષેત્ર અસંખ્યાત ગણું છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં પુદ્ગલે વિશેષાધિક છે. કેમકે ત્યાં અલેકિક ગામોમાં છિદ્ર (પિલાણ) હોવાથી ઘણાજ પુદ્ગલે રહેલા હોય છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં પોલણ વધારે છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તરદિશામાં પુદ્ગલો વિશેષાધિક છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત કેડાછેડી રોજન લાંબુ પહોળું માનસ સરોવર છે. તેમાં જલચર, પનક અને સેવાળ વિગેરે જેવા ઘણાજ વધારે છે, અને તેની સાથે લાગેલા તેજસ અને કામણ વગણના પુદ્ગલે પણ ઘણું જ છે. તેથી જ અહીયાં પુદ્ગલે પણ ઘણાજ વિશેષાધિક કહેવામાં આવેલા છે. આ પુદ્ગલેના અલપ બહત્વ સંબંધી કથન થયું હવે સામાન્ય પણાથી દ્રવ્ય સંબંધી અલ્પ બહુત્વનું પ્રરૂપણ કરવામાં આવે છે. ક્ષેત્રની અપેક્ષાથી પ્રરૂપણ કરવામાં આવે તે સૌથી ઓછું દ્રવ્ય એ છે કે જે ત્રિલોકમાં હોય કેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુ૬ગલાસ્તિકાયના મહાત્કંધ અને જીવાસ્તિકાયમાંથી મારણાન્તિક સમુઘાતથી અત્યંત સમવહત જીવજ ત્રિલોકમાં વ્યાપ્ત હોય છે. અને તેઓ ઓછા છે. ત્રિલેક સ્પેશિ દ્રવ્યના કરતાં ઉર્થક તિબ્લેક નામના પ્રતાને અનંત પુદ્ગલ દ્રવ્ય અને અનંત જીવ દ્રવ્ય સ્પર્શ કરે છે. ઉલેક તિર્યશ્લેકના કરતાં અલેક તિર્યશ્લોક નામના પ્રતરમાં કંઈક વધારે દ્રવ્ય છે અલેક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ તિલ્લોકના કરતાં ઉર્વલોકમાં દ્રવ્ય અસંખ્યાત ગણું વધારે છે. કેમકે તે ક્ષેત્ર અસંખ્યાતગણ વિસ્તારવાળું છે. ઉજ્વલકના કરતાં અલકમાં અનંતગણું વધારે દ્રવ્ય છે. કેમકે અલૌકિક ગ્રામમાં વર્તમાન કાળના જુદા જુદા પરમાણુઓ સંખ્યાત પ્રદેશી અસંખ્યાતપ્રદેશી અનંતપ્રદેશી ક્ષેત્રકાળ અને ભાવની સાથે સંબંધ હોવાના કારણે દરેક પરમાણુ વિગેરે દ્રવ્ય અનંત પ્રકારનું હોય છે. અધલેકના કરતાં તિર્યલેકમાં સંખ્યાતગણું દ્રવ્ય છે, કેમકે અલૌકિક ગ્રામ પ્રમાણ ખંડ કાળ દ્રવ્યના આધારભૂત મનુષ્યલેકમાં સંખ્યાત મળી આવે છે. દિશાઓની અપેક્ષાથી સામાન્ય દ્રવ્યનું અ૫ બહુત્વ દિશાઓની અપેક્ષાએ સૌથી ઓછું દ્રવ્ય અધોદિશામાં છે. અધોદિશાના કરતાં ઉર્વ દિશામાં અનંતગણું છે. કેમકે ઉર્વલેકમાં મેરૂ પર્વતની ૫૦૦ પાંચસો જનની સ્ફટિકમય ભીંતમાં ચંદ્ર અને સૂર્યના તેજને પ્રકાશ હોવાથી દ્રને ક્ષણ વિગેરે કાળને વિભાગ થવાથી અને દરેક પરમાણુ વિગેરે દ્રવ્યની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારથી કાળ અનંત હોવાથી દ્રવ્યનું અનંત ગણું હોવું સિદ્ધ થાય છે. ઉર્વ દિશાના કરતાં ઉત્તર પૂર્વ તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગણું દ્રવ્ય છે. ઉત્તર પૂર્વ દિશા એ ઈશાન ખૂણે છે. અને દક્ષિણ પશ્ચિમ દિશા એ નૈરૂત્ય ખૂણે છે. તેમાં અસંખ્યાત દ્રવ્ય હેવાનું કારણ ક્ષેત્રનું અસંખ્યાત ગણું હોવું એ છે. પરંતુ બંને દિશાઓમાં સરખે સરખા જ દ્રવ્ય છે. કેમકે એ બન્નેનું ક્ષેત્ર સરખું જ છે, એ બન્નેના કરતાં દક્ષિણ પૂર્વ દિશા અર્થાત્ અગ્નિ ખૂણામાં અને ઉત્તર પશ્ચિમ અર્થાત્ વાયવ્ય ખૂણામાં વિશેષાધિક દ્રવ્ય છે, કેમકે આ દિશાઓમાં વિદ્યુતપ્રભ અને માલ્યવન્ત પર્વતના શિખરે પર કેહરા અને ઝાકળનું શ્લષ્ણુ પુદ્ગલ દ્રવ્ય ઘણું હોય છે. પરંતુ પરસ્પરમાં આ બન્ને દિશાઓમાં સરખું દ્રવ્ય છે. કેમકે બનેનું ક્ષેત્ર સરખું જ છે. આ દિશાઓના કરતાં પૂર્વ દિશામાં અસંખ્યાત ગણું વધારે દ્રવ્ય છે. કેમકે–તેનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–અધોલૌકિક ગ્રામોમાં પિલાણ હોવાના કારણથી ત્યાં ઘણા પુદ્ગલ દ્રવ્યને સદ્ભાવ છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–ત્યાં અધિક સંખ્યાવાળા ભવનમાં પિલાણ રહેલ છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તર દિશામાં દ્રવ્ય વિશેષાધિક છે. કેમકે માનસ સરોવરમાં રહેવાવાળા જીવોના આશ્રય વાળા તૈજસ અને કામણ વગે. ણાના પુદ્ગલ સ્કંધ દ્રવ્ય ઘણું છે. ૩૮ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ પુદગ્લોં કે અલ્પબહુત્વકા કથન પરમાણુ પુદ્ગલનું અલ્પ બહુત્વ શબ્દાર્થ (સળે મંતે !) હે ભગવન્ આ વર્માનુìજા) પરમાણુ પુદ્ગલા (સંલગ્નસિયાળ) સંખ્યાત પ્રદેશવાળા (સલે પશિયાળ) અસ. ખ્યાત પ્રદેશવાળા (બળતવત્તિયાળ ) અને અન તપ્રદેશવાળા (હ્રધાન) સ્કન્ધામાં (વદ્યચા) દ્રવ્યની અપેક્ષાએ (વસટ્ઠા) પ્રદેશની અપેક્ષાથી (જ્વરૃપસ7ચાપ) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાથી (જ્યરે) કાણુ (રેìિ) કાનાથી (બા વા નકુચા યા તુલ્હા ના વિસસાહિયા વા) અલ્પ, વધારે તુલ્ય અથવા વિશેષાધિક છે ? (તોયમા) હૈ ગૌતમ (સવ્વસ્થોવા બળતલિયા સ્વધા રૅબ્બટ્ટુચા) દ્રવ્યની અપેક્ષાથી સહુથી એછું અનંત પ્રદેશી સ્કન્ધ છે. (પરમાણુવોગા તવદુચાહ્ અનંતનુના) દ્રવ્યની અપેક્ષાથી પરમાણુ પુદ્ગલ અન ત ગણા છે. (સંયુઙ્ગપણ સિયા ધંધા ધ્વદ્યા સંવેગ્નનુળા) દ્રવ્યથી સખ્યાત પ્રદેશી સ્કંધ સખ્યાતગણા છે. (સંઘે સિયા વંધા /દુચા સંવેગ્નનુળા) અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ દ્રવ્યથી અસ`ખ્યાતગણા છે. (વર્ણીદુચા) પ્રદેશાની અપેક્ષાથી અલ્પ વધારેપણુ’ (સવ્વસ્થોના અનંત પર્ણસયા ધંધા પલટુચા) પ્રદેશાની અપેક્ષાથી સહુથી એન્ડ્રુ સ્કન્ધ અનંત પ્રદેશી છે. (પરમાણુવો ગવલ્લરીૢચાણ બાંતનુળા) પરમાણુ પુદ્ગલ અપ્રદેશીની અપેક્ષાથી અન તગણા છે. (સંલગ્નપત્તિયા અંધા પમરૃચાળ સંપ્લગ્નનુળા) સંખ્યાતપ્રદેશી સ્મુધ પ્રદેશોની અપેક્ષાથી સખ્યાતગણા છે. (અસંવેઞવત્તિયા દ્વધા પણ્ણમુયાત્મહે શુળા) અસખ્યાત પ્રદેશી સ્કંધ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણા છે. (વ્યદુવપસટ્ટા) દ્રબ્યા પ્રદેશાની અપેક્ષાએ (સઘ્ધોવા બાંત પણસિયા ચંપા ત્રત્રચા) સહુથી એછુ અનંત પ્રદેશી કન્ય દ્રવ્યની અપેક્ષાથી છે. (તે ચેવ સમુચાત્ બાંતનુળા) તે જ પ્રદેશાની અપેક્ષાથી અન ંતગણા છે. (પરમાણુપાળા મુન્ત્રદુષણ્યાણ અનંતમુળા) પરમાણુ પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી અનંતગણુ છે. (સંવત્તપાસિયા ધંધા વચા સંવના ) સંખ્યાત પ્રદેશી કન્ય દ્રવ્યની અપેક્ષા સંખ્યાતગણુ છે. (તે વેર વાચા સંવેTTTTT) તેજ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગણુ છે. (સંપાસિયા ધંધા ઘંદ્રયાણ TMI) અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યથી અસંખ્યાતગણ છે. (તે વેવ પાસટ્રા કરવેશTor) તે જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે. (fસ મંતે) હે ભગવાન આ (પાસોમાહિi) એક પ્રદેશમાં અવગાઢ (સંagazi) સંખ્યાત પ્રદેશમાં અવગાઢ (ત નપુણોવાળ ૨) અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ (પાછાdi) પુદ્ગલમાં (લવકુચ) દ્રવ્યથી (TUકૂચાઇ) પ્રદેશથી વિપuસટ્રયા) દ્રવ્ય અને પ્રદેશથી () કેણ (દરેfહંતો) કેનાથી (q થી વઘુ વા તુચ્છ વા વિશેષાદિયા વા?) અલ્પ, વધારે, તુલ્ય વિશેષાધિક છે. (જો !) હે ગૌતમ ! (સદવોત્રા પ્રવાસના પાટા બૈpવાણ) સહુથી ઓછુ એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય છે (જ્ઞાણોઢા પોપારા ચાર વેનગુણા) સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશની અપેક્ષા સંખ્યાતગણું છે. ( જ્ઞTuસોઢા વાઢા બૈચાણ સંવે ) અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુગલ પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણ છે. ( Tયા સોવી પોઢા પોરા) પ્રદેશોની અપેક્ષાથી સૌથી ઓછું એકપ્રદેશાવગાઢ પુદ્ગલ છે. (સંવિITUસોઢા પોસ્ટ guzયા વિજ્ઞTળા) સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશની અપેક્ષાથી સંખ્યાત ગણું છે. (સંવિજ્ઞTuોriા વોટિ guસરૈયાણ સંન્ના ) અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુગલ પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણુ છે. (दव्यदपएसयाए सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला दव्वटुपएसट्टयाए) સૌથી ઓછા એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાથી છે. (સંવિજ્ઞાણોઢ વરાછા વ્રયાઇ સંવિન્નકુળr) સંખ્યાત પ્રદેશમાં અવગાઢ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ પદગલ દ્રવ્યની અપેક્ષાથી સંખ્યાત ગણે છે. (તે વેવ પાસઠ્ઠાણ સંવિઝTI) તે જ પ્રદેશની અપેક્ષાથી સંખ્યાલગણા છે. ( વિગપોઢા પુત્ર શ્વ વંવિજ્ઞrળા) અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાત ગણું છે. (તે વેવ પણHક્યા સંવિજ્ઞTI) એ જ પ્રદેશોથી અસંખ્યાતગણી છે. (gણ મંતે !) હે ભગવન આ (પાસમયટિફvi) એક સમયની સ્થિતિ વાળા હવે મહિvi) બે સમયની સ્થિતિવાળા (કાવ) યાવત્ (બહેન સમવટિયા) અસંખ્યાત સમયની સ્થિતિવાળા (કુઢિાઈ) પુગમાં (ઘહૃયાણ) દ્રવ્યથી (guસદ્ભયા) પ્રદેશોથી (વણસટ્ટા) દ્રવ્ય અને પ્રદેશથી (૪) કેણુ (હિંતો) કેનાથી (gવા વદુથા વા તુરા વા વિસાહિત્ય વા) અ૫ ઘણું; તુલ્ય અગર વિશેષાધિક છે ? (યમા !) હે ગૌતમ ! (સંવOોવા ઇસમઢિયા પુના વ્યક્રયા) સૌથી ઓછા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યથી છે. (સંવિનામચદિરથા પુજા બૈયાર Íવિન ગુજા) સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણું છે. (વિજ્ઞાનદિયા પુરા થયામણિsi[T) અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતગણુ છે. (ggણયાણ અવસ્થા પ્રજાસમચાિ પુત્ર પક્ષદ્રયાણ) પ્રદેશોની અપેક્ષાથી સૌથી ઓછા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલે છે. (સંasઝસમઢડ્ડી પુત્ર ઉપચાર સંાિઈr) સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલે પ્રદે. શથી સંખ્યાલગણા છે. (સંવિસમચરિફ પુજા સયા જ્ઞTળા) અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલે પ્રદેશોથી અસંખ્યાતગણુ છે. (૧ દુપટ્ટા વચ્ચથવા સમચાિ પુરુ) દ્રવ્ય અને પ્રદેશથી સૌથી ઓછા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલે છે. (વિજ્ઞમયઢિચા) સંખ્યાતસમયની સ્થિતિવાળા (પુના) પુદ્ગલ (ડ્વચા) દ્રવ્યથી (સંવિજ્ઞTUTI) સંખ્યાતગણ છે. (તે ચેવ પાસદૃગાપ) એજ પ્રદેશની અપેક્ષાથી (સંજ્ઞા ) સંખ્યાતગણું છે. (વિજ્ઞસમરિફથી પુરી વ્યથા અન્ના ) અસંખ્યાત સમયની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતગણુ છે. (તે વેવ પદયાપ ૪TTUTI) એ જ પ્રદેશથી અસંખ્યાતગણુ છે. (ggશિoi મતે !) હે ભગવદ્ આ (grFાવત્રિાળ) એક ગુણ કાળા (વંતિજ્ઞાળવાઢ) સંખ્યાત ગુણ કાળા (વિજ્ઞTI Tri) અસંખ્યાત ગુણ કાળા (3 viતાજસ્ટિા ચ) અનંત ગુણ કાળ (કુમાર) પુગેલેમાં (વર્T) દ્રવ્યથી (Tuસટ્રયા) પ્રદેશથી (વરસાT) દ્રવ્ય અને પ્રદેશથી (ારે તો) કણ કેનાથી (બcq વા વદુ યા તુા વા વિદ્યિા વા) અપ, વધારે, તુલ્ય અથવા વિશેષાધિક છે? | (ચમા !) હે ગૌતમ ! (કા પુરાઢા તા માળિયવ્યા) જેમ પુદ્ગલ કહ્યા છે તેમજ કહેવા જોઈએ. (પૂર્વ) એ જ પ્રમાણે (સંવિઝTળવાઢTri વિ) સંખ્યાતગુણ કાળા પુદ્ગલ પણ (પૂર્વ સંજ્ઞTUવારા વિ) એ જ પ્રમાણે અસંખ્યાત ગુણકાળા પણ (પર્વ રાવ) એજ પ્રમાણે બાકીના પુદ્ગલે ના સંબંધમાં પણ સમજવું (Fir) વર્ણ (થા) ગંધ (૪) રસ (સા) સ્પર્શ (માળિયવા) કહેવા જોઈએ. (ાના) સ્પર્શોમાં (વહેમરચાય ૪ઘુરા) કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્પર્શનું કથન જાણવું. (૪હ વસોઢા મfજ) જેમ એક પ્રદેશાવગાઢ પુદ્ગલેના સંબંધમાં કથન કર્યું છે. (ત માળિયદ) એ જ પ્રમાણે કહેવું જોઈએ. (બાફેલા જના) બાકીને સ્પર્શ (વUM ત€ માળવશ્વા) વર્ણોના સરખા કહે જોઈએ. સૂ. ૩ | ટીકાઈ–હવે પરમાણુ પુદ્ગલે, સંખ્યાત પ્રદેશી સ્ક, અસંખ્યાત પ્રદેશી સ્ક અને અનંત પ્રદેશી ઔધનું પારસ્પરિક અ૫ બહત્વ નિરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! આ પરમાણુ પુદ્ગલે, સંખ્યાત પ્રદેશી કંધો, અસંખ્યાત પ્રદેશ સ્કંધો અને અનંતપ્રદેશી મા દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને પ્રદેશ–અનેની અપેક્ષાથી કોણ કોનાથી ઓછા, વધારે; સરખા અગરતા વિશેષાધિક છે? શ્રીભગવાન ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! સૌથી ઓછા અનંત પ્રદેશી સ્કંધ દ્રવ્યની અપેક્ષાથી છે. કેમકે–તેને સ્વભાવ જ એવે છે. પરમાણુ પુદગલ દ્રવ્યની અપેક્ષાએ અનંતગણું છે. તેના કરતાં સંખ્યાત પ્રદેશી અંધ દ્રવ્યથી સંખ્યાલગણ છે. અસંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યથી અસંખ્યાતગણું વધારે છે. પ્રદેશની અપેક્ષાથી સૌથી ઓછા અનંત પ્રદેશીકંધ છે. તેનાથી પરમાણુ યુદ્ગલ અપ્રદેશની વિવક્ષાથી અનંતગણું છે. પરમાણુ યુગલે નિરવ યવ હોય છે. તેમાં પ્રદેશ દેતા નથી. તેથી જ તેને સૂત્રમાં (કપાસ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ એમ કહેલ છે. પરમાણુ પુદ્ગલેના કરતાં સખ્યાત પ્રદેશી સ્ક ંધ પ્રદેશની વિક્ષાથી અસંખ્યાતગણા છે. દ્રષ્યા પ્રદેશાની અપેક્ષાથી અનત પ્રદેશી કાઁધ દ્રશ્યથી સૌથી થોડા છે. પરંતુ પ્રદેશથી એ જ અનંતગણુા થાય છે. તેનાથી પરમાણુ પુદ્ગલ દ્રવ્ય પ્રદેશની વિવક્ષાથી અનંતગણુ છે. તેનાથી સંખ્યાત પ્રદેશી સ ંધ દ્રવ્યની વિવક્ષાથી અનંતગણુા છે. એ જ પ્રદેશેાની વિવક્ષાથી સખ્યાતગણા વધારે છે. તેનાથી પણ અસંખ્યાત પ્રદેશી કોંધ દ્રવ્યની વિક્ષાથી અસ ંખ્યાત ગણા છે. એ જ પ્રદેશેાની વિવક્ષાથી અસંખ્યાતગણા છે. હવે ક્ષેત્રની પ્રધાનતાથી તેનું અલ્પમહત્વ બતાવે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્ આ એક પ્રદેશાવગાઢ અર્થાત્ આકાશના એક પ્રદેશમાં રહેલા, સખ્યાત પ્રદેશાવગાઢ અને અસ’ખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલામાં દ્રવ્યથી પ્રદેશાથી તથા દ્રવ્યપ્રદેશાથી કાણુ કેાનાથી આછા, વધારે, સરખાં વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તરમાં કહે છે કે-હે ગૌતમ ! સૌથી એછા એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યની વિવક્ષાથી છે. અહીં ક્ષેત્ર પ્રધાનતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તેથીજ જે પરમાણુ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અથવા અનંત પ્રદેશી સ્કંધ આકાશના એક પ્રદેશમાં અવગાઢ છે. તે બધાને એકજ રાશીમાં પિરણિત કરીને એક પ્રદેશાવગઢ કહેવામાં આવ્યા છે. તેના કરતાં સખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યની વિવક્ષાએ સખ્યાતગણા છે. અહીં પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે—આકાશના એ પ્રદેશમાં યણુક પણ રહે છે. ત્યણુક પણ રહે છે. અસંખ્યાત અથવા અનંત પ્રદેશી ધ પણ રહે છે. તેથી એ ખધાની ક્ષેત્રની અપેક્ષાથી એક જ રાશી છે. એ જ પ્રમાણે ત્રણ ત્રણ પ્રદેશોમાં વ્યણુકથી લઈને અનતાણુક સ્કધ સુધી રહે છે. તેની પણ એક રાશી સમજી લેવી જોઇએ. આ રીતે એક પ્રદેશાવગાઢપુ. ગલાની અપેક્ષાથી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય સખ્યાત ગણું વધારે કહેલ છે. લેાકના સઘળા પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાત છે, તે પણ અસત્કલ્પનાથી તેને દસ માનીલેા ' તેમાંથી દરેકની પ્રરૂપણા કરવામાં આવે તો દસ જ ડાય છે. એ પ્રમાણે એક પ્રદેશમાં અવગાઢ દસ પુદૂંગલાના લાભ થાય છે. એ જ દસ પ્રદેશને અન્યથી ગુણા અને અન્યથી ત્યાગ દ્વારા ઘણા સચૈાગેાના લાભ થાય છે. આ કારણથી એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલાની અપેક્ષાથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય સખ્યાતગણું છે. તેના કરતાં ત્રિપદેશાવગાઢ પુદ્ ગલ દ્રવ્ય, એજ પ્રમાણે ચાર પ્રદેશોમાં અવગાઢ યાવત્ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય, સંખ્યાતગણુ સિદ્ધ થાય છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાની અપેક્ષાથી સંખ્યાતગણું છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યેની વિશ્વક્ષાથી સંખ્યાતગણું છે. તેના કરતા પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવક્ષાથી અસંખ્યાતગણું છે. કેમકે–અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે. પ્રદેશની વિવક્ષાથી સૌથી ઓછા પુદ્ગલ એક પ્રદેશાવગાઢ છે. તેના કરતાં સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશની વિવેક્ષાથી સંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશોની વિવક્ષાથી અસંખ્યાતગણું છે. દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ સૌથી ઓછા છે. દ્રવ્ય અને પ્રદેશ બંનેની વિવક્ષાથી સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણુ છે. અને એ જ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશથી પણ સંખ્યાતગણું છે. અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતગણુ એજ પ્રદેશથી અસંખ્યાતગણું વધારે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન એક સમયની સ્થિતિવાળા સંખ્યાત સમયની સ્થિતિવાળા અસંખ્યાત સમયની સ્થિતિવાળા અને અનંત સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાંથી કોણ તેનાથી દ્રવ્ય પ્રદેશ અને દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી અલ૫, વધારે, તુલ્ય, અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! દ્રવ્યની વિવક્ષાથી સૌથી ઓછા પગલે એક સમયની સ્થિતિવાળા છે. દ્રવ્યની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિ વાળા પુદ્ગલ સંખ્યાતગણું વધારે છે. દ્રવ્યની વિવેક્ષાથી અસંખ્યાતગણા સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાતગણું છે. પ્રદેશની વિવલાથી સૌથી ઓછા એક સમયની સ્થિતિવાળા છે. પ્રદેશની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સંખ્યાતગણુ છે. પ્રદેશની વિવક્ષાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાતગણ છે. દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી સૌથી ઓછા પુદ્ગલ એક સમયની સ્થિતિવાળા છે. દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિ વાળા પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણ અને એ જ પ્રદેશથી પણ સંખ્યાતગણું છે. દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાત ગણું છે. અને એજ પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણું છે. હવે ભાવની અપેક્ષાથી અ૯૫ બહુંની પ્રરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવદ્ આ એક ગુણકાળ સંખ્યાત ગુણુ કાળા અસંખ્યાત ગુણ કાળા અને અનન્તગુણ કાળા પુલમાંથી દ્રવ્ય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૫. Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ, અને દ્રવ્યપ્રદેશ બનેની વિવક્ષાથી કેણ તેનાથી અલ્પ, વધારે તુલ્ય અગર તે વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! પહેલાં સામાન્ય પુદ્ગલેના સંબંધમાં જે કથન કરવામાં આવેલ છે. એ જ કથન એક ગુણ કાળા મુદ્દગલાના સંબંધમાં પણ સમજવું. તે કથન આ પ્રમાણે છે. સૌથી ઓછા દ્રવ્યર્થ પણાથી અનંત ગણા કાળા પુદ્ગલ છે. તેનાથી દ્રવ્યર્થ પણુથી એક ગુણ કાળા પુદ્ગલ અનંત ગણા છે. તેનાથી દ્રવ્યર્થ પણથી સંખ્યાતગણ કાળા પુદ્ગલ સંખ્યાતગણી છે તેનાથી દ્રવ્યાર્થ પણાથી અસંખ્યાતગણુ કાળા પુદ્ગલ અસંખ્યાત ગણુ છે. પ્રદેશાર્થ–પ્રદેશાર્થ પણુથી સૌથી ઓછા અનંત ગુણ કાળા પુદ્ગલો છે. એક ગુણ કાળા પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી અનંતગણ છે, તેનાથી સંખ્યાત ગણા કાળા પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી સંખ્યાત ગણે છે. તેનાથી અસંખ્યાત ગણા કાળા પુદ્દગલ પ્રદેશાથે પણાથી અસંખ્યાતગણું કહેવામાં આવેલ છે, દ્રવ્યર્થ પ્રદેશાર્થ પણુથી સૌથી ઓછા દ્રવ્યાર્થપણાથી અનન્તગણા કાળા પુદ્ગલે છે. એ જ અનંત ગુણ કાળા પુદ્ગલ પ્રદેશાર્થપણાથી અનંતગણું છે. એક ગુણ કાળા પુદ્ગલ દ્રવ્યાર્થ પ્રદેશાથે પણુથી અનંતગણું છે. સંખ્યાત ગણું કાળા પુદ્ગલ દ્રવ્યાથી પણાથી સંખ્યાતગણું છે. એ જ પ્રદેશાર્થપણાથી તેનાથી સંખ્યાતગણી છે. અસંખ્યાતગણી કાળા પુદ્ગલ તેનાથી દ્રવ્યાર્થપણાથી અસંખ્યાતગણું છે. અને એજ પ્રદેશાર્થપણાથી તેનાથી અસંખ્યાતગણું છે. આજ પ્રમાણે નીલ-લીલા વિગેરે બાકીના ચાર વર્ણથી બે ગંધ, પાંચ રસ અને શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ આ પંદર બેલનું અ૫ બહત્વ કાળા વર્ણની જેમ ઉપક્તિ કથન પ્રમાણે સમજી લેવું. દ્રવ્યાર્થ પણાથી એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થ પણાથી ઓછા છે. સંખ્યાગુણ કર્કશ પુદ્ગલ તેનાથી દ્રવ્યાર્થ પણાથી અસંખ્યાતગણ છે. અનંત ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યર્થ પણાથી તેનાથી અનન્તગણ છે. પ્રદેશાર્થ પણાથી અ૫ બહુ આજ પ્રમાણે સમજી લેવું. પરંતુ સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી અસંખ્યાતગણી છે. તેમ કહેવું જોઈએ. દ્રવ્યાર્થ પ્રદેશાર્થ પણાથી-એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યર્થ અપ્રદેશાથ પણથી સૌથી ઓછા છે. તેનાથી સંખ્યાતગણી કર્કશ પુદ્ગલ દ્રવ્યોથ પણાથી સંખ્યાત ગણે છે. તે જ પ્રદેશાર્થપણથી તેનાથી અસંખ્યાયગણ છે. કેઈ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ કઈ પ્રતોમાં સંખ્યાતગણુ લખ્યા છે. તેનાથી અસંખ્યાતગણું કર્કશ પુદ્ગલ દ્રવ્યા પણાથી અસંખ્યાતગણુ છે. અને એ જ પ્રદેશાર્થ પણાથી તેનાથી અસંખ્યાતગણું છે. અનંતગણા કર્કશ પુદ્ગલ તેનાથી દ્રવ્યર્થ પણાથી અનંત. ગણુ છે. અને એજ પ્રદેશાર્થ પણથી તેનાથી અનંતગણ છે. જે પ્રમાણે કર્કશ સ્પર્શનું અલપ બહ કહેલ છે. એ જ પ્રમાણે મૃદુ, ગુરૂ, અને લઘુ સ્પર્શનું પણ અલેપ બહુત્વ કહી લેવું જોઈએ. જે ૩૯ છે છવ્વીસમું પુદ્ગલ દ્વાર સમાપ્ત મહાદંડકાનુસાર સર્વજીવોં કે અલ્પ બહુવૈકા કથન મહાદંડક અલ્પ બહુત્વ શબ્દાર્થ-(૬) અથ હવે () હે ભગવન્ (શ્વનાવિદુ) સર્વજીના અ૯૫ બહુત વાળું (માથે) મહાદંડકનું (વારસામ) વર્ણન કરીશ (સત્રચોવા જમવíરયા મજુરા) સૌથી ઓછા ગર્ભજ મનુષ્ય છે. (મજુસ્સો સંઘિકાપUTI) માનુષિણી સંખ્યાતગણી વધારે છે. (વાચજો જરૂયા પન્નત્તયા વસંવિMITT) પર્યાપક બાર તેજસ્કાધિક અસંખ્યાતગણુ (લઘુત્તવિવાફલા રેવા બળતyri) અનુપાતિક દેવ અસંખ્યાતગણુ છે. (રિમોવિજ્ઞા વા સંવિા!) ઉપરના રૈવેયક દેવ સંખ્યાતગણુ છે. (માિવિા વિના સંક્તિ ઝTળા) મધ્યમ શૈવેયકના દેવ સંખ્યાલગણા છે. (ફિક્ટિવિના સેવા સંવિજ્ઞTUTI) નીચેના વેકેના દેવ સંખ્યાતગણુ છે. (કરવુ રેવા સંવિઝTળા) અચુત ક૯૫ના દેવ સંખ્યાતગણુ છે. (કાર જે સેવા સંરિવાળા) આરણ કલ્પના દે સંખ્યાતગણુ છે. (TUS Q સેવા સંસ્થTUTI) પ્રાણુતકલ્પમાં દેવે સંખ્યાલગણ છે. (બાળણ ળે તેવા સંવિજ્ઞાન) આનત કપમાં દેવ સંખ્યાતગણું છે. ( સત્તમrg પુઢવી ને બસંવિના ) નીચેની સાતમી નરક ભૂમિમાં નારક અસંખ્યાતગણ છે. (છી તમre gઢવી ને રૂચા શાંરિવાઝTTI) નીચેની સાતમી નરક ભૂમિમાં નારક અસંખ્યાતગણુ છે. (છઠી તમાઘ પુત્રવીણ રૂચા કરંfamTM) છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં નારક અસંખ્યાતગણું છે. (સક્ષરે વધે તેવા સંવિજ્ઞાળા) સહસ્ત્રાર કલપમાં દેવ અસંખ્યાતગણુ છે. (મહાસુર પે સેવા બલિનપુણ) મહાશુક કપમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ દેવા અસંખ્યાતગણા છે. (પંચમાણ ધૂમqમાણ પુત્રીને ફ્યા વિનનુળા) પાંચમી ધુમપ્રભા પૃથ્વીમાં નારક અસંખ્યાતગણા છે. (અંતર્તી છે તેવા અસ લિગ્નનુળા) લાન્તક ૫માં દેવા અસંખ્યાગણા છે. (શ્વત્થી, પંખમા પુનવીદ્ નૈયા બસ વિઘ્નનુળા) ચેથી પંકપ્રભા પૃથ્વીમાં નારક અસંખ્યાતગણા છે. (વમો દ્ધે રેવા બસ વિગ્નનુળા) બ્રહ્મલેક કલ્પમાં દેવા અસંખ્યાતગણા છે. (તખ્તા વાળુયપ્રમાણ પુત્રી નેચા મંવિજ્ઞનુળા) ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નારક અસંખ્યાતગણા છે. (મહિઁવે છે તેવા અસંવિઘ્નનુળા) માડેન્દ્ર ૫માં દેવા અસંખ્યાતગણા છે. (સાંમારે વે તેવા સંવિજ્ઞમુળા) સનત્કુમાર કલ્પમાં દેવા અસંખ્યાતગણુા છે. (હોરા સળ્વમાન્પુઢવીદ્ નેચા સલિગ્નનુળા) ખીજી શરાપ્રભા પૃથ્વીમાં નારકા અસંખ્યાતગણા છે. (સમુચ્છિમમનુસ્મા સંવિજ્ઞનુળા) સંમૂમિ મનુષ્ય અસંખ્યાતગણા છે. (સાળે બ્જે લેવા સવિજ્ઞળા) ઈશાન કલ્પમાં દેવા અસખ્યાતગણા છે. (સાળે પે ફૈત્રીકો હિન્નનુળાલો) ઇશાન કલ્પમાં દેવિયા સંખ્યાતગણી છે. (સોમ્ને રેવા સંવિગ્નનુળા) સૌધપમાં દેવા સંખ્યાતગણા છે. (સોમે તે ટ્રેવીમો સવૅજ્ઞશુળો) સૌધ કલ્પમાં દેવિયા સખ્યાતગણી છે. (મવળવાસી તેવા સંવનનુળા) ભવનવાસી દેવે અસંખ્યાતગણા છે. (મવળવાસિળીગો દેવીબો સંઘે નમુળાલો) ભવનવાસિની દેવીએ સંખ્યાતગણી છે. (મીત્તે ચાળમા પુઢવી તેરા બસંવિજ્ઞ]ળા) આ રત્નપ્રભા પૃથ્વીના નારકે અસ ખ્યાતગણા છે. (પંચિદ્ધિતિવિજ્ઞોળિયા) ખેચર પચેન્દ્રિય તિય ચ ચેાનિક (પુરિયા) પુરુષ (વિજ્ઞનુળા) અસંખ્યાતગણા છે. (વદ્યર્ પિયિ તિવિનોનિળીનો સવિઘ્નનુળાલો) ખેચર પચેન્દ્રિય તિય ચ શ્રીયા સંખ્યાતગણી છે. (થય પર્જિનિતિવિગોળિયા પુરિમા સંવિઘ્ન,ળા) સ્થલચર પચેન્દ્રિય તિય ́ચ પુરૂષ સખ્યાતગણા છે. ચચવિવિત્તિવિચલોનિીકો સંક્ષિપ્તઝુળાલો) સ્થલચર પંચેન્દ્રિય તિય ́ચ સ્ત્રિયા સ ંખ્યાતગણી છે. (લયર વંચિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ રિસ તિકિવનોદચાં પુરિસા સંવિજ્ઞTI) જલચર પંચેન્દ્રિય તિય નિક પુરૂષે સંખ્યાતગણુ છે. (નચરપંચંદ્રિતિનિધિશો સંવનનુણાવ્યો) જલચર પંચેન્દ્રિય નિયમિક શ્રિ સંખ્યાતગણી છે. (વાળમંતા સેવા સંવ SHTOTT) વાનવ્યન્તર દેવ સંખ્યાતગણું છે. (વાળમંતરો વીઓ સંવિનો ) વનવ્યન્તરી દેવિ સંખ્યાતગણી છે. (કોરિયા સેવા સંવિજ્ઞાળા) તિષ્ક દેવ સંખ્યાતગણુ છે. (Gોસિળગો રેવીસો સંfa Tળાવો) તિષ્ક દેવી સંખ્યાતગણી છે. (વાયરíચંદ્રિતિવિજ્ઞાચા નપુસTI સંવિજ્ઞTT) ખેચર પંચેન્દ્રિય તિર્યચનિક નપુંસક સંખ્યાલગણા છે. (ધસ્ટચરચંદિરિચવનોળિયા નપુંસTI વિજ્ઞાળા) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગણુ છે. (નઝર વંચિંતિરિવાળિયા નપુંસ+સંam TTI) જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાલગણા છે. (રિણિયા પmત્તા વિજ્ઞાન) ચતુરિન્દ્રિય પર્યાપ્તક સંખ્યાતગણ છે. (પંવિંતિ જ્ઞાચા વિસાફિરા) પંચેન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (ફેરિયા જયા વિનાદિયા) દ્વીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (તેડુંરિચા પત્તા વિશેષાહિચા) ત્રીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (પં૪િવિયા પmયા શક્તિગુIT) પંચેન્દ્રિય અપર્યાપક અસંખ્યાતગણી છે. (૩જિંલિયા અપmત્ત 1 વિવાહિયા) ચાર ઇન્દ્રિયવાળા અપર્યાપ્તક વિશેષાધિક છે. (તેરેંટિયા પmત્તા વિરેસાહિચા) ત્રણ ઇન્દ્રિયવાળા અપર્યાપ્તકે વિશેષાધિક છે. (વેરિચા પત્તયા વિસાાિ ) બેઈન્દ્રિય અપર્યાપક વિશેષાધિક છે. (ઉત્તેયારીવાવરવUTસરૂારૂચા પૂmત્તયા કોંfamrળા) પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક પર્યાપક અસંખ્યાતગણુ છે. (વાચનિરોચા પmત્તા વર્તાત્વિજ્ઞTMT) બાદર નિગદ પર્યાપક અસંખ્યાતગણી છે. (વાયરપુત્રવીર્થ પુનત્તા સંવિજ્ઞTI) બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક અસંખ્યાતગણ છે. (વાચલાવવા smત્તા વેપાળ) બાદર અકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે. (વારવારાફા પmત્તા અસંવિજ્ઞTMI) બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ (बायर तेउकाइया अपज्जत्तया असखेज्जगुणा) मा४२ ते२४२४॥4४ अपर्याप्त मस ज्यातमा छ. (पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जतया अस खिज्जगुणा) प्रत्ये: शरी२ ॥४२ वनस्पतिथि: २५५र्याप्त मसध्यातमा छ. (बायरनिगोया अपज्जत्तया असखेज्जगुणा) ॥४निगाह अपर्याप्त मसच्यात छ. (बायरपुढवि. काइया अपज्जत्तया असंखेज्जगुणा) मा४२ पृथ्वीय मर्यात सध्याताया (बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा) मा४२ २५४ायि४ २५५र्यात असण्या. त छे. (बायर वाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा) मा४२ वायुयि 44. यति मसभ्यात छे. (सुहुम तेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा) सूक्ष्मतरआय अपर्याप्त मसच्यात छ. (सुहुम पुढवीकाइया अपज्जत्तया विसेसाहिया) सक्षम वय मर्यात विशेषाधि छ. (सुहुम आउकाइया अपज्जत्तया विसे साहिया) सूक्ष्म मयि मर्यात विशेषाधि छे. (सुहुम वाउकाइया अपज्जत्तया विसेसाहिया) सूक्ष्म वायुयि अपर्याप्त विशेषाधि छे. (सुहुम तेउकाइया पज्जत्तया सखिज्जगुणा) सूक्ष्म ते४२४ायि पर्याप्त सण्यातमा छ (सुहुम पुढविकाइया पज्जत्तया विसेसाहिया) सूक्ष्म पृथ्वीय पर्यात विशेषाधि४ छ. (सुहम आउकाइया पज्जत्तया विसेसाहिया) सूक्ष्म २५. ४४ पर्यात विशेषाधि छे. (सुहुम वाउकाइया पज्जत्तया विसेसाहिया) सूक्ष्म वायु४ि पर्याप्त विशेषाधि छ. (सुहम निगोया अपज्जत्तया अस खिज्जगुणा) सूक्ष्म निगाह मर्यात असण्यात छ. (सुहुम निगोया पज्जत्तया सखिज्जगुणा) सूक्ष्म निगाह पर्यात सध्याता छ. (अभवसिद्धिया अणंतगुणा) 48व्य मनन्त छ. (परिवडियसम्मदिठिया अणंतगुणा) सभ्यथी अष्ट मनन्त छ. (सिद्धा अणतगुणा) सिद्ध मनन्त छ (बायर वणस्सइकाइया पज्जत्तया अणंतगुणा) मा४२ वनस्पतिय पर्यात मनन्तमा छ. (बायर पज्जत्तया विसेसाहिया) मा४२ पर्यात विशेषाधि छ. (बायर वणस्सइ काइया अपज्जत्तगा असंखिजगुणा) मा४२ वनस्पतिय अपर्यात असण्यात गए। छ. (बायर अपजत्तगा बिसेसाहिया) मा६२ २३५र्यास विशेषाधि४ छ. (बायरा विसेसाहिया) मा६२ विशेषाधि४ छ. (सुहुम वणस्सइकाइया अपज्जत्तगा असंखेन्जगणा) सूक्ष्म वनस्पतिथि४ २५५र्यात सध्यात . (सुहम अपज्जत्तया विसे. साहिया) सूक्ष्म २५५H विशेषाधि छे. (सुहुम वणस्सइकाइया पज्जत्तया सखि. ज्जगणा) सूक्ष्म वन२५तिथि: पर्यात सध्यातगा। छ. (सुहुम पज्जत्तया विसेसाहिया) सूक्ष्म पर्यात विशेषाधि छ. (सुहुमा विसेसाहिया) सूक्ष्म विशेषाधि (भवसिद्धिया विसेसाहिया) भव्य विशेषाधि छ. (निगोयजीवा विसेसाहिया) (ना४ ७५ विशेषाधि४ छ. (वणस्सइजीवा विसेसाहिया) वनस्पति ७५ विशेपाधि छे. (एगिदिया विसेसाहिया) सेडेन्द्रिय विशेषाधि४ छे. (तिरिक्खजोणिया विसेसाहिया) तियय विशेषाधि४ छ. (मिच्छादिठि विसेसाहिया) मिथ्याट विशेषाधि छ. (अविरया विसेसाहिया) अपिरत विशेषाधि छ. (सकसाई विसे શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ १४० Page #154 -------------------------------------------------------------------------- ________________ હિસા) સકષાય જીવ વિશેષાધિક છે. (છત્થા વિણેસાડ્યા) છદ્મસ્થ વિશેષાધિક છે. તેનો વિરેનાદિયા) સગી વિશેષાધિક છે. ( સંસ્થા વિષે સાહિ) સંસારી જીવ વિશેષાધિક છે. (સંદāનીવા વિહિચાસર્વ જીવ વિશેષાધિક છે. પ્રજ્ઞાપના ભગવતીનું અ૫ બહુત્વ વક્તવ્યતા પદ સમાપ્ત તૃતીય પદ સમાપ્ત ટીકાઈ–મહાદંડકનું વ્યાખ્યાન કરવાને ઈચ્છુક ગૌતમસ્વામી ગુરૂની અનુમતિ લે છે કે પ્રત્યે ! સમસ્ત જીના અ૫ બહત્વ જેમાં પ્રતિપાદિત કરેલાં છે, તે મહાદંડકનું વ્યાખ્યાન કરીશ. તેનાથી ફલિત થાય છે કે શિષ્ય ગુરૂની આજ્ઞા લઈને જ વ્યાખ્યાન કરવું જોઈએ હવે મહાદંડક પ્રારંભ કરાય છે. (૧) ગર્ભજ અર્થાત્ ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા મનુષ્ય બધાથી ઓછા છે, કેમકે તેમની સંખ્યા સંખ્યાત કેડા કેડી પરિમિત જ છે ૧, મનુષ્યસ્ત્રીઓ તેમનાથી સંખ્યાતગણું અધિક છે, કેમકે તેઓ મનુષ્ય પુરૂષેની અપેક્ષાએ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે. કહ્યું પણ છે–મનુષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે, (૨) મનુષ્ય સ્ત્રીઓની અપે. ક્ષાએ બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાત ગણું અધિક થાય છે, કેમકે તેઓ કતિપય વર્ગ ઓછા આવલિકા ઘન સમય પ્રમાણ છે. (૩) તેમની અપેક્ષાએ અનુત્તરપિપાતિક દેવ અસંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૪) તેમની અપેક્ષાએ ઊપરના ત્રણ ગ્રેવેયકના દેવ સંખ્યાતગણ અધિક છે, કેમકે તે બૃહત્તર (અધિકથી) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહિને આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. અનુત્તર દેવેના ફકત પાંચ વિમાન છે, પરન્ત ઉપરના ત્રણ ગ્રેવેયકોમાં વિમાન છે અને પ્રત્યેક વિમાનમાં અસંખ્યાત દેવ રહે છે. નીચે- નીચેના વિમાનમાં અધિક-અધિક દેવ હોય છે, તેથી જ અનુત્તર વિમાનની અપેક્ષાએ ઊપરના ત્રણ થ્રિવેયક દેવ સંખ્યાલગણા અધિક છે. આગળ પણ એ જ રીતે સમજી લેવું જોઈએ. (૫) ઊપરના પ્રવેયક દેથી મધ્યમ ગ્રેચક દે અસંખ્યાતગણું અધિક છે. (૬) મધ્યમ ગ્રંયકોના દેવોની અપેક્ષાએ નીચલા ત્રણ રૈવેયકેન દેવ સંખ્યાતગણું અધિક છે. (૭) તેમની અપેક્ષાએ અશ્રુત કલપના દેવ સંખ્યાતગણી છે. (૮) અચુત ક૯૫ની અપેક્ષાએ આરણ કલ્પમાં દેવ સંખ્યાત ગણું અધિક છે. અઘપિ આરણ અને અચુત ક૫ સમાન શ્રેણિમા સ્થિત છે અને બન્નેની વિમાન સંખ્યા બરાબર છે, તે પણ સ્વભાવથી કૃષ્ણપક્ષી જીવ પ્રાયઃદક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, ઉત્તર દિશામાં નથી ઉત્પન્ન થતા અને કૃષ્ણ પાક્ષિક જીવ શુકલપાક્ષિકેની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ અધિક હોય છે, આ કારણે અચુત કલ્પના દેવેની અપેક્ષાએ આરણ કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૯) આરણ કલ્પના દેથી પ્રાણત કલ્પના દેવ સંખ્યાતગણું અધિક છે. (૧૦) તેમની અપેક્ષાએ આનત કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૧૧) આનત કલ્પના દેવેની અપેક્ષાએ સાતમી નરકભૂમિના નારક અસંખ્યાતગણું અધિક છે, કેમકે તેઓ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૨) તેમની અપેક્ષાએ પણ છટ્રી તમ:પ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણી છે. પહેલા દિશાઓની અપેક્ષાએ નારકનું જે અ૫બહત્વ બતાવેલું છે, તેમાં તેમના અસંખ્યયત્વનું પ્રતિપાદન કરાયેલું છે. (૧૩) છટ્રી નરક ભૂમિના નારકની અપેક્ષાએ સહસાર કપના દેવ અસંખ્યાતગણુ છે. છઠી પૃથ્વીના નારકના પરિમાણ હેતુભૂત શ્રેણિને અસંખ્યાત ભાગ છે જ્યારે સહસ્ત્રાર ક૯૫ના દેવના પરિમાણ હેતુભૂત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત ગુણિત છે. (૧૪) સહસાર કલ્પના દેવેની અપેક્ષાએ મહામુક કલ્પમાં દેવ અસંખ્યાતગણી અધિક છે, કેમકે, સહસાર કપના છ હજાર વિમાન છે, જ્યારે મહામુક કપમાં ચાલીસ હજાર વિમાન છે, તેથી જ તેઓમાં રહેનાર દેવ અસંખ્યાત ગણા હોય છે. (૧૫) મહામુક કલ્પના દેવેની અપેક્ષાએ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણુ છે, કેમકે તેઓ બૃહત્તમ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશની બરાબર છે, તેથી જ અસંખ્યાતગણ છે. (૧૬) તેમની અપેક્ષાએ લાન્તક કપમાં દેવ અસંખ્યાતગણુ છે. કેમકે તેઓ અતિ બૃહત્તમ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૭) લાક કલપના દેવેની અપેક્ષાએ ચોથી પંકપ્રભ પૃથ્વીને નારક અસંખ્યાત. ગયું છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહેવાઈ ગઈ છે. (૧૮) તેમની અપેક્ષાએ બ્રહ્મલેક કલ્પના દેવ અસંખ્યાતગણ છે. તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર છે. (૧૯) તેમની અપેક્ષાએ ત્રીજી વાલુકાપ્રભા નામક પૃથ્વીમા નારક અસંખ્યાતગણી છે. (૨૦) તેમની અપેક્ષાએ મહેન્દ્ર નામક કલ૫મા દેવ અસંખ્યાતગણું છે (૨૧) મહેન્દ્રકલ્પની અપેક્ષાએ સનસ્કુમાર ક૯પમાં દેવ અસંખ્યાતગણ છે. (૨૨) તેમની અપેક્ષાએ બીજી શર્કરપ્રભા નામક પૃથ્વીમાં નારક અસંખ્યાતગણ છે, સાતમી પૃથ્વીથી લઈને બીજી પૃથ્વી સુધીના નાક પ્રત્યેક પિતાના સ્થાનમાં પ્રરૂપિત કરાય તે બધા ઘનીકૃતલક શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશના પ્રદેશોની રાશિના બરાબર છે, પરંતુ શ્રેણના અસંખ્યાતમા ભાગમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ પણ અસંખ્યાત ભેદ હોય છે, તેથી જ બને જગ્યાએ અસંખ્યાતગણું અલ૫ બહત્વ કહેવામાં કઈ વિરોધ નથી આવતું (૨૩) તેમની અપેક્ષાએ પણ સંમઈિમ મનુષ્ય અસંખ્યાતગણુ છે, કેમકે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના દ્વિતીય વર્ગ મૂળથી ગુણી ત્રીજા વર્ગ મૂળમાં જેટલા પ્રદેશ થાય છે, તેટલા પ્રમાણુવાળા જેટલા ખંડ એક પ્રાદેશિક શ્રેણીમાં થાય છે, તેટલી જ સંભૂમિ મનુષ્યોની સંખ્યા છે. (૨૪) સંમૂર્ણિમ મનુષ્યની અપેક્ષાથી ઈશાન કલપમાં દેવ અસંખ્યાતગણ છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગમૂળથી ગુણેલા બીજા વર્ગ મૂળમાં જેટલા આકાશ પ્રદેશની રાશિ બને છે, તેટલા પ્રમાણુવાળી ઘનીકૃત લેકની એક પ્રાદેશિક શ્રેણિમાં રહેલા આકાશ પ્રદેશની બરાબર છે. આ સંખ્યા ઈશાન કલ્પના દેવ અને દેવિયે, બનેની છે. તેમાંથી કાંઈ છે બત્રીસમો ભાગ ક૫ ઇશાન દેવ છે. તેથી જ તેઓ સંમૂર્ણિમ મનુષ્યથી અસંખ્યાતગણી થાય છે. (૨૫) ઈશાન કલ્પના દેવેની અપેક્ષાએ ઈશાન કલ્પની દેવિ સંખ્યાતગણ અધિક છે, કેમકે બત્રીસગણું અને બત્રીસ કહેલી છે. કહ્યું પણ છે–દેવિયો બત્રીસ રૂપ અધિક બત્રીસગણે છે (૨૬) ઈશાન કપની દેવિયેની અપેક્ષાએ સૌધર્મ ક૫મા દેવ સંખ્યાલગણા અધિક છે, કેમકે ઈશાન કપમાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે જ્યારે સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન છે. તદુપરાન્ત દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપક્ષી ને ઉત્પાદ થાય છે, તેથી ઉત્તર દિશા વતી ઈશાન કપની દેવિયેની અપેક્ષાએ વિમાનની બહલતા હોવાથી દક્ષિણ દિશા વતી સૌધર્મ કપના દેવ સંખ્યાત ગણા અધિક સમજવા જોઈએ. ૨૭ ઈશાન કલ્પમાં સર્વત્ર દેવિ બત્રીસ ગણી છે, સૌધર્મ ક૯પમાં દેવ તેઓથી સંખ્યાતગણુ છે અને ભવનવાસિની સંખ્યા તેઓથી અસંખ્યાત ગણી છે. આ વચનની પ્રમાણુતાથી સૌધર્મ કલ્પના દે અહિ સંખ્યાતગણ કહેવા અને મહેન્દ્ર કપની અપેક્ષાએ સનકુમાર કપના દેવાને અસંખ્યાતગણું કહેવા તે પરસ્પર વિરૂદ્ધ નથી. સૌધર્મ કલ્પના દેવેની અપેક્ષાએ સૌધર્મ કલ્પની દેવિ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવિયે દેવેની અપેક્ષાએ બત્રીસ ગણી અને બત્રીસ થાય છે. કહ્યું પણ છે કે “દેવિયે બધે બત્રીસ ગણી અને બત્રીસ હેાય છે, (૨૮) સૌધર્મ પની દેવિયેની અપેક્ષાએ ભવનવાસી દેવ અસંખ્યાતગણું છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળમાં જેટલા પ્રદેશની રાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણિયામાં જેટલું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ આકાશ પ્રદેશ થાય છે તેટલી જ ભવનપતિ દેવ અને દેવિયેની સંખ્યા છે. તે સંખ્યામાંથી કિંચિત ન્યૂન બત્રીસમાં ભાગની બરાબર ભવન વાસિની સંખ્યા સીધમ કલ્પની દેવિયેની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. (૨) ભવન વાસી દેવેની અપેક્ષાએ ભવનવાસિની દેવિ સંખ્યાતગણ અધિક છે. કેમકે દેવિ બત્રીસ ગણી અને બત્રીસ હોય છે. (૩૦) ભવનપતિ દેવિયેની અપેક્ષાએ આ રત્નપ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણ છે. તેઓ અંગુલ માત્ર પરિમિત ક્ષેત્રના પ્રદેશની રાશિના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળની જેટલી પ્રદેશ રાશિ થાય છે, તેટલી શ્રેણિયમાં રહેલા આકાશના પ્રદેશની બરાબર છે. (૩૧) તેમની અપેક્ષાએ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ અસંખ્યાત ગણે છે, કેમકે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિ યોના આકાશ પ્રદેશની બરાબર છે (૩૨) પંચેન્દ્રિયતિર્યંચ ખેચર પુરૂષની અપેક્ષાએ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ સંખ્યાતગણું છે, કેમકે તિર્યંચમાં પુરૂની અપેક્ષાએ સ્ત્રિ ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. કહ્યું પણ છે-તિયાની સ્ત્રિયો ત્રણ ગણી ત્રણ રૂપાધિક હોય છે, (૩૩) તેમની અપેક્ષાએ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંખ્યાતગણું છે. કેમકે તેઓ બૃહત્તર પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિયેના આકાશ પ્રદેશોની રાશિના બરાબર છે. (૩૪) તેમની અપેક્ષાએ પણ સ્થલચર પંચેન્દ્રિય તિયચ સ્ત્રિ સંખ્યાતગણી અધિક છે, કેમકે તેઓ ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. (૩૪) તેમની અપેક્ષાએ પણ જલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ બૃહત્તમ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિયેના આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૩૬) તેમની અપેક્ષાએ જલચર પંચેન્દ્રિય તિર્યચિની સંખ્યાતગણી અધિક છે, કેમકે તેઓ ત્રણ ગણું અને ત્રણ અધિક હોય છે. (૩૭) તેમની અપેક્ષાએ પણ વનવ્યન્તર દેવ સંખ્યાતગણ અધિક છે. કેમકે સંખ્યાત કેડા-છેડી જન પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલા જ સામાન્ય વ્યન્તર દેવ છે, જેમાં દેવિ પણ સંમિલિત છે. તેમાંથી પુરૂષ વેદના ઊદય વાળા દેવ સંપૂર્ણ સમુદાયની અપેક્ષાએ કાંઈક ઓછા બત્રીસમા ભાગની બરાબર હોવાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિયોની અપેક્ષાએ તેઓ સંખ્યાત ગણું છે. (૩૮) વાનન્તર દેવેની અપેક્ષાએ વાવ્યન્તરી દેવીઓ સંખ્યાતગણી છે કેમકે દેવેની અપેક્ષાએ દેવીઓ બત્રીસ ગણી અને બત્રીસ અધિક છે. (૩૯) વનવ્યન્તર દેવીઓની અપેક્ષાએ તિષ્ણદેવ સંખ્યાતગણ અધિક છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ કેમકે તેઓ સામાન્ય રૂપે બસે છપ્પન અંગુલ પ્રમાણ સૂચિ રૂપ જેટલા ખંડમાં એક પ્રતર થાય છે તેટલા છે. તેમાંથી દેવીએ જુદી પાડી દેવામાં આવે તે દેવ કાંઈક ઓછા બત્રીસમા ભાગની બરાબર થાય છે, તેથી જ તેઓ વ્યક્તરી દેવિયથી સંખ્યાતગણુ છે. (૪૦) તિષ્ક દેવેની અપેક્ષાએ તિષ્ક દેવીઓ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવી દેવેથી બત્રીસ ગણી થાય છે. (૪૧) જતિષ્ક દેવીઓની અપેક્ષાએ ખેચર ચીઈન્દ્રિય તિર્યોનિક નપુંસક સંખ્યાત ગણ અધિક છે. બસો છપન અંગુલ પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે તેટલા તિષ્ક દેવ છે. પંચેન્દ્રિય અંગુલના સંખ્યામાં ભાગ માત્ર સૂચિ રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલા અહિં અંગુલના સંખ્યામાં ભાગની અપેક્ષાએ બસે છપન અંગુલ સંખ્યાતગણું જ અધિક છે. તેથી જ પર્યાપ્ત ચૌઇન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાત ભાગ માત્ર બેચર નપુંસક જતિષ્ક દેવેની અપેક્ષાએ સંખ્યાતગણું થાય તે સ્વતઃ સિદ્ધ છે, તેઓ અસંખ્યાતણ નથી થઈ શકતા. (૪૨) તેમની અપેક્ષાએ પણ થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગણ અધિક છે. (૪૩) તેમની અપેક્ષાએ પણ જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાત ગણું અધિક છે. (૪૪) તેમની અપેક્ષાએ ચતુરિન્દ્રિય પર્યાપ્તક સંખ્યાતગણું અધિક છે. (૪૫) તેમનાથી પંચેન્દ્રિય પર્યાપ્ત વિશેષાધિક છે. જેમનામાં સંજ્ઞી અને અસંજ્ઞી બને સંમિલિત છે. (૪૬) તેમની અપેક્ષાએ દ્વીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (૪૭) તેમની અપેક્ષાએ ત્રીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (૪૮) તેમની અપેક્ષાએ પંચેન્દ્રિય અપર્યાપ્તક સંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલાજ છે. (૯) તેમની અપેક્ષાએ ચતુરિન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૦) તેમની અપેક્ષાએ ત્રી ન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૧) તેમની અપેક્ષાએ દ્રીન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૨) તીન્દ્રિય અપર્યાપ્તકની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણી છે. (૫૩) અપર્યાપ્તક દ્વીન્દ્રિની જેમ બાદર વનસ્પતિકાયિક પણ અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમા થાય છે. બીજે તેટલા કહેલા છે, પરંતુ અંગુલને અસંખેય ભાગના અસંખ્યય ભેદ થાય છે. તેથી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના પરિમાણના નિરૂપણમાં ગુલના અસંખ્યાતમ ભાગ એ છ અંગુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ લને અસંખ્યાતમાં ભાગ લેવાથી કઈ દેષ નથી. પર્યાપ્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકની અપેક્ષાએ પણ બાદર નિગદના પર્યાપ્તક અસંખ્યાતગણ છે. (૫૪) તેમની અપેક્ષાએ પણ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે. (૫૫) તેમની અપેક્ષાએ બાદર અપકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે. પર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક, પૃથ્વીકાયિક, અને અષ્કાયિકમાંથી પ્રત્યેકની સંખ્યા તેટલી જ છે કે જેટલી અંગુલના અસંખ્યાતમાં ભાગમાત્ર સૂચી રૂ૫ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે. આ બીજે સામાન્ય રૂપથી કહ્યા છે. પણ અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત ભેદે બને છે, તેથી જ કઈ દેષ સમજ ન જોઈએ. (૫૬) પર્યાપ્ત બાદર અકાયિકોની અપેક્ષાએ પર્યાપ્ત બાદર વાયુકાયિક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ ઘનીકૃત લેકના અસંઆતમા ભાગમાં સ્થિત અસંખ્ય પ્રતરવતી આકાશના પ્રદેશોની રાશિના બરાબર છે. (૫૭) તેમની અપેક્ષાએ પણ બાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાત છે (૫૮) તેમની અપેક્ષાએ પણ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે. (૫૯) તેમની અપેક્ષાએ બાદર નિગોદના અપર્યાપ્તક અસં. ખ્યાતગણું છે. (૬૦) તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાત શા છે. (૧) તેમની અપેક્ષાએ બાદર અષ્કાયિક અપર્યાપક અસંખ્યાતગણ છે. (૬૨) તેમની અપેક્ષાએ બાદર વાયુકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે. | તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે. (૬૪) તેમની અપેક્ષાએ સૂફમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૫) તેમની અપેક્ષાએ સૂકમ અષ્કાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૬) તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૭) તેમની અપેક્ષાએ સૂમ તેજ સ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગણું છે, કેમકે અપર્યાપ્તક સૂકમ ની અપેક્ષાએ પર્યાપક સૂમ સ્વભાવમાં જ અધિક હોય છે. પ્રજ્ઞાપના સૂત્રની સંગ્રહણીમાં કહ્યું છે–“કેવલી ભગવાન કહે છે કે બાદર છમાં અપર્યાપ્ત અધિક હોય છે. અને સૂક્ષ્મ જીમાં તથા સમુચ્ચય રૂ૫માં પર્યાપ્ત અધિક હોય છે. (૨૮) સૂકમ તેજસ્કાયિક પર્યાપ્ત જીની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૨૯) તેમની અપેક્ષાએ અષ્કાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૭૦) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ તેમની અપેક્ષાએ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૭૧) તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના અપર્યંત અસંખ્યાતગણા છે. (૭૨) તેમનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ સંખ્યાતગણા છે. (૭૩) અપર્યાપ્ત તેજસ્કૃાયિકથી લઇને પર્યાપ્ત સૂક્ષ્મ નિગેન્દ સુધીના જીવ સામાન્ય રૂપે અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેની રાશિના ખરાખર ડેલા છે, પરંતુ અસંખ્યાત લેક અસંખ્યાત ભેઢ વાળા છે. તેથીજ આ અલ્પ અહુ સંગત જ છે. (૭૪) સમા નિગેાદના અપર્યાપ્તકાની અપેક્ષાએ અભવ સિદ્ધિક–અભવ્ય અનન્તગણા અધિક છે, કેમકે તેઓ જઘન્ય યુક્ત અનન્ત પ્રમાણુ છે. (૭૫) તેમની અપેક્ષાએ સમ્યકત્વથી પડેલા જીવ અનન્તગણા છે. (૭૬) તેમનાથી પણ સિદ્ધ જીવ અનન્તગણા છે. (૭૭) સિદ્ધોની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણા છે. (૭૮) તેમનાથી બાદર પર્યાસ વિશેષાધિક છે, કેમકે બાદર પર્યાપ્તકામાં ખાદર પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ થઈ જાય છે. (૭૯) તેમની અપેક્ષાએ ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે. કેમકે એક-એક ખાદર નિગેાદ પર્યાપ્તકના આશ્રયથી અસ’ખ્યાત—અસંખ્યાત ખાદર નિગેાદ અપર્યાપ્ત રહે છે. (૮૦) તેમની અપેક્ષાએ પણ ખાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે એએમાં ખાદર અપર્યાપ્તક પૃથ્વી કાયિક આદિનો પણ સમાવેશ થઇ જાય છે. (૮૧) તેમની અપેક્ષાએ સામાન્ય માદર જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અન્ને મળેલા છે. (૮૨) ખાદર જીવાની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસ’ખ્યાત ગણા છે. (૮૩) તેમની અપેક્ષાએ સમુચ્ચય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે તેમનામાં સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયક આદિ સ`મિલિત છે. (૮૪) તેમનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા અધિક છે, કેમકે અપર્યાપ્તક સૂક્ષ્માની અપેક્ષાએ પર્યાપ્તક સમ જીવ સ્વભાવથીજ સખ્યાતગણા અધિક ડાય છે. (૮૫) તેમની અપેક્ષાએ સામાન્ય રૂપથી સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે તેમનામાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પર્યાપ્ત પણ શામેલ છે. (૮૬) તેમની અપેક્ષાએ સામાન્ય અર્થાત્ પર્યાપ્તક અને અપર્યાપ્ત સૂક્ષ્મ વિશેષાધિક છે, કેમકે તેમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જલકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ્ સ'મલિત છે. (૮૭) તેમની અપેક્ષાએ ભવ્યજીવ વિશેષાષિક છે, કેમકે જઘન્ય યુક્ત અનંત પ્રમાણુ અભયૈાને ત્યજીને શેષ બધા જીવ ભવ્ય છે. (૮૮) તેમની અપેક્ષાએ નિગેાદ જીવ વિશેષાધિક છે. સભ્યેા અને અભબ્યાની અતિ ખાહુલ્યતા થવાથી સૂક્ષ્મ તેમજ માદર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૪૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ નિગોદ રાશિમાં જ સંમિલિત કરી દેવાથી તથા બીજા બધા મળીને અસંખ્યાત કાકાશ પ્રદેશની રાશિ પ્રમાણે જ થાય છે. અભવ્ય જીવ જઘન્ય યુક્તાનન્ત જ હેવાથી ભવ્યની અપેક્ષાએ ઘણું થડા છે, એ કહેવાઈ ગયું છે કે-અભ ને ત્યજીને બધા જીવ ભવ્ય છે, અહિં બાદર સૂક્ષ્મ નિગોદ જીની અર્થાત સમુચ્ચય નિગોદ જીની પ્રરૂપણમાં તેઓ પણ સંમિલિત થઈ જાય છે. તેથીજ વિશેષાધિક છે. (૮૯) નિગોદ જીવોની અપેક્ષાએ વનસ્પતિકાયના જીવ વિશેષાધિક છે, કેમકે સામાન્ય વનસ્પતિ કાયમાં પ્રત્યેક શરીર વનસ્પતિ કાયના જીવ પણ સંમિલિત છે. (૯૦) વનસ્પતિ ની અપેક્ષાએ એકેન્દ્રિય જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં સૂકમ તેમજ બાદર પૃથ્વીકાયિક આદિને પણ સમાવેશ છે. (૧) એકેન્દ્રિયેની અપેક્ષાએ તિર્યંચ જવ વિશેષાધિક છે. કેમકે તિર્યંચ સામાન્યમાં દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય શામેલ છે. (૨) તિયની અપેક્ષાએ મિથ્યાદ્રષ્ટિ વિશેષાધિક છે. કેમકે ડાક અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સંજ્ઞી તિર્યંચાને છોડીને શેષ બધા તિર્યંચ મિથ્યા દૃષ્ટિ છે. તેના સિવાય અન્ય ગતિના મિથ્યાદ્રષ્ટિ પણ આમાં સંમિલિત હોય છે, જેમાં અસંખ્યાત નારક પણ હોય છે. તેથી તિર્યચેની અપેક્ષાએ ચાર ગતિના મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે. () મિથ્યાષ્ટિની અપેક્ષાએ અવિરત જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં અવિરત સમ્યગ્દષ્ટિ પણ સમા વિષ્ટ છે. (૪) અવિરત જીની અપેક્ષાએ સકષાય જીવ વિશેષાધિક છે, કેમકે સકષાય જેમાં દેશવિરત અને દશમ ગુણસ્થાન સુધીના સર્વ વિરત જીવ પણ સંમિલિત હોય છે. (૫) સકષાય જેની અપેક્ષાએ છદ્મસ્થ વિશેષાધિક છે. કેમકે છદ્મસ્થામાં ઉપશાન્ત મહ આદિ સંમિલિત છે (૬) સ કષાય જીવોની અપેક્ષાએ સગી વિશેષાધિક છે, કેમકે તેમનામાં સંગી કેવલી પણ સંમિલિત છે. (૭) સગીની અપેક્ષાએ સંસારી જીવ વિશેષાધિક છે, કેમકે સંસારી જીવોમાં અગી કેવલી પણ છે. (૯૮) સંસારી જી ની અપે. ક્ષાએ સર્વ જીવ વિશેષાધિક છે, કેમકે સર્વ જેમાં સિદ્ધોને પણ સમાવેશ થાય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની ટીકા ના ગુજરાતી ભાષાંતરમાં તૃતીય પદ સમાપ્ત ૩ . શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ નરયિકોં કી સ્થિતિ કા નિરૂપણ ચેથું સ્થિતિ પદ શબ્દાર્થ (નૈરૂચ) નારકની (મંતે) ભગવત્ (દેવપુ) કેટલા (૧૪) કાળ સુધી (ટિ) સ્થિતિ (Towત્તા) કહી છે (નોમ) હે ગૌતમ (mi) જઘન્ય (સવાસસંસાકું) દશ હજાર વર્ષ સુધી (૩ ) ઉત્કૃષ્ટ ( તેલં) તેત્રીસ (સરોવમાસું) સાગરોપમ (પન્ના ને યા મંતે ! વ શ૪ ટિકું પvoT) અપર્યાપ્ત નારકેની હે ભગવન્! કેટલા સમય સુધી સ્થિતિ કહેલી છે? (જોમાં ! જળ વ્રતો મુહુરં) હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત ( સેળ વિ તોમુદુi) ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત ( પત્તા જોયા વર્ગ & ડુિં પાત્ત ?) પર્યાપ્ત નારકેની કેટલા સમય સુધીની સ્થિતિ કહી છે? (જો ! કomi dવાસસસારું બંતોમુદુકૂળ) ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત એાછા તેત્રીસ સાગરેપમ સુધી (ચામાં પુઢવી નેરડ્રયા મતે !) ભગવદ્ ! રત્નપ્રભા પૃથ્વીના નારકની (વરૂ ૪) કેટલા કાળ સુધી (હિ quત્તા) સ્થિતિ કહી છે? (વોચમા !) હે ગૌતમ! (agri Hવાસસરસારું) જઘન્ય દશ હજાર વર્ષ (8ોસેvi gi સાજોમં) ઉત્કૃષ્ટ એક સાગરોપમ (બરનાં રાચપમા ગુઢવી નેયા) અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વીના નારકની (મંતે) ભગવન્! (વેવચં શરું) કેટલા કાળ સુધી ( gyત્તા) સ્થિતિ કહી છે? (રોમા ! Tmi સંતોમુદુ) ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત (કોલેજ જ સંતોમુદુi) ઉત્કૃષ્ટથી પણ અન્તમુહૂર્ત (Tmત્તર થઇrcવમાં પુવી નૈરચા) પર્યાપ્ત રત્નપ્રભા પૃથિવીના નારકેની (મંતે) ભગવદ્ ! (વેગથે ) કેટલા સમય સુધી (fટ પU/) સ્થિતિ કહી છે (જો) હે ગૌતમ! (Gળે સવાસરું સંતોમુદુત્તડું) જઘન્ય અન્તમુહૂર્ત એાછા દશ હજાર વર્ષ (ઉજ્જોસેí સાવ બંતોમુત્તi) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા એક સાગરેપમ સુધી ( ur yઢવી ને ચાઇi) શર્કરપ્રભા પૃથ્વીના નારકની (મતે) ભગવન્! (રૂથે ) કેટલા સમય સુધી (fe quUત્તા) સ્થિતિ કહી છે? (જોયા!) હે ગૌતમ! (નgo સાવ) જઘન્ય એક સાગરેપમ (૩ોળે સિનિ સોવમઉં) ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ (smત્તા સMમાં પુત્રીને ફાઇi) અપર્યાપ્ત શર્કરપ્રભાના નારકેની (મંતે) ભગવદ્ ! (વરૂયં ૮) કેટલા સમય સુધી (f guત્તા) સ્થિતિ કહી છે? (મા) હે ગૌતમ? (somળે બંતો મુહુર્ત કોસેન વિ તોમુદુ) જઘન્ય અત્તમુહૂર્ત ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ (જ્ઞાચ સTમાં પુઢવી નફાશં) પર્યાપ્ત શર્કરા પ્રભા પૃથ્વીના નારકની (મંત) ભગવદ્ ! (વરૂ ૪) કેટલા કાળ સુધી (જુણા) સ્થિતિકહી છે? (જો મા !) હે ગૌતમ ! (Holi સાવÉ તો મુત્તf) જઘન્ય અંતમુહૂર્ત એાછા એક સાગરોપમની (૩ોળે સિનિ સાકારોવમહું વંતોમુ૪૬) ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત એાછા ત્રણ સાગરેપમની છે (વાસુચqમાં પુઢવી ને થાઈ) વાલુકાપ્રભા પૃથ્વીના નારકની (મંતે) હે ભગવન (વર્ય શાસ્ત્રો કેટલા સમય સુધી (દિડું વળત્તા) સ્થિતિ કહી છે? (H) હે ગૌતમ! (કoળે તિન્ન સારવ૬) જઘન્ય ત્રણ સાગરેપમ (જ્જોસેળ સત્ત તાવમાડું) ઉત્કૃષ્ટ સાત સાગરેગમ (બન્નતા વાયqમાં વા નેતા ) અપર્યાપ્ત વાલુકાપ્રભા પૃથ્વીના નારકોની (મેતે !) ભગવદ્ ! (દેવ શા) કેટલા કાળ સુધી (fટ પU/) સ્થિતિ કહી છે? (ચમ) હે ગૌતમ! (Guળ બંતોમુત્ત) જઘન્ય અન્તર્મુહૂર્ત (#ોળ બંતોમુહુર્જ) ઉત્કૃષ્ટથી પણ અન્તમુહૂર્ત (Tઝરાય વાણુથમાં પુરિ ને રૂપાળાં) પર્યાપ્ત વાલુકાપ્રભ પૃથ્વીના નારકોની (મેતે ! ) ભગવદ્ ! (વેવફર્થ શાહે ટિ youત્તા) કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (નોમ) હે ગૌતમ ! (નળ સિનિ સામા6) જઘન્ય ત્રણ સાગરેપમ (બંતોમુત્તાવું) અન્તમુહૂર્ત ઓછા (iqમાં પુઢવીનેરા મેતે ! વિષે વારું સિર્ફ GUત્તા) હે ભગવન ! પંકપ્રભા પૃથ્વીના નારકોની કેટલા કાળ સુધી સ્થિતિ કહેલી છે ? (ચમ !) ગૌતમ (Tom સત્તાવારું) જઘન્ય સાત સાગરોપમ (જોસે રત સાજો મારું) ઉત્કૃષ્ટ દશ સાગરોપમ (પmત્તા પંચળમાં પુઢવી ને ફયામંતે વેગ જારું ટિ guત્તા) અપર્યાપ્તક પંકપ્રભા પૃથ્વીના નારકની ભગવદ્ કેટલા સમય સુધી સ્થિતિ કહી છે? (ાયા ! ના વિ તો મુહુર્ત ૩ સેળ વિ અંતમુહુર્જ) જઘન્યથી પણ અન્તમુહૂત, ઉત્કૃષ્ટથી પણ અન્તમુહૂર્ત (smત્તર વંaqમાં ઢવી નેરૂ મંતે ! વરૂ હું દિ qugrત્તા ?) પર્યાપ્ત પકપ્રભા પૃથ્વીના નારકની હે ભગવન ! કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે ? (ચમાં Gom સા સા રોપમારું વ્રતોમુદુHMI૬) જઘન્ય અન્તમુહૂર્ત ઓછા સાત સાગરેપમ (૩ો રસ તાજો મારું વ્રતોમુહુરૂનારૂં) ઉત્કૃષ્ટ અનત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ મુહૂર્ત કમ દશ સાગરેપમની છે. (ધૂમપૂમાં પુઢવી નાટ્ટા મેતે ! વેવ #ારું દિ quત્તા) ભગવન ધૂમપ્રભા પૃથ્વીના નારકોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (ચમ) હે ગૌતમ (ગmi ઉસ સાચવમારું કોણે સત્તરસ સાવડિં) જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તર સાગરેપમ (જુનત્તર ધૂમvમાં પુઢથી નેવફા મતે ! દેવચં ારું કિરું gmત્તા ?) અપર્યાપ્ત ધૂમપ્રભા પૃથ્વીના નારકની ભગવદ્ કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (HT !) હે ગૌતમ! (Ggovi વિ સંતોમુદુ, કોસેન વિ બંતોમુદુi) જઘન્યની પણ અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્યું હતું (gmત્તા ધૂમમા પુઢવી નૈરૂચા મતે ! વેવ વારું guત્તા ?) પર્યાપ્તક ધૂમપ્રભા પૃથ્વીના નારકની ભગવન્! કેટલા કાળની સ્થિતિ કહેલી છે? ઘરમr !) હે ગૌતમ ! (somi સાવિમારું બતોમુકું) જઘ ન્ય અન્તર્મુહૂર્ત ઓછા દશ સાગરોપમ (કોરે સત્તરસંસારવમારું તોમુળાકું) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા સત્તર સાગરોપમ (તમvમા ગુઢવીને ચાળ મંતે ! વયં વરું ટિ પત્તા) હે ભગવાન તમપ્રભા પૃથ્વીના નારકેની કેટલા કાળ સુધી સ્થિતિ કહેલી છે ? (જોયમાં ! ગૌતમ ! (સત્તર સારામારું યશોરેvi વાવીરૂં સારવા) જઘન્ય, સત્તર સાગરેપમ, અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરેપમ (બન્નત્ત, તમે tqમાં પુછી નૈરૂi મંતે ! વેરૂ જીરું ( gym?) ભગવદ્ ! અપર્યાપ્ત તમપ્રભા પૃથ્વીના નારકેની કેટલા કાળ સુધી સ્થિતિ કહેવાએલી છે ? (ચમા !). ગૌતમ! ( G M વિ બંતોમુહૂર્ત ૩૪ોરેન વિ શંતોમુદ્દત્ત) જઘન્ય પણ અન્તમુહૂર્ત ઉત્કૃષ્ટ પણે અન્તર્મુહૂર્ત (પન્નારા તમામ પુઢવી નૈયા મંતે ! વિન્દ્ર જારું ટિ TUUત્તા) પર્યાપ્તક તમ પ્રભા પૃથ્વીના નારકોની ભગવન! કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે ? (ચમ !) ગૌતમ ! (Turmoi સત્તાન સાજે રમાડું બંતોમુત્તારું) જઘન્ય અન્તમુહૂર્ત એાછા સત્તર સાગરોપમ (૩ો સેvi વાવી સાજીવમારું તોમુત્તારૂ) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા બાવીસ સાગરોપમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ | (દે સત્તHI gઢવી નેરપુરા મતે ! વેવ વરું gિmત્તા ?) સાતમી પૃથ્વીના નારકેની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (યમા !) હે ગૌતમ ! (ago વાવાસં સાવમાઉં, ૩ોસેoi તેરીનું સરોવનારું) જઘન્ય બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ (પત્તાકતત્તમપુર નેvi) અપર્યાપ્ત સાતમી પૃથ્વીના નારકની (મેતે !) ભગવાન (વરૂારું ટિ youત્તા) કેટલા કાળની સ્થિતિ કહી છે ? (જોચમા!) હે ગૌતમ ! (Homoi વિ સંતોમુહુર્ત, ૩ોળ વિ બતોમુદુi) જઘન્ય પણ અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્ત (Tના બદે સત્તમ પુરિ નૈરૂi) પર્યાપક સાતમી પૃથ્વીના નાર. કેની (મેતે !) ભગવન્! (વરૂયં ૪ દિ qUUત્તા ?) કેટલા કાળની સ્થિતિ કહી છે? (ચમા !) હે ગૌતમ! (Gહૃoળ વાત સાપોવમહું બંન્તોમુહુજૂTé) જઘન્ય અમુહૂર્ત એાછા બાવીસ સાગરેપમ ( ઉસે તેરીસં જોવમહું બંતોમુદુખાવું) ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એાછા તેત્રીસ સાગરોપમની છે. ટીકાથ–પ્રકૃત સૂત્રમાં સાતે નરકભૂમિમાં રહેનારા સામાન્ય નારકોની અને વળી અપર્યાપ્તક તથા પર્યાપ્તક નારકની સ્થિતિ ભિન્ન ભિન્ન રૂપે પ્રરૂપિત કરેલી છે. તેમાં ધ્યાન દેવા યોગ્ય એ છે કે બધી પૃથ્વીના અપર્યાપ્ત નારકેની સ્થિતિ અન્તર્મુહૂર્ત જ છે. કેમકે અપર્યાપ્તક અવસ્થા અન્તમુહૂત સુધીનીજ રહે છે. તેથી અધિક નથી હોતી. તેથી જ સામાન્ય સ્થિતિમાંથી અપર્યાપ્ત નારકના અન્તર્મહતના કાળની સ્થિતિને ઘટાડવાથી શેષ સ્થિતિ પર્યાપ્તકની રહે છે. જેમકે પ્રથમ પૃથ્વીમાં સામાન્ય સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. તેમાંથી અપર્યાપ્ત દશાની અન્તર્મુહર્તની સ્થિતિ ઓછી કરી નાખવાથી પર્યાપ્ત અવસ્થાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત ઓછા દશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમુહૂર્ત એાછા એક સાગરામની હોય છે. આગળ પણ બધે આ રીતે સમજવાનું છે. - આ સમ્બન્ધમાં બીજી વાત ધ્યાન દેવા ગ્ય એ છે કે પહેલા પહેલાની ભૂમિમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેજ આગળની ભૂમિમાં જઘન્ય છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમ છે તે બીજી શર્કરા પ્રભામાં તેજ જઘન્ય સ્થિતિ બતાવેલી છે. શેષ અર્થ શબ્દાર્થથી જ સમજાઈ જાય છે. ૧ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ દેવ દેવિયોં કી સ્થિતિકા નિરૂપણ દેવેની સ્થિતિની વક્તવ્યતા શબ્દાર્થ – સેવા મંતે ! વચ્ચે રુિં ટિ quત્તા ?) હે ભગવન્ ! દેવની કેટલા સમય સુધી સ્થિતિ કહેલી છે ? (નોરમા ! ગomo વારસારું ડોળ તેરી સાવ૬) હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમની (5gmત્તર વાળ મં?! જેવયં શારું હિ વળા ) હે ભગવન્અપઆંતક દેવેની કેટલા વર્ષો સુધીની સ્થિતિ કહી છે? (ચમ ! કom વિ અંતમુહુરં વ ન વિ બંતોમુહુર્જ) ગૌતમ ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી (Hકાત્તા વાળું મંતે ! વ ારું ટિ Homત્તા ?) ભગવન્! પર્યાપ્તક દેવોની સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે? (ચમા !) હે ગૌતમ ! (Homળ સવારસદૃસારું વ્રતોમુદુત્તારૂં ૩ોળ તેજસં સારવાë અંતમુહૂરું) જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત એછા તેત્રીસ સાગરોપમની (હેવી મેતે ! વરૂ રું વળા) ભગવન્દેવિયેની સ્થિતિ કેટલા સમય સુધી કહેલી છે? (જોચમા ! ) હે ગૌતમ (સવાર ૬) જઘન્ય દસ હજાર વર્ષની છે. (૩૪i Mાનપત્રોગ્રંમાકું) ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની (ઝાઝત્તર દેવીનું મતે ! શેર કરું દિ GUાત્તા) અપર્યાપક દેવિયેની હે ભગવન્! કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? ના!) ગૌતમ ! (Homળ વિ શંતોમુદુત્ત, વાળ વ શંતોમુદુત્ત) જઘન્ય પણ અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (7777 દેવીનું મંતે ! દેવચં ારું ટિ guyત્તા ?) પર્યાપક દેવીઓની ભગવન્! કેટલા સમય સુધી સ્થિતિ કહી છે? (નોમ) ગૌતમ ! (1ળ સવાસરૂં અંતમુહૂરું) જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દસ હજાર વર્ષની ( સેof GTનેસ્ટિગોચમારું સંતોમુકુળ૬) અંતર્મુહૂર્ત ઓછા ઉત્કૃષ્ટ પંચાવન પોપમની (અવનવાસીબ દેવા મેતે ! વરૂદ્ય શરું કરું go/I? ભગવદ્ ! ભવન વાસી દેવોની કેટલા સમય સુધી સ્થિતિ કહી છે? (Tોચમાં નળof a શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ વાસસહસારૂં મ્હોસેળ સાળં સારોમ) હે ગૌતમ ! જધન્ય દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ કાંઇક વિશેષ એક સાગરોપમની (બ્રજ્ઞત્તય મવળવાસીનં મતે ! સેવાળ હેમચં હારું ઠેક્ વળત્તા) અપર્યાપ્તક ભવનવાસી દેવાની ભગવન્ ! કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે ? (પોયમા !) હે ગૌતમ (નળે વિ અંતોમુદુત્ત, ઉશ્નોત્તેન વિઅંતોમુદુત્ત્ત) જઘન્ય પણ અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ પણુ અન્ત'દ્વૈત (પત્ત્તત્તય મવળવાસિળ ફેવાળ અંતે ! વ ારું ર્િં વળત્તા ?) પર્યાપ્તક ભવનવાસી દેવાની ભગવન્ ! કેટલા કાળની સ્થિતિ કહી છે? (ગોયમા ! નળે णं दसवाससहस्साई अंतोमुहुत्तणाई उक्कोसेणं सागरावमं બંતોમુજ્જુનૂન) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત આછા દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ કાંઈક વિશેષ સાગરોપમમાં અન્તર્મુહૂત ઓછા છે. (મવળવાસિળીળ અંતે ! તેવીાં વારું ર્ફેિ વળત્તા ?) ભગવન્ ! ભવનવાસિની દૈવિયેાની સ્થિતિ કેટલા સમય સુધી કહી છે? (ચોચમા ! ગદ્દ ઇમેળ ઇલવાસસહસ્સા, કોલેજં બદ્ધ પંચમારૂં હિપ્રોવમારૂ) હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પક્ષેપમ (અન્નત્તય મવળ વાસિળીનું સેવીનું અંતે ! વયં હારું ર્ફેિ વળત્તા ?) ભગવન્ ! અપર્યાપ્તક ભવનવાસીની દેવિયાની સ્થિતિ કેટલા સમય સુધી કહી છે ? (નોયમ !) હૈ ગૌતમ (નદ્દો વિઞતોમુદ્ભુતં જોયેળ વિાંતોમુહુર્ત્ત) જઘન્ય પણ અન્તર્મુહૂ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂત (વજ્ઞત્તિયાŕ મતે ! મવળવાસિનીમં દેવીનું તચારુંઢડું વળTMTM ?) ભગવન્ ! પર્યાપ્ત ભવનવાસિની દૈવિયેાની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે (નોયમા !) હે ગૌતમ (ગોળ સવારસદ્સ્લાર્ બંતો મુજુત્તળારૂં કોલેળ પંચમાર્ંપચિત્રોચારૂં) જઘન્ય અન્તર્મુહુત આછા દસ હજારવ ની અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત એછા સાડા ચાર પાપમની, (અણુમારાાં મંતે ! ટેવાળ વચારું ર્ફેિ વળત્તા ?) ભગવન્ ! અસુરકુમાર દેવાની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (પોયમા ! નદુળેળી કુલ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ વરસારું વકોનું સાફ સારોવર્મ) હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષની, અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરેપમની (પન્નત્તા સુરjમારાË મંતે ! તેવાળ વરૂથે શારું ટિ પત્તા ?) ભગવદ્ અપર્યાપ્ત અસુરકુમાર દેવેની કેટલા કાલની સ્થિતિ કહી છે? (રોયા ! નહomળ વિ મતોમુહુરં ૩ોળ વિ તો દ) ગૌતમ ! જઘન્ય પણ અન્તમુહૂર્ત, અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (gmત્તા સુરગુમારા મતે ! રેવાશં વરૂદ્ઘ ૐ દિ TUUત્ત) ભગવાન ! પર્યાપ્ત અસુરકુમારદેવેની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે ? (યમા ! agoori . वाससहस्साइं अंतोमुहुत्तगाइं उक्कोंसेणं साइरेगं सागरोवमं अंतोमुहुत्तण) डे ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા એક સાગરોપમથી કાંઈક વિશેષ છે (બકુરકુમારપાળ મતે ! રેવળ જેવડું ૪ ટિ guUત્તિ) ભગવદ્ ! અસુર કુમારી દેવિયેની કેટલા કાળની સ્થિતિ કહી છે? (વોચમા નgomi સાસસ૬, ૩ોસે ગઢ પંચમહું વિમા) ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષની. ઉત્કૃષ્ટ સાડા ચાર પાપમની (અપત્તિયા મતે ! ગપુરમri રેવી પરૂ જાઢ ર્ફિ gymત્ત) ભગવદ્ અપર્યાપ્તક અસુરકમારી દેવિયો ની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (નોરમા વિ સંતોમુહુરં શોસેળ ચિંતોમુહુર્તા) હે ગૌતમ! જઘન્ય પણ અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (mત્તિવાનું બહુમારીનું સેવી મંતે ! વાંચ વારું છું Four) ભગવન્! પર્યાપ્ત અસુરકુમારી વિયેની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (તોયમાં !) હે ગૌતમ! ( વારસહસ્તારૂં તોમુહુજૂળજું રોસેળ અદ્રપંચમ પઢિશોમા૬) જઘન્યથી અંતમુહૂર્ત કમ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ઓછા સાડા ચાર પલ્યોપમની છે. (વા મારા વાળ મરે ! વહુ દિ પત્તા) હે ભગવન નાગકુમાર દેવેની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? (જયમાં !) હે ગીતમ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૫. Page #169 -------------------------------------------------------------------------- ________________ (जहण्णेणं दसवाससहस्साइं उक्कोसेणं दो पलिओवमाई देसणाई) न्यथा १२ २ वषनी मन उत्कृष्ट शान पक्ष्योपभनी छे. (अपजत्तयाणं भंते ! नागकुमारण केवइयं कालं ठिई पण्णत्ता) हु सावन सपर्यास नारामारानीस्थिति सा साना वाम मावेश छ ? (गोयमा !) 3 गौतम ! (जहण्णेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं) ४३न्य ५७ मन्तभुत मने उत्कृष्ट ५५ मन्तभुत (पज्जत्तयाण मंते ! नागकुमाराणं देवाण केवइयं कालं ठिई पण्णत्ता) सावन् ! पर्याप्त नागभारानी । ४ सुधा स्थिति ही छ ? (गोयमा !) ॐ गौतम ! (जहण्णेण दसवाससहस्साइं, अंतोमुहुत्तणाई, उक्कोसेणं दो पलिओवमाई देसूणाई अंतो मुहुत्तूणाई) ४धन्य मन्तभुत सोछ। ४० ०२ वनी અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા દેશેન પોપમની છે. (नागकुमारीणं भंते ! देवीण केवइयं कालं ठिई पण्णत्ता) भगवन् नासशुभारी वियोनी स्थिति सा नी ही छ ? ३ (गोयमा !) गौतम ! (जहण्णेण दसवाससहस्साई उक्कोसेण देसूण पलिओवर्म) धन्य ६२ १२ वषनी भने कृष्ट ट्रेशन पक्ष्योपभनी (अपज्जत्तियाण भंते ! नागकुमारीण देवीण केवइयं कालं ठिई पण्णत्ता) भगवन् अपर्याप्त नागभारी वियानी स्थिति ८८॥ ४ानी छ ? (गोयमा !) 3 गौतम ! (जहण्णेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं) ४५न्यथी भने उत्कृष्टथी ५९ मतभुतनी छे. (पज्जत्तियाण भंते ! नागकुमारीण देवीण केवइयं कालं ठिई पण्णत्ता) सावन पति नागभारी हवियोनी स्थिति सा नी उस छ ? (गोयमा !) 3 गौतम ! (जहण्णेण दसवाससहस्साई अंतोमुहुत्तणाई उक्कोसेणं देसूण पलि ओवमं अंतोमुहुत्तण) ४३न्यथी मन्तभुत माछा ४२ १२ १पनी मने ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત કમ દેશેન પમની છે. (सुवण्णकुणाराण भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?) मावन् ! सुपण भा२ हेयोनी सा समयनी स्थिति ४डी छे ! (गोयमा !) गौतम ! (जहण्णेण दसवाससहस्साई उक्कोसेण दो पलिओबमाई देसूणाई) 4न्य ६० શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ હજાર વર્ષીની, ઉત્કૃષ્ટ દેશેાન એ પત્યેાપમની (અપત્તત્તયાળ છુટ્ટા) અપર્યાપ્તક સુવર્ણ કુમારા સંબંધ પ્રશ્ન (નોયમા !) હે ગૌતમ ! (નળેળવતોમુદ્દુત્ત, કોલેન વિ વ્રતોમુન્નુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ થી અંતમુહૂની છે. (પદ્મત્તયાળ પુચ્છા) પર્યાપ્તકા સંબંધી પ્રશ્ન છે. (જોચમા !) હે ગૌતમ ! (નળ' સવાસસફ્હ્લાદ્ અંતોમુકુળરૂં જોયેળ તેમૂળો પશ્વિબોવમારૂં બંતોમુદુત્ત્તળામાં) જધન્ય અન્તર્મુહૂ ઓછા દસ હજાર વર્ષીની અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા દેશેાન એ પલ્યાપમની છે. (મુવાલુમારીન સેવીí પુજ્જા) સુવર્ણ કુમારી દેવિયા સંબધી પ્રશ્ન છે. (નોયમા !) હે ગૌતમ ! (ન ્ìળ સવાલસદ્Æાર' જોસેન' નેમૂળ જિમોવમ) જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ થી દેશેાન લ્યોપમની છે. (અન્નત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્ત દૈવિયેના વિષયમા પૃચ્છા ? (ોયમા !) કે ગૌતમ ! (લબેન વિ બંતોમુદુત્ત, શેત્તેન વિ બંતો મુદુત્ત્ત) જઘન્ય પણ અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂત (જ્ઞશિયાળ પુજ્જા) પર્યાપ્તક સુવર્ણ કુમારી દેવિચેાના વિષયમાં પૃચ્છા ? (નોયમા !) હે ગૌતમ ! (નળેાં સવાસસ ્Æારૂં બંતોમુદુતળા કોમેન મૂળ જિલ્લોવમ બૈતોમુહુર્તન) જઘન્યઅન્તર્મુહૂત ઓછા દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા દેશેાન પધ્યેાપમની છે. (i) આપ્રકારે (વાળા મિજાવેાં) આ અભિલાપથી—એજ શબ્દોમાં (મોચિ-૧૬નાચ-અવ યમુત્તચ) ઔઘિક અર્થાત્ સામાન્ય, પર્યાપ્ત અને અપર્યાપ્તકના સૂત્ર (લેવાળ ય તેવીય) દેવા અને દૈવિયેના વિષયમાં (મૅચન્ત્ર) જાણવા જોઇએ (જ્ઞાવ થળિયયુમારાળ) સ્તનિતકુમારા પર્યંન્ત (ઽદ્દા નાળવુમારાળ) નાગકુમારે નાસમાન, ટીકા”—આહિં પણ દેવા અને દેવયાની અપર્યાપ્ત અવસ્થામાં અન્ત હૂની સ્થિતિ છે. તેથીજ પર્યાપ્ત અવસ્થામાં અંતર્મુહૂત ઓછી સ્થિતિ કહેલી છે. શેષવ્યાખ્યા, શબ્દાર્થોના અનુસાર સમજવી જોઈ એ ારા પૃથ્વિકાય આદિ કી સ્થિતિ કા નિરૂપણ પૃથ્વીકાયાદિની સ્થિતિની વક્તવ્યતા શબ્દા :---(પુઢવિાચાળ મતે ! વૈવર્યારું સિર્ફ વત્તા ? ભગવન્ ! પૃથ્વીકાયિકાની કેટલાકાળ સુધી સ્થિતિ છે? (જોચમા !) હે ગૌતમ ! (ગોળ બંતોમુદુત્ત્ત) જઘન્ય અંતર્મુહની (જોસેળ થાયીસ વાસસસાવૈં) ઉત્કૃષ્ટ ખાવીસહજારવ ની (અપત્ત્તત્તયપુવિાચાળ મંતે ! જેવયં હ્રા ં સિર્ફ વળત્તા ?) ભગવન્ ! અપર્યાપ્ત પૃથ્વીકાયિકાની કેટલાકાળની સ્થિતિ કહી છે? (નોચમાં !) હે ગૌતમ ! (નન્દુળૅળ વ ોસેળ વિયંતો મુજુત્ત) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ પણ અંતર્મુહૂર્તની (mત્તર ગુઢવિચાર્જ પુછા) પર્યાસક પૃથ્વીકાયિકના વિષયમાં પૃચ્છા-પ્રશ્ન? (ચમા !) હે ગૌતમ! (Geomળ સંતોમુહુર્ત, ૩ોળે વાવી વાવાઝું સંતોમુન્નr૬) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કમ બાવીસ હજારવર્ષની (કુદુમપુઢવિચાળે પુછી) સૂમપૃથ્વીકાયિકના વિષયમાં પૃચ્છા ? (ચમા !) હે ગૌતમ ! (વિ શોપ રિ સંતોમુહુર્જ) જઘન્ય પણ અને અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (અન્નકુમ પુઢવિચાળે પુછા) અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાચિકેના વિષયમાં પ્રશ્ન છે. (જોયા !) હે ગૌતમ ! (somn વિ કોસેન વિ વતોમુહુર્જ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તની છે. (Twત્તવયુદુમ પુઢવિ શાળે પુછા ?) પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિકની સ્થિતિના વિષયમાં પૃચ્છા? ચમ !) હે ગૌતમ ! (Teomoળ વિ કોણેન વિ બતોમ) જઘન્ય સ્થિતિ પણ અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની છે. (વાયર,વિવાળ પુછા) બાદર પૃથ્વીકાયિકેની સ્થિતિની પૃચ્છા (ચમા !) હે ગૌતમ ! (Homળ સંતોમુત્ત, કોળું વાવલં વારસાકું) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની (સજજ્ઞત્તાવાર પુતિ જાઉચાળે પુછ) અપર્યાપક બાદર પૃથ્વીકાયિકની સ્થિતિની પૃચ્છા? (જોગમ!) હે ગીતમ! (Gળા વિ ઉસેન વિ શંતોમુદુ) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (mત્તા વાર પુત્રવિવારૂચાળ પુછા ?) પર્યાપ્ત બાદર કાયિકેની સ્થિતિની પૃચ્છા? (ચમા !) હે ગૌતમ ! (mળ સંતોમુહુરં ૩ો વાવીરાવાસં સારૂં બંતોમુદુત્તાé) જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એાછા બાવીસ હજાર વર્ષ (બજારૂચા મંતે ! વેવચં શરું કિરું guત્તા?) ભગવન અપૂકાયિ. કેની સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે.? (યમાં !) હે ગૌતમ! (Gmળું બતોમુહુ વસે સત્તવાસસારું) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ (કન્નર આ ચાi gછા !) અપર્યાપ્ત અપૂકાચિકેની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૫૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ પૃચ્છા ? (પોચના !) હું ગૌતમ ! (હ્રદ્દળેળવતોમુકુર્ગ જોતેન વિ ાંતોમુદુત્ત્ત) જઘન્યથી પણુ અન્તમુહૂર્ત ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂત (વત્ત્તત્તય આરાચાળ પુચ્છા) પર્યાપ્તક અપ્રકાયિકાનો સ્થિતિની પૃચ્છા ? (પેચમાં !) હે ગૌતમ (નળળ તોમુત્તોલેળ સત્તવાસસહસ્સાન્તોમુકુન્દૂળાૐ) જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા સાત હજાર વર્ષની (ઘુદ્રુમબાજો ચાળ; બોચિાળ બન્નત્તયાળ વાચાળ ચ) સૂક્ષ્મ અાયિકાની ઔધિક (સામાન્ય) અપર્યાપ્ત અને પર્યાપ્તની સ્થિતિ (જ્ઞદ્દા મુઝુમવુઢવિાચાળ તા માચવું) જેવી સૂક્ષ્મ પૃથ્વીકાયિકાની કહી છે તેવી કહેવી જોઇએ (વાચબાનાવાળું પુછા ?) ખાદર અપ્રિયકાની સ્થિતિની પૃચ્છા (નોચમા !) હૈ ગૌતમ ! (નળેળવંતોમુદુત્તામાં સત્તાલસન્નાૐ) જય. ન્ય અન્તર્મુહૂર્તીની, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની (બન્નાથ યાચબા-વાદ્યાન પુચ્છા ?) અપર્યાપ્ત ખાદર અકાયિકાની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) કે ગૌતમ ! (દૂભેળ વિ વ્રતોમુત્તોમેન વિ જ્ઞ'તોમુહુર્ત્ત) જઘન્ય પણ અન્તમુહૂર્તની ઉત્કૃષ્ટ પણુ અન્તમુહૂત ની (વજ્ઞત્તયાળ પુજ્જા ?) પર્યાપ્તકાની સ્થિતિની પૃચ્છા ? (નોચમા !) હે ગૌતમ ! (નળેળ 'તોમુદુત્ત્ત, ક્ષેતેાં સત્તવાસસસ્સાનું ઐતોમુહુજૂગાર) જઘન્ય અન્તર્મુહૂત ઉત્કૃષ્ટ અન્તમુહૂત ઓછા સાત હજાર વની (તેાડ્યાન પુચ્છા ?) તેજસ્કાયિકાની સ્થિતિની પૃચ્છા ? (નોચમાં !) હે ગૌતમ ! (નોન તોમુહુર્ત્ત, શોભેળ તિન્નિ રાËચિાડું) જઘન્ય અન્ત `ની ઉત્કૃષ્ટ ત્રણુ રાતદિવસની (પદ્મત્તયાળ પુચ્છા !) અપર્યાપ્તાની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) કે ગૌતમ ! (મેન વિ જોસેળ વિ તો મુહુર્ત્ત) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણુ અન્તર્મુહૂત'ની (પદ્મત્તયાળ પુછા) પર્યાપ્તકાની સ્થિતિની પૃચ્છા ? (નોમા !) હે ગૌતમ ! (નર્ળળ તોમુકુ ત્ત, રોમેળ તિમ્નિ રા યિા તોમુદુRળા) જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ અન્તમુહૂત ઓછા ત્રણ રાત્રિ દિવસેાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ (સુન્નુમ તેરા વાળ બોદ્યિાર્થં અપાત્તયાળ વગ્નત્તયાળ ચ પુચ્છા ?) સૂક્ષ્મતેજસ્કાયિક ઔધિકા, અપર્યાપ્ત અને પર્યાપ્તોની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) હે ગૌતમ ! (નર્ળળ વિશેષેન ત્રિ બતોમુદ્દુત્ત્ત) સૂક્ષ્મ તેજસ્કાયિકના સમ્મુચય, અપર્યાપ્તકે અને પર્યાપ્તકાની સ્થિતિ અન્તર્મુહૂર્તીની છે. (વાયર સેવા નૅ પુજ્જા) ખાદર તેજસ્કાયિકાની સ્થિતિની પૃચ્છા ? (નોચમા !) હે ગૌતમ ! (નળા તોમુહુર્ત્ત, બ્રોસેળ તિન્નિ રાડું વિચાૐ) જઘન્ય અન્તર્મુહૂત ઉત્કૃષ્ટ ત્રણ રાત્રિ દિવસ (પદ્મત્તય વાયર તેાાળ પુજ્જા) અપર્યાપ્ત ખાદર તેજસ્થાયિકાની સ્થિતિની પૃચ્છા (પોયમા !) હે ગૌતમ! (નર્ભેળ વિ જોતેન વિ બંતોમુકુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂની (વજ્ઞત્તાળ પુજ્જા !) પર્યાપ્તાની સ્થિતિની પૃચ્છા ? (પોયમા !) હે ગૌતમ ! (ગોળ તોમુકુત્ત જોસેનતિન્નિ રાŻવિચારૂં 'તોમુદુત્તૂળા ં) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા ત્રણ રાત્રિ દિવસની (વાડાચાળ અંતે ! વચારું પિળત્તા ?) વાયુકાયિકાની હે ભગવન્ ! કેટલા કાલની સ્થિતિ કહી છે. (જ્ઞેયમા !) હે ગૌતમ ? (ગદોળ 'તોમુકુÄ, જોરેન તિળિ વાસસહસારું) જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષોંની (અપત્ત્તત્તાળ પુચ્છા ?) અપર્યાપ્તકાની સ્થિતિની પૃચ્છા ? (પોયમા !) હે ગૌતમ ! (નફળેળવિ કોલેળવિ અન્તોમુદુત્ત્ત) જધન્ય પણ અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ પણ અન્ત''ની (વજ્ઞત્તયાળ પુચ્છા ? પર્યાપ્તકાની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) હૈ ગૌતમ ! (ગળ અંતોમુહુર્ત્ત, કોલેળતિન્નિ વાસણસારૂં અંત્તોમુદુકૂળાૐ) જધન્ય અંતર્મુહૂતની ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તી ઓછા ત્રણ હજાર વર્ષોંની (મુદ્રુમ યાાાળ પુછા ? ) સૂક્ષ્મ વાયુકાયિકાની સ્થિતિની પૃચ્છા ? (ૌચમા !) હે ગૌતમ ! (નોન વિગ્નોસેન વિગતોમુgi) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણુ અન્તર્મુહૂર્તની (અપત્ત્તત્તયાળ પુજ્જા ?) અપર્યાપ્તોની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) હે ગૌતમ ! (ગળેળ વિ વોસેન વિ ત્રતોમુહુર્ત્ત) જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ (વાયર વાયાળું પુછા) બાદર વાયુકાયિકેની સ્થિતિ કેટલી છે? (કોચમા !) હે ગૌતમ! (તોમુત્ત, ૩ i તિનિ વાસણwઉં) જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની (કપmત્તા પુછા) અપર્યાપ્તોની સ્થિતિ કેટલી છે? (ચમા !) હે ગૌતમ! (Homળ વિ કોસેળ વિ સંતોમુદત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (TRવાળ પુછા) પર્યાપ્તકેની સ્થિતિ કેટલી છે? ( !) હે ગૌતમ ! (કgoોળ અંતમુહુd, Sોનું નિવાસસ્સારું જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ હજાર વર્ષની (વાસ વર્ણં મંતે ! પૈવયં અરું કિ ઇત્તા) વનસ્પતિ કાયિકેની ભગવન્! કેટલા કાળસુધી સ્થિતિ કહેલી છે? (ચમા !) હે ગૌતમ ! (બતોમુદ્દત્ત, સવારસારૃ જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની, (કપાયામાં પુછે ?) અપર્યાપ્તોની કેટલી? (HT ! (somf વિ શાસેળ વિ બંતોમુહુરં) ગૌતમ! જઘન્ય પણ ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (પુનત્તાળ પુછો ?) પર્યાપકેની સ્થિતિ કેટલી છે? (યમ !) હે ગૌતમ! (Homoi તોમુહુરં) જઘન્ય અન્તર્મુહૂર્ત (કોસેળ વાસઉં) ઉત્કૃષ્ટ દશ હજારવર્ષની (ાતોમુદ્Tr૬) અન્તમુહૂર્ત ઓછા सुहुमवणस्सईकाययाणं ओहियाणं ओहियाणं अपज्जत्तयाणं, पज्जत्तयाण य પુછા) સમુચ્ચય અપર્યાપક અને પર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિકેની સ્થિતિ કેટલી છે. (નોમાં !) હે ગૌતમ? ( જળ વિ કોણેન વિ તો મુદુ) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત (વાયર વાસદૃદૃાળે પુછી?) બાદર વનસ્પતિકાયની સ્થિતિની પૃચ્છા? (વોચમા !) હે ગૌતમ ? (Homળ તોમુહુર્જ, ૩ ળે સવારસાé) જઘન્ય અન્તમુ હૂર્ત ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની (બન્નત્તિયાાં પુછા અપર્યાપકેની પૃચ્છા ? (જોય !) હે ગૌતમ? ( રિ ૩ોળ વિ સંતોમુત્ત) જઘન્ય પણ ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત (Twાચાળ પુછે ?) પર્યાપ્ત કેની સ્થિતિની પૃચ્છા ? (ચT !) હે ગૌતમ! ( Gળ તોમુહુર્જ ૩તે સવાસસારું તોમુહુHor૬) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની ટીકાઈ–વ્યાખ્યા સુગમ છે. પાઠના અનુસાર તેમજ શબ્દાર્થના અનુસાર પૂર્વવત્ સમજી લેવું જોઈએ પરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ દ્વીન્દ્રયાદિની સ્થિતિની વક્તવ્યતા શબ્દાર્થ – વિચાર્જ મરે! વેવસુર્થ વારું ર્ફિ quiz ) દ્વાદ્રિની કેટલા કાળની સ્થિતિ કહી છે? (જો મા !) હે ગૌતમ? (Gmળે તોમુહુરં વથોણેણં વારસભંવ છr૬) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બારવર્ષ (બપmત્તયા પુછે ?) અપર્યાપ્તકની પૃચ્છા ? (યમાં !) હે ગીતમ! (Homળ વિ ડો. સેળ વિ તોમુદત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (કુન્નત્તયા પુછા) પર્યાપ્તકેની સ્થિતિની પૃચ્છા? (ચમા ! ) હે ગૌતમ ? ( વંત [ā, ૩ો વારસ સવજી તોમુદત્તળાકું) જઘન્ય અન્નમુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા બાર વર્ષ (વૈવિચાi સંતે ! વરૂયં વ૮ કિ ઇચ્છા ?) ત્રીન્દ્રિયની ભગવન કેટલા કાળ સુધીની સ્થિતિ કહી છે? (! નળ સંતોમુદુ, કોર્ન - gi rફંડિં ) ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ એગણ પચાસ રાત. દિવસ (અપત્તયામાં પુછે ?) અપર્યાહોની સ્થિતિની પૃચ્છા ? (ચમા !) Tumળ વિ જોન રિ સંતોમુત્ત) ગૌતમ ! જઘન્યપણ ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્ત (જ્ઞાાાં પુછા) પર્યાસકેની સ્થિતિની પૃચ્છા ? (જો ! સંતોમુદુત્ત, ૩ોસેoi BUTTOMારું વિચારું તોrદુત્તારૂં) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તા ઓછા એગણ પચાસ રાત્રિ દિવસ (રિંચિ મતે ! વેવચં ારું દિર્જ ઇત્તા ?) ચતુરિન્દ્રિયની ભગવાન કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? (યમા !) જ્ઞomi તોમુદત્ત, કોણે છHI) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છમાસ (પરચા પુર) અપર્યાપ્તકની સ્થિતિની પૃચ્છા ? (ચમ ! કguni ઉોરેન વિ તોમુત્ત) ગૌતમ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (Tsઝાયા ળ પુર) પર્યાસકેની સ્થિતિની પૃચ્છા ? (લોચા ! “#goof અંતમુહુર્જ વોતેમાં અભ્યાસ તોમુદ્દા ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા છમાસ. ટીકાઈ- વ્યાખ્યા સુગમ છે છે કે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયતિર્યગ્રોનિક કી સ્થિતિ કા નિરૂપણ પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ શબ્દાર્થ–(પંચિતરિયરવાળચાળ મંતે ! કિ પૂUત્તા !) પંચેન્દ્રિય તિર્યંચની ભગવદ્ કેટલા કાળની સ્થિતિ કહી છે? (મા) હે. ગૌતમ ! (Homi દ્વતોમુદત્ત, જોસેળ સિનિ સ્ટિબોવમાé) જઘન્ય અન્તર્મ હૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ (પmત્તયાળ પુછો ?) અપર્યાહોની સ્થિતિ પૃચ્છા ? (HT !) હે ગૌતમ! (Gonળ વિ શોમેન વિ સંતોમુદ્દત્ત) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (mત્તયાળ પુછ?) પર્યાપ્તકેની સ્થિતિની પૃચ્છા ? (ૉોચમા !) હે ગૌતમ ! (Hoળે તોમુદ્દત્ત સોળે સિનિ સ્ટિવનારૂં બંતોમદત્તાણું) જઘન્ય અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા ત્રણ પાપમ " (સંકુરિઝમ પિંિિિવજ્ઞાળિચાળ પુરછ) સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યની સ્થિતિ કેટલી છે? (ચમા ! ઝumળ તોમુહુ પોળ પુર્વશેરી) ગૌતમ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કરેડ પૂર્વની (બપયા પુછા) અપર્યાપ્તોની સ્થિતિ કેટલી છે ? (mોચમા ! વળે વિ, કોસેન વિ બંતોમુહુર્જ) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (mત્તયાળું પુછ) પર્યાપ્તકેની સ્થિતિ કેટલી ? (ચમા ! sevળ અંતમુહુર્ત, કોણે પુજારી બંતોમુદુત્તા) ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત એછા કરેડ પૂર્વની (મવત્તિય પંવિત્તિવિવળિયા પુછ) ગર્ભજ પંચેન્દ્રિય તિયાની પૃચ્છા? (ચમા !) ગૌતમ ! (કળે તો, સિન્નિ જિવાડું) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ (ગmત્તરાખં પુછા) અપર્યાપ્તકની પૃચ્છા? (નોરમા ! somળ વિ શોલેના વિ બતોમુદુ) ગૌતમ? જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણે અન્તર્મુહૂર્ત (Tઝાળે પુછા) પર્યાયોની સ્થિતિ પૃચ્છા ? (ચમા !) હે ગૌતમ! (નળ સંતોમુહુરં) જઘન્ય અન્તર્મુહૂર્ત (#ોળે સિનિ ઝિશવમrછું અંતીમુદ્દત્તUT૬) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત એછા ત્રણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પત્યેાપની (નયર મંન્વિયિતિવિલનોળિયાળ અંતે ! વચારું ર્ફેિ વળત્તા ?) ભગવન્ ! જલચર પોંચેન્દ્રિય તિય ચાની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? (નોયમા !) હે ગૌતમ ! (દળેળવંતોમુદુત્ત, યોસેળ પુવોકી) જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ કરાડ પૂર્વાની(અપખત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તકેાની પૃચ્છા (પેચમાં !) હું ગૌતમ ! (નળા વિશેસેળ વિલંતોમુન્નુત્ત) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત (řત્તયાળ પુજ્જા ?) પર્યાઞોની સ્થિતિની પૃચ્છા ? (નોયમા !) હે ગૌતમ ! (નોળ અંતોમુત્તુરું, શેમેળ પુત્રોલી અંતોમુદુત્ત્તળા) જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા કાટિ પૂર્વીની (સંમુષિમ નજીયર પંન્વિયિ તિણિ નોળિયાન પુચ્છા ?) સમૂમિ જલચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ પૃચ્છા ? (પોયમા !) હે ગૌતમ ! (નર્ભેળ અતોમુદુત્ત, જોસેળ પુવ ોહી) જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ પૂ કાટિની (અન્નત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તકેાની પૃચ્છા ? (શોચ !) હે ગૌતમ ! (નર્ભેળ ત્રિ પોલેન વિ ધંતોમુદુત્ત્ત) જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણુ અન્તર્મુહૂર્તીની (વાત્તચાળ પુછ ?) પર્યાપ્તકેની પૃચ્છા ? (યમા !) હે ગૌતમ ! (નળેળ અંતોમુકુત્ત જોસેન જુવોટી બંતોમુહુર્ત્તળા) જઘન્ય અન્તમુહૂર્તની ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત આછા કરાડ પૂર્વની (મવતિયજ્ઞયચિચિતિવિજ્ઞોળિયાળ પુ ?) ગજ જલ ચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિની પૃચ્છા ? (ોયમા !) હે ગૌતમ ! (નંદુજ્ઞેળ અંતો મુહુર્ત્ત, જોસેળ પુત્ર જોટો) જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ કરાડ પૂની (અપત્ત્તત્તયાળ પુરુ‰ાઁ ?) અપર્યાપ્તોની પૃચ્છા ? (પોયમા ! ) હે ગૌતમ ! (ગોળ વિ જોવળ વિ બંતોમુદુત્ત્ત) જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણ અન્ત મુહૂર્તીની પદ્મત્તચાળવુચ્છા ?) પર્યાપ્તકેની પૃચ્છા ? (જોયના) હે ગૌતમ ! (નોના પ્રતોમુદુત્ત જોષળ પુજોડી અંતોમુદુત્ત્તળા) જઘન્ય અન્તમુહૂત, ઉત્કૃષ્ટ અંત'' આછા કરાડ પૂર્વની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ચારુચર વંચિંદ્રિતિનિવગણિયાળ પુછા) ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યચેની સ્થિતિની પૃચ્છા? (યમાં !) હે ગૌતમ ! (somળે બંતોમુહુરં સોળે રિનિ સ્ટિવનારું) જઘન્ય અન્તમુહૂત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની (બપાત્તા પર થયરવિંચિતરિયasોળિયા પુછે ?) અપર્યાપ્ત ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિની પૃચ્છા ? (જો !) હે ગૌતમ ! (Homળ વિ વિ તિમુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (પજ્ઞાચાઇ પુછે ?) પર્યાસકેની સ્થિતિની પૃચ્છા (ચમા !) હે ગૌતમ ! (gumor વંતોમાઁ, કોલેvi ભિન્ન વસ્ત્રોતમારું બંતોમુહૂTr$) જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પત્યે પમની (સંકુરિઝમ થઇચર પરિચત્તિવિવાળિચાઇ પુછો ?) સંમૂઈિમ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિની પૃચ્છા? (જયમાં !) હે ગૌતમ ! (નgori બોમુદત્ત, ૩જોરે ૩૧/સી ઘાતક્ષા ) જઘન્ય અતમુહૂતની, ઉત્કૃષ્ટ ચોરાસી હજાર વર્ષની (બSત્તર પુછે?) અપર્યાપ્ત કેની સ્થિતિ પૃચ્છા ? (ચમ !) હે ગૌતમ! (Honor 9 વોરેનું વિ બંતોમુહુરં) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની (વ્રત્તા પુછ?) પર્યાપ્તકની સ્થિતિ સંબંધી પ્રશ્ન છે? (મા) હે ગૌતમ ! (Homi દ્વતોમુદુત્ત, ૩ોળ જાણી વાસનાનારું તોમુદત્ત) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ચોરાસી હજાર વર્ષમાં અન્તર્મુહૂર્તની એ છાની (મારિ જાદgવચરવિંચિતિવિજ્ઞાળિયામાં પુછા) ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિની પૃચ્છા ? અર્થાત્ તેમની સ્થિતિ કેટલી છે? (યમા !) હે ગૌતમ! (@mળ સંતોમુi, sોળ વિનિ ઉર્જિવમાસું) જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની (બન્નત્તવાળ પુછા) અપર્યાપ્તકની સ્થિતિની પૃચ્છા (નોરમા !) હે ગૌતમ ! (for a કોલેજ રિ બતોમુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની (૧mત્તાળ પુરજી) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૫. Page #179 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તકેની પૃચ્છા? (ામા !) હે ગૌતમ! (Gળે તોમુહુરં, ૩જો સિનિ ત્રિવમાડું તોમુત્તtr૬) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા ત્રણ પાપમની | (Suરિસદ ચરપવિચિતિવિનોળિયાં પુછા) ઉર પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ કેટલી છે? (તોયમાં !) હે ગૌતમ! (GEછળ સંતોમુહૂર્ત કોસે પુષ્યોથી) જઘન્ય અન્તમુહૂર્તની ઉત્કૃષ્ટ પૂર્વ હિની (ઘનત્તયાળ પુછr?) અપર્યાપ્તોની સ્થિતિ કેટલી છે? (વોચમા ! નાણomળ રિ ૩ોસેળ વિ બંતોમુદત્ત) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત હતની (જુનત્તયા પુછ?) પર્યાસકેની સ્થિતિ કેટલી ? (જમા ! - જળ દ્વતોમુદત્ત, રોf yોડી તોમુદુત્તા) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા પૂર્વ કોટિની (સંકુરિઝમ ૩રવરિતq થ૪રપવિંચિતિરિત્રનો બચાળ પુછ?) સંમૂઈિમ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યની સ્થિતિ કેટલી ? (જમાં ! નહomળ સંતોrદુત્ત કોળે તેવનં વાનસારું) ગૌતમ! જઘન્ય અન્નમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રેપન હજાર વર્ષ (બપઝાયાણં પુછા?) અપર્યાપ્તકેની સ્થિતિ કેટલી ? (Tોચમા !) હે ગૌતમ ! ( mળ વ ૩ોસેળ વિ સંતોમુદુ) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (Twત્તયાળ પુરઝા ?) પર્યાસકેની સ્થિતિ કેટલી ? (યમાં !) હે ગૌતમ! (વિ કોણેન વિ શંતોમુહુર્જ) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (જ્ઞાચાલં પુછા ?) પર્યાસકેની સ્થિતિ કેટલી? (નોમા !) હે ગૌતમ! (somળે બંતોમુદત્ત પોળ સેવનં વાનસરસારું સંતોમુન્ના૬) જઘન્ય અન્તમુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રેપન હજાર વર્ષની (गब्भवक्कंतिय उरपरिसप्प थलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा ?) ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ કેટલી ? (ચમા !) હે ગૌતમ! (Tomi mતોમુહુર્ત, શોળ પુત્રોલી) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વ કેટિની (કપરચા પુછા) અપર્યાપ્તોની સ્થિતિ કેટલી ?) (ચમા !) હે ગૌતમ ! (Homળ વિ જોસેળ વિ તોમુદ્દત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ અત્તમુહૂર્તની સત્તાળ પુછે ?) પર્યાપ્તકેની પૃચ્છા હોય !) હે ગૌતમ! (gomi દ્વતોમુત્ત, વાળં બંતોમુત્તા પુવોકી) જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા પૂર્વ કોટિની ? (મુચપસિT થયા વંચિંદ્રિતિવિનોળિચાળ પુછ ?) ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ કેટલી ? (રોમ !) હે ગૌતમ ! (3gi બંતોમુદત્ત, ૩Faોળે પુoaોરી) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કોટિ પૂર્વની (કપmત્તયાળે પુજી?) અપર્યાપ્તકની સ્થિતિ કેટલી ? (ચમ !) હે ગૌતમ ! (Humin વિ ૩ોલેજ વિ સંતોમુદુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (જ્ઞાચાળ પુછા ?) પર્યાસકેની સ્થિતિ કેટલી ? (ચમા !) હે ગૌતમ ! (Homળે તોમુહુરં ૩wોસે પુષ્યોરી તોમુદુત્તા) જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા પૂર્વ કેન્ટિની (समुच्छिम भुयपरिसप्प थलयर पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा ?) સંમૂર્ણિમ ભુજપરિ સર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ કેટલી ? (H) હે ગૌતમ! (somળે બંતોમુદુ, કોળ વાયાછી વાસત્સ) જઘન્ય અન્ત મુહૂર્તની, ઉત્કૃષ્ટ બેંતાલીસ હજાર વર્ષની (બપmત્તા પુછા?) અપર્યાપ્ત કોની કેટલી સ્થિતિ ? (ચમા !) હે ગૌતમ! (@mom વિ કોણેન વિ શંતો. મુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (ઉત્તર પુછા) પર્યાસકેની કેટલી ? (ચમા !) હે ગૌતમ ! (ગોળ તોમુત્ત, કોઇ વાચાર્ટી વાનરરૂં તોમુદુખાવું) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા બેંતાલીસ હજાર વર્ષની (गन्भवतिय भुयपरिसप्प थलयरपंचिंदियतिरिक्खजोणिया णं पुच्छा १) ગર્ભજ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ કેટલી ? ( !) હે ગૌતમ! (Gહomi સંતોમુત્ત, ૩ોણે પુડવોકી) જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વ કેટિની (પરચા પુછા?) અપર્યાસકેની ? (ચા!) હે ગૌતમ! (Homoi વિ કોણેન વિ સંતોમુદુ) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ (Fકત્તા પુછે ?) પર્યાસકેની સ્થિતિ સંબંધી પ્રશ્ન છે. જેમાં !) હે ગૌતમ! (જ્ઞાને તોમુદ્દત્ત ૩ પુત્રોલી તોમુદુત્તના) જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા પૂર્વ કેન્ટિની (વયવંચિંદ્રિતિથિગોળિયા પુછા) બેચર પચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ કેટલી ? (Tોચમા !) હે ગૌતમ ! (Hoળ તોમુહુરાં વસે ૪િોવમરસ અગિરૂ મા) જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ પપમના અસંખ્યાતમાં ભાગની (અymત્તા પુછ?) અપર્યાપ્તોની કેટલી ? (HT !) હે. ગૌતમ! (Ggmળ વિ વરોળ વિ તોમુહૃત્તિ) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (પન્નાઇi ?) પર્યાયની કેટલી ? (નોરમા !) હે ગૌતમ ! (7ળે તોમાં વોલેoi પત્રિકોવમરસ વિષમા સંતોમુદુdi) જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા પલેપમને અસંખ્યાતમે ભાગ (મુનિ રાહુચરાંરિથસિવિનોળિયામાં પુછ) સંમૂઈિમ બેચર પંચેન્દ્રિય તિર્યની સ્થિતિ કેટલી ? (જોય!) હે ગૌતમ! (Gumoi તોમુહુર્તા, કોલેoi વાપરી વાસસારું) જઘન્ય અન્તમુહૂર્ત ઉત્કૃષ્ટ બોતેર હજાર વર્ષની (અપત્તયાાં ?) અપર્યાયોની સ્થિતિ કેટલી ચમ) ગૌતમ ! (gumળ વિ કોણેન વિ તોમુદુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (કત્તામાં પુછા) પર્યાયોની કેટલી ? (જોગમ!) હે ગૌતમ! Geomi સંતો-દુ કોસેળ વાયત્તરી વાસસારું સંતોમુકું) જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એાછા તેર હજાર વર્ષની * (જમવતિયવહુચરપરિટ્રિતિરિવરવનોળિયા પુછા?) ગજ બેચર કટિય તિય ચાની સ્થિતિ કેટલી ? (ચમા !) હે ગૌતમ ! (somni જંતો* વોરેvi પ૪િોમસ રૂમા) જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ પાપમના અસંખ્યાતમા ભાગની (બgmત્તા પુછે ) અપર્યાપ્તકોની સ્થિતિ કેટલી ? લોચના!) હે ગૌતમ! (નોન વિ કોસેન વિ તોમુદુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની (mત્તા પુછ?) પર્યાપ્તકની સ્થિતિ કેટલી? (થમા !) હે ગૌતમ ! (Hoomi સંતોમુદુત્ત', ૩ોળ વઢિબોવમસ્ત ગાંલેન મા તોમુત્તoi) જઘન્ય અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અન્તમુહૂત ઓછા પપમના અસંખ્યાતમા ભાગની ટીકઈ–વ્યાખ્યા સુગમ છે . ૫ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોં કી સ્થિતિ કા નિરૂપણ મનુષ્ય સ્થિતિ વક્તવ્યતા શબ્દા -(માનુસ્ખાળ મતે ! યેવચ ારું ર્ફેિ વળત્તા ?) હે ભગવન્ ! મનુ. ચેાની કેટલા કાળની સ્થિતિ કહી છે? (પોયમા !) હે ગૌતમ ! (લોળ અંતોમુહુર્ત્ત, ઉદ્દાલેળત્તિનિ પહિબોવમાડું) જઘન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ ત્રણ પચેપમની (અન્નત્તચમનુસ્કાળ પુચ્છા) અપર્યાપ્તક મનુષ્યાની સ્થિતિ કેટલી છે? (નફ્ળેન વિ જોસેળવિ બ્રતોમુહુર્ત્ત) જઘન્ય પણ અન્ત હ ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત (પગ્નત્તમબુસાળ પુચ્છા ) પર્યાપ્ત મનુષ્યેાની સ્થિતિ કેટલી ? શોચમા !) હે ગૌતમ ! (નળળ તોમુદુત્ત જોતેને તિન્નિ પોિવમારૂં અંતોમુદુત્વના ) જધન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તી એછા ત્રણ પત્યેાપમ (સંમુષ્ઠિન મનુભાળ પુચ્છા ?) સ’મૂર્છાિમ મનુષ્ચાની સ્થિતિ કેટલી ? (ગોયમા !) હે ગૌતમ ! (ઙ્ગોળ વિલંતોમુદુત્ત્ત, જોણેન વિ બંતોમુદુત્ત્ત) જઘન્ય પણ અન્તર્મુહૂત ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત (પદ્મવ ંતિય મનુસ્તાળ પુચ્છા ?) ગજ મનુષ્યેાની સ્થિતિ કેટલી ? (નોચમાં !) હું ગૌતમ ! (ગળેળ અંતોમુકુત્ત, કોલેળતિનિર્વચલોત્રમાર્ગ) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમ (બાચાળ પુચ્છા ?) અપર્યાસો ની સ્થિતિ કેટલી છે ? (પોચના !) હે ગૌતમ ! (નળેળ વિોલેળ વિ અંતોમુહુર્ત્ત) જધન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત (પત્ત્તત્તયાળ પુચ્છા ?) પર્યાસોની પૃચ્છા ? ગોચના !) હે ગૌતમ ! (નળેળ બતોમુદ્રુત્ત જોતેવં તિમ્નિ ગિોવમારૂં ગતોમુહુર્ત્તળ ) જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા ત્રણ પાપમ વ્યાખ્યા સ્પષ્ટ છે । ૬ ।। ટીકા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ વાનવ્યન્તર જયોતિષ્ક દેવોં કી સ્થિતિ કા નિરૂપણ વાનન્વન્તર દેવાની સ્થિતિની વક્તવ્યતા શબ્દા વાળમંતરાળ મતે ! તેવાળ વચ્ ારું ર્િ વળત્તા ?) ભગવન્ ! વાણુન્યન્તર દેવાની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હૈ (પોયમા !) ગૌતમ ! (ગોળ સવાસતદુસ્તાŽ, જોસેળ હિોમ) જઘન્ય દસ હજાર વર્ષી, ઉત્કૃષ્ટ એક પત્યેાપમ (અન્નત્ત વાળમંતરાળ રેવાળ પુચ્છા ?) અપર્યાપ્ત વાનબન્તર દેવાની સ્થિતિ કેટલી ? (નોચના !) હે ગૌતમ ! (નક્ળેળ વિજ્જો સેળવિ ઐતોમુદુત્ત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ પણુ અન્તર્મુહૂની (પદ્મત્તયાળ પુચ્છા ?) પર્યાસોની કેટલી ? (ìયમા !) હે ગૌતમ ! (નોનું સવાસસસારૂં, જો સેળ હિબોવમ બંતોમુકુટૂન) જઘન્ય દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અન્તમુહૂત ઓછા પત્યેાપમ (વાળમતરીન ફેવીન પુચ્છા) વાનભ્યન્તરી દૈવિયેાની સ્થિતિ કેટલી ? (નોયમા !) હે ગૌતમ ! (ગોળ સાસસાદું, કોલેળ અટ્ટપત્તિઓવમ) જધન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ અ પાપની (બન્નત્તિયાળ લેવીન પુચ્છા ?) અપર્યાપ્તક દૈવિયાની સ્થિતિ કેટલી ? (પોયમા !( હે ગૌતમ ! (લદ્દન્ગેન પો સેળવિ અંતોમુદ્દુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂતની (વજ્ઞત્તિયાળ વાળમ. તરીળ પુચ્છા ?) પર્યાપ્તક વાનવ્યન્તરી દેવિયેાની સ્થિતિ કેટલી ? (શોચમાં !) હે ગૌતમ ! (નાગ સવાસસસ્સાનું તોમુળા, કોલેળ અઢહિબોવમેં અંતોમુદ્દુત્તળ) જધન્ય અન્તમુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત આછા અ પલ્યાપમની ટીકા વ્યાખ્યા સ્પષ્ટ છે ॥ 9 ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ્મદેવોં કી સ્થિતિ કા કથન જ્યાતિષ્ઠ દેવાની સ્થિતિની વક્તવ્યતા શબ્દાથ -(લોનિયાનું ફેવાળ પુચ્છા ?) જયાતિષ્ઠ દેવાનીસ્થિતિ સંબંધી પૃચ્છા ? અર્થાત્ સ્થિતિ કેટલા કાળની ? (ગોયમા ! ઝળળ હિત્રોત્રમદ્રમાનો, કોલેળ પત્તિબોવમં વાસલયસ ્લમäિ) ગૌતમ ! જઘન્ય પચે પમના આઠમે ભાગ ઉત્કૃષ્ટ એક વ અધિક પલ્ચાપમની (અવગ્નત્તય નૌત્તિયાળ પુચ્છા ?) અપર્યાપ્તક જ્યાતિષ્ક દેવાની સ્થિતિ કેટલી ? (પોચના ! નોળ વિદ્યોત્તેન વિ ઐતોમુદુત્ત) ગૌતમ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂતની (વજ્ઞત્તયાળ પુચ્છા ?) પર્યાપ્તકેની સ્થિતિ કેટલી ? (પોયમાં ગોળ પહિયોવમટ્રમનો અંતોમુકૂળો, કોલેળ જિગોવમ વાલલચસદ્દસ્લમમદ્ધિ ગંતોમુન્ત્યં) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત આછા પક્ષે પમના આઠમા ભાગ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા એક પળ્યેાપમ અને એક લાખ વર્ષોંની (જ્ઞોસિયાળ લેવી પુચ્છા ?) જ્યાતિષ્ક દૈવિયાની સ્થિતિ કેટલી ? (નોયમાં जहण्णेणं पलिओबमट्ठभागो, उक्कोसेणं अद्धपलिओवभं पण्णासवाससहस्समव्भદિ) હૈ ગૌતમ ! જઘન્ય પક્ષ્ચાપત્રના આઠમે ભાગ ઉત્કૃષ્ટ પચાસ હજાર વ અધિક અર્ધો પલ્યાપમની (અપત્ત નોલિય ફેવીનું પુચ્છા ?) અપર્યાપ્ત ચૈાતિ દેવિયાનીસ્થિતિ કેટલી ? (નોયમાં ! નળળ વોલેળવિ સંતોમુહુર્ત્ત) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (ગ્ગાચ લોષિય ફેલોળ પુચ્છા ?) પર્યાપ્તક ચેાતિષ્ક દૈવિયાનીસ્થિતિ કેટલી ? (જોચમા ! ગોળ પહિબોવમદ્રુમાયો अंतोमुहुत्तणो उक्कोसेणं अद्धपलिओबमं पण्णासवाससहस्समध्भियं अंतोमुहुत्तूर्णं) ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂ આછા પાપમના આઠમા ભાગ ઉત્કૃષ્ટ અન્ત મુહૂત ઓછા અર્ધા પક્ષ્ચાપમ અને પચાસ હજાર વર્ષોંની (ચંથિમાળેળ અંતે ! વાળ પુચ્છ ?) ભગવન્ ! ચન્દ્ર વિમાનમાં દેવેાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ કેટલી? (ચમી ! ગળે ઘરમાં વસ્ત્રોમ, રોણેf fસ્ત્રોમ વાતચરહરમમર્વિ) ગૌતમ! જઘન્ય પલ્યોપમને ચે ભાગ ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પત્યે પમની (ગઝયાળે વાળ પુર ) અપર્યાપ્ત ચન્દ્રદેવેની પૃચ્છા ? (ચમ ! જ્ઞાન વિ ૩ોળ વિ બંતોમુહુર્જ) ગૌતમ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (mત્તવાળે પુછ) પર્યાપ્તકની પૃચ્છા? (ચમા ! Homળે રામાવઝિબોવમ બંતોમુહુત્તળ, ઉોસેળ સ્ટિવયં વાસયસમર્માઘે સંતોમુત્તળું) ગૌતમ ! જઘન્ય પઅમને ચે ભાગ, અન્તમુહૂર્ત ઓછા, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એછા એક પલ્યોપમ અને એક લાખ વર્ષની (વિમળળ જેવી પુછે ?) ચન્દ્ર વિમાનમાં દેવિયેની પૃચ્છા? (1શુંण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्ध पलिओवमं पन्नासवाससहस्समब्भચિં) ગૌતમ ! જઘન્ય પપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પામ (બન્નત્તિવાળું પુછા?) અપર્યાપ્તક ચન્દ્ર વિમાનની દેવિયેની પૃચ્છા? (ગોરમા ! નહoળે રિ ૩ોલેન વિ સંતોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (પુછે ?) પર્યાપ્તકા દેવિયેની પૃચ્છા? (ચમા ! = ર૩મા૪િોવમ બંતોમુદત્ત ફોરેન ગgyzોવ ઉપાસવાસમ મળેિ તોમુત્તi) ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા ૫૫મને ચે ભાગ, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા અદ્ધ પપમ અને પચાસ હજાર વર્ષની (કૂવિમળાં મંતે ! લેવા દેવરૂદ્ય વારું ડિફ UUUત્તા) ભગવન! સૂર્ય વિમાનમાં દેવેની કેટલા કાળની સ્થિતિ કહી છે (જોયા! નાં જમા ક્રિોવર્સ, વોલેoi વર્જિવમ વારસહસ્તમમણિચં) ગૌતમ ! જઘન્ય પ. પમના ચોથા ભાગ ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની (કાનરજાન જુદા ?) અપર્યાપ્તકની પૃચ્છા ? (જોયા ! ગણomળ વિ ઉોળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ ચંતોમુદુત્ત) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત (mત્તયાળ પુછા) પર્યાપ્તકની પૃચ્છા? (mયમી ! વળે માનવચિવમં અંતીમુન્ન, વોર્ન વણિબોવ વારસન્નમમંદિયે તોમુત્તi) ગૌતમ ! જઘન્ય પલ્યોપમના ચોથા ભાગમાં અન્તર્મુહૂર્ત ઓછા અને ઉત્કૃષ્ટ એક પલેપમ અને એક હજાર વર્ષમાં અન્તર્મુહૂર્ત ઓછા | (સૂરષિમાળનું મંતે ! વીર્ષ પુરા ?) ભગવાન સૂર્ય વિમાનમાં વિયેની સ્થિતિ કેટલી? (રોયમા ! નદomo વિમ, ૩i અદ્ધ ઘસ્ટિોર વE THસમિટમf) ગૌતમ! જઘન્ય પપમને ચે ભાગ ઉત્કૃષ્ટ પાંચ વર્ષ અધિક એક પલ્યોપમ (પmત્તિવા પુછો?) અપર્યાપ્તક સુય વિમાનની દેવિયેની સ્થિતિ કેટલી? (નોમાનgoોળ રિ ૩ોળ વિ સંતોમુહુર્જ) ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (Tઝરિયા પુછો ?) પર્યાપ્તક દેવિયેની પૃચ્છા? (જોયા ! ગomoi a૩માજસ્ટિગોવમ બંતોમુદુત્ત ૩માં બદ્ધવસ્ટિોવર્મ પહિં વારસમિમ િચંતામુદુત્ત) ગૌતમ ! જઘન્ય અતમુહૂર્ત ઓછા ચતુર્થાશ પલ્યોપમની, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા અર્ધ પામ અને પાંચ વર્ષની (વિમાળે અંતે! તેવા પુચ્છ ?) ભગવદ્ ! ગ્રહવિમાનમાં દેવની સ્થિતિ કેટલી? (મ! Tomi મસ્ટિગોવર્મા, ૩ોલે જિગોમં) ગૌતમ! જઘન્ય ચતુર્થાશ પામની ઉત્કૃષ્ટ એક પપમની (અન્નત્તા Tછા) અપર્યાપ્તક ગ્રહ વિમાનના દેવોની સ્થિતિ કેટલી ? (લોથમ! વિ અંતમુહુરૂં, ૩ોણેન વિ બંતોમુત્ત) ગૌતમ! જઘન્ય પણ અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (પન્નત્તા પુછે ?) પર્યાપ્તકેની સ્થિતિ કેટલી? (गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तणं, उक्कोसेणं पलिओवम अंतोમદત્તળ) ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા ચતુર્થાશ પલ્યોપમ ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા એક પાપમ (વિમળે તેવી પુછા) ગ્રહવિમાનની દેવિયેની સ્થિતિ કેટલી? (નોમr! Tomoi મા૪િોવ, કોલેoi બદ્ધપસ્ટિોવ) ગૌતમ! જઘન્ય અને ચતુર્થાશ પાપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ (બપmત્તિ પુચ્છ ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્તક દૈવિયાની સ્થિતિ કેટલી ? (ìયમા ! નળનું વિ જોતેનું વિ બંતોમુદ્દુત્ત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત'ની (વત્ત્તત્તયાળ છુ ?) પર્યાં. સક દૈવિયેાની પૃચ્છા ? (ચમા ! ગોળ ૨૩માહિોત્રમ અંતોમુદુ જૂન જોતેનું અદ્ધ જિગોવમ પ્રતોમુહુર્તે) ગૌતમ! જઘન્ય અન્તમુહૂત ઓછા ચાર ભાગ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા અત્યેાપમની. (નવત્તવિમાને રેવાળ પુચ્છા ?) નક્ષત્ર વિમાનમાં દેવાની સ્થિતિની પૃચ્છા (નોચમાં ! નફળનું ૨૩માનજિોવમ, વોલેળ બદ્ધ જિલ્લોવમ) ગૌતમ ! જધન્ય ચતુર્થાંશ પલ્યાપમ ઉત્કૃષ્ટ અ પત્યેાપમની (અપ ત્તવાળું પુચ્છા ?) અપર્યુંમકાની સ્થિતિની પૃચ્છા ? (ગોયમા ! ગોળ વિગ્નોસેન વિ બંતોમુકુત્ત) હું ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત'ની (વજ્ઞત્તયાળ પુચ્છા ?) પર્યાસકેાની પૃચ્છા ? (પોયમા ! નળેળ ૧મા પજિોવમ બંતોમુહુરૢળ, લોસેન બદ્ધ હિગોવમ અંતોમુત્તુતૂળ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત આછા ચતુર્થાંશ પચેપમ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા અપાપમ (નવઘુત્તવિમાળે રેલી પુચ્છા ?) નક્ષત્ર વિમાનમાં દૈવિયેની સ્થિતિ કેટલી ? (જોચમા ! ગોળ ૨૩માહિકોવમોમેળ સારાં ચમાર હિ ઓવમ) ગૌતમ ! જધન્ય ચતુર્થાં ́શ પલ્યેાપમ, ઉત્કૃષ્ટ કાંઇક અધિક ચતુર્થાં શ પલ્યાપમની (વજ્ઞત્તિયાળ પુચ્છા ?) અપર્યાપ્ત ધ્રુવિચાની સ્થિતિ કેટલી ? (નોચમા ! ગરોળ વિદ્યાલેળવિ અંતોમુદુત્ત) ગૌતમ! જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત (વજ્ઞત્તિયાળ પુછા ?) પર્યાપ્ત ધ્રુવિયેાની સ્થિતિ કેટલી ? (गोयमा ! जहणणं चउभागपलिओवमं अंतोमुहुत्तणं उक्कोसेणं साइरेगं चउभाग જિગોવમ અંતોમુત્તુરળ) જઘન્ય અન્તર્મુહૂત આછા ચતુર્થાં’શ પલ્યેાપમ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા પલ્યાપમના ચેાથાઇ ભાગથી કિંચિત્ અધિક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ (સારાવમાળે રેવાળું પુછા ?) તારા વિમાનમાં દેવાની સ્થિતિ કેટલી ? (નોયમાં ! નળેળ અદ્યમાન પત્તિકોવમ, કોમળ ૨૩મા હિબોવમ) ગૌતમ ! જઘન્ય પત્યેાપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ પધ્યેાપમના ચેાથા ભાગ (પનત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (ગોયમા ! ગજ્જબ્બેન ત્રિ કોમેન વિ ચંતામુદુત્ત) ગૌતમ જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહુત (વજ્ઞત્તયાળ પુચ્છા ?) પર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી? (ગોયમા ! નોળ જિજ્ઞોયમમાાં બંતોમુત્તુળ, કોલ્લેખ ૨૩માનવબિોયમાં બંતોમુદુકૂળ) ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત ઓછા પચેાપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ અન્ત હૂં ઓછા પડ્યેાપમના ચેાથે ભાગ (તારાવિમાળે ટ્રેવીને પુચ્છા ?) તારા વિમાનમાં દૈવિયાની સ્થિતિ કેટલી ? ( गोयमा ! जहणेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं साइरेगं अट्ठभाग पलिओबमं ) ગૌતમ ! જઘન્ય પલ્યાપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ પત્યેાપમના આઠમા ભાગથી કાંઇક અધિક (તારા વિમાને અપન્નત્તિયાળ લેવીળ પુછા ?) તારા વિમાનમાં અપર્યાપ્તક દૈવિયેાની સ્થિતિ કેટલી ? (પોયમા ! નોળવિદ્યોત્તેળવિ અંતોમુન્નુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણુ અન્તર્મુહૂર્ત (વજ્ઞત્તિયાળ પુછા ?) પર્યાપ્ત દૈવિયાની સ્થિતિ કેટલી છે ? (જોયા ! નર્ળળ જિગોવમદ્રુમાાં અંતોમુન્નુકૂળ, ક્ષોભેળ સારે હિબોમટુમાં અંતોમુકુળ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા પડ્યેાપમની આમા ભાગ, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા પત્યેાપમના આઠમા ભાગથી કાંઇક અધિક ટીકા વ્યાખ્યા સુગમ છે ૫૮ાા વૈમનિક દેવોં કી સ્થિતિ કા નિરૂપણ વૈમાનિક દેવાની સ્થિતિ વક્તવ્યતા શબ્દાર્થી-(વેમાળિયાનું ફેવાળ મતે ! વેવચં હારું ર્ફેિ વળત્તા ?) હે ભગવન્ ! વૈમાનિક ધ્રુવેાની કેટલા કાળની સ્થિતિ કહી છે? (પોયમા ! નમેળ હિત્રોવમ, કોસેન સેત્તીર્ણ સરોવમા) હે ગૌતમ! જઘન્ય ચેપમની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની (અપત્ત્તત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તક વૈમાનિક દેવાની સ્થિતિ કેટલી છે ? (ગોયમા ! છળેન વિ કોલેળવિ ઐતોમુદુત્ત્ત) ગૌતમ ! જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણું અન્તમુહૂર્ત (પદ્મત્તયાળ પુચ્છા ?) પર્યોસકાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ કેટલી છે ? (જોયના ! નર્મેળ બિોવમ બંતોમુહુર્ત્તળોમેળ સેત્તીસ સાગરોળમા અતોમુદુતળાä) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા એક પલ્યાપમની, ઉત્કૃષ્ટ અન્તમુહૂત આછા તેત્રીસ સાગરોપમની વેમાળિયાળ મતે ! ફેવીનું લેવચ ારું ડ્િળત્તા ?) ભગવન્ ! વૈમાનિક ધ્રુવિચાની સ્થિતિ કેટલા કાળની કહી છે? (નોયમા ! નોળ કિોવમ; ઉજોસેળ પાપનું પજિબોવમ) ગૌતમ ! જઘન્ય પત્યેાપમની, ઉત્કૃષ્ટ પચાવન પચેપમની (બન્નત્તિયાળ પુચ્છા !) અપર્યાપ્તકદૈવિયાની સ્થિતિ કેટલી ? (નોયમા ! નળેળવિ જોàળવ અંતોમુદ્દુત્ત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતની (પદ્મત્તયાળ પુખ્ખા ) પર્યાપ્તક વૈમાનિક દૈવિયાની સ્થિતિ કેટલી ? (ìયમા ! ગોળ હિબોવમ તોમુકુટૂળ, જોશેન પળમાંં પહિબોવમારૂં બંતોમુદુત્ત્તળાૐ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા એક પલ્સેાપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત આછા પંચાવન લ્યેાપમની છે. (સોમ્ભેળ અંતે ! Ò રેવાળ વેમ્બચ ાનું ટર્ફ વળત્તા ) ભગવન્ ! સૌ ધ કલ્પમાં દેવાની સ્થિતિ કેટલા કાલની કહી છે ? (વોચમા ! નખ્ખા પત્તિઓવમ, જોસેળ તે સાળોમા) ગૌતમ ! જઘન્ય એક પત્યેાપમની, ઉત્કૃષ્ટ એ સાગરોપમની, (અન્નત્તયા પુચ્છા ?) અપર્યાપ્તોની સ્થિતિ કેટલી ? (પોચા !) (દ્રુોળ વિ શોલે ત્રિ તોમુદુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણુ અન્તમુહૂર્ત (વઘ્નયાળ હૈવાન પુચ્છા ) પર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तणं उकोसेणं दो सागरोबमाई अतोमुहुतબાટ્ટુ) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત એછા એક પચેપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત, ઓછા એ સાગરોપમની (કોમ્મેળે તેવી પુચ્છા !) સૌધમ કલ્પમાં વિયાની સ્થિતિ કેટલી ? (તોયમા ! નળળ વજિોવમ, જોતેને બાર્સ પત્તિોત્રમાૐ) ગૌતમ ! જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ એક પત્યેાપમ ઉત્કૃષ્ટ પચાસ પચેપમની (અપન્નત્તિયાળ પુજ્જા ?) અપર્યોસક દેવિયેાની સ્થિતિ કેટલી ? (ગોયમા ! નળેળ વિ જોલેન વિગતોનુવ્રુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂત, અને ઉત્કૃષ્ટ પણ અન્તમુર્હુત (જ્ઞત્તિયાળ દેવીન પુચ્છા ) પર્યાપ્તક સૌધમ દૈવિયાની સ્થિતિ કેટલી ? (ગોયમા ! જ્ઞહોળું ત્તિન ઓવમ, અંતોમુત્તુળ, પ્રોસેગ સપ્તોિવમારૂં અંતોમુદુશળતૢ ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, આછા, એક પાપમની ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા સાત પક્ષ્ચાપમની, (સોહમે હ્રદ્ધે પરિચિાળ તેવીાં પુચ્છા ?) સૌધમ કલ્પમાં પરિગૃહિતા ધ્રુવિયેાની સ્થિતિ કેટલી ? (નોયમા! ન૬ોળ હિબોવમ, જોસેળ સત્તવૃત્તિબોવમ) ગૌતમ ! જન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતપલ્યોપમની (અજજ્ઞત્તિય નિ ચિ રેલીનં પુચ્છા ?) અપર્યાપ્ત પરિગૃહીતા દૈવિયોની કેટલી સ્થિતિ ? (નોયમા ! નરૢળેનિ વિ મ્હોસેન વિ બંતોમુન્નુત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્તની (વાાિળવજ્ઞત્તિયાળ તેવાળ પુચ્છા ?) પરિગૃહીતા પર્યાં દેવિયોની સ્થિતિ કેટલી ? (ગોયમા ! નફોળ હિબોવમ તોમુત્તુળ, જોયેળ સત્તહિઓવમારૂં બંતોમુકુત્તુળાä) ગૌતમ! જધન્ય અન્તમુહૂર્ત ઓછા એક પલ્યોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા સાતપલ્યાપમની. (સોમ્ને ને અાિાિળ લેવાથં પુચ્છા ?) સૌધર્મ કલ્પમાં અપરિગૃહીતા દેવિયોની સ્થિતિ કેટલી ? (ોચમા ! નોળ હિબોવમ, જોસેળ પળસ જિગોમાનું) જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની (બવ શિયાળ પુચ્છા ?) અપર્યાપ્ત દેવિયોની હેલી ? (ચમા ! ગોળ વિજોસેન ત્રિ અંતોમુદુત્ત્ત) હે ગૌતમ ! જધન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત (વજ્ઞત્તિયાળ પુખ્ખા ?) પર્યાપ્ત અપરિગૃહીતા દૈવિયોની કેટલી (પોયમા ! નર્ળેન્દ્ર પબિોવમાં, ઊંતોમૂળ, પોલેન વનારું પહિબોધમારૂં અંતોમુત્તુળાË) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂ ઓછા પચેાપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહ ઓછા પચાસ પત્યેાપમની (સાળે હવે ફેવાળ પુચ્છા ?) ભગવન્ ! ઇશાન૫માં દેવાની સ્થિતિ કેટલા ? (પોચમા ! ગોળ સાડ્વેનું પબિોમોસેળ સારૂં તો સારોષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ મારું) ગૌતમ ! જધન્ય કાંઇક અધિક એક પક્ષ્ચાપમની, ઉત્કૃષ્ટ કાંઇક અધિક એ સાગરાપમની (પત્ત્તત્ત સેવાળ પુચ્છા ?) અપર્યાપ્ત દેવેાની સ્થિતિ કેટલી ? (નોયમા ! નોન વિશેસેળ વિગંતોમુન્નુત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તીની (વઘ્નત્તયાળ પુચ્છા ?) પર્યાપ્તકાની સ્થિતિ કેટલી ? નોચમાં ! जहणेण साइरेगं पलिओवमं अंतोमुहुत्तणं, उक्कोसेणं साइरेगाई दो सागरोवमाई અંતોમુદ્દુના) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત કમ કઈંક વધારે પક્ષેાપમની અને ઉત્કૃષ્ટ એ સાગરોપમની (સાળે હવે ફેવીન પુજ્જા ?) ઇશાનકલ્પમાં દેવિયોની સ્થિતિ કેટલી ?) (નોયમા ! નમેન સાઢેરેનું જિલોયમ, જોસેળ વાપન્ન પજિલોયમાર્ં) ગૌતમ ! જઘન્ય એક પલ્યોપમથી કાંઈંક અધિક, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યેાપમની (ફસાને ખે તેવીાં જ ત્તિયાનું પુચ્છા ?) ઈશાનકલ્પમાં અપર્યાપ્તદેવિયોની સ્થિતિ કેટલી ? (નોયના ! નળ વિજ્રોસેળ વિગતોનુન્નુત્ત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તીની, (લાળે બ્વે વજ્ઞત્તિયાળ પુ‰ાઁ ?) ઇશાનકલ્પમાં પર્યાપ્તક દૈવિ ચેાની સ્થિતિ કેટલી ? (નોયમાં ! નળાં સારાં પોિયમ ાંતોમુજુરાળ જીવજોમેળ વળવાં પદ્ધિબોવમારૂં અંતોમુત્તળä) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા સાતિરેક કાંઇક અધિક પલ્યોપમની,ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા પાંચાવન પચ્ચે પમની. (સાળે વૃદ્ધે પરિાિાં દેવીંગ પુચ્છા ?) ઇશાનકલ્પમાં પરિગૃહીતા દેવિ ચેની સ્થિતિ કેટલી ? (પોયમા ! નળેળ સારાં પબિોવમ, વોત્તાં નવ હિબોવમારું) ગૌતમ ! જઘન્ય પક્ષેપમથી કિચિત અધિક, ઉત્કૃષ્ટ નૌ પલ્યા. પમની (અપત્તિયાળ પુચ્છા ?) અપર્યાપ્ત દેવિયાની સ્થિતિ કેટલી ? (શોચ ! નળાં વિપશ્નોસેન વિ ચંત્તોમુદુત્ત) હે ગૌતમ ! જઘન્ય પશુ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતની સાખે છેૢ વજ્ઞત્તિયાળ પુચ્છો ?) પક્ષક દૈવિયાની સ્થિતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ કેટલી ? (પોયમાં નફોળ સારાં પહિમોમ અંતોમુત્તળ, પોસેળ નવ હિત્રોવમારૂં અંતોમુદુતળાૐ) હે ગૌતમ ! જઘન્યઅન્તર્મુહૂત ઓછા સાતિરેક પત્યેાપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા નવ પક્ષ્ચાપમની, (ફેસાને પે પરિચિાળ લેવીન પુખ્તછા) ઇશાન૫માં અપરિગૃહીતા દૈવિયાની સ્થિતિ કેટલી છે? (નોયમા ! નળેળ સારા જિબોવમ હોલેન જળન્નારૂં જિોવમાૐ) હે ગૌતમ ! જઘન્યથી સાતિરેક એક પળ્યે પમની અને ઉત્કૃષ્ટ પંચાવન પાપમની. (ગપત્તિયાળ પુછા) અપર્યાપ્ત દેવિયેાની સ્થિતિ કેટલી ? (પોચમાં! નળેળવિ ોસેળ વિત્તોમુદ્દુત્ત્ત) હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણુ અંતર્મુહૂત ની (પત્તિયાળ પુચ્છા)પર્યાપ્તક ધ્રુવિચાની સ્થિતિ કેટલી ? (ોયમા ! ઝળળ સારૂપે હિત્રોવમ અતોમુકુશળ, તેનું પળવળ જિલોત્રાૐ) હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂકમ સાતિરેક પાપમની ઉત્કૃષ્ટ અને અંતર્મુહૂત ઓછા પચાવન પલ્યોપમની. (સળનારે બે વેવાÝ પુજ્જા ?) સનન્કુમાર કલ્પમાં દેવાની સ્થિતિ કેટલી ? (નોચમા ! નર્ળળ તો સોવનારું, કોણેનું સત્તત્તાગોત્રમાë) ગૌતમ ! જઘન્ય એ સાગરેાપમ, ઉત્કૃષ્ટ સાત સાગરાપરની, (અન્તત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્ત ધ્રુવેની પૃચ્છા ? (જોચમા ! નન્દ્ળળ વિશેસેન વિ બંતોમુદુત્ત્ત) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતની (જ્ઞત્તયાળ પુચ્છા ) પર્યાપ્તદેવેની સ્થિતિની પૃચ્છા (પોયમા ! ઝળળ યો સાવરોવમારૂં અંતોમુજુનૂળાä, વોલેન સત્તતાનેવમારૂં બંતોમુકુન્દૂનાૐ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત એછા એ સાગર - પમની, ઉત્કૃષ્ટ અન્તમુહૂત એછા સાત સાગરોપમની. (મદિંરે પે લેવાનું પુચ્છા ?) માહેન્દ્રકલ્પમાં દેવાની સ્થિતિની પૃચ્છા ? (गोयमा ! जहणेणं साइरेगाईं दो सागरोवमाईं, उक्कोसेणं साइरेगाईं सत्तसागरोધારૂં ગૌતમ ! જઘન્ય કચિત્ અધિક એ સાગરોપમની, ઉત્કૃષ્ટ કિચિત્ અધિક સાતસાગરોપમની (પજ્ઞત્તિયાળ પુચ્છા ?) અપર્યાપ્ત દેવાની પૃચ્છા ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ (નોયમા ! નદુળેળે વિજ્ઞોલેન નિ બંતોમુદુત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તીની (વ ઊઁચાળવુચ્છા ) પર્યાપ્તક દેવાની સ્થિતિની પૃચ્છા ? (गोयमा ! जहणेणं दो सागरोवमाई साइरेगाई अंतोमुहुत्तणाई, उक्कोसेण सत्तસાગરોવમારૂં, અંતોમુદુત્ત્તળાૐ) ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત ઓછા સાતિરે એ સાગરોપમ, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા સાતિરેક સાતસાગરોપમની. (એમઙોણ યત્ત્વે રેવાળ પુચ્છા ?) બ્રહ્મલેકપમાં દેવાની સ્થિતિ કેટલી ? ગર્દૂોળ સત્તસાગરોવમારૂં, શેત્તળ સત્તાનોવમાર) જઘન્ય સાત સાગરાપમ, ઉત્કૃષ્ટ દશસાગરોપમ (અપત્ત્તત્તયાનું પુચ્છા ?) અપર્યાસોની સ્થિતિ કેટલી ? (પોયમા ! ગોળ વિ જોસેળ વિ બંતોમુદુત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તહૂની (પત્ત્તયાળ પુજ્જા ?) પર્યાપ્તક દેવેની સ્થિતિ કેટલી ?) (જોચના ! (जहणणं सत्तसागरोवमाई अंतो मुहुत्तणाई, उक्कोसेणं दससागरोवमाई अंतोમુન્નુકૂળાૐ) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત આછા, સાતસાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા દશ સાગરોપમની, (અંતર્ બ્વે ફેવળ પુખ્તછા ?) લાન્તકકલ્પમાં દેવેાની સ્થિતિ કેટલી ? (ìયમા ! નર્ભેળ સારોવમા, જોસેળ પક્ષસાગરોવમાĖ) જધન્ય દશસાગરા. પમની, ઉત્કૃષ્ટ ચૌદસાગરોપમની (બવત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તક ધ્રુવેની સ્થિતિ કેટલી ? (શૌચમા ! ગળેળવિ શ્નોમેળ વિતોમુદ્દુત્ત) ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂની (પત્ત્તત્તયાળ પુચ્છા ?) પર્યાપ્તકાની સ્થિતિ કેટલી ? (નોયમા ! ન૬ોળ સરોવમા, બતોમુદુન્નબાર, જોસેળ સાગરોળમા અતોમુકુશળ ) ગૌતમ ! જઘન્ય દશસાગરોપમમાં અન્તર્મુહૂત એછાની અને ઉત્કૃષ્ટ ચૌદસાગરાપમમાં અન્તર્મુહૂત એછાની સ (મહામુને દ્ધે ફેવળ પુછા ?) મહાશુક કલ્પમાં દેવાની સ્થિતિ કેટલી ? (ગોયમા ! ગોળ વકટ્સ સારોવમારૂં, વજોને સત્તરસનારોવાૐ) ગૌતમ ! જઘન્ય ચાદ સાગરોપમની, ઉત્કૃષ્ટ સત્તર સાગરાપમની (અત્તયાળ પુખ્ખા ?) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (ગોયમા ! નળાં વિપક્ષેન્નેન વિ અન્તોમુદ્દુત્ત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની (વગ્નત્તયાળ પુચ્છા ?) પર્યાકોની સ્થિતિ કેટલી ? (TMદ્ળાં વસત્તાનોવમા અતોમુદુતળાદું, નોમેળ સત્તરમસાળોમાનું અંતોમુકુશનાä) ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત ઓછા ચૌદ સાગરીપમની, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા સત્તરસાગરોપમની, (સમ્ભારે બે ટેવાળ પુછા ?) સહસ્રારકલ્પમાં દેવાની સ્થિતિ કેટલી ? (નોયમા ! ગોળ સત્તરત સારોવમારૂં, ધોમેળ અદૃાલસા રોવમા) ગૌતમ ! જઘન્ય સત્તરસાગરોપમની ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની (અવજ્ઞત્તયાળ પુખ્ખા ?) અપર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (જોચમા ! નળેન વિ વોત્તેવિ બંતોમુદુત્ત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત'ની (વગ્નત્તયાળ પુખ્તછા ) પર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (નોયમા ! ગોળ સત્તલસાળોત્રમા બંતોમુદુના, પ્રશ્નોસેન બટ્ટાસાગરોનમારૂં બંતોમુદુત્ત્તળાž) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા સત્તરસાગરોપમની અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા અઢાર સાગરાપમની (બાળપ ળ્યે પુઠ્ઠા ? ) આનતકરૂપમાં દેવાની સ્થિતિ કેટલી ? (યમાં ! દ્વારલત્તાજોવમારૂં વોલેાં મૂળવીલ સાળોમાૐ) ગૌતમ ! જઘન્ય અઢાર સાગરાપમ, ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમની (અન્નત્તયાળ પુજ્જા ?) અપર્યા. સક દેવાની સ્થિતિની પૃચ્છા ? (ગૌચમા ! નર્મેળવિ વોસેન વિ બંતોમુદુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતની (પદ્મત્તયાળ પુચ્છા ?) પર્યાપ્તક દેવાની સ્થિતિ કેટલી ? (શોથમા ! નોળ લટ્ટાસણા) થમા તોમુત્તુતળાનું દ્રોણેન મૂળથીસ' સાપોથમડું અંતોમુદુત્તા ં) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા અઢાર સાગરાપમ, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા ઓગણીસ સાગરાપમની, (પાળણ ળે રેવાન પુચ્છા ?) પ્રાણત કલ્પમાં દેવાની સ્થિતિ કેટલી ? (ગૌચમા ! નોળ મૂળવીર્સ સારોવમારૂં, જોતેન ત્રીસ સાગરોયમાË) ગૌતમ ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય ઓગણીસ સાગરેપમ, ઉત્કૃષ્ટ વસ સાગરોપમની (ઝન્નત્તા પુછા?) અપર્યાપકોની સ્થિતિ કેટલી ) (જયમાં ! નgomળ વિ કોણેન વિ શંતોમુદ્દત્ત) ગૌતમ જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત (જુનત્તથા પુર) પર્યાસકોની સ્થિતિ કેટલી ? (ચમા ! Qળવીä તાવમાઉં, તોમુદ્Trછું, સોગં વાસં સારો મારું સંતોમુત્તારું) ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત એછા ઓગણીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા વીસ સાગરોપમની. (બળે તેવા પુઝા ?) આરણકલ્પમાં દેવની સ્થિતિ કેટલી ? (ચમા ! નહomળ વીસ લાવનારૂં, ૩ોળ gવીસં સારવમાસું) ગૌતમ! જઘન્ય વિસસાગરોપમની, ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની (ઉપકાત્તા પુર) અપર્યાપ્ત દેવાની સ્થિતિ કેટલી ? (ચમા ! રહણ વિ ૩રોસેળ વિ અંતમુહૂર્ત) ગૌતમ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની (વાયા પુરા ?) પર્યાપ્ત દેવે સ્થિતિ કેટલી ? (નોરમા ! ઝgoળેof વä સોમવું, બંતો, જૂTહું ફોરે વસં સારવમીજું બંતોમુદત્તળાકું) ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા વીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા એકવીસ સાગરેપમની. (દવુ વાવે તેવા પુરા ?) અમ્રુતક૫માં દેવેની સ્થિતિ કેટલી ? (गोयमा! जहण्णेण एगवीसं सागरोवमाइं उक्कोसेणं बासीसं सागरोवमाई) ગૌતમ ! જઘન્ય એકવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની (બાનત્તવાળાં પુછા?) અપર્યાપ્ત દેવેની સ્થિતિની પૃચ્છા ? (નોમાંગgoળા વિ ફોરેન ત્રિ દ્વતોમુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણે અત્તમુહૂર્તની (Tmત્તા પુછ ) પર્યાપક દેવેની સ્થિતિની પૃચ્છા? (નોરમા જ્ઞgum इक्कवीसं सागरोवमाइ अंतोमुहुत्तणाई, उक्कोसेणं बावीसं सागरोवमाई अंतोમારું) હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા એકવીસસાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ઓછા બાવીસસાગરેપની પાર્લા ટીકાથ-વ્યાખ્યા સ્પષ્ટ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ રૈવેયકદેવોં કી સ્થિતિ કા નિરૂપણ ચૈિવેયકાદિ સ્થિતિ–વક્તવ્યતા શબ્દાર્થ-(મિટ્રિમોવિજ્ઞાવાળું પુછા ) અધસ્તન--અધસ્તન અર્થાત્ નીચેવાળા ત્રણ વેયક વિમાનમાં જે બધાથી નીચે છે, તેમાં રહેવાવાળા દેવેની સ્થિતિની પૃચ્છા અર્થાત્ સ્થિતિ કેટલી છે? (જય ! Tmળે વાવી સાવ મારું, રોળ તેવી સારવમાડું) હે ગૌતમ! જઘન્ય બાવીસ સાગરેપમની ઉત્કૃષ્ટ તેવીસ સાગરેપમની હોય છે (અપનાળપુછ) ત્યાંના અપર્યાપ્તોની સ્થિતિ કેટલી છે? (ચમ !) હે ગૌતમ! ( G ળ વિ ઉશોલેજ વિ તોમુહુરં) જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની હોય છે. (ગાથાળે પુછે ?) પર્યાપક દેવેની સ્થિતિ કેટલી કહી છે? (નોરમા ! ગળે વીલં સારવમારું સંતોમુદુત્તારું કશો તેવીë સાવ વંતોમુત્તળrફં) ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા બાવીસ સાગરેપની છે ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એાછા તેવીસ સાગરોપમની હોય છે (ડ્રિમસ્જિમmવિવાળ પુછ?) અધિસ્તન મધ્યમ વૈવેયકના દેવેની સ્થિતિ કેટલી છે? (જો ! વળે તેવી સંભાવમાંડું, વોલેજો ચાવીરૂં સારવમાસું) જઘન્ય તેવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમની હોય છે. (બન્નત્તયાળ પુછા) અપર્યાપ્તકની સ્થિતિ કેટલી? (નોરમા ! ઝીંmળ વિ કોસેન વિ બંતોમુત્ત) ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂર્તની હોય છે (જ્ઞયાગૅ પુછા ?) પર્યાસકેની સ્થિતિ કેટલી છે? (રોય ! जहण्णेणं तेवीसं सागरोवमाइं अन्तोमुहुत्तणाइं, उक्कोसेणं चउबीसं सागरोवमाई સંતોમુત્તor૬) ગૌતમ ! જઘન્ય તેવીસ સાગરેપમમાં અન્તર્મુહૂર્ત ઓછા ઉત્કૃષ્ટ ચોવીસ સાગરેપમમાં અન્તર્મુહૂત ઓછાની . શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ (ટ્રિમ રિમોવિજ્ઞવાળ પુચ્છા ?) અધસ્તન પરિતન ત્રૈવેયક દેવાની સ્થિતિ કેટલી છે? (પોયમા ! નર્ોળ પત્રીસ સોવમારૂં, પોલેન જળવીસં સાળોત્રમાનું) હે ગૌતમ ! જઘન્ય ચાવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ પચ્ચીસ સાગરાપમની હૅાય છે. (અવગ્નત્તયાળ પુછા ?) અપર્યાપ્ત દેવાની સ્થિતિ કેટલી છે ? (નોચમા ! નફળનું વિદ્યોત્તેળવિ અન્તોમુદ્દુત્ત) હે ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તમુહૂત ની હાય છે (વજ્ઞત્તયાળ પુછા ? પર્યાપ્તકાની સ્થિતિ કેટલી છે ? (નોયમા ! નોળ ચકત્રીસ સારોત્રમા, બંતોમુદુત્ત્તળારૂં, વોરેન વળવીસં સાગરોત્રમાડું અંતોમુદુતળાૐ) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂ એછા ચાવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત એછા પચીસ સાગરોપમની હોય છે (મશ્ચિમ દ્યુત્રિમ નેવિગ્ન વેવાળ પુચ્છા ?) મધ્યમ- અધસ્તન અર્થાત્ મધ્યના ત્રણ ત્રૈવેયકમાં બધાથી નીચેના ત્રૈવેયકના દેવાની સ્થિતિ કેટલી છે? (પોયમાં ! નોળ વળવીસ સરોત્રનારું, કોલેગ છવ્વીસ સજોવમારું) હે ગૌતમ ! જઘન્ય પચીસ સાગરોપમ, અને ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરાપમની હેાય છે. (અવગ્નત્તયાળ પુચ્છા ?)અપર્યાપ્તકાની સ્થિતિ કેટલી છે ? (નોયમા ! ન ્ળળ વિદ્યોત્તેન વિ અંતોમુદુત્ત્ત) હે ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતની હાય છે. (પદ્મત્તયાળ પુચ્છા ) પર્યાપ્તકાની સ્થિતિ કેટલી છે? (પોષમા ! નર્ળળ વળવીસં સરોવમારૂં અંતોમુદુત્ત્તળાવું, ગ્લોસેળ ઇન્નીસ લોયમાË) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત ઓછા પચીસ સાગરાપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ઓછા છવીસ સાગરોપમની છે. (શ્ચિમ માિન નેવિગ્ન યેવાળ પુચ્છા ? મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવાની સ્થિતિ કેટલી છે ? (જોયમા ! લોળ છવ્વીસ સાગપોવનાર, ધોલેળ સત્તાવીસ ગોત્રમાË) હે ગૌતમ ! જઘન્ય છવ્વીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ સત્યાવીસ સાગરાપમની હાય છે. (અવગ્નત્તયાળ પુચ્છા ?) અપર્યાપ્તકાની સ્થિતિ કેટલી છે ? (નોયમા ! નોળ વિ કોલે વિ અત્તોમુદ્દુત્ત્ત) હે ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ પણ અન્તમુહૂર્તની છે. (પુનત્તયાળ પુછા ?) પર્યાસકેની સ્થિતિ કેટલી છે? (गोयमा ! जहण्णेणं छब्बीसं सागरोवमाइं अंतोमुहुत्तणाई, उक्कोसेणं सत्तावीसं साग મારું વ્રતોમુહુir૬) હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા છવીસ સાગરેપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત એછા સત્યાવીસ સાગરોપમની હોય છે (મેક્સિમ ૩રમ વિનયવાળું પુછો?) મધ્યમ ઉ૫રિતન વેયક દેવની સ્થિતિ કેટલી છે ? (નોરમા ! Homળે સત્તાવાલં સારાવારૂં, કફોળે ઝઝૂરવીરું સારવમાસું) હે ગૌતમ! જઘન્ય સત્યાવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ અઠયાવીસ સાગરોપમની (અપત્તાં પુછા? અપર્યાપ્તક દેવની સ્થિતિ કેટલી છે? (ચમા ! Tomi રિ ૩ોસેન વિ અન્તોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની (પૂનત્તયાળ પુછા?) પર્યાપ્તદેવની સ્થિતિ કેટલી છે ? (mોચમા ! जहण्णेणं सत्तावीसं सागरोवमाइं, अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अट्ठावीसं सागरोवमाई વંતોમદત્તારું) હે ગૌતમ ! જઘન્ય અન્ન મુહૂર્ત ઓછા સત્યાવીસ સાગરોપમની. ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત એાછા અઠયાવીસ સાગરેપમની હોય છે. (૩વરિન ટ્રિમ વિજ્ઞાવાનું પુછો ?) ઉપરિતન–અધસ્તન દૈવેયકના દેવેની સ્થિતિ કેટલી છે? (જો મા ! નળ બવીહં સારવારૂં કોm qબરીયં તાવમા) હે ગૌતમ ! જઘન્ય અઠયાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ એગણત્રીસ સાગરેપમની થાય છે. (બmત્તવાળું પુછા) અપર્યાપક દેવની સ્થિતિ કેટલી છે ?( મા ! ગomળ વ વધોળે વિ બંતોમાં ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત (ઉત્તયાળું પુછા) પર્યાની સ્થિતિ કેટલી છે? (गोयमा ! जहण्णेणं अट्ठावीस सागरोवमाइं अंतामुहुत्तूणाई, उक्कोसेणं एगूणतीसं સામrછું ગત્તોrદુતળાડું) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા અઠયાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એછા ઓગણત્રીસ સાગરોપમની થાય છે. (મિ મા નેવેઝ રેવાં પુછા ?) ઉપરિતન મધ્યમ વેયક દેવની રિસ્થતિ કેટલી છે? (યમા ! કomi uTળતીરં સારવમાડું, કોળું તીર્ણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ તારોમાઉં) હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ ત્રીસ સાગરેપમની કહી છે. (પsઝરચા પુરછ?) અપર્યાપ્તદેવેની સ્થિતિ કેટલી છે? (જોમાં ગઠ્ઠomi વિ ઉોળ વિ બોમુત્ત) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે. (જ્ઞત્તા પુછા ?) પર્યાદેવની સ્થિતિ કેટલી છે? (गोयमा ! जहण्णेणं एगूणतीसं साग रोवमाइं अंतोमुहुत्तणाई, उक्कोसेणं तीसं साग. વાર્ફ તોમુખાસું) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા ઓગણત્રીસ સાગરેપમની ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત એછાત્રીસ સાગરેપની હોય છે (વમિ- વ ત્તાવાળું પુછા?) ઉપરિત–ઉપરિતન વેયકદેવેની સ્થિતિ કેટલી કહેલ છે? (જો ! નgoળે તીલં સાવÉ, ૩ોસોળે શતi સજાવવું) હે ગૌતમ ! જઘન્ય ત્રીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરે. પમની કહેલ છે. (પmત્તાળ પુછા?) અપર્યાપ્તક દેવેની સ્થિતિ કેટલી છે? (ચમ! રિ ૩ોરેજ વિ શંતોમુદુત્ત) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે.(qન્નત્તયાળ પુછ?) પર્યાપ્તકોની સ્થિતિ કેટલી છે? (ચNT! जहण्णेणं तीसं सागरोवमाइं; अंतोमुहुत्तणाई, उक्कोसेणं एकतीसं सागरोवमाइं अंतोમુદત્તાવું) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત ઓછા ત્રીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા એકત્રીસ સાગરોપમની હોય છે (विजय वेजयन्त जयन्त अपराजितेसु णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?) હે ભગવન ! વિજય, વિજયન્ત, જયન્ત; અપરાજિત વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? (નોર્મ ! ગળે ઊતરં સાવિમરું, કશોરે તેરી સવમiફુ) હે ગૌતમ ! જઘન્ય એકત્રીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર પમની (બાઝાળે પુછ?) અપર્યાપ્તદેવેની સ્થિતિ કેટલી છે? (ચમા !soળ વિ ષોએi વિ તોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની (Tઝાળે પુજીત ?) પર્યાદેવની સ્થિતિ કેટલી છે? (mયમાં !sgumi Uાતી સરોવરું અંતોમુત્તારૂં, ૩ોળે તેમાં કાજોમાસું બંતોમુદુત્ત૬) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા એકત્રીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમની હોય છે. (દેવસિદ્ધાણં મંતે ! રેવાં વરું પિત્તા) હે ભગવાન્ ! સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી દેવેની કેટલા કાળની સ્થિતિ કહી છે? (જોય! ગરમgi તેજી રાજીવમારું દ્િ ઇત્તા) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી રહિત તેવીસ સાગરેપમની સ્થિતિ કહી છે. (વ્યસિદ્ધવાળે અપગચાળં પુછા) અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ વિમાનન દેવની સ્થિતિ કેટલી છે? (જોવા ! નgmળ વિ કોણેન વિ ચન્તોમુદુત્ત, હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્તની છે (શષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ વિદ્ધ રેવાળું વજરાય વેવચં વાર ટિ પત્તા) સર્વાર્થ સિદ્ધ વિમાનના પર્યાપ્તક દેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે? (વોચમા ! બાળમજુવો તેમાં સારવમારું બતોમુહુરૂકું) ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી રહિત અન્તર્મુહૂર્ત એછા તેત્રીસ સાગરેપમની (fટé) સ્થિતિ (Tomત્તા) કહી છે. ૧૦ ટીકાર્ય–વ્યાખ્યા સ્પષ્ટ છે કે ૧૦ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની ટીકાનું ચોથું સ્થાનપદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ પર્યાયકે ભેદોં કા નિરૂપણ પંચમ પર્યાય પદ શબ્દા (વિદ્ા ) કેટલા પ્રકારના (મતે !) હે ભગવન્ ! (વગ્નવા) પ વ અગર પર્યાય (પત્તા ) કહ્યા છે? (નોયમા !) હે ગૌતમ! (તુવિદ્દા) એ પ્રકારના ((વા) પર્યંત્ર (વળત્તા) કહ્યા છે (તા જ્ઞદ્દા) તેઓ આ રીતે (નીવ પન્નવા ચ બનીવર વા ય) જીવના પર્યાય અને અજીવના પર્યાય (નવપન્ન વાળ અંતે ! જિ સંલગ્ગા, અસંવેગ્ના, બનંત) હે ભગવન્ ! જીવના પર્યાય શું સખ્યાત હાય છે, અસંખ્યાત છે, અગર અનન્ત હાય છે ? (પોયમા ! નો સંવેગ્ના, તો બસ કેળ લેંજ્ઞા, અળતા ) હે ગૌતમ ! ન સ ́ખ્યાત છે, ન અસંખ્યાત છે, પણ અનન્ત છે (સેજે ઢેળ મતે ! વં મુખ્વર્ગીય વગ્નવા નો સવન્ના, નો બસ સ્વેચ્ના, અનંતા ?) હે ભગવન્ કયા કારણે એવું કહ્યું કે જીવના પર્યાય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણુ અનન્ત છે ? (નોયમાં ! હે ગૌતમ ! (બસ'વિજ્ઞાનૈયા) નારક અસ`ખ્યાત છે (બસ વિન્ના અનુમારા) અસંખ્યાત અસુરકુમાર છે (વિષ્ણા નાકુમારા) અસ ખ્યાત નાગકુમાર છે (બસ વિન્ના સુવાયુમાર) અસ ખ્યાત સુવર્ણ કુમાર છે (ત્રણ વિના વિષ્ણુકુમારા) અસંખ્યાત વિદ્યુત્ક્રુમાર છે (ત્રણ વિગ્ના અર્નાન HI) અસ`ખ્યાત અગ્નિ કુમાર છે. (અસ લજ્જા ટીવમા1) અસંખ્યાત દ્વીપ કુમાર છે. (અપ’વિકાસદ્દીદ્યુમ્નારા) અસ ́ખ્યાત ઉદ્ગષિકુમાર છે. (અસ લિગ્ના વિસીમાપ્ત) અસંખ્યાત દિશાકુમાર છે. (અભિજ્ઞા વાના) અસંખ્યાત વાયુકુમાર છે (બસ વિન્નાથળિયયુમાતા) અસંખ્યાત સ્તનિતકુમાર છે. (ગત વિજ્ઞાપુઢવિજ્રાફ્યા) અસખ્યાત પૃથ્વીકાયિક છે, (સન્નિષ્નાબાજીના) અસંખ્યાત અખાયિક છે. (બલિષ્ના તેકા) અસખ્યાત તેજસ્થાયિક છે. (ત્રણ વિગ્ના વાકાચા) અસખ્યાત વાયુકાયિક (અળતા વળ 11) અનન્ત વનસ્પતિકાયિક છે. (અલ લિગ્ના વેનિયા) અસંખ્યાત દ્વીન્દ્રિય (સ'વિશ્તા તેÍનિયા) અસંખ્યાત શ્રીન્દ્રિય (અરવિન્ના પરિન્દ્રિયા) અસ`ખ્યાત ચાર ઇન્દ્રિય (સલિગ્ના વંશ્વિ નિયતિલિનોળિયા) અસંખ્યાત પ ંચેન્દ્રિયતિ યેનિક જીવા હેય છે (ત્રશ્ર્વિના મનુસ્સા) અસ`ખ્યાત મનુષ્ય (બલિગ્ના વાળમન્તર) અસંખ્યાત થાન–ભ્યન્તર (અસ લેગ્ગા લોલિયા) અસંખ્યાત જ્યાતિષ્ક (બસ લગ્ગા વેમાળિયા) અસંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક (બળતા સિદ્ધા) અનન્ત સિદ્ધ છે (તે હળ≥ળ જોચમાં !) આ હેતુથી હે ગૌતમ ! (વં વુશ) એમ કહેવાય છે (તે” નો સવિજ્ઞા, નો ત્રસલિન્ના, અનંતા) તેઓ સખ્યાત નહિ અસંખ્યાત નહિ. પણ અનન્ત છે ! ૧ ॥ ટીકા-પ્રથમ પદમાં ભગવાને પ્રજ્ઞાપના બે પ્રકારની કહી છે. જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જીવ અને અજીવ દ્રવ્યનું લક્ષણુ ગુણુ–પર્યાય કહેલ છે. તેથી જ આ પદમાં જીવ અને અવના પર્યાયાનું નિરૂપણ કરાય છે પ્રશ્ન કર્યો છે કે હે ભગવન્ ! પર્યાય કેટલા પ્રકારના કહેલા છે ? જો કે પાછલા પત્રમાં નૈરયિક આદિના રૂપમાં જીવાની સ્થિતિ રૂપ પર્યાયનું પ્રતિપાદન કરાયેલું છે. તથાપિ ઔચિક. ક્ષાપશમિક, તેમજ ક્ષાયિક ભાવ રૂપ જીવ પર્યાચાના તથા અજીવ પર્યાયાના નિશ્ચય કરવાને માટે ભગવાન ઉત્તર આપે છે— હું ગૌતમ ! પવ એ પ્રકારના છે-જીવ પર્યાવ અને અજીવ પવ, પવ, પર્યાય, ગુણ, વિશેષ, ધર્મ એ ઘણેભાગે સમાનાર્થીક શબ્દ છે. પર્યાયાના પરિમાણુ જાણવાને માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જીવના પર્યાય શું સખ્યાત છે અગર તેા અસંખ્યાત છે ? અથવા અનન્ત છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે.-હે ગૌતમ ! જીવ પર્યાય ન તે સંખ્યાત છે, ન અસ ંખ્યાત છે, કિન્તુ અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે-હે ભગવન્ ! કયા હેતુથી એવું કહ્યું છે કે જીવના પર્યાય સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ કિન્તુ અનન્ત છે? વનસ્પતિ કાયિકા અને સિદ્ધોને છોડીને નૈરયિક આદિ બધા અસ`ખ્યાત-અસખ્યાત છે, સાઁભૂમિ મનુષ્યેાની અપેક્ષાએ મનુષ્ય પણ અસંખ્યાત છે, વન. સ્પતિકાયિક, અને સિદ્ધ જીવ અનન્ત-અનન્ત છે. એ રીતે જ્યારે પર્યાયવાળા અનન્ત છે તે પર્યાય પણ અનન્તજ છે. આ અભિપ્રાયથી શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! નારક અસ’સખ્યાત છે, અસુરકુમાર અસ`ખ્યાત છે, નાગકુમાર અસ`ખ્યાત છે, સુવણુ કુમાર અસંખ્યાત છે, વિદ્યુત્ક્રુમાર અસંખ્યાત છે. અગ્નિકુમાર અસખ્યાત છે દ્વીપકુમાર અસંખ્યાત છે; ઉષિકુમાર અસંખ્યાત છે. દિશાકુમાર અસંખ્યાત વાયુકુમાર અસ`ખ્યાત હાય છે. સ્તનિતકુમાર અસંખ્યાત હાય છે, પૃથ્વીકાયિક અસ ખ્યાત છે, અકાયિક અસંખ્યાત છે. વનસ્પતિકાયિક અનન્ત છે. દ્વીન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત છે; ત્રીન્દ્રિય અસંખ્યાત છે; ચતુરિન્દ્રિય અસ`ખ્યાત છે. પચેન્દ્રિય તિય`ચ અસ ંખ્યાત છે. મનુષ્ય અસ`ખ્યાત છે વાનભ્યન્તરદેવ અસખ્યાત છે; જ્ગ્યાતિષ્ટદેવા અસંખ્યાત છે. વૈમાનિકદેવા અસંખ્યાત છે અને સિદ્ધ અનન્ત છે. આ હેતુથી હું ગૌતમ ! એવુ' કહેવાય છે કે જીવના પર્યાંય સંખ્યાત નથી અસંખ્યાત પણ નથી કિન્તુ અનન્ત છે. ॥ ૧ ॥ નૈરચિકાયિકો કે પર્યાય કા નિરૂપણ નરયિકાઢિ પર્યાય વક્તવ્યતા શબ્દા (નેપાળ મંતે જેવા પખ્તવા વત્તા ?) હે ભગવન્ નારકાના કેટલા પર્યાય છે ? (પોયમા ! બળતા પજ્ઞવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય હાય છે (સેવેળટેનું મતે વં યુ નેચાળ બળતા પન્નવા પાત્તા) હે ભગવન્ ! કયા હેતુથી એવું કહ્યું કે નારકે!ના અનન્ત પર્યાય છે ? (જોયના ) હે ગૌતમ ! (નેર નેચÆ) એક નારક બીજા નારકથી (મુન્ના તુલ્હે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસદા તુફ્ફે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોનાળચા સિય હીને, સિયતુલ્યે, સિચ બમ)િ અવગાહનાની અપેક્ષાએ સ્યાત્ હીન સ્યાત્તુલ્ય યાત્ અધિક હાય છે (ST) યદિ (ટ્વો) હીન (સંવિજ્ઞમા ફીગે વાસ છેİમા ટ્વીઅે વા) સખ્યાત ભાગ હીન છે અગર અસંખ્યાત ભાગ હીન છે (સવૅગ્નશુળદ્દીને કૉ) યા સખ્યાતગુણુ હીન હેાય છે (બસ વેજુળદ્દીને વા) યા અસખ્યાતગુણુ હીન હેાય છે (અદ્ ામ)િ યદિ અધિક હાયછે. (ગસ લગ્નમામિઘ્નદિયા સલેમ્નર માામજ્ન્મદ્દિ વા) અસંખ્યાત ભાગ અધિક છે યા સંખ્યાત ભાગ અધિક હાય છે (સંલગ્નનુળમ િયા ાસ વિજ્ઞમુળમણિ વા) સંખ્યાતગુણુ અધિક યા અસંખ્યાત ગુણુ અધિક હેાય છે (હિ) સ્થિતિની અપેક્ષાએ (સિચ ફ્રીને, સિય તુ, સિય અજ્મહિ) સ્યાત્ હીન; સ્યાત્ તુલ્ય; સ્યાત્ અધિક હાય છે (નર ફ્રી સ ંવેગ્નર્ મા દ્વીને વાસવેપ્નમાળ ફાળે વા) જો હીન હાય તે અસખ્યાત ભાગ હીન અથવા સંખ્યાતભાગ હીન હેાય છે (સ ંવિધ્નમુળદ્દીને વા નસ વિઘ્ન મુળદ્દીને વા) સંખ્યાત ગુણુ હીન અગર અસંખ્યાતગુણુ હ્રીન હેાય છે (અર્ફે ભ્રમન્દુિ અગર અધિક હાય તા (બસ વિજ્ઞમાગમમત્તિ વા સંલિગ્નન્ માગમણ્િ યા) અસંખ્યાત ભાગ અધિક યા સંખ્યાત ભાગ અધિક હોય છે (સલિગ્નનુળમહિવા અસ'વિગ્નમુળમ િવા) સંખ્યાત ગુણુ અધિક યા અસ ́ખ્યાત ગુણ અધિક છે. (જાહરાવનન્દ્િરીય હોળે, સિય તુછે, સિચ ગહિ) કૃષ્ણ વણુ પાંચાથી સ્યાત્ હીન; મ્યાત તુલ્ય; અને સ્યાત્ અધિક છે. (જ્ઞર્ દ્દીને બળત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ માન , વારંવેઝમાહીને વા સંકિઝમાહીને વા) જે હીન હોય તે અનંત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, અગર તે સંખ્યાત ભાગ હીન (વિજ્ઞTrણીને વા વંત્રિકનગુઠ્ઠી વા લirીને વ) સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણહીન અગર અનન્તગુણ હીન છે (ઘટ્ટ બદમnિ) જે અધિક હોય તો (બળતમામ મણિ વા, સંપત્તિમાં મલ્મ સાથે જ્ઞમામ મદિર વા सखेज्जगुणमब्भहिए वा, असंखेज्जगुणमब्भहिए वा, अणन्तगुणमब्भहिए वा) અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક અનન્તગુણ અધિક છે (नीलवण्णपज्जवेहिं, लोहियवण्णपज्जवेहिं, पीयवण्णपज्जवेहि, हालिद वण्ण વાવ, કુક્ષિસ્ટવUાપ નહિં છેઠાળવા) નીલ વર્ણ પર્યાયથી, રક્તવર્ણ પર્યાયથી, પીતવણું પર્યાયેથી, હરિદ્રવર્ણ પર્યાથી શુકલવર્ણના પર્યાયોથી વત્ સ્થાન પતિત હીનાધિક છે. (મિધા હું ટુરિમાનહું છટાળવહિણ) સુગંધ પર્યાયે અને દુર્ગધ પર્યાથી પર્ સ્થાન પતિત હીનાધિતા છે. (तित्तरसपज्जवेहिं, कडुयरसपज्जवेहिं, कसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं, મદુરસપmહિં, ઇટાળવા) તિક્તરસ પર્યાયથી કટુકરસ પર્યાથી કષાયરસ, પર્યાયેથી, આમ્લ રસ પર્યાયોથી અને મધુર રસ પર્યાથી ષટ્ સ્થાન પતિત હીનાધિકતા છે (कक्कडफासपज्जवेहि, मउयफासपज्जवेहिं, गरुयफासपज्जवेहिं लहुयफासपज्जबेहि, सीयफासपज्जवेहि, उसिणफासपज्जवेहि गिद्धफासपज्जवेहि लुक्खफासવાહિં, છાશવડિ) કર્કશસ્પર્શ પર્યાયથી, મૃદુસ્પર્શ પર્યાયોથી ગુરૂ સ્પર્શ પર્યાથી. લઘુસ્પર્શ પર્યાથી, શીતસ્પર્શ પર્યાથી, ઉsણસ્પર્શ પર્યાથી, સ્નિગ્ધસ્પર્શ પર્યાથી, રૂક્ષપશ પર્યાયથી, પથાન પતિત હીનાધિકતા છે. (નામિળિવોફિચનાળવજ્ઞફિં) અવધિજ્ઞાન પર્યાથી (સુવાળવઝવે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ હિં) શ્રુતજ્ઞાન પર્યાથી (બોાિળપmહિં) અવધિજ્ઞાન પર્યાયેથી (બાળ ઉન્નહિં) મતિ-અજ્ઞાન પર્યાયથી (સુવાળા વાવેદિ) શ્રુતજ્ઞાન પર્યા થી (જિમાનાનqનહિં) વિભંગ જ્ઞાનના પર્યાયોથી (જરૂરંપmદિ). ચક્ષુદર્શનના પર્યાયેથી (બચવુસાવરું) અચક્ષુદર્શનના પર્યાયોથી (ગોહિરંપmહિં) અવધિ દર્શનના પર્યાયેથી (છાળareg) ષટૂસ્થાન પતિત હીનાધિકતા છે તે તેનળ જોયમા ! ) આ હેતુથી ગૌતમ! આમ કહેવાય છે (નરચા aો વિષT, નો વાર્તાવિજ્ઞા, કાંતા પન્નવા guyત્તા) નારકના સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ, પરન્તુ અનન્ત પર્યાય કહ્યા છે ૨ છે ટીકાથ–સામાન્યતઃ જ્યાં પર્યાયવાન અનન્ત થાય છે, ત્યાં પર્યાય પણ અનન્ત થાય છે, કિન્તુ જ્યારે પર્યાયવાન અનન્ત ન હોય ત્યાં પર્યાય પણ અનન્ત કેવી રીતે હોઈ શકે? આ અભિપ્રાયથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! નરયિક જીના પર્યાય કેટલા કહેલા છે ? શ્રીભગવન ઉત્તર આપે છે-હે ગૌતમ ! નરયિકના પર્યાય અનન્ત કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી કારણ પૂછે છે-ભગવદ્ ! કયા કારણથી નિરયિકના અનન્તપર્યાય કહ્યા છે ? શ્રી ભગવનું કારણ બતાવે છે–ગૌતમ! પ્રત્યેય નારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, અર્થાત્ પ્રત્યેક નારક એક–એક જીવ દ્રવ્ય છે. એ પ્રકારે દ્રવ્યની દૃષ્ટિએ તેમનામાં ભેદ હતા નથી. પ્રદેશની અપેક્ષાએ પણ બધા નારક પરસ્પર તુલ્ય હોય છે, કેમકે પ્રત્યેક નારકજીવ લોકાકાશના બરાબર અસંખ્યાત પ્રદેશવાનું છે, તેમના પ્રદેશમાં કાંઇપણ હીનાધિકતા થતી નથી. સપ્રદેશી અને અપ્રદેશી ભેદ ફકત પુદ્ગલમાં હોય છે, તેના સિવાયના બધાં દ્રવ્ય સપ્રદેશી છે. બધા જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જ હોય છે, તેથી જ પ્રત્યેક નારક જીવ પણ અસંખ્યાત પ્રદેશી હોય છે. પણ અવગાહનાની અપેક્ષાએ બધા નારક તુલ્ય હેતા નથી. અવગાહનાને અર્થ છે શરીરની ઊંચાઈ. શરીરની ઉંચાઈની અપે. ક્ષાએ કઈક નારક હીન હોય છે, કોઈ તુલ્ય હોય છે અને કઈ કઈનાથી અધિક પણ હોય છે. જેમ રત્નપ્રભા પૃથ્વીના નારકજીના વક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલની. હોય છે આગળ આગળની પૃથ્વીમાં બમણી–બમણી અવગાહના હોય છે. એ રીતે સાતમી પૃથ્વીમાં અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષની હોય છે. એ રીતે કેઈ નારકથી કેઈ નારકની અવગાહના હીન હોય છે. કેઈની અધિક છે અને કઈ કઈની બરાબર છે. જે નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૯૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ અવગાહનાથી હીન હાય છે તે અસંખ્યાત ભાગહીન, સખ્યાતભાગ હીન સંખ્યાત ગુણસ્રીન, યા અસંખ્યાત ગુણુ હીન હૈાય છે, અગર અધિક છે તે સંખ્યાતભાગ અધિક; સંખ્યાતગુણુ અધિક, યા અસ`ખ્યાતગુણુ અધિક હૈાય છે. એક નારકની અવગાહના પાંચસે ધનુષની છે અને ખીજાની અંગુલના અસ`ખ્યાતમા ભાગ એછા પાંચસે ધનુષની, અગુલના અસખ્યાતમા ભાગ પાંચસો ધનુષને અસખ્યાતમા ભાગછે. તેથીજ જે નારક 'ગુલના અસખ્યાતમા ભાગ એછા પાંચસા ધનુષની અવગાહના વાળા છે, તે પાંચસે ધનુષની અવગાહનાવાળાઓની અપે ક્ષાએ સખ્યાત ભાગહીન છે અને પાંચસે ધનુષની અવગાહના વાળા ખીજાથી અસંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક નારક પાંચસો ધનુષની અવગાહના વાળા અને બીજા એ ધનુષ એછા પાંચસે ધનુષ અર્થાત્ ૪૯૮ ધનુષની અવગાહના વાળા હાય છે, એ ધનુષ પાંચસે ધનુષના સ ંખ્યાતમા ભાગ હોય છે. તેથી જ બીજો નારક પહેલાથી સખ્યાત ભાગ હીન અને પહેલા પાંચસે ધનુષની અવગાહનાવાળા ખીજાની અપેક્ષાએ સખ્યાત ભાગ અધિક અવગાહના વાળા થયા. એજ રીતે કાઇ નારક એકસેા પચ્ચીસ ધનુષની અવગાહના વાળા છે અને ખીજે પૂર્ણ પાંચસેાની અવગાહના વાળા. અહીં એકસેસ પચ્ચીસ ધનુષને ચારે ગુણતા પાંચસા થાય છે, તેથીજ એકસો પચીસ ધનુષની અવગાહનાવાળા પાંચસે ધનુષની અવગાહનાવાળાથી સખ્યાત ગુણહીન થયા અને પાંચસો ધનુષની અવગાહનાવાળા એક સે પચીસ ધનુષની અવગાહના વાળાથી સંખ્યાતગુણુ અધિક થયા. એજ પ્રકારે કાઇ નારક અપર્યાપ્ત અવસ્થામાં અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહના વાળા છે અને ખીજે કાઇ પાંચસેા ધનુષની અવગાહનાવાળા છે, અંશુલના અસંખ્યાતમા ભાગ અસંખ્યાતથી ગુણિતથઇને પાંચસે ધનુષ અને છે. તેથી જ અપર્યાપ્ત અવસ્થામાં અગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં વમાન નારક પરિપૂર્ણ પાંચસે ધનુષની અવગાહનાવાળા તેમનાથી અસ`ખ્યાતગણા અધિક હાય છે. સ્થિતિની અપેક્ષાએ પણ કાઈ નારક કોઈ નારકથી કદાચિત્ હીન કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હૈાય છે. જેમ અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત. (ચપટાળવદ) હીન અધિકતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. એજ પ્રકારે સ્થિતિની અપેક્ષાએ પણ સમજી લેવુ' જોઇએ. સ્પષ્ટીકરણ કરતા શાસ્ત્રકાર કહે છે. જો હીન હાયતા અસખ્યાત ભાગ અગર સંખ્યાત ભાગ હીન હેાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ અથવા સ`ખ્યાત ગુણહીન અગર અસ`ખ્યાત ગુણુ હીન હેાય છે. અગર અધિક હાયતા એક નારક ખીજા નારકથી અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા, સખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા, અસંખ્યાત ગુણુ અધિક સ્થિતિવાળા, અગર સખ્યાત ગુણ અધિક સ્થિતિવાળા હાય છે. ઉદાહરણ તરીકે--એક નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે. બીજો એક—અસેા સમય આછા તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા છે, એ સમય એછા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા પૂર્ણ તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળાથી અસખ્યાતભાગ હીન થયા અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ વાળે તેનાથી અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળે થયે કેમકે એક-એ સમય, સાગરોપમના અસંખ્યાત ભાગ માત્ર છે. એ પ્રકારે એક નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે. અને બીજો પલ્યાપમ એછા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા, દશ કાડા કાઢી પત્યેાપમના એક સાગરોપમ થાય છે, તેથી જ પલ્યાપમથી હીન સ્થિતિ વાળા પૂર્ણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ વાળાથી સખ્યાત ભાગ હીન સ્થિતિવાળા થયા અને બીજો સખ્યાતભાગ અધિક સ્થિતિવાળા થાય છે. એ પ્રકારે એક નારક એક સાગરે પમની સ્થિતિ વાળે છે અને ખીજો તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે, તે તેમાં એક સાગરાપમની સ્થિતિવાળા તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણુ હીન થયા. કેમકે એક સાગરને તેત્રીસથી ગુણુવાથી તેત્રીસ સાગર થાય છે. અને તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળા તેમની અપેક્ષાએ સંખ્યાત ગુણુ અધિક થાય. એ પ્રકારે એક નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા છે અને ખીજ તેત્રીસ સાગરાપમ સ્થિતિવાળા, દશ હજારને અસખ્યવાર ગુણિત કરવાથી તેત્રીસ સાગરાપમ થાય છે. તેથી દશ હજાર વર્ષની સ્થિતિ વાળા નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસખ્યાત ગુણુ હીન થયે અને તેની અપેક્ષાએ તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા અસખ્યાત ગુણ અધિક સ્થિતિ વાળા થયા. આ પ્રકારે એક નારક મીજા નારકથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. ક્ષેત્રથી અવગાહનાની દૃષ્ટિએ તથા કાળ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત જ અધિક છે. આ પ્રતિપાદન કરાયું. હવે ભાવની અપેક્ષાએ સ્થાન પતિત હીનાધિકતાનું પ્રતિ પાદન કરવા માટે શાસ્ત્રકાર સર્વ પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્માંના ઉદયથી થનાર ઔદારિક ભાવના આશ્રય લઈને હીનાધિકતાની પ્રરૂપણા કરે છે-કૃષ્ણ વણુના પચાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ એક નારક બીજા નારકથી હીન હેાય છે કેાઈ કાઇનાથી તુલ્ય હાય છે અને કાઈ કોઈનાથી અધિક હુંય છે. એ કથનનુ સ્પષ્ટી કરણ કરે છે જો એક નારક બીજા નારકથી કૃષ્ણ વર્ણના પર્યાયથી હીન હેાય છે તેા અનંત ભાગ હીન હેાય છે. અસંખ્યાત ભાગહીન હૈાય છે. સંખ્યાત ભાગ હીન હેાય છે. સખ્યાત ગુણહીન હેાય છે, અસંખ્યાત ગુણુ હ્રીન હૈાય છે અગર અનન્તગુણુ હીન હેાય છે. અગર અધિક હાય તે અનન્ત ભાગ અધિક હૈાય છે. અસંખ્યાત ભાગ અધિક હાય છે, સંખ્યાતગુણુ અધિક હાય છે, અસ`ખ્યાત ગુણુ અધિક હાય છે અગર અનન્ત ગુણુ અધિક હોય છે. આ છ સ્થાન પતિત હીનતા અને અધિકતા છે. આ છ સ્થાન પતિત હીનાધિકતામાં જે જેનાથી અનન્ત ભાગ હીન હાય છે. તે સ`જીવાન્તકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તે અનન્તમાં ભાગથી હીન સમજવા જોઇએ, જે જેનાથી અસ ખ્યાત ભાગહીન છે. તે અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગ કરવાથી જે લખ્ય થાય તેટલા ભાગ એછા સમજવા જોઇએ. જે જેનાથી સખ્યાત ભાગ હીન હાય તેને ઉત્કૃષ્ટ સખ્યકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તેનાથી હીન સમજવા જોઇએ. ગુણની સખ્યામાં જે જેનાથી સંખ્યેય ગુણા હેાય છે. તેને ઉત્કૃષ્ટ સંખ્યેયકના સાથે ગુણિત કરવાથી જે આવે તેટલા સમજવા જોઇએ, જે જેનાથી આસંખ્યાતગુણા છે, તેને અસંખ્યાત લેાકાકાશ પ્રદેશાના પ્રમાણની રાશિથી ગુણાકાર કરીને ગુણિત કરવા જોઇએ, અને ગુણાકાર કરવાથી જે રાશિ લબ્ધ થાય તેટલા સમજવા જોઇએ. જેનાથી અનન્તગુણુ છે. તેને સ` જીવાન્તકથી ગુણિત કરવાથી જે સખ્યા થાય તેટલા સમજવા જોઇએ. તેને વધારે સ્પષ્ટ કરવા માટે કહ્યું છે–નીલ વર્ણના પર્યાયેાથી લેાહિત (રક્ત) વણુ ના પર્યાયેાથી, પીત વર્ણ ના પર્યાયે થી, હારદ્રવ ના પર્યાયેાથી. અને શુકલ વર્ણના પર્યાયથી છ સ્થાન પતિત એક નારક બીજા નારકની અપેક્ષાએ હીન, તુલ્ય અથવા તે અધિક થાય છે. અગર કેાઇ હીન છે તે અનન્ત ભાગ હીન હાય છે, અસંખ્યાત ભાગ હીન થાય છે, સખ્યાત ભાગ હીન થાય છે સંખ્યાત ગુણુ હ્રીન થાય છે, અસ ંખ્યાત ગુણ હીન થાય છે, અગર અનન્ત ગુણુ હીન થાય છે. અગર અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક થાય છે, અસંખ્યાત ભાગ અધિક થાય છે; સંખ્યાત ભાગ અધિક થાય છે, સ ંખ્યાત ગુણા અધિક થાય છે, અસંખ્યાતગુણ અધિક થાય છે અથવા અનન્ત ગુણા અધિક હાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ એ રીતે સુગન્ધ અને દુર્ગન્ધના પર્યાયથી પણ એક નારક બીજા નારકની અપેક્ષાએ છ સ્થાન પતિત હીનાધિક થાય છે. અગર હીન છે તે અનન્ત ભાગ હીન થાય છે, અસંખ્યાત ભાગ હીન થાય છે, સંખ્યાત હીન થાય છે. સંખ્યાત ગુણહીન થાય છે, અસંખ્યાત ગુણહીન થાય છે અગર અનન્ત ગુણ હીન થાય છે. અગર અધિક હોય છે તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક થાય છે. | તિક્ત રસના પર્યાયથી, કટુક રસના પર્યાયથી, કષાય રસના પર્યાયે આસ્ત રસના પર્યાયોથી તેમજ મધુર રસના પર્યાયથી પણ એક નારક બીજા નારકથી છ સ્થાન પતિત હીનાધિક થાય છે. જે હીન થાય છે તે અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન અસંખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણ હીન થાય છે. અગર અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અગર અનન્તગુણ અધિક થાય છે. કર્કશ સ્પર્શના પર્યાયથી, મૃદુસ્પર્શના પર્યાથી, ગુરૂસ્પર્શના પર્યાએથી લઘુસ્પર્શના પર્યાયેથી, શીતસ્પર્શના પર્યાયોથી, ઉણપના પર્યાયથી, સ્નિગ્ધ સ્પર્શના પર્યાયેથી, અને રૂક્ષ સ્પર્શના પર્યાયેથી એક નારક બીજા નારકની અપેક્ષાએ હીન, તુલ્ય અગર અધિક થાય છે. અગર હીન છે તે અનન્ત ભાગ હીન અસંખ્યાત ભાગ હન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણ હીન અસં. ખ્યાત ગુણ હીન અનન્ત ગુણ હીન થાય છે અને જે અધિક થાય છે તે, અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણ અધિક બને છે - હવે ક્ષાપશામિક ભાવ રૂપ પર્યાથી હીનાધિતા પ્રદર્શિત કરે છે આભિનિબોધિક જ્ઞાનના પર્યાયેથી, શ્રુત જ્ઞાનના પર્યાયેથી, અવધિજ્ઞાનના પર્યાયેથી, મત્યજ્ઞાનના પર્યાયેથી, શ્રુતાજ્ઞાનના પર્યાયેથી, વિર્ભાગજ્ઞાનના પર્યાથથી, ચક્ષુદર્શનના પર્યાયોથી, અચક્ષુદર્શનના પર્યાયથી તથા અવધિ દર્શનના પર્યાયેથી, કેઈ નારક કે બીજા નારકથી હીન અધિક અગર તુલ્ય હોય છે. અગર હીન છે તો છ સ્થાન પતિત હીન અગર અધિક છે. તે છે સ્થાન પતિત અધિક બને છે. જેમકે–જે જેનાથી હીન છે તે અનન્ત ભાગ હીન, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૯૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસં. ખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણ હીન હોય છે. જે જેનાથી અધિક છે, તે તેનાથી અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અગર અનન્ત ગુણ અધિક હોય છે. જસ્થાન પતિતત્વના સ્વરૂપનું નિરૂપણ કરાય છે જે-કૃષ્ણ વર્ણના પર્યાયે નું પરિમાણ અનન્ત છે, તો પણ અસત્ ક૯૫નાથી તેને દશ હજાર માની લેવામાં આવે અને સર્વ જીવનન્તકને સો કલ્પિત કરી લેવાય તે દસ હજારમાં સો ને ભાગ દેવાથી તેની સંખ્યા ઉપલબ્ધ થાય છે. એ રીતે એક નારકના કૃણુવર્ણના પર્યાયેના પરિમાણ દશ હજાર છે, બીજાના સે ઓછા દશ હજાર છે. તેની સંખ્યા સર્વ જીવાન્તકમાં ભાગ દેવાથી થનાર અનન્તમ ભાગ છે, તે જે નારકને કૃષ્ણ વર્ણને પર્યાય સે ઓછા દશ હજાર છે. તે દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાયે વાળા નારકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન કહેવાય છે. એ જ પ્રકારે દશ હજાર પરિમિત કૃષ્ણ વર્ણ પર્યાયમાં લેકાકાશના પ્રદેશના રૂપમાં કવિપત પચાસથી ભાગવામાં આવે તે બસની સંખ્યા આવે છે, એ સંખ્યામાં ભાગ કહેવાય છે. તાત્પર્ય એ થયું કે કોઈ નારકના કૃષ્ણવર્ણના પર્યાય બસ એાછા દશ હજાર છે અને કેઈના દશ હજાર પુરા છે. તેમાંથી બસે ઓછા દશ હજાર કૃષ્ણવણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગ હીન કહેવાય છે, અને દશ હજાર કૃoણુવર્ણ પર્યાયવાળા અસંખ્યાત ભાગ અધિક કહેવાય છે. એ પ્રકારે પૂર્વોક્ત દશ હજાર સંખ્યક કૃષ્ણવર્ણ પર્યામાં સંખ્યાત પરિમાણના રૂપમાં કલ્પિત દશ સંખ્યાને ભાગ કરાય તે એક હજારની સંખ્યા પ્રાપ્ત થાય છે. એ સંખ્યા દશ દશ હજારને સંખ્યાતમે ભાગ છે. માની લે કે કેઈ નારકના કૃષ્ણ વર્ણ પર્યાય હજાર છે અને બીજાના દશ હજાર છે. તે સો હજાર કૃષ્ણ વર્ણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ભાગહીન થશે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળ સંખ્યાત ભાગ અધિક કહેવાયા. એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણ પર્યાનું પરિમાણ એક હજાર છે અને બીજાનું પરિમાણ દશ હજાર. અહીં ઉત્કૃષ્ટ સંખ્યાત રૂપમાં કપિત દશ સંખ્યાના દ્વારા હજાર ગુણાકાર કરાય તે દશ હજાર સંખ્યા આવેએ રીતે એક હજાર કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર સંખ્યક કૃષ્ણ વર્ણ પર્યાય વાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ગુણ હીન છે અને તેની અપે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ દશ હજાર કૃષ્ણ વણું પર્યાય વાળા સખ્યાત ગુણ અધિક છે એ પ્રકારે એક નારકના કૃષ્ણ વણુ પર્યંચાના પરિમાણુ ખસે છે અને ખીજા નારકના કૃષ્ણ વપર્યાયાના પરિમાણુ દશ હજાર છે. ખસેના જો અસખ્યાત રૂપમા કલ્પિત પચાસની સાથે ગુણાકાર કરાય તે દશ હજાર થાય છે. તેથી જ ખસે। કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર કૃષ્ણ વણુ પર્યાય વાળા નારકની અપેક્ષાએ અસ ખ્યાત ગુણુ હીન છે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણ વણું પર્યાયવાળા અસંખ્યાત ગુણ અધિક છે. એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણના પર્યાય સેા છે અને ખીજાના દશ હજાર સર્વ જીવાન્તક પરિમાણુના રૂપમાં પરિકલ્પિત સેા વડે સેાના ગુણાકાર કરાય તે દશ હજારની સંખ્યા આવે છે. તેથી જ સેા કૃષ્ણ વણુ પર્યાય વાળા નારકની અપેક્ષાએ અનન્ત ગુણુ હીન થાય અને તેની અપેક્ષાએ બીજો અનન્ત ગુણુ અધિક થાય અહીં કૃષ્ણે વના પર્યાયાને લઇને ષડ્થાન પતિત હાનિ વૃદ્ધિનુ પ્રતિપાદન ક' છે. એ કારણે શેષ, વર્ણો, ગધા રસેા અને સ્પર્શીને લઇને પણ ષસ્થાન પતિત હાનિ-વૃદ્ધિ સમજી લેવી જોઇએ. જે પ્રકારે પુદ્ગલ વિપાકી નામકર્મીના ઉદયથી ઉત્પન્ન થનારા ઔયિક ભાવના આશ્રયે કરીને નારકેાને ષટસ્થાન પતિત કહ્યાં છે, તેજ રીતે જીવ વિપાકી જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારા ક્ષાયે પમિક ભાવને લઈને આભિનિષેાધિક જ્ઞાન આદિ પર્યાયાની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત હાનિ વૃદ્ધિ સમજી લેવી જોઇએ. બધા નારક દ્રવ્યનીઅપેક્ષાએ સરખા છે. એ કથન દ્વારા એમ સૂચન કર્યુ છે કે પ્રત્યેક નારક પોતપોતામાં પરિપૂર્ણ તેમજ સ્વતંત્ર જીવ દ્રવ્ય છે અને જો કે કેાઈ પણ દ્રવ્ય પર્યાયથી સથા રહિત કદાપિ નથી હાઇ શકતા તથાપિ પર્યાચાની વિવક્ષા ન કરીને કેવળ શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરાય તા એક નારકથી ખીજા નારકમાં કેાઇ વિશેષતા નથી. અવગાહનાથી ચતુઃ સ્થાન પતિત કહેવાથી આ સિદ્ધ થયુ કે આત્મા કદયને વશીભૂત ખનીને સફેાચ વિકાસ શીલ છે. પરન્તુ પ્રદેશેાની અપે ક્ષાએ ન્યૂનાધિક નથી. સ્થિતિથી ચતુઃ સ્થાન પતિત કહિને એ સૂચન કર્યું કે આયુ કર્મીની સ્થિતિ ઉત્પન્ન કરવાવાળા જીવના અધ્યવસાયામાં ઉત્કૃષ્ટ અને અપકર્ષ થાય છે. અધ્યવસાયાના ઉત્કૃષ્ટ અને અપકના વિના. સ્થિતિ ચતુઃ સ્થાન પતિત નથી થઈ શકતી. કૃષ્ણવ આદિ પર્યાાથી સ્થાન પતિત થાય છે એમ કહીને એ બતાવ્યું છે કે જ્યારે એક કૃષ્ણ વર્ણને લઈને જ અનન્ત પર્યાય થાય છે તે બધા વર્ણીના પર્યાયનુ તા કહેવું જ શું? આ કથનથી એ પણ સૂચિત કરાયુ છે કે જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨ ૧૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્વનિમિત્તક તેમજ પર નિમિત્તેક વિવિધ પરિણામોથી યુક્ત થાય છે. કર્મોદયથી પ્રાપ્ત શરીરના અનુસાર તેના પ્રદેશમાં સ'કાચ--વિસ્તાર તા થાય છે પરન્તુ ન્યૂનાધિકતા નથી થતી ॥ ૨ ॥ અસુરકુમારોં કે પર્યાયકા નિરૂપણ અસુરકુમાર પર્યાય વક્તવ્યતા શબ્દા -(અસુર મારાળ મતે ! વચા પખવા પાત્તા ?) હે ભગવન્ ! અસુરકુમારના કેટલા પર્યાય કહ્યા છે ? (પોષમા !) હે ગૌતમ ! (બળતા પક્કાવાળત્તા) અનન્ત પર્યાય કહ્યા છે. હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે (અમુહમારાળ બળતા વñવા) અસુરકુમારેાના અનન્ત પર્યાય છે. ગૌતમ ! (અસુરકુમારે અનુરકુમારÆ) એક અસુરકુમાર ખીજા અસુરકુમારથી (દુચાય તુત્યું પસદુચા તુચ્છે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. અને પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે. (ઓળચા ચઢ્ઢાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (‡િ વકટ્રાળકિલ) સ્થિતિથી ચતુઃસ્થાના પતિત છે. (ાજવળવ વેäિ છુટાળત્તિ) કૃષ્ણવર્ણ પર્યાયેાથી ષડ્થાન પતિત છે (વર્ષ) એ રીતે (નાજवणवेहिं लोहियवण्णपज्जवेहिं हालियण्णपज्जवेहिं सुकिल्लथण्णपज्जयेहिं) નીલવર્ણના પર્યાયથી, લેાહિત, હરિદ્ર, અને શુકલવર્ણના પર્યાયેાથી (સુષ્મિñય ગ્ન, દુનિંધ જ્ઞહૈિં) સુગન્ધ અને દુગન્ધના પર્યાયેાથી (ત્તિત્તરસ પÄ येहिं, कडुयरस पज्जवेहिं कसायरस पज्जवेहि, अंबिलरस पज्जवेहिं, महुररस નહિઁ) તિક્ત રસ, કટુક, કષાય, આમ્લ, મધુર રસના પર્યાયેાથી (જ્વણતુ. फासपज्जवेहिं मउयफासपज्जवेहिं, गरुयफासपज्जवेर्हि, लहुयफासपज्जवेहिं सीयफासપન્નવેદિત સિળદાસજઝ્ઝવેન્દ્, દિલાસવન્ન, જીવવાન દિ) કશ, મૃદુ, ગુરૂ-લઘુ-શીત ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોના પર્યાયેથી (ગામિનિવોચિનાળવજ્ઞવહિં, મુયનાળ પદ્મ) આભિનિમેાધિક જ્ઞાનના પર્યાયથી શ્રુતજ્ઞાનના પર્યાયેાથી, અવિધજ્ઞાનના પર્યાયાથી (મબળાળવજ્ઞ સુચબળાળપ વેદવિમંગળાળવજ્ઞવેä) મત્યજ્ઞાનના પર્યાયાથી, શ્રુતાજ્ઞાનના પર્યાયાથી વિભંગજ્ઞાનના પર્યાયેાથી (વસ્તુવન્તળપષ્ણવેન્દ્િ બચવુવંસળ દ્િ ગોહિલળજ્ઞવ) ચક્ષુદનના પર્યાયાધી, અચક્ષુદનના પર્યાયથી, અવધિદર્શનના પર્યાયાથી (છદુાહિપુ) છ સ્થાન પતિત છે (સં) અથ (પળદ્રુ ં) એ હેતુથી (ગોયમા) હું ગૌતમ ! (વં યુચ) એમ કહેવાય છે (બહુમારાળ બળતા પખવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ Twત્ત) અસુરકુમારના અનન્ત પયોય કહ્યા છે (Uર્વ) એ રીતે (જ્ઞા) જેમ (ફા) નારક () જેવા (અસુર મારા) અસુરકુમાર (તહા) એવા પ્રકારના (નાવાયુમાર રાવ થાિચના) નાગકુમાર અને સ્વનિકુમાર પણ સમજવા. ટીકાથ–હવે અસુરકુમાર વિગેરે ભવનપતિની પ્રરૂપણ કરાય છે ગૌતમ પ્રશ્ન કરે છે-હે ભગવન્! અસુરકુમારના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–અસુરકુમાર ભવનપતિયોના અનન્ત પર્યાય કહેવાયેલા છે. શ્રી ગૌતમ પૂછે છે-હે ભગવન્! ક્યા હેતુથી એમ કહેવું છે કે અસુર કુમારના અનન્ત પર્યાય કહેલા છે ? શ્રી ભગવાન હેતુનું પ્રતિપાદન કરે છે–એક અસુરકુમાર બીજા અસુર કુમારથી દ્રવ્યાર્થિક નયથી તુલ્ય છે અર્થાત્ જીવ દ્રવ્યની દૃષ્ટિથી અસુરકુમારોમાં પરસપર કોઈ અંતર નથી. પણ અવગાહના અર્થાત્ શરીરની ઊંચાઈની અપેક્ષાએ કઈ અસુરકુમાર કોઈ અસુરકુમારથી હીન હોય છે. તુલ્ય હોય છે. અગર તે અધિક હોય છે. અગર હીન હોય છે તે અસંખ્યાત ભાગ હીન હોય છે અગરતે સંખ્યાત ભાગ હીન હોય છે અથવા સંખ્યાતગુણ હીન હોય છે અથવા અસંખ્યાતગુણ હીન હોય છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ભાગ અધિક હોય છે સંખ્યાતગુણ અધિક હોય છે અથવા અસંખ્યાતગુણ અધિક હોય છે. આયુ કર્મને અનુભવ કરે તે સ્થિતિ કહેવાય છે. એ સ્થિતિની અપેક્ષાએ એક અસુરકુમાર બીજા અસુરકુમારથી ચતુઃ સ્થાન પતિત હોય છે, તાત્પર્ય એ છે કે કેઈ અસુરકુમાર કોઈ અન્ય અસુરકુમારની અપેક્ષાએ સ્થિતિમાં હીન હોય છે, કેઈ કેઈની બરાબર હોય છે, કેઈ કેઈનાથી અધિક હોય છે અગર હીન હોય તે અસંખ્યાત ભાગ હીન થાય છે, અથવા સંખ્યાત ભાગ થાય છે અગર સંખ્યાતગુણ હીન થાય છે અથવા અસંખ્યાત ગુણ હીન બને છે. અગરતે અધિક હોયતે અસંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાત ભાગ રાધિક હોય છે અથવા સંખ્યાતગુણ અધિક બને છે અગર અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણવર્ણ પર્યાની અપેક્ષાએ કેઈ અસુરકુમાર કેઈનાથી હીન, તુલ્ય અગર અધિક બને છે. અગર હીન થાય છે તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, અસંખ્યાત ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક હોય છે. એ પ્રકારે નીલવર્ણ પર્યાયેથી, લેહિતવર્ણ પર્યાથી, હારિદ્રવર્ણ પર્યાથી શુકલવર્ણ પર્યાથી સુગન્ધ પર્યાથી, દુર્ગશ્વ પર્યાથી, તિક્ત રસ પર્યાયોથી, કટુક રસ પર્યાયથી, કષાય રસ પર્યાથી , આમ્ફરસ પર્યાચેથી, મધુર રસ પર્યાયોથી, કર્કશ સ્પશ પર્યાયથી, મૃદુસ્પર્શ પર્યાથી, ગુરૂસ્પર્શ પર્યાથી, લઘુશ પર્યાયાથી, શીતસ્પર્શ પર્યાયેથી, ઉષ્ણસ્પર્શ, પર્યાયથી, નિષ્પ સ્પર્શ પર્યાયોથી, રૂક્ષ સ્પર્શ પર્યાયથી તથા આભિનિબેધિક જ્ઞાન પર્યાયથી, શ્રુતજ્ઞાનના પર્યાયેથી અવધિજ્ઞાન પર્યાથી મતિ અજ્ઞાનના પર્યાયેથી શ્રુત અજ્ઞાનના પર્યાયોથી, વિભંગ જ્ઞાનના પર્યાયોથી, ચક્ષુદર્શનના પર્યાયોથી, અચક્ષુદર્શનના પર્યાયોથી અને અવધિ દર્શનના પર્યાયોથી એક અસુરકુમાર બીજા અસુરકુમારથી પસ્થાન પતિત હીન અગર તે અધિક હોય છે. અગર હીન હૈયતે અનન્ત ભાગ હીન યા અસંખ્યાતભાગ હીન અગર સંખ્યામભાગ હીન અથવા સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અથવા અનન્તગુણ હીન થાય છે. કદાચિત્ અધિક હોય તે અનન્તભાગ અધિક અથવા અસંખ્યાત ભાગ અધિક વા સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અગર અસંખ્યાત ગુણ અધિક અગર અનન્તગુણ અધિક હોય છે. ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે– ગૌતમ! એ હેતુથી એવું કહેવું છે કે અસુર કુમારના અનન્ત પર્યાય છે. એ રીતે જેવી પહેલાં નારકેની પ્રરૂપણ કરેલી છે. અને આ અસુરકુમારની પ્રરૂપણ કરેલી છે, એ જ પ્રકારે નાગકુમારોથી લઈને સ્વનિતકુમારે સુધી અર્થાત્ અગ્નિકુમારે, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપ કુમારે, દિશાકુમાર, પવનકુમારે, અને સ્વનિતકુમારેની પણ પ્રરૂપણ સમજી લેવી જોઈએ. આ બધાના અનન્તપર્યાય છે. આ બધા અસુરકુમાર પણ દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃ સ્થાન પતિત છે. કૃષ્ણ વર્ણ પર્યા, નીલવર્ણ પર્યાયે, લેહિતવર્ણ પર્યાયે, પીતવર્ણ પર્યા, શુકલવર્ણ પર્યાય, સુરભિ-દુરભિ ગંધ પર્યાયો, તિક્ત રસ પર્યા, કટુક રસ પર્યા કષાય રસ પર્યા, અસ્ફરસ પર્યાયે, મધુરરસ પર્યાયે કર્કશસ્પર્શ પર્યાયે મૃદુસ્પર્શ પર્યા, ગુરૂપ પર્યાયે, લઘુસ્પર્શ પર્યા, શીતસ્પર્શ પર્યા, ઉણસ્પર્શ પર્યાયથી, સ્નિગ્ધસ્પર્શ પર્યા. અને રક્ષસ્પર્શ પર્યાથી તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ આભિનિબોધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મત્યજ્ઞાન શુતાજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યાયોથી પસ્થાન પતિત હીના ધિક છે. એ હેતુએ નાગકુમાર આદિના અનન્ત પર્યાય છે કે ૩ છે પૃથ્વીકાયિક કે પર્યાયકા નિરૂપણ પૃથ્વીકાયાદિકના પર્યાયની વક્તવ્યતા શબ્દાર્થ–(વિવારૂari મને ! દેવા વનવા પત્તા ?) હે ભગવન ! પૃથ્વીકાચિકેના કેટલા પર્યાય કહ્યા છે? (જો મા ! મળતા પગવા પત્તા) હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે (તે વેળા મેતે ! પુર્વ યુ રૂઢવિવરૂચા અviતા જુનવા qUUZT) હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય કહ્યા છે? (ચમા ! ગુઢવીજાફા વિશરૂચસ્પ રૂa ચાણ તુર્ન્સ, પાસા તુન્ત) હે ગૌતમ ! એક પૃથ્વીકાયિક બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Tigg સિર હળે સિવા તુન્ડે સિચ કદમણિT) અવગાહનાની અપેક્ષાએ સ્યાહૂ હીન છે, સ્યાત્ તુલ્ય છે. સ્થાત્ અધિક છે (=રૂ હી) જે હીન છે (સંવેમ્બરૂમા ફ્રીમાં વા લંડનમાવવા સંપન્ન ગુણ હીળે વા કાં ન ફળે વા) અસંખ્યાત ભાગ હીન છે અગર સંખ્યાત ભાગ હીન છે અગર સંખ્યાતગુણ હીન અથવા અસંખ્યાતગુણ હીન છે અગર (બ ગમ) જો અધિક છે (કહેવામાં अब्भहिए वा, संखेज्जभाग अव्भहिए वा, संखिज्ज गुण अब्भहिए वा, असंखिज्ज गुण ૩મદિા વા) અસંખ્યાત ભાગ અધિક છે, સંખ્યાતભાગ અધિક છે, સંખ્યાતગુણ અધિક છે અગર અસંખ્યાત ગુણ અધિક છે. (કિરણ સિદ્ધાળવણિt) સ્થિતિથી ત્રિ સ્થાન પતિત છે (શિવ ને સિરસૂત્રે જમg) કદાચિત્ હીન; કદાચિત્ તુલ્ય, કદાચિત અધિક છે (G૬ શ્રી સંવિજ્ઞમાને વા, સંaઝમાળવા, સંવિઝTળે વા) અગર હીન છે તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગ હીન, અગર સંખ્યાત ગુણ હીન છે (વર્ મણિg) જે અધિક છે (સંવિજ્ઞરૂમ બન્મણિ વા સંfamzમાT બદમા વા, સંશ્વિન ગુન અમહિર વા) અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક છે (વોહૈિં) વર્ષોથી (હિં) ગંધથી (ર) રસેથી (હિં) સ્વર્ગોથી (મરૂમાબાગ ઝવેfé) મત્યજ્ઞાનના પર્યાયેથી (ચશooriણ કાર્દિ) શ્રુતજ્ઞાનના પર્યાયેથી (બqસાપહિં) અચક્ષદર્શનના પર્યાયથી (છઠ્ઠાઇવરિત) ષટસ્થાન પતિત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ (બાજીવાચાળ અંતે ! ટેવાવ વાળા ) ભગવદ્ અકાયિકાના કેટલા પર્યાય કહ્યા છે ? (નોયમા ! અળતા વઞવા વળજ્ઞા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે વેન્ટેન મતે ! ♥ વુઘર-બારાચાળ અનંતા પદ્મવા વળત્તા) ભગવન્ ! કયા હેતુથી એવુ કહ્યુ છે કે અષ્ઠાયિકાના અનન્ત પર્યાય કહેલા છે ? (પોયમા ! )ડે ગૌતમ ! (બાપુ" બાયસ મુખ્વચા તુચ્છે) અષ્ઠાયિક ખીજા અવ્યુાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસ-યા તુફ્ફે) પ્રદેશાની અપેક્ષાથી તુલ્ય છે (કોગાળયાહ્ ચાળવદ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત છે (નિતિગળત્તિ) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (વળાધરનાાસ મડ઼ેળાળ સુયગાળ અચવવુંવત્તળનગ્નહિં છાળ હિત) વણું ગન્ધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અચક્ષુદનના પર્યાથી ષસ્થાન પતિત છે (તેકાઢ્યાન પુચ્છા ?) તેજસ્કાયિકાના વિષયમાં પ્રશ્ન ? (પોષમા ! બળતા વનવા વળત્તા) હૈ ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (લે ળઢેળ મતે ! (ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ તુ તેડરૂi iતા, પન્નવાં પાત્તા) ભગવદ્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે તેજસ્કાયિકના અનન્ત પર્યાય કહ્યા છે (નોમા !) હે ગૌતમ ! (૪arge તેવાણચરણ સૂ ચાણ તુર) એક તેજસ્કાયિક બીજા તેજસ્કાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. ( વઢવાણ ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Tuળયાણ જાળવણિપ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (fg તિષ્ઠાણા) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (aan ધ ર ાસ મરૂ બUTણ સુચમgoriા અજવુદંર પmહું જ રટાજાgિ) વર્ણ-ગંધરસસ્પર્શમત્યજ્ઞાન; ધૃતાજ્ઞાન અચક્ષુદર્શન પર્યાયેથી સ્થાન પતિત છે (૩રૂચાળ પુછા ?) વાયુકાયિકના વિષયમા પક્ષ (ચમા !) ગૌતમ ! (ગmતા પાવા gov/ત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે તે કેળ અંતે ! વુિં વાર રૂચાળે બળતા પન્નવી guત્તા ?) ભગવદ્ ! ક્યા હેતુથી એવું કહેવાય છે કે વાયુકાચિકેના અનન્ત પર્યાય છે? (જો મા ! વાહ વાઉચારૂસ) ગૌતમ? વાયુકાયિક બીજા વાયુકાયિકથી (તત્તે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે ( Hથા તુલ્લું) પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે (Trફુચા જવું ટાળવણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (વધુ ધ રસ છાસ મા સુય ગાન અવધુતન વાર્દિ છઠા વહિg) વણુ–ગંધ-રસ સ્પર્શ, મત્યજ્ઞાન-શ્રુતજ્ઞાન–અચક્ષુદર્શનના પર્યાયોથી ષટસ્થાન પતિત છે (વરસરૂ રૂચાઇ પુછા') વનસ્પતિકાયિકના વિષયમાં પ્રશ્ન (નોરમા ! બંતા THવા guત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( મતે !) હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય છે કે વનસ્પતિકાચિકેના અનન્ત પર્યાય છે ? (ાયમા ! વUTHફાફા વાર્તફાફચરણ) ગૌતમ ! એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકથી (બૈયા તુર) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. (1ણસડાપ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોપાળયા વાળ વgિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (fou f ast) સ્થિતિથી ત્રણ સ્થાન પતિત છે (વણ વધ રસ ન મUTળ સુચન રઘુના પwવે હું જ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શનના પર્યાથી (ઇટાનવહિg) છ સ્થાન પતિત છે ( gmoi મા ! પર્વવુંચરૂ વારસાચા જતા પsgવા guત્તા) હે ગૌતમ ! એ હેતુએ એમ કહેવાય છે કે વનસ્પતિકાયિકના અનન્ત પર્યાય છે ટીકાથ–હવે પૃથ્વીકાયિક આદિના પર્યાનું નિરૂપણ કરાય છે–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ભગવદ્ પૃથ્વીકાયિક જીવના કેટલા પર્યાય કહેવાયેલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી કારણ પૂછે છે–ભગવન્! કયા કારણથી એમ કહેવાય છે કે પૃથ્વીકાયિકોના અનન્ત પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આપે છે-હે ગૌતમ ! એક પૃથ્વીકાયિક બીજી પૃથ્વીકાયિકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે અને પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે પણ અવગાહનાની દષ્ટિએ કઈ કઈનાથી અધિક કે કઈ કઈનાથી તુલ્ય છે, અગર હીન છે તે અસંખ્યાત ભાગહીન અગર સંખ્યાત ભાગ હીન યા સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાતગુણ હીન છે. અને જે અધિક છે તે કઈ કોઈનાથી અસંખ્યાત ભાગ અધિક છે, કોઈ કોઈનાથી સંખ્યાત ભાગ અધિક છે, કોઈ કોઈનાથી સંખ્યાલગુણ અધિક છે અને કઈ કઈનાથી અસંખ્યાતગુણ અધિક છે. એ પ્રકારે અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત હીનાધિકતા છે. જો કે પૃથ્વીકાયિક જીની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ થાય છે. કિન્તુ અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસં. ખ્યાત ભેદ છે. તેથીજ પૂર્વોક્ત હીનાધિકતાના થવામાં કઈ વિરોધ હેતે નથી. સ્થિતિની દષ્ટિએ પૃથ્વીકાયિક જીવ ત્રિસ્થાન પતિત છે. તાત્પર્ય એ છે કે બધા પૃથ્વીકાયિકની સ્થિતિ સમાન નથી હોતી. કેઈ કેઈનાથી હીન, કઈ કેઈન તુલ્ય, અને કેઈ કોઈનાથી અધિક સ્થિતિવાળા હોય છે. જે સ્થિતિની દૃષ્ટિથી હીન છે તે અગર અસંખ્યાત ભાગહીન હોય છે અગર સંખ્યાત ભાગ હીન હોય છે. અગર સંખ્યાત ગુણ હીન હોય છે. એ રીતે ત્રિસ્થાન પતિત હીનતા સમજવી. જોઈએ. જે સ્થિતિની દષ્ટિએ અધિક છે તે કોઈનાથી અસંખ્યાત ભાગ અધિક હોય છે અગર સંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાતગુણ અધિક હોય છે એ પ્રકારે અધિકતા પણ ત્રિસ્થાન પતિત છે. તેમની સ્થિતિમાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા નથી થતી કેમકે અસંખ્યાત ગુણહાનિ અને અસંખ્યાત ગુણ વૃદ્ધિને અહીં સંભવ નથી. એનું કારણ આ છે કે પૃથ્વીકાયિક આદિની સર્વ જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ ગ્રહણ પરિમિત છે. મુલક ભવનું પરિમાણ બસે છપન આવલીનું ફકત છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે અને એ એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસે છત્રીસ ભવ થાય છે કહ્યું પણ છે— નિયમથી બસે છપ્પન આવલિકાને એક ક્ષુલ્લક ભવ થાય છે અને એક પાક છે - શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ મુહૂર્તમાં પાંસઠ હજાર છત્રીસ ક્ષુલ્લક ભવ થાય છે. આ કથન સૂક્ષમ નિગઢની અપેક્ષાએ સમજવું જોઈએ. પૃથ્વીકાયિક આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સંખ્યાત વર્ષની જ હોય છે, તેથી જ અસંખ્યાત ગુણહાનિ અગર વૃદ્ધિ અર્થાત્ જૂનાધિકતા થઈ શકતી નથી, રહિગ સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ અને સંખ્યાતગુણુ વૃદ્ધિ હાનિ તે આ પ્રકારે છે. એક પૃથ્વીકાયિકની સ્થિતિ પરિપૂર્ણ બાવીસ હજાર વર્ષની છે અને બીજાની એક સમય એછી બાવીસ હજાર વર્ષની. તેમનામાંથી પરિપૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ એક સમય ઓછા બાવીસ વર્ષની સ્થિતિવાળા અસંખ્યાત ભાગ હીન કહેવાશે અને બીજે તેનાથી અસં ખ્યાત ભાગ અધિક કહેવાશે. એ પ્રકારે એકની પરિપૂર્ણ બાવીસ હજારની સ્થિતિ છે અને બીજાની અંતર્મુહૂર્ત આદિ ઓછા બાવીસ હજાર વર્ષના અહીં અન્તર્મુહૂર્ત આદિ બાવીસ હજાર વર્ષને સંખ્યાત ભાગ છે, તેથી જ પૂર્ણ બાવીસ હજાર વર્ષની રિથતિવાળાઓની અપેક્ષાએ અમુહૂર્ત ઓછા બાવીસ હજાર વર્ષવાળા સંખ્યાત ભાગ હીન છે અને તેની અપેક્ષાઓ પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક પૃથ્વીકાયિકની બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની અમુહૂર્ત, એક માસની, એક વર્ષની અથવા એક હજાર વર્ષની સ્થિતિ છે. અન્તર્મુહૂર્ત આદિ કેઈ નિયત સંખ્યાથી ગુણાકાર કરવાથી બાવીસ હજાર વર્ષની સંખ્યા થાય છે, તેથી જ અન્તર્મુહૂર્ત આદિની આયુષ્યવાળા પૃથ્વીકાયિક પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણહીન છે અને એની અપેક્ષાએ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાતગુણ અધિક છે. એજ રીતે અષ્કાયિક આદિ ચતુરિન્દ્રિય પર્યન્ત જેની પિતાપિતાની સ્થિતિના અનુસાર ત્રિસ્થાન પતિત સમજી લેવા જોઈએ. પરન્તુ પૃથ્વીકાયિક જીવ બીજા કોઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ વર્ણ ગંધ રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ તથા મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અચક્ષુ દર્શન પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત સમજવા જોઈએ. તેથીજ કઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન અખાચિકેના પર્યાય કેટલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ ! અકાચિકેના અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમ! કારણ પૂછતાં પ્રશ્ન કરે છે–ભગવાન! કયા કારણસર એમ કહેવાય છે કે અકાયુિકેના અનન્ત પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હેતુનું પ્રતિપાદન કરે છે-ગૌતમ! એક અષ્કાયિક બીજા અષ્કાયિકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે અને પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે. કિન્તુ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે. એક અપ્લાયિક બીજા અષ્કાયિથી અસંખ્યાત ભાગહીન થાય છે અગર સંખ્યાત ભાગહીન થાય છે. સંખ્યાતગુણ અધિક થાય છે અથવા અસંખ્યાતગુણા અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ એક અષ્કાયિક બીજા અષ્કાયિકથી ત્રિસ્થાન પતિત થાય છે, અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગ હીન અગર સંખ્યાતગુણહીન થાય છે. અથવા અસંખ્યાતભાગ અધિક, સંખ્યામભાગ અધિક અગર સંખ્યાતગુણ અધિક હોય છે. કિન્તુ વર્ણ ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. અર્થાત્ અનન્ત ભાગહીન, અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન સંખ્યાતગુણહીન. અસંખ્યાત ગુણહીન અથવા અનન્તગુણ હીન થાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! તેજસ્કાચિકેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે ભગવદ્ અનન્તપર્યાય હેવાનું શું કારણ છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-ગૌતમ! એક તેજઠાયિક બીજાતેજસ્કાયિકથી દ્રવ્યની દષ્ટિએ સમાન છે અને પ્રદેશની દષ્ટિએ પણ સમાન છે કિન્તુ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક તેજસ્કાયિક બીજા તેજસ્કાયિકની અપેક્ષાએ અવગાહના અર્થાત્ શરીરની ઉંચાઈમાં અગર હીન બને છે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે અને જે અધિક થાય છે તે ચત સ્થાન પતિત અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન થાય છે, અગર અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શનના પર્યા યેની અપેક્ષાએ એક તેજરકાયિક બીજા તેજસ્કાયિકની અપેક્ષાએ સ્થાન પતિત બને છે. અર્થાત્ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ સખ્યાત ગુણુહીન, અસખ્યાત ગુણુહીન અગર અનન્ત ગુણુ હીન થાય છે. એ કારણે તેજસ્કાયિકાના પર્યાય અનન્ત કહેલા છે. શ્રી ગૌતમસ્વામી—ભગવન્ ! વાયુકાયિકાના પર્યાય કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્—ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી-ભગવન્ કયા હેતુથી એવું કહેવાય છે કે વાયુકાયિકાના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ ગૌતમ ! એક વાયુકાયિક ખીજા વાયુકાયિકની અપેક્ષાએ તુલ્ય છે અને પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય બને છે. પણ અવગાહનાની અપેક્ષાએ તેમનામાં તુલ્યતા હાતી નથી. એક વાયુકાયિક ખીજા વાયુકાયિકથી ચતુઃસ્થાન પતિત હીન અગર અધિક બને છે. અગર હીન છે તા અસ ખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સ`ખ્યાત ગુણુહીન અથવા અસંખ્યાત ગુણહીન બને છે. જો અધિક છે તેા અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે. એક વાયુકાયિક બીજા વાયુકાયિકથી સ્થિતિથી અપેક્ષાએ ત્રિસ્થાન પતિત અને છે, અર્થાત્ જો હીન બને છે તે અસંખ્યાત ભાગહીન સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણુહીન, થાય છે અધિક બને છે તે અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણુ અધિક થાય છે. એક વાયુકાયિક બીજા વાયુકાયિકથી વધુ, ગંધ, રસ, સ્પર્શી, મત્સ્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અને અચક્ષુદનના પર્યાયાની અપેક્ષાએ ષટસ્થાન પતિત હીન અગર અધિક થાય છે, અર્થાત્ અનન્તભાગ હીન, અસંખ્યાત ભાગહીન સખ્યાત ભાગહીન સંખ્યાતગુણુ હીન, અસંખ્યાતગુણુ હીન, અગર અનન્ત ગુણીન થાય છે અને જે અધિક છે તે આજ રીતે અધિક થાય છે. એ કારણે વાયુકાયિકાનાઅનન્તપર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! વનસ્પતિકાયિકાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્-ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમરવામી-ભગવન્ કયા હેતુથી વનસ્પતિકાયિકાના અનન્ત પર્યાય કહેલા છે? શ્રી ભગવાન્—ગૌતમ ! એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે, પણ શરીરની ઊ’ચાઇ રૂપ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ કાઇ કેાઈની અપે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ અસંખ્યાત ભાગહીન થાય છે, કઈ કેઈનાથી સંખ્યાત ભાગહીન થાય છે, કે જેનાથી સંખ્યાત ગુણહીન થાય છે. તે કઈ કઈનાથી અસંખ્યાત ગુણહીન બને છે. જે અધિક થાય તે કેઈ કેઈનાથી અસંખ્યાત ભાગ અધિક થાય છે, સંખ્યાત ભાગ અધિક થાય છે, સંખ્યાત ગુણ અધિક થાય છે અગર અસંખ્યાત ગુણ અધિક થાય છે આયુ, કર્મના અનુભવ રૂપ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત બને છે. અર્થાત્ અસંખ્યાતભાગ હીન સંખ્યામભાગ હીન અગર સંખ્યાત ગુણહીન થાય છે. અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક અગર સંખ્યાતગુણ અધિક થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ વર્ણ આદિ પર્યાની દષ્ટિએ અનન્ત ભાગહીન અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણહીન થાય છે અને જે અધિક થાય તો અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અથવા અનન્તગુણ અધિક હોય છે. એ કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે વનસ્પતિ કાયિક જીવોના અનન્ત પર્યાય છે " જ છે દીન્દ્રિયાદિક કે પર્યાય કા નિરૂપણ દ્વીન્દ્રિયાદિ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ-(વૈકુંઢિયાળે પુરઝા ) દ્વીન્દ્રિયેના વિષયમાં પ્રશ્ન તેમના પર્યાય કેટલા છે? (ચમા ! બળતા ના પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે? (૨ ગટ્ટા મેતે ! પર્વ ગુરૂ હૂંઢિયાળું સળંતા થવા પvણત્તા ?) હે ભગવન્ ! શા કારણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવાય છે કે દ્વીન્દ્રિયનાં અનન્ત પર્યાય છે? (નોરમા ! વેઇં િવેફંચિ ચર્ચા તુન્સ) હે ગૌતમ ! દ્વીન્દ્રિય કીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (Guસાડ તુલ્લું) પ્રદેશથી તુલ્ય છે (Tળzયા, સિચ હીળે સિથ તુરસ્કે સિય. અમહિણ) અવગાહનાથી સ્થાત્ હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ અધિક બને છે (શ્રી) જે હીન છે તે (સંજ્ઞરૂમાળવા) અસંખ્યાત ભાગ હીન થાય છે (સંજ્ઞા મારી વા) સંખ્યાત ભાગ હીન બને છે (સંવેજ્ઞ Trળહીને યા) અગર સંખ્યાતગુણ હીન થાય છે ( ક ન્નડુ ગુણહીને વા) અથવા અસંખ્યાત ગુણહીન થાય છે (અઠ્ઠ વદાિ ) અગર અધિક થાય છે (સંવેઝર્ મા કદમા વા) અસંખ્યાત ભાગઅધિક થાય છે( સંવિરૂ મા મgિ વા) સંખ્યામભાગ અધિક થાય છે (વિરુ જુન મણિ વા) સંખ્યાતગુણ અધિક બને છે (કર્ણવિજ્ઞ૬ સુગમરમણિ વા) અથવા અસંખ્યાત ગુણ અધિક બને છે (fટા તિદાળવકિ) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (વાળ ધરાफास आभिणिवोहियणाण सुयणाण मइअण्णाण सुयअण्णाण अचक्खुदंसण पज्ज વહેંચ) વર્ણ ગંધ રસ સ્પર્શ, આભિનિધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન મત્યજ્ઞાન શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાથી (છાળ વgિ) ષસ્થાન પતિત થાય છે (gવં તેરિચાવિ) એ પ્રકારે ત્રીન્દ્રિય પણ (પૂર્વ રવિયા વિ) એ રીતે ચતુરિન્દ્રિય પણ (નવરં) વિશેષતા એકે તો હંસળr fણુ અકરવુi) દર્શન બે-ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન (પરિચિ સિવિનોળિયાનું Fાવા) પંચેન્દ્રિય તિયાના પર્યાય ( બેફાઇ) નારકેના સમાન (ત માળિયડ્યા) તેવાજ કહેવા જઈએ . (મજુસાઈ મેતે ! યા પન્નવા પત્તા) હે ભગવન્ ! મનુષ્યના કેટલા પર્યાય કહ્યા છે ? (ચમા ! મનંતા વળવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે વેજ મંતે ! ગુરૂ મજુરસાનું મળતા વનવા પત્તા) કઈ અપેક્ષાએ ભગવદ્ ! એમ કહેવાય છે કે મનુષ્યના અનન્ત પર્યાય કહ્યા છે ? (નોરમા ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! (મને મપૂસ્ત ચાર તુન્હ) મનુષ્ય મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તત્ય છે (ggયા તુજે) પ્રદેશથી તુલ્ય છે, (ઘોળારૂખાણ જાળવવિU) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (તિરૂપ વકૂળવરિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત छ (वण्णगंधरसफास आभिणिबोहियनाण सुयणाण ओहिनाण मणपज्जवनाणपज्ज. હિં છાવરણ) વ ગંધ રસ, સ્પર્શ, આભિનિબેધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિનાન. મન:પર્યવજ્ઞાનના પર્યાયથી ષસ્થાન પતિત છે (વઢrg નહિં તર્જી) કેવળજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે (તfહું બurinહું છટ્રાવણિપ) ત્રણ અજ્ઞાન ત્રણ દર્શનથી ષટ્રસ્થાન પતિત છે (વસંવેદિં તુલ્લું) કેવળ દર્શનના પર્યાયાથી તુલ્ય છે - (વાળમંત ગોપાળદુચાર ટિ શરૂઠ્ઠાળવિચા) વનવ્યન્તર દેવ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે ( વરૂદું છટૂળવરિયા) વર્ણ આદિના પર્યાથી છ સ્થાન પતિત છે (નોરિયા વેમાળિયા વિ ષે વ) જ્યોતિષ્ક, અને વૈમાનિક પણ એજ પ્રકારે (નવરં કિ તિકૂળવરિયા) વિશેષતા એ છે કે સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે ટીકાર્ય—હવે દ્વીન્દ્રિય આદિ ના પર્યાયની પ્રરૂપણ કરાય છે સર્વ પ્રથમ શ્રીન્દ્રિય જીના વિષયમાં પૃચ્છા કરાઈ છે કે ભગવદ્ ! દ્વીન્દ્રિય જીના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! હીન્દ્રિયના અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–કયા કારણે એમ કહે છે કે દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન-ગૌતમ! એક હીન્દ્રિય જીવ બીજા કીન્દ્રિય જીવથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે અર્થાત્ બધા હીન્દ્રિય જીવ સમાન રૂપથી એક એક જીવ દ્રવ્ય છે. એ પ્રકારે દ્રવ્યની દષ્ટિએ તેમનામાં વિશેષતા નથી. પ્રદેશની દષ્ટિ એ પણ ઢીદ્રિય દ્વીન્દ્રિયમાં કોઈ વિશેષતા છે નહિ. બધા સમાન સંખ્યાત પ્રદેશી છે. પરંતુ અવગાહના અર્થાત્ શરીરની ઊંચાઈ બધાની સરખી નથી હતી. કેઈ કેઈનાથી હીન હોય છે, કેઈ કેઇનાથી તુલ્ય હોય છે, અને કઈ કઈનાથી અધિક હોય છે. જે હીન હોય તે અસંખ્યાતભાગ હીન બને છે. સંખ્યાતભાગ હીન બને છે, સંખ્યાતગુણ હીન થાય છે, અથવા અસંખ્યાત ગુણ હીન હોય છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ગુણ અધિક હોય છે અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. અર્થાત એક હીન્દ્રિય બીજા દ્રિીન્દ્રિયની અપેક્ષાએ સ્થિતિની દષ્ટિએ અસંખ્યાત ભાગહીન થાય છે સંખ્યાત ભાગ હીન થાય છે અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે અને જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક બને છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આમિનિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, મૃતઅજ્ઞાન, અને ચક્ષુદર્શનના પર્યાયથી છ સ્થાન પતિત બને છે અર્થાત્ એક કીન્દ્રિય બીજા કીન્દ્રિયથી અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણ હીન, અસંખ્યાત ગુણ હીન અથવા અનન્ત ગુણ હીન થાય છે. એ જ પ્રકારે અધિક પણ સમજી લેવા. આ રીતે દ્વીન્દ્રિય જીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. ચતુરિન્દ્રિય જીના વિષયમાં પણ એમ જ કહેવું જોઈએ. પરંતુ ચતુરિન્દ્રિયમાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એમ બે દર્શન કહેવા જોઈએ, કેમકે તેમનામાં ચક્ષુ દર્શન પણ મળી આવે છે. પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાય નારક જીના સમાન કહેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવન ! મનુષ્યોના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ગૌતમસ્વામી-શા કારણે ભગવન કહેવાય છે કે મનુષ્યના અનન્ત પર્યાય કહેલા છે? શ્રી ભગવાન-એક મનુષ્ય બીજા મનુષ્યથી, દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય અને પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય નથી હતા–ચતુઃસ્થાન પતિત હોય છે. અગર એક મનુષ્ય બીજા મનુષ્યથી હીન હોય તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાતગુણહીન અગર અસંખ્યાત ગુણ હીન હોય છે, અને જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યામભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. એક મનુષ્ય બીજા મનુષ્યથી સ્થિતિની અપેક્ષાએ ચતુસ્થાન પતિત હીન અગર અધિક હોય છે. અગર હીન હોય છે તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાત ગુણહીન બને છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. અને મન:પર્યવસાનના પર્યાથી છ સ્થાન પતિત થાય છે, કેવલજ્ઞાનના પર્યાયથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય હોય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દશને અર્થાત્ ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે અને કેવલ દર્શનના પર્યાયેથી તુલ્ય હોય છે. તાત્પર્ય એ છે કે પાંચ જ્ઞાનેમાંથી ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનેમાંથી ત્રણ દર્શન ક્ષાયોપશામિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દશનાવરણ ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પણ બધા મનુષ્યોને ક્ષેપશમ સમાન નથી હોતે. પશમમાં તરતમતાનેલઈને અનન્ત ભેદ થાય છે. તેથી જ તેમના પર્યાય ષટસ્થાન પતિત કહેલા છે. પણ કેવલજ્ઞાન અને કેવલ દર્શન ક્ષાયિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ની સાથે સર્વથા ક્ષીણ થવાથી જ ઉત્પન્ન થાય છે, તેથી જ તેમનામાં કોઈ પણ પ્રકારનું હીનાધિક પણું નથી થતું. જેમ એક મનુષ્યનું કેવલજ્ઞાન તેવું જ બીજા બધાનું જેવું એકનું કેવલ દશન તેવું જ બધાનું એ કારણે અહીં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાય તુલ્ય કહ્યા છે. - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિની અપેક્ષાએ જ્યારે એક મનુષ્ય એક મનુષ્યથી હીન વિવક્ષિત કરાય છે તે અનન્તભાગ હીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક વિવક્ષિત કરાય છે તે અનન્ત ભાગ અધિક અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક હોય છે. વનવ્યન્તર દેવ અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. તેથી જ જ્યારે એક વાનવન્તર બીજા વાનવ્યતરથી હીન વિવક્ષિત કરાય તે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. જ્યારે અધિક વિવક્ષિત કરાય છે તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. એક વાનવ્યન્તર બીજા વાનવ્યન્તરથી વર્ણ આદિની દષ્ટિએ ષટસ્થાન પતિત હીનાધિક થાય છે. અર્થાત્ એક બીજાથી જે હીન વિવક્ષિત કરાય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન હોય છે અને જે અધિક હોયતો અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અથવા અનન્તગુણ અધિક બને છે. એ જ પ્રકારે નવ ઉપયોગમાં પણ ષટસ્થાન પતિત કહી દેવા જોઈએ. તિષ્ક દેના વિષયમાં પણ આજ રીતે કહેવું જોઈએ. વૈમાનિક દેના સમ્બન્ધમાં પણ આમ જ સમજવું જોઈએ. તેઓ પણ અવગાહનાની દષ્ટિએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ચતુસ્થાન પતિત અને વર્ણ આદિની દૃષ્ટિએ સ્થાન પતિત થાય છે પણ તેમાં વિશેષતા એ છે કે આ તિક અને વૈમાનિકદેવ સ્થિતિની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત હીનાધિક છે. અગર એકને બીજાથી હીન વિવક્ષિત કરાય તે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન અગર સંખ્યાત ગુણ હીન થાય છે અગર અધિક વિવક્ષિત કરાય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક થાય છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની સ્થિતિ અધિકથી અધિક ત્રણ પાપમની કહેલી છે. પપમ અસંખ્યાત હજાર વર્ષોનો હોય છે. તેથી તેમાં અસંખ્યાત ગણું વૃદ્ધિ અને હાનિને સંભવ હોવાથી તેને ચતુઃ સ્થાન પતિત કહેલ છે. એ પ્રકારે વાતવ્યન્તરોની જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પત્યે૫મની સ્થિતિ હોય છે, તેથી તે પણ ચતુઃસ્થાન પતિત થઈ શકે છે. પણ જતિષ્ક અને વૈમાનિક દેવેની સ્થિતિમાં ત્રિસ્થાન પતિત હીનાધિકતા થાય છે. કેમકે તિકોની જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ છે, તેથી જ તેમાં અસંખ્યાત ગુણ હાનિવૃદ્ધિનો સંભવ નથી. વૈમાનિકેની જઘન્ય પાપની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરની સ્થિતિ છે. સાગરોપમ દસ કેડાછેડી પોપમને હોય છે, તેથી અહીં પણ અસંખ્યાત ગુણ હાનિ-વૃદ્ધિને સંભવ છે નહીં આ પ્રકારે તિષ્ક અને વૈમાનિકદેવ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત હીનાધિક જ બને છે. ૫ જધન્ય અવગાહનાવાલે નૈયકિ કે પર્યાયકા નિરૂપણ નરયિક પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ –(3gોળા મતે ! ને રૂચાળ વાચા પ્રજ્ઞા પત્તા ?) હે ભગવન! જઘન્ય અવગાહનવાળા નરયિકના કેટલા પર્યાય કહ્યા છે? (ચમા ! અનંતા પm vomત્તા) હે ગૌતમ ! અનનતપર્યાય કહ્યા છે ( મરે! -ગોવાળાTM નેફયાળે વળતા પન્નવા જીત્ત) હે ભગવન! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહના વાળા નારકના અનન્ત પર્યાય કહ્યા છે (નોરમા ! વળોરાળ રૂપ કહો રજસ્ત મેરફારસ વઘા તુલ્લું) હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા નારક બીજા જઘન્ય અવગાહનાવાળા નારકથી, દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tuસંક્રાણ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (TIMદ્રયાણ તુર્દે) અવગાહનાથી તુલ્ય છે (રિફ વાદ્રાવહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (avor , –ાત ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી (તિહિં નાé) ત્રણ જ્ઞાનેથી (સિદિ ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્રણ અજ્ઞાનાથી (તિન્હેિં હંસળહિં) ત્રણ દનાથી (છઠ્ઠાળત્તિ) છ સ્થાન પતિત છે. ( उक्को सोगा हणगाणं भंते ! नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ?) उत्ष्ट અવગાહનાવાળા નારકેાના હે ભગવન્! કેટલા પર્યાય કહ્યા છે ? (જોચમા ! અળતા વનવા વળતા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (લે ળઢેળ અંતે ! હતું યુષ-કોસોવાળવાળું નાનું ગળતા પદ્મવા વાન્ના) હે ભગવન્ ! કઇ અપેક્ષાએ એમ કહ્યુ` છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકોના અનન્ત પર્યાય કહ્યા છે? (નોયમા !) હે ગૌતમ ! (લ્લોરોફિલ નેપોનો દળ( મેરૂલ્સ સ્વચા તુપ્તે) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસદચાર્તુì) પ્રદેશાની અપેક્ષાએ તુલ્ય છે (ગોળદયા તુો) અવગાહનાથી તુલ્ય છે. ( િલિયીને સિય તુો. સિય અમ્મįિ) સ્થિતિથી સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ અધિક છે. (ગર્ હીને અસલિગ્ન માહીને વા સંલિગ્નમાળ ફીને વા) જે હીન છે તે અસ ંખ્યાત ભાગ હીન અથવા સ ́ખ્યાતભાગ હીન હૈાય છે (અર્ બહિન્દુ અવિઘ્નમાગ મહિ વા સંલિગ્નમાામ િવા) જો અધિક છે તે અસ ખ્યાતભાગ અધિક અગર સંખ્યાત ભાગ અધિક ડાય છે. (વળ, ધ, રસ, હ્રાસ, વનવેદ્યું) વણુ ગંધ રસ, સ્પર્શીના પર્યાયેથી (તિદ્િળાદુિ) ત્રણ જ્ઞાનાથી (તિદ્દેિ અળેર્દિ') ત્રણ અજ્ઞાનેાથી (તિહિ સળેન્દ્િ') ત્રણ દનાથી (છટ્ઠાવત્તિ) છ સ્થાનપતિત બને છે (અજ્ળમજુરોષો શાળાળ નેવાળ જેવા પન્નવા પત્તા ?) મધ્યમ અવ ગાહનાવાળા નારકાના કેટલા પર્યાય કહ્યા છે ! (ગોયમા ! બળતા પન્નવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (તે વેળઢેળ અંતે ! વૅ યુરરૂ બના मणुकोसागाहणाणं नेरइयाणं अनंता पज्जवा पण्णत्ता) ભગવન્ ! શાકરણે એવુ' કહ્યું છે કે મધ્યમ અવગાહનાવાળા નારકાના અનંત પર્યાય કહ્યા છે ? (નોયના !) હે ગૌતમ ! (અજ્ઞળમનુજોસોળ'ને બનનમજોસોરન તેરસ (ચાતુ) મધ્યમ અવગાહનાવાળા નારક અવગાહનાવાળા નારક મધ્યમ ખીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે. (Tuagયા તુલ્લું) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે ( જોયા સિ ફળે, સિચ તુજે, સિય દમણિપ) અવગાહનાની અપેક્ષાએ એ સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય, સ્થાત્ અધિક થાય છે (કફ દીને ઇસન્નિત્તમ ફી ના વિમાની વા સંવિઝનુન દળે, વા વાસંવિમુળરીને વા) અગર હીન છે તે અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ગુણહીન બને छ (अहअब्भहिए असंखिज्जभागममहिए वा संखिज्जभाग मभहिए वा संखिज्जગુખમમા વા કાંઘિકામમા વા) અગર અધિક છે તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક છે. (ટિ સિચ હીન, ઉત્તર તુરું, નિચ કદમણિ) સ્થિતિથી સ્યાત્ હીન, સ્થાત્ તુલ્ય, સ્યાત્ અધિક છે (ફીને) જે હીન છે (પંવિન્ન માણીને વા, સંવિઝમાળ વા, સંવિન્નકુળહીને વા વંતિજ્ઞTળીને વા) અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ગુણહીન છે (જદ અgિ ) અગર અધિક છે. (સંવિમા કદમણિ વા વિજ્ઞમામ મnિ વા, સંતિકા ગુણ ગામ િવ શાંવિક શરમાિ વા) અસંખ્યાતભાગ અધિક સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અગર અસંખ્યાત ગુણ અધિક છે. (વળ, પ લ, વ, ઉન્નહિં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી (તિહિં નહિં) ત્રણ જ્ઞાનેથી (તિહિં બourળેટિં) ત્રણ અજ્ઞાનથી (તિહિં હિં) ત્રણ દશનેથી (છાણિg) ષટસ્થાન પતિત છે (a mોચમા ! ઘઉં વૃજરૂ - બકguyોલોજી ને ચા મતા જુવા) એ કારણથી હે ગૌતમ! એમ કહ્યું છે કે મધ્યમ અવગાહનાના નારકના અનન્ત પર્યાય છે. (somડિયા મેરે! ને ક્યા જેવા પાકવા પviા) ભગવદ્ ! જઘન્યસ્થિતિવાળા નારકેના કેટલા પર્યાયે છે? લોયમાં !) હે ગૌતમ! (બviતા gsr guત્તા) અનન્ત પર્યાય છે (તે ળ મંતે ! gવં પુરવરૂ-કાઠિયા નરરૂથાનું અનંતા પન્નવા guત્તા?) ક્યા કારણે હે ભગવન્ ! એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિવાળા નારકના અનન્તપર્યાય છે? (ચમા ! નેચર દpયા તુન્જ) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા નારક જઘન્ય સ્થિતિવાળા બીજા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (ક્યાર તુન્હ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોળિયા જટ્રાનવહિg) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. (કિર તુલ્સ) સ્થિતિથી તુલ્ય છે (વઝ-in-a-17 v==ોર્દિ) વર્ણ ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી (તિથુિં નાળહિં) ત્રણ જ્ઞાનેથી (fifહું નહિં ) ત્રણ અજ્ઞાનેથી (તિહિં હંસળéિ) ત્રણ દર્શનેથી (છઠ્ઠાળ વહિg) ષસ્થાન પતિત છે ( વોટિક્સ વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (અનાજ મgશ્નોટિફા વિ) અજઘન્ય અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા પણ આ પ્રકારે (નવરં) વિશેષ આ છે કે (સદ્ગાળ) સ્વસ્થાનમાં (૧ઠ્ઠાવણિg) ચતુઃસ્થાન પતિત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ (जहण्णगुणकालगाण भंते ! नेरइयाण केवइया पज्जवा पण्णत्ता ?) र भगवन् ! धन्य गुष्य । नारीन ट। पर्याय छ ? (गोयमा ! अणता पज्जवा पण्णत्ता) गौतम ! मनन्त पर्याय छ (से केणद्वेण भंते ! एवं वुच्चइजहण्णगुगकालगाणं नेरइयाणं अणंता पज्जवा पण्णत्ता ?) ॥ ४॥२६ मावन् मे ४ह्यु छ घन्य गुण । नाना मनन्त पर्याय छ ? (गोयमा !) गौतम ! (जहण्णगुणकालए नेरइए जहण्णगुणकालगस्स नेरइयस्स दव्वठ्ठयाए तुल्ले) જઘન્ય ગુણ કાળા નારક જઘન્ય ગુણ કાળા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (पएसयाए तुल्ले) प्रशानी अपेक्षा तुल्य छे (ओगाहणयाए-चढाण वडिए) अ नाथी यतु:स्थान पतित छ (ठिईए चउट्टाणवडिए) स्थितिथी चतु:स्थान पतित छे (कालवण्णपज्जवेहिं तुल्ले) ना पर्यायथा तुक्ष्य छ (अवसेसेहिं वण्ण गंधरसफासषज्जवेहिं) शेष, १, ५, २४, २५शना, पर्यायोथी (तिहिं नाणेहि) त्र ज्ञानाथी (तिहिं अण्णाणेहिं) १९] अज्ञानाथी (तिहिं दसणेहिं) ] शिनाथी (छटाणवडिए) षट् स्थान पतित छे (से एएणद्वेणं गोयमा! एवं वुच्चइ जहण्णगुणकालगाणं नेरइयाणं अणंता पज्जवा पण्णत्ता) से ४२ गौतम! से ४यु छ ? धन्य गुण ४७॥ नाना मनन्त पर्याय छ (एवं उक्कोसगुणकालए वि) से शते कृष्ट गुण ४ ना२४ ५ (अजहण्णमणुक्कोसगुणकालए वि) मध्यम गुण ॥ ५९ (नवरं) विशेष से छे , (कालवण्णपज्जवेहि छ?णवडिए) कृष्ण पना पर्यायोथी ७ स्थान पतित छ (एवं अवसेसा चत्तारिवण्णा) २ प्र४२ शेष या२ १ (दो गंधा) 2. 4 (पंच रसा) पाय २१ (अट्र फासा) २१ २५श (भाणियव्वा) वा नसे. (जहण्णाभिणिबोहियनाणीणं भंते ! नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता) હે ભગવન ! જઘન્ય આભિનિબંધિક જ્ઞાનવાળા નારકના કેટલા પર્યાય કહ્યા છે (गोयमा ! जहण्णाभिणिबोहियनाणीणं नेरइयाणं अणंता पज्जवा पण्णत्ता) गौतम ! धन्य मानिनिमाधिज्ञानी नाना मनन्त पर्याय ४॥ छ (से केणदेणं भंते !) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २१७ Page #231 -------------------------------------------------------------------------- ________________ Ë યુથરૂ—ન ્ળામિળિયોચિનાળીળસેળ બળતાં પદ્મવાળત્તા) કયા હેતુથી ભગવન્ ! એવું કહ્યુ છે કે જઘન્ય આભિનિાધિક જ્ઞાની નારકોના અનન્ત પર્યાય કહ્યા છે? (જોયમા !) હે ગૌતમ ! (ગળામિળિયોનિાળી નેરરૂપ) જધન્ય આભિનિષેાધિક જ્ઞાની નારક (૬મિળિયોમ્સિ બિલ્લીને ચરસ ટૂનફ્રેંચાણ્ તુઅે) જઘન્ય આભિનિબેાધિક જ્ઞાની નારકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (વલથાણ તુ) પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે (બોળાચાલુ ચઢ્ઢાળ૪૬) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ટિ‡ ચાળવષ્ટિ) સ્થિતિએ ચતુઃ સ્થાન પતિત છે (વાવલાસ વૈદ્િ છઠ્ઠાળડિ) વ ગંધ રસ સ્પના પર્યાયેાથી છ સ્થાન પતિત છે (મિળિયોચિનાળવનવહિં તુ) આભિનિબેાધિક જ્ઞાનના પર્યાયેાથી તુલ્ય છે (સુચળાળવખ્તહિં, ગોહિનાળપ વેન્દ્િ છઠ્ઠાળ હત) શ્રુતજ્ઞાનના પાંચેાથી અને અવધિજ્ઞાનના પર્યાયેાથી ષસ્થાન પતિત છે (તિદ્િ સળેન્દ્િ છઠ્ઠાળfs) ત્રણ દેશનાથી છ સ્થાન પતિત છે (છ્યું ઉલ્લોસમિળિયોયિનાળી વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ આભિનિબાધિક જ્ઞાની પણ (ગન) મણુકોસામિળિયોાિળાળી વિ) મધ્યમ આભિનિમેાધિકજ્ઞાનિ પણ (ત્ત્વ એવ) એ પ્રકારે (નવર) વિશેષ એ છે કે (કામિળિયોાિળવઞનેહિં સટ્રાળે છટ્ઠાળષ્ટિ) આભિ નિમ્માધિકજ્ઞાનના પાંચેાથી સ્વસ્થાનમાં ષડ્થાન પતિત છે (ä સુચનાળી) એજ પ્રમાણે શ્રુતજ્ઞાની (બોધિનાળી વિ) અવધિજ્ઞાની પણ (નવર') વિશેષ (ગૅસ નાળા તન્નઅબ્બાળા સ્થિ) જેને જ્ઞાન હૈાય છે તેને અજ્ઞાન નથી હેતુ (જ્ઞા નાળા તા અબ્બાળા fત્રે માળિચવા) જેવી રીતે જ્ઞાનનું કથન કર્યુ છે તેજ રીતે અજ્ઞાનનુ' પણ કથન કરવું જોઈએ (નવર નમ્સ અન્નાળા તક્ષ નાળા ન મયંતિ) વિશેષ એકે જેને અજ્ઞાન છે તેને જ્ઞાન નથી થતુ (નંદ્ળ ચવસ્તુવંસળીનું મંતે ! નેથાળ જેવા વનવા પળત્તા ?) જઘન્ય ચક્ષુદĆની નારકના હું ભગવન્ ! કેટલા પર્યાય કહ્યા છે (નોયમા ! અળતા વળવા વળત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (લે ટ્રેન અંતે ! યંત્રુજ્જફ્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ નહOT વવવૃવંતળીળે ને ફાળે મળતા પsઝવા વળત્તા) શા કારણે હે ભગવન ! એમ કહ્યું છે કે જઘન્ય ચક્ષુદશની નારકના અનન્ત પર્યાય છે? (ચમા ! નgrgr જહુરંગીનં ને રૂહ વઘુવંસળિસ નેચરૂ સુવzચાર સુ) હે ગૌતમ! જઘન્ય ચક્ષુદર્શની નારક જઘન્ય ચક્ષુદશની નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે ( Tયાણ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (TIMદ્વાણ સટ્ટાબરિણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (હિર કુળવા) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વાવાસસપmé) વર્ણ, ગંધ, રસ, સ્પર્શને પર્યાથી (તિર્દિ નાળહિં) ત્રણ જ્ઞાનેથી (ત્તિ બાળéિ) ત્રણ અજ્ઞાનેથી (છાળવારા) વસ્થાન પતિત છે (વરઘુવંતપmહિં તુન્હ) ચક્ષુદર્શનના પર્યાયેથી તુલ્ય છે (રજવુળ નહિં ગોહિહંસાપ ઝવેરું છળast) અચક્ષુદર્શનના પર્યાયથી, અવધિ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત છે (કોતરણુવંસળી વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ ચક્ષુદશની પણ (મનurgોસરવુવંસળી રિ પર્વ વેવ) અજઘન્ય અનુત્કૃષ્ટ ચક્ષુદર્શની પણ એજ પ્રકારે (નવર સાથે છઠ્ઠાણg) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે (gવું બનવુવંસળી વિ લોહિયાળ વિ) એ રીતે અચક્ષુદર્શની પણ અવધિ દર્શની પણ ટીકાથ–પૂર્વમાં સામાન્ય રૂપથી નારક આદિ ના પર્યાની અને ન્તતા ને વિચાર કર્યો છે, હવે તેમની જઘન્ય, ઉત્કૃષ્ટ; તથા અજઘન્ય–અનુ. ત્કૃષ્ટ અવગાહના આદિના આધારથી પર્યાના પરિમાણને વિચાર કરાય છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! જે નારકની અવગાહના જઘન્ય છે, તેમના કેટલા પર્યાય પ્રરૂપિત કરાયેલા છે? શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા નારકોના અનન્ત પર્યાય કહ્યા છે ? શ્રીગૌતમસ્વામી કારણ પૂછે છે–હે પ્રભે ! કયા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા નારકેના અનન્ત પર્યાય કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહના વાળ એક નારક બીજા જઘન્ય અવગાહનાવાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અને એ અવગાહનાની દષ્ટિએ પણ તુલ્ય છે. તેમાં કેઈ હીનાધિકતા સંભવતી નથી, કેમકે જઘન્ય અવગાહનાનું એક જ સ્થાન હોય છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળાં હોય છે, એ ન્યાયના અનુસાર નારક જીવ દ્રવ્ય એક હોવા છતાં અનન્ત પર્યાયવાળા થઈ શકે છે. અનન્ત પર્યાયવાળા થવા છતાં તે દ્રવ્યથી એક છે જેમકે બધા અન્ય નારકે એક એક છે એ પ્રકારે પ્રત્યેક નારક જીવ લેકાકાશ પ્રમાણુ અસંખ્યાત પ્રહેશેવાળા થાય છે, તેથી પ્રદેશની અપેક્ષાએ પણ તે તુલ્ય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે. એ કથન આ તથ્યને પ્રગટ કરે છે કે દ્રવ્ય એ પ્રકારના હાય છે—સપ્રદેશ અને અપ્રદેશ. પરમાણુ અપ્રદેશ અને સ્કંધ સપ્રદેશ દ્રવ્ય છે. આ બે ભેદ કેવળ પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. પુદૂગલના અતિરિક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિયમથી સપ્રદેશ જ બને છે (કાલદ્રવ્ય પણ સપ્રદેશ નથી) જઘન્ય અવગાહના વાળા એક નારકથી બીજા જઘન્ય અવગાડુનાવાળા નારકમાં એટલી સમાનતા હૈાવા છતાં પણ સ્થિતિમાં સમાનતા હાય જ એવે નિયમ નથી. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. એક જઘન્ય અવગાહનાવાળા નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીમાં પણ થાય છે અને એક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણુ સાતમી પૃથ્વીમાં થાય છે. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારક સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન; સંખ્યાત ગુણુÎીન અગર અસંખ્યાત ગુણુહીન થઇ શકે છે અને જો અધિક છે તેા અસ`ખ્યેયભાગ અધિય, સંખ્યેયભાગ અધિક, સભ્યેય ગુણુ અધિક અથવા અસÅય ગુણ અધિક પણ થઇ શકે છે, જઘન્ય અવગાહનાવાળા નારક વર્ણ, ગંધ, રસ; અને સ્પના પર્યાયેાથી ત્રજ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દ'નાના પર્યાયેથી ષડ્થાન પતિત બને છે. ત્રજ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ત્રણ અજ્ઞાન અર્થાત્ મત્ય જ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન, ત્રણ દર્શન અર્થાત્ ચક્ષુદન, અચક્ષુદશન અને અવધિ દર્શન. તાત્પર્ય એ છે કે એક જઘન્ય અવગાહનાવાળા નારકથી ખીજા જઘન્ય અવગાહનાવાળા નારકમાં વર્ણ આદિ પૂર્વોક્તના પર્યાય અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સ`ખ્યાત ભાગહીન, સ`ખ્યાત ગુણહીન, અસ’ખ્યાત ગુડ્ડીન, અને અનન્ત ગુણહીન થઇ શકે છે અને અધિક હેાય તે અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણુ અધિક; અસંખ્યાત ગુણુ અધિક અથવા અનન્ત ગુણુ અધિક પણ થઇ શકે છે, તે આ રીતે—જ્યારે કેાઇ ગજ સજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે નરકાયુના વેઇનના પ્રથમ સમયમાં જ પૂર્વ પ્રાપ્ત ઔદારિક શરીરનુ પિશાટન કરે છે. તેજ વખતે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાદૃષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછીથી અવિગ્રહ અથવા વિગ્રહથી ગમન કરીને વૈક્રિય શરીરને ધારણ કરે છે. પરન્તુ જે સ’મૂઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તેને તે સમયે વિભ’ગજ્ઞાન નથી હતું. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારકને ભજનાથી બે અથવા ત્રણ અજ્ઞાન થાય છે એમ સમજી લેવું જોઈ એ. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકાના કેટલા પર્યાય કહેલા છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૨૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ! ઉત્તર આપે છે–હે ગૌતમ ! ઉત્કૃષ્ટ અવગાહના નારકના અનન્ત પર્યાય છે. શ્રીગૌતમસ્વામી કારણ પૂછે છે-હે ભગવદ્ ! શા કારણથી એમ કહેવાયું છે? શ્રી ભગવાન કહે છે–હે ગૌતમ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક નારક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય બને છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે અને અવગાહનાથી પણ તુલ્ય થાય છે, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાનું એક જ સ્થાન છે. તેમાં કઈ તારતમ્યને સંભવ નથી. પણ સ્થિતિની અપેક્ષાએ સ્યાત્ હીન થાય છે. સ્યાત્ તુલ્ય થાય છે સ્થાત્ અધિક થાય છે અર્થાત્ તે આવશ્યક નથી કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધા નારકેની સ્થિતિ સમાન જ હોય અથવા અસમાન જ હોય, સમાન જ હોવા છતાં જે હીન થાય તે અસંખ્યાત ભાગહીન વા સંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ભાગ અધિક પણ બની શકે છે. એ રીતે સ્થિતિની અપેક્ષાએ દ્રિસ્થાન પતિતતા સમજવી જોઈએ. અહીં સંખ્યાતગુણહાનિ અને અસંખ્યાતગુણહાનિ-વૃદ્ધિ મળીને ચતુઃસ્થાન પતિત-હાનિ વૃદ્ધિ નથી થતી. એનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક પાંચ ધનુષની ઉંચાઈના સાતમા નરકમાં જ મળી આવે છે. ત્યાં જઘન્ય બાવીસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેથી જ એ સ્થિતિમાં સંખ્યાત અસંખ્યાત ભાગહાનિ-વૃદ્ધિ થઈ શકે છે, સંખ્યાત-અસંખ્યાતગુણ હાનિવૃદ્ધિને સંભવ નથી. કિન્તુ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયેથી ત્રણજ્ઞાન, ત્રણઅજ્ઞાન અને ત્રણ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત હાનિ-વૃદ્ધિ સમજવી જોઈએ તાત્પર્ય એ છે કે એક ઉત્કૃષ્ટ અવગાહનાવાળે નારક બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા નારકની અપેક્ષાએ ઉક્તવર્ણ આદિ અથવા જ્ઞાનાદિ પર્યાયથી હીન થાય છે તે અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, અને જો અધિક થાય તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમથી થાય છે. ભજનાથી નહીં, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકોમાં સંમઈિમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિ નથી થતી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક જો સમ્યગ્દષ્ટિ હાય તે તેમનામાં ત્રણ જ્ઞાન થાય છે અને જો મિથ્યાદ્રષ્ટિ હાય તેા ત્રણ અજ્ઞાન થાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકેાના સઅન્યમાં પ્રશ્ન કર્યાં પછી ગૌતમસ્વામી હવે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહનાવાળાએના વિષયમાં પ્રશ્ન કરે છે— શ્રીગૌતમસ્વામી—હે ભગવાન્ ! અજઘન્ય-અનુષ્કૃષ્ટ અર્થાત્ જે જઘન્ય નથી અને જે ઉત્કૃષ્ટ પણ નથી એવા મધ્યમ અવગાહનાવાળા નારાના કેટલા પર્યાય હ્યા છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળા નારકાના પણ અનન્ત પર્યાય કહેલા છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ શા કારણે એમ કહેવાય છે કે મધ્યમ અવ ગાહેના વાળાના અનન્ત પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન્—ગૌતમ ! એક મધ્યમ અવગાહનાવાળા નારક ખીજા મધ્યમ અવગાહના વાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે. પણ અવગાહનાની અપેક્ષાએ હીન પણ ખની શકે છે, તુલ્ય પણ ખની શકે છે અને અધિક પણ બની શકે છે. જો હીન થાય તે અસંખ્યાત ભાગ હીન, સખ્યાત ભાગહીન, સખ્યાત ગુઢ્ઢીન, અગર અસંખ્યાત ગુણહીન થઈ શકે છે. જો અધિક થાય તે અસખ્યાત ભાગ અધિક, સખ્યાતભાગ અધિક સંખ્યાતગુણુ અધિક અથવા અસંખ્યાતગુણુ અધિક થઇ શકે છે. મધ્યમ અવગાડુનાના અથ છે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની વચલી અવગાહના. એ અવગાહનાના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની સમાન નિયત એક સ્થાન નથી હતુ. સ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જઘન્ય અવગાહના છે અને પાંચસે ધનુષ ઉત્કૃષ્ટ અવગાહના છે. તેની વચમાં જેટલી પણ અવગાહનાએ અને છે. તે બધી મધ્યમ અવગાહનાની શ્રેણિમાં જ સંમિલિત છે. એ પ્રકારે સ` જઘન્ય અંશુલના અસ`ખ્યાતમા ભાગથી અધિક જોડીને અંગુલના અસખ્યાતમા ભાગ કહ્યો. પાંચસે ધનુષની અવગાહના મધ્યમ અવગાહના સમજવી જોઇએ. આ અવગાહના સામાન્ય નારકની અવગાહનાના સમાન ચતુસ્થાન પતિત અની શકે છે. અજઘન્ય-અનુષ્કૃષ્ટ અવગાહનાવાળા એક નારક બીજા નારકથી સ્થિતિની અપેક્ષાએ હીન પણ ખની શકે છે તુલ્ય પણ ખની શકે છે અને અધિક પણુ થઈ શકે છે. અગર હીન થાય તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સખ્યાતગુણુ હીન, અથવા અસંખ્યાત ગુણહીન થઇ શકે છે. એ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ ચતુઃસ્થાન પતિત હીનતાના સંભવ છે. અને જો કાઇ કાઇનાથી અધિક બને તે અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સખ્યાતગુણુ અધિક, અથવા અસંખ્યાતગુણ અધિક પણ થઈ શકે છે. દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિથી લઈને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા નારક પણ મધ્યમ અવગાહના વાળા થઇ શકે છે. તેથીજ તેમનામાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા સંભવે છે. મધ્યમ અવગાહનાવાળા નારકેામાં વણુ, ગંધ, રસ, સ્પર્શ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દનાની અપેક્ષાએ ષસ્થાન પતિત હીનાધિકતા થાય છે. અર્થાત્ એક મધ્યમ અવગાહનાવાળા નારક મીજા મધ્યમ અવગાહનાવાળા નારની અપેક્ષાએ વર્ણ આદિ પૂર્વોક્ત દૃષ્ટિથી અગર હીન થાય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન, સખ્યાતગુણુ હીન, અસંખ્યાત ગુણહીન થાય છે અથવા અનન્ત ગુણહીન થાય છે. અને જો અધિક થાય તે અનન્ત ભાગ અધિક, અસ ખ્યાતભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સખ્યાત ગુણ અધિક, અસ ખ્યાતગુણ અધિક, અથવા અનન્તગુણ અધિક પણ થઇ શકે છે. હવે પ્રસ્તુત પ્રકરણના ઉપસ’હાર કરે છે—એ કારણે હું ગૌતમ ! એમ કહેવાય છે કે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહના અર્થાત મધ્યમ અવગાહનાવાળા નારકાના અનન્ત પર્યાય છે. હવે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા નારકોના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા નારકેાના અનન્ત પર્યાય છે, શ્રી ગૌતમસ્વામી-ભગવન્ કયા હેતુથી એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા નારકેાના અનન્ત પર્યાય છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા એક નારક જઘન્ય સ્થિતિ વાળા બીજા નારકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય બને છે. પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય અને છે, પણ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે એક જઘન્ય સ્થિતિવાળા નારક મીજી જઘન્ય સ્થિતિવાળા નારકેાની અપેક્ષાએ અવગાહનમાં જો હીન હેાય તે અસંખ્યાત ભાગહીન, સખ્યાતભાગ હીન, સંખ્યાત ગુણુહીન અગર અસખ્યાત ગુણહીન થાય છે. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણુ અધિક અથવા અસંખ્યાત ગુણુ અધિક થાય છે. કેમકે એ અવગાહનામાં જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગથી લઇને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ સાત ધનુષ સુધી મળી આવે છે. જઘન્ય સ્થિતિવાળા એક નારકથી જઘન્ય સ્થિતિવાળા બીજા નારક સ્થિતિની દષ્ટિએ સમાન થાય છે. કેમકે જઘન્ય સ્થિતિનું એક જ નિયત સ્થાન છે, તેમાં કઈ પ્રકારની હીનાધિકતાનો સંભવ નથી. પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી, ત્રણજ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શના પર્યાથી સ્થાન પતિત થાય છે. અર્થાત્ એક બીજાથી અગર હીન હોય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગ હીન સંખ્યાત ગુણહીન, અસંખ્યાતગુણ હીન અથવાઅનન્ત ગુણહીન હોય છે. અને જે અધિક હોય તે અનન્તભાગ અધિક; અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે. જઘન્ય સ્થિતિવાળા નારકમાં ત્રણ અજ્ઞાન કવચિત્ કદાચિત્ જ મળી આવે છે. કેમકે સંમઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિયેથી જે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તેમાં અપર્યાપ્ત દશામાં વિર્ભાગજ્ઞાન થતું નથી. એજ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો એક નારક બીજા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે પણ અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને પાંચસો ધનુષ સુધીની અવગાહનાવાળા થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા એક નારક બીજા નારકથી સ્થિતિમાં તુલ્ય હોય છે. પરંતુ વર્ણાદિથી ષટસ્થાન પતિત થાય છે. એ રીતે મધ્યમ સ્થિતિવાળા બીજા નારકના વિષયમાં પણ સમજવું જોઈએ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા એક નારક મધ્યમ સ્થિતિવાળા બીજા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય બને છે, પ્રદેશની દૃષ્ટિએ પણ તુલ્ય થાય છે. પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. કિડુ પહેલાની અપેક્ષાએ વિશેષતા એટલી છે કે સ્વસ્થાનની દષ્ટિએ તે ચતુસ્થાન પતિત બને છે. તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોની સ્થિતિ પરસ્પર તુલ્ય કહેલી છે, પણ મધ્યમ સ્થિતિવાળાની સ્થિતિ પરસ્પર ચતુઃસ્થાન પતિત છે. કારણ એ છે કે મધ્યમ સ્થિતિ તરતમ ભાવથી અનેક પ્રકારની છે, એક સમય અધિક દશ હજાર વર્ષથી લઈને એક સમય ઓછા તેત્રીસ સાગરોપમ સુધીની સ્થિતિ મધ્યમ સ્થિતિમાં પરિણિત છે. તેથી જ તેનું ચતુઃસ્થાન પતિત હીનાધિક થવું સ્વભાવિક જ છે. શ્રી ગૌતમસ્વામી–ભગવન ! જઘન્ય ગુણ કાલક નારકેના કેટલા પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–ગૌતમ ! અનન્ત પર્યાય છે, શ્રી ગૌતમસ્વામી–એ પ્રકારે કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન–હે ગૌતમ! એક જઘન્ય ગુણ કાળા નારક બીજા જઘન્ય ગુણુ કાળા નરકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. અગર અધિક હોયતો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણ પર્યાયથી તુલ્ય છે. અર્થાત્ જે નારકમાં કૃષ્ણ વર્ણન સર્વ જઘન્ય અંશ મળી આવે છે તે બીજા સર્વ જઘન્ય અંશ કૃષ્ણ વર્ણવાળના તુલ્ય જ બને છે, કેમકે જઘન્યનું એક જ રૂપ છે, તેમાં વિવિધતા અગર ન્યૂનાધિતા નથી થતી. કાળા રંગના સિવાય શેષ ચાર વર્ણોના પર્યાયથી, ગંધ, રસ, સ્પર્શ, ગણજ્ઞાને, ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શના પર્યાયેથી સ્થાન પતિત બને છે. એ પ્રકારે કૃષ્ણ વર્ણ સિવાય શેષ વર્ણ આદિથી જઘન્ય ગુણ કાળા નારક જઘન્ય ગુણકાળ બીજા નારકથી અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક હાયતે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણ અધિક થાય છે. ઉપસંહાર કરતાં કહે છે–આ પ્રકારે એવું કહેલું છે કે જઘન્ય ગુણ નારકના અનન્ત પયય કહેલા છે. એ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા નારકના વિષયમાં સમજી લેવું જોઈએ, અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણ કાળક એકનૈરયિક ઉત્કૃષ્ટ ગુણ કાળક બીજા નરયિકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે, કૃષ્ણ વર્ણના પર્યાની દષ્ટિએ તુલ્ય છે, શેષ ચાર વર્ણોના ગંધ, રસ, અને સ્પર્શના, ત્રણ જ્ઞાને ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શના પર્યાયેથી સ્થાન પતિત બને છે. મધ્યમ ગુણ કાળા નારકના વિષયમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક મધ્યમ કાળા ગુણવાળા નારક બીજા મધ્યમ કાળા ગુણવાળા નારકથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે. પણ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે, કૃષ્ણે વણુ પર્યાયની અપેક્ષાએ ષસ્થાન પતિત છે. શેષ ચાર વર્ણો, એ ગધા પાંચ રસા તેમજ આઠ સ્પર્ધાની અપેક્ષાએ પણ ષડ્થાન પતિત કહેવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ જઘન્ય આભિનિમેાધિક જ્ઞાની નારકાના કેટલા પર્યાય છે? શ્રી ભગત્રાન્-ડે ગૌતમ! જઘન્ય આભિનિએધિક જ્ઞાની નારકાના અનન્ત પર્યાય છે ? ગૌતમસ્વામી–ડે ભગવત્ શાકારણથી એમ કહેવામાં આવે છે કે જઘન્ય અભિનિષેાધિકજ્ઞાની નારકાના અનંત પર્યાય છે. શ્રી ભગવાન્:-હે ગૌતમ ! એક જઘન્ય આભિનિષેાધિકજ્ઞાની મીજા આભિનિષેાધિકજ્ઞાનીથી દ્રવ્યની અપે. ક્ષાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દ્રષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે. વ, ગ ંધ, રસ, અને સ્પના પર્યાયેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. આિિનએધિક જ્ઞાનના પર્યાયેની અપેક્ષાએ તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પાઁચેાથી ષદ્રસ્થાન પતિત ત્રણ દાની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. અજઘન્ય-અનુષ્કૃષ્ટ અર્થાત્ મધ્યમ આભિનિાધિક જ્ઞાનના વિષયમાં પણ એમજ સમજવું જોઈએ. અર્થાત્ એક મધ્યમ આભિનિષેાધિક જ્ઞાની ખીજા મધ્યમ આભિનિષેાધિક જ્ઞાનીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ તુલ્ય છે. અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની દ્રષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, વ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેાથી ષટસ્થાન પતિત થાય છે. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યંચથી છ સ્થાન પતિત થાય છે, ત્રણ દનાના પર્યાયથી પણ છ સ્થાન વિશેષ એ છે કે આભિનિષેાધિકજ્ઞાનના પાંચાની દષ્ટિએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ પતિત થાય છે, સ્વસ્થાનમાં પણ ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ આભિનિબાધિક જ્ઞાનવાળામાં પણ પરસ્પર અનન્ત ગુણ ન્યૂનાધિકતા મળી આવે છે. એજ પ્રકારે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ એક શ્રુતજ્ઞાની બીજા શ્રુતજ્ઞાની નારકથી તથા એક અવધિજ્ઞાની બીજા અવધિજ્ઞાની નારકથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, આભિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત છે, ત્રણ દશના પર્યાયથી પણ ષસ્થાન પતિત છે. આ સ્થાને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને જ્ઞાન થાય છે તેને અજ્ઞાન નથી થતું અને જેને અજ્ઞાન થાય છે તેને જ્ઞાન નથી થતું. કારણ કે જ્ઞાન સમ્યગ્દષ્ટિને અને અજ્ઞાન મિથ્યા દષ્ટિને થાય છે. જે સમ્યગ્દષ્ટિ હોય છે તે મિથ્યા દષ્ટિ નથી હોતા અને જે મિથ્યાષ્ટિ હોય છે તે સમ્યગ્દષ્ટિ નથી હતાં, કેમકે બન્ને પરસ્પર વિરૂદ્ધ છે જેવું જ્ઞાનના વિષયમાં કહ્યું છે–તેવું જ અજ્ઞાનના વિષયમાં પણ કહેવું જોઈએ, વિશેષતા એ છે કે જે જીવમાં અજ્ઞાન હોય છે તેમાં જ્ઞાન નથી હોતું. શ્રી ગૌતમસ્વામી -ભગવદ્ જઘન્ય ચક્ષુદર્શનની નારકેના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન - ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કયા કારણે એવું કહેવું છે કે જઘન્ય ચક્ષુ દર્શની નારકેના અનન્ત પર્યાય કહેલા છે? શ્રી ભગવાન - ગૌતમ ! એક જઘન્ય ચક્ષુદર્શની નારક બીજા જઘન્ય ચક્ષદર્શની નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે પણ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે એ રીતે એક જઘન્ય ચક્ષુદર્શની નારક બીજા જઘન્ય ચક્ષુદર્શની નારકથી અવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક. સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક, થઈ શકે છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. તેનું ઉચ્ચારણ પહેલાના જેવું કરી લેવું જોઈ એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેની અપેક્ષાએ, મતિ, કૃત અને અવધિ આ ત્રણે જ્ઞાન પર્યાયની અપેક્ષાએ મત્યજ્ઞાન, કૃતાજ્ઞાન, તેમજ વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાની અપેક્ષાએ ષસ્થાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૨૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ પતિત પૂર્વની જેમ સમજી લેવા જોઈએ. ચક્ષુદર્શન, પર્યાની અપેક્ષાએ તુલ્ય હોય છે. અચક્ષુદર્શન,પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત તથા અવધિદર્શનના પર્યાની અપેક્ષાએ પણ ષસ્થાનું કથન પૂર્વવત્ સથજી લેવું જોઈએ. એ પ્રકારે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકના વિષયમાં કહેવું જોઈએ. અર્થાત એક ઉત્કૃષ્ટ ચક્ષુદશની નારક બીજા ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય છે અને પ્રદેશથી પણ તુલ્ય છે અવગાહનની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત છે. વર્ણ ગંધ, રસ સ્પર્શના પર્યાયેથી, ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પર્યાયથી ષટ્રસ્થાન પતિત બને છે, ચક્ષુદશનના પર્યાયેથી તુલ્ય બને છે. અચક્ષુદર્શનના અને અવધિદર્શનના પર્યાયાથી ષટ્રસ્થાન પતિત થાય છે. અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ જે ઉત્કૃષ્ટ પણ નથી જઘન્ય પણ નથી અર્થાત્ મધ્યમ ચક્ષુદર્શની નારકના વિષયમાં પણ એજ રીતે કહેવું જોઈએ, અર્થાત્ મધ્યમ ચક્ષુદર્શનના ધારક એક નારક મધ્યમ ચક્ષુદર્શનના ધારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પર્યાયથી ષસ્થાન પતિત થાય છે. અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાથી વટસ્થાન પતિત થાય છે. કિન્તુ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત બને છે, અર્થાત એક મધ્યમ ચક્ષુદર્શનના ધારક નારકની અપેક્ષાએ બીજા મધ્યમ ચક્ષુદર્શનના જ ધારક નારકમાં ષટ્રસ્થાન પતિત હિનાધિકતા થાય છે. આ છ સ્થાનનું ઉચ્ચારણ પૂર્વ વત કરી લેવું જોઈએ. અચક્ષુદર્શની નારકના વિષયમાં એમ જ કહેવું જોઈએ. અર્થાત એક જઘન્ય અચક્ષુદર્શની નારક બીજા જઘન્ય અચક્ષુદર્શની નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય હોય છે. પ્રદેશથી પણ તુલ્ય હોય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ત્રણ અજ્ઞાને તથા ચક્ષુદર્શનના પર્યાયાથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શનના પર્યાયેથી તુલ્ય થાય છે, અવધિદર્શનના પર્યાથી ષટ્રસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. મધ્યમ અચક્ષુદશનીના સમ્બન્ધમાં એમજ કહેવું જોઈએ પરંતુ તેને સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત કહેવાં જોઈએ અર્થાત્ મધ્યમ અચક્ષુદર્શની એક નારકથી મધ્યમ અચક્ષુદર્શની બીજા નારકમાં સ્થાન પતિત હીંનાધિકતા થાય છે કેમકે મધ્યમ અચક્ષદર્શનના જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના સમાન એક સ્થાન નથી હોતું. અવધિદર્શની નારકના સંબંધમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક જઘન્ય અવધિદર્શની નારકથી બીજા જઘન્ય અવધિદશની નારક દ્રવ્ય પ્રદેશથી તુલ્ય હોય છે, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २२८ Page #242 -------------------------------------------------------------------------- ________________ છે, વ, ગંધ, રસ. સ્પર્શ, ત્રણેજ્ઞાન, તથા ત્રણે અજ્ઞાનેાના પર્યાયથી પટસ્થાન પતિત થાય છે. ચક્ષુદન અને અચક્ષુદનના પર્યંચેાથી પણ ષસ્થાન પતિત થાય છે. પણુ અધિદશ`નના પર્યાયેથી તુલ્ય બને છે, ઉત્કૃષ્ટ અવધિદર્શનના વિષયમાં પણ એમ જ કહેવુ જોઇએ, પણ મધ્યમ અવધિદર્શનને સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત કહેવુ જોઇએ. ॥ ૬ ॥ જધન્ય નવગાહનાવાલે અસુરકુમારોં કે પર્યાયકા નિરૂપણ અસુરકુમારાદિ પર્યાય વક્તવ્યતા. શબ્દા -(દળો દ્ના મતે ! સુકુમારાળ વડ્યા પખ્તવા વળત્તા ?) હે ભગવન્ ! જઘન્ય અવગાહના વાળા અસુરકુમારેશના કેટલા પર્યાય છે ? (યમા ! બળતા વજ્ઞયા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય છે (તે વેળઢેળ મતે ! × યુ૨રૂ-ન॰ળા[[[[ મુકુમારાળ અળતા પ્રગ્નવા પળત્તા ?) હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારેાના અનન્ત પર્યાય છે? (જોયના ! નર્ળોનાળ અમુકમારે ગળોનાળજ્ઞ અનુમારસ મુખ્યમુચા તુચ્છે) હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (બોહળ ટ્રા તુફ્ફે) અવગાહનાથી તુલ્ય છે (પિ ચઢ્ઢાળપિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વળાદ્િછદાળવ)િ વર્ણાદિથી ષટસ્થાન પતિત છે (મિનિવો િનાળ પ વેર્દિ) આભિનિષેાધિક જ્ઞાનના પર્યાયેાથી (સુચનાળ વ વેન્દ્િ) શ્રુતજ્ઞાનના પર્યાયથી (ઓળિાળ જ્ઞä) અવધિજ્ઞાનના પર્યાયથી (ffદ્દે અળા řિ) ત્રણ અજ્ઞાનેથી (તિદ્િ સચિ) અને ત્રણ દશ`નાથી (છઠ્ઠાળદિવ) ષટસ્થાન પતિત છે (ત્રં કોસોવાળ વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહના વાળા પણ (Ë અનામનુોસોપાળા, વિ) એજ પ્રકારે મધ્યમ બાહનાવાળા પણ (નવર) વિશેષ એ છે કે (પાસો શાળ વિનુમારે ડ્વિ ચઢ્ઢાળવત્તિ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ અસુરકુમાર સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (ä નાવ થળિયયુમારા) સ્તનિકુમારા સુધી એ પ્રકારે જાણવુ અવગા ટીકા-પહેલા સામાન્ય રૂપથી અસુરકુમારે આદિના પર્યાયની પ્રરૂપણા કરી. હવે જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારેશના પર્યાયાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારેાના કેટલા પર્યાય કહેલા છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન—ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા અસુરકુમારના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી ! કયા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહના વાળા અસુરકુમારેના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે. કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, તેથીજ એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારથી સ્થિતિની અપેક્ષાએ અગર હીન હોયતે। અસંખ્યાત ભાગડ્ડીન, સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણુહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે અને જો અધિક છે તે અસખ્યાત ભાગ અધિક સંખ્યાતભાગ અધિક, સ`ખ્યાતગુણુ અધિક અથવા અસખ્યાત ગુણ અધિક થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પશના પર્યાયેાથી તથા આભિનિષેાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ત્રણ અજ્ઞાના અને ત્રણ દનાના પર્યાયાથી ષટસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગા હુનાવાળા અસુરકુમારથી અનન્ત ભાગહીન, અસ ́ખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન, સખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન અને છે. અગર અધિક હાય તે અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસ ખ્યાતગુણુ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે. જેવું જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં કહ્યું છે તેવુ જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાના વિષયમાં પણ કહેવુ જોઇએ. અર્થાત્ તે દ્રવ્ય અને પ્રદેશે તેમજ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત તેમજ વધુ આદિના પર્યંચાની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. આભિનિષેાધિક જ્ઞાનના પર્યાયેથી શ્રુતજ્ઞાનના પર્યાયેાથી, અવધિજ્ઞાનના પર્યાયથી, ત્રણ અજ્ઞાનાથી, ત્રણદનાથી ષસ્થાન પતિત થાય છે. મધ્યમ અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં પણ એવુ' જ કહેવુ.. જોઇએ અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા એક અસુરકુમાર ખીજા અસુરકુમારથી દ્રવ્ય તથા પ્રદેશાની અપેક્ષાએ તુલ્ય બને છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય બને છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ પણ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે અને વર્ણાદિના તથા આભિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ત્રણ અજ્ઞાન તેમજ ત્રણ દશનેના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. વિશેષ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ અસુરકુમાર સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે. સ્વનિતકુમાર સુધી આ રીતે જ કહેવું જોઈએ. અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર વિઘકુમાર. દ્વિીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર એ બધા જઘન્ય અવગાહના વાળ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા, અને મધ્યમ અવગાહનાવાળા યથા યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી ઘટસ્થાન પતિત છે. ત્રણ જ્ઞાનો, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. છ અને ચાર સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ જાતે જ સમજી લેવું જોઈએ કે ૭ છે જધન્ય અવગાહનાવાલે પૃથ્વિકાયાદિકે પર્યાયકા નિરૂપણ પૃથ્વીકાયાદિ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ-(જ્ઞાળોગા મતે ! પુષિારૂયાળ જેવા પન્નવા quળા) હે ભગવન્જઘન્ય અવગાહનાવાળાના પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય છે? (વના ! મળતા પન્નવા પૂomત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (જે ફળ મંતે! વુંચરૂ કorો Irvingઢવિવાળું સળંતા પન્નવા YOUT?) હે ભગવન શા કારણે એમ કહ્યું કે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય થાય છે ? (गोयमा ! जहण्णोगाहणए पुढविकाइए जहण्णोगाहणस्स पुढविकाइयरस दब्वदयाए તર્જી) હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક જઘન્ય અવગાહનાવાળા બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tદ્રચાર તુર) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોrળક્યા તુ) અવગાહનાથી તુલ્ય છે (દિ તિદ્દાનઘT) સ્થિતિથી વિસ્થાન પતિત છે (વળ, ધ, રસ, IT Tઝવેસ્ટિં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી (હોર્દિ માર્દિ) અજ્ઞાનેથી (બલ્લુસન qન્નવેદિં) અને અચક્ષુદર્શનના પર્યાયથી (છાળવણિu) ષટસ્થાન પતિત છે. (ë કોલોTળા વિ) એજ રીતે ઉત્કૃષ્ટ, અવગાહનાવાળા પણ (બન્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ઘ્ન મળુકોસોવાળ! વિદ્યું ચેત્ર) મધ્યમ અવગાહનાવાળા પણુ એજ પ્રકારે (નવરં સટ્ટાને જવુાળત્તિ) વિશેષ એ છે કે મધ્યમ અવગાહનાવાળા સ્વસ્થાન માં પણ ચતુઃસ્થાન પતિત છે (જ્ઞાિળ પુઢવિાચાળ પુછા જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકાના વિષયમાં પૃચ્છા ? (વોચમા ! અળતા નગ્નવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે વેળ−ળ મતે ! વ્યુપર્—1ક્િચાળ પુવિધાાળ બળતા વનવા વળત્તા) શા કારણે ભગવન્ એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય છે. (પોયમા ! ના પિ પુરુવિદ્યારૂપ નચિસ પુવાસ વરૢચાર્તુફ્ફે) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકથી—દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (વસનૢચાપ તુચ્છે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોમૂળઢયા ચઢ્ઢાળત્તિ) અવગાહનાથી ચતુઃસ્થાનપતિત છે (Íિળ તુફ્ફે) સ્થિતિથી તુલ્ય છે (વળ, ગંધ, રત્ત હાસગ્નહિં) વર્ણ, ગંધ, રસ, સ્પના પર્યાયાથી (મદ્ બાળવવૈäિ) મતિ અજ્ઞાનના પર્યાયથી (સુચ બળાળ પદ્મવેનિં) શ્રુત અજ્ઞાનના પર્યાયેાથી (વુવંસળ ન વેĖિ) અચક્ષુ દર્શનના પર્યાયાથી (ટ્રાળવદેિ) ષટસ્થાન પતિત છે (વોટ વિ) ઉત્કૃષ્ટ સ્થિતિવાળાના સંબંધનું કથન પણ એજ પ્રમાણે છે (અજ્ઞ શોતિરૂણ વિણ ચેવ) મધ્યમ સ્થિતિવાળા પણુ (નવર સટ્ટાને તિદ્રુાળત્તિ) વિશેષ એકે સ્વસ્થાનમાં પણ ત્રિસ્થાન પતિત છે. મનુ (નર્ાનુળાહયાળ અંતે ! પુઢવિાચાળ પુજ્જા) હે ભગવન્ ! જઘન્ય ગુણુ કૃષ્ણે પૃથ્વીકાયિકાની પૃચ્છા ? (ોયમા ! ફ્ળતા વનવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (સે વેળકુળમંતે ! વુષ્પરૂ નળનુળાજીયાનું પુઢવિાચાળ બળતા પદ્મના પાત્તા ?) હે ભગવન કયા કારણે એવુ કહેવાય છે કે જધન્ય ગુણ કૃષ્ણે પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય છે ? (નોમા ! નળનુનહ્રાણ પુઢવિારૂપ અનુ હિયલ્સ પુવિાયરસ દ્રઢચા તુલ્દે) જધન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુણુ કાળા પૃથ્વીકાયિક જઘન્ય ગુણુ કાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (સદુથાર તુફ્ફે) પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે (બોાળદુચાણ ૧૩ટ્રાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (પિ તિટ્રાનવહિત) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વ્હારુનનવનવેä તુલ્દે) કૃષ્ણ વર્ણના પર્યાયાથી તુલ્ય છે (વસેસેહિ વળાંધરસાસવન્નાને વાળદિન) શેષ વર્ણ, ગંધ; રસ, સ્પર્શના પર્યાયેાથી ષસ્થાન પતિત છે (લેકિન્નાનેäિ) એ અજ્ઞાનાથી (અવશ્યુટસપ વેહિ ચ) અને અચક્ષુદનના પર્યાયોથી (છદ્ર હિ) ષટ્સ્થાન પતિત છે (વ ઉન્નેસનુળાજી વિ) એમજ ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ પણ (અજ્ઞળમનુોતનુજારણ વિ વ વેવ) મધ્યમ ગુણ કૃષ્ણે પણ એજ પ્રકારે (નવ) વિશેષ એકે (સટ્ટાને છઠ્ઠાનવહિત) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત છે (ણ્ય પંચવળા) એજ પ્રમાણે પાંચ વર્ણ (તો સઁધા) એ ગ ંધ (પંચ રસા) પાંચ રસ (બટ્ટુ ાસા) આઠે સ્પર્શ (માળિયન્ત્રા) કહેવા જોઇએ (ના મફઅન્નાળીનું મંતે ! પુવિાચાળ) હે ભગવન્ ! જઘન્ય મતિઅજ્ઞાની પૃથ્વીકાયિકાના વિષયમાં પૃચ્છા ? (વોચમા ! ઝળતા પદ્મવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે વેળટે મંતે ! વૅ વુષ્કરૂં નામરૂબાળનાં પુઢવિાચાળ બળતા પદ્મવા વાન્તા ?) હે ભગવન્ ! શા કારણે એમ કહેલું છે કે જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય કહ્યા છે? (गोयमा ! जहण्णमइ अण्णाणी पुढविकाइए जहण्णमइ अन्नाणिस्स पुढविकाइयस्स વદચાપ તુસ્તે) હે ગૌતમ ! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસદ્ગુચા તુલ્દે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (ત્રોTાળટ્રયા ચXાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુ:સ્થાન પતિત છે (ઝિÇતિાળત્તિ) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વા ગંધરસાસપનહિં છઠ્ઠાળહિણ) વ, ગ ંધ, રસ સ્પર્ધાના પર્યાયથી ષસ્થાન પતિત છે (મરૂ બનાળ વેર્દૂિ તુત્યું) મતિ, અજ્ઞાનના પર્યાયેાથી તુલ્ય છે (મુયબાળપ જ્યુર્ંસળગવું ઇાળવવ) શ્રુતાજ્ઞાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ અને અચક્ષુદ` નના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (વં જોસમફબળાળી f) એજ રીતે ઉત્કૃષ્ટ મતિ અજ્ઞાની પણ (અન્ન॰ળમનુજોસ મબનાળી વિ. સેવ) મધ્યમ મતિ–અજ્ઞાની પણ એવીજ રીતે (નવર) વિશેષ એ છે કે (સદૂકાને છટ્ઠાનહિ) સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે . ( સુયશાળી વિ) એમજ શ્રુતાજ્ઞાની પણ (અન્નવયુવળી વિહ્વ ચૈત્ર) અચક્ષુદની પણ એમજ સમજવા (જ્ઞય વળાૉ) વનસ્પતિકાયિકા સુધી આજ પ્રકારે કહેવું જોઇએ. ટીકા-હવે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના પર્યાયેની પ્રરૂપણા કરાય છે શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન હે ગૌતમ અનન્ત પર્યાય કહ્યા છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય કહેવાય છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક ખીજા જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદે શેની અપેક્ષાએ તુલ્ય છે. અને અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય અને છે, કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. કારણ એ છે કે પૃથ્વીકાયિકાની સ્થિતિ સંખ્યાત વની જ હાય છે એ વાત પહેલા સમુચ્ચય પૃથ્વીકાયિકાની વક્તવ્યતાના પ્રસંગમાં કહેવાઇ ગઇ છે. તેથીજ જઘન્ય અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ અગર હીન થાય તેા અસખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન અથવા સખ્યાત ગુડ્ડીન બને છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે સખ્યાત ગુણુ થઈ નથી શકતા. અગર અધિક હાય તેા અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સખ્યાત ગુણુ અધિક જ થાય છે. વર્ણે ગંધ, રસ, સ્પર્શના પર્યાયાથી, એ અજ્ઞાનેા અર્થાત્ મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાનના પર્યાયથી તથા અચક્ષુદનના પર્યાયેથી ષડ્થાનપતિત થાય છે. એ છ સ્થાનાના ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવાં જોઇએ, અહિં એ ધ્યાન રાખવું જોઇએ કે પૃથ્વીકાયિક જીવામાં સમ્યકત્વ નથી હેતુ અને ન સમ્યગ્દષ્ટિ જીવ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય છે. બધાં પૃથ્વીકાયિક મિથ્યાદ્રષ્ટિ ડાય છે. તેથીજ તેઓમાં એ અજ્ઞાન જ મળી આવે છે. ત્યાં જ્ઞાનને સદ્ભાવ હાતા નથી. એ કારણે અહિં એ અજ્ઞાનાની જ પ્રરૂપણા કરાઇ છે. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં ચક્ષુરિન્દ્રિયના અભાવ હાવાથી ચક્ષુદન પણ નથી થતું, તેથીજ ફકત અચક્ષુ, દનની જ પ્રરૂપણા કરાઈ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયાથી બે અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેથી ષટસ્થાન પતિત બને છે. મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિકના વિષયમાં પણ એવું જ કહેવું જોઈએ. અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. મધ્યમ અવગાહનાવાળામાં વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં પણ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક મધ્યમ અવગાહનાવાળા બીજા મધ્યમ અવગાહનાવાળાથી ચતુરથાન પતિત હીનાધિક બને છે. કેમકે સામાન્ય રૂપથી મધ્યમ અવગાહનાવાળા થવા છતાં પણ તે વિવિધ પ્રકારની બને છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની જેમ તેનું એક સ્થાન નથી હોતું. વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાયેથી, અચક્ષુદર્શનના પર્યાથી તથા બે અજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય કહેલા છે? શ્રી ગૌતમસ્વામી–ભગવદ્ ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક બીજા જઘન્ય રિથતિવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુરથાન પતિત હોય છે. તેમના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ. રિથતિની અપેક્ષાએ તુલ્ય થાય છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયથી, મત્યજ્ઞાનના પર્યાયેથી, તાજ્ઞાનના પર્યાયોથી તથા અચક્ષુદર્શના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે. તેમના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવાં જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકના વિષયમાં પણ એમજ છે, અર્થાત્ તે પણ બીજા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૩૫. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશેાથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપે ક્ષાએ તુલ્ય છે, વણુ, ગંધ, રસ, અને સ્પના પાઁચેાથી, મત્યજ્ઞાન, અને શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યંયાથી ષટસ્થાન પતિત થાય છે. મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક પણ એજ પ્રકારના છે. અર્થાત્ તે ખીજા મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશેાથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત વ, ગંધ, રસ, સ્પર્શી, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન તથા અચક્ષુદનના પર્યાયાથી ષડ્થાન પતિત છે, પણ વિશેષતા એટલીજ છે કે મધ્ધમ સ્થિતિવાળા સ્વસ્થાનમાં પણ ત્રિસ્થાન પતિત થાય છે અર્થાત્ એક મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીફાયિક ખીજા મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિકથી સ્થિતિની દૃષ્ટિએ અસંખ્યાત ભાગડ્ડીન, સખ્યાત ભાગહીન, અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને અધિક થાય તે એટલા જ અધિક થાય છે. અસ ખ્યાત વ ની આયુષ્ય હાવાને કારણે તેમાં અસંખ્યાત ગુણુ હીનાધિકતા નથી થતી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણવ પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય થાય છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! અનન્ત પર્યાય થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનન્ત પર્યાય થવાનુ શુ કારણ છે ? શ્રી ભગવાન્ ! જઘન્ય ગુણ કાળા એક પૃથ્વીકાયિક ખીજા જધન્ય ગુણ કાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશાની અપેક્ષાએ તુલ્ય છે અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે, કૃષ્ણ વના પર્યાયે થી તુલ્ય થાય છે, શેષ વર્ણો. ગંધ, રસ, સ્પર્શી એ અજ્ઞાના અને અચક્ષુદનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, તે છ સ્થાનાના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ. એજ પ્રમાણે ઉત્કૃષ્ટગુણ કૃષ્ણવર્ણ પૃથ્વીકાકાયિકના સંબંધમાં પણ સમજી લેવું. આ ખીજા ઉત્કૃષ્ટગુ કૃષ્ણવર્ણવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાથી ત્રિસ્થાન પતિત થાય છે. કૃષ્ણવર્ણ ના પર્યાયથી તુલ્ય છે. બાકીના વ, ગંધ, રસ સ્પર્શી, એ અજ્ઞાન અને અચક્ષુનની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. એ છ સ્થાનાનું ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવું. મધ્યમગુણુ કાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં એજ પ્રમાણે સમજ છુ' જોઇએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તે બીજા ગુણ કાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, બે અજ્ઞાને અને અચક્ષદર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે એક મધ્યમ કૃષ્ણ વર્ણવાળા પૃથ્વીકાયિક બીજા મધ્યમ કૃષ્ણ વર્ણવાળાની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત થાય છે. તાત્પર્ય એકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણ વર્ણના સ્થાન એક જ થાય છે–તેમાં ન્યૂનાધિક્તાને સંભવ જ હોતું નથી. એ પ્રકારે મધ્યમ કૃષ્ણવર્ણના સ્થાન એક નથી હેતા એક અંશવાળા કૃષ્ણ વર્ણ જઘન્ય થાય છે અને સર્વાધિક અંશેવાળા કૃષ્ણવર્ણ ઉત્કૃષ્ટ કહેવાય છે. આ બેઉની મધ્યમાં કૃષ્ણ વર્ણના અનન્ત વિક૯પ થાય છે, જેમ બે ગુણ કાળા, ત્રણ ગુણ કાળા, ચાર ગુણ કાળ દશ ગુણ કાળા, અસંખ્યાત ગુણકાળા વિગેરે વિગેરે. એ રીતે જઘન્ય ગુણ કાળાથી ઉપર અને ઉત્કૃષ્ટ ગુણ કાળાથી નીચે કરુણ વર્ણના મધ્યમ પર્યાય અનન્ત છે અર્થાત્ જઘન્ય ગુણ કૃષ્ણ વર્ણના પયોય એક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણવર્ણના પર્યાય પણ એક છે પણ અજઘન્યાનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણના પર્યાય અનન્ત છે. આજ કારણ છે કે બે પૃથ્વીકાયિક જીવ જે મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણ હોય તો પણ તેમાં અનન્ત ગુણહીનતા અને અધિકતા થઈ શકે છે. એજ અભિપ્રાયથી અહીં સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત કહ્યા છે. અન્યત્ર પણ સ્વસ્થાનમાં જ્યાં હીનાધિકતા બતાવેલી છે, એજ અભિપ્રાય યથા યેગ્ય સમજી લેવું જોઈએ. જેમ કૃષ્ણ વર્ણને આશ્રય લઈને પ્રતિપાદન કરાયું, એજ રીતે પાંચ વણે બન્ને ગંધ, પાંચે રસો, અને આઠે સ્પર્શીના આશ્રયે કરીને પ્રતિપાદન કરવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જીના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય મતિ અજ્ઞાનીના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ જઘન્ય મતિ અજ્ઞાની એક પ્રકાયિક જઘન્ય મતિ અજ્ઞાની બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. આ ચાર સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ. સ્થિતિની અપે. ક્ષાએ ત્રિસ્થાન પતિત બને છે. કેમકે તેમની આયુ સંખ્યાત વર્ષની જ હોય છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયથી પથાન પતિત થાય છે, તેમના ઉચ્ચારણ પૂર્વની જેમજ કરી લેવાં જોઈએ. મતિ-અજ્ઞાનના પર્યાએથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય છે, શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયેાથી ષસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ મતિ–અજ્ઞાનીના વિષયમાં પણ એ રીતે સમજવુ જોઈ એ અર્થાત્ એક ઉત્કૃષ્ટ મત્યજ્ઞાની ખીજા ઉત્કૃષ્ટ મત્યજ્ઞાનીની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશોથી તુલ્ય અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે, વર્ણાદિથી ષટસ્થાન પતિત છે, મત્યજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે, શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયથી ષટસ્થાન પતિત અને છે. મધ્યમ મત્યજ્ઞાનીના વિષયમાં પણ એવું જ કહેવુ જોઈએ અર્થાત્ તે ખીજા મધ્યમ મત્યજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગા હનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને વઈ, ગંધ, રસ તથા સ્પર્શ ની અપેક્ષાએ ષદ્રસ્થાન પતિત થાય છે. શ્રુતાનાન અને અચક્ષુદનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. વિશેષ એ છે કે સ્વસ્થાન અર્થાત્ મત્યજ્ઞાનના પર્યંચાથી પણુ ષસ્થાન પતિત છે એનુ સ્પષ્ટીકરણ ઉપર કરાએલુ છે. એજ પ્રકારે જઘન્ય શ્રુતાજ્ઞાની, ઉત્કૃષ્ટ જીતાજ્ઞાની અને મધ્યમ શ્રુતાજ્ઞાની પૃથ્વીકાયિકના વિષયમાં પણ કહેવું જોઇએ, અર્થાત્ તે પણ દ્રવ્ય અને પ્રદેશોથી તુલ્ય થાય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી ત્રિસ્થાન પતિત વાંઢિથી ષસ્થાન પતિત, મત્યજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયથી ષષ્ટસ્થાન પતિત થાય છે. શ્રુતાજ્ઞાનના પર્યંચેાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ શ્રુતાજ્ઞાની પૃથ્વીકાયિક તુલ્ય અને છે. જ્યારે મધ્યમ શ્રુતાજ્ઞાની ષટસ્થાન પતિત થાય છે. અચક્ષુદાની પૃથ્વીકાયિકના સંબન્ધમાં પણ એ પ્રકારે કહેવુ જોઇએ, અર્થાત્ એક અચક્ષુદની પૃથ્વીકાયિક ખીજાથી દ્રવ્યની અને પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, થાય છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વ, રસ, સ્પર્શી, ગધથી ષટસ્થાન પતિત, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાનના પર્યાયેાથી ષટસ્થાન પતિત થાય છે. અચક્ષુદનના પર્યંચેાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદશની તુલ્ય તથા મધ્યમ અચક્ષુર્દની ષટસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે વનસ્પતિકાયિક પન્ત યથા ચેાગ્ય કહેવા જોઇએ. અર્થાત્ અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના જઘન્ય ઉત્કૃષ્ટ તથા મધ્યમ વિકલ્પ કરીને પૃથ્વીકાયિકના સમાન જ દ્રવ્ય, પ્રદેશ, અવગાહના સ્થિતિ વણું આદિની અપેક્ષાએ ચથા ચેગ્ય હીનાધિકતા સમજી લેવા જોઇએ ૫ ૮ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૩૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ જધન્ય અવગાહનાવાલે દ્વીન્દ્રિય કે પર્યાય કા નિરૂપણ કીન્દ્રિયદિ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ—(goળોrળri મતે ! વેફંડિયાળ પુછ?) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા દ્વિીન્દ્રિય જીવોના કેટલા પર્યાય છે? (Tોચમા ! લવંતા વનવા TVT) હે ગીતમ અનન્ત પર્યાય કહ્યા છે? ( ળળ મરે ! [ aY ગomTIOTIળ ફંઢિયા ગવંતા પવા પાત્તા ?) હે ભગવન કયા હેતુથી એમ કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા હીન્દ્રિયના અનન્ત પર્યાય કહ્યા છે (ચમ !) હે ગૌતમ (3gpળોrળ વેફંતિ કોળિસ વેફંચિત રત્ર pવા ) જઘન્ય અવગાહનાવાળા હીન્દ્રિય જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિય જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (Guસયા તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (gયા, તુચ્છે) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય (કુંg તિકૂળવહિg) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત (વાયરસ નહિં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી (હોઢું નાળéિ) બે જ્ઞાનથી (હોર્દૂિ શાળé) બે અજ્ઞાનેથી (રજવુળ પહિંચ) અને અચક્ષુદર્શનના પર્યાયથી (છાળવદિg) ષટસ્થાન પતિત છે ( ૩ોસો જાદુ વિ) એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ (નવ) વિશેષ (TM સ્થિ) ઉત્કૃષ્ટ અવગાહના વાળામાં જ્ઞાન નથી હોતું (નળ gોસો કgorોrig) મધ્યમ અવગાહનાવાળા જઘન્ય અવગાહનાવાળાની સમાન (નવ) વિશેષ (સને ગોળા વાળ વડિર) સ્વસ્થાનમાં અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (નgrટરૂચનં મંતે ! વિચાળ પુછા ?) હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા દ્વિીન્દ્રિયેના વિષયમાં પૃચ્છા? (કોચમા ! સબંતા વનવા પત્તા) હે ગૌતમ અનન્ત પર્યાય કહ્યા છે જે ળળ મંતે ! પૂર્વ યુરૂ- કિશામાં વેફંતિયાળ ગવંતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ ગ્નવા પાત્તા) હે ભગવત્ શા કારણે એમ કહ્યું કે જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય કહ્યા છે ? (નોયમા! નળ વિરૂદ્ યે) જઘન્ય સ્થિતિ વાળા દ્વીન્દ્રિય (STશ્યિલ મેચિમ્ત) જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયથી (ટ્વટ્ટુચા તુસ્સે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (સ-ચાપ તુò) પ્રદેશોથી તુલ્ય છે (ગોવાળરૃચા ચઢ્ઢાળત્તિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ઝિશ્ તુફ્ફે) સ્થિતિથી તુલ્ય છે (વળધરસપાસ વેäિ) વ, ગંધ, રસ સ્પર્શેના પાંચાથી (વોર્ફેિ અળäિ) એ અજ્ઞાનાથી (બચવું:સળવપ્નદ્ ) અને અચક્ષુદનના પર્યાયથી (છટ્ઠાળવત્તિ) ષસ્થાન પતિત છે (પર્વે શેર્રાફર્ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણુ (નવરં તે નાળા બર્મા) વિશેષ એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં એ જ્ઞાન અધિક કહેવાં જોઇએ. (અનળમનુયોિ ના કોફિલ નવાં નિષ્ફપ્ તિžાળવૃત્તિ) મધ્યમસ્થિતિ વાળા ઉત્કૃષ્ટ સ્થિતિ વાળાના સમાન છે. વિશેષતા એ કે સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (નાનુળાજાળ વેડંચાળ પુજ્જા) જઘન્ય ગુણુકાળા દ્વીન્દ્રિયના પર્યાય કેટલા ? (નોયમાં ! બળતા પન્ના વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા छे से केणणं भंते! एवं बुच्चइ - जहण्णगुणकालगाणं बेइंदियाणं अणता पज्जवा વળત્તા) ભગવત્ શા કારણે એમ કહ્યું છે કે જઘન્ય ગુણુ કાળા દ્વીન્દ્રિયના અનન્ત' પર્યાય કહ્યા છે ? (ૌચમા ? નળ મુળદારુણ વયંતિ) હે ગૌતમ ! જઘન્ય ગુણ કાળા દ્વીન્દ્રિય (લ(ગુજ/જલિવેચિસ) જધન્ય ગુણ કાળા દ્વીન્દ્રિયથી (જ્વકૂચાપ તુઅે) દ્રવ્યથી તુલ્ય (વસટ્ટાચા તુલ્દે) પ્રદેશોથી તુલ્ય (બોળચા વઢ્ઢાળષ્ટિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ફ઼િલ તિટ્રાળહિત) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (દ્દારુગળપ ર્િં તુચ્છે) કૃષ્ણ વના પર્યાય થી તુલ્ય (અવક્ષેન્દ્િ વળષ સાપ વેહિં) શેષ વર્ણ, ગંધ, રસ, અને સ્પના પર્યાયથી (ટ્રોહિ નાળેદિ') એ જ્ઞાનાથી તોહિ અન્નાને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ ) બે અજ્ઞાનેથી (બચવુળપmફિચ) અને અચક્ષુદર્શનના પર્યાયેથી (છાણ વહિણ) ષટસ્થાન પતિત છે (પર્વ વેદોસTઢણ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ કાળા વાળા પણ (પ્રાઇમબુસTwiા વિ પુર્વ વેવ) મધ્યમ ગુણ કૃષ્ણ પણ એ પ્રકારે (નવર સાથે જીવહિણ) વિશેષતા એકે સ્વસ્થાનમાં પણ તે ષટસ્થાન પતિત છે (પર્વ વેવ પંચવIT) એ રીતે પાંચ વર્ષે (લોધા) બે ગધે (પંજ રસા) પાંચ ર (બz HI) આઠ સ્પર્શોનું (માચા ) કથન કરવું જોઈએ. (નાળામણ વોદિનાળીળે તે ! વેફંરિયાળું) હે ભગવન ! જઘન્ય આભિનિબોધિક જ્ઞાની હીન્દ્રિયના (વરૂ જવા vowા ?) કેટલા પર્યાય કહ્યા છે (ચમા ! મળતા રિઝવા પuત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (ળटूठेणं भंते ! एवं वुच्चइ-जण्णाभिणिबोहियनाणीणं बेइंदियाणं अणंता पज्जवा વળા ) ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે જઘન્ય આભિનિબેધિક જ્ઞાની દ્વિીન્દ્રિયના અનન્ત પર્યાય કહ્યા છે? (Hi ! svirfમળિયોથિrળી. વેફં િળમિળિયોહિviારૂ વેરિસ વાર તુજે) હે ગૌતમ! જઘન્ય આભિનિબાધિક જ્ઞાની કીન્દ્રિય બીજા જઘન્ય આભિનિબોધિક જ્ઞાની દ્વિીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (તુર્ન્સ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Trળકૂવા પાવરિર) અવગાહનાથી ચતુસ્થાન ગતિત છે (દિ તિઢાળવકિપ) સ્થિતિથી વિસ્થાન પતિત છે (વારસાન નહિં છાણિg) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (ગામવિહિનાણપmહિં તુ) આભિનિધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે (સુચબાળપmહિં જીવકિપ) શ્રુતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત છે (બાવવુંરંતળવઝવેહિં છgવકિપ) અચક્ષુદર્શનના પર્યાથી ષટસ્થાન પતિત છે | (gવું કશોરામિવિહિર વાળી વિ) ઉત્કૃષ્ટ અભિનિબધિજ્ઞાની પણ એવાજ (બનguળમgશોમિનિવરિનાળિ વિ ઇવૅ ૨૪) મધ્યમ આભિનિધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પણ એ પ્રકારે (નાં સાળે છટ્રાળત્તિ) વિશેષ એકે સ્વસ્થાનમાં પશુ અર્થાત્ આભિનિમેાધિક જ્ઞાનમાં પશુ ષટસ્થાન પતિત છે (છ્યું મુયાળી વિ) શ્રુતજ્ઞાની પણ એ પ્રકારે (મુખ્ય શાળી વિ) તાજ્ઞાની પણ એ પ્રકારે (ચવવુંસળી ત્રિ) અચક્ષુદ'ની પણ એજ પ્રકારે (નવ) વિશેષ (ઽસ્થ નાળા તથાળાળા નથિ) જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી (લલ્થ અબ્બાળા તલ્થ બાળા ચિ) જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી (સ્થ વમળ તથાળાવાળા વિ) જ્યાં દન છે. ત્યા જ્ઞાન પણ હાય છે અને અજ્ઞાન પણ અન્નેમાંથી કાઇ પણ એક હાઈ શકે છે (ત્રં તેયિાળ વિ) ત્રીન્દ્રિય પણ એજ પ્રકારે (નિયાળ નિ વ ચેન) ચતુરિન્દ્રિય પણ એ પ્રકારે (નવર અનુવંશળ યિ) વિશેષતા એકે ચતુરિન્દ્રિમાં ચક્ષુદન અધિક કહેવું જોઇએ. ટીકા હવે ક્રીન્દ્રિય જીવાથી લઇને ચતુરિન્દ્રિય જીવા સુધીના પર્યંચાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિય જીવાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમ પુન: પ્રશ્ન કરે છે-શા કારણે એમ અવગાહના વાળા દ્વીન્દ્રિયાના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન્ હેગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિય બીજા જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશોની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય છે, કેમકે અને જઘન્ય અવગાહના વાળા છે અને જઘન્ય અવગાહનાનું એક જ રૂપ હેાય છે. તેમાં કાઇ ન્યૂનાધિકતાના સંભવ નથી. આયુષ્ઠના અનુભવ રૂપ સ્થિતિની દૃષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પના પર્યાયેાથી, એ જ્ઞાનેથી, બે અજ્ઞાનેાથી તથા અચક્ષુદનના પર્યાયેાથી સ્થાન પતિત થાય છે. એ ષડ્થાનાનુ` કથન પહેલા જેવું જ સમજી લેવું જોઇએ. કેાઇ-કાઇ દ્વીન્દ્રિય જીવામાં અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકૃત્વ મળી આવે છે અને તે અવસ્થામાં તેમાં એ જ્ઞાન મળી આવે છે, તેથી જ અહીં. એજ્ઞાનાનુ` પણ કથન કર્યુ છે. જેમાં સમ્યકત્વ નથી હાતુ તેમાં એ અજ્ઞાન હેાય છે એ અભિપ્રાયથી બે અજ્ઞાનને પણ ઉલ્લેખ કરાયેા છે. ઉત્કૃષ્ટ અવગાહના વાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ આજ રીતે સમજવી જોઇએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અવગાહના વાળે! દ્વીન્દ્રિય ખીજા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશેની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દૃષ્ટિએ પણ તુલ્ય છે, સ્થિતિની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પાંચાથી, એ અજ્ઞાનથી, તથા અચક્ષુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ કહેવાય છે કે જઘન્ય ૨૪૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ દશના પર્યાથી ષટ્રસ્થાન પતિત થાય છે. કિન્તુ જઘન્ય અવગાહનાવાળાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એટલી વિશેષતા છે કે તેમનામાં જ્ઞાન નથી હોતું. તેનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાના સમયે અપર્યાપ્ત અવ. સ્થા નથી થઈ શક્તી. તેથી જ અહિં બે જ્ઞાનેનો ઉલ્લેખ ન કરવું જોઈએ. મધ્યમ અવગાહનાવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ જઘન્ય અવગાહના વાળાના સમાનજ સમજવી જોઈએ. કિન્તુ વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળે એક કીન્દ્રિય મધ્યમ અવગાહનાવાળા બીજા દ્વીન્દ્રિયથી અવગા. હનાની દષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના બધી એક સરખી નથી હોતી. એક મધ્યમ અવગાહના બીજી મધ્યમ અવગાહનાથી સંખ્યાત ભાગહીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અને અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક પણ થઈ શકે છે. મધ્યમ અવગાહના અપપર્યાપ્ત અવસ્થાના પ્રથમ સમયના અનન્તર જ આરંભ થઈ જાય છે. તેથી જ અપર્યાપ્ત દશામાં પણ તેને સદ્ભાવ હોય છે. એ કારણે સાસાદન સમ્યકત્વ પણ મધ્યમ અવગાહનાના સમયે સંભવે છે. તેથી અહિં બે જ્ઞાનેને પણ સદભાવ થઈ શકે છે. જે દ્વીન્દ્રિમાં સાસાદન સમ્યકત્વ નથી હોતું તેઓમાં બે અજ્ઞાન હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા કીન્દ્રિય જીના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિય બીજી જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ પણ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુસ્થાન પતિત થાય છે, સ્થિતિની દષ્ટિએ તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પશના પર્યાયેથી, બે અજ્ઞાનોથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે જઘન્ય સ્થિતિવાળા હીન્દ્રિમાં બે અજ્ઞાન કહેલાં છે. તેમનામાં બે જ્ઞાન મળી આવતા નથી. કારણ એ છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વિીન્દ્રિય જીવમાં સાસાદન સમ્યકત્વ નથી હોતું. કેમકે લધ્યપર્યાપ્તક જીવ અત્યન્ત સંકિલષ્ટ થાય છે અને સાસાદન સમ્યકત્વ કિંચિત્ શુભ પરિણામ રૂપ છે. તેથીજ સાસાદન સમ્યગ્દષ્ટિને જઘન્ય સ્થિતિક દ્વીન્દ્રિયમાં ઉત્પાદ નથી થતું. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હીન્દ્રિય રૂપમાં સાસાદાન સમ્યકત્વ વાળા જીવ પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ જે વક્તવ્યતા જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયની કહી છે. એજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાની પણ સમજવી જોઈએ. પણ તેમાં બે જ્ઞાનેને પણ ઉલ્લેખ કરવે જોઈએ. મધ્યમ સ્થિતિવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હીન્દ્રિયના સમાન સમજવી જોઈએ. પણ તેમાં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવું જોઈએ. કેમકે બધા મધ્યમ સ્થિતિવાળાઓની સ્થિતિ સરખી નથી હોતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય ગુણ કૃષ્ણ દ્વીન્દ્રિય જીવના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ અનઃ પર્યાય કર્યો છે. શ્રીગૌતમસ્વામી—શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય ગુણકાળા દ્વીન્દ્રિયના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળા કીન્દ્રિય બીજા જઘન્ય ગુણ કાળા કીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. તે સ્થાનેનું કથન પૂર્વની જેમજ સમજી લેવું જોઈએ અર્થાત્ અસંખ્યાત સંખ્યાત ભાગ હીન સંખ્યાત અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક, સ્થિતિની દષ્ટિએ તે ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે દ્વીન્દ્રિયની સ્થિતિ સંખ્યાત વર્ષોની જ થાય છે, તેથી જ ચતુઃસ્થાન પતિત ન બની શકે. તે કૃષ્ણવર્ણના પર્યાયેથી તુલ્ય થાય છે, કેમકે જઘન્ય કૃષ્ણ વર્ણન એક જ રૂપ સંભવિત છે. તેમાં હીનતા-અધિકતાને સંભવ નથી. શિષ ચાર વણે, બે ગધે, પાંચ રસો અને આઠ સ્પર્શીની દષ્ટિએ બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કાળા પણ સમજવા જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ ગુણ કાળા દ્વીન્દ્રિય બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ અને પ્રદેશોની દષ્ટિએ તુલ્ય થાય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિથી ત્રિથાન પતિત થાય છે. કૃષ્ણવર્ણના પર્યાયથી તુલ્ય થાય છે, શેષ વર્ગો, ગધે, રસ અને સ્પર્શાના પર્યાયેથી, બે જ્ઞાનથી. બે અજ્ઞાનથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. મધ્યમ ગુણ કાળા હીન્દ્રિય પણ એ પ્રકારે છે, અર્થાત્ એક મધ્યમ ગુણ કાળા બીજા મધ્યમ ગુણ કાળા હીન્દ્રિયથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાથી ષટ્રસ્થાન પતિત થાય છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય થાય છે, શેષવર્ણ, ગંધ, રસે અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २४४ Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શથી, બે જ્ઞાનથી, બે અજ્ઞાનોથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે એક મધ્ય ગુણ કાળા બીજા મધ્યમ ગુણ કાળા દ્વીન્દ્રિયથી કાળા વર્ણના પર્યાયાથી પણ ષસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ ગુણ કાળા વર્ણ અન્તરતમ રૂપથી અનંત પ્રકારના થાય છે. એ પ્રકારે પાંચ વર્ણો, બને ગધે, પાંચે રસ અને આઠ સ્પર્શેનું કથન સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન જઘન્ય આભિનિધિક જ્ઞાની હીન્દ્રિય જના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! એક જઘન્ય આભિનિબાધિક જ્ઞાની બીજા જઘન્ય આભિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની દષ્ટિએ ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શીના પર્યાયેથી સ્થાન પતિત થાય છે, આભિનિબેધિકજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે, શ્રુતજ્ઞાનના પર્યાયેથી જસ્થાન પતિત થાય છે, અને અચક્ષુદર્શનના પર્યાયથી સ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ આભિનિબેધિક જ્ઞાનીની પ્રરૂપણું પણ એજ પ્રકારની સમજી લેવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ આભિનિબેધિકજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણ આદિથી સ્થાન પતિત, અભિનિધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, શ્રુતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત તથા અચક્ષુ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. મધ્યમ અભિનિબધિકજ્ઞાનીને વિષયથી એજ પ્રકારે કહેવું જોઈએ અર્થાત્ જઘન્ય આભિનિબંધિજ્ઞાનીની સમાનજ તેમની પ્રરૂપણ સમજી લેવી જોઈએ. વિશેષતા એટલીજ છે કે મધ્યમ આભિનિધિકજ્ઞાની સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત છે. અર્થાત્ એક મધ્યમ આભિનિંબાધિકજ્ઞાની બીજા મધ્યમ આભિનિબોધિકજ્ઞાનીથી સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ અભિનિધિકજ્ઞાનના એક એક જ પર્યાય છે, એવા મધ્યમ આભિનિધિજ્ઞાનના નથી. તેને તે અનન્ત હીનાધિક રૂપ પર્યાય થાય છે. શ્રુતજ્ઞાના પર્યાયથી અને અચક્ષુદર્શનના પર્યાયથી પથાન પતિત થાય છે, એજ પ્રકારે શ્રુતજ્ઞાની અને શ્રુતજ્ઞાની અને અચક્ષુદશની દ્વીન્દ્રિયના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. વિશેષ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કે જ્યાં જ્ઞાન હોય છે, ત્યાં અજ્ઞાન નથી હોતું, અને જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી હોતું, એ રીતે એકજ જીવમાં એક સાથે જ્ઞાન અને અજ્ઞાન નથી રહેતા. પણ જ્યાં દર્શન છે. ત્યાં જ્ઞાન પણ હોઈ શકે છે અને અજ્ઞાન પણ હોઈ શકે છે. તાત્પર્ય એ છે કે દશનની સાથે ન જ્ઞાનને વિરોધ છે અને ન અજ્ઞાનને વિરોધ છે. અજ્ઞાનની સાથે પણ દર્શને પગ રહે છે અને જ્ઞાનની સાથે પણ. કીન્દ્રિય જીના સમાન શ્રીન્દ્રિય જીવોની પણ પ્રરૂપણા કરી લેવી જોઈએ અને ચતુરિન્દ્રિય જીની પણ. કિન્તુ ચતુરિન્દ્રિય જીની પ્રરૂપાગમાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ. કેમકે તેમનામાં ચક્ષુદર્શન પણ મળી આવે છે કે હું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ જધન્ય અવગાહનાવાલે પશ્ચન્દ્રિય તિર્યંગ્યાનિકો કે પર્યાય કા નિરૂપણ પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાની વક્તવ્યતા શબ્દાર્થ-(orgમ! રિરિરિકનોજિયા વેરા vs નવા TUત્તા ?) હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિયના કેટલા પર્યાય છે? (નોરમા ! મળતા પગવા પત્તા) હેગૌતમ! અનંતપર્યા છે. (હૈ વેળા મેતે ! एवं वुच्चइ-जहण्णोगाहणगाणं पंचिंदियतिरिक्खजोणियाणं अणता पज्जवा पण्णता ?) હે ભગવન! શા કારણે એવું કહેવાય છે કે પંચેન્દ્રિય તિયાના અનન્ત પર્યાય છે (गोयमा ! जहण्णागाहणए पंचिंदियतिरिक्खजोणिए जहण्णोगाहणयस्स पंचिंदियतिरिक्ख નોળિચરણ) જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચથી (હૃદયદ્રયાણ તુર) દ્રવ્યથી તુલ્ય છે (Tuસયા તુન્સ) પ્રદેશથી તુલ્ય છે (Tળgવાતુર) અવગાહનાથી તુલ્ય છે (fટ નિકાળ વહિg) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (Gor-iધર, જાન પકવેડિં) વર્ણ ગંધ રસ-સ્પર્શના પર્યાયથી હું બાળટિં) બે જ્ઞાનેથી (ઢોહિંગન્ના૬) બે અજ્ઞાનેથી ( તળે હિં) બે દર્શનથી (છાળ વકિપ) ષટસ્થાન પતિત છે. (૩ોનો િરિ પર્વ વ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એ પ્રકારે (નવ) વિશેષ (તિર્દિ બળેદિં, તિરું કાળજું તિહિં રહું છઠા ) ત્રણ જ્ઞાનેથી ત્રણ અજ્ઞાનથી, ત્રણ દર્શનેથી સ્થાન પતિત છે. (1 ઉોનો TFUL તા થનમgવોનો iTu fa) જેમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તેમજ જઘન્ય–અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા પણ (નવરં બોળચાણ વષટ્રાવgિg) વિશેષ એ છે કે અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે. (કિર રાશિત) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. (जहण्णठिईयाणं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता ?) હે ભગવન્જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાય છે? (લોયમાં! અર્જાતા નવા vળan) હે ગૌતમ! અનંત પર્યાય છે તે વેળળ મરે! वुच्चइ-जहण्णठिइयाण पंचिंदियतिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता ?) 3 ભગવદ્ ! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચના અનન્ત પર્યાય છે? (જોગમ) હે ગૌતમ! (કાઠિર્રપ વંજિરિતિgિનોળિs agoર્ફિચરૂ વંચિંદ્રિતિકિનોળિયક્ષ) જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય સ્થિતિક બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી (ઘટવા સુસ્સે) દ્રવ્યથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય છે (ઉપચાપ તુલ્લું) પ્રદેશથી તુલ્ય છે (બોક્યા કૂળવકિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ઝિર તુન્સ) સ્થિતિથી તુલ્ય છે. (વનધરસTHપન્નર) વર્ણ, ગંધ, રસ સ્પર્શના પર્યાયથી (રોહિં ૩vorળેf) બે અજ્ઞાનેથી ( સોર્દિ) દશનેથી (છાળવgિ) ષટસ્થાન પતિત છે (વોદિત વિ gવં રેવ) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ એવાજ (વાં તો ના હો ગઇUIT) વિશેષતા એ છે કે બે જ્ઞાન બે અજ્ઞાન (હો હંસળા) બે દર્શન પણ કહ્યાં છે. (લગorygrો દિત વ પર્વ વેવ) મધ્યમ સ્થિતિવાળા પણ એજ પ્રકારે (નવ) વિશેષ એ છે કે (fટા જળવgિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (તિgિo જાળા) ત્રણ જ્ઞાન (તિનિ લાઇબTIT) ત્રણ અજ્ઞાન (તિનિ સંસT) ત્રણ દર્શન (૪ઇUTળા અંતે! વંચિંદ્રિસિરિઝોળચાળે પુછr ?) જઘન્ય કૃણુ ગુણવાળા પંચેન્દ્રિય તિયચના હે ભગવન્ ! કેટલા પર્યાય છે? (ા મા કળતા પન્નવા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( ! एवं बुच्चइ जहण्णगुणकालगाणं पंचिंदियतिरिक्खजोणियाणं अणंता पज्जवा gUUત્તા ?) હે ભગવાન શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય ગુણકાળા પંચેન્દ્રિય તિર્યંચના અનન્ત પર્યાય છે? (યમાં !) હે ગૌતમ (નળાટણ જિંચિ. રિરિકનોળિg) જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચ (Gorrળસ્રાન્સ પંવિત્તિરિનોયસ) જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચથી (4pયા તુર) દ્રવ્યથી તુલ્ય છે (સંચાર તુજો) પ્રદેશથી તુય (બાળકૂવા રવાના ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ત્તિ જાળવણિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (TઢવUTIFmહિં તુન્હ) કાળા વર્ણના પર્યાયથી તુલ્ય છે ( હિં વાપરતાપન્નડું) શેષ, વર્ણ, ગંધ, રસ સ્પર્શના પર્યાથી (તિહિં નાહિં) ત્રણ અજ્ઞાનેથી (તિર્લિં વંસદ્ધિ) ત્રણ દશનેથી (છઠ્ઠાણ) ષટસ્થાન પતિત છે (gવં શોસાળ૪ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ ४सा ५५५ (अजहण्णमणुकोसगुणकालए वि एवं चेव) मध्यम शुरु ।। ५९ से ५४२ (नवर) विशेष से छे ? (सहाणे छट्ठागवडिए) स्वस्थानमा ५४ ५४२थान पतित छे (एवं पंच वण्णा) ये रे पांच वर्ष (दो गंधा) मे. ध (पंचरसा) पाय २स (अद्वकासा) मा २५ (जहण्णाभिणिबोहियनाणीण भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता ?) 3 लगवन् धन्य समिनिमाथि शानी ५ येन्द्रिय तिय योन। है। पर्याय ४ छ ? (गोयमा ! अणंता पज्जवा पण्णत्ता) गौतम ! मनन्त पर्याय ४ छे (से केणठेणं भंते ! एवं वुच्चइ जहण्णाभिणिबोहियनाणीणं तिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता !) सावन् ॥ ४॥२॥णे सेभ छ धन्य मानिनिमाधि४ज्ञानी तिय याना मनन्त पर्याय ४ा छ ? (गोयमा ! जहण्णाभिनिबोहियनाणी पंचिं दियतिरिक्खजोणिए जहण्णामिणिबोहियणाणिस्स पंचि. दियतिरिक्खजोणियस्स) 3 गौतम! धन्य मानिनिमाधि ज्ञानी पन्द्रिय मी धन्य मालिनिमावि ज्ञानी पथेन्द्रिय तिय यथी (दव्वद्रयाए तल्ले) द्रव्यनी अपेक्षाये तुल्य छ (परसट्टयाए तुल्ले) प्रदेशथी तुल्य छ (ओगाहणट्ठयाए च उट्ठाणवडिए) २३१२|नाथी यतु:स्थान पतित छ (ठिईए चउट्ठाणवडिए) स्थितिथी यतुःस्थान पतित छ (वण्णगंधरसकासपज्जवेहि छहाणवाडिए) पण, मध, २स; २५ ॥ पायोथी ५८स्थान पतित छे (आभिणिवोहियताणपज्जवेहि तुल्ले) सामानमाधि४ ज्ञानना पर्यायोथी तुल्य छे. (सुयनाणपज्जवेहिं छठ्ठाण बडिए) श्रुतज्ञानना पर्यायोथी ५८स्थान पतित छ (चक्खुदसण पज्जवेहिं छठीण वडिए) यक्षुश नाना पर्यायाथी ५८स्थान पतित (अचक्खुदसणपज्जवेहि छट्ठाण वडिए) अयश नाना पायाथी ५८२थान पतित __(एवं उक्कोसाभिणिबोहियनाणी वि) मे०४ ४ारे उत्कृष्ट मालिनिमाथि शानी ५५५ (नवर) विशेष (ठिईए तिढाणवडिए) स्थितिथी १ स्थान पतित (तिन्नि नाणा) त्र ज्ञान (तिन्नि दसणा) १ ४शन (सदाणे तुल्ले) स्वस्थानमा तुल्य (सेसेसु छट्ठाणवडिए) शेषमा ५८स्थान पतित (अजहण्णमणुकोसाभिणि શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २४८ Page #263 -------------------------------------------------------------------------- ________________ વચનાળા જોતામવોદિયાળી) મધ્યમ આભિનિબેધિકજ્ઞાની ઉત્કૃષ્ટ આભિનિબંધિક જ્ઞાનીને સમાન (નવ) વિશેષ (ઠિત રડ્રાઇવર) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (સાળે છાવરણ) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત ( સુચના વિ) એ પ્રકારે શ્રુતજ્ઞાની પણ સમજવા. (soorોદિનાળીળે મંતે ! પંવિંચિતરિક્ષનોળિયા પુછા) હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય કહ્યા છે? (જો મા અનંતા જુનવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે જઉં મેતે ! एवं वु चइ-जहण्णोहिनाणीणं पंचिंदियतिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता) હે ભગવદ્ શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના અનન્ત પર્યાય છે (નોરમા !) હે ગૌતમ! (Grોહિલ વંચિ તિરિવકોળિg Tomહિના િવંચિંદ્રિતિકિયોનિયરસ) જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચથી () દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (guસંચાઇ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (ાહ vયાણ જાળ વહિપ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (fટણ તિન વહિg) સ્થિતિની ત્રિસ્થાન પતિત (Toor iધ જ ર Vs હિં) વણ ગંધ-રસ-સ્પર્શન પર્યાથી (ગાળિયોચિનાઇ સુચનાખવઝવેઠુિં છાણિ) મતિજ્ઞાન, શ્રતજ્ઞાનના પર્યાથી ષસ્થાન પતિત (ળિrmહિં તુર્ન્સ) અવધિ જ્ઞાનના પર્યાથી તુલ્ય (અન્નાના રસ્થિ) અજ્ઞાન તેને નથી હોતું (જ્યુસ પmહિં વરઘુવંસજmહું ચ) ચક્ષુદર્શનના પર્યાયે અને અચક્ષુદર્શનના પર્યાથી ( ) અવધિજ્ઞાનના પર્યાયથી (છઠ્ઠાઇવgિ) ષટસ્થાન પતિત ( નોદિનાથી ) એ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ (બઇમgોલોહિનાળી વિ પર્વ વેવ) મધ્યમ અવધિજ્ઞાની પણ એ પ્રકારે (જીવ) વિશેષ (કૂળે છઠ્ઠળવાિ) સ્વસ્થાનમાં ઘટસ્થાન પતિત છે (કા ગામિવિહિનાથી ત મ ગorી સુચ જાળી) જેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ રીતે આભિનિબાધિકજ્ઞાનીની વક્તવ્યતા તેવીજ રીતે મત્યજ્ઞાની અને તાજ્ઞાનીની (નન્હા ોહિનાળી તન્હા વિમાનાળી વિ) જેવી અવધિજ્ઞાનીની વક્તવ્યતા તેવીજ વિભ‘ગજ્ઞાનીની વસ્તુસળી બચવુવંસળી નાકામિળિયોચિનાળી) ચક્ષુદર્શોની અને અચક્ષુદની આભિનિષેાધિકજ્ઞાનીના સમાન (બોસિળી ના જોાિની) અવધિદર્શીની અવધિજ્ઞાનીના સમાન (ઽસ્થ જાળા તથૅ અમ્માળા નથિ) જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી (નાર્થે બળાળા તત્વ નાળા નસ્થિ) જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી (દ્ગસ્થ સળા તત્ત્વ બાળા વિઞાળા વિ સ્થિત્તિ માળિયન્ત્ર) જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ હાય છે એવુ' કહેવુ જોઇએ. ટીકા-હવે જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિય ચ જીવેાના પર્યાં. ચેની પ્રરૂપણા કરાય છે—— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેડે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિય ચેાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાને ઉત્તર આખ્યા—હે ગૌતમ ! પંચેન્દ્રિય તિય ચેાના અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! એવું કહેવાનુ શુ કારણ છે કે પચેન્દ્રિય તિય ચાના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન્—ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિય ચ ખીજા જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિય ́ચથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે, કેમકે ખન્નેના લેાકાકાશ પ્રમાણુ અસંખ્યાત અસ`ખ્યાત પ્રદેશ હાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે, કેમકે અને જઘન્ય અવગાહનાવાળા છે, પણ સ્થિતિ અર્થાત આયુસંધિ કાળ મર્યાદાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, ચતુઃસ્થાન પતિત નથી થતાં, કેમકે જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિય ચ સખ્યાત વર્ષોની આયુષ્યવાળા જ બને છે, અસંખ્યાત વષૅની આયુવાળાની જઘન્ય અવગાહના નથી થતી. તેથીજ અહી. જઘન્ય અવગાહનાવાળાને સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહ્યા છે. તે ત્રિસ્થાનાના ઉચ્ચારણ પહેલાની જેમ સમજી લેવાં જોઈ એ, અર્થાત્ અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન, સખ્યાત ગુણહીન અને અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક તથા સંખ્યાત ગુણ અધિક. તે વર્ણ, ગંધ રસ અને સ્પના પાઁચેાથી, મતિ–શ્રુત રૂપ એ જ્ઞાનાથી, મત્યજ્ઞાન અને શ્રુતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૫૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન રૂપ બે અજ્ઞાનેથી, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. અહિં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અપર્યાપ્ત થાય છે અને અપર્યાપ્ત થઈને અલ્પ કાય વાળા જીમાં ઉત્પન્ન થાય છે, તેથી જ તેમાં અવધિજ્ઞાન અગર વિભંગ જ્ઞાનને સંભવ નથી, એ કારણે અહિં બે જ્ઞાન અને બે અજ્ઞાનેને જ ઉલ્લેખ કરાયો છે. યદ્યપિ આગળ કહેશે કે કેઈ જીવ વિર્ભાગજ્ઞાનની સાથે નરકમાંથી નિકળીને સંખ્યાત વર્ષોની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે. તે પણ તે મહાકાયવાળામાં જ ઉત્પન્ન થઈ શકે છે. અલપકાયવાળામાં નહિ તેથી કઈ વિરોધ સમજ ન જોઈએ, અવગાહનાવાળામાં ષટસ્થાન પતિત બનતા નથી. ષટસ્થાનનું વિવેચન પહેલાં આવી ગયું છે. તેથી અહિં કહેવાનું આવશ્યક નથી. એ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અર્થાત ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દષ્ટિથી પ્રદેશની દૃષ્ટિથી તથા અવગાહનાની દૃષ્ટિથી તુલ્ય થાય છે, સ્થિતિની દષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ ગંધ રસ સ્પર્શના પર્યાયોથી ષટસ્થાન પતિત થાય છે વિશેષ એ છે કે તેમાં ત્રણ નાન અગર ત્રણ અજ્ઞાનનો સંભવ છે, તેથીજ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનેથી ષટ. સ્થાન પતિત થાય છે. તેમાં ત્રણ અજ્ઞાન આ રીતે જાણવા જોઈએ જે પંચેન્દ્રિય તિય"ચની અવગાહના એક હજા૨ જનની થાય છે, તે ઉત્કૃષ્ટ અવગાહના વાળા કહેવાય છે. તે સંખ્યાત વર્ષની આયુવાળા અને પર્યાપ્ત જ હોય છે. તેથીજ તેમાં ત્રણ અજ્ઞાનને સંભવ છે, મધ્યમ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની સમાન સમજવી જોઈએ. કિન્તુ વિશેષતા એ છે કે અવગાહનાની દ્રષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોય છે. તેમાં સંખ્યાત-અસંખ્યાત ગુણહીનાધિક થઈ શકે છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત પણ થઈ જાય છે. કેમકે મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત વર્ષની આયુવાળા પણ થઈ શકે છે શ્રી ગૌતમ –હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા પચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવા–હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-ગીતમ! જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચ બીજા જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તત્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની ડિટએ તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયથી, બે અજ્ઞાનથી તથા બે દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. ધ્યાન રાખવું જોઈએ કે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિયચમાં બે અજ્ઞાન કહેલા છે, તેમાં બે જ્ઞાન નથી હોતાં કેમકે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિયતિર્યંચ લધ્યપર્યાપ્તક હોય છે અને લધ્યપર્યાપ્તકમાં સાસાદન સમ્યગ્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. જે જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય છે. અને પિતાના ગ્ય પર્યાપ્તિને પૂર્ણ નથી કરતા તે લધ્યપર્યાપ્તક કહેવાય છે. જેઓની પિતાને ગ્ય પર્યાસિઓ પુરી નથી થઈ પણ અન્તર્મુહૂર્તમાંજ પુરી થનારી હોય તેમને કરણપર્યાપ્ત કહે છે. સાસાદન સમ્યકત્વ કરણપર્યાપ્તક માં હોઈ શકે છે, લધ્યપર્યાપ્તકે માં નહીં. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચેનું કથન જઘન્ય સ્થિતિવાળાના સમાનજ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પચેન્દ્રિય તિર્યંચ ત્રણ પ. પમની સ્થિતિવાળા થાય છે, તેથી તેઓમાં નિયમથી બે જ્ઞાન બે અજ્ઞાન જ હોય છે જે જ્ઞાનવાળા હોય છે, તેઓ વૈમાનિકની જ આયુ બાંધે છે. તેથી તેમનામાં બે જ્ઞાન હોય છે. એ અભિપ્રાયથી તેમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યાં છે. મધ્યમ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા પણ એજ પ્રકારે સમજવી જોઈએ પણ વિશેષ એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત બને છે મધ્યમ સ્થિતિવાળા તિય"ચ પંચેન્દ્રિય સંખ્યાત વર્ષની આયુષ્યવાળા પણ થઈ શકે છે અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા પણ થઈ શકે છે, કેમકે એક સમય ઓછા ત્રણ પલ્યોપમની આયુવાળા પણ મધ્યમ સ્થિતિક જ કહેવાય છે એ કારણે તે ચતુઃસ્થાન પતિત કહેલા છે. તેમાં ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન અને ત્રણ દશન કહેવાં જોઈએ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય ગુણકાળ પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ગૌતમ! અનન્ત પર્યાય છે શ્રી ગૌતમ-હે ભગવન એવું કહેવાનું શું કારણ છે? શ્રીભગવાન-હે ગૌતમ! એક જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશોની દષ્ટિએ પણ તુલ્ય થાય છે અવગાહનાની દષ્ટિએ ચતુસ્થાન પતિત થાય છે. સ્થિતિથી પણ ચતુઃસ્થાન પતિત થાય છે કૃષ્ણવર્ણના પર્યાની અપેક્ષાએ તુલ્ય છે, શેષ વર્ણ, ગંધ, રસ, સ્પર્શીથી, ત્રણ જ્ઞાને ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ ગુણ કાળાની વક્તવ્યતા પણ એવી જ સમજવી જોઈએ અર્થાત્ એક ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, કૃષ્ણ વર્ણના પર્યાથી તુલ્ય, શેષ વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાયથી તથા ત્રણ જ્ઞાને, ત્રણ અજ્ઞાને અને ત્રણે દેશનેથી ષટસ્થાન પતિત થાય છે. મધ્યમ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા પણ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચના સમાન સમજવી જોઈએ. વિશેષ એ છે કે મધ્યમ ગુણ કાળા સ્વાસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે. કેમકે મધ્યમ ગુણ કાળા અનન્ત પ્રકારના હોય છે, તેથી જ તેમાં ષટસ્થાન પતિત હીના. ધિકતાને સંભવ છે. એજ પ્રકારે પાંચ વર્ણો અને ગધે, પાંચ રસ અને આઠે સ્પર્શેની વક્તવ્યો સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય આભિનિબાધિક જ્ઞાની પંચેન્દ્રિય તિયાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ અનઃ પર્યાય છે. શ્રી ગૌતમ–હે ભગવનું આ પ્રકારના કથનનું શું કારણું છે? શ્રીભગવાન હે ગૌતમ! એક જઘન્ય આભિનિબાધિક જ્ઞાની બીજા જઘન્ય આભિનિબંધિક જ્ઞાનીથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે; અવગાહનાથી ચતુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્થાન પતિત તથા સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. અસંખ્યાત વર્ષની આયુવાળ પંચેન્દ્રિય તિર્યંચમાં પણ પિતાની ભૂમિકાના અનસાર જઘન્ય આમિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન મળી આવે છે. એ પ્રકારે સંખ્યાત વર્ષની અને અસંખ્યાત વર્ષની આયુવાળામાં જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનને સંભવ હોવાથી અહિં સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના પર્યાયેથી તે ષટસ્થાન પતિત થાય છે. આભિનિ. બોષિક જ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે. શ્રુતજ્ઞાનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અભિનિબેધિક જ્ઞાનના વિષયમાં પણ આ પ્રકારે સમજવું જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ આભિનિબધિજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનીથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયથી ષટસ્થાન પતિત, અભિનિબોધિકાનના પર્યાયથી તુલ્ય શ્રુતજ્ઞાનના પર્યાયથી ષટસ્થાન પતિત ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયથી પણ ષટસ્થાન પતિત બને છે, કિન્તુ વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે ત્રિસ્થાન પતિત બને છે તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આવે છે. તે સ્વસ્થાનમાં તુલ્ય અર્થાત્ ઉત્કૃષ્ટ આમિનિબાધિક જ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય બીજા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના તુલ્ય જ થાય છે. શેષ ષટસ્થાન પતિત થાય છે. મધ્યમ આભિનિબંધિક જ્ઞાની ઉત્કૃષ્ટ અભિનિધિક જ્ઞાનીના સમાન છે. પણ સ્થિતિની દષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. સ્વસ્થાન અર્થાત મધ્યમ આભિનિધિકજ્ઞાનની દષ્ટિએ ષટસ્થાન પતિત થાય છે કેમકે આભિનિબાધિક જ્ઞાનના તરતમ પર્યાય અનન્ત થાય છે તેથી જ તેમાં અનન્ત ગુણ હીનતા અને અનન્ત ગુણ અધિક પણ થઈ શકે છે. જેવી આભિનિબંધિક પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેવી જ શ્રુતજ્ઞાનની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. 1 શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવુ કહેલ છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની પચેન્દ્રિય તિયચ ખીજા જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિય ચી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ તુલ્ય છેઅવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત તથા સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વર્ષની આયુવાળાને અવધિજ્ઞાન નથી થઈ શકતુ, વ, ગંધ, રસ અને સ્પના પર્યાયથી આભિખાધિક અને શ્રુતજ્ઞાનના પર્યંચેાથી ષષ્ટસ્થાન પતિત થાય છે. અવધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે. અવધિજ્ઞાનીમાં અજ્ઞાન હેતુ નથી. ચક્ષુદન અચક્ષુદશન અને અવધિદર્શનના પાંચેાથી ષસ્થાન પતિત થાય છે, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની જઘન્યાવધિજ્ઞાનીના સમાન છે, અર્થાત્ એક ઉત્કૃષ્ટાવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ́ચ ખીજા ઉત્કૃષ્ટાવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ચથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશેાથી તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણી, ગંધ, રસ સ્પ આભિનિષેાધિક જ્ઞાન તથા શ્રુતજ્ઞાનના પર્યાયાથી ષષ્ટસ્થાન પતિત, અવધિજ્ઞાનના પર્યાયાથી તુલ્ય અજ્ઞાન તેમાં હાતુ નથી, ચક્ષુદર્શીન, અને અવધિદર્શીનના પર્યાયેાથી બટસ્થાન પતિત થાય છે. અજઘન્યાનુત્કૃષ્ટ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિય ચના વિષયમાં પણ એજ રીતે જાણવુ જોઇએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક મધ્યમ અવધિજ્ઞાની બીજા મધ્યમ અવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ઇંચની અપેક્ષાએ ષસ્થાન પતિત હીનાધિક થઇ શકે છે, મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાનીની વક્તવ્યતા આભિનિષેાધિકજ્ઞાનીના સમાન સજમવી. તેમજ વિભગજ્ઞાનીની વક્તવ્યતા અવધિજ્ઞાનીના સમાન સમજી લેવી જોઇએ. એ પ્રકારે વિભગજ્ઞાની પચેન્દ્રિય તિય ́ચ ખીન્ન વિભગજ્ઞાની પચેન્દ્રિય તિય ચથી સ્થિતિની દ્રષ્ટિએ ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વની આયુવાળાને વિભગજ્ઞાન નથી થઇ શકતુ. મૂળ ટીકામાં પણ કહ્યું છે અવધિજ્ઞાન અને વિભગજ્ઞાનમાં નિયમથી ત્રિસ્થાન પતિત થઈ શકે છે, શુ કારણ છે? કહે છે—અવધિજ્ઞાન અને વિભગજ્ઞાન અસંખ્યાત વની આયુ વાળાને નથી હેતુ', ચક્ષુદની અને અચક્ષુદનીની વક્તવ્યતા આભિનિષેધિક જ્ઞાનીના સમાન છે. અવધિદર્શીની પંચેન્દ્રિય તિય ચની વકતવ્યતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૫૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાની પચેન્દ્રિય તિ ́ચના સમાન છે. જ્યાં અજ્ઞાન થાય છે, ત્યાં જ્ઞાન નથી થતુ અને જ્યાં જ્ઞાન હૈાય છે ત્યાં અજ્ઞાન નથી હાતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ થાય છે અને અજ્ઞાન પણ થાય છે એ રીતે કહેવુ જોઇએ કેમકે અજ્ઞાનના જ્ઞાનની સાથે અને જ્ઞાનના અજ્ઞાનની સાથે વિશધ છે. પરંતુ દ નાપયેગના જ્ઞાનની સાથે પણ વિરોધ નથી તેમ અજ્ઞાનનેા પણ વધ નથી તે તે બન્નેની સાથે રહે છે. ૫ ૧૦ ॥ જધન્ય અવગાહનાવાલે મનુષ્યોં કે પર્યાય કા નિરૂપણ મનુષ્ય પર્યાંય વક્તવ્યતા શબ્દા -(goળો Tાર્જળ મતે ! મધુસ્સાનું વેવા વર્ગીયા પાત્તા ?) હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યેાના કેટલા પર્યાય કહ્યા છે ? (જોયમા ! અનંતા નવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ળટ્રેળ અંતે ! વં યુજ્જફ-બળો તાળવાળું મનૂસ્સાળ અળતા વવા વળત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના અનન્ત પર્યાય કહ્યા છે (પોયમા !) હે ગૌતમ ! (નળાળ મખૂલે) જઘન્ય અવગાહના વાળા મનુષ્ય (નળોમ્સ મનૂસલ્સ ટ્વચા સુદ્ધે) જઘન્ય અવગાહના વાળા મનુષ્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (વર્ણીદૃાર તુલ્દે) પ્રદેશેાની દૃષ્ટિથી તુલ્ય છે (ગોગાળદુચાર તુ) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે (ફ્તિ તિવ્રુાળ ટ્વિ) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વળ, ધ, રસાસવ વેäિ) વ, ગંધ, રસ સ્પર્શોના પર્યાયાથી (fદ્િ નાળäિ) ત્રણ જ્ઞાનાથી (હિં અમ્માબેરૢિ) એ અજ્ઞાનાથી (તિöિêસળહિં) ત્રણ દનોથી (છઠ્ઠાળહિલ) ષટસ્થાન પતિત છે (ક્રોસોફ્ળ વિદ્યું ચેવ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એ પ્રકારે (નવ) વિશેષ (નિર્દÇ સિયાને) સ્થિતિથી કાઇ વાર હીન (સિયતુસ્ને) કેઇ વાર તુલ્ય (સિય બહિર) કદાચિત્ અધિક થાય છે (લ) યદિ (દ્દીને) હીન (સંવિજ્ઞમાદ્દીને) અસંખ્યાત ભાગહીન (અર્ન્નત્િ!) અગર અધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૫૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ છે (સંવિજ્ઞહું મારા ઘરમણિ) અસંખ્યાત ભાગ અધિક છે (હો નાળા) તેમાં બે જ્ઞાન (રો અનાજ) બે અજ્ઞાન (હો હંસUTT) બે દર્શન (કgUU/મgોતોપણ પર્વ વેવ) મધ્યમ અવગાહનાવાળા પણ એજ પ્રકારે જાણવા (નવ કોટ્રયા રદ્રાવgિ) વિશેષ એકે અવગાહનાવાળાથી ચતુઃસ્થાન પતિત છે (fટ વાળકિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (ારૂછું હું નાળખું) આદિના ચાર જ્ઞાનેથી (ટ્રાવણg) ષટસ્થાન પતિત (વરુનાહિં તુજો) કેવળ જ્ઞાનના પર્યાયથી તુલ્ય (તિહિં કાઠ્ઠિ) ત્રણ અજ્ઞાનોથી (તિર્દિ સંસર્દિ) ત્રણ દશનેથી (ટ્રાવહિg) ષટસ્થાન પતિત છે (વરુદત્તપન્નવેદિ) કેવળ દર્શનના પર્યાયેથી (તુર) તુલ્ય | (Teomકિરૂંચાળ મેતે ! મgi) હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા મનુષ્યના (દેવડુચા પાવા પUત્તા) કેટલા પર્યાય કહ્યા છે? (ચમાં! જરા પs guત્તા) હે ગૌતમ અનઃ પર્યાય કહ્યા છે તેને જ મતે ! હવે ગુરૂગODIટિળે મસાણં મળતા જળવા પત્તા) હે ભગવદ્ શા કારણે એવું કહ્યું કે જઘન્ય સ્થિતિક મનુષ્યના અનન્ત પર્યાય કહ્યા છે? (mોયHT !) હે ગૌતમ ! (1gUI fટા મgણે) જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય (જ્ઞાટિયસ્ત મજુરસ) જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોથી (વદયા તુર) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tuસટ્રયાણ તુરો) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Tળgયા) અવગાહનાથી (ટ્રાgિ ) ચતુઃસ્થાન પતિત છે (દિ તુ) સ્થિતિથી તુલ્ય છે (વUST ધ ન દાસ પૂર્દિ) વર્ણ બંધ રસ સ્પર્શના પર્યાયથી (રોહિં વાર્દિ). એ અજ્ઞાનોથી લોહિં હંસળ) બે દર્શનેથી (છાળવદિg) ષટસ્થાન પતિત છે (gવું વોટિણ વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (નવરં) વિશેષ ( ના) બે જ્ઞાન ( અન્નાના) બે અજ્ઞાન (હો સTI) બે દર્શન કહેવા જોઈએ | (બનgઇનમgોf fપ વેવ) મધ્યમ સ્થિતિ વાળા પણ એજ રીતે સમજવા (નવ) વિશેષ (દિ કવઠ્ઠળકિપ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ (ओगाहणट्टयाए चउट्ठाणवडिए) २३१॥ नाथी यतुःस्थान पतित छे (आइल्लेहिं चउहि नाणेहिं छट्ठाणवडिए) न यार शानाथी पटस्थान पतित (केवलनाणपज्जवेहिं तुल्लो) सानना पर्यायाथी तुझ्य (तिहिं अण्णाणेहिं तिहिं देसणेहि छट्ठाणवडिए) ३ मशान। मने त्र] शनाथी पट्थान पतित (केवलदसण. पज्जवेहिं तुल्ले) व शनना पर्यायाथी तुल्य (जहण्णगुणकालयाणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता १) धन्य गुण ॥ मनुष्याना मावन् ! टसा पर्याय ४ा छे ? (गोयमा ! अणंता पज्जवा पण्णत्ता) 3 गौतम ! मनन्त पर्याय ४ा छ (से केणटेणं भंते ! एवं बुच्चइ-जहण्णगुणकालयाण मणुस्साणं अणंता पज्जवा पण्णत्ता) 3 मापन ! ॥ ४॥२मे छ धन्य गुण ॥ मनुष्याना मनन्त पर्याय हा छ? (गोयमा!) गौतम ! (जहण्णगुणकालए मणूसे) धन्य शुY ४७मनुष्य (जहण्णगुणकालगस्स मणुसस्स) धन्यगुण ४७॥ मनुष्यथी (दव्वट्ठयाए तुल्लो) द्रव्यथी तुल्य (पएसयाए तुल्ले) प्रशाथी तुल्य (ओगाहट्टयांए चउदाणवडिए) मानाथी यतुःस्थान पतित (ठिईए चउठाणवडिए) स्थितिथी यतस्थान पतित (कालवण्णपज्जहिं तुल्ले) ४१ ना पायाशी तुल्य (अवसेसेहिं वण्णगंधरसफासेहि छट्ठाणवडिए) शेष व मध २४ मने २५श थी पदस्थान पतित (चउहि नाणेहि छदाणवडिए) या ज्ञानाथी पटस्थान पतित छ (केवलनाणपज्जवेहि तुल्ले) - ज्ञानना पर्यायाथी तुल्य (तिहिं अन्नाणेहिं तिहिं दसणेहि छटाणवडिए) त्रा मज्ञानी, मने ऋण शनाथी पटस्थान पतित छे (केबलदसणपज्जवेहिं तुल्ले) કેવળ દશનના પર્યાથી તુલ્ય (एवं उक्कोसगुणकालए वि) से प्रारे उत्कृष्ट गुण पृ ५५] (अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव) ये रीते मध्यम गुण १०६५ ५५५ (नवर सदाणे छदाणवडिए) विशेषता से स्वस्थानमा ५५ ५८स्थान पतित छ (एवं पंच वन्ना) पांये १४ (दो गंधा) मन्ने । (पंचरसा) पांये २से। (अट्ठफासा) मा २५श (भाणियब्वा) ४ नये. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ (નફ્ળામિળિયોનિાળીને મનુસ્સાને લેવા વળવા વત્તા ?) જઘન્ય આલિનિએધિકજ્ઞાની મનુષ્યેાના કેટલા પર્યાય કહ્યા છે. (પોચના ! અળતા વનવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે ટ્રેળ મતે ! વં યુદ્ નન્હેં મિળિયોયિનાળીળું મનુસ્સાળ અનંતા વનવા વળત્તા !) હે ભગવન્ શા કારણે એવું કહ્યુ છે કે જઘન્ય આભિનિત્રાધિક જ્ઞાની મનુષ્યાના અનન્ત પર્યાય કહ્યા છે ? (નોચમા ! નળમિળિયોનિનળી મજૂસે) હૈ ગૌતમ ! જઘન્યાલિનિાધિકજ્ઞાની મનુષ્ય (નળમિળિયોચિળ નિરસ મનુસ્યસ્ત યુવ્વ યાપ તુલ્દે) જઘન્ય આભિનિમેાધિક જ્ઞાની મનુષ્યથી દ્રષ્યની દૃષ્ટિએ તુલ્ય છે (સ-ચાણ તુો) પ્રદેશેાની દ્રષ્ટિએ તુલ્ય છે. (બોળટ્રયા ૧૩ટ્રાળાિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (fÇ ચકXાળહિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વાધનને શાસઙ્ગહું છટ્ઠાળકિ) વણુ ગંધ રસ અને સ્પના પર્યાયેાથી ષટસ્થાન પતિત (આમિળિયોયિનાળ વેન્દ્િ તુલ્દે) આભિનિલોધિકજ્ઞાનના પર્યાયાથી તુલ્ય (સુચનાળવજ્ઞવૈધિ) શ્રુતજ્ઞાનના પર્યાયેાથી (હોદ્દે સળેદ્દિ) એ દ'નાથી (છુટ્ટાન ઉપ) ષટસ્થાન પતિત (રૂં કોસમિળિયોનિાળી વિ) એજ પ્રકારે ઉત્કૃષ્ટ આભિનિમેાધિકજ્ઞાની પણ (નવ) વિશેષ (મિળિયોનિાનવ વેન્દ્િતુì) અભિનિએધિકજ્ઞાનના પર્યાયેાથી તુલ્ય (ટિટ્ટુપ તિવ્રુાનવચિત્ત) સ્થિતિથી ત્રિસ્થાન પતિત (ત્તિર્ષિં નાગેન્દુિ) ત્રણ જ્ઞાનેાથી (તિદ્િ સળહિં) ત્રણ દર્શાનાથી (છટ્ઠાળત્તિr) ષટ્સ્થાન પતિત (ત્રનામનુજોસામિળિવોચિનાળી નાકોલામિળવોચિનાળી) મધ્યમ આભિનિખાધિક જ્ઞાની જેવા ઉત્કૃષ્ટ આભિનિષેાધિક જ્ઞાની (નવર) વિશેષ (ણ્િ ચન્દ્રાળદિવ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (સટ્ટાળે છેદાળવડr) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત (વૃં મુયળાની વિ) એ પ્રકારે શ્રુતજ્ઞાની પણ (નોહિનાળીળું અંતે ! મનુસ્સાનું વા વા વત્તા ?) જધન્ય અવધિજ્ઞાની મનુષ્યેાના હે ભગવન્ ! કેટલા પર્યાય કહ્યા છે ? (પોચા ? બળતા વનવા વળજ્જા ?) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (સે જેળઢેળ અંતે ! વ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૬૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ વુક્ષ્મદ્ જ્ઞળોહિનાળીળું મનુસ્સાનું બળતા વાવા મળત્તા ?) હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યેના અનન્ત પર્યાય છે (ોચમા ! નળોનાની મળુસ્સે નર્īોનિાસ્તિ મજૂસરસ વેંચાણ તૂફ઼ે) હે ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (પસદૃચાપ તુસ્જી) પ્રદેશેાની દૃષ્ટિએ તુલ્ય છે (બોર્ળદ્રુવા તિવ્રુાનનત્તિ ટિપ તિદ્યાન ચિત્ત) અવગાહના અને સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (૬૦૦ – ગંધલાસપત્તુિં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શીના પર્યાયેાથી (દ્િ' નાળ)િ એ જ્ઞાનાથી (છટ્ઠાળવૃત્તિ) ષટસ્થાન પતિત છે (બ્રોનિાગપત્ત્તવધિ તુરું) અવધિ જ્ઞાનના પર્યાયથી તુલ્ય છે. (મળવઞવનાગવગ્નવેન્દ્િĐઠ્ઠાળત્તિ). મનઃપવજ્ઞાનના પર્યંચાથી ષષ્ટસ્થાન પતિત છે (ફ્િસનેન્દ્િ છઠ્ઠાનવહિત) ત્રણ દનાથી પટસ્થાન પતિત (ä કોસોહિનાળી વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાની પણ (અન્નામનુોસોહિનાળીદ્યું ચેન) મધ્યમ અવધિજ્ઞાની એ પ્રકારે (નવર ઓળાળદ્રુવા પઢ્ઢાળ) વિશેષ એ છે કે અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (સડ્ડાને છટ્ઠાનવત્તિ) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત છે (નન્હા ઓહિનાળી સહા મળપન્નવનાળીવ માળિયવે) જેવા અવધિજ્ઞાની તેવાજ મન:પર્યાવજ્ઞાની પણ કહેવા જોઇએ. (નવરં બોળઢચાહ્ તિવ્રુાળહિ) વિશેષ એકે અવગાહનાથી ત્રિસ્થાન પતિત છે (જ્ઞા મિળિયોયિનાળી તદ્દા મક્ગળાની સુચાળાની વિ માળિયત્વે) મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાની આભિનિબેાધિક જ્ઞાનીના સમાન કહેવા જોઇએ (ના બોહિનાની તદ્દા વિમાનાની વિ માળિયન્ને) જેવા અવધિજ્ઞાની તેવાજ વિલંગજ્ઞાની કહેવા જોઇએ. (ચર્તુવાળી અવવુંહંસળી ય નન્હા આામિળિયોચિત્તાની) ચક્ષુદશ'ની અને અચક્ષુદ્રની આભિનિ મેાધિકજ્ઞાનીના સમાન (બોહિતની ના બોાિળી) અવધિદર્શીની અવધિજ્ઞાની સમાન (નથૅનાળા તત્ત્વ બળાળા સ્થિ) જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૬૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ (ાથ લઇUTUIT તત્થ ના ચિ) જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી (Hથ સળr તત્વ નાણા વિ શાળા વિજ્યાં દર્શન છે, ત્યાં જ્ઞાન પણ અને અજ્ઞાન પણ હોય છે (વઢનાળીળે તે ! મજુરાગે વફા વનવા Towત્તા ?) હે ભગવદ્ ! કેવલ જ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય કહ્યા છે (મિ! અનંતા જુગાવી પૂછત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( i મતે ! વં યુરજ વઢનાળી મથુરા જતા વાવ TvU/ત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે કેવલજ્ઞાની મનુષ્યના અનન્ત પર્યાય છે? (વમા ! સ્ત્રનાળી મજૂર વસ્ત્ર નાળિરસ મસરસ વક્યા તુર્ક્સ) કેવલજ્ઞાની મનુષ્ય કેવળજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. (Tuસચાપ તુ) પ્રદેશથી તુલ્ય છે (કોrછgયાર જspવલિg) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (હિર તિટ્રાફિg) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વઘઇ વઘ રસ જાર પુનહિં છppવgિ) વણ ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (વના નહિં જેવચંદ્રાવહિં તો) કેવળજ્ઞાન અને કેવળ દર્શનના પર્યાથી તુલ્ય છે (પર્વ વેવસળી વિ મજૂરે માળિયદેવે) એજ પ્રકારે કેવલ દર્શની મનુષ્ય પણુ કહેવા જઈએ (વાળમંત ન અપુરમાયા) વાનર્થાતર–અસુરકુમારના સમાન (પર્વ ગોલિવેમાળિયા) તિષ્ક અને વૈમાનિક (નવ) વિશેષ (ાળે ટિક તિવકિપ) સ્વસ્થાનમાં સ્થિતિથી ત્રિસ્થાન પતિત (માનજો) કહેવા જોઈએ ( નીપssiા) આ પ્રકારે જીવ પર્યાનું નિરૂપણ કહેલ છે. ટીકાઈ- હવે જઘન્ય આદિ અવગાહનાવાળા મનુષ્યનું નિરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ શરીરની ઊંચાઈવાળા મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા મનુના અનન્ત પર્યાય કહેલા છે, શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે - હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય અવગાહના વાળા મનુષ્યના અનન્ત પર્યાય કહેવાયેલા છે? શ્રીભગવાન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળે એક મનુષ્ય જઘન્ય અવગાહનાવાળા બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે, અવગાહનાથી પણ તુલ્ય હોય છે પરંતુ સ્થિતિથી ત્રિસ્થાન પતિત બને છે. કેમકે જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય નિયમથી સંખ્યાત વર્ષની આયુષ્યવાળા જ હોય છે, તેથી જ તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક થાય છે. તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ પર્યાયથી, ત્રણ જ્ઞાનથી અર્થાતુ મતિ શ્રત અવધિજ્ઞાનથી મત્યજ્ઞાનથી અને શ્રતાજ્ઞાન એ બે અજ્ઞાનેથી તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન રૂપ ત્રણ દશનથી ષટસ્થાન પતિત થાય છે. જ્યારે કેઈ તીર્થકરને અથવા અનુત્તરૌપપાતિક દેવને અપ્રતિપાતિ અવધિજ્ઞાનીની સાથે જઘન્ય અવગાહનામાં ઉત્પાદ થાય છે. ત્યારે જઘન્ય અવગાહનામાં પણ અવધિજ્ઞાન મળી આવે છે તેથીજ અહિં ત્રણ જ્ઞાનેનું કથન કરાયેલું છે. પણ નરકમાંથી નિકળેલા જીવની જઘન્ય અવગાહનમાં ઉત્પત્તિ થતી નથી, કેમકે એમને સ્વભાવજ એ છે તેથી જઘન્ય અવગાહનામાં વિર્ભાગજ્ઞાન નથી મળી આવતું. એ કારણે અહીં બે અજ્ઞાનેને જ ઉલ્લેખ કરાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની એ પ્રકારની વક્તવ્યતા સમજવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય બને છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે. સ્થિતિની દષ્ટિથી સ્વાત. હીન હોય તે અસંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તે અસં. ખ્યાત ભાગ અધિક થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની અવગાહના ત્રણ ગભૂતિ (કેસ) ની હોય છે અને તેમની સ્થિતિ જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછી ત્રણ પલ્યોપમની થાય છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ ત્રણ પલ્યોપમની. ત્રણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ત્રણ પલ્યોપમને અસં ખ્યાત જ ભાગ છે, તેથી જ જેની સ્થિતિ પોપમના અસંખ્યાતમાં ભાગ ઓછી ત્રણ પલ્યોપમની થાય છે, તે પૂર્ણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન બને છે અને પૂર્ણ ત્રણ પાપમવાળા તેમની અપેક્ષાએ અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા હોય છે. તેમનામાં અન્ય પ્રકારની હીનતી અગર અધિકતાને સંભવ જ નથી. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યમાં મતિ અને શ્રુત એ બને જ્ઞાન અને મત્યજ્ઞાન તથા શ્રુતજ્ઞાન જ મળી આવે છે. દર્શન પણ તેઓમાં બે જ હોય છે. તેનું કારણ એ છે કે ઉતકૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય અસંખ્યાત વર્ષની આય વાળા જ હોય છે, અને અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં અવધિજ્ઞાન થઈ શકતું નથી અને વિભંગ જ્ઞાન પણ, કેમકે તેમને સ્વભાવજ એવો છે. એ કારણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાએમાં બે અજ્ઞાન જ હોય છે. મધ્યમ અવગાહનાવાળાઓની વક્તવ્યતા પણ એ પ્રકારે સમજી લેવી જોઈએ અર્થાત્ તે દ્રવ્યની અપેક્ષાઓ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, વિશે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २६3 Page #277 -------------------------------------------------------------------------- ________________ ષતા એ છે કે અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના સંખ્યાત વર્ષની આયુવાળાની પણ હોઈ શકે છે અને અસંખ્યાત વર્ષની આયુવાળાની પણ થઈ શકે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા પણ એક અગર બે ગભૂતિની અવગાહનાવાળા હોય છે. તેથી અવગાહનાની અપે. ક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ અવગાહનાવાળા ચતુઃસ્થાન પતિત થાય છે, એ બાબતમાં યુક્તિ આગળ કહી દેવાઈ છે. આદિના ચાર જ્ઞાનમાં અર્થાત મતિ, શ્રુત, અવધિ અને મનપર્યવ જ્ઞાની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે, કેમકે એ ચારે જ્ઞાન દ્રવ્ય આદિની અપેક્ષા રાખે છે. તથા પશમ જન્ય છે. અને ક્ષયોપશમાં વિચિત્રતા હોય છે. તેથીજ તર. તમતા થાય તે સ્વાભાવિક છે. તેઓ કેવળજ્ઞાનના પર્યાયેથી તુલ્ય છે, કેમકે સમસ્ત આવરણના પૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થવાવાળ કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારની તરતમતા નથી થતી. ત્રણ અજ્ઞાન અને ત્રણ દશનેથી ષટસ્થાન પતિત પર્યાય છે. કેવળ દર્શનના પર્યાયથી તુલ્ય થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના પર્યાય કેટલા કહેલા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી- અનન્ત કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળો એક મનુષ્ય જઘન્ય સ્થિતિ વાળા બીજા મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાથી ચતાસ્થાન પતિત, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય તથા વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાથી તથા બે અજ્ઞાન અને બે દર્શનેથી ષટસ્થાન પતિત બને છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે સંમૂછિમ મનુષ્યજ જઘન્ય સ્થિતિવાળા થાય છે અને તેઓ નિયમથી મિથ્યાષ્ટિ જ હોય છે. તેથી જઘન્ય સ્થિતિવાળા મનુષ્યમાં બે અજ્ઞાન જ હોઈ શકે છે. જ્ઞાન નહિ એ કારણે અહીં જ્ઞાનને ઉલ્લેખ કરેલે નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણે પણ આ રીતે કરી લેવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિથી તુલ્ય તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાથી ષટસ્થાન પતિત થાય છે, વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ બે દર્શન હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની ત્રણ પપમની આયુ હોય છે, તેથીજ તેઓમાં નિયમથી બે જ્ઞાન બે અજ્ઞાન જ મળી આવે છે. જેઓ જ્ઞાનવાળા હોય છે તેઓ વૈમાનિકની આયુને બન્ધ કરે છે. તેથી તેઓમાં બે જ્ઞાન મળે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં અવધિજ્ઞાન અથવા વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, એ કારણે બે જ્ઞાનેનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને નથી કર્યો. અજઘન્ય–અનુત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણ પણ આજ રીતે કરવી જોઈએ. અર્થાત એક મધ્યમ સ્થિતિવાળા મનુષ્ય બીજા મધ્યમ સ્થિતિ વાળાથી દ્રવ્યની દષ્ટિએ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે, અવગાહનાની દષ્ટિએ પણ ચતુસ્થાન પતિત થાય છે, શરૂઆતના ચાર જ્ઞાનથી જસ્થાન પતિત થાય છે, કેવલ જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, ત્રણ અજ્ઞાનેથી સ્થાન પતિત, ત્રણ દર્શનેથી સ્થાન પતિત અને કેવળ દર્શનના પર્યાયેથી તુલ્ય થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જઘન્ય ગુણ કાળા મનુષ્યના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન - હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળે મનુષ્ય બીજા જઘન્ય ગુણ કાળા મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તથા પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય છે, શેષ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી, ચાર જ્ઞાનથી સ્થાન પતિત, કેવલ જ્ઞાનના પર્યાયેથી તુલ્ય ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શ. નથી ષસ્થાન પતિત તથા કેવળદેશનના પર્યાયથી તુલ્ય થાય છે ઉત્કૃષ્ટ ગુણ કાળા પણ આજ પ્રકારે સમજી લેવા જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણ કાળા બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશોની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત, કૃષ્ણવર્ણના પર્યાયેથી તુલ્ય, શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાથી ષસ્થાન પતિત ચાર જ્ઞાનેથી ષસ્થાન પતિત કેવળ જ્ઞાનના પર્યાયેથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૫. Page #279 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત તથા કેવળ દર્શનના પર્યાયથી તુલ્ય થાય છે. મધ્યમ ગુણ કૃષ્ણ પણ આ રીતે સમજવા જોઈએ અર્થાત્ જઘન્યગુણ કૃષ્ણ અથવા ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણના સમાન જ તેમની પ્રરૂપણું કરવી જોઈએ વિશેષતા એ છે કે મધ્યમ ગુણ કૃષ્ણ સ્વસ્થાનમાં પણ ષટ્રસ્થાન પતિત બને છે, કેમકે મધ્યમ કૃષ્ણ વર્ણના અનન્ત તરતમ રૂપ થાય છે. એ પ્રકારે પાંચ વર્ણ, અને ગંધ, પાંચ રસ અને આઠે સ્પર્શ કહેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય આભિનિબેધિકજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-ડે ગૌતમ અનન્ત પર્યાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન ગૌતમ! એક જઘન્યાભિનિબોધિક જ્ઞાની બીજા જઘન્યાભિનિબાધિક જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી ષટ્રસ્થાન પતિત, અભિનિબેધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, શ્રુતજ્ઞાનના પર્યાથી તથા બે દશનેથી વટસ્થાન પતિત થાય છે. જઘન્યાભિનિબોધિક જ્ઞાનીને પ્રબલ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાથી અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન નથી હોતું. એ જ કારણે અહિં તેમને ઉલ્લેખ નથી કર્યો. ઉત્કૃષ્ટ અભિનિબેધિક જ્ઞાનીની પ્રરૂપણા જઘન્ય આભિનિબોધિકજ્ઞાનીના સમાન સમજવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અભિનિબધિક જ્ઞાનીની બીજા ઉત્કૃષ્ટ આમિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની દૃષ્ટિએ ષટસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે તે આભિનિબંધિક જ્ઞાનના પર્યાયથી તુલ્ય, સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત ત્રણ જ્ઞાને અને ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અભિનિબૌધિક જ્ઞાની મનુષ્ય નિયમથી સંખ્યાત વર્ષની આયુવાળા જ હોય છે, અસંખ્યાત વર્ષની આયુવાળાને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ ભવ-સ્વભાવના કારણે સર્વોત્કૃષ્ટ આભિનિબધિક જ્ઞાન થવું સંભવિત નથી. અને જે સંખ્યાત વર્ષની આયુવાળા હોય છે, તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર સ્થિતિથી વિસ્થાન પતિત થાય છે મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીની પણ વક્તવ્યતા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની જેવી જ છે, પણ વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ જેમ એક ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાનીથી તુલ્ય થાય છે. તેમ મધ્યમ આભિનિબોધિકજ્ઞાની મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીના તુલ્ય જ હોવું એ નિયમ નથી, તેમાં ઘટસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે શ્રુતજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન અભિનિબોધિકજ્ઞાની મનુષ્યના સમાન સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન – ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ત્રિસ્થાન પતિત, સ્થિતિની દષ્ટિએ ત્રિસ્થાન પતિત, વર્ણ, રસ; ગંધ સ્પર્શના પર્યાયેથી તથા બે જ્ઞાનથી ષટસ્થાન પતિત થાય છે. અવધિજ્ઞાનના પર્યાયેથી તુલ્ય અને મન:પર્યવજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનની પ્રરૂપણ, જઘન્ય અવધિજ્ઞાનીના સમાન સમજવી અર્થાત ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી તથા બે જ્ઞાનેથી ષટસ્થાન પતિત થાય છે, અવધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે, મન:પર્યવજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેલ છે, તેનું કારણ એ છે કે મનુષ્યમાં સર્વ જઘન્ય અવધિજ્ઞાન પારભવિક અર્થાત્ પૂર્વ ભવની સાથે આવેલ નથી હોતું, પણ એજ ભવસંબંધી હોય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ અને તે પણ પર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. અપર્યાપ્ત અવસ્થામાં તેને ચેાગ્ય વિશુદ્ધિ નથી હતી. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પણ ભાવથી ચારિત્રવાન્ મનુષ્યને થાય છે, એ કારણે જઘન્ય અવધિજ્ઞાની અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અવગાહનાની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત થઈ શકે છે. મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની મનુષ્યના સમાનજ સમજવું જોઇએ. પણ વિશેષવાત એ છે કે અવગાહનાની દૃષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે તથા સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે. મધ્યમ અવધિજ્ઞાની પારભવિક પણ થઇ શકે છે, તેથી અપર્યાપ્ત અવસ્થામાં પણ સંભવ હાવાથી મધ્યમ અવધિજ્ઞાની ને ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાની ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અને મધ્યમ અવધિજ્ઞાની ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વની આયુવાળા મનુષ્યેામાં અવધિજ્ઞાનને સંભવ નથી. તે સંખ્યાત વની આયુવાળાઓને જ થાય છે અને તેમનામાં આયુની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિતને જ સંભવ છે. ચતુઃસ્થાન પતિતતા નથી બનતી. મન: પવજ્ઞાની મનુષ્યની પ્રરૂપણા અવધિજ્ઞાનીના સમાનજ સમજવી જોઇએ, અર્થાત્ જઘન્ય મન:પર્ય વજ્ઞાની, ઉત્કૃષ્ટ મનઃપવજ્ઞાની, અને અજઘન્ય અનુકૃષ્ટ મનઃપ`વજ્ઞાની સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે કેમકે ચારિત્રવાન્ મનુષ્યનેજ મનઃપ`વજ્ઞાન થઇ શકે છે અને ચારિત્રવાન મનુષ્ય સંખ્યાત વર્ષની આયુવાળા જ હેાય છે. વિશેષ એકે મન:પર્યવજ્ઞાની અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, એ વિષયમાં યુક્તિ પૂર્વાવત્ જ સમજી લેવી જોઇએ. જ જેવું આભિનિમેાધિક જ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન કર્યું છે, તેવુ જ મતિ મજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની મનુષ્યનું પણ સમજી લેવુ જોઈએ અને જેવી અવધિજ્ઞાની મનુષ્યની વક્તવ્યતા કહી છે તેવીજ વિભગ જ્ઞાની મનુષ્યની સમજી લેવી જોઇએ, ચક્ષુઃદની અને અચક્ષુદનીની પ્રરૂપણા આભિનિષેાધિન જ્ઞાનીના સમાનજ છે, અવધિદર્શનીનુ પ્રતિપાદન અવધિજ્ઞાની મનુષ્યના સમાન જ કહેવું જોઇએ. આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે જ્યાં જ્ઞાન હાય છે ત્યાં અજ્ઞાન નથી હાતુ અને જ્યાં અજ્ઞાન હૈાય છે ત્યાં જ્ઞાન નથી હાતું. કેમકે બન્ને પરસ્પર વિરેાધી છે. પણ દનેાના વિષયમાં એ વાત નથી. દે નાના ન જ્ઞાન સાથે વિરાધ છે કે ન અજ્ઞાનની સાથે, તે જ્ઞાન અને અજ્ઞાન બન્નેની સાથે રહે છે. તેથીજ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ હાઈ શકે છે અને અજ્ઞાન પણ હાઇ શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેવલજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૬૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ! હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવન–હે ગૌતમ એક કેવલજ્ઞાની મનુષ્ય બીજા કેવલજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. આ કથન કેવલી સમુદ્રઘાતની અપેક્ષાએ સમજવું જોઈએ, કેમકે સમુદ્દઘાત કરી રહેલ કેવલી મનુષ્ય અન્ય કેવલી મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત ગણી અધિક અવગાહનાવાળા થાય છે અને તેમની અપેક્ષાએ અન્ય કેવલી અસંખ્યાત ગુણહીન અવગાહનાવાળા થાય છે સ્થિતિની અપેક્ષાએ કેવલી ત્રિસ્થાન પતિત થાય છે. કેમકે સઘળાં કેવલી સંખ્યાત. વર્ષની આયુવાળા જ થાય છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. કેવલ જ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે, કેવલ દશનના પયાથી પણ તુલ્ય થાય છે, કેવલ દર્શની મનુષ્યની વકતવ્યતા પણ આજ પ્રકારે સમજી લેવી જોઈએ અર્થાત્ કેવલ દર્શની મનુષ્યની અપે ક્ષાએ દ્રવ્યથી તુલ્ય પ્રદેશથી તુલ્ય અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત તથા કેવલ દર્શનના પર્યાયાથી તુલ્ય થાય છે. વનવ્યન્તર દેવની પ્રરૂપણ અસુરકુમારોના સમાન છે. જે તિષ્ક અને દ્વિમાનિક દેવેની પ્રરૂપણ પણ એજ પ્રકારે સમજવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે. ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–આ જીવના પર્યાની પ્રરૂપણા સમાપ્ત થઈ. સૂ. ૧૧ અજીવ કે પર્યાયકા નિરૂપણ હવે અજીવ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ–(શનીવાવાળે મરે ! શરૂ વિઠ્ઠા પત્તા ?) હે ભગવાન્ ! અજીવના પર્યાય કેટલા કહ્યા છે? ( મા ! સુવિ પત્તા) હે ગૌતમ! બે પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે (તના) તે આ પ્રકારે છે (વિઝીવવજ્ઞયા ચલવિ બગીવ પદ્મવાય) રૂપી અજીવના પર્યાય અને અરૂપી અજીવના પર્યાય (અવિ અગ્નીવ નગ્નવાળું અંતે ! ર્ફે વિદ્યા પળત્તા ?) હે ભગવન્ ! અરૂપી અજીવ પર્યાય કેટલા કહ્યા છે (શોચમા ! વિજ્ઞા પળત્તા) હે ગૌતમ ! દસ પ્રકારના કહ્યા છે. (તં નંદ્દા) તે આ પ્રકાર (ધર્મચિન્ના) ધર્માસ્તિકાય (ધમ્મચિાયમ્સ ટેલે) ધર્માસ્તિકાયના દેશ (ધર્મચિાયસ પત્તા) ધર્માસ્તિકાયના પ્રદેશ (ધમ્મણિન્હા) અધર્માસ્તિકાય (ષથિાયણ રેસે) અધર્માસ્તિકાયના દેશ (અદ્મચિાચમ્સ પપ્પા) અધર્માસ્તિકાયના પ્રદેશ (પાપચિા) આકાશાસ્તિકાય (બાલથિાયમ્સ ટેલે) આકાશાસ્તિકાયના દેશ (બાળ-ચિાયમ પણ્ણા) આકાશાસ્તિના પ્રદેશ (બદ્ઘાત્તમ) અને અટ્ઠા સમય (વિ અગ્નીવ પત્ત્તવાળું મને ! વિા વળજ્ઞા) હું ભગવન્ ! રૂપી અજીવના પાઁચ કેટલા પ્રકારના કહ્યા છે? (ૌચમા ! ચકવિદ્દા પત્તા) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યા છે (તેં ના) તે આ પ્રકારે (સંધા) સ્કંધ (સંધનેરા) સ્કન્ય દેશ (વંધપÇા) સ્કંધ પ્રદેશ (વરમજીપુરા) પરમાણુ પુદ્ગલ (તેળ અંતે !) હું ભગવન્ ! તેઓ ( સંયેગ્ના સંવેગ્ના અગતા ?) શું સંખ્યાત, અસ ખ્યાત અગર અનન્ત છે? (નોયમા ! નો સંવેગ્ગા નો સવન્ના, અનંતા) હું ગૌતમ ! સખ્યાત અગર અસંખ્યાત નથી પણ અનંત છે. (ત્તે મેળયેળ મતે ! વં પુરુશરૂ—નો સંવેગ્ના, નો સવેજ્ઞા, બળતા) હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે સંખ્યાત કે અસ`ખ્યાત નથી પણ અનન્ત છે. (તોયમા ! ગળતા પરમાણુમુના) હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનન્ત છે (બળતા દુપસિયા વવા) દ્વીપ્રદેશી સ્કન્ધ અનન્ત છે (જ્ઞાન) યાવત્ (ત્રöતા સ - પત્તિયા વધા) અનન્ત દશ પ્રદેશી કન્ય છે. (ઝળતા સંવેઞપત્તિયા સંધ) અનન્ત સખ્યાત પ્રદેશી સ્કન્ધ છે ( अनंता संखेज्जपएसिया खंधा) અસ જ્યેય પ્રદેશી કંધ અન ́ત છે. (ગળતા બળતપત્તિયા બંધા) અનન્ત પ્રદેશી સ્કન્ધ છે. (સે તેતૅળ ગોયમાં છું પુષ્પરૂ તેળ નો સંલગ્ન નો અસંવેગ્ના, અનંતા) એ કારણે હૈ ગૌતમ ! એવુ કહેવાય છે કે તેઓ ન સંખ્યાત છે, ન અસખ્યાત છે પણ અનન્ત છે ! ૧૨ ॥ ટીકા-જીવાના પાંચાની પ્રરૂપણાના પછી હવે અજીવેાના પર્યાયાનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! અજીવ પર્યાય કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવત્ –હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે-રૂપી અજીવ પર્યાય અને અરૂપી અજીવ પર્યાય. જેમાં રૂપ હોય છે તે રૂપી કહેવાય છે. અહિં રૂપ, શબ્દ, રસ, ગંધ અને સ્પનુ ઉપલક્ષણ છે, તેથી જ આશય એ થયે કે જેમાં રૂપ ગધ રસ અને સ્પર્શ હાય તે રૂપી કહેવાય છે. રૂપ યુક્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨ ૨૭૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ અજીવને રૂપી અજીવ કહે છે. રૂપી અજીવ પુદ્ગલ જ હોય છે, તેથી જ રૂપી અજીવન પર્યાય અર્થાત્ પુદ્ગલના પર્યાય. અરૂપી અર્થાત્ અમૂર્ત અજીવના પર્યાય અરૂપી–અજીવ પર્યાય કહેવાય છે. - શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ અરૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અરૂપી અજીવના પર્યાય દશ પ્રકારના કહ્યા છે, તેઓ આ પ્રકારે છે-ધર્માસિ કાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશ અને આકાશાસ્તિકાયના પ્રદેશ અધ્વાસમય, સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશી ધર્માસ્તિકાયને પિંડ ધર્માસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાયના અર્ધ આદિ ભાગને ધર્માસ્તિકાય દેશ કહે છે અને ધર્માસ્તિકાયના બધાથી સૂક્ષ્મ અંશને ધર્માસ્તિકાયપ્રદેશ કહે છે. એ જ રીતે અધમતિ કાય અને આકાશાસ્તિકાય આદિના ત્રિકોને સમજી લેવાં જોઈએ. દશમો અદ્ધા કાળ છે જે અપ્રદેશ છે. જો કે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે, અહીં પર્યાની પ્રરૂપણ કરાઈ રહી છે, તેથી જ પર્યાનું કથન કરવું ઉચિત હતું. દ્રવ્યનું કથન કરવું તે ઉચિત ન હતું તથાપિ પર્યાય અને પર્યાયી અર્થાત્ દ્રવ્ય કર્થચિત્ અભિન્ન છે, એ પ્રગટ કરવાને માટે દ્રવ્યનું કથન કરાયું છે, તેથી કે અનૌચિત્ય નથી. વાસ્તવમાં ધર્માસ્તિકાયના પર્યાય, ધર્માસ્તિકાયના દેશના પર્યાય, ધર્માસ્તિકાયને પ્રદેશે આદિના પર્યાય જ અહીં વિવક્ષિત છે. યદ્યપિ પહેલા રૂપી અજીવને ઉલ્લેખ કરે છે. એ માટે પહેલા તેનાજ પર્યાની પ્રરૂપણ થવી જોઈએ. પણ તે ક્રમને ત્યાગ કરીને પ્રથમ અરૂપી અવની પ્રરૂપણ કરાઈ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! રૂપી અજીવના કેટલા પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! રૂપી અજીવના પર્યાય ચાર પ્રકારના કહ્યા છે-છે-કલ્પ, સ્કન્ધદેશ, સ્કન્ધ પ્રદેશ, અને પરમાણુ પુદ્ગલ. શ્રી ગૌતમ–હે ભગવન્! સ્કન્ધ આદિ શું સંખ્યાત છે અગર અસંખ્યાત છે અથવા અનન્ત છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ન સંખ્યાત છે, ન અસંખ્યાત છે, પણ અનત હોય છે. શ્રી ગૌતમ–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે સ્કન્ધ આદિ સંખ્યાત નહીં અસંખ્યાત પણ નહીં પરંતુ અનન્ત છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૭૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનન્ત છે, દ્વિદેશી સ્કન્ધ અનંત છે, યાવત્ દશ પ્રદેશી સ્કન્ધ અનન્ત છે, અર્થાત્ ત્રિપ્રદેશ, ચાર પ્રદેશ પંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, ની પ્રદેશી સ્કન્ધ અનંત છે. એ જ પ્રકારે સંખ્યાત પ્રદેશી સ્કન્ધ અનત છે, અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અનન્ત છે અને અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અનન્ત છે. ઉપસંહાર કરતા પ્રભુ કહે છે–હે ગૌતમ ! એ કારણે એવું કહેવાય છે કે સ્ક આદિ સંખ્યાત નથી. અસંખ્યાત પણ નથી પરંતુ અનન્ત છે ૧૨ છે પરમાણુ પુદગ્લકે પર્યાય કા નિરૂપણ પરમાણુ યુગલ પર્યાય વકતવ્યતા શબ્દાર્થ-(વરમાણુમાત્રાળ મિતે ! વરૂયા પન્નવા Tumત્તા?) હે ભગવન! પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય કહ્યા છે ? (લોચમા ! ઘરમજીવોઢામાં અત્તા નવા ૪જીત્તા) હે ગૌતમ! પરમાણુ યુદ્ગલેના અનન્ત પર્યાય છે (2 mળે મરે! gવં પુરવ-પરમાણુના નાના પન્નવા quળત્તા) શા કારણે હે ભગવન્! એવું કહ્યું છે કે પરમાણુ યુદ્ગલેના અનન્ત પર્યાય છે? (RોયHT !) હે ગૌતમ ! (Fરમાણુ કે પરમાણુ વગા તુજે) એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. (Supયા તસ્કે) પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે (કોrigMpયાણ તુર્ન્સ) અવગાહનાની દષ્ટિએ તુલ્ય છે (ટિક સિય ફી સિવા તુજે પિચ મહિ) સ્થિતિની દષ્ટિએ કદાચિત હીન, કદાચિત તુલ્ય કદાચિત્ અધિક છે (કરૂ ) જે હીન હોય (અસંવેજમા વા, સંક્તિમાન ફ્રીજો વા, સંન્ન ગુણ હીને વા અસંવેરૂ જુજ હૃાળ વા) અસ ખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન યા અસંખ્યાત ગુણહીન થાય છે (અદમgિ) અગર અધિક હોય છે તે (નવેમ્બરૂમાબામણિ વા, સંવે રૂમ બદમાવવા, સંવેઝર Tળ કદમ વા; સંવેરૂ જુન મgિ ar) અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક થાય છે (વાવOUTUsઝહિં લિચ , સિય તુજે, સિચ કદમgિ) કૃષ્ણ વર્ણના પર્યાથી કદાચિત્ હીન. કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક થાય છે (Gફ ફ્રી अणतभाग हीणे वा, असंखेज्जइ भागहीणे वा, संखेज्जइ भागहीणे वा, संखेज्जइ Trળેવા, સંવેદ્દીને વા; અતિ ગુણીને વા) જે હીન હોય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે ( બમહિર अणंतभाग अब्भहिए वा, असंखेज्जइ भाग अब्भहिए वा संखेज्जइ भाग अब्भ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ हिए वा संखेज्जइ गुण अन्भहिए वा असंखेज्जइ गुण अन्भहिए वा अणंत गुण અહિં વા) જો અધિક હેાયતે। અનન્ત ભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક સખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણુ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણુ અધિક થાય છે (ત્રં વસેલા નળ બંધ સ ાસ વષ્નવેર્િં છઠ્ઠાળ ડિ) એ પ્રકારે શેષ, વર્ણ, ગંધ, રસ અને સ્પશના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (જાસાળ સીય સિન બિદ્ધ જીવäિ છઠ્ઠાળત્તિ) સ્પર્ધામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ પાંચથી ષટસ્થાન પતિત છે (લે તેનદુળનોયમા ! શ્ર્વ યુધ્વ-માજીપો હાળ બળતા પદ્મવા પત્તા) એ હેતુથી એવુ કહ્યું છે કે હે ગૌતમ ! પરમાણુ પુદ્દગલેાના અનન્ત પર્યાય છે (ટુવલિયાન પુચ્છા ?) દ્વિપ્રદેશી સ્કન્ધાની પૃચ્છા ? (નોયમા ! બળતા પન્નવા વળત્ત) હે ગૌતમ ! અન્તત પર્યાય કહ્યા છે (તે ટ્રેન મંતે ત્રં વુષ્પરૂ વ્રુષણવિચાળે ગળતા નાના વ્ત્તા ) હે ભગવન્ શા કારણે એવુ' કહ્યું છે કે કિં પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે. (નોચમા ! સુત્ત વ્રુત્તિયસ્ત સ્વદુચા તુફ્ફે) હે ગૌતમ ! દ્વિપ્રદેશી દ્વિપ્રદેશીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, (TEસદ્ગુણ તુલ્દે) પ્રદેશાથી તુલ્ય (બોના રૃયા સિચ ફાળે સિય તુલ્હે નિચ અહિ) અવગાહનાથી કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક (fTM ટ્રીને પસ ટ્વીને) અગર હીન હેાય તેા એક પ્રદેશ હીન બને છે (અર્ફે અહિ વસ મ) યદિ અધિક હાય તા એક પ્રદેશ અધિક થાય છે ( િચઢ્ઢાળ વહિપ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે (વન્નાદુિં રિદ્િ-૧ જાત્તેિ છઠ્ઠાળત્તિ) વર્ણ આદિથી અને ઉપર્યુકત સ્પર્શીથી ષષ્ટસ્થાન પતિત થાય છે (Ë તિષ્ણે વિ) એ રીતે ત્રિપ્રદેશી પણ (નવ) વિશેષ (ઓળદ્રુચહ્ લિય દ્દીને સિય તુફ્ફે સિય મ)િ અવગાહનાથી કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત્ અધિક થાય છે (નફ્ ટ્રીને પણ ટ્વીળવા, તુવરૢ હ્રીને વા) જો હીન થાય તેા એક પ્રદેશ હીન અગર એ પ્રદેશાથી હીન થાય છે. (બદ્ અન્મદ્દિ પણ્ણમહિ વા ટુપલ્લમ િવા) અગર અધિક હાય તે એક પ્રદેશ અધિક અગર એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૭૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ અધિક થાય છે તેવું સાવ સ gfસા) એ રીતે યાવત્ દશ પ્રદેશી (Rવ નવ quહીળત્તિ) વિશેષ એ છે કે તે નવ પ્રદેશથી હીન સુધી થાય છે. (સંવેજ્ઞાતિયાળ પુછા) સંખ્યાત પ્રદેશી કન્વેની પૃચ્છા (સમા! મiા પન્નવા પUUત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( મિરે ! વં ગુરુ-સંકિપાસિયાં ગoid qનવા Youત્તા) હે ભગવદ્ ! શા કારણે એવું કહ્યું છે કે સંખ્યાત પ્રદેશી સ્કના અનન્ત પર્યાય કહ્યા છે? (યમાં! સંપતિ જ્ઞાતિચર ત્રદૃાર તુર) હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Guદ્રયાણ ત્તિજ દીને સિર તુર્ન્સ રિચ કદમ) પ્રદેશની દષ્ટિએ હીન થઈ શકે છે, તુલ્ય થઇ શકે છે. અધિક થઈ શકે છે (જરૂ ફળે સંવેગ મારાહીને વા સંવેTT રીને ઘા) જે હીન હોય તે સંખ્યાત ભાગ હીન વા સંખ્યાત ગુણહીન થાય છે. તેના બદમણિ જેવ) જે અધિક હોય તે આ પ્રકારે સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક (ગોપાળયા ટાળવણિg) અવગાહનાથી દ્રિસ્થાન પતિત (fgણ ગઠ્ઠાવલિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત ( વડું વશ્વરિ૪ =હં ચ છાવણ) વર્ણાદિથી તથા ઊપર કહેલા ચાર સ્પર્શના પર્યાથી વટસ્થાન પતિત (સંવેજ્ઞાસિયા પુછે?) અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની પૃચ્છા? (નોમા ! મળતા વનવા gourd) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે કેજળ મંતે ! પૂર્વ યુર–અસંવેગણપસિચાળે બંતા પન્નવા Homત્તા ?) હે ભગવન ! શા કારણે એવું કહ્યું છે કે અસંખ્યાત પ્રદેશ સ્કંધના અનન્ત પર્યાય છે? (गोयमा! असंखिज्जपरसिए खंधे असंखिज्जपएसियस खंधस्स दबटुयाए તુલ્લું) હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશી આંધ અસંખ્યાત પ્રદેશ સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે ( Tચાર જઠ્ઠાન ) પ્રદેશથી ચતુઃસ્થાન પતિત (ગોપાળદુચાર ચટ્ટાનવહિણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (fટા રઠ્ઠાણઘse) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (જળારૂ-વરિષ્ઠ જાહિર છઠ્ઠળવકિપ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૭૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદિથી તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શથી સ્થાન પતિત (અનંત સિચાળે પૃછા ?) અનન્ત પ્રદેશ કાના પર્યાયેની પૃચ્છા? (અમા! વળતા પૂના જુomત્તા) હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે તે જ ટ્રે મેતે ! ઘઉં યુવરૂ-અiyufસથાળ મળતા Tmar guત્તા) હે ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે અનન્ત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? (ચમા ! મગર પતિ હં ગત પરિયસ વંધસ દવાર તુર્ન્સ) હે ગૌતમ ! અનન્ત પ્રદેશી સ્કન્ધ બીજા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (3gયાર) પ્રદેશોની અપેક્ષાએ (છઠ્ઠાણવાડ) ષટસ્થાન પતિત છે (બોળ pવા વર્ષpવહિg) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (સિર્ફ કૂળવણિT) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે ( વધરતાપsઝહું છાણ ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (પો ઢાળ પોષાઢાળે પુરસ્કૃત ?) એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલેની પૃછા ? (જય! ગંતા ઘનવા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (से केणठेणं भंते ! एवं बुच्चइ-एगपएसोगाढाणं अणंता पज्जवा पण्णत्ता ?) 3 ભગવદ્ ! શા કારણે એમ કહ્યું છે કે એક પ્રદેશાવગાઢ પુદ્ગલેના અનંત પર્યાય छ (गोयमा ! एगपएसोगाढे पोग्गले एगपएसोगाढस्स पोग्गलस्स दब्वयाए तुल्ले) એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ બીજા એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (gazવા જાળવgિ) પ્રદેશની દષ્ટિએ ષટસ્થાન પતિત છે (બોrreળયા તુજે) અવગાહનાથી તુલ્ય છે (દિg aષા વહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વઘારૂ વરિ૪૩જાઉં છટ્રાઇ વgિ) વર્ણાદિથી તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શોથી ષટસ્થાન પતિત છે (ા સુપુણો ) એ રીતે ઢિપ્રદેશાવગાઢપણ (વિજ્ઞ guસોrati gછ) સંખ્યાત પ્રદેશાવગાઢ ધાના પર્યાની પૃચ્છા? (યમાં ! છંતા વધવા પુનત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે તે જ મતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૭૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ યુષ-સંશ્વિન વÇોવાઢાળ બળતા પનવા વત્તા ?) હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલેાના અનન્ત પર્યાય છે ? (શોચમાં ! संखिज्जपएसोगाढे पोगले संखिज्जपए सोगाढस्स पोग्गलस्स बट्टयाए तुल्ले) હું ગૌતમ ! સ ંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ ખીજા સ`ખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (વસટ્ટા છઠ્ઠાળહિ) પ્રદેશેાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. (બોળટ્રચાર ટુટુળ વs) અવગાહની અપેક્ષાએ દ્વિસ્થાન પતિત છે (ત્રિ ચડ્ડાળદિન) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વળા: રિજ ચકાસે ચિ) વર્ણાદિથી અને ઉપયુકત ચાર સ્પર્શથી ષટસ્થાન પતિત છે. (અસંલિગ્ન પÇો ઢાળ પુછા ?) અસખ્યાત પ્રદેશામાં અવગાઢ પુદ્ગલેાના પાંચાની પૃચ્છા ? (નોયમા ! ઝળતા થા વળત્તા) હૈ ગૌતમ અનન્ત પર્યાયેા કહ્યા છે (સે વેઢેળ મતે ! વૅ વુન્નરૂત્રસંવિષ્નવÇોાઢાળ અનંતા વનવા વળત્તા ?) હે ભગવન્ ! શા કારણે એમ કહેવાય છે કે અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલેના અનન્ત પર્યાય છે ? (નોચમા ! અસંવૈજ્ઞÇો ગાઢ વાસ બનાવ પÇોઢ(પોપH ૐવદુચા તુન્રે) હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશમાં અવગાઢપુદ્ગલ બીજા અસંખ્યાત પ્રદેશેામાં અવગાઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (સદુચ) પ્રદેશેાની અપેક્ષાએ (છઠ્ઠાન વૃદ્ધિ) ષટસ્થાન પતિત છે (બોનાળચાપ ચટાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (વળા અટ્ઠાäહિં છઠ્ઠાળદિન) વર્ણાદિ તથા આઠે સ્પર્શીથી ષટસ્થાન પતિત છે (જસમઢિયાળ પુચ્છા?) એક સમયની સ્થિતિની પૃચ્છા ? (યમાં ! બળતા વજ્ઞવા વળત્તા)હું ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે કેળટળ મતે ! હૂં નુઅરૂણસમચિાળ બળતા વચ્નવા પાત્તા ?) હે ભગવન્! શા કારણે એવુ' કહેવાય છે કે એક સમયની સ્થિતિવાળાના અનન્ત પર્યાય છે ? (શોચમાં ! સમયટિફેર શેમ્બરે ાસમ/ચસ્પ ોરસ ઇન્વટ્રયા તુફ્ફે) હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ ખીજા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૭૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (વાસટ્ટાર ઇટ્ટાનવgિ) પ્રદેશોની અપેક્ષાએ સ્થાન પતિત છે (કોકાટ્ટા વાળવણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ા તુન્સ) સ્થિતિથી તુલ્ય છે (વા અદૃર્દ છઠ્ઠાઇ) વર્ણાદિથી અને અષ્ટ સ્પર્શોથી વટસ્થાન પતિત છે (ઉર્વ નાવ ન સમfકર) એ પ્રકારે યાવત્ દશ સમયની સ્થિતિવાળા (તાવેજ સમય કિફાળું પર્વ વેવ) સંખ્યાત સમયની સ્થિતિવાળાની વકતવ્યતા આ પ્રકારની () વિશેષ (fટણ દુરાણ વિ) સ્થિતિથી દ્રિસ્થાન પતિત (સત્તરમા ટિચાળ ઇ વેવ) અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓની પ્રરૂપણા એવી છે (નવ) વિશેષ ( દિવાળ વgિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (પુછ ?) એક ગુણ કાળાની પૃચ્છા ? (ચમ! કviા પૂજવા પત્તા) હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે (બળ પૂર્વ યુરજ ગુખાકાળ ઝળતા પગલા પurat ) હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે એક ગુણ કાળ પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે? નવમા ! T Tળાજા હે ગુણવાિરસ વાપઢાર વચાણ તુર) એક ગુણ કાળા યુગલ એક ગુણ કાળા બીજા પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (Gupયા છેgિ) પ્રદેશોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે (લવTigબpયા જ કૂળવહિg) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ટિ જવાબવgિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (#ાઢવા નહિં તુજે) કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય છે (લવસેÉિ વUTધાનસપનહિં) શેષ વર્ણ, ગંધ રસ, સ્પર્શના પર્યાથી (છાળવરિત) સ્થાન પતિત છે (બાહું છાળવા) આઠ સ્પર્શોથી ષસ્થાન પતિત છે (gવે નાવ સTળાસ્ટા) એ પ્રકારે યાવત્ દશ ગુણ કાળા ( TTFાસ્ત્ર વિ ઇવ રે) સંખ્યાત ગુણ કાળા પણ એ જ પ્રકારે (નવ૬) વિશેષ (સદ્ગા કુટ્ટા રવિણ) સ્વસ્થાનમાં દ્વિસ્થાન પતિત (gવું જ સ્ટા વિ) એ પ્રકારે અસંખ્યાત ગુણ કાળા પણુ (નવરું સરળ જાળવણ) વિશેષ એ છે કે સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત છે (પૂર્વ સાંતળવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ વિ) એ જ રીતે અનન્ત ગુણુ કાળા પણ (નવરં સટ્રાને છઠ્ઠાળવદ) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે (ત્રં જ્ઞાાવળરસ વત્તા ળિયા) એ રીતે જેવી કાળાવની વ્યકતન્યતા કહી (સદ્દા સેમાળ વિ) તેવી રીતે શેષ પણ (વળ પર જામાળ ચત્તા માળિયન્ત્રા) વર્ણો, ગ ંધા, રસે અને સ્પર્શની વક્તવ્યતા કહેવી જોઇએ (નાવ બળત મુળ જીવું) યાવત્ અનન્ત ગુણુ ક્ષ ટીકા હવે ક્રમાનુસાર પરમાણુ પુદ્ગલ આદિની પ્રરૂપણા કરવી જોઇએ તદનુસાર સપ્રથમ સામાન્ય પરમાણુ પુદ્ગલ આદિની પ્રરૂપણા કરાશે. તત્પશ્ચાત્ એ જ આકાશના એક પ્રદેશાદિમાં અવગાઢ પરમાણુ પુદ્ગલ આદિની પછી એક સમય આદિની સ્થિતિવાળા પરમાણુ આદિની તદનન્તર એક ગુણુ કાળા આદિની, ત્યાર પછી જઘન્ય આદિ અવગાહનાઓને લઈને ફરી જધન્ય આદિ સ્થિતિની દૃષ્ટિએ, પછી જઘન્ય ગુણુ કૃષ્ણ આદિ રૂપમાં વળી જઘન્ય પ્રદેશ આદિની અપેક્ષાએ પરમાણુ આદિપુદ્ગલેની પ્રરૂપણા કરાશે. કહ્યું પણ છે—‘પહેલા સામાન્ય અણુ આદિની પછી ક્ષેત્રાદિના પ્રદેશમાં સંગત અણુ આદિની, પછી જઘન્ય અવગાહના આદિવાળાએની તપશ્ચાત્ જઘન્યાદિ દેશવાળાઓની પ્રરૂપણા કરવી જોઇએ.' તાત્પ એ છે કે સ` પ્રથમ એ પ્રરૂપણા કરાશે કે સામાન્ય રૂપથી પરમાણુ પુદ્ગલ આદિના કેટલા પર્યાય છે ? પછી કેટલા આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુ આદિના કેટલા પર્યાય છે, એ બતાવાશે. પછી કેટલી સ્થિતિવાળા પરમાણુ આદિના કેટલા પ્રદેશ છે, એ પ્રરૂપણા કરાશે. પછી એક ગુણુ કાળા આદિ પરમાણુ પુદ્ગલાના કેટલા પર્યાય છે, એ પ્રરૂપણા કરાશે. તદનન્તર જઘન્ય આદિ અવગાહનાવાળા પરમાણુ આદિના પર્યાયનું પ્રરૂપણુ કરાશે અને પછી જઘન્યાદિ પ્રદેશવાળા પરમાણુ આદિના પર્યાયાનું કથન કરાશે, એ કમાનુસાર સર્વ પ્રથમ પરમાણુ પુદ્ગલની પ્રરૂપણા કરાય છે.શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! પરમાણુ પુદ્ગલેાના કેટલા પર્યાય છે. ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હું ગૌતમ ! પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમ-હેભગવન્ ! એવુ' કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાન્- હે ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હેાય છે. એ કથન દ્વારા પરમાણુ-દ્રવ્ય છે એ પ્રતિ પાદન કરાયુ' અને પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયેાથી યુક્ત હેાય છે. એ ન્યાયના અનુસાર પરમાણુ પુદ્ગલના પશુ અનન્ત પર્યાયાનું વિધાન કરાયું. એક પર. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૦૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ માણુ બીજા પરમાણુથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે અને પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે, કેમકે પ્રત્યેક પરમાણુ નિરંશ જ હોય છે. અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે કેમકે પરમાણુ નિયમથી આકાશના એક જ પ્રદેશમાં અવગાહના કરી રહે છે, કઈ પણ એવો પરમાણુ નથી કે જે એકથી અધિક આકાશ પ્રદેશમાં અવગાહી શકે. પણ સ્થિતિની દષ્ટિએ એક પરમાણુ બીજા પરમાણુથી કદાચિત હીન પણ થાય છે, તુલ્ય પણ થાય છે, અને અધિક પણ થઈ શકે છે. અગર હીન હોય તે અસંખ્યાત ભાગહીન; સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, કેમકે પરમાણુની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે, અર્થાત્ કે પરમાણુ પરમાણું રૂપ પર્યાયમાં ઓછામાં ઓછા એક સમય સુધી રહે છે અને અધિકથી અધિક અસંખ્યાત કાળ સુધી રહી શકે છે, તેથી જ સ્થિતિની અપેક્ષાએ એક પરમાણુ બીજા પરમાણુથી ચતુઃસ્થાન પતિત હીન થાય છે. અગર અધિક થાય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયની અપેક્ષાએ કોઈ કોઈનાથી હીન, કઈ કઈનાથી તુલ્ય અથવા કઈ કેઈનાથી અધિક થાય છે. જે હીન થાય તે અનન્તભાગહીન અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણહીન અસંખ્યાત ગુણ હીન અથવા અનત ગુણ હીન થાય છે, પ્રશ્ન કરી શકાય છે કે પ્રદેશહીન પરમાણુમાં અનન્ત પર્યાયને શી રીતે સંભવ થઈ શકે છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે પરમાણુને જે અપ્રદેશી કહ્યો છે તે દ્રવ્યની અપેક્ષાએ જ સમજવાનું છે, કાળ અને ભાવની અપેક્ષાએ તે અપ્રદેશી અગર નિરંશ નથી. કહ્યું પણ છે “કguસોદpયા દ્રવ્યની અપેક્ષાએ જ પરમાણુ અપ્રદેશ છે, કેમકે એક જ પરમાણુમાં બીજા પરમાણુથી પણ અનન્ત ગણા પર્યાની સત્તા છે. અગર એક પરમાણુ બીજા પરમાણુથી અધિક હોય તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અસંખ્યાત ગુણ અધિક અને અનન્ત ગુણ અધિક થાય છે. એ રીતે અધિકતાની દ્રષ્ટિએ પણ સ્થાન પતિત છે. એ રીતે કૃષ્ણ વર્ણના પર્યાયની સમાન શેષ વર્ણ, ગંધ, રસે સ્પર્શીના પર્યાયથી પણ સ્થાન પતિત સમજવા જોઈએ એ પથાનેનું ઉચ્ચારણ પહેલાની બરાબર કરી લેવું જોઈએ. પણ ધ્યાનમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૭૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ રાખવું જોઈએ કે એક પરમાણુમાં આઠ સ્પમાંથી ફક્ત શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ જ હોય છે. અને કેવળ પરમાણુમાં જ નહિ પણ સંખ્યાત પ્રદેશ સુધીના સ્કમાં પણ ચાર સ્પર્શ જ મળી આવે છે. કેઈ કેઈ અનન્ત પ્રદેશી સ્કન્દમાં પણ એવું બને છે કે જેમાં ચાર જ સ્પર્શ હોય છે. એ રીતે એક પ્રદેશમાં અવગાઢથી લઈને સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ સ્કન્ધ પણ ચાર સ્પર્શવાળા હોય છે. તેથી જ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શોની અપેક્ષાએ જ પરમાણુ ને સ્થાન પતિત સમજવા જોઈએ. હવે પ્રકૃતને ઉપસંહાર કરતા કહે છે કે-હે ગૌતમ ! એ હેતથી એમ કહેવાય છે કે પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ક્રિપ્રદેશી સ્કના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન શા કારણે એવું કહેવું છે કે ઢિપ્રદેશી સ્કના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક દ્વિપ્રદેશી અન્ય બીજા દ્વિદેશી —ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે, પણ અવગાહનાની દૃષ્ટિએ કદાચિત્ તુલ્ય, અને કદાચિત્ અધિક થાય છે. જ્યારે બે ક્રિપ્રદેશી સ્કન્ધ આકાશને બે બે પ્રદેશોમાં અવગાઢ થાય અથવા બન્ને એક એક પ્રદેશમાં અવગાઢ થાય ત્યારે તેમની અવગાહના તુલ્ય હોય છે, પણ જ્યારે એક થ્રિપ્રદેશી સ્કન્ધ એક પ્રદેશમાં અવગાઢ થાય છે અને બીજો બે પ્રદેશમાં, તે તેઓમાં અવગાહનાની દષ્ટિએ હીનાધિકના થાય છે જે એક પ્રદેશમાં અવગાઢ છે તે બે પ્રદેશમાં અવગાઢ સ્કન્ધની અપેક્ષાએ એક પ્રદેશ હીન અવગાહનાવાળે કહેવાય છે અને જે બે પ્રદેશોમાં અવગાઢ છે, તે એક પ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ અધિક અવગાહનાવાળા છે. દ્ધિપ્રદેશી સ્કની અવગાહનામાં તેનાથી અધિક હીનાધિતાને સંભવ નથી. સ્થિતિની અપેક્ષાએ એક દ્વિદેશી સ્કન્ધ બીજા દ્વિદેશી સ્કન્ધથી ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિની અપેક્ષાએ તથા પૂર્વોક્ત ચાર (શીત, ઉષ્ણ, નિષ્પ રૂક્ષ) સ્પર્શીની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. એ સ્થાનેનું કથન પહેલાની સમાન જ સમજવું જોઈએ. ઢિપ્રદેશી સ્કની જેવી વક્તવ્યતા કહી છે તેવી જ ત્રિપ્રદેશી સ્કન્ધની પણ સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની અપેક્ષાએ તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ ચાતુ હીન, સ્યાત્ તુલ્ય, અને સ્યાત્ અધિક થાય છે. અગર હીન હોય તે એક પ્રદેશ હીન અથવા ક્રિપ્રદેશ હીન થાય છે, અને જે અધિક હોય તે એક પ્રદેશાધિક અથવા ઢિપ્રદેશાધિક થાય છે, તાત્પર્ય એ છે કે ત્રણે પ્રદેશને પિંડ ત્રિપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે. બે પ્રદેશમાં પણ રહી શકે છે. અને ત્રણ પ્રદેશમાં પણ રહી શકે છે. ત્રણ આકાશ પ્રદેશથી અધિકમાં તેની અવગાહનાનો સંભવ નથી. આ પરિસ્થિતિમાં તેમની અવગાહનામાં જે હીનતા અગર અધિકતા હોય તે એક અગર બે આકાશ પ્રદેશોની જ હોઈ શકે છે. અધિકની નથી થતી. ત્રિપ્રદેશી સ્કન્ધના સમાન દશ પ્રદેશી સ્કન્ધ સુધીની વક્તવ્યતા સમજી લેવી જોઈએ, અર્થાત્ ચાર પ્રદેશી પાંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી નો પ્રદેશ અને દશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા ત્રિપ્રદેશી જેવી સમજવી જોઈએ, વિશેષતા એ છે કે દશ પ્રદેશી કંધને નવ પ્રદેશ હીન કહેવો જોઈએ તાત્પર્ય એ છે કે-જ્યારે બે ત્રિપ્રદેશી સ્કન્ય ત્રણ ત્રણ પ્રદેશમાં બે બે પ્રદેશમાં અથવા એક એક પ્રદેશમાં અવગાઢ થાય છે ત્યારે તેઓ અવગાહનાની દષ્ટિએ પરસ્પર તુલ્ય થાય છે. પરંતુ જ્યારે એક પ્રદેશ સ્કન્ધ ત્રિપ્રદેશમાં અવગાઢ બને અને બીજા દિપ્રદેશાવગાઢ થાય છે તે તે એક પ્રદેશ હીન થાય છે જે એક પ્રદેશાવગાઢ થાય છે તે ક્રિપ્રદેશ હીન થાય છે. ત્રિપ્રદેશાવગાઢ બે પ્રદેશાવગઢથી એક પ્રદેશાધિક થાય છે અને એક પ્રદેશાવગાઢથી ઢિપ્રદેશાધિક થાય છે એ રીતે એક એક પ્રદેશવધારીને ચાર પ્રદેશી લઈને દશ પ્રદેશ સુધીના સ્કોમાં અવગાહનાની અપેક્ષાએ હાનિ વૃદ્ધિ કહી લેવી જોઈએ. દશ પ્રદેશી કલ્પમાં હીનતા આ પ્રકારે કહેવાશે—દશ પ્રદેશી કપ જ્યારે હીન વિવક્ષિત કરાય છે ત્યારે એક પ્રદેશ હીન, ક્રિપ્રદેશ હીને. ચાવત નવ પ્રદેશ હીન બને છે અને જે અધિક વિવશત કરાય તે એક પ્રદેશાધિક, ઢિપ્રદેશાધિક યાવત્ નવ પ્રદેશાધિક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન સંખ્યાત પ્રદેશી સ્કન્દના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી –ગૌતમ ! હે ભગવન એનું શું કારણ છે? શ્રી ભગવાન હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ એક સ્કન્ધ બીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, અને તે દ્રવ્ય છે, એ કારણે અનન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ પર્યાયવાળા પણ છે, કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા જ થાય છે, તે પ્રદેશેાની દૃષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, અને કદાચિત્ અધિક થઇ શકે છે. જો હીન હાય તા સ`ખ્યાત ભાગહીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે. અગર અધિક હેાય તે પણ એજ પ્રકારે અર્થાત્ સંખ્યાત ભાગ અધિક અથવા સ`ખ્યાત ગુણ અધિક થાય છે. આ ક્રિસ્થાન પતિત છે. અવગાહનાની દૃષ્ટિએ પણ તે દ્વિસ્થાન પતિત થાય છે અર્થાત્ સંખ્યાત ભાગ હીન અથવા સખ્યાત ગુણહીન થાય છે. તથા સખ્યાત ભાગ અધિક અને સખ્યાત ગુણુ અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, તેથી જ એક સંખ્યાત પ્રદેશી સ્કન્ધ ખીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી સ્થિતિમાં અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન સંખ્યાત ગુણહીન અથવા અસ`ખ્યાત ગુણહીન થાય છે. અધિક હાય તેા અસ`ખ્યાત ભાગ અધિક સખ્યાત ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાત ગુણુ અધિક થાય છે, વર્ણાદિની અપેક્ષાએ તથા ઉપર્યુક્ત ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. તેમનુ કથન પૂ વત્ સમજી લેવુ' જોઇએ. શ્રી ગૌતમસ્વામી અસ`ખ્યાત પ્રદેશી સ્કન્ધની પૃચ્છા, અર્થાત્ હે ભગવન્! અસખ્યાત પ્રદેશી કન્યાના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવા—હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી કન્યાના અનન્ત પર્યાય કહ્યા છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે અસખ્યાત પ્રદેશી સ્કન્ધાના અનન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! એક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા અસખ્યાત પ્રદેશી સ્કન્ધી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશેાની અપેક્ષાએ એક અસ‘ખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી ચતુઃસ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે અર્થાત્ અસ ખ્યાત ભાગહીન, સ`ખ્યાત ભાગહીન, સખ્યાત ગુણહીન અને અસખ્યાત ગુણઠ્ઠીન છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત છે. વ` આદિથી તથા ઉપર્યુ ક્ત શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પથી સ્થાન પતિત થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૮૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અનન્ત પ્રદેશી સ્કાના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પ્રદેશ કાના અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! એક અનન્ત પ્રદેશી સ્કન્ધ બીજા અનન્ત પ્રદેશી સ્કથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય બને છે, પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી પણ ચતુઃસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયેથી ષસ્થાન પતિત છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. ષટ્રસ્થાન પતિત નથી થઈ શકતા, કેમકે કાકાશના અસંખ્યાત પ્રદેશ જ છે અને અનન્ત પ્રદેશી ઔધ પણ અસંખ્યાત પ્રદેશમાં જ અવગાહના કરે છે, તેથી જ અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણહાનિ-વૃદ્ધિને સંભવ નથી, હા વર્ણાદિના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત છે અર્થાત્ એક અનન્ત પ્રદેશી સ્કન્ય બીજા અનન્ત પ્રદેશ અધથી વર્ણાદિની દષ્ટિએ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, એજ પ્રકારે અધિક પણ થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આકાશના એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવું કહ્યું છે કે એક પ્રદેશાવગાઢ પુદ્ગલેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ એક પુદ્ગલ બીજા એક પ્રદેશ ગાઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ ષસ્થાન પતિત બને છે. અવગાહનાથી તુલ્ય છે પણ સ્થિતિની અપેક્ષાએ ચતુ સ્થાન પતિત થાય છે અને વર્ણાદિની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે આકાશના એક પ્રદેશમાં અવગાઢ પરમાણુ પણ દ્રવ્ય છે અને કેઈ બીજા પ્રદેશમાં અવગાઢ ઢિપ્રદેશી આદિ પુદ્ગલ પણ દ્રવ્ય છે, તેથી જ તેઓ દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પણ પ્રદેશની દ્રષ્ટિએ તેઓમાં વથાન પતિત હાનિ-વૃદ્ધિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે છે, કેમકે એક જ પ્રદેશી પરમાણુ પણ એક પ્રદેશમાં રહે છે. અને અનન્તપ્રદેશી સ્કન્ધ પણ એકજ પ્રદેશમાં રહી શકે છે. તેથી અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણાદિથી તથા શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે દ્વિપ્રદેશાવગાઢથી દશ પ્રદેશાવગાઢ સુધી પુગલના વિષયમાં પણ કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! સંખ્યાત પ્રદેશાવગાઢ એક પુદગલ બીજા સંખ્યાત પ્રદેશાવગઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ ષટ્રસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ક્રિસ્થાન પતિત બને છે અર્થાત્ સંખ્યામભાગ હીન, અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જે અધિક થાયતે સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ બીજા સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલથી અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાતગુણ હીન થાય છે. જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. વર્ષાદિની અપેક્ષાએ તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એવું કહેવું છે કે અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ એક પુદગલ બીજા અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે અને પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા હોય છે, એ ન્યાયે અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ પણ દ્રવ્ય હેવાને કારણે અનન્ત પર્યાય વાળું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २८४ Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશોની અપેક્ષાએ તે ષસ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનન્ત પ્રદેશ પણ થઈ શકે છે અવગાહનાની દૃષ્ટિએ ચત સ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશમાં કોઈ પુગલની અવગાહનાને સંભવ જ નથી, કેમકે કાકાશના અસંખ્યાત જ પ્રદેશ છે, જેમાં પુગલેને અવગાહ છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને આઠે સ્પશની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેની પૃચ્છા, અર્થાત ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–હે ભગવદ્ ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ! અનન્ત પર્યાય છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એવું કહેવાય છે કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ બીજા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય હોય છે, પ્રદેશોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત અને સ્થિતિની અપેક્ષાએ તુલ્ય હોય છે. વર્ણ આદિથી તથા આઠે સ્પર્શેની અપેક્ષાએ ષટસ્થાન પતિત હોય છે. એજ પ્રકારે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશા સ્થિતિવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજવું જોઈએ. સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલેની વક્તવ્યતા પણ આવી જ જાતની કહેવી જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તેઓ દ્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ સંખ્યાત ભાગહીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જે અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે. સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલેનું કથન પણ એજ પ્રકારે છે. પરન્ત સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત થશયની સ્થિતિવાળા પુદ્ગલેની સ્થિતિમાં અધિકથી અધિક સંખ્યાત ભાગ વા અસંખ્યાત ગુણહાનિ-વૃદ્ધિ જ થઈ શકે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક ગુણકાળા પુદ્ગલેને કેટલા પર્યાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શા કારણે એમ કહ્યું છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક ગુણ કાળું એક પુદ્ગલ બીજા એક ગુણુ કાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૫. Page #299 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ ઘટસ્થાન પતિત થાય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતઃસ્થાન પતિત થાય છે, કૃષ્ણવર્ણના પર્યાયથી તુલ્ય હોય છે, કેમકે બન્નેમાં કૃષ્ણવર્ણને એક એક ગુણ અર્થાત્ અંશ જ મળી આવે છે. શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે દશ ગુણ કાળા સુધીના પુદ્ગલેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ સંખ્યાતગુણ કાળા પુદ્ગલનું કથન પણ આજ પ્રકારે કરવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તેને સ્વસ્થાનમાં દ્વિસ્થાન પતિત કહેવું જોઈએ, અર્થાત અગર તે સંખ્યાત ભાગહીન કૃષ્ણ હોય છે અથવા સંખ્યાત ગુણ કૃણું હોય છે. જે અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રકારે અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત થાય છે. અનન્ત ગુણ ગુણ કાળ પુદ્ગલની વતવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ કૃષ્ણ વર્ણની અપેક્ષાએ સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે અનન્ત ગુણ કાળા એક પુદ્ગલમાં બીજા અનન્ત ગુણ કાળા પદૂગલ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનન્ત ગુણહીન થઈ શકે છે અને જે અધિક હેાય તે એ ચારે પ્રકારે અધિક પણ થઈ શકે છે, જેમ કૃષ્ણ વર્ણની વકતવ્યતા કહી તેવી જ શેષવર્ણોની, ગની, રસેની અને સ્પર્શની પણ સમજી લેવી જોઈએ યાવત્ અનન્ત ગુણ રૂક્ષ સુધી એ પ્રકારે કહેવું જોઈ એ છે ૧૩ છે દ્વિ પ્રદેશી પુદગ્લકે પર્યાય કા નિરૂપણ ક્રિપ્રદેશિક આદિ વકતવ્યતા શબ્દાર્થ-(કાળોવાળાTIi મંતે ! ટુvefસાળં પુછા) હે ભગવન જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ २८६ Page #300 -------------------------------------------------------------------------- ________________ અવગાહનાવાળા ઢિપ્રદેશી પુદ્ગલેના સમ્બન્ધમાં પ્રશ્ન? (ચHI ! મળતા પન્ના Toળા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ળ મતે ! વં પુરુષ-નહomi Tri સુપરિચાજૅ અiા પન્નવા Youત્તા?) હે ભગવન ! શા કારણે એવું કહ્યું કે જઘન્ય અવગાહનાવાળા દ્વિદેશી પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે? (गोयमा ! जहण्णोगाहणए दुपएसिए खंधे जहण्णोगाहणस्स दुपएसियस्स खंधस्स વ્રયાણ તુ) હે ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા દ્વિદેશી સ્કન્ધ જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી કન્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (Trapg તત્તે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બો TIMયા તુજે) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે (દિ વટ્રાઇ વહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (ાઢવUT . હું છેતાળવણg) કાળા વર્ણના પર્યાયથી સ્થાન પતિત થાય છે (સેસ વUTધરસપmહિં જાણવાિ) શેષ વર્ણ, ગંધ, રસના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે (લીય સિન બિદ્ધ સુવાસપાઉં છઠ્ઠાણ) શીત, ઉષ્ણ, નિષ્પ અને રૂક્ષ સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે (સે તેળવં જોવા ! પૂર્વ યુરકgyળોના વાઢા મiા નવા પત્તા ?) એ કારણથી હે ગૌતમ! એવું કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે (કોરો US વિ gવં વ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એ પ્રકારે (બનgUUમgશોનો હળવો ર0િ) મધ્યમ અવગાહના વાળા દ્વિપ્રદેશી સ્કન્ધ નથી હોતા (કoળો નાળચાળ મરે! રિપસિચાળ પુરા ?) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી પુદ્ગલેની પૃચ્છા (ચમા ! મળar qન્નવાં પુણત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (વેળાં મંતે ! U ગુરૂ નpળોrIIM નિવરિયાળે વળતા વનવા પur ?) શા કારણે હે ભગવન્ ! એવું કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી પુદ્ગલના અનન્ત પર્યાય કહ્યા છે? (વના! સુપતિ નોrivણ ૩ોનો ગાળણ વિ ઇવ વેવ) હે ગૌતમ! જેમ જઘન્ય અવગાહતાવાળા દ્વિદેશી તેમજ જઘન્ય અવગાહના વાળા અને ઉત્કૃષ્ટ અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ ગાઢુના વાળા ત્રિપ્રદેશી (છ્યું અન્ન ્ળમણુકોસોવાળÇવિ)એજ રીતે મધ્યમ અવગાહના વાળા પણ (નળોનાળચાળ મતે ! ૨૩૫તિયાળ પુજ્જા) હે ભગવન્ ! જઘન્ય અવગાહેનાવાળા ચાર પ્રદેશીના પર્યાયના વિષયમાં પ્રશ્ન ? (નોયમા ! નહા નળોનાળ તુપર્ણસત્ તદ્દા ૨૩ત્તિ) હે ગૌતમ ! જેમ જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી એજ રીતે ચતુઃપ્રદેશી (છ્યું ના હોોદળÇ ૨૩સિવિ) એ રીતે જેમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વિપ્રદેશી તેમજ ઉત્કૃષ્ટ અવગાઢુના વાળા ચતુઃપ્રદેશી (વં અનમણુકોસોળ વિશ્વવ્પસર) એ રીતે મધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી પણ (નવર ગોપાળદુચાપ સિચ ફ્રીને સિય તુલ્હે સિયહિ) વિશેષ એ કે અવગાહનાથી કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક થાય છે (જ્ઞરૂ ટ્રીને સફીને) જો હીન હેાય તે પ્રદેશ હીન (૬ અન્મદિવસ અન્મદ્દિવ) અગર અધિક તે પ્રદેશાધિક ( નાવ સ સર્જ્ઞેચવ) એ પ્રકારે યાવત્ દશ પ્રદેશી સમજવા જોઇએ (નવર્ષ અગળુોસોપાળર્પસયુટૂઢી વાચચ્છા) વિશેષ એ કે મધ્યમ અવગાહના વાળામાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઇએ (વં નાવ કુલપત્તિચહ્ન સત્ત પણ્ણા વિરૂઢિનંતિ) એ રીતે યાવત્ દશ પ્રદેશીના સાત પ્રદેશ વધે છે (નંદ્ળો ગાળવાળા મતે ! સંવૅગ્નપત્તિયાળ પુચ્છા ?) હે ભગવન્ જઘન્ય અવગાહનાવાળા સખ્યાત પ્રદેશી પુદૂગલાની પૃચ્છા ? (ચમા ! બળતા પુખ્તવા જ્ન્ના) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (લે વેળદળ મને ! વર્ષ મુખ્યરૂં ગળોInળ સંલગ્નપત્તિયાળ બળતા વનવા પત્તા). શા કારણે હે ભગવન્ ! એવુ કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા સખ્યાત પ્રદેશી પુદ્ગલેાના અનન્ત પર્યાય કહ્યા છે ? (નોયમા ! ગળોનાળ સંલગ્નપત્ત નળો વાદળનસંલિગ્ન નલિયાન મુખ્વધ્રુથાળ તુફ્ફે) હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા એક સંખ્યાત પ્રદેશી પુગલ બીજા જઘન્ય અવગાહનાવાળા સખ્યાત પ્રદેશી પુદ્દગલાથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (સદુચાણ્ ટુટુાળ ડિમ) પ્રદેશેાની દૃષ્ટિએ દ્વિસ્થાન પતિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૮૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ (બોળચાપ તુર) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય (fક જાળવતા) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વાળારૂ વરસપૂચિ છઠ્ઠાળવણ) વર્ણાદિથી તથા ચાર સ્પર્શના પર્યાથી ષટસ્થાન પતિત (Uર્વ કોરો વિ) એજ પ્રકાર ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ (ગUTHોસો નાગણ હવે વેવ) મધ્યમ અવગાહનાવાળા પણ આ પ્રકારે (નવાં સાથે સુદ્રાવણિT) વિશેષ એ કે સ્વસ્થાનમાં તે ક્રિસ્થાન પતિત છે. ( TET-IIળ મતે ! અવિપનિયા દુદા) હે ભગવન! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની પૃચ્છા? (નોરમા ! વત્તા જવા પUUત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (mળ મરે! 9 वुच्चइ-जहण्णोगाहणगाणं असंखज्जपएसियाणं अणंता पज्जवा पण्णत्ता) 3 ભગવન! શા કારણે એમ કહ્યું કે જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહા છે ? (જો ! કહoળોનિ વજવંશિકા પર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ सिए खंधे जहण्णोगाहणगस्स असंखिज्जपएसियस्स खंधस्स दवढयाए तुल्ले) 3 ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ જઘન્ય અવગાહના વાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય (Tuદયા વાળ વgિ) પ્રદેશની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત (Irળયા તુ) અવગાહનાથી તુલ્ય (ઠિર જાળવgિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત ( વરિ૮%ાહિચ છટ્રાવિહિપ) વર્ણાદિથી તથા ઊપરના ચાર સ્પર્શોથી ષટ્રસ્થાન પતિત (વં વોતોના વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ (ભs માધોપોrણ વિ ઈવે રેવ) મધ્યમ અવગાહના વાળ પણ એજ રીતે (નવર સાથે 3z agg) વિશેષતા એ કે સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત છે (3giri Trળ મતે ! મiતરિયાળ પુછા?) હે ભગવન ! જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કની પૃચ્છા? (યના ! અiા પૂજવા Homત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( રેગ મતે ! પર્વ યુદત્ત લોTigri તપસિચાળ ૩૪તા ) હે ભગવન! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય છે ? (નોરમા ! કાળાનાળા પ્રતાપસિંહ વધે summigrra બતપસિસ વેંધરૂ ઉઘરાણ તુર્ન્સ) હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા અનંતપ્રદેશી સફેબ્ધ જઘન્ય અવગાહનાવાળા અનંતપ્રદેશ સ્કંધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (Tuસચાઈ છે ag) પ્રદેશોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે (Tiળયા તુન્સ) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે (દિ વરૂદ્રાવgિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (વારૂ વરિ૮ જાણે છે નવકિપ) વર્ણાદિથી તથા ઉપરના ચાર સ્પર્શોથી ષટસ્થાન પતિત છે (સોજાળ વિ પુર્વ ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એજ પ્રકારે (નાર ટિટ્ટર વિ સુન્ને) વિશેષ એ કે સ્થિતિથી પણ તે તુલ્ય છે | (બાળ મજુથોલોજાળ મતે ! અનંતપરિચા પુરા ?) હે ભગવન્! મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધાના પર્યાયાની પૃચ્છા? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ (નોયમા ! બળતા વ વ વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે केणट्टे भंते ! एवं बुच्चइ - अजहण्णमणुक्कोसोगाहणगाणं अणतपएसियाणं अनंता પન્નવા પાત્તા ?) હે ભગવન્ શા કારણે એવું કહ્યું કે મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે ? (ચમા ! ( मणुकोसोगाहणए अतएपसिए खंधे अजहण्णमणुकोसोगाहणगस्स अनंतएपसियस्स વધસ વદાપ તુલ્દે) મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી કોંધ મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી કોંધથી દ્રવ્ય દૃષ્ટિએ તુલ્ય (E-ચાર છટ્ઠાનહિú) પ્રદેશી ષટસ્થાન પતિત (બોળદુચા ચઢ્ઢાળત્તિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (Íિર્ચ-ટ્રાળત્તિ)સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વાર્ અદ્યાસદ્ધિ છુટ્ટાન ત્તિ) વર્ણાદિથી તથા આ સ્પર્ધાથીષદ્રસ્થાન પતિત (નાવિચાળે મંતે ! પાછુપા હાળું પુછા ?) હે ભગવન્ ! જઘન્ય સ્થિતિક પરમાણુ પુદ્ગલેાના કેટલા પર્યાય છે ? (નોયમા ! બળતા જગ્ગા ૫ન્ના) હે ગૌતમ ! અનન્ત પર્યાય છે (સે ળઢેળ મતે ! સ્વં પુષ્પરૂં નળયાન વરમાળુપુ ાહાળ અનંતા પદ્મવા પત્તા ?) હે ભગવન્ ! શા કારણે એમ કહેવાય છે કે જઘન્યસ્થિતિવાળા પરમાણુ પુદ્ગલાના અનન્ત પર્યાય છે ? (વોચમા ! ગર્ગફેર પરમાણુોશણે ગદ્દવિચરણ પરમાણુો રુમ્સ મુન્દ્વટ્ઠચાપ તુો) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલ ખીજા જઘન્ય સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય (પસદા! તુસ્યું) પ્રદેશેાથી તુલ્ય (બોના ળઢયાણ તુલ્દે) અવગાહનાથી તુલ્ય (વ તુલ્દે) સ્થિતિથી તુલ્ય (વારે દુાલેચિ) વર્ણાદિથી તથા એ સ્પર્ઘાથી (છઠ્ઠાળત્તિ) ષડ્થાન પતિત (જ્યં ો િવિ) એવી જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (અન્નદ્ળ મનુોટિ વિત્ત્વ ચૈત્ર) મધ્યમ અવગાહનાવાળા પણ એ જ રીતે (નવરં િચનાળત્તિ) વિશેષ એ કે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (નાટિયાન તુવત્તિયાળ છુટ્ટા ?) જઘન્ય સ્થિતિવાળા દ્વિપ્રદેશી સધાના પર્યાચાની પૃચ્છા ? (પોયમા ! ગળતા પન્નવા પાત્તા) હે ગૌતમ ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૯૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ અનન્ત પર્યાય કહ્યા છે (જે ળ મંતે ! પુર્વ ગુરૂ નળટિક્ાાં સુપરિયા અiા નવા પુનત્તા) શા કારણે હે ભગવન્! એવું કહ્યું કે જઘન્ય સ્થિતિવાળા દ્વિદેશી સ્કલ્પના અનન્ત પર્યાય છે? (મી ! કટ્ટા રિક્ષા સુપgિ aહUટિફસ સુપતિરસ ટુવાણ તુર) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિક દ્વિદેશી જઘન્ય સ્થિતિક દ્વિદેશીથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Guસંદૂર તુ) પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે (મોહંયાણ સિય ફી સિર તે સિચ કદમણિપ) અવગાહનાથી કદાચિત હીન, કદાચિત્ તુલ્ય, અને કદા. ચિત અધિક થાય છે (બહું અમેgિ મgિ) અગર અધિક છે તે એક પ્રદેશાધિક થાય છે (ફિર તુ) સ્થિતિથી તુલ્ય (Turફુ રાહ Tag) વર્ણાદિથી તથા ચાર સ્પર્શોથી ષટસ્થાન પતિત (ઉર્વ વોરિણા શિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (બગoળમgશ્નોટિફ રિ પર્વ વ) અજઘન્ય અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા પણ એ પ્રકારે (નવરં દિm જsçાળ વહિg) વિશેષ એ કે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (સાવ Trag) એ પ્રકારે યાવત્ દશ પ્રદેશી (નવરં પણ વઢિ છાયબ્ધા) વિશેષતા એ કે પ્રદેશોથી વૃદ્ધિ કરવી જોઈએ (ગોપાળદ્રયાઈ તિ, વિ રમે, રાવ સૂર વસિ વિ) અવગાહનાના ત્રણે ગમેમાં દશ પ્રદેશી સ્કન્ધ સુધી એવું જ કહેવું જોઈએ (Fપણાં પરિવઢિન્નતિ) પ્રદેશની વૃદ્ધિ થઈ જાય છે (agoળકિરૂચાળ મને ! સંવેકgggfસચાળ પુછા) હે ભગવન! જઘન્ય સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધાના પર્યાય કેટલા કહ્યા છે? (જોમ ! સત્તા પૂUTત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે વેળાં મર! ga ૩ –ડિયાળ સંજ્ઞાસિt iતા પન્નવા Tumત્તા ?) હે ભગવન ! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે ? (ચમા કાઠિ સંપત્તિ વધે નgmફિસ લિબ્રિજપરિચરણ વંધાણ દવચાર તુ) હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિવાળ સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (વસયા દુનિવરિપ) પ્રદેશની દષ્ટિએ દ્રિસ્થાન પતિત (દિ તુર) સ્થિતિથી તુલ્ય (વા વાહિર છટ્રાવલિg) વર્ણાદિથી તથા ચાર સ્પર્શીથી ષટસ્થાન પતિત છે (પૂર્વ વોટિણ વ) એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (અનામgોટિણ પર્વ વેવ) મધ્યમ સ્થિતિવાળા પણ એજ પ્રકારે (નવરં ટિ શરદૃાનવવિ) વિશેષ એ છે કે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે | (somઢિયા ગાંગપરિયાળું પુછા) હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ ના કેટલા પર્યાય છે? (યમાં ! સળંતા પન્નવા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે (જે ળ મંતે ! एवं वुच्चइ-जहण्णठिइयाणं असंखेजपएसियाणं अणंता पज्जवा पण्णत्ता) 3 ભગવન ! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય સ્થિતિક અસંખ્યાત પ્રદેશી કલ્પના અનન્ત પર્યાય કહ્યા છે (ચમHomટિર અવિનાસિર કળફિસ જ્ઞાતિવસ સુત્રયાણ તુ) હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (સંચાઇ વરડ્રાઈવાડા) પ્રદેશોની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત (ત્રોriટ્રયાપ ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (હિ તો) સ્થિતિથી તુલ્ય (વાર્ ૩ત્રરિસ્ટ ચાદિ છઠ્ઠાળવણિg) વર્ણાદિથી તથા ઉપરના ચાર સ્પર્શોથી ષટસ્થાન પતિત છે (વં વોટિફg R) એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (બurમyોસઠ થ વેવ) મધ્યમ સ્થિતિવાળા પણ એજ રીતે (નવરં દિત્ત જયદ્રાવતિ) વિશેષતા એ કે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે. ( નદિયાળ મiતપસિચાળ પુછે?) જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધના કેટલા પર્યાય છે? (જોચમા ! સબંતા જન્નવા GUત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( i મતે ! પૂર્વ યુરજ કિફાળ ભગત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ વસિચાf સત્તા જૂનવા GU) હે ભગવન ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? (गोयमा! जहण्णठिइए अणंतपएसिए जहण्णठिइयस्स अणंतपएसियस दव्वद्रयाए તુ) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા અનંત પ્રદેશી સ્કન્ધ જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (guસટ્ટા છેડાનવહિg) પ્રદેશોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે (જોrigMpવા જspળવgિ) અવગાહનાથી અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત (દિ તુર) સ્થિતિથી તુલ્ય (વાડું વજાદંડ છાવgિ) વર્ણાદિથી તથા આઠ સ્પર્શોથી ષટ્રસ્થાન પતિત છે (Uર્વ વોટિફા વિ) એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (suvમોતદિg રિ રેવ) મધ્યમ સ્થિતિવાળા પણ એજ પ્રકારે (નવરં દિg જs વહિg) વિશેષ એ કે સ્થિતિથી અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. ટીકાથ–હવે ઢિપ્રદેશી આદિ સ્કની જઘન્ય, ઉત્કૃષ્ટ મધ્યમ અવગાહના, સ્થિતિ આદિના આધાર પર તેમના પર્યાની પ્રરૂપણું કરાય છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી સ્કના પર્યાયની પૃચ્છા? અર્થાત્ તેમના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા ક્રિપ્રદેશી સ્કન અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા ક્રિપ્રદેશી સ્કના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા એક ઢિપ્રદેશી સ્કન્ય જઘન્ય અવગાહનાવાળા બીજા દ્વિપ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય જ થાય છે, અને જઘન્ય અવગાહના વાળા હોવાથી અવગાહનાની દષ્ટિએ પણ તુલ્ય થાય છે, કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાતગુણ હીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, અગર અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંપ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાથી ષટસ્થાન પતિત થાય છે. એ ઘટસ્થાનેનું કથન પૂર્વવત સમજી લેવું જોઈએ. શેષ વર્ણો, ગંધ, રસેની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, એ ચાર સ્પર્શેની અપેક્ષાએ પણ ઘટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવગાહનાવાળા ક્રિપ્રદેશ સ્કામાં આજ ચાર સ્પર્શ મળી આવે છે. તેમના સિવાય કર્કશ આદિ ચાર સ્પશ નથી હોતા. હવે ઉપસંહાર કરે છે એ કારણે હે ગૌતમ! એવું કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી સ્કન્ધના અનઃ પર્યાય કહેલા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વિદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ એજ પ્રકારે કરવી જોઈએ. મધ્યમ અવગાહનાવાળા ક્રિપ્રદેશી સ્કન્ધ હતા જ નથી, કેમકે બે પરમાણુઓને પિંડ દ્વિદેશી સ્કન્ધ કહેવાય છે. તેમની અવગાહના આકાશના એક પ્રદેશમાં થશે અથવા અધિક બે આકાશ પ્રદેશમાં થશે એક પ્રદેશમાં જે અવગાહના થાય છે તે જઘન્ય અવગાહના છે. અને બે પ્રદેશમાં જે અવગાહના છે, તે ઉત્કૃષ્ટ છે. એ બન્નેની વચ્ચેની કેઈ અવગાહના નથી થઈ શકતી, તેથી જ મધ્યમ અવગાહનાને અભાવ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ આકાશના એક પ્રદેશમાં રહેલા ત્રિપ્રદેશી કલ્પના પર્યાય કેટલા? શ્રી ભગવાન્ –હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! એમ શા કારણે કહેવાયું કે જઘન્ય અવ. ગાહનાવાળા ત્રિ પ્રદેશી સ્કાના અનન્ત પર્યાય છે? શ્રી ભગવન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાળા એક ત્રિપ્રદેશી સ્કન્ધ આ જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. ઇત્યાદિ પ્રરૂપણું ક્રિપ્રદેશી કલ્પના સમાન જ સમજી લેવી જોઈએ. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અર્થાત્ આકાશના ત્રણ પ્રદેશમાં સ્થિત ત્રિપ્રદેશી સ્કન્ય પણ એજ પ્રકારે સમજી લે જોઈએ. મધ્યમ અવગાહનાવાળા ત્રિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ જઘન્ય અવગાહનાવાળા દ્વિદેશી સ્કન્ધના સમાન સમજવી જોઈએ. ત્રિપ્રદેશી પુદ્ગલ સ્કઘની જઘન્ય અવગાહના એક આકાશ પ્રદેશમાં, મધ્યમ અવગાહના બે આકાશ પ્રદેશમાં તથા ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ પ્રદેશમાં થાય છે. તેથી જ અહીં મધ્યમ અવગાહનાનું પણ પ્રતિપાદન કરાયું છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત આકાશના એક પ્રદેશમાં સ્થિત ચતુર પ્રદેશી કલ્પના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવા જઘન્ય અવગાહનાવાળા ક્રિપ્રદેશી તેવાજ જઘન્ય અવગાહનાવાળા ચાર પ્રદેશી એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઢિ પ્રદેશીસ્કન્ધની જેવી પ્રરૂપણ કરી છે તેવી જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચાર પ્રદેશીની પણ સમજી લેવી જોઈએ એજ પ્રકારે મધ્યમ અવગાહનાવાળા ચતુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૫. Page #309 -------------------------------------------------------------------------- ________________ દેશી સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. પરંતુ અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, અને કદચિત્ અધિક કહેવી જોઈએ. જે હીન બને છે તે એક પ્રદેશથી હીન અને જે અધિક થાય છે તે એક પ્રદેશ અધિક થાય છે. તાત્પર્ય એ છે કે ચાર પ્રદેશી સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશમાં તેમજ ઉત્કૃષ્ટ અવગાહના ચાર પ્રદેશમાં થાય છે. મધ્યમ અવગાહના બે પ્રકારની છે-બે પ્રદેશમાં અને ત્રણ પ્રદેશમાં તેથી જ મધ્યમ અવગાહન વાળા એક ચાર પ્રદેશી સ્કન્ધથી બીજી માધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી સ્કન્ધ અવગાહનાથી હીન થશે તે એક પ્રદેશજ હીન થશે. અને જે અધિક થાય તે તે પણ એક પ્રદેશ અધિક જ બનશે. તેનાથી અધિક હનધિકતા છે તેમાં થઈ શક્તી નથી. એજ રીતે પાંચ પ્રદેશી આદિ પુદ્ગલ સ્કન્ધોમાં મધ્યમ અવગાહના ને લઈને એક એક પ્રદેશની વૃદ્ધિ કરતા જઈને-વૃદ્ધિ હાની કહેવી જોઈએ, યાવત દશ પ્રદેશી સ્કન્દમાં સાત પ્રદેશોની વૃદ્ધિ થાય છે. એ અભિપ્રાયથી કહ્યું છે એજ રીતે પંચ પ્રદેશ, ષટ પ્રદેશ, સપ્ત પ્રદેશ, અષ્ટ પ્રદેશી, અને નવ પ્રદેશી પુદ્ગલ સ્કન્ધને પણ સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળા સ્કધમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરી લેવી જોઈએ, તદનુસાર પાંચ પ્રદેશી સ્કન્દમાં બે, ષટ્રપ્રદેશી સ્કન્દમાં ત્રણ સપ્ત પ્રદેશી સ્કન્દમાં ચાર, અષ્ટ પ્રદેશી સ્કન્દમાં પાંચ, નવ પ્રદેશી સ્કન્દમા છ અને દશ પ્રદેશી સ્કન્દમાં સાત પ્રદેશની હાનિ વૃદ્ધિ થાય છે, તેમ સમજવું જોઈએ. એ પ્રકારે દશ પ્રદેશી સ્કન્ધના વિષયમાં એમ કહેવાશે કે એક મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશી સ્કન્ધથી અવગાહનાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત અધિક થાય છે. જે હીન વિવક્ષિત કરાય તે એક પ્રદેશથી હીન, બે પ્રદેશથી હીન, ત્રણ પ્રદેશથી હીન ચાર પ્રદેશથી હીન, પાંચ પ્રદેશોથી હીન, છ પ્રદેશથી હીન, અથવા સાત પ્રદેશથી હીન થાય છે, જે અધિક વિવક્ષિત કરાય તે એક પ્રદેશથી અધિક બે પ્રદેશથી અધિક, ત્રણ પ્રદેશોથી અધિક, ચાર પ્રદેશથી અધિક, પાંચ પ્રદે. શથી અધિક, છ પ્રદેશોથી અધિક અથવા સાત પ્રદેશોથી અધિક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કના કેટલા પર્યાય છે? શ્રી ભગવાહે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ય બીજા જઘન્ય અવાગાહનાવાળી સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ ક્રિસ્થાન પતિત થાય છે. અર્થાત્ જઘન્ય અવગાહના વાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજ જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી સંખ્યાત ભાગ પ્રદેશ હીન અથવા સંખ્યાતગુણ પ્રદેશ હીન થાય છે, જે અધિક વિવક્ષિત હોય તે સંખ્યાત ભાગ પ્રદેશાધિક અગર સંખ્યાત ગુણ પ્રદેશાધિક થાય છે, અવગાહનાએ તુલ્ય બને છે. કેમકે બને જઘન્ય અવગાહનાવાળા છે, સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે. અધિક વિવક્ષિત હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, વા અસંખ્યાત ગુણ અધિક થાય છે, વર્ણ આદિ તથા ચાર સ્પર્શીના પર્યાયથી અર્થાત્ શીત, ઉષ્ણ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શીથી ષસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી કલ્પના પર્યાની પ્રરૂપણા જઘન્ય અવગાહના વાળ સંખ્યાત પ્રદેશી સ્કન્ધના પર્યાચોના સમાન સમ. જવી જોઈએ. મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધને પણ એ પ્રકારે કહેવું જોઈએ, પરંતુ તે સ્થાનમાં ક્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી કન્યથી અવગાહનાની દષ્ટિએ સંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અગર સંખ્યાત ભાગ અધિક અને સંખ્યાત ગુણ અધિક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ આકાશના એક જ પ્રદેશમાં સ્થિત અસંખ્યાત પ્રદેશ યુગલ સ્કન્ધોના અનન્ત પર્યાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એમ કહેવાને શે હેતુ છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી એક પુદ્ગલ સ્કન્ધ બીજા જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે અને વર્ણ, ગંધ, રસ, તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધના સમાજ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની પ્રરૂપણા સમજી લેવી જોઈએ મધ્યમ અવગાહનાવાળા અર્થાત્ આકાશના બેથી લઈને સંખ્યાત પ્રદેશોમાં સ્થિત પુદ્ગલ સ્કન્ધની વક્તવ્યતા પણ આ પ્રકારની છે, પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત છે, જ્યારે સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનમાં દ્રિસ્થાન પતિત જ થઈ શકે છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશ પુદ્ગલ કલ્પના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનન્ત પર્યાય કહેવાને શે હેતુ છે? શ્રી ભગવાન ! હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી પુદગલ સ્કંધ બીજા જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, કેમકે તેમાં સંખ્યાત–અસંખ્યાત અનન્ત ભાગહીનાધિક અને સંખ્યાત–અસંખ્યાત, અનન્ત ગુણહીનાધિક પ્રદેશ થઈ શકે છે. અવગાહનાની દષ્ટિએ તુલ્ય થાય છે. સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિ તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શીની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનન્ત પ્રદેશની પ્રરૂપણું પણ એવી રીતે જ સમજવી જોઈએ. કિન્તુ તે સ્થિતિએ પણ તુલ્ય થાય છે. 1 મધ્યમ અવગાહનાવાળા અર્થાત્ આકાશના બે આદિ પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદેશી સ્કાના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ! મધ્યમ અવગાહના વાળા અનન્ત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! મધ્યમ અવગાહના વાળા અનન્ત પ્રદેશી સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ સ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિની અપેક્ષાએ તથા આઠે સ્પર્શેની અપેક્ષાએ ષટસ્થાન પતિત બને છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય સ્થિતિવાળા પરમાણુ યુગલના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવત્ હે ગૌતમ! અનંત પર્યાયે કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન જઘન્ય સ્થિતિવાળા પરમાણું પુદ્ગલેના અનન્ત પર્યાય છે. એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળું એક પરમાણુ યુગલ જઘન્ય સ્થિતિવાળા બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિથી તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાથી પણ તુલ્ય હોય છે. અવગાહનાથી પણ તુલ્ય હોય છે. સ્થિતિથી પણ તુલ્ય હોય છે. વર્ણાદિથી તથા બે સ્પર્શીથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલ પરમાણુંની પ્રરૂપણા જઘન્ય સ્થિતિવાળાની સમાન સમજવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલની પ્રરૂપણા પણ એવી જાતની છે, પણ વિશેષતા એ છે કે મધ્યમ સ્થિતિવાળા એક પરમાણ પદગલ બીજા મધ્યમ સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલથી સ્થિતિએ ચતુઃસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી-જઘન્ય સ્થિતિવાળા અર્થાત્ એક સમયની સ્થિતિવાળા ઢિપ્રદેશી સ્કન્ધોના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવન- હે ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક ક્રિપ્રદેશ સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક દ્વિદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બન્ને જ બે બે પ્રદેશવાળા છે. અવગાહનાની અપેક્ષાએ સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય અને સ્થાત્ અધિક થાય છે. જે હીન હોય તે એક પ્રદેશ હીન અને અધિક હોય તો એક પ્રદેશથી અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય થાય છે અને વર્ણાદિથી તથા ચાર ઉષ્ણ શીત સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોથી ષટસ્થાન પતિત થાય છે. શેષ ચાર સ્પર્શ તેમાં હોતા નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ક્રિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ આ પ્રકારે સમજવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા ઢિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણું પણ આવી જ છે. પણ તેમાં વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એ રીતે ત્રિપ્રદેશી, ચાર પ્રદેશી, પંચ પ્રદેશી, પ્રદેશી, સપ્તપ્રદેશી અષ્ટપ્રદેશી નવ પ્રદેશ અને દશ પ્રદેશ, પુદ્ગલ સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. પણ તેઓમાં અનુક્રમથી એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જે પહેલા કહી દિધેલ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કાના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવનું એવું કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાહે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી દ્રવ્યની અપેક્ષાએ તત્ય છે. પ્રદેશની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ હીન હોય તે સંખ્યાત ભાગ હીન, અગર સંખ્યાત ગુણહીન થાય છે, અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક હોય છે. અવગાહનાની અપેક્ષાએ પણ દ્રિસ્થાન પતિત થાય છે, તેનું ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવું જોઈએ. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બને જઘન્ય સ્થિતિવાળા છે. વર્ણાદિની અપેક્ષાએ તથા ચાર સ્પર્શો–શીત ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ–થી ષટ્રસ્થાન પતિત થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિક સંખ્યાત પ્રદેશી કન્વેની પ્રરૂપણ કરવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ એ પ્રકારને છે, કિન્તુ સ્વાસ્થાનમાં અથોત્ સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિક અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કને કેટલા પર્યાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એનું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કલ્પના અનત પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એક જઘન્યસ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પ્રદેશની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અવગાહનાની દ્રષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે કેમકે બન્ને જઘન્ય અર્થાત્ એક સમયની સ્થિતિવાળા છે, વર્ણાદિની અપેક્ષાએ તેથી ઉપરના ચાર સ્પર્શીથી ષટસ્થાન પતિત બને છે. ઉત્કૃષ્ટ સ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ આ રીતે સમજી લેવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા પણ એવી જ છે, કિન્તુ સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત બને છે, કેમકે મધ્યમ સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની જેમ એક રૂપ નથી થતા, તેમાં વિવિધતા હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશ સ્કના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે શ્રીગૌતમસ્વામી-શા કારણે એમ કહેવામાં આવેલ છે? શ્રી ગૌતમસ્વામી–હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિક અનન્ત પ્રદેશી સ્ક બીજા જઘન્ય સ્થિતિક અનન્ત પ્રદેશી ઔધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય પ્રદેશોની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે. વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિનું પણ સમજી લેવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા પણ એવી જ જાણવી જોઈએ પણ એમાં વિશેષતા એ છે કે તેને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેવું જોઈએ અને તે ચાર સ્થાનેનું ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ છે ૧૪ છે જધગ્યગુણકાલાદિ પુદ્ગલકે પર્યાયકા નિરૂપણ વર્ણાદિ પર્યાય વક્તવ્યુતા શબ્દાર્થ–(7€TTળસ્રયા પરમાણુવોજાઢાળે પુછા ?) જઘન્ય ગુણ કાળા પરમાણુ પુદ્ગલેના પર્યાયની પૃચ્છા ? (જોયાઉત્તર પૂનવા Gujત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (૨ નાં મતે ! પર્વ યુરૂ કાનુનવાઢા પરમાણુગોપાળ બંતા પજવા પuત્તા ?) શા કારણથી હે ભગવન્! એવું કહ્યું છે કે જઘન્ય ગુણ કાળા પરમાણુ યુગલાના અનન્ત પર્યાય કહ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ छ ? (गोयमा ! जहण्णगुणकालए परमाणुपोग्गले जहण्णगुणकालगस्स परमाणुपोग्गलરસ ધ્વરા તુલ્લું) હે ગૌતમ! જઘન્ય ગુણ કાળા પરમાણુ જઘન્યગુણ કાળા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે ( તુ) પ્રદેશથી તુલ્ય છે (બોરાળા તુ) અવગાહનાથી તુલ્ય (ઉર્ફણ જાનવહિણ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (જાઢવUITનહિં તુર) કાલા વર્ણના પર્યાયથી તુલ્ય (વણેસા) શેષ (1) વર્ણ (નરિય) નથી દેતા (ધ રસ દુર ઝહેંચ ઝTUવgિ) ગંધ, રસ, બે સ્પર્શના પર્યોથી ષસ્થાન પતિત (પર્વ કોસ્ટા વિ) એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા પરમાણુ પણ (gવનનgઇમgોનrળવા વિ) એ રીતે મધ્યમગુણ કાળા પણ (નવરં સટ્ટાણે છાળવાિ) વિશેષ એ કે સ્વસ્થાનમાં જસ્થાન પતિત છે (somsTળવાચાળ અંતે ! દુપતિયાળ પુછા) હે ભગવન્! જઘન્ય ગુણ કાળા દ્વિદેશી સ્કન્ધના પર્યાયની પૃચ્છા (જયમા ! બળતા gUTRા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( Mાં મંતે ! gવં પુરૂ-નબાળwાઢયાળ સુપાણિયાળ મળતા જવા guત્તા ?) શા કારણે હે ભગવન ! એવું કહેવાય છે કે જઘન્ય ગુણ કાળા દ્વિદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે ? (કોચમા ! હૃઇUITળવાઈ સુપસિT) હે ગૌતમ! જઘન્ય ગુણ કાળા દ્વિપ્રદેશી સ્કન્ધ (TહvળTચસ સુપરિચક્ષ) જઘન્ય ગુણ કાળા ઢિપ્રદેશી સ્કન્ધથી (વયા તુ) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (TU સયા તુલ્લું) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Trળા સિય હીને ઉત્તર તુમ્ને સિય ગરમ(T) અવગાહનાની અપેક્ષાએ સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ અધિક (, દળે guસહીળ) જે હીન હોય તે એક પ્રદેશથી હીન (ક મgિ que અમાિ ) અગર અધિક છે તો એક પ્રદેશથી અધિક (કાર જરૂઠ્ઠાવણિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (જાઢવા હું તુન્સ) કૃષ્ણ વર્ણના પર્યાથી (ગા વળા ૩ર૮ ૨૩જાહિ ર છઠ્ઠાવણિ) શેષ વર્ણાદિથી તથા ઉપરના ચાર સ્પર્શોથી ષસ્થાન પતિત થાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ (છ્યું પોતાનુળાÇ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ પણ (અના મનુોલનુળજારુણ વિ ત્રં ચૈત્ર) મધ્યમ ગુણુ કાળા પણુ એ પ્રકારે (નવર' સટ્ટાને છઠ્ઠાળષ્ટિ) વિશેષ એ છે કે સ્વસ્થાનમાં ષસ્થાનપતિત (ત્ત્વ જ્ઞાન વૃત્તપત્તિ) એ પ્રકારે યાવત્ દશ પ્રદેશી (નવ) વિશેષ (પત્તવુઠ્ઠી) પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈ એ (બોહાÇ તહેવ) અવગાહનાથી એ પ્રકારે (जहण्णगुणकालयाणं भंते! संखेज्जपएसियाणं पुच्छा ?) જધન્ય ગુણ કાળા સખ્યાત પ્રદેશી કાની પૃચ્છા ? (ગોયમાં ! અનંતા જ્ન્મવા રળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (સે ળદ્રુળ મંતે ! વં પુરુષરૂ—નર્મુળ હાજીયાળ સંઘે વત્તિયાળ અનંતા નવા પાત્તા ?) શા કારણે હે ભગવન્! એવું કહેવાય છે કે જઘન્ય ગુણુકાળા સ ́ખ્યાત પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે ? (પોયમા ! સંવૅ પત્તિ, जहणगुणकालए संखेज्ज एसियस्स ગળગુળ ચિહ્ન યુવ્વટ્ઠયા તુફ્ફે) હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી જધન્ય ગુણ કાળા ખીજા સ`ખ્યાત પ્રદેશી જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ સ્કન્ધથી દ્રવ્યથી તુલ્ય (સદુચા૬) પ્રદેશથી (પુટ્ઠાળવહિ) દ્વિસ્થાન પતિત (બોનાળચાર ટુદ્દાન દિત્ત) અવગાહનાથી દ્વિસ્થાન પતિત (બિર ચટ્ટાળ વૃદ્ધિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (જ્ઞાવાપન્નતૢિ તુઅે) કૃષ્ણ વર્ણીના પર્યંચેાથી તુલ્ય (અવસેલેન્દ્િવરિત્ઝપકાવ)િ વર્ણાદિથી તથા ઉપરના ચાર સ્પર્શીથી (છટ્ટાન વહિÇ) ષસ્થાન પતિત (Ë વોલનુળાજી, વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કાળા પણુ (છ્યું અન ્ છળમનુોસમુળજોરુદ્ વિ) એ રીતે મધ્યમ ગુણુ કાળા પણુ (નર વિશેષ (સદ્ભાળે છઠ્ઠાળવત્તિ) સ્વસ્થાનમાં ષસ્થાન પતિત (છળનુળાહયાળ અંતે ! સંવે—પત્તિયાળ પુછા ?) જધન્ય ગુણુ કાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધાના હે ભગવન્ ! કેટલા પર્યાય છે ? (પોયમાં ! અનંતા નવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય છે (સે પેટ્રેળ મતે ! વં वुच्चइ - जहण्णगुणकालयाणं असंखेज्जपएसियाणं अनंता ગ્નવાળત્તા) શા કારણે હું ભગવન્ ! એવુ કહ્યુ` છે કે જધન્ય ગુણુ કાળા અસખ્યાત પ્રદેશી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૦૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ સ્કાના અનન્ત પર્યાય છે? (ચમા ! કાળજાણ બહેનપરિણ) હે ગૌતમ ! જઘન્ય ગુણ કાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ (vwT કલેકઝાચિરસ વ્યાણ તુત્વે) જઘન્ય ગુણ કાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (Guદ્રા ટ્રાવળg) પ્રદેશોની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત (કોદળયાર રાખવા) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (ઉદા રદૃાળવાિર) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (જાઢવા પાર્દિ સુત્રે) કૃષ્ણ વર્ણના પર્યાયોથી તુલ્ય (કવરેડુિં લઇr saf૪ જાફિર છદ્રાળ વહિણ) શેષ વર્ણાદિથી તથા ઉપરના ચાર સ્પર્શોથી ષટસ્થાન પતિત (gવં શોસTળાજા વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ (ગામgોસાબારુણ વિ પર્વ વેવ) મધ્યમ ગુણકાળ પણ એજ પ્રકારે (નવરં સરળ છાબવgિ) વિશેષ એકે સ્વસ્થાનમાં સ્થાન પતિત છે (GUJaiા મતે ! ગંતપરિયામાં પુછા) હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણ અનન્ત પ્રદેશી કન્વેની પૃચ્છા ? (રોય! વળતા જવા Youત્તા) હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે ( અંતે ! વં યુદૃ કgrગુજાવર્જિયા તપરિચોળું અiતા ઘાવ વત્તા ?) શા કારણે હે ભગવન ! એવું કહ્યું છે કે અનન્ત પ્રદેશી જઘન્ય ગુણકાળ કોના અનન્ત પર્યાય छ ? (गोयमा! जहण्णगुणकालए अणंतपएसिए जहण्णगुणकालयस्स अणंत પરિચરસ રવૈયાતુર) હે ગૌતમ! જઘન્ય ગુણ કૃષ્ણ અનન્ત પ્રદેશી સ્કન્ધ જઘન્ય ગુણ કૃષ્ણ અનન્ત પ્રદેશી અપેથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (quસંચાઇ) પ્રદેશની અપેક્ષાએ (છાળવકિપ) સ્થાન પતિત (જો - પણ જળવgિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (દિર વgિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વઢવUTIFહિં તુસ્સે) કાળા વર્ણના પર્યાથી તુલ્ય (વહિં વા–અદૃહિંય છાવgિ) શેષ વર્ણ આદિથી તથા આઠ સ્પર્શોથી ષટસ્થાન પતિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ (વં ૩ોસTોસ્ટા વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કાળા પણ (sug મજુરાણ વિ ષે વેવ) મધ્યમ ગુણ કાળા પણ એ જ પ્રકારે (નવાં સાથે છઠ્ઠાળવણિ) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત છે (વં નીસ્ટ लोहिय हालिद सुकिल्ल सुब्भिगंध दुन्भिगंध तित्त कडु कसाय अंबिल महुररस પ્રવેહિ વત્તા મચિવા) એ પ્રકારે નીલ-રસ્ત પીત, શુકલ, વર્ણ સુગંધ, દુર્ગધ, તિક્ત, કટુક, કષાય, ખાટા, મીઠા રસના પર્યાની પણ વક્તવ્યતા કહેવી જોઈએ (નવ) વિશેષ (રમggોનારત ટુદિમધરસ દિમાવો ન મારૂ) સુગંધવાળા પરમાણુ પુદ્ગલમાં દુર્ગધ હેતી નથી (દિમધરસ સુમિધો ન મmz) દુર્ગધવાળામાં સુગંધ ન કહેવી (તિરસ અવસા = મULT૩) તિક્ત રસવાળામાં શેષ રસ ન કહેવા (પૂર્વ ટુવાલીન વિ) એ પ્રકારે કટુક રસવાળા આદિમાં પણ (વસં સં વેવ) વિશેષ તે જ (TUMTળવળ મતપરિયાળું વાળે પુછ?) જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધની પૃચ્છા? (ચમા ! વળતા જવા Toojત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ગળે મરે ! gવં ૩-૪UT Tળ Fari onતપરિયા શાંતા પજવા પU/ત્તા ) હે ભગવન્! શા કારણે એવું કહ્યું કે જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? (ચમા ! surrળ૨૩ તારા) હે ગૌતમ! જઘન્ય ગુણ કર્કશ અનંત પ્રદેશી સ્કન્ધ (નur T aહસ બળપસિચાસ) જઘન્ય ગુણકર્કશ અનત પ્રદેશી સ્કન્ધથી (વયાણ તુ) દ્રવ્યથી તુલ્ય ( છાબલિપ) પ્રદેશથી ષટસ્થાન પતિત (બોળિયા ૩Eાળવgિ) અવગહનાથી ચતુરથાન પતિત (ટિર્ફ વાળવા) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (auriધરસહિં નવકિપ) વર્ણ, ગંધ, રસેથી ષટસ્થાન પતિત (જas સઘહિં તુ) કર્કશ સ્પર્શના પર્યાયથી તુલ્ય (લવહિં સત્તા Imહિં નવકિપ) શેષ સાત સ્પર્શાના પર્યાથી ષટસ્થાન પતિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૫. Page #319 -------------------------------------------------------------------------- ________________ (ર્વ કોસાળ વિ) એ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કર્કશ પણ (બનpowામપુરાવલે ધિ પર્વ વિ) મધ્યમ ગુણ કર્કશ પણ એજ રીતે (નવરં ત ટ્રાવણ) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત (પુર્વ મરચું Tચ હૃચ વિ માળિચવે) એ રીતે મૃદુ ગુરુ લઘુ સ્પર્શ પણ કહેવા જોઈએ | (aguખરીચાળે મેતે ! પરમાણુપોળ પુછે?) હે ભગવન! જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલેની પૃચ્છા ? (નોરમા ! મહેતા નવા પvorz? હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે? (તે વેળાષ્ટ્રમાં મતે ! પૂર્વ યુદ-જ્ઞgy, ગુખસીયા પરમાણુવાળ જતા પwવા પuત્તા ?) શા કારણે હે ભગવન ! એવું કહેવાય છે કે જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે તેનોરમા ! Horrગતીચરસ પરમાણપોસ્ટરસ) જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલની (બૈયા તુ) દ્રવ્યથી તુલ્ય (પસંચાઈ તુર) પ્રદેશથી તુલ્ય (ગોપાળદ્રુચાપ તુચ્છે) અવગાહનાથી તુલ્ય (ત્રિા જરૂઠ્ઠાનવકિપ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વઘviધાર્દિ છragg) વર્ણ, ગંધ રસથી ષટસ્થાન પતિત (તીય શાસપmદિ ચ તુન્હ) શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય (સિTwાસો ને મળ૬) ઉષ્ણ સ્પર્શ નહીં કહે (ળિ સુરત સગવેરિ ઇટ્ટાનવર) સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત (gધું કોગુખસી વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત પણ (જાહvorમgથોરાળી વૈવ) મધ્યમ ગુણ શીત પણ એજ પ્રકારે (નાર તળે છદ્રાવષિા) વિશેષ એ કે સ્વાનમાં ષટસ્થાન પતિત છે (નgunTMલીચાળે દુપસિચાઈ પુછી ?) જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશી રકાના પર્યાયની પૃચ્છા ? (! તા થવા પાણI) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સૈ રેગળ વ ગુરૂ-નાગુબલીચા સિયા બંતા જુનવો gumત્તા) શા કારણે હે ભગવન્! એવું કહ્યું છે કે જઘન્ય ગુણ શીત દ્ધિપ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? (લોચના! નgT શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ મુળ સીપ સુપર્ણસર) હે ગૌતમ ! જઘન્ય ગુણુશીત અંશવાળા દ્વિપ્રદેશી (નન્દુગુળસીયસ ટુપત્તિયક્ષ) જઘન્ય ગુણ શીત અંશવાળા દ્વિપ્રદેશી સ્કન્ધથી (યુજ્વદુચા તુલ્દે) દ્રવ્યથી તુલ્ય (સદુચા તુરુ) પ્રદેશાથી તુલ્ય (બોનાટ્રુથા સિય ીને, સિય તુસ્હે, સિય ્િ) અવગાહનાથી કદાચિત્ હીન કદાચિત તુલ્ય, કદાચિત્ અધિક (નર્ દ્દીને સ્ ટ્વીને) જો હીન હેાય તે એક પ્રદેશથી હીન (બર્ફે અદ્ઘિ, વસ બ) યદિ અધિક હોય તે એક પ્રદેશ અધિક ( િવકટ્રાળ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વળîધરસ વગ્નિ છઠ્ઠાળત્તિ) વર્ણ, ગંધ રસના પર્યાયાથી ષડ્થાન પતિત (સીય દાસ ૧૪ઘે તુઅે) શીત સ્પર્શના પર્યાયાથી તુલ્ય (શિળ નિર્દે જીલ પાસ વજ્ઞત્ છઠ્ઠાળ વૃદ્ધિ) ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ પના પર્યાયેાથી ષડ્થાન પતિત થાય છે. (Íોસમુળી વિ) એજ પ્રકાર ઉત્કૃષ્ટ ગુણ શીત અÀાવાળા પશુ (અગળમળુએસજીળસી વર્ષ ચેવ) મધ્યમ ગુણુ શીતપણુ એજ પ્રકારે (નવરં સટ્ટાળે છઠ્ઠાળત્તિ) વિશેષ એકે તે સ્વસ્થાનમાં સ્થાન પતિત છે (વં નાવ સ પત્તિ) એજ પ્રકારે દશ પ્રદેશી સન્ય સુધી કહેવુ જોઇએ (નવરં બોગાળŽયાણ સવુઢી જાયન્ત્રા) વિશેષ એ કે અવગાહનાની અપેક્ષાએ પ્રદેશેાની વૃદ્ધિ કરવી જોઇએ (જ્ઞાય સ સચાસ નવÇા વઢિઐતિ) યાવત્ દશ પ્રદેશીના નવ પ્રદેશ વધે છે. (જ્ઞળમુળસીયાળ સંઘેગ્નપત્તિયાળ પુચ્છા ?) જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધાની પૃચ્છા ? (પોયમાં ! બળતા વનવા વળત્ત ?) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે કેળઢેળ અંતે ! एवं बच्चई - जहण्णगुणसीयाणं संखेजपरसियाणं अणता પગ્નવા પત્તા ?) શા કારણે હે ભગવન્ એવુ કહેવાય છે કે સખ્યાત પ્રદેશી જઘન્ય ગુણ શીતના અનન્ત પર્યાય છે ? (નોયમા ! નદળનુળસી સંવેગ્નપત્તિ નળસીયÆ સંલગ્નવર્ણસમાં મુખ્ય ચાપ તુચ્છે) જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધ જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૦૭ Page #321 -------------------------------------------------------------------------- ________________ સટ્ટા ટુદ્દાળવિ) પ્રદેશોની અપેક્ષાએ દ્વિસ્થાન પતિત છે (બોળરૃચાણ દુદ્દાળવ) અવગાહનાની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત છે (ર્મૂિત કન્રાળ દ્વિત) સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (યજ્ઞાતિĚિ છઠ્ઠાળfgr) વર્ણાદિની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે (સીયહ્રાસ વે િતુલ્યે) શીત સ્પર્ધાના પર્યાયેાથી તુલ્ય છે. (વૃત્તિનિષ્ક જીતેં ટ્રાનહિ) ઉષ્ણુ, સ્નિગ્ધ સ્પર્શોથી ષસ્થાન રક્ષ પતિત છે. (iોસમુળસી વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ શીત પણ (અનામનુોસમુળસી વિ ત્રં ચૈત્ર) મધ્યમ ગુણ શીત પ એજ પ્રકારે (નવરં સદ્ગાળ છઠ્ઠાળવદ્ધિ) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે (जहण्णगुणसीयाणं असंखिज्जपएसियाणं पुच्छा ?) જઘન્ય ગુણ શીત અસ ખ્યાત પ્રદેશી સ્કન્ધાના પર્યાયેાના વિષયમાં પ્રશ્ન ? (પોયમા ! બળતા પદ્મવા વળત્તા ?) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ? (લે વેઢેળ અંતે ! વં પુષ્કર્ નળ મુળસીયાળ સવપ્નત્તિયાળ બળતા લગ્નવા પાત્તા ?) હે ભગવન્ શા કારણે એમ કહેવાય છે કે અસ`ખ્યાત પ્રદેશી જઘન્ય ગુણ શીત સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે ? (પોયમા ! નળનુળસી અસંવે પર્ણના નTછળનુળસીચરસ સંવગ્નવર્ણમચમ્સ મુન્દ્વયાણ તુš) જઘન્ય ગુણુ શીત અસ ખ્યાત પ્રદેશી સ્કન્ધ જઘન્ય ગુણુ શીત અસંખ્યાત પ્રદેશી કન્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય (સદુયાÇ ચઢ્ઢાળવહિ) પ્રદેશેાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત (બોરાળનુયાત્ ચઢ્ઢાળત્તિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (f વઢ્ઢાળત્તિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વળાપ વેર્દૂિ છટ્ઠાળત્તિ) વણું આદિ પર્યાયેાથી ષષ્ટસ્થાન પતિત (સીચાસ પન્નવેર્દૂિ તુફ્ફે) શીત સ્પર્શોના પોંચેાથી તુલ્ય (સિનિન્દ્રજીવપનવેર્દૂિ છઠ્ઠાળત્તિ) ઉષ્ણુ સ્નિગ્ધ અને ३ પર્યાયથી સ્થાન પતિત (Ëોસમુળ સીવ) એજ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત પર્યંચે પણ સમજવા. (ગામનુવાસ મુળસીÇ વિવું ચેવ) મધ્યમ ગુણ શીત પર્યાય પણ એજ પ્રમાણેના સમજવા. (નવરં છઠ્ઠાળે છઢ્ઢાળવત્તિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૦૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં ટ્રસ્થાન પતિત થાય છે. (ખરીચાળે મiતાસિયા પુછા) જઘન્ય ગુણ શીત અનંત પ્રદેશ વાળા સ્કંધના સંબંધમાં પ્રશ્ન છે. (જોયા ! સારા પુજવા પur ?) હે ગૌતમ! અનંત પર્યાય કહ્યા छ. (से केणट्रेणं भंते ! एवं वुच्चइ जहण्णगुणसीयाणं अणंतपएसियाणं अणता पज्जवा quor) કયા કારણથી હે ભગવન્ એમ કહ્યું છે કે જઘન્ય ગુણ શીત અનંત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાયેક હ્યા છે? (રોયમાં ! UgqFTણી મતપસિણ વUFTTUાલીચરણ વંતસિયસ વધ્યા તુન્ડે) હે ગૌતમ! જઘન્ય ગુણ શીત અનંત પ્રદેશ સ્કંધ જઘન્ય ગુણ શીત અનંત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાથી તુલ્ય છે. (guસયા જીવહિg) પ્રદેશની અપેક્ષાએ ષટસ્થાન પતિત (ગોળા જાળવહિપ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (ત્તિ પટ્ટાનવકિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વMારૂઝવેઠું છાદિg) વર્ણાદિ પર્યાયથી ષટસ્થાન પતિત (લીવાર નહિં તુર્ન્સ) શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય (વણેસેહિં સત્તાસંપન્ન છટ્રાવરિપ) શેષ સાત સ્પર્શોથી ષસ્થાન પતિત (gવં ૩ોસાળ સી વિ) એ જ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત પણ ( સુમપુરાણી વિ પુર્વ રેવ) મધ્યમ ગુણ શીત પણ એજ પ્રકારે (નવરં સંકૂળે છદ્રાળા ) વિશેષ એ કે સ્વસ્થાનમાં તે સ્થાન પતિત છે. (ર્વ =સિન ળિદર =ા સીતે) ઉષણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ શીત સ્પશના સમાન (૫૫માજોમારુસ) પરમાણુ યુદ્ગલના (તહેવ) તેજ પ્રકારે (વિવરણો) પ્રતિપક્ષ (શિ) બધાના (ન મળરૂ) નથી કહેવાતા (રૂતિ માળિચરઘં) એમ કહેવું જોઈએ. ટીકાર્થહવે જઘન્ય ગુણ કાળા આદિ પરમાણુ પુદ્ગલ આદિન પર્યાની પ્રરૂપણ કરાય છે – કૃષ્ણ નીલ આદિ વર્ણોના બે પ્રકારના ગંધ, પાંચ પ્રકારના રસ, અને આઠ પ્રકારના સ્પર્શના તરતમ ભાવની અપેક્ષાએ અનન્ત-અનન્ત ભેદ થાય છે. તદનુસાર કૃષ્ણ વર્ણ પણ અનન્ત પ્રકારના છે કૃષ્ણ વર્ણની બધાથી ઓછી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૦૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ માત્રા જેમાં મળી આવે છે, તે પુદ્ગલ જઘન્ય ગુણ કાળા કહેવાય છે. અહીં ગુણ શબ્દ અંશ અગર માત્રાને વાચક છે. જઘન્ય ગુણને અર્થ છે--બધાથી ઓછા અંશ બીજા શબ્દોમાં એમ કહી શકીએ છીએ કે જે પુગલમાં કેવળ એક ડીગ્રીનું કાળા પણ હોય જેનાથી ઓછા કાળાપણાને સંભવ જ ન હોય તે જઘન્ય ગુણ કાળા કહેવાય છે. એ જ પ્રકારે કાળા પણાનો બધાથી વધારે અંશ જેમાં મળી આવે તેને ઉત્કૃષ્ટ ગુણ કાળા સમજવા જોઈએ. એક અંશ કાળા પણથી અધિક અને બધાથી અધિક-અન્તિમ કાળા પણાથી એક અંશ ઓછા સુધીના કાળા મધ્યમ ગુણ કાળા કહેવાય છે, એજ પ્રકારે જઘન્ય ગુણ નીલ પીત આદિવના વિષયમાં, જઘન્ય ગુણ, રસ સ્પર્શ આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! જઘન્ય ગુણ કૃષ્ણ પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય ગુણ કૃષ્ણ વર્ણ પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી ભગવત્ એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ જઘન્ય ગુણકાળ એક પરમાણુ પુદ્ગલ બીજા જઘન્ય ગુણકાળા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાથી પણ તુલ્ય થાય છે સ્થિતિની અપે. ક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે કૃષ્ણ વર્ણના પર્યાયની અપેક્ષાએ તુલ્ય થાય છે. શેષ વણ તેમાં હોતા નથી, કેમકે તેમાં કૃષ્ણ વર્ણ છે અને પરમાણુમાં એક જ વર્ણ હોઈ શકે છે. ગંધ, રસ અને બે સ્પર્શની અપેક્ષાએ તે ષટસ્થાન પતિત થાય છે. એવી જ રીતે ઉત્કૃષ્ટ ગુણકાળા પુદ્ગલ પરમાણુ પણ સમજી લેવા જોઈએ, મધ્યમ ગુણ કાળા પરમાણુની વકતવ્યતા પણ આજ પ્રકારની જાણવી જોઈએ. મધ્યમ ગુણ કાળા પરમાણુ યુદ્ગલમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ ગુણકાળા વર્ણના તરતમતાના આધાર પર અનન્ત ભેદ સંભવે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય ગુણ કૃષ્ણ દ્વિદેશી પુદ્ગલ સ્કલ્પના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અનઃ પર્યાય કહ્યા છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ તેમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન–હે ગૌતમ! એક જઘન્ય ગુણ કૃષ્ણ દ્ધિપ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય ગુણ કોણ દ્વિ પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ પણ તુલ્ય છે. કેમકે અનૈના છે—એ પ્રદેશ થાય છે. અવગાહનાની અપેક્ષાએ કાઇ કાઇનાથી હીન પણ થઈ શકે છે અને કાઇ કાઇનાથી અધિક પણ થઈ શકે છે, કાઇ કાઇનાથી તુલ્ય પણ થઈ શકે છે. અગર હીન હાય તેા એક એક પ્રદેશ કમ અવગાહનાવાળા થઈ શકે છે, અને જો અધિક હાય તે એક પ્રદેશ અધિક અવગાહનાવાળા થઇ શકે છે, તાત્પર્ય એ છે કે દ્વિપ્રદેશી સ્કન્ધની અવગાહનામાં એક પ્રદેશથી અધિક ન્યૂનાધિક અવગાહનાના સ`ભવ હેાતા નથી, પણ સ્થિતિની અપેક્ષાએ તેમાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે. કૃષ્ણે વના પર્યાયાથી તે તુલ્ય થાય છે કેમકે બન્ને જઘન્ય ગુણુ કૃષ્ણ છે. શેષ વણેો આદિ તથા ઉપરના ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોના પર્યંચાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. મધ્યમ ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ. પણ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક મધ્યમ ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ ગુણુ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધથી અનન્ત ભાગ અસ`ખ્યાત ભાગ, સખ્યાત ભાગ, સખ્યાતગુણુ અસંખ્યાત ગુણુ, અને અનન્ત ગુણુ હીનાધિક થઈ શકે છે. જઘન્ય ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધની જેવી પ્રરૂપણા કરાએલ છે, તેવીજ દશ પ્રદેશી સ્કન્ધ સુધીની પ્રરૂપણા સમજી લેવી જોઇએ અર્થાત્ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી, છપ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી અને દેશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન છે. તેમાં વિશેષતા એ છે કે તેમાં ઉત્તરાત્તર પ્રદેશેની વૃદ્ધિ કરી લેવી જોઇએ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્યગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી પુદૂગલ કન્યાના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જધન્ય ગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી પુગલ સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય ગુણુ કૃષ્ણ સ`ખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કંધ ખીજા જઘન્યગુણુ કૃષ્ણ સ ંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશેાની અપેક્ષાએ તે દ્વિસ્થાન પતિત થાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૧૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જો અધિક હાય ત સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણુ અધિક થાય છે. અવગાહનાની દૃષ્ટિથી તે દ્વિસ્થાન પતિત થાય છે. તેમના ઉચ્ચારણ પૂ વત્ કરી લેવાં જોઇએ. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ સખ્યાત ભાગહીન; અસ`ખ્યાત ભાગહીન, સખ્યાત ગુણુહીન અથવા અસં ખ્યાત ગુણહીન થાય છે. જો અધિક હૈાય તે એ જ પ્રકારે અધિક થાય છે. કૃષ્ણે વર્ષોંના પર્યંચાથી તુલ્ય થાય છે. શેષ વર્ણ આદિથી તથા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્ધાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સખ્યાત પ્રદેશી 'ધૂની પ્રરૂપણા પણ એ પ્રકારે સમજવી જોઈ એ. મધ્યમ ગુણુ કૃષ્ણે સખ્યાત પ્રદેશી સ્કન્ધના સમ્બન્ધમાં પણ એમજ સમજવું જોઇએ. પણ તેમાં વિશેષતા એટલી છે કે એ મધ્યમ ગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનમાં અર્થાત્ કૃષ્ણ વર્ણના પર્યાચામાં પણ ષટસ્થાન પતિત થાય છે, શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણ અસંખ્યાત પ્રદેશી પુટ્ટુગલ સ્કન્ધના કેટલા પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવાન! એમ કહેવાનું શુ' કારણ છે ? શ્રી ભગવાન્ ! હે ગૌતમાં એક જધન્ય ગુણુ કાળા અસંખ્યાત પ્રદેશી પુદૂગલ બીજા જઘન્ય ગુણુકાળા અસંખ્યાત પ્રદેશી પુદૂગલ કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશેાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ અસખ્યાત પ્રદેશી એક સ્કન્ધમાં બીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધની અપેક્ષાએ અસ ખ્યાત ભાગ, સખ્યાત ભાગ, સખ્યાત ગુણુ અસંખ્યાત ગુણુ પ્રદેશની ન્યૂનાધિતા થઇ શકે છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણે વહુના પર્યાયથી તુલ્ય થાય છે. શેષ વર્ણો તથા ઉપરના ચાર સ્પર્ધાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ વણુ વાળા અસંખ્યાત પ્રદેશી પુદ્દગલ સ્કન્ધના વિષયમાં પણ એ પ્રકારે કહેવું જોઇએ. મધ્યમ ગુણુ કૃષ્ણે વર્ણવાળા અસ ખ્યાત પ્રદેશી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૧૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ સ્કન્ધની પ્રરૂપણા પણ એવી જ કહેવી જોઇએ, પણ તેમા વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જઘન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુનૂગલ સ્કન્ધાના કેટલા પર્યાંય છે? શ્રી ભગવાન્~અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન એમ કહેવાનું શુ કારણુ છે. શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! એક જધન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુટ્ટુગલ સ્કન્ધ ખીજા જઘન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશાની ઢષ્ટિએ સ્થાન પતિત થાય છે. અવગાહનાનીદૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. કાળા વર્ણના પર્ષોથી તુલ્ય થાય છે, શેષ વર્ણાદિથી તથા આઠ સ્પર્ઘાથી ષટસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુગલ સ્કન્ધ પણ સમજી લેવા જોઇએ. મધ્યમ ગુણુ કૃષ્ણ પુદ્દગલ સ્કન્ધની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ. પણ મધ્યમ ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધની અપેક્ષાએ વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ બસ્થાન પતિત થાય છે. નીલ, રક્ત, પીત અને શુકલવર્ણ, સુરભિગંધ, દુરભિગ’ધ, તિક્ત, કટુક, કષાય, અમ્લ અને મધુર રસના પર્યાયથી પણુ કૃષ્ણ વણુની પ્રરૂપણાની સમાન પ્રરૂપણા સમજી લેવી જોઈએ. વિશેષ વાત એ છે કે જે પરમાણુ પુદ્ગલમાં સુરભિ ગંધ ડાય છે તેમાં દુરભિગધ નથી હાતા, અને જેમાં દુરભિગ ધ હાય તેમાં સુરભિગધ નથી હતા કેમકે પરમાણુ એક ગંધવાળા જ હાય છે. તેથીજ જ્યાં એક ગંધનું કથન કરાય ત્યાં બીજા ગંધના અભાવ કહેવા જોઇએ. ખીજી વાત એ છે કે જ્યાં તિક્ત રસ હાય છે, ત્યાં શેષ કટુક રસ આદિ નથી હાતા, કેમકે તેમનામાં પણ પરસ્પર વિરોધ છે. એજ પ્રકારે કટુક આદિના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. તાત્પ` એ છે કે જ્યાં એક રસ હૈાય ત્યાં ખીજા બધા રસાના અભાવ સમજવા જોઇએ, બાકી પૂવત્ જ કહેવુ જોઈ એ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જઘન્ય ગુણ કશ (કઠેર) અનન્ત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધાના પર્યાય કેટલા ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૧૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી– હે ભગવન ! એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ય બીજા જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્તપર્યાયવાળું થાય છે. અને અનન્તપ્રદેશી સ્કન્ધ પણ દ્રવ્ય છે, તેથી તેમાં પણ અનન્ત પર્યાયને સંભવ છે. તે પ્રદેશોની અપેક્ષાએ સ્થાન પતિત બને છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, બ્રિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. કર્કશ સ્પર્શની દષ્ટિએ તુલ્ય થાય છે અને શેષ સાત સ્પર્શના પર્યાયોથી પણ છ સ્થાન પતિત થાય છે, એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. મધ્યમ ગુણ કકશના સમ્બન્ધમાં પણ એવું જ કહેવું જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે સ્વસ્થાનની અપેક્ષાએ પણ અર્થાત્ કર્કશ સ્પર્શથી પણ તે ષટસ્થાન પતિત થાય છે. મૃદુ, ગુરૂ અને લઘુ સ્પર્શ પણ એજ સમજી લેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય કહેવાયેલા છે? શ્રી ભગવાન-ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવનું એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ શીત પરમાણુ યુગલ બીજા જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વર્ણ, ગંધ અને રસથી ષટસ્થાન પતિત તથા શીત સ્પર્શના પર્યાથી તુલ્ય થાય છે. જઘન્ય ગુણ શીત પુદ્ગલ પરમાણુમાં ઉણ સ્પર્શન કહેવું જોઈએ, કેમકે શીત અને ઉણ સ્પશ પરસ્પર વિરોધી હોવાને કારણે એક જ પરમાણુમાં નથી રહી શક્તા. તે સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શોથી ષટસ્થાન પતિત થાય છે; ઉત્કૃષ્ટ ગુણ શીત પણ એ પ્રકારે સમજી લે જોઈએ. મધ્યમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૪ Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુણ શીત પરમાણુ પુદ્ગલની પ્રરૂપણ પણ જઘન્ય ગુણ શીત પરમાણુના સમાનજ છે. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત બને છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશ અને કેટલા પર્યાય છે? શ્રીભગવાન -જઘન્યગુણ શીત દ્વિદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમ-હે ભગવન્! એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય ગુણ શીત એક ક્રિપ્રદેશી અન્ય બીજા જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાની અપેક્ષાએ હીન પણ થઈ શકે છે, તુલ્ય પણ થઈ શકે છે અને અધિક પણ થઈ શકે છે. જે હીન હોય તે એક પ્રદેશથી હીન થાય છે. અને જે અધિક હોય તે એક પ્રદેશથી અધિક થાય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ અને રસના પર્યાથી છ સ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય થાય છે, ઉષ્ણુ સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પશને પર્યાથી ષટસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત પણ સમજી લેવા જોઇએ અને મધ્યમ ગુણ શીત પણ એજ પ્રકારે જાણવા જોઈએ. મધ્યમ ગુણ શીતમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે ત્રિપ્રદેશી ચાર પ્રદેશી, પંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશી, આઠ પ્રદેશ, નૌ પ્રદેશી અને દશ પ્રદેશી પુદ્ગલ સ્કન્ધની પણ પ્રરૂપણ કરી લેવી જોઈએ, પણ અવગાહનાની અપેક્ષાએ તેઓમાં ઉત્તરોત્તર પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. યાવત્ દશ પ્રદેશી કન્વેના નવ પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્ ! એમ કહેવાનું શું પ્રજન છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી એક સ્કન્ધ બીજા જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી રકમ્પથી દ્રવ્યની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૫. Page #329 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ આદિથી ષસ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયથી તુલ્ય થાય છે. ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધના સમાનજ સમજવા જોઈએ, મધ્યમ ગુણ શીત એ પ્રકારના છે. પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટૂસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશી યુદૂગલ સ્કલ્પના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એમ કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશી એક પુગલ બીજા જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશ પુદ્ગલ સ્કથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ આદિની અપેક્ષાએ સ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય થાય છે, કેમકે બને જઘન્ય ગુણ શીત છે. ઉષ્ણુ સ્પર્શ, સ્નિગ્ધ પશ તથા રૂક્ષ સ્પશની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ અસંખ્યાત પ્રદેશ સ્કન્ધની પ્રરૂપણું સમજવી જોઈએ અને મધ્યમ ગુણ શીત અસંખ્યાત પ્રદેશી સ્કન્દના સંમ્બન્ધમાં પણ એમજ કહેવું જોઈએ. પણ મધ્યમ ગુણ શીતમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવાન્ ! જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કોના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશ7 સ્કન્ધાના અનન્ત પર્યાય છે, એમ કહેવાનું શું કારણ છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધ ખીજા જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ ષસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત સ્થિતિની અપેક્ષાથી ચતુઃસ્થાનપતિત, વણુ આદિના પર્યાયેની અપેક્ષાએ ષસ્થાનપતિત, શીત સ્પના પર્યાયથી તુલ્ય, અને શેષ સાત સ્પર્ષોંના પર્યાયેાથી ષડ્થાનપતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધની પણ પ્રરૂપણા સમજી લેવી જોઇએ અને મધ્યમ ગુણ શીત અનન્ત પ્રદેશીની પણ. પરન્તુ મધ્યમ ગુણ શીંત અનન્ત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનની અર્થાત્ શીત સ્પર્શની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત થાય છે, ઉષ્ણુ સ્પ, સ્નિગ્ધ સ્પ અને રૂક્ષ સ્પર્શની વક્તવ્યતા શીત સ્પર્શની, વક્તવ્યતાના સમાનજ સમજવી જોઇએ. અહિં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેમ શીત સ્પર્શના પ્રતિપક્ષ ઉષ્ણુ સ્પર્શી પરમાણુમાં નથી હાતા, તેથીજ એવુ કથન નથી કર્યું. એજ પ્રકારે અન્ય સ્પર્ધાંમાં પણ તેમના પ્રતિ પક્ષ સ્પર્શી પરમાણુમાં નથી હાતા, તેથી જ તેમનુ કથન નહી કરવુ જોઇએ. જેમ સ્નિગ્ધ સ્પર્શના પ્રતિપક્ષ રૂક્ષ સ્પર્શી છે, જે પરમાણુમાં સ્નિગ્ધ સ્પ હશે તેમાં રૂક્ષ સ્પર્શી નહીં. હાય, જેમાં રૂક્ષ સ્પ હશે તેમાં સ્નિગ્ધ સ્પેશ નહીં. હાય એજ પ્રકારે મૃદુ અને કશ સ્પર્શી પરસ્પર વિધી છે, લઘુ અને ગુરૂ સ્પર્શી પરસ્પર વિરોધી છે. એક જ પરમાણુમાં આ વિરોધી પ નથી હાઈ શકતા, તેથી જ પરમાણુમાં એમના ઉલ્લેખ ન કરવો જોઇએ। ૧૫ । સામાન્ય સ્કંધકે પર્યાયકા નિરૂપણ સામાન્ય સ્કન્ધ પર્યાય વક્તવ્યતા શબ્દા -(દ્વતિયાળ મને ! વધાળ પુછા ?) હે ભગવન્! જઘન્ય પ્રદેશી સ્કન્ધાની પૃચ્છા ? (શોચમા ! બળતા પખવા॰ત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (સે ટ્રેળ મતે ! હૂં મુશર્રે-ગળપત્તિયાળ અંધાં બળતા વનવા પત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે જઘન્ય પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે? (નોયમા ! નળપત્તિ વધે નાવત્તિયમ્સ બંધફ્સ ઇન્વચા તુચ્છે) હે ગૌતમ! જઘન્ય પ્રદેશી સ્કન્ય જઘન્ય પ્રદેશી સ્કન્ધી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય (પસટ્ટા તુફ્ફે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (ગોળદુચા સિચ ફ્રીને સિય તુલ્હે સિય અહિ) અવગાહનાની દૃષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત તુલ્ય કદાચિત્ અધિક (ગર્દીને પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨ ૩૧૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ હીને) જે હીન હોય તે એક પ્રદેશ હીન (ક અમહિર વણમમg) અગર અધિક હોય તે એક પ્રદેશ અધિક (ત્તિ ) સ્થિતિથી ચતુસ્થાન પતિત ( વાસ વર્લ્ડ વોટું છઠ્ઠાવલિવર્ણ, ગંધ, રસ અને ઊપરના ચાર સ્પર્શથી ષટ્રસ્થાન પતિત થાય છે. ( ઉત્તરાખે મરે ! પધાળ પુછા?) ભગવન્ ! ઉત્કૃષ્ટ પ્રદેશવાળા કોની પૃચ્છા? (નોમાં! અનંતા નવા GUળા) હે ગૌતમ! અનન્ત પર્યાય ॥ छ (से केणट्रेणं भंते एवं उच्चइ-उक्कोसपएसियाणं खंधाणं अणंता पज्जवा guત્તા) શા કારણે હે ભગવન્! એમ કહેવાય છે કે ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? (વોચમા !) હે ગૌતમ! (Gશોપરિ ધંધે પોતપાલિચરણ વંધાણ વ્રયા તુન્સ) ઉત્કૃષ્ટ પ્રદેશ સ્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tઠ્ઠયા તુ) પ્રદેશથી તુલ્ય થાય છે (બોહૃળzયાણ) અવગાહનાથી (વરાળgિ) ચતુઃસ્થાન પતિત (fટા પટ્ટાળવાર) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (Towiડું અટ્ટસવેફિંચ છ વરિર) વર્ણાદિથી તથા આઠ સ્પર્શાના પર્યાયાથી ષટ્રસ્થાન પતિત બને છે (જનgUTIFUોugરિયાળ વિંધા ના જુના ઘારા) મધ્યમ પ્રદેશી સ્કના કેટલા પર્યાય કહ્યા છે ? (ચમ ! સર્જાતા gઝવા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ળ મંતે ! યુદ-અTEVMમgશોલપસિથાળ ધંધામાં મળતા વનવા vvmત્તા) શા કારણે હે ભગવન્! એવું કહ્યું છે કે મધ્યમ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે (નોરમ ! માहणमणुक्कोसपएसिए खंधे अजहण्णमणुक्कोसएपसियस्स खंधस्स दव्वदयाए तुल्ले) 3 ગૌતમ ! મધ્યમ પ્રદેશી સ્કન્ધ મધ્યમ પ્રદેશી સ્કલ્પથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે (augયાણ છgવહિg) પ્રદેશથી પસ્થાન પતિત થાય છે (લોTrgયા દ્રાવgિ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે (દિ જspવહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે (vni aartymહિંચ) વર્ણાદિથી તથા આઠ સ્પર્શીના પર્યાયથી (છઠ્ઠાવરણ) ષટ્રસ્થાન પતિત થાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ (નફ્ળોજળજાળ મતે ! જો ઢાળ પુચ્છા ?) હે ભગવન્ ! જઘન્ય અવગાઢના વાળા પુદૂગલેાની પૃચ્છા ? (ìયના ! અનંતાપગ્નવાળન્ના) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે હેળઢેળ મતે ! વં પુખ્ત નર્ળો ગાળોનહાળ બળતા વનવા પળત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહેવાયુ છે કે જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલેાના અનન્ત પર્યાય કહ્યા છે (નોયમા ! વર્ળોનાદુળ પોઢે નળો શાળા(પોસ્ટ્સ મુબ્બા તુચ્છે) હૈ ગૌતમ ! જધન્ય અવગાહનાવાળા પુદ્ગલ જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (પલ્સટ્રુચા છઠ્ઠાળહિ) પ્રદેશેાની દૃષ્ટિએ ષસ્થાન પતિત (ગોળ ચાલ તુ) અવગાહનાથી તુલ્ય (↓િ મૂળવહિત) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વનાર હરિ ાસદ્ધિ છટાળવત્તિ) વણુ આદિથી તથા ઊપરના ચાર સ્પર્શીથી સ્થાન પતિત (કોષોનાળ વિË વેવ) ઉત્કૃષ્ટ અવગાહના વાળા પણ એ પ્રકારે (નવ) વિશેષ (ફ્ફિ તુફ્ફે) સ્થિતિથી તુલ્ય થાય (અજ્ઞળમનુજોલો Tાફ્ળ મતે ! જો વાળ પુચ્છ ) મધ્યમ અવગાહના વાળા હું ભગવન્ ! પુદ્ગલેાની પૃચ્છા ? (નોયમા ! બળતા પદ્મવા વળત્તા) હું ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે વેળદુળ મંતે ! વૅ યુચ-નામોનોશાળાને પોહાન અનંતા વધ્નવા પાત્તા) શા કારણે હે ભગવન્ ! એવુ` કહ્યુ છે કે મધ્યમ અવગાહનાવાળા પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે (નોયમા અનામનુોસોગાદળ પોÈ) હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળા પુગલ (અનનમણુકોસોળસ્લોગન્ન મુખ્વચા તુલ્દે) મધ્યમ અવગાહનાવાળા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (વસ-યાણ છઠ્ઠાળહિણ) પ્રદેશેાની અપે. ક્ષાએ ષટ્રસ્થાન પતિત (ગોવાળદુચાચÇાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત (લૢિ ચઢ્ઢાળત્તિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત (વળાર્ અદૃાસવરૢવેષિ ય છટ્ઠાનક) વર્ણાદિથી તથા આઠે સ્પર્શના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૧૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ | (sourટિફયાળ મતે ! પોઢા પુછા?) હે ભગવન્! જઘન્ય સ્થિતિ વાળા પુદ્ગલેની પૃચ્છા? (નોમા! બંતા ઉત્તવા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (ળેિ મંતે ! પર્વ ગુજરું-૪vorરિફાળે મારા કરતા પૂજવા પાત્તા ?) હે ભગવન્! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે? (જોયા! નાટિ પામ વાદઇફિચરણ જોઇ રૂવદયા તુમ્ને) હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલ જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે (જુઠ્ઠા છેgિ) પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે (બોrugણ જાણ fer) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે (સિર્ફ તુર્ન્સ) સ્થિતિથી તુલ્ય થાય છે (વારૂિ-બza gmહિચ છઠ્ઠાણ) વર્ણ આદિથી તથા આઠ સ્પર્શના પર્યાયેથી સ્થાન પતિત થાય છે (વં ૩ોટિફા વિ) એ જ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ (અનugઘારકિરૂણ રિ પર્વ વેવ) મધ્યમ સ્થિતિવાળા પણ એજ પ્રકારે (નવરં હિ વિ જરૂઠ્ઠા વહિg) વિશેષ એ કે સ્થિતિની અપેક્ષાએ પણ ચતુસ્થાન પતિત થાય છે (जहण्णगुणकालयाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ?) 3 ભગવાન ! જઘન્ય ગુણ કાળા પુગલના કેટલા પર્યાય કહ્યા છે? (જોયા ! મળતા પ્રજ્ઞા પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે? (તે વેળે ! પુર્વ ગુજરૃ agoણTwા પાળ મળતા પંકજવા પાત્તા) હે ભગવન ! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય ગુણ કાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે? (લોચમા ! લઇuryખાત્ર પોતા નgoryTMાસ્ત્રચર્સ વાઇ# વ્રયાણ તુર્ન્સ) હે ગૌતમ! જઘન્ય ગુણ કાળા પુદ્ગલથી બીજા જઘન્ય ગુણ કાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે (Guસચાઈ છાવણ) પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે (fટણ વાળવણ) સ્થિતિથી ચાર સ્થાન પતિત થાય છે (ા વULT વહિં તુજે) કાળા વર્ણના પર્યાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય થાય છે (અવક્ષેન્દ્િ ર્ળ ધ રસદાસ પત્ત્તવે છટ્રાળ નહિ) શેષ વ, ગંધ, રસ, સ્પ`ના પર્યાયેાથી ષડ્થાન પતિત થાય છે (લે તેળકેળ નોયમા ! Íમુન્નર) હે ગૌતમ ! એ કારણે એમ કહેવાય છે કે (દૂળ મુળાજીયાળ જો જાળ અળતા વખ્તવા વળત્તા) જઘન્ય ગુણુ કાળા પુદ્ગલાના અનન્ત પર્યાય કહ્યા છે (હત્ત્વ કોસનુળાØÇ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ પણ (મનકુળમનુલોસમુળદારુણ વિર્ષ વ) મધ્યમ ગુણુ કૃષ્ણે પણ એજ પ્રકારે (નવં સટ્ટાને છટ્ઠાળવત્તિ) વિશેષ એ કે સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત થાય છે (વં નહા જાવાપન્નવાળું વત્તયા અળિયા તદ્દા સેત્તા વિ) એ પ્રકારે જેવી કાળા વની વક્તબ્ધતા કહી તેવી શેષ (વળધરસાસાનું વત્તવચા માળિય—ા) વણુ, ગંધ, રસ અને પના પર્યાયેાની વક્તવ્યતા કહેવી જોઈ એ (જ્ઞાન) યાવત્ (અનામનુકાસવું) મધ્યમ ગુણુ રૂક્ષ (સદુખે છઠ્ઠાળ ) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે (સે દૃષિ બનીય ન્નયા) આ રૂપી અજીવ પર્યાય થયા (વૃત્તિ પગવળાવ્ માવ વિશેસયં સમત્ત) આ પ્રકારે પ્રજ્ઞાપના ભગવતીનુ વિશેષ પદ સમાપ્ત થયું. ટીકા-હવે સામાન્ય રૂપે જઘન્ય પ્રદેશી આદિ પુદૂંગલાના પાંચાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ઃ-ભગવન્ ! જઘન્ય પ્રદેશી કન્યાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્ –હું ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! શા કારણે એવું કહેલ છે કે જઘન્ય પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન્ :–હૈ ગૌતમ ! જઘન્ય પ્રદેશી એક સ્કન્ધ ખીજા જઘન્ય પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા હાય છે. એ નિયમાનુસાર જઘન્ય પ્રદેશી સ્કન્ધ પણ દ્રવ્ય હાવાના કારણે અનન્ત પર્યાયવાળું છે. તે પ્રદેશાની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ હીન પણ થઇ શકે છે, તુલ્ય પણ થઇ શકે છે. અને અધિક પણ થઈ શકે છે, અર્થાત્ કાઇ કાઇનાથી હીન, કાઇ કાઇનાથી તુલ્ય અને કાઇ કાઇનાથી અધિક થાય છે. જો હીનની વિવક્ષા કરાય તે એક પ્રદેશથી હીન થઈ શકે છે અને જો અધિક હાય તા એક પ્રદેશ અધિક અવગાહના વાળા થાય છે. તાત્પર્ય એ છે કે જઘન્ય પ્રદેશી કન્ય દ્વિપ્રદેશી થાય છે. દ્વિપ્રદેશી ન્ય યા તે આકાશના એક પ્રદેશમાં અવગાઢ થાય છે અગર અધિકથી અધિક એ પ્રદેશમાં. આવી સ્થિતિમાં અગર અવગાહનામાં હીના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ ધિકતા થાય તે એક પ્રદેશની થઈ શકે છે. અધિક હીનાધિકતાને સંભવ થત નથી. જે બે જઘન્ય પ્રદેશી અન્ય એક પ્રદેશથી અવગાઢ છે, તેમાં અવગાહનાની દષ્ટિએ તુલ્યતા છે. બે પ્રદેશમાં જે અવગાઢ છે, તેઓ પણ તુલ્ય અવગાહના વાળા છે. પણ એક જઘન્ય પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય પ્રદેશી સ્કલ્પથી સ્થિતિમાં ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિથી તથા શીત, ઉણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શાના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત છે. હે ભગવન ! ઉત્કૃષ્ટ પ્રદેશી જેની પૃચ્છા? અર્થાત્ ઉત્કૃષ્ટ પ્રદેશી કન્વેના કેટલા પર્યાય થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! શા કારણે એવું કહ્યું છે કે ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઉત્કૃષ્ટ પ્રદેશી એક સ્કન્ધ બીજા ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણાદિથી તથા આઠ સ્પર્શના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અજઘન્ય–અનુત્કૃષ્ટ પ્રદેશ કોને કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શા કારણે એમ કહ્યું છે કે અજઘન્ય અનુત્કૃષ્ટ (મધ્યમ) પ્રદેશી સ્કના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! મધ્યમ પ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ પ્રદેશી કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશોની અપેક્ષાએ પસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે સ્થિતિની અપેક્ષાએ પણ ચતુસ્થાન પતિત થાય છે અને વર્ણ આદિ તથા આઠ સ્પર્શેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહના વાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એવું કહેવાનું શું પ્રજન છે? શ્રી ભગવાન્હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલ બીજા જઘન્ય અવગાહનાવાળા પુગલેથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બન્ને જઘન્ય અવગાહના વાળા છે. સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણાદિની અપેક્ષાએ તથા ઉપરના ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અર્થાત્ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલના પર્યાય પણ એવા જ સમજવા જોઈએ, પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્થિતિની દષ્ટિએ તુલ્ય બને છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે? શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવું છે કે મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! મધ્યમ અવગાહના વાળા એક પુદ્ગલ બીજા મધ્યમ અવગાહનાવાળા પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણાદિ અર્થાત્ વર્ણ, ગંધ અને રસની તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય સ્થિતિવાળ એક પુદ્ગલ બીજા જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ ષટસ્થાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ પતિત થાય છે, અવગહનાની દૃષ્ટિએ ચાર સ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે, વણુ આદિથી તથા આઠે સ્પર્ધાના પાંચેાથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુનૂગલની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ અને મધ્યમ સ્થિતિવાળા પુદ્દગલનું કથન પણ એજ પ્રકારે સમજવુ જોઈએ, પણ મધ્યમ સ્થિતિવાળા પુદ્દગલામાં વિશેષતા એ છે કે સ્થિતિની દૃષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય ગુણુ કાળા પુદ્દગલાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવું કહેવું છે કે જધન્ય ગુણુ કાળા પુદ્દગલાના અનન્ત પર્યાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ ખીજા જઘન્ય ગુણુ કાળા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળુ થાય છે, એ નિયમાનુસાર જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ પણ દ્રવ્ય હાવાના કારણે અનન્ત પર્યાયવાળા છે. જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ ખીજા જધન્ય ગુણુ કાળા પુદ્ગલથી પ્રદેશેાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્થિતિની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયાથી તુલ્ય થાય છે. કેમકે બન્ને જધન્ય ગુણુ અર્થાત્ ઓછામાં એછા અંશવાળા કૃષ્ણ વર્ણવાન છે. શેષ વર્ણો ગ ંધ, રસા અને સ્પર્ધાના પર્યાયની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. હવે પ્રસ્તુત પ્રકરણના ઉપસંહારકરતા ભગવાન્ કહે છે હે ગૌતમ ! આ કામણે એવુ' કહેવાય છે કે જઘન્ય ગુણુ કાળા પુદ્ગલેાના અનન્ત પર્યાય કહેવાયેલા છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કાળા પુદ્ગલની વક્તવ્યતા પણ સમજવી જોઇએ. મધ્યમ ગુણ કાળા પુદ્ગલનું કથન પણ એવું જ છે અર્થાત્ જધન્ય ગુણના સદશ જ છે. વિશેષતા એ છે કે મધ્યમ ગુણુ કાળા સ્વસ્થાનમાં પણુ ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક મધ્યમ ગુણુ કાળા પુદ્ગલથી ખીજા મધ્યમ ગુણુ કાળા પુદૂગલમાં કૃષ્ણ વની અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણુ હીનતા અને અધિકતા પણ થઈ શકે છે, કેમકે મધ્યમ ગુણુના અનન્ત વિકલ્પ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વર્ણની વક્તવ્યતાની સમાનજ શેષ વર્ણોની, ગધેની, રસોની અને સ્પર્શની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, અને મધ્યમ ગુણ રૂક્ષ સ્પર્શ સુધી એજ પ્રકારે કહેવું જોઈએ. મધ્યમ ગુણ વાળા બધા વર્ણાદિ સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત થાય છે. આ રૂપી અજીની વક્તવ્યતા થઈ અને સાથે જ અજીવ પર્યાની વક્તવ્યતા પણ પૂર્ણ થઈ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની ટીકાનું પાંચમું પર્યાયપદ સમાપ્ત છે ભગવતી પ્રજ્ઞાપનાનું વિશેષ પદ સમાસ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ અધિકાર વિષયકો દિખાનેવાલી સંગ્રહિણી ગાથા છડું પદ અધિકાર સંગ્રહણી ગાથાને અર્થ શબ્દાર્થ-(વા) બાર (વકીલ) ચેસ (સતર) અન્તર સહિત (UTણમ૨) એક સમય (૧૪ત્તોય) કયાંથી (વટ્ટTI) ઉદ્વર્તન (મવિયા ૨) અને પરભવ સંબંધી આયુ (રાવ મારિસ) આઠ આકર્ષ ૧૧ ટીકાથ–પાંચમાં પદમાં ઔદયિક ક્ષપશમિક અને ક્ષાયિક ભાવના નિમિત્તથી થવાવાળા જીવના પર્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ છઠા પદમાં કર્મોના ઉદય તથા ક્ષપશમથી થવાવાળા પ્રાણિયેના ઉપપાત ઉદ્વર્તન વિગેરેની પ્રરૂપણું કરવા માટે પ્રારંભમાં વિષય સંગ્રહિણી ગાથા કહે છે. આ પદમાં પહેલા સામાન્યપણાથી નરકાદિ ગતિમાં ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને બાર મુહૂર્તનું પ્રમાણ કહેવામાં આવશે. તે પછી રત્નપ્રભા વિગેરે નારક ભૂમિમાં ઉપપાત વિરહ અને ઉદ્વતનાના વીસ મુહૂર્ત કહેવામાં આવશે. તે પછીથી નારક વિગેરે સાંતર અર્થાત્ વ્યવધાન સહિત પણ ઉત્પન્ન થાય છે, અને નિરંતર (લાગઠ) પણ ઉત્પન્ન થાય છે. એનું નિરૂપણ કરાશે. તે પછી એ બતાવવામાં આવશે કે–એક સમયમાં કેટલા નારક વિગેરેના ઉપપાત અને ઉદ્વર્તન થાય છે? તે પછી એ પ્રરૂપણ કરવામાં આવશે કે નારક વિગેરે કયાં સ્થાનેથી અગર કયા ભવથી ઉત્પન્ન થાય છે? તે પછી નારક આદિમાંથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? તે પ્રરૂપણ કરાશે. તે પછી એ કહેવામાં આવશે કે વર્તમાન ભવની કેટલી આયુ બાકી રહે ત્યારે નારક વિગેરે આગામી ભવની આયુ બન્ધ કરે છે? છેવટે વધારેમાં વધારે કેટલા આકર્ષો દ્વારા નારક આદિના આયુને બંધ કરે છે? આ પ્રમાણેની જીજ્ઞાસા થવાથી આઠ આકર્ષ કહેવામાં આવશે આ રીતે આ સંગ્રહણી ગાથાને સંક્ષેપથી અર્થ કહેવામાં આવ્યો છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપપાત એવં ઉર્જાના કા નિરૂપણ ઉપપાત ઉદ્ભવના—વક્તવ્યતા શબ્દાર્થ –(નિય ગડું) નરક ગતિ (મૈં) વાકયાલ કાર (મંતે !) ભગવન્ ! (વર્ડ્સ) કેટલા (ારું) કાળ સુધી (વિાિ) રહિત (બવાળ) ઉપપાતથી (વળજ્ઞા) કહેવાઈ છે (નોયના !) હે ગૌતમ ! (નર્ભેળ) જઘન્ય અર્થાત્ ઓછામાં એછા (ન્ન સમયે) એક સમય સુધી (ોસેળ વારસ મુદ્દુત્તા) અધિકથી અધિક ખાર મુહૂર્ત સુધી (તિશ્ર્ચિાળ મતે ! વચારું વિદ્યિા વાળા પળત્તા ?) હે ભગવન્ ! તિય ચગતિ કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહેવામાં આવી છે (નોયમા ! ગોળ ાં સમય શામેળ વારસ મુદ્દુત્તા) હૈ ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂત સુધી (મનુચન અંતે ! વયં હારું વિાિ વાળાં વળત્તા) હે ભગવન્ ! મનુષ્ય ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે? (નોયમા ! [૬ગેળાં સમય કોલેળ બારસ મુદ્દત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ખાર મુહૂત સુધી (સેવાળ મંતે ! વચ હારું વિાિ વાળ વળત્તા ?) હે ભગવન્ ! દૈવ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહી છે? (પોયમા ! નોન ñ સમય ોસેળ વારસ મુદુત્તા) હૈ ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ખાર મુહૂર્ત સુધી (સિદ્ધ ન′′ મને! જેવચ હારું વિદ્યિા શિાળાછુ વળત્તા ?) હે ભગવન્ ! સિદ્ધ ગતિ કેટલા કાળ સુધી સિદ્ધિથી રહિત કહેલી છે ? (ોચમા! નફળેન હાં સમય પ્રશ્નોમેળ ઇમ્માલા) હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ છ મહીના સુધી (નિચળ મતે ! વચ ારું વિાિ વટ્ટળા" વળત્તા ?) હે ભગવન્ ! નરક ગતિ કેટલા સમય સુધી ઉદ્ભવનાથી રહિત કહેવાઇ છે ? (પોયમા ! નTખ્ખાં સમય, ઉન્નોસેળ વારસ મુદુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ખાર મુર્હુત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ (तिरिय गईणं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ?) 8 ભગવાન ! તિર્યંચ ગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે? (ઘોચમા ! g સમયે કોઈ વાર મુદુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી | (Hચ મંતે ! વય વારું વિદ્યા દવઠ્ઠTU TUITI) હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉવનાથી રહિત કહેલી છે? (લોચમા ! વહેંmળ કાં સાં સોળ વાર૬ મુદુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી - વ ાળ મેતે ! વેવચં ારું વિરહિયા ઉદઘટ્ટTU TUmત્તા ?) હે ભગવન! દેવ ગતિ કેટલા કાળ સુધી ઉત્વનાથી રહિત કહેલી છે? (જયમાં ! તom giાં સર્ચ ૩ોરે વાહૂ મુહુરા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ટીકાર્થ-હવે ઉલિખિત સંગ્રહિણી ગાથાના અર્થનું કમથી વિવેચન કરાય છે નિરય ગતિ અર્થાત્ નરક ગતિ નામ કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા જીવના ઔદયિક ભાવ. તે એક છે અને બીજી સાતે પૃથ્વિમાં વ્યાપક છે, એ કારણે તેમને માટે એક વચનને પ્રયોગ કરાયો છે. આ નિરવ શબ્દથી સાતે નરક ભૂમિને સંગ્રહ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન! નિરય ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે? કેઈ અન્ય ગતિથી મરીને નારકના રૂપમાં ઉત્પન્ન થવું તે ઉપપાત કહેવાય છે. તાત્પર્ય એ છે કે કેટલાક સમય સુધી કેઈ નવા નારકને જન્મ નથી થતે અર્થાત્ નરક ગતિ નવા નારકના જન્મથી રહિત કેટલા સમય સુધી રહે છે? શ્રી ભગવદ્ આ કથનને ઉત્તર આપે છે હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય અને અધિકથી અધિક બાર મુહૂર્ત સુધી નરક ગતિ ઉપપાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ રહિત હાય છે. ખાર મુહૂર્તના પછી અવશ્ય કોઇ ને કોઇ નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન કરી શકાય છે કે આગળ એક પૃથ્વીમાં પણ ચાવીસ મુહૂત પ્રમાણ સાઢિ ઉપપાત વિરહ કહેવાશે, એવી સ્થિતિમાં સમુદાય રૂપમાં અર્થાત્ સામાન્ય રૂપથી ખાર મુહૂર્તીનેા જ ઉપપાત વિરહ કહેવા તે કેવી રીતે સ ંગત થઇ શકે? તેના ઉત્તર આ રીતે છે-રત્નપ્રભા આદિ એક એક પૃથ્વીમાં ઉપપાતના વિરહ ચાર્વીસ મુહૂર્ત આદિના થવા છતાં પણ સામાન્ય રૂપથી નરક ગતિમાં ઉપપાતને વરતુ ખાર મુહૂર્ત પ્રમાણુ જ હાય છે, કેમકે ખાર મુહુત વીતી જતાં કાઇને કોઇ પૃથ્વીમાં અવશ્ય જ કેાઈ જીવની ઉત્પત્તિ થાય છે. ભગવાને કેવળજ્ઞાનથી એવું જાણેલુ છે. જેમ નરક ગતિ ઉત્કૃષ્ટ ખાર મુહૂર્ત સુધી ઉપપાતથી રહિત કહેલી છે, એ જ પ્રકારે તિય ́ચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ ઉત્કૃષ્ટ માર મુર્હુત સુધી જ ઉપપાતથી રહિત થાય છે. પરન્તુ સિદ્ધગતિના ઉપપાત વિરહ ઉત્કૃષ્ટ છ માસના છે. અર્થાત્ એક જીવના સિદ્ધ થયા પછી અગર કોઇ જીવ સિદ્ધ ન થાય તે છ માસ સુધી ન થાય, એવા સભવ છે, પણુ છ માસ પછીના સમયમાં કોઈને કોઈ જીવ અવશ્ય જ માક્ષમાં જાય છે. એ રીતે ઉદ્વના અર્થાત્ કોઇ ગતિથી નીકળવાના સમંધમાં પણ કહેવુ જોઇએ. પણ સિદ્ધ ગતિમાં ગએલા જીવ ફરીથી કદિ નીકળતા નથી અર્થાત્ સિદ્ધ ગતિથી ઉના નથી થતી, એ કારણે ત્યાં ઉતનાના વિરહ કાળ પણ નથી. ત્યાં તે ઉનાના વિરહ સદૈવ છે, કેમકે સિદ્ધ પર્યાય સાદિ હાવા છતાં અનન્ત છે. સિદ્ધ જીવ સદાકાળ સિદ્ધ જ રહે છે. એ અભિપ્રાયથી કહેવાયેલું છે હે ભગવન્ ! તિય ́ચ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હાય છે ? અર્થાત્ કેટલા સમય સુધી ફાઈ જીવ તિય ́ચ ગતિમાં નથી ઉત્પન્ન થતા ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી તિર્યંચ ગતિ ઉપપાતથી રહિત થાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! મનુષ્ય ગતિ કેટલા સમય સુધી ઉપપાતથી રહિત હોય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી મનુષ્ય ગતિ ઉપપાતથી વિરહિત રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! દેવ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર સુહૂત સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન સિદ્ધ ગતિ કેટલા કાળ સુધી સિદ્ધિથી રહિત થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધગતિ સિદ્ધિથી રહિત હોય છે, અર્થાત્ ઓછામાં ઓછો એક સમય એવે હોય છે જ્યારે કઈ જીવ મેક્ષ નથી પ્રાપ્ત કરો અને અધિકમાં અધિક છ માસ સુધી કેઈ જીવ મેલે નથી જ. છ માસ ગયા પછી અવશ્ય કઈ ને કઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નરક ગતિ કેટલા સમય સુધી ઉદૂવ તેનાથી રહિત કહેલી છે? અર્થાત્ એ કેટલે સમય છે કે જ્યારે કોઈ પણ જીવ નરકથી બહાર ન નીકળે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહતી. શ્રી ગૌતમસ્વામી-તિર્યંચ ગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત પર્યન્ત ઉદ્વતનાથી રહિત કહેલી છે? શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્ય ગતિ કેટલા કાળ સુધી ઉદ્વતેનાથી રહિત કહેલી છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન દેવ ગતિ કેટલા સમય સુધી ઉદ્વતનાથી રહિત કહેલી છે? શ્રી ભગવાહે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૩૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોની ઉદ્દવર્તના થતી નથી, તેથી જ તેનું નિરૂપણ નથી કરાયું છે ૧ મે પ્રથમ દ્રાર સમાપ્ત વિશેષપાત વક્તવ્યતા વિશેષ ઉપપાત કા નિરૂપણ શબ્દાર્થ –( રામા પુષિ ને મને દેવ વિરદ્ધિ હવાHi guyત્તા ?) હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહ્યા છે? (નોમા! કgvi gi સમ) હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી (૩ોસેળ જવી મુદુત્તા) ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત (सक्करप्पभा पुढवि नेरइयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं GUળા) હે ભગવન્ ! શર્કરપ્રભાના નારક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહેલા છે? (લોચા ! gi સમર્થ, ડોળ સત્ત ફવિચારણ) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિ દિવસ (वालुयप्पभा पुढवि नेरइयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ?) હે ભગવન ! વાલુકાપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલા છે? (જોય! di સમર્થ, કોળું અદ્ધમાલં) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અઈમોસ સુધી (पंकप्पभा पुढवि नेरइयाणं भंते ! केवईयं कालं विरहिया उववाएणं पण्णता ?) હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહ્યા છે? (! કgoori gai સમયે તે ) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ એક માસ સુધી __ (धूमप्पभा पुढवि नेरयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता !) હે ભગવન ! ધૂમપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહ્યા છે? (યમ! કહ્યુomળ pi સમાં, શોલે હો માસા) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે માસ સુધી (तमा पुढवि नेरईयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णता ।) હે ભગવન્! તમ પ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપતિથી રહિત કહ્યા છે? (નોરમા ! ગgori gi સમયે, રોળ ચત્તાર માતા) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાર મહિના સુધી (अहे सत्तमा पुढवि नेरइयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं ?) હે ભગવન્ ! સાતમી પૃથ્વીના નારકે કેટલા સયમ સુધી ઉપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૩૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ પાતથી રહિત કહ્યા છે ? (નોયમા ! નોળ હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ સુધી સમય ક્ષેત્તા છમ્માલા) (અસુર મારાળ મતે ! વેબચારું વિરચિા વાળા પળત્તા ?) હે ભગવન્ ! અસુકુમાર કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલા છે ? (નોચના ! ગોળ માં સમય; જોસેળ પવ્વીસ મુદ્દુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી (વૈં) એ પ્રકારે (સુત્રા કુમારાળ) સુવર્ણ કુમારાના (વિષ્ણુકુમારોળ) વિદ્યુતકુમારાના (શિકુમારાનું) અગ્નિકુમારના (ટીવકુમારાળ) દ્વીપકુમારાના (વિસામારળ) દિશા કુમારેશના (વૃદ્વિમારાાં) ઉદધિકુમારેાના (વાઇમારાળાં) વાયુકુમારાના (ળિયમરાળ) સ્તનિકુમારાના (ઊઁચ) પ્રત્યેકના (નળી તાં સમય) જધન્ય એક સમય (ઽક્ષામેળ પવ્વીસ મુદ્દુત્તા) ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂ ઉપપાત રહિત કહેવા. (પુવિાચાળ મતે ! વેવરૂચ ારું વિદ્યિા વાળ પળત્તા ?) હે ભગવન્ ! પૃથિવીકાયિક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહ્યા છે ? (પોયમા ! (અણુસમયમવિદ્યિ વાળ પળત્તા ?) હે ગૌતમ ! પ્રત્યેક સમય વિરહ વિનાના ઉપપાત કહ્યો છે (છ્યું આપવાાળ વિ) એજ પ્રકારે અપ્લાયિકના પણ (તેજાવાન વિ) તેજસ્કાયિકાના પણુ (વાચાળ ત્રિ) વાયુકાયિકાના પણુ (વળસક્ TMિ" ચાળ વિ) વનસ્પતિકાચિકેાના પણુ (અનુ સર્ચ) પ્રતિ સમયે (ત્રવિહિયા) વિરહ રહિત (વવાળ) ઉપપાતથી (વળજ્ઞા) કહ્યા છે (વાચાળ મંતે ! વઢ્ય ારું વિદ્યિા વવાળું વળવા ?) હે ભગવન ! દ્વીન્દ્રિય જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલ છે? (જોચમા ! IXગેળો સમય, ાલેળ અંતોમુદુત્ત્ત) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી (ત્ત્વ તેËચિચત્રિય) એ રીતે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ ( संमुच्छिम पंचिंदियतिरिक्खजोणियाणं भंते! केवइयं कालं विरहिया उवः વાળ રળત્તા ?) હે ભગવન્ સ’મૂર્છાિમ પંચેન્દ્રિય તિય ચ કેટલા સમય સુધી ઉપપાતથી રહિત હેલ છે? (પોષમા ! હોળી સમય ક્ષોત્તેળ થતોમુન્નુત્ત) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્તુષ્ટ અન્તર્મુહૂત P (गन्भवतिय पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं विरहिया જીવવાળું પાત્તા ?) હે ભગવન્ ગજ પાંચેન્દ્રિય તિય ́ચ કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહેલ છે? (ચોથમા ! નર્ળેના સમર્ચ, ક્રોસેળ વારસ મુદ્દત્તા) હૈ ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ખાર મુહૂત સુધી ( संमुच्छिम मणुस्सा णं भंते! केवइयं कालं विरहिया उववाणं पण्णत्ता ?) હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ મનુષ્ય કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહેલ છે ? (જોયા ! નર્ળળાં સમય, કાલેળવવીસંમુદ્દુત્તા) હે ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચેાવીસ મુહૂત સુધી (Xવતિય મનુસા॰ પુચ્છા ?) ગર્ભજ મનુષ્યના સમ્બન્ધમાં પ્રશ્ન ? (નોયમા ! બહોળા સમર્ચ, કોસેળ વારસ મુદ્દુત્તા) હું ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ આર મુહૂર્ત સુધી (વાળમંતરાળ પુચ્છા ?) વાનભ્યન્તર દેવાના વિષયમાં પ્રશ્ન ? (યમા ! નોન ાં સમય, જ્ઞોત્તળ પવ્વીસ મુદ્દુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી (નોસિયાન પુચ્છા ?) જ્યાતિષ્કાના વિષયમાં પ્રશ્ન ? (પોયમા ! નગેન ñ સમય ઉન્નોસેળ અવ્વીસું મુદુલ્લા) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી (सोहम्मे कप्पे देवाणं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? ) હું ભગવન્ ! સૌધ કલ્પમાં ધ્રુવ કેટલા સમય સુધી ઉપપાતથી વિરહિત કહેલા છે ? નોચમા ! નોન ાં સમય, મેળ ચક્વીલ મુદ્દુત્તા) હૈ ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી (સાગપ્પે તેવાળ પુચ્છા ?) ઈશાન કલ્પમાં દેવાના ઉપપાતના વિરહને પ્રશ્ન ? (પોષમા ! નફોળ માં સમય વોલેન પવ્વીસ મુદ્દુત્તા) હે ગૌતમ ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી (સળંકુમારે જ્વે તેનાળ પુચ્છા ?) સનમાર કલ્પમાં દેશના ઉપપાતના વિરહના પ્રશ્ન ? (નોયમા ! નોળા સમય, બ્રોમેળ નવ રા યિાદું વી મુદ્દુત્તા) હે ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત દિન અને વીસ મુર્હુત સુધી (માહિઁવે લેવાાં પુચ્છા ?) માહેન્દ્ર કલ્પમાં દેવાના ઉપપાત વિરહના પ્રશ્ન ? (गोयमा ! जहणेणं एगं समयं उक्कोसेणं बारस राईदियाई दस मुहुत्ता) डे ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ખાર રાત્રિ દિન અને દશ મુહૂત (વમહો તેવા પુચ્છા ?) બ્રહ્મલાક કલ્પમાં દેવાના સમ્બન્ધી પૃચ્છા ? (નોયમા ! ન૬ોળું પર્વ સમર્ચોસેળ અદ્યતેવીસરાયા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીસ રાત્રિ દિન (રુંત લેવાનું પુચ્છા ?) લાન્તક પના દેવાની પૃચ્છા ? (નોયમા ! SCછોળ ા સમય, ઉશ્નોમેળ પળતાટીસ રાત્રિયારૂ) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પિસ્તાલીસ રાત્રિ દિન (મહામુને દેવાળ પુચ્છા ?) મહાશુષ્ક કલ્પના દેવાના સબંધી પૃચ્છા ? (નોયમા ! ભેળ હાં સમય, કોમળ અમીરૂં રાતિયા') હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એંસી રાત્રિ દિવસ (સસ્તારે રેવાí પુચ્છ ?) સહસ્રાર કલ્પમાં દેવે સખન્ધી પૃચ્છા ? (નોયમા ! ફોન માં સમય કોમળ ચાચિય) હું ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ એક સેા રાત્રિ દિન (આળચવાનું પુચ્છા ?) આનત કલ્પના દેવા સંબન્ધી પૃચ્છા ? (પોયમાં ! ગોળ ાં સમય, જ્ઞોમેળ સર્વે માત્તા)હું ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સખ્યાત માસ સુધી (વાળય તેવાનું પુચ્છા ?) પ્રાણત દેવેશના ઉપપાત વિરહની પૃચ્છા ? (ૉચમા ! નોન Î સમય, કોમળ સંવજ્ઞમાસા) હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સખ્યાત માસ (બાળવુંવાળ પુચ્છા ?) આરણુ દેવા સંબન્ધી પૃચ્છા ? (નોયમા ! નTગેળ ( સમય, કોલેજું સંવિધ્નવાસા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સખ્યાત વ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ (કદાચવાળું પુછા) અમ્રુત દેવે સબન્ધી પૃચ્છા ? (રોયમા! નહof gri તમ સોળ સંન્નિવાલા) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ (શિરિષ વિજ્ઞાનું પુછા) અધિસ્તન પ્રેમકેના સંબન્ધમાં પૃચ્છા? (ચમા ! ગળે જ સમર્થ કોળું સંવિઝાડું વાસયા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સે વર્ષ (નક્કિાન વિજ્ઞાન પુછ) મધ્યમ ગ્રેવેયકના સંબન્ધમાં પ્રછા ? (જેન! કomi gai માં થોળે સંવિઝાડું વારસ ) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ (૩વર નેવિજા પુછા) ઉપરી રૈવેયકે સમ્બન્ધી પૃચ્છા? (જોયા! ami mi સમચ, વો સંવિજ્ઞાઉં વારસા સરસાણં) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત લાખ વર્ષ (વિના વેગવંત બચત કwifઝવા પુછે? વિજય, વૈજન્ત, જયન્ત, અપરાજિત દેવે સમ્બધી પૃચ્છા? (જોરમાં ! di સમયે, વણોમાં અન્ન છા) હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ (સવૅસિદ્ધ સેવાળે પુછે ?) સર્વાર્થ સિદ્ધના દેવામાં ઉપપાતના વિરહની પૃચ્છા? (ચમા ! ગomળે gii સળં, કોળું વિમરસ સંમi) હે ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પાપમને સંખ્યાતમે ભાગ (સિદ્ધાળે મંતે ! વટ્ટ & વિડ્ડિયા સિવજ્ઞMig quત્તા ?) હે ભગવન ! સિદ્ધ ની સિદ્ધિને વિરહ કાળ કેટલું છે? (જો મા ! કાળે સમ) કોળ ઝાસા) હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ ર છે ટીકાર્થ–પાછલા સૂત્રમાં બતાવ્યું હતું કે નારક આદિકને ઉપપાતા અને ઉદ્વર્તનન્ત વિરહને કાળ બાર મુહૂર્ત છે. અર્થાત્ નરક ગતિમાં અગર કઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તે, બાર મુહૂર્ત સુધી ઉત્પન્ન નથી થતા એજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૩૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ રીતે યદિ કઈ પણ જીવ નરક ગતિથી ન નીકળે તે બાર મુહૂત સુધી ન નીકળે, આ ઉપપત અને ઉદ્દવર્તનાના વિરહને ઉત્કૃષ્ટ કાળ છે. એ પ્રકારે અન્ય ગતિના ઉપપાત અને વિરહને કાળ બતાવી દીધેલ છે. પણ એ કથન સામાન્ય દષ્ટિએ હતું. પ્રસ્તુત સૂત્રમાં વિશેષ રૂપથી રત્નપ્રભા ભૂમિ આદિમાં ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને કાળ કેટલું છે. એ બતાવે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન્ ! રાનપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી વિરહિત રહે છે? અર્થાત્ રત્નપ્રભામાં અગર કઈ જીવ ઉત્પન્ન ન થાય તે કેટલા સમય સુધી ઉત્પન્ન ન થાય? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી રત્નપ્રભા પૃથ્વીના નારક ઉપપતથી વિરહિત રહે છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શર્કરામભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હોય છે? શ્રી ભગવાન્ – હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ સાત રાત દિન સુધી અર્થાત્ શરામભામાં કેઈ નારક ઉત્પન્ન ન થાય તે અધિકથી અધિક સાત રાત દિન સુધી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત બને છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અડધા માસ સુધી શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પંકપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહી છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક માસ સુધી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ધૂમપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય ઉપપાતથી રહિત કહેલ છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે માસ સુધી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન તમ પ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહ્યા છે? શ્રી ભગવાન-ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાર માસ સુધી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અધઃસસમ પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૩૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમારાના ઉપપાતના વિરહ કેટલા કાળના કહ્યો છે? અર્થાત્ કેઇ પણ જીવ અસુરકુમાર જાતિમાં જે ઉત્પન્ન ન થાય તે કેટલા સમય સુધી ઉત્પન્ન ન થાય ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી અસુરકુમારેાના ઉપપાતના વિરહ કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નાગકુમારશના ઉપપાતને વિરહ કેટલા સમયના કહ્યો છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી અસુરકુમારાની સમાન જ સુવર્ણ કુમાર, વિદ્યુત્તુમારો, અગ્નિકુમારા, દ્વીપકુમાશ, દિશાકુમાર, ઉદધિકુમાર, વાયુકુમારો, અને સ્તનિતકુમારામાંથી પ્રત્યેકના ઉપપાતના વિરહ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી–પૃથ્વીકાયિકાના ઉપપાતના વિરહ કેટલા કાળ કહ્યો છે ? શ્રી ભગવાન્~હે ગૌતમ ! પૃથ્વીકાયિક પ્રત્યેક સમય ઉપપાતથી અવિરહિત છે અર્થાત્ તે પ્રતિ સમય ઉત્પન્ન થયા કરે છે, કાઇ એક પણ એવા સમય નથી કે પૃથ્વીકાયિકાના ઉપપાત ન થતા હાય. પૃથ્વીકાયિકાની સમાન અષ્ઠાયિકાના, તથા તેજસ્કાયિક, વાયુકાય, અને વનસ્પતિકાયના જીવાના પણ નિરન્તર પ્રતિસમય ઉપપાત કહેવા જોઇએ. તેમના ઉપપાતમાં પણ એક સમયના પણુ વિરહ નથી હાતા. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! દ્વીન્દ્રિય જીવેાના ઉપપાતના વિરહ કેટલા સુધી કહેલ છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી, દ્વીન્દ્રિયાને વિરહ કહ્યો છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવેાના ઉપપાતના વિરહ પણુ જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ અન્ત મુ`ડૂત સુધી સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! સ’ભૂમિ પંચેન્દ્રિય તિય ચાના ઉપપાતના વિરહુ કેટલા કાળ સુધી થાય છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તહૂં સુધી ઉપપાત વિરહ થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગર્ભૂજ પંચેન્દ્રિય તિય ચના ઉપપાતન વિરહ કેટલા સમયના કહેલ છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુર્હુત સુધી ગજ પંચેન્દ્રિય તિર્યંચાના વિરહ સમય કહેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ’મૂમિ મનુષ્ચાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે ? શ્રીભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી, શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ગ`જ મનુષ્યના ઉપપાતના વિરહ કેટલા કાળના કહેલ છે ? શ્રીભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ખાર મુહૂત સુધીના. શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ ! વાનભ્યન્તર દેવાના કેટલા સમય સુધી ઉપપાતના વિરહ કહેવાયેા છે? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી વ્યાનભ્યન્તરાના ઉપપાત વિરહ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ચૈાતિષ્ઠ દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુહુ' સુધી. શ્રી ગૌતમસ્વામીન્હે ભગવન્ ! સૌધમ કલ્પમાં દેવાના ઉપાપતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઇશાન કલ્પમાં દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત' સુધી. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! સનન્કુમાર કલ્પના દેવાના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિ દિવસ સુધી તથા વીસ મુહૂતના શ્રી ગૌતમસ્વામી હૈ ભગવન્ ! માહેન્દ્ર કલ્પના દેવાના ઉપપાતના વિરહુ કેટલા સમય સુધી કહેલ છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૩૮ Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિ દિન અને દશ મુહૂતને. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બ્રહ્મલેક કપમાં દેના ઉપપાતને વિરહ કેટલાં કાળ સુધી કહેલ છે? શ્રી ભગવાન હે ગીતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાડા બાવીસ રાત્રિ દિવસને. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન લાન્તક કપમાં દેના ઉ૫પાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પિસ્તાલીસ રાત્રિ દિવસ સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ મહાશુક કલ્પમાં દેના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ એંસી રાત્રિ દિવસ સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! સહસાર કલ્પમાં દેના ઉ૫પાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ સે રાત્રિ દિવસ સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! આનત ક૫માં દેના ઉપપતના વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી આનત કપમાં ઉપપાત વિરહ કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્! પ્રાણત કલપમાં દેના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી. શ્રી ગૌતમસ્વામી–ભગવદ્ ! આરણ કલ્પમાં દેના ઉપપતને વિરહ કેટલા સમય સુધી કહેલ છે? શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય એક સમય સુધી. ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવદ્ અય્યત ક૯૫માં દેના ઉપપાતને વિરહ કેટલા સમય સુધી કહેલ છે? શ્રી ભગવન–હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ સંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૩૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ વર્ષો સુધી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! અધસ્તન અર્થાત્ નીચેના ત્રણ ગ્રેવે. ચકામાં કેટલા કાળ સુધી ઉપપાતના વિરહ રહે છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય; ઉત્કૃષ્ટ સે વર્ષો સુધી નીચેના ધ્રુવેકામાં ઉપપાતના વિરહ રહે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! મધ્યના ત્રૈવેયકામાં કેટલા કાલ સુધી ઉપપાતના વિરહ રહે છે? શ્રી ભગવાન્——હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષો સુધી. ગૌતમસ્વામી—હે ભગવન્! ઉપરિતન અર્થાત્ ઉપરના ત્રણ ત્રૈવેયકામાં કેટલા કાળ સુધી ઉપપાતના વિરહ રહે છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સખ્યાત લાખ વર્ષોં સુધી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત નામક અનુત્તર વિમાનામાં દેવાના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસ`ખ્યાત કાળ સુધી. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાનમા દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવાના ઉપપાતના વિરહ જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ પત્યેાપમના સંખ્યાતમા ભાગ સુધીના કહેલ છે? શ્રી ગૌતમસ્વામી—હે ભગવન ! સિદ્ધ થવાની સિદ્ધિના વિરહ કાળ કૈટલે કહ્યો છે? અર્થાત કાઇ પણ જીવને સિદ્ધિ પ્રાપ્ત ન થાય તે કેટલા સમય સુધી પ્રાપ્ત ન થાય ? શ્રીભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ છ માસ સુધી. ૫રા શબ્દા –(ચળવÇમા પુઢવિ નેરા) રત્નપ્રભા પૃથ્વીના નરકમાં ‘' (વાકયાલંકાર) (મંતે !) હું ભગવન્! (વચ્) કેટલા (રું) કાળ સુધી (વિહિયા) વિરહ યુક્ત (પત્રXળા) ઉદ્ભવનાથી (વત્તા) કહેલા છે (પોયમા !) હે ગૌતમ ! (ગદોળ) જઘન્ય (i સમય) એક સમય (ોલેન) ઉત્કૃષ્ટ (ચન્દ્રીલં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ મુદુત્તા) ચોવીસ મુહૂર્ત (G) એ રીતે (સિદ્ધ વક્તા) સિદ્ધો સિવાયના (saટૂળ વિ) ઉદ્વર્તન પણ (માળિચડ્યા) કહેવી જોઈએ (વાવ અyત્તરોવવારૂત્તિ) અનુત્તરપપાતિક સુધી (નવ) વિશેષતા એકે (નોવિચ મણિપુ) જતિષ્ક અને વૈમાનિક દેવેમાં (ચાંતિ) ચયન એવું (દ્ધિાવ) અભિલાષ-શબ્દ પ્રયાગ (ાચવો) કરવો જોઈએ. | વિષેષ ઉદ્ધર્તના કા કથન ટીકાઈપૂર્વોક્ત પ્રકારથી રત્નપ્રભા આદિ પૃથ્વીના નારકે આદિના ઉપપાત વિરહના કાળની પ્રરૂપણ કરીને હવે તેમની ઉદ્વર્તનાના વિરહ કાલની પ્રરૂપણ કરવા માટે કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! રત્નાપ્રભ પૃથ્વીના નારક કેટલે સમય સુધી ઉદ્વર્તનાથી રહિત થાય છે? અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીથી કઈ પણ નારક જે ન નીકળે તે કેટલા કાળ સુધી ન નીકળે? શ્રી ભગવાન –હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારકેની ઉદ્વર્તનાના વિરહને જઘન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ વીસ મુહૂર્ત છે. ઉદ્વર્તન નાના વિરહને આજ કાળ સિદ્ધોને છેડીને અનુત્તરૌપપાતિક વિમાને સુધી સર્વત્ર કહેવો જોઈએ. અર્થાત્ શર્કરા પ્રભા આદિના નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, સંમૂછિમ તથા ગભંજ તિય"ચ પંચેન્દ્રિ, વાવ્યન્ત, જ્યોતિકે, સૌધર્માદિ બાર કપન્ન દે, નવ વેયક દે, અને વિજ્ય આદિ પાંચ અનુત્તર વિમાનના દેવે સુધી આજ ઉદ્વર્તાનાના વિરહનો સમય કહે જોઈએ. પરંતુ તિષ્ક અને વૈમાનિક દેવેમાં “ઉદ્વર્તના” શબ્દને પગ ન કરીને ચ્યવન" શબ્દને પ્રવેગ કરવો જોઈએ, કેમકે એ બન્ને જાતિના દેવેની ઉદ્વર્તન થતી નથી. પણ ચ્યવન થાય છે, અર્થાત્ એ દેવ મરીને ઉપરથી નીચે આવે છે. નીચેથી ઉપર નથી જતા છે ૩ છે વીસમું દ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૪૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ સાન્તર નિરન્તર ઉપપાત દ્વારકા નિરૂપણ સાન્તર–નિરન્તરાષપાત વક્તવ્યતા શબ્દા (નેચાળ મતે ! સંતર વવજ્ઞતિ, નિયંતાં ત્રઽતિ) હું ભગવન્! નૈયિક શુ સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરન્તર ઉત્પન્ન થાય છે ? (નોયમા ! સંતરાવ વવîતિ નિરંતર વિ વય ંતિ)હું ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (તિવિજ્ઞોળિયાળ અંતે ! જિ અંતર વર્ષાંતિ, નિરંતર વનંતિ) હે ભગવાન્ ! તિય``ચ શુ સાન્તર ઉત્પન્ન થાય છે અગર નિર ́તર ઉત્પન્ન થાય છે ? (ૌચમા ! અંતર વિ વનંતિ નિરંતર વિસવવજ્ઞતિ હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે નિરન્તર પણ ઉત્પન્ન થાય છે ? (મનુલાળ મતે ! સંતર વવન્નતિ, નિતર થયîતિ ?) હે ભગવન્ ! મનુષ્ય શુ સાન્તર ઉત્પન્ન થાય છે, અથવા નિરન્તર ઉત્પન્ન થાય છે ? (પોષમા ! સંતત્રિવ ંતિ નિરંત્ત વિ જીવવńત્તિ) હૈ ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. (રેવાળ અંતે ! સંતૂર વ્યવîતિ નિર ંતર વવનંતિ ?) હે ભગવન્ ! શું દેવ સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરન્તર ઉત્પન્ન થાય છે ? (નોયમા ! સત્તર વ વય ંતિ, નિયંતાં વિ નવજ્ઞતિ) હું ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. ( रयणप्पा पुढवि नेरइयाणं भंते! कि संतरं उववज्जंति, निरंतरं उबवઅંતિ ?) હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નારક શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? (નોયમા ! અંતર વિ વર્ષાંતિ, નિરંતર વિ ત્રવ અંતિ) હે ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (વં નાવ બન્ને સત્તમા) એ પ્રકારે સાતમી નારકભૂમિ સુધી (મંત્તર વિ વર્ષાંતિ, નિરંતર વિ વવજ્ઞત્તિ) સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિર'તર પણ ઉત્પન્ન થાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ (અનુમાન મંતે ! અંતર ત્રવનંતિ, નિરંતર્ંત્રવત્તિ ?) હૈ ભગવન્ ! અસુરકુમાર દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરતર ઉત્પન્ન થાય છે? (જોવમા ! અંતરવિ વવજ્ઞતિ, નિરંતર વિ વવજ્ઞતિ) હૈ ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે નિરતર પણ ઉત્પન્ન થાય છે (છ્યું ના થનિય મા) એ પ્રકારે સ્તનિત કુમાર સુધી (સંતરું પિ વર્ષાંતિ, નિરંતર વિ પવનંતિ) સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (પુઢવિાડ્યાન મતે ! અંતર વવજ્ઞતિ, નિરંતર થવîત્તિ ?) હું ભગવન્ ! પૃથ્વીકાયિક શુ' સાન્તર ઉત્પન્ન થાય છે, નિરન્તર ઉત્પન્ન થાય છે ? (નોયમા ! નો અંતર જીવવનંતિ, નિરંતર વર્ષાંતિ) હે ગૌતમ ! સાન્તર ઉત્પન્ન નથી થતા, નિરન્તર ઉત્પન્ન થાય છે (વું જ્ઞાન વળસદ્ વાચા) એજ રીતે ચાવત્ વનસ્પતિકાયિક (નો સંતમાં વર્ષાંતિ, નિરંતર વર્ષાંતિ) સાન્તર નથી ઉત્પન્ન થતા, નિરન્તર ઉત્પન્નથાય છે. (વચિાળ મંતે ! સિંતરાં વઽતિ, નિરંતર વવન્નતિ ?) હું ભગવન્ ! દ્વીન્દ્રિય શુ સાન્તર ઉત્પન્ન થાય છે અગર નિર ંતર ઉત્પન્ન થાય છે ? (નોચમા ! અંતરવિવવજ્ઞતિ, નિરંતરવિવવજ્ઞતિ) હે ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (છ્યું નાવ વંચિયિતિરિવજ્ઞોળિયા) એજ પ્રકારે પ ંચેન્દ્રિય તિય ચ ચેાનિક સુધી કહેલા છે (મનુસ્સાનું મંતે ! અંતર પુત્રવĒતિ, નિન્ત ત્રવ ંતિ ?) હે ભગવન્ ! મનુષ્ય શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? (પોયમાં ! સત્તર વિ વર્ગતિ, નિરંતર પિ યવનંતિ) હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (છ્યું વાળતરા નોત્તિયા) એજ રીતે વાનભ્યન્તર અને ાતિષ્ઠ (સૌમ્મી-સાળ-લળવુમાર-માહિંદુ-વૈમહોય અંગત મહાસુદ-સહાર-બાળચ-પાળચ-રળ-ટ્યુબ-િિટ્રમોવિજ્ઞા-શ્ચિમ નેવિગ્નન—મિનેવિગ્ના—વિનય-વેગવંત-નયન્ત-અપાનિત-સવăસિદ્ધ હૈવાય) સૌધમ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ આનત, પ્રાણુત, આરણ, અચુત, અધસ્તન, ચેક, મધ્યમ વૈવેયક, ઉપરિતન યિક, વિજય, જ્યન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો પણ (સંત વિ વવનંતિ, નિરંતર વિ વવન્નતિ) સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (સિદ્ધાળ મંતે! ફ્રિ સંતરું સિક્યુંતિ, નિરંતર ક્ષિત્તિ) હે ભગવદ્ ! સિદ્ધ શું સાન્તર સિદ્ધ થાય છે અથવા નિરતર સિદ્ધ થાય છે? (HTસંત ત્તિ ત્રિરંતિ, નિરંતરે પિ સિક્યુંત્તિ) હે ગૌતમ ! સાન્તર પણ સિદ્ધ થાય છે, નિરંતર પણ સિદ્ધ થાય છે ટીકાર્ય—હવે ત્રીજા સાન્તર અને નિરન્તર દ્વારના આધારથી પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! નારક જીવ શું સાન્તર અર્થાત વચમાં વચમાં થોડો સમય છોડીને ઉત્પન્ન થાય છે. અથવા નિરંતર અર્થાત્ સતત પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક જીવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે. અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે કઈ કઈ વખતે નારક જીની ઉત્પત્તિ સતત થયા કરે છે, વચમાં કઈ સમય ખાલી નથી જ, અને કયારેક ક્યારેક એવું પણ બને છે કે તેમની ઉત્પત્તિમાં કાળનું વ્યવધાન આવી જાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! તિર્યંચ સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરંતર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! સાતર પણ ઉત્પન્ન થાય છે, નિરંતર પણ ઉત્પન્ન થાય છે. તેનું કારણ સ્વભાવજ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્ય સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની ઉત્પત્તિમાં સર્વત્ર સ્વભા. વજ કારણ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન ! દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે? અથવા નિરતર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હેગૌતમ! કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે કદાચિત નિરતર પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક સાન્તર ઉત્પન્ન થાય કે નિરન્તર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારક કદાચિત્ સાન્તર ઉત્પન્ન થાય છે, કે કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રકારે શર્કર પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા તથા સમસ્તમ પ્રભા, પૃથ્વીના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ३४४ Page #358 -------------------------------------------------------------------------- ________________ નારક પણ કદાચિત્ સાન્તર અને કદાચિત્ નિરન્તર ઉત્પન્ન થાય છે. તેમની આવા પ્રકારની ઉત્પત્તિનું કારણ તેમના આવા પ્રકારના સ્વભાવનું જ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! અસુરકુમાર શું સાર ઉત્પન્ન થાય છે, અથવા નિરન્તર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અસુરકુમાર કયારેક સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કયારેક નિર'તર પણ ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે સુવર્ણકુમાર, નાગકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર પણ કાઇ કાઇ વખતે સાન્તર ઉત્પન્ન થાય છે, કયારેક ક્યારેક નિરંતર ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક સાન્તર ઉત્પન્ન થાય છે, અથવા નિરંતર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિક સાન્તર ઉત્પન્ન નથી થતા, અર્થાત્ તેમની ઉત્પત્તિમાં કાળનુ કયારેય વ્યવધાન નથી થતુ, તે નિર'તર અર્થાત્ પ્રતિ સમય ઉત્પન્ન થયા જ કરે છે, તેમના પણ તેવેાજ સ્વભાવ છે. એ રીતે વનસ્પતિકાય સુધી અર્થાત્ અકાય, તેજ કાય, વાયુકાય, અને વનસ્પતિકાયના જીવ નિરન્તર ઉત્પન્ન થયા જ કરે છે, તેમની ઉત્પત્તિમાં કયારેય સમયનુ અન્તર નથી પડતુ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! કેાઇ વાર સાન્તર પણ ઉત્પન્ન થાય છે, ફાઇ વાર નિરન્તર, પશુ ઉત્પન્ન થાય છે. પચેન્દ્રિય તિય`ચા સુધી એજ રીતે કહેવુ જોઇએ અર્થાત્ ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય તિ ચ પણ એ જ પ્રકારે સાન્તર અને નિરતર ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ય શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ડે ગૌતમ ! મનુષ્ય કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ રીતે વાનભ્યન્તરે અને જ્યેાતિકાના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. સૌધર્મ, ઇશાન, સનત્કમાર માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત, નિચલા ત્રૈવેયક, વચલુ ત્રૈવેયક, અને ઊપરનું ચૈવેયક, વિજય વૈજયન્ત, જયન્ત, અપરાન્તિ અને સર્વો સિદ્ધ પણ કદાચિત્ સાન્તર અને કદાચિત્ નિર'તર ઉત્પન્ન થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ જીવ શું સાન્તર સિદ્ધ થાય છે? અથવા નિરન્તર સિદ્ધ થઈ રહે છે? શ્રી ભગવાન ! હે ગૌતમ! કદાચિત્ સાન્તર પણ સિદ્ધ થાય છે કદાચિત નિરન્તર પણ સિદ્ધ થાય છે. જે ૪ છે સાન્તર–નિરન્તર ઉદ્વર્તના વક્તવ્યતા શબ્દાર્થ-(નરí મતે ! સંત ઉન્નતિ, નિરંતરે વહૂંતિ) હે ભગવન્! નૈરયિક શું સાન્તર ઉદ્વર્તન કરે છે અગર નિરન્તર ઉદ્વર્તન કરે છે (જોમા! સંત વ વવદંતિ નિરંતર વિ દવ દૃત્તિ) હે ગૌતમ! સાન્તર પણ ઉર્વતન કરે છે. નિરન્તર પણ ઉદ્વર્તન કરે છે (gવં) આ રીતે (1gI) જેવો (3વવાનો મળિો ) ઉત્પાદ કહ્યો (ત) એજ પ્રકારે (ઉદાળા વિ) ઉદ્વર્તના પણ (સિદ્ધ વા) સિદ્ધ સિવાય (માળિચત્રા) કહેવી જોઈએ (કાવ માળિયા) વૈમાનિકે સુધી (નવરં નોસિસ વેમાળખું વળત અહિાવો ચડ્યો) વિશેષ એ કે તિષ્ક અને વૈમાનિકમાં ચ્યવન એ શબ્દ પ્રયોગ કરવું જોઈએ ૨ ટીકાઈ–હવે નૈરયિક આદિ જીની ઉદ્વર્તનાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! નારક જીવ સાન્તર ઉદ્વર્તન કરે છે અથવા નિરન્તર ઉદ્વર્તન કરે છે? અર્થાત્ નરકથી નારક જીવને નિકળવામાં વચમાં વચમાં સમયનું વ્યવધાન થાય છે, અગર નિરનર અર્થાત્ સતત પ્રત્યેક સમય નિકળતા જ રહે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે—હે ગૌતમ ! નારક જીવ કઈ વાર સાન્તર પણ ઉદ્વર્તન કરે છે, કોઈ વાર નિરન્તર પણ ઉદ્વર્તન કરે છે. એ પ્રકારે જેવી ઉત્પાદની પ્રરૂપણ કરી છે. તેવી જઉદ્વર્તનાની પણ પ્રરૂપણા કરવી જોઈએ, કેવળ સિદ્ધને છેડી દેવા જોઈએ, કેમકે સિદ્ધોની ઉદ્વર્તન થતી નથી, અર્થાત્ એક વાર સિદ્ધ થયા પછી કેઇ સિદ્ધગતિમાંથી પાછા ફરતા નથી. તાત્પર્ય એ છે કે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય, વાનચંન્તર જોતિષ્ક, કપન્ન, વૈમાનિક, નવ દૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન આ બધાના વિષયમાં પણ એ પ્રકારે કહેવું જોઈએ. પણ વિશેષ આ છે કે તિષ્ક અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૪૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિકોના વિષયમાં ઉદૃવતના શબ્દનો પ્રવેશ ન કરતાં ચ્યવન” શબ્દને પ્રયોગ કરે . એનું કારણ આગળ બતાવેલ છે ૫ છે તૃતીય દ્વાર સમાપ્ત નૈરયિકાદિક કે એકસમય સે ઉષપાત કા નિરૂપણ એક સમય દ્વાર–વક્તવ્યતા શબ્દાર્થ–(નરાળ મને ! સમM રૂ ૩વવન્નતિ ?) હે ભગવન્! એક સમયમાં કેટલા નરયિક ઉત્પન્ન થાય છે? (નોરમા ! કgi gો વા છે જ સિનિ વા) હે ગૌતમ ! ઓછામાં ઓછા એક, બે, અગર ત્રણ (૩તે સંજ્ઞા વા નવેના વા ઉન્નતિ) ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે (gવં નાવ દે સત્તા) એ પ્રકારે સાતમી પૃથ્વી સુધી (અણુરમરાળં મતે ! Uા સમ જેવા વન્નતિ ?) હે ભગવન્ અસુરકુમાર એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? (નોમા! નgumi Dો વા સો વા સિનિ વા) હે ગૌતમ! ઓછામાં ઓછા એક, બે, ત્રણ (૩ોસે સંજ્ઞા વા સંજ્ઞા વા ૩āવનંતિ) ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત (વં નાકુમાર ગાવ થાિચા વિ) એ પ્રકારે નાગકુમાર યાવત્ સ્વનિત કુમાર પણ (માળવા) કહેવા જોઈએ (gઢવાચાળ મેતે ! હા રમણ વરૂચા વવનંતિ 9) હે ભગવન ! પૃથ્વીકાયિક એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? (ચમ !) હે ગૌતમ! (ગgણમ) પ્રત્યેક સમય (વરચિ) વિરહ વિનાના (અન્ના રવાન્નતિ) અસંખ્યાત ઉત્પન્ન થાય છે | (gવં નાવ વાડાચા) એ રીતે યાવત્ વાયુકાયિક (વનસંરૂચ મતે ! તમg વેવફા વવનંતિ ?) હે ભગવન ! વનસ્પતિકાયિક એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? (ચમ!) હે ગૌતમ! (સદ્ગાવવાફર્ચ સમ વિરચિા મળતા વવવનંતિ) સ્વસ્થાનમાં ઉપપાતની અપેક્ષાએ પ્રતિ સમય, વિના વિરહના અનંત વનસ્પતિ જીવ ઉત્પન્ન થતા રહે છે (Tદ્વાર વારૂયં પડુંદર પુનમચ વિરક્રિયા કરે કવત્તિ ) પરસ્થાનમાં ઉપપાતની અપેક્ષાએ પ્રતિ સમય, વિના વિરહના અસંખ્યાત વનસ્પતિ જીવ ઉત્પન્ન થાય છે. (ફૅરિણા મંતે ! જેવફા જામ વવવન્નતિ ?) હે ભગવદ્ ! દ્વીન્દ્રિય એક સમયમાં કેટલા ઉત્પન થાય છે? (જોયાકguni pો વા વા વા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ३४७ Page #361 -------------------------------------------------------------------------- ________________ તિનિન વા) હે ગૌતમ! જઘન્ય એક, બે અગર ત્રણ (સંજ્ઞા વાં અસત્તાવા) ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત (gવે તેવુંરિચા) એ પ્રકારે ત્રીન્દ્રિય (વિવિચા) ચતુરિન્દ્રિય (સંમરિન પંવિત્તિવિકોળ) સંમૂર્ણિમ પંચેન્દ્રિયદ્વતિયફોનિક (દમવતિય ચિંતિતરિકવનોળિયા) ગર્ભજ પંચે. ન્દ્રિય તિર્યંચ (સંકુરિઝમમપુરા) સંમૂઈિમ મનુષ્ય (વાળમંતર-નોતિય सोहम्मीसाणसणकुमार माहिंद-चंभलोय-लंतग-महासुक्क-सहस्सार-कप्पदेवा ते जहा નેર) વનવ્યન્તર, જતિષ્ક, સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, તેમજ સહજાર ક૯૫ના દેવ નારકના સમાન (મિતિ –પૂત, કાચ, , માળ, , નેવેન – જુત્તાવારૂચાય) ગર્ભજ મનુષ્ય, આનત, પ્રાકૃત, આરણ, અયુત ક૫ના દેવ, રૈવેયક અને અનુપાતિક દેવ ( ગgmળ ો વા, સો વા નિનિ જ્ઞા) આ જઘન્ય એક, બે, ત્રણ ( sal સંક્ષિsઝા વવવMતિ) ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે “સિદ્ધાણં મંતે ! સમા વંચા સિદ્ધતિ) હે ભગવન્ ! સિદ્ધ એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે? (નોચના! નgmf વા સો વાર વિનિ શા) હે ગૌતમ ! જઘન્ય એક, બે, અગર ત્રણ (૩ોણે શરૃચં) ઉત્કૃષ્ટ એકસો આઠ ટીકા—હવે એ પ્રરૂપણ કરાય છે કે એક સમયમાં નારક આદિ જીવ કેટલી સંખ્યામાં ઉત્પન્ન થાય છે? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન એક સમયમાં કેટલા નારક ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે—હે ગૌતમ ! એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અગર ત્રણ નારક ઉત્પન્ન થાય છે અને અધિકથી અધિક સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારક પણ એક સમયમાં જઘન્ય એક, બે, અગર ત્રણ, અને ઉત્કૃષ્ટ સંખ્યાત અગર અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક સમયમાં અસુરકુમાર કેટલા ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય એક બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અગર અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે નાગકુમારથી લઈને સ્વનિત કુમાર સુધી સમજવું જોઈએ અર્થાત્ નાગકુમાર સુવર્ણકુમારે, અગ્નિકુમારે વિઘ૯મારે, ઉદધિકુમાર, દ્વીપકુમારો, દિકુમાર, પવનકુમારે અને સ્વનિત કુમારની વક્તવ્યતા પણ કહેવી જોઈએ. ( શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક એક સમયમાં કેટલા ઉપન થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ उ४८ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવન-ડે ગૌતમ! પ્રત્યેક સમય અવિરત સ`ખ્યાત અસખ્યાત પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે (થતા રહે છે) એજ પ્રકારે અષ્ઠાયિકા, તેજસકાયિકા, વાયુકાયિકાના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. અર્થાત્ એ પણ પ્રત્યેક સમય અવિરત અસખ્યાત અસખ્યાત ઉત્પન્ન થતાં રહે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ એક સમયમાં કેટલા વનસ્પતિકાયિક ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! સ્વસ્થાનમાં ઉત્પત્તિની અપેક્ષાએ પ્રત્યેક સમયમા નિરંતર અનન્ત વનસ્પતિકાયિક ઉત્પન્ન થાય છે. કેમકે પ્રત્યેક નિગેાદમાં અસ ખ્યાત ભાગના નિરન્તર ઉત્પાદ અને ઉન થતા રહે છે. અને તે વનસ્પતિકાયિકા અનન્ત હોય છે, અઢી સ્વસ્થાનના અ વનસ્પતિ ભવ સમજવા જોઇએ. જે વનસ્પતિકાયિક જીવ મરીને ફરીથી વનસ્પતિ કાયમાં જ ઉત્પન્ન થાય છે. તેમના ઉત્પાદને સ્વસ્થાનમા ઉત્પાદ કહેવાય છે અને જ્યારે પૃથ્વીકાય આદિ કોઇ અન્ય કાયના જીવ વનસ્પતિ કાયમા ઉત્પન્ન થાય છે ત્યારે તેના ઉત્પાદ પરસ્થાન ઉત્પાદ કહેવાય છે. પરસ્થાન ઉત્પાદની અપેક્ષાએ પ્રતિ સમય નિર'તર અસખ્યાત જીવાને ઉપપાત થાય છે, કેમકે પૃથ્વીકાય આદિના જીવ અસખ્યાત છે. તાત્પર્ય એ કે એક સમયમાં વનસ્પતિકાયથી મરીને વનસ્પતિ કાયમાંજ ઉત્પન્ન થનારા જીવ અનન્ત હૈાય છે. તેમજ અલ્પકાયાથી મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક સમયમાં દ્વીન્દ્રિય જીવ કેટલા ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્— ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સખ્યાત અથવા અસખ્યાત સમ જવા જોઈ એ. સંમૂમિ પંચેન્દ્રિય તિય ચા, ગર્ભજ પંચેન્દ્રિય તિય ચા, સમૂમિ મનુષ્ચા, વાન વ્યન્તરે; જ્યાતિષ્કા, સૌધર્મ, ઇશાન, સનત્યુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર કલ્પના દેવાની પ્રરૂપણા નારકના સમાન સમજવી જોઇએ. ગભ જ મનુષ્ય, આનત પ્રાણુત આરણુ અચ્યુત ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવાના જઘન્ય ઉપપાત એક-બે ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાતના એક સમયમાં થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એક સમયમાં કેટલા જીવ સિદ્ધિ પ્રાપ્ત કરે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જઘન્ય એક સમયમાં, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ એક સો આઠ જીવ એક સમયમાં સિદ્ધ થાય છે હું ! શબ્દાર્થ-(નવા મંતે ! / રમણ જેવફા વ્યતિ) હે ભગવન્! એક સમયમાં કેટલા નારક નરકથી બહાર નીકળે છે ? (Hi ! Tmળ ઉોવા તો વા રિનિવ) હે ગૌતમ ! જઘન્ય એક, બે અગર ત્રણ (૩ોળે સંવેદના વા સંજ્ઞા વા) ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત ( ૩તિ ) નીકળે છે (ઈર્ષ) એ પ્રકારે (૪) જેવા (વાલો મળિયો) ઉપપાત કહ્યો (તરા) તે રીતે (શ્વના વિ માળિવવા) ઉદ્વર્તન પણ કહેવી જોઈએ (જ્ઞાવ ગyત્તોવવાયા) અનુત્તરેપપાતિક પર્યન્ત (નવરું કોરિયા કાળિયાળે વળે ત્યારે જાદવો) વિશેષ એ કે જ્યોતિષ્ક અને વૈમાનિકેના માટે “ચ્યવન” શબ્દ પ્રયોગ કરે જોઈએ છા પાંચમું કુતઃ દ્વારા શબ્દાર્થ – નૈરવાળે મરે ! હિંતો સાવ નંતિ) હે ભગવાન ! નરયિક કયાંથી ઉત્પન્ન થાય છે ? (વિં ને રૂણહિંતો ૩ઘવનંતિ 9) શું નરયિકમાંથી ઉત્પન્ન થાય છે ? (લિક્રિશ્વનોળિહિંતો વવવનંતિ ?) તિયાનિકેથી ઉત્પન્ન થાય છે? (મજુરોફિક્ત હવાતિ) મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? (વહિંતો ૩વવનંતિ ?) દેવેથી ઉત્પન્ન થાય છે? (HT !) હે ગૌતમ! (નો નguહિંત રવાન્નત્તિ) નરયિકાથી ઉત્પન્ન નથી થતા (fafaોળિfહંતો નુકૂદત્તરિતિર્યથી ઉત્પન્ન થાય છે (મસ્તેહિં જે વવવ વંતિ) મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તેનો વહિંતો વવનંતિ) દેવેથી ઉત્પન્ન નથી થતા (૪૩) યદિ (વિના નહિંતો ઉન્નતિ) તિર્યંચ નિકેથી ઉત્પન્ન થાય છે (વિ વિચતિરિવરવોળિણહિંતો વવવવંતિ) શું એકેન્દ્રિય તિય"ચ નિકેથી ઉત્પન્ન થાય છે? (વેફંતિય નિરિક્રવનોMિહિંતો ઉત્રવનંતિ) કીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (તે િતિપિનોuિfહંતો ૩૦ન્નતિ) ત્રીન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે? (વરિંયતિરિવાજો નહિંતો વવવ વંતિ) ચાર ઈન્દ્રિયવાળા તિયાથી ઉત્પન્ન થાય છે (પંવિવિંદ જિa નાહિંતો વવવ તિ) પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (નોનr! હે ગૌતમ! (નો વિનિરિકાનોળિfહંત) ન એકેન્દ્રિય તિર્યચનિથી (7ો વેફંચિ તિક્રિોળિતો ન હીન્દ્રિય તિર્યથી (નો તેહૂંડિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ તિયિનોનિર્દિતો) ત્રીન્દ્રિય તિય ચેાથી નહિં (નો ર ચિતિવિષ્ણુનોળિ હિઁતો)ન ચતુરિન્દ્રિય તિય ચેાથી (પુત્ર ત્તિ) ઉત્પન્ન થાય છે (વિિિત્તવિવ કોળિ હિતો ઉન્નત્તિ) પંચેન્દ્રિય તિય ચૈાનિકાથી ઉત્પન્ન થાય છે (જ્ઞ ચિદ્ધિતિવિનોદ્િતોત્રયજ્ઞત્તિ) જો પ ંચેન્દ્રિયતિ. ચેાથી ઉત્પન્ન થાય છેતેા (નિયપત્તિનિતિવિજ્ઞોનિહિંતો વનૐ ત્તિ) શું જલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? (થજ્જર ચિચિ ત્તિવિવજ્ઞોનિદ્ધિંતો વવજ્ઞતિ ?) સ્થલચર પચેન્દ્રિય તિય ચયાનિકેથી ઉત્પન્ન થાય છે 0 (વચ. જૈવિચિ ત્તિરિયલનોનિર્દિતો વવપ્નત્તિ ?) ખેચર પચેન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે ? (પોયમાં !) હે ગૌતમ ! (લહર ચિચિતિલિનોળિÇ દંતો પુત્રવîત્તિ) જલચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે (પચર પચિસ્થિતિવિજ્ઞોળિદ્ધિંતો વગîતિ) સ્થલચર પોંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે. (વચનિિિતવિજ્ઞોહિંતો વનંતિ) ખેચર પચેન્દ્રિય તિય ચથી ઉત્પન્ન થાય છે (નફ નહયÉર્જિનિયિિવજ્ઞોળિહિંતો ત્રવનંતિ) જો જલચર પાણીમાં રહેવાવાળા પાંચેન્દ્રિય તિર્યંચૈાનિકેથી ઉત્પન્ન થાય છે ( સંમુછિમનજીચરવુંવિયિતિરિક્ષનોળિÍëતો પુત્રવઐતિ?) શુ' સમૂમિ જલચર પચેન્દ્રિય તિય ગ્યેાનિકેથી ઉત્પન્ન થાય છે ? (મવતિય સહચરવુંવિચિતિવિલનોળિ હિંતો પત્રવનંતિ ?) ગજજલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? (શોચમા !) હે ગૌતમ ! (સમુચ્છિમ નજીયવંચિસ્થિતિવિજ્ઞોનિહિતો વવજ્ઞતિ ?) સમૂમિ જલચર પંચેન્દ્રિય તિસૂયનિકાથી ઉત્પન્ન થાય છે (જન્મવર્ષાંતિય નહચરપ་િચિતિવિગોળિહિંતો પત્રયજ્ઞત્તિ) ગભ જ જલચર પચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે (જ્ઞર્ફે સમુચ્છિમનચરિિતિવિલનોનિહિંતો પત્રવન્નતિ) જો સંમૂમિ જળચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે (ત્રિ પદ્મત્તય સમુમિનયર્જિનિતિવિજ્ઞોળિવિંતો વવર્ષાંતિ ?) શુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૫૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત સંમૂર્ણિમ જળચર પંચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે? (જિં શાજય સંકુરિઝમગઢ વયિતિક્રિશ્વનોળિણહિંતો ૩ઘવનંતિ) શું અપર્યાપ્ત સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે? (યમાં ! નિત્તા. समुच्छिम जलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति नो अपज्जत्तय संमुच्छिम વઢવાણંવંચિતરિકવનોદિહિંતો વવવનંતિ) હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્ણિમ જળચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત સંસૃઈિમ જલચર પંચેન્દ્રિય તિયાથી નહીં (નથી) ઉત્પન્ન થતાં ( રમવતિય જ્ઞસ્ટાર ઊંચરિચતિરિવાજોનહિંતો ઉન્નતિ) જે ગર્ભ જ જલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે (વિંદ પન્નાથ મવતિય કચરપરિચતિરિવાજહંતો उववजंति, अपज्जत्तय गब्भवतिय जलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उव. વન્નતિ) તે શું પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે અગર અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિય ચોથી ઉત્પન્ન થાય છે? (રોય! पज्जत्तयगम्भवक्कंतिय जलयर पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववति, नो अपज्जરા જમવતિય ગઢચર પરિતિથિનોMિહિંતો વવનંતિ) હે ગૌતમ! પર્યાપ્તક ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયેથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિથી નથી ઉત્પન્ન થતા (Gરૂ થશવંવિત્રિ तिरिक्खजोणिएहिं तो उबवज्जंति किं चउप्पयथलयरपंचिंदिय तिरिक्खजोणिए હિન્તો ઉગવતિ ? રિસર્ચ પંવિંચિતિરિવાગોળgfહંહો વવવનંતિ ?) અગર સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, અગર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે? (જયમાં !) હે ગૌતમ ! (૩qયથઇચરપવિંવિત્તિવિંaजोणिएहितो उबवज्जति परिसप्पथलयरपंचिंदिय तिरिक्खजोणिएहिं तो उववज्जंति) ચતુષપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે, અને પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે (जइ चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं संमुच्छिमे શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૨ Page #366 -------------------------------------------------------------------------- ________________ હિંતો વવવનંતિ, રમવતિgતો વવવનંતિ ?) યદિ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂછિમથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભથી ઉત્પન્ન થાય છે? (વિમા ! હે ગૌતમ! (સંકુરિઝમ કgય थलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जंति, गब्भवक्कंतिय चउप्पय थलयर પંરિતિષિનગર હિંતો વાવઝનંતિ) સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભ જ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યમાંથી પણ ઉત્પન્ન થાય છે. (ન સંમુરિઝમ યથારવિિાનોfruતો ૩zવનંતિ) યદિ સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે (कि पज्जत्तग समुच्छिम चउम्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उपवज्जति) શું પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? ( પત્તા વચથયા પરિસ્થિતિ વિનોદિ તો ૩યવનંતિ) અપત્યંત ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે ? (જો મા !) હે ગૌતમ! (Gરસત્તા સંમુરિઝમ શરૂ થવા પંચિંદ્રિતિક્રિોનિgfહંતો વવવ વનંતિ) પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય छ (नो अपजत्तग संमुच्छिम चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति) અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી નથી ઉત્પન્ન થતા (ારૂ માજવંતિ પથવિંવિત્તિવિવાર્દિતો વરનરિ) યદિ ગજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (कि संखेज्जवासाउयगभवक्कंतियचउप्पयथलयरपंचि दियतिरिक्ख जोणिएहितो उनव ન્નત્તિ) શું સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે (કહેવાયામતિ રચવઢરપવિંચિતિનિનિદં તો વવનંતિ ?) અસંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે ? (જયમ) હે ગૌતમ! (સંહે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ નવાસારદ'તો. નવનંતિ) સંખ્યાત વની આયુવાળાથી ઉત્પન્ન થાય છે (નો બસંલગ્નવાલાષદ્'તો વવનંતિ) અસ ખ્યાત વષઁની આયુવાળાએથી નથી ઉત્પન્ન થતાં (जइ संखेज्जवासा उयगव्भवक्कंतिय चउप्पयथलयरपंचि दियतिरिक्खजोणिएહિં'તો નવ ગંતિ) યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગજ ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (ગ્નિ' પñત્તાસંવેગ્નવાસા-ચામવ તિય૨-ચથયપંપિંચિતિરિવઞોળિદુ તો વવજ્ઞતિ) શુ' પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભૂજ ચતુષ્પદ્મ સ્થલચર પચેન્દ્રિય ત્તિય ચેાથી ઉત્પન્ન થાય छे ? ( अपज्जत्तग संखेज्जवासाज्यगन्भवक्कंतियच उप्पयथलयर पंचिंदियतिरिक्खजोणि'તો વ્યવ ંતિ) અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ગજ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (નોયમાં ! હે ગૌતમ !) (Ēત્તેહિ તો પત્રવનંતિ નો અગ્નત્તયસંલગ્નવાસાપદ્'તો નવ ઐતિ) પર્યાપ્તકેાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળાથી ઉત્પન્ન નથી થતા (નર્વસિqથજીયપંચિસ્થિતિવિજ્ઞોળિદ્િતો વવજ્ઞતિ) યદિ પરિસ સ્થલચર પચેન્દ્રિય તિ ચેાથી ઉત્પન્ન થાય છે (જિ. સિધ્વયંજય પત્તિ'ચિ નિશિયનોનિહ તો વવજ્ઞતિ ?) શુ' ઉપર સર્પ સ્થલચર પ ંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? (મુયસિધહયરપંધિ'ચિતિષિવગોળિદ્િતો. કવવર્ષાંતિ) ભુજ પરિસપ`સ્થલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (ગોયમા ! તો હિંતો વિ વવપ્નતિ) હે ગૌતમ! ખન્નેથી ઉત્પન્ન થાય છે ટીકા કયા ભવથી ઉના કરીને નારકેાની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ કયા કયા ભવથી મૃત્યુને પ્રાપ્ત કરી જીવ નારક પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એ પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! નારક જીવ કયાંથી અર્થાત્ કયા કયા ભવાથી ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નને સ્પષ્ટ કરે છે શુ નરક ભવથી નરકભવમાં ઉત્પન્ન થાય છે ? અગર તિય ચ ચેાનિવાળા જીવ નરક ભવમાં ઉત્પન્ન થાય છે? અગર મનુષ્ય. મરીને નરક ભવમાં ઉત્પન્ન થાય છે? અથવા દેવ ભવથી ઉના કરીને નરક ભવમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ—હે ગૌતમ ! નારકનરક ભવથી ઉત્પન્ન નથી થતા, કિન્તુ તિયાઁચ ભવથી ઉત્પન્ન થાય છે. મનુષ્યાથી પણ ઉત્પન્ન થાય છે. પણ દેવાથી ઉત્પન્ન થતા નથી. કેમકે દેવ નરકને યોગ્ય આયુના ખન્ય નથી કરતા. શ્રી ગૌતમસ્વામી:-નારક જો તિયચ ચેાનિકાથી ઉત્પન્ન થાય છે તે શુ એકેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? દ્વીન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? ત્રીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? અથવા પ ંચેન્દ્રિય તિય ચેાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૫૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન –હે ગૌતમ ! ન એકેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે, ન દ્વિીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, ન ત્રિન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, ન ચતુરિન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, કિન્તુ પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–જે પંચેન્દ્રિય તિયાથી નારક ઉત્પન્ન થાય છે તે શું જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શું સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? અગર ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, સ્થલચર પચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અને ખેચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી –દિ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભ જ જલચર પંચેન્દ્રિય તિય ચોથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! નારક સંમૂર્ણિમ લચર પંચેન્દ્રિથ તિર્યચોથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી :- હે ભગવદ્ જે સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિર્ય. ચિથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્ય. ચેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પચેન્દ્રિય તિયાથી નરક ભવમાં ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જે ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી નારક ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૫. Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન થાય છે? શ્રી ભગવન હે ગૌતમ! પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે તો શું ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન - હે ગૌતમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયતિયાથી ઉત્પન્ન થાય છે અને પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - દિ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂછિમમાંથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્ય. ચેથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ યદિ સંમૂઈિમ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે. કિન્તુ અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલ ચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૬ Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન – ગૌતમ! સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુ વાળા ગર્ભજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉપન્ન થાય છે અથવા અપર્યાપ્ત અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુ. પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયવાળા ગર્ભજ ચતુષપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી નારક ભવમાં ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિય ચોથી નારક ઉત્પન્ન થાય છે તે શું ઉર પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્ય. ચાથી ઉત્પન્ન થાય છે અથવા ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ બન્ને પ્રકારના પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી નારક જીવ ઉત્પન્ન થાય છે. આ ૮ ઉરપરિસર્પાદિ કે એકસમય સે ઉપપાત કા નિરૂપણ પંચમઢાર મધ્યમ વક્તવ્યતા શબ્દાર્થ-() યદિ (૩રપરિસ થયાંવરિતરિવનોદિહિંતોકવવનંતિ) ઉરપરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે (f મુરિઝમ રસથરપવિચિતરિયaોળતિ વવનંતિ) શું સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિથિી ઉત્પન્ન થાય છે (જમવતિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૭ Page #371 -------------------------------------------------------------------------- ________________ પરવરિષuથરુચાપવંચિત્તિવિવાળિો વવનંતિ ?) ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (નોમા !) હે ગૌતમ! (હરિપેરિંતો વવવકત, માવળંતિહિંતો વિ વવવ તિ) સંમૂઈિમોથી ઉત્પન્ન થાય છે અને ગર્ભથી પણ ઉત્પન્ન થાય છે. (૪૬) યદિ (સંકુરિઝમ રસપૂરવર્જિવિતરિવહનોળોિ ચન્નત્તિ) સંમછિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (qતતિ ઉદવગંતિ, બપmતહિં તો વવવMતિ) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપકેથી ઉત્પન્ન થાય છે ? ( જોગમા) હે ગૌતમ (પૂજ્ઞજ્ઞTI હક્કિમેÉિો રવનંfT) પર્યાપ્તક સંમૂછિમોથી ઉત્પન્ન થાય છે તેનો અવારા સંકરિશ્રમ ૩રપરિસદHથરુચાપવંવિતિરિઝોનહિંતો સાવ નંતિ) અપર્યાપ્તક સંભૂમિ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? (નોરમા ! વહિં તો વિ રૂવવનંતિ) હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે (जइ संमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिदिक्खजोणिएहि तो उववज्जति) યદિ સંભૂમિ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (कि पज्जत्ततगसमुच्छिममुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्ख जोणिएहितो उववज्जति) શું પર્યાપ્ત સંમૂછિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (અપગ/મુરિઝમમ રિવથzયપંચિંતિતિરિવોMિufહંતો વવવન્નતિ ) અપર્યાપ્તક સંમૂર્ણિમ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે? (વોચમા !) હે ગૌતમ! (વજ્ઞરૂઢ઼િતો વવવ તિ) પર્યાપકેથી ઉત્પન્ન થાય છે તેનો પાર્દિતો વવજ્ઞતિ) અપર્યાસકે નથી ઉત્પન્ન થતા (जइ गब्भवतियभुयपरिसप्पथलयरपंचिं दियतिरिक्खजोणिएहिं तो उववન્નત્તિ) જે ગર્ભજ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૮ Page #372 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? (રોયમાં ! રોહિંતો વિ વવનંતિ) હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે (जइ संमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिदिक्खजोणिएहि तो उववज्जति) યદિ સંમૂર્ણિમ જ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (कि पज्जत्ततगसमुच्छिममुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्ख जोणिएहि तो उववज्जति) શું પર્યાપ્ત સંમૂર્ણિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (કપાસનમુષ્ટિમમુપરિન્થથવપંન્નિચિતિરિવગોuિfહંતો સવનંતિ) અપર્યાપક સંમૂર્ણિમ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (લોચના !) હે ગૌતમ! (Gજત્તાહિંતો વવવ તિ) પર્યાપકેથી ઉત્પન્ન થાય છે તેનો પતિ વવજ્ઞતિ) અપર્યાપ્તકે નથી ઉત્પન્ન થતા (जइ गब्भवकं तियभुयपरिसप्पथलयरपंचिं दियतिरिक्खजोणिएहिं तो उववનંતિ) જે ગર્ભજ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયચેથી ઉત્પન્ન થાય છે (હિં પગદંતો કવનંતિ કપત્તÉતો વધવનંતિ) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપકેથી ઉત્પન્ન થાય છે? (યમ !) હે ગૌતમ ! (Tmત્ત તો વવજ્ઞતિ નો પત્તહિંતો ઉવજ્ઞ તિ) પર્યાપકેથી ઉત્પન્ન થાય છે અપર્યાપ્તકેથી નથી ઉત્પન્ન થતા | (Tહું સ્વયપંચિંતિયતિરિવાઝોuિfહંતો ઉન્નતિ) યદિ ખેચર પંચન્દ્રિય તિર્યંચ નિકેથી ઉત્પન્ન થાય છે (વિ સંમુમિરવહુચરવિંવિતિરિ. નવજ્ઞિિહંતો Tw તિ) શું સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (નમવાઁચ હરન્નિતિતિવિનોળિહંતો ઉન્નતિ) ગર્ભજ બેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (મ!) હે ગૌતમ ! (લો હિંત વિ વવનંતિ) બંન્નેથી ઉત્પન્ન થાય છે (Gરૂ યમુરિવરઘંઉવંચિતરિક નિહિંતો ૩૨વન્નતિ) ચદિ સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે (વિ પન્નઈતો વવ ત્તિ, પwત્તUહિંતો વાવર્ષાતિ ) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ અથવા અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે? (નોયમા ! વત્ત્તત્ત 'તો સ્વવપ્ન 'તિ નો પત્ત્તત્ત તો ઉગવ ત્તિ) પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકાથી ઉત્પન્ન નથી થતા. ( जइ पज्जत्तगगब्भवति यखहयरपंचि' दियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, દિ' સંવેગ્નવાસાદું તો વવજ્ઞતિ, સંવે વારાતોવઽત્તિ ?) યદિ પર્યાપ્તક ગજ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે, તેા શું સંખ્યાત વર્ષીની આયુવાળાએથી ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળાઆથી ઉત્પન્ન થાય છે? (ગોયમા ! (સંવિગ્નવાસાદ્તો છવવન્નતિ, નો અલંવિઘ્નવાસાદ' તો પત્રવńતિ) હે ગૌતમ ! સંખ્યાત વની આયુષ્યવાળાથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વની આયુવાળાથી નથી ઉત્પન્ન થતા. ( जइ संखिज्जवासाज्यगन्भवक्कंति यखह यर पंचि दियतिरिक्खजोणिएहिंतो उववનંતિ વિઘ્નન્સનેહિં તો વવનંતિ, અન્નત્તદૂતો વવજ્ઞતિ?) જે સખ્યાત વર્ષની આયુવાળા ગજ ખેચર પ ંચેન્દ્રિય તિય`ચેાથી ઉત્પન્ન થાય છે, પ તા શું પર્યાસકેાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકેાથી ઉત્પન્ન થાય છે ? (ગોયમા ! વગ્નત્તŕતો વવષ્કૃતિ, તો પદ્મત્ત હિંતો નવજ્ઞતિ) હું ગૌતમ ! પર્યાં કૈાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકાથી ઉત્પન્ન નથી થતા ( जइ मणुस्मे हिंतो उववज्जंति, किं संमुच्छिममणुस्सेहिंतो उववज्जंति, गब्भ• વતિયમનુસ્નેહિંતો વવષ્કૃતિ) યદ્ઘિ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે, તે શું સંમૂમિ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે અથવા ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે? (વોચમા ! નો સંમુનિમમનુÒહિંતો વવજ્ઞતિ) હે ગૌતમ ! સમૂમિ મનુષ્યાથી ઉત્પન્ન નથી થતા (વ્યવલિયમનુસ્સેોિ વય ંતિ) ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે (નર્મવતિયમભુસ્સેન્તિો પત્રવનંતિ) યદિ ગર્ભૂજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે ( િભૂમિદમવયંતિયનળુમ્મેતો થવનંતિ) શુ ક ભૂમિ જ ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે? (બન્મભૂમિ-અવતિયમનુક્ષેતિોત્રવૃત્તિ) અકમ ભૂમિજ ગ`જ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે? (અંતરીીવનમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૠતિય મનુસ્મેનિંતો વવનંતિ ) અથવા અન્તરદ્વીપ ગ ́જ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે ? (વોચમા ! જન્મભૂમિના અવ ંતિયમણુસ્સેહિન્તો વર્ષાંતિ, નો અમ મૂમિનળદમય,તિચમનુસ્મેĒિતો વવપદ્ધતિ)હું ગૌતમ ! ક ભૂમિજ ગર્ભ જ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે, એક ભૂમિજ ગર્ભજ મનુષ્યાથી ઉત્પન્ન નથી થતા (નો. અંતરીવારમવ ંતિચમનુસ્મેતિોવવîત્તિ) અન્તર દ્વીપ જ ગભજ મનુષ્યાથી નથી ઉત્પન્ન થતા. (ગર્ફે મ્મમૂમિના અવવતિચમનુસ્મેોિકવવઋતિ) યદિ ક`ભૂમિમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે ( સંવેગ્નવાસાહિતોત્રવનત્તિ) શું સખ્યાત વર્ષની આયુષ્યવાળાએથી ઉત્પન્ન થાય છે ? (અલંઘન વાસાદ્'તો નવîતિ ?) અગર અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાએથી ઉત્પન્ન થાય છે? (નોયમા ! સંવેગ્ન વાસાયÇમૂમિદમન તિયમળુસ્સેહિંતો વવનંતિ) હું ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કભૂમિજ ગર્ભજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે. (નો ગસંલગ્નવાસાય સૂમિયઅવ ંતિચમનુસ્સેહિતો વનîતિ) અસંખ્યાત વની આયુવાળા ગભજ મનુષ્યાર્થી ઉત્પન્ન નથી થતા (નર્સંલગ્નવાસાયન્મભૂમિશમવતિયમઘુસ્સેહિંતો છત્રવ ંત્તિ) યદિ સખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ ગવ્યુત્ક્રાન્તિક મનુષ્યાથી ઉત્પન્ન થાય છે (દિ વગ્નતર્હુિતો વવîતિ ? અવગ્નત્તત્ત્તિો વનîત્તિ ?) શું પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે, અગર અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે ? (વોચમા ! પદ્મત્તËતા વર્ષાંતિ) હે ગૌતમ ! પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકાથી ઉત્પન્ન નથી થતા (વં) એ રીતે (ના) જેમ (બોાિ વાઘા) સામાન્ય નારકની ઉત્પત્તિ કહી (સદ્દા) એજ પ્રકારે (ચળવમા પુવિ નેડ્યા વિ વવાયના) રત્નપ્રભા પૃથ્વીના નારકોના ઉત્પાદ સમજવા જોઇએ. (સધાવ્મા પુષિ મેઢાળ પુજ્જા ?) શર્કરાપ્રભા પૃથ્વીના નારકાના વિષયમાં પૃચ્છા ? ગોવમા ણે વ ગ ગોાિ તદ્દેોવાણ્યવા) હે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ! એમને ઉત્પાદ પણ સામાન્ય નારકે જે સમજે જોઈએ. (7) વિશેષ (મુહિંતો) સંમૂર્ણિમેથી (કલેરો) નિષેધ (ાવ્યો) કરવું જોઈએ. (વાછુચqમા પુતિ ને ચાળ અંતે ! ગોહિંતો ઉન્નતિ ?) હે ભગવન્ ! વાલકાપ્રભા પૃથ્વીના નૈરયિક ક્યાંથી ઉત્પન્ન થાય છે? (જોથમીઃ - gમાં જુવ ને) હે ગૌતમ? શર્કરા પ્રભા પૃથ્વીના નારકોની સમાન () વિશેષ (અપરિસહિંતો વહિવે વાયગ્લો) ભુજ પરિસર્ષોથી ઉત્પન્ન થવાને નિષેધ કરવું જોઈએ. | (વંજqમાં જુવિને રૂચાળ મંતે ! પુછી ?) પંકપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પૃચ્છા? (યમા ! વાર્થgમાં રૂઢવિ નેણા) હે ગૌતમ! વાલુકા પ્રભા પૃથ્વીના નારકના સમાન (નવ) વિશેષ ( હિંતો સેલ્ફી વો) બેચરેથી નિષેધ કરે જોઈએ. (ધૂમમારૂઢવિચાળે પુછે ?) ધૂમપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પ્રશ્ન? (ચમાં ન પંaqમાં પુઢવિચા ) પંકપ્રભા પૃથ્વીના નારકેના સમાન (નવ) વિશેષ (વદguહંતો વિ વકિલેદો જાચવો) ચતુષ્પદેથી પણ નિષેધ કરી દેવો જોઈએ (તમાં પુઢવિ રચાઇ મંતે ઃ બોદિતો વવવMરિ) હે ભગવાન તમ પ્રભા પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન થાય છે? (નોમા! નET ધૂમધુમ પુદ્ધવિયા ) હે ગૌતમ! ધૂમપ્રભાના નારકોની સમાન (નવ) વિશેષ છાળતો જિલ્લો જાચવો) સ્થલચરથી પણ નિષેધ કરવે જોઈએ (રુમેળ અમિf) આ અભિલાપ શબ્દ પ્રયોગથી (ારૂ વંચિંદ્રિતિનિળિuતો વવવનંતિ) યદિ પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (વુિં ઢચરપકgિજો કુશવંતિ) શું જલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (થચરíવંgિજો તુવન્નતિ) સ્થલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (ઉચરપરિહિંતો વાઘત્તિ) ખેચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (જોયા ! હે ગૌતમ ! (નરુચવંચિંતિત વવવનંતિ) જલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે તેનો સંદરે હિંતો વવજ્ઞત્તિ) ખેંચરેથી ઉત્પન્ન થતા નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ (નર મજુસ્સેહિંતો વવજ્ઞત્તિ) જો મનુષ્યાથી ઉત્પન્ન થાય છે (ર્જિ મ્મન મૂર્ખાનતો નવજ્ઞતિ) શુ' કભૂમિોથી ઉત્પન્ન થાય છે. (બ્રમ્નમૂમિતિો ઉગવનંતિ) અકમ ભૂમિોથી ઉત્પન્ન થાય છે (અંતર્ીવષિતો નવ×ä ?) અન્તર દ્વિપોથી ઉત્પન્ન થાય છે. (પોયમા ! જન્મભૂમિŕહંતો પત્રવર્ગીતિ) હે ગૌતમ ! ક ભૂમિોથી ઉત્પન્ન થાય છે (નો જન્મભૂમિતિોવજ્ઞત્તિ) અક ભૂમિ જોથી ઉત્પન્ન થતા નથી (નો અંતર ટીવતો વવજ્ઞત્તિ) અંતર દ્વીપોથી ઉત્પન્ન નથી થતા . (ગર્જ્ન્મભૂમિતિો બવત્ત્તત્તિ) યદિ કમભૂમિોથી ઉત્પન્ન થાય છે (િ સંવેગ્નવાલા હે તો વવપ્નતિ, અસંવે વાત્તાપદંતો વર્ષાંતિ) શું સંખ્યાત વર્ષની આયુવાળાથી ઉત્પન્ન થાય છે અથવા અસખ્યાત વની આયુવાળાથી ઉત્પન્ન થાય છે ? (નોયમા !) હૈ ગૌતમ ! (સંવેગ્નવાસારૢ તો વવનંતિ, નો સંવનવાસાવતો વવજ્ઞતિ) સંખ્યાત વર્ષની આયુવાળાથી ઉત્પન્ન થાય છે, અસ ખ્યાત વના આયુવાળાએથી નથી ઉત્પન્ન થતા (ગર્ સંલગ્નવાલા તો વવજ્ઞત્તિ) યદિ સખ્યાત વની આયુવાળાઓથી ઉત્પન્ન થાય છે (ત્તિ વગરણ હિંતો નવખંતિ, અવગ્નત્ત 'તો વવઽતિ) શું પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે અગર અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે? (નોયમા ! પત્ત્તત્ત'તો વવઽતિ, નો નવગ્નત્ત'તો નવર્ષાંતિ) હે ગૌતમ! પર્યાપ્તકેાથી ઉત્પન્ન થાય છે, અપૉકેાથી નથી ઉત્પન્ન થતા (નફ પઙઞત્ત સવપ્નવાલાચમ્મમૂમિ,તો વવનંતિ) ચક્રિ પર્યાપ્તક, સખ્યાત વની આયુવાળા કભૂમિોથી ઉત્પન્ન થાય છે? (fદ્દે સ્થિ હિંતો વવજ્ઞત્તિ ?) શું સ્ત્રીઓમાંથી ઉત્પન્ન થાય છે ? (fàહિંતો વવîત્તિ !) પુરૂષોથી ઉત્પન્ન થાય છે? (નવુંસતો વર્ષાંતિ) નપુસકાથી ઉત્પન્ન થાય છે ? (પોષમા ! ચાહ્િતો ગયઽત્તિ) હે ગૌતમ ! સ્રીએથી ઉત્પન્ન થાય છે ( પુìિહિતો ૩પવનંતિ) પુરૂષાથી ઉત્પન્ન થાય છે (નવું સર્ હિંતો વિ વર્ષાંતિ) નપુંસકેાથી પણ ઉત્પન્ન થાય છે (ચંદ્દે સત્તમાપુઢવિ નેચાળ મતે ! ગોહિ તો વવપ્નતિ ?) અધઃસપ્તમી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના નારક, હે ભગવન ! ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? (જમા ! પર્વ જેવ) હે ગૌતમ ! એજ પ્રકારે તમ પ્રભાના સમાન (નવરં ફર્થીfહંતો હિરો જાદવો) વિશેષ સ્ત્રીઓથી ઉત્પન્ન થવાને નિષેધ કર જોઈએ ગાથાઓને અર્થ –(ગરની) અસંજ્ઞી (સુ) નિશ્ચયથી (H) પહેલી નરક ભૂમિમાં હતો વં સરસિયા) સરીસૃપ બીજીમાં (તરુચ પી) પક્ષી ત્રીજીમાં (વીણા વંતિ વિથિં) સિંહથી ભૂમિમાં (૩૪) ઉરગ (ધુન) પુનઃ (પંકિં પુવૅ) પાંચમી પૃથ્વીમા (છર્દૂિ રૂધિયામાં) સ્ત્રીઓ છઠ્ઠીમાં (મચ્છી મનુથાચ સત્તમં પુર્વિ) મચ્છ અને મનુષ્ય સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે છે () આ (મોવા) ઉત્કૃષ્ટ ઉપપાત (વોદ્ધો) જાણુ જોઈએ (નરજપુઢવીf) નરક ભૂમિમાં ૧–રાલા ટીકાથ–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન જે નારક જીવ ઉરઃ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂર્ણિમ ઉર પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! સંમૂછિમ ઉર:પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અને ગર્ભજ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-ચદિ સંમૂછિ ઉર:પરિસર્પ સ્થલચર પંચે. ન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તક સંમૂછિમ ઉર પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તક સંમૂર્ણિમ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પર્યાપ્તક સંમૂઈિમેથી ઉત્પન્ન થાય છે, અપમક સંમછિમ ઉર પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિયાથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ યદિ ગર્ભજ ઉર પરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિય"ચોથી નારક ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તક ગર્ભજ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? અથવા અપર્યાપ્તક ગર્ભજ ઉરઃ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યમાંથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! પર્યાપ્તક ગર્ભજ ઉરઃ પરિસર્પ સ્થલચર પચે. ન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તક ગર્ભજ ઉરઃ પરિસપ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્ ! યદિ ભુજપરિસપ° સ્થલચર પચેન્દ્રિય તિય ચાર્થી નારક ઉત્પન્ન થાય છે તે શું સંમૂમિ ભુજપરિસર્પ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? અથવા ગજ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ – હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી :–યદિ સ.મૂર્છાિમ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિયચાથી ઉત્પન્ન થાય છે તેા શું પર્યાપ્તક સમૂઈિમ ભુજપરિસ` સ્થલચર પંચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તક સંભૂમિ ભુજપરિસ સ્થલચર પંચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ :-ડે ગૌતમ ! પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે, અર્ષાયકેથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્ ! ગિજ ભુજ પરિસ સ્થલચર. પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે તે શુ' પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકે થી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ હિ ગૌતમ ! પર્યાપ્તક ગજ ભુજપરિસ` સ્થલચર પચે ન્દ્રિયતિય ચેાથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક ગČજ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિર્યંચાથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! યદિ ખેચર પચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે તે શું સમૂમિ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે, અથવા ગજ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવન્ ! હે ગૌતમ ! બન્નેથી જ ઉત્પન્ન થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ યદિ ખેચર ૫ ચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! પર્યાપ્તક સંમૂમિ ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક સમૂમિ ખેચર પંચેન્દ્રિય તિ ચેાથી ઉત્પન્ન થતા નથી. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! યદિ પર્યાપ્તક ગવ્યુત્ક્રાંતિક ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી નારક ઉત્પન્ન થાય છેતેા શુ' સખ્યાત વર્ષની આયુવાળા ગવ્યુત્ક્રાતિક ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે અથવા અસખ્યાત વની આયુવાળા ગજખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે શ્રીભગવાન્ હે ગૌતમ ! સખ્યાત વની આયુવાળાથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વની આયુવાળા ગજખેચરપ ચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી :—હે ભગવન્ ! યદિ સંખ્યાત વની આયુવાળા ગજ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય તે પર્યાંસકાથી ઉત્પન્ન થાય છે અગર અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન - હે ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિથી નારકેની ઉત્પત્તિ થાય છે, અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિયાથી નથી થતી. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્યદિ મનુષ્યથી અર્થાત્ મનુષ્ય ભવથી નારક ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે, અથવા ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન -હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્યથી નારકને ઉપપાત નથી થતું, કિન્તુ ગર્ભજ મનુષ્યોથી નારકને ઉપપાત થાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! અગર ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે તે શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અગર અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અન્તર દ્વીપના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન - ગૌતમ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે, અકર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થતા નથી અને અંતર દ્વિીપજ ગર્ભજ મનુષ્યથી પણ નારક ઉત્પન્ન થતા નથી શ્રી ગૌતમસ્વામી -દિ કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? શ્રા ભગવાહે ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કમભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન નથી થતા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૬ Page #380 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે જેવા સામાન્ય નારકાના ઉપપાત કહ્યો છે તેવાજ રત્નપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત સમજી લેવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના નારકો કાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના નારકવાના ઉપપાત પણ સામાન્ય નારકાના સમાન સમજવા જોઇએ. વિશેષ વાત એ છે કે સંમૂમિ જીવાથી શરાપ્રભા પૃથ્વીના નારકેાના નિષેધ કરવા જોઇએ, તાત્પય એ છે કે સ’મૂર્છાિમ તિ ́ચ રત્નપ્રભા પૃથ્વી સુધી જ ઉત્પન્ન થઈ શકે છે, શરા પ્રભા આક્રિયા ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીના નારક જીવા કાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :–હે ગૌતમ! જેવા શરાપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત કહ્યો છે, તેજ પ્રકારે વાલુકાપ્રભા પૃથ્વીના નારકેાના ઉપપાત પણ કહેવા જોઇએ. પરન્તુ વિશેષતા એ છે કે ભુજપરિસોથી ઉત્પન્ન થવાના નિષેધ કરવા જોઈ એ, કેમકે ભુજપરિસ મરીને શર્કરાપ્રભા પૃથ્વી સુધી ઉત્પન્ન થઇ શકે છે, આગળ નહી શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! ૫કપ્રભા પૃથ્વીના નારક જીવા કાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! પંકપ્રભા પૃથ્વીના નારકના ઉપપાત વાલુકા પ્રભા પૃથ્વીના સમાન સમજવેા જોઈ એ, પરંતુ પંકપ્રભા પૃથ્વીમાં ખેચરાના ઉપપાતને નિષેધ સમજવે! જોઇએ, કેમકે ખેચર વાલુકાપ્રભા પૃથ્વીની આગળ ઉત્પન્ન નથી થતા, શ્રી ગૌતમસ્વામી:હે ભગવન્ ! ધૂમપ્રભા પૃથ્વીના નારકે કેાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જેવા પંકપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત કહ્યો છે, તેવાજ ધૂમપ્રભા પ્રથ્વીના નારકના ઉપપાત કહેવા જોઇએ. વિશેષ વાત એ છે કે ધૂમપ્રભા પૃથ્વીમાં ચતુષ્પદાના ઉપપાતના નિષેધ કરવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! તમઃપ્રભા પૃથ્વીના નારક કાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :ન્હે ગૌતમ ! જેવા ધૂમપ્રભા પૃથ્વીના નારકના ઉપપાત કહ્યો છે, તેવા જ તમઃપ્રભા પૃથ્વીના નારકેાના પણ ઉપપાત કહેવા જોઇએ, પણ વિશેષતા એ છે કે તમઃપ્રભા પૃથ્વીમાં સ્થલચર તિય``ચાના ઉપપાતના નિષેધ કરવા જોઇ એ. તેને અભિલાપ અર્થાત્ શબ્દોના પ્રયાગ આ રીતે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૭ Page #381 -------------------------------------------------------------------------- ________________ યદિ તમા પૃથ્વીના નાક પચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે તે શું જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે અગર સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હૈ ગૌતમ! જલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિયાથી નથી ઉત્પન્ન થતાં શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! યદિ મનુષ્યથી તમા પૃથ્વીના નારકેના ઉપપાત થાય છે તે શું કર્મભૂમિ જ મનુષ્યોથી થાય છે અકર્મભૂમિ જ મનુષ્યથી થાય છે અથવા અંતર દ્વિીપજ મનુષ્યથી થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! કર્મભૂમિ જ મનુષ્યથી તમા પૃથ્વીના નારકોને ઉપપાત થાય છે, અકર્મ ભૂમિજ મનુષ્યથી નથી થતું અને અંતર દ્વીપ જ મનુષ્યોથી પણ થતું નથી શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! યદિ કર્મભૂમિથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અસં. ખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યોથી થાય છે? શ્રી ભગવાન્ : હે ગૌતમ! સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી તમા પૃથ્વીના નારકને ઉપપાત થાય છે, પરંતુ અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યોથી તમાપૃથ્વીના નારકને ઉપપાત નથી થતું. શ્રી ગૌતમસ્વામી: હે ભગવદ્ યદિ સંખ્યાત વર્ષની આયુવાળા મનુબેથી તમા પૃથ્વીના નારકની ઉત્પત્તિ થાય છે તે શું પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી થાય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી તમા પૃથ્વીના નારકની ઉત્પત્તિ થાય છે. શ્રી ભગવાન : હે ગૌતમ! પર્યાપ્તકાથી ઉત્પત્તિ થાય છે, અપર્યાપ્તકેથી ઉત્પત્તિ નથી થતી. શ્રી ગૌતમસ્વામી: હે ભગવન્! યદિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ મનુષ્યોથી તેમાં પૃથ્વીના નારકેની ઉત્પત્તિ થાય છે તે શું સ્ત્રીઓથી ઉત્પત્તિ થાય છે, પુરૂષથી ઉત્પત્તિ થાય છે, અથવા નપુંસકેથી ઉત્પત્તિ થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન: હે ગૌતમ! સ્ત્રિથી પણ ઉત્પત્તિ થાય છે, પુરૂષોથી પણ ઉત્પત્તિ થાય છે અને નપુંસકાથી પણ થાય છે અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકલિંગ વાળા મનુષ્ય મરીને તેમાં પૃથ્વીના નારકના પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! સાતમી પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! એજ પ્રકારે અર્થાત તમે પૃથ્વીના નારકોની જેમજ સમજી લેવા જોઈએ, વિશેષતા એ છે કે સ્ત્રિથી નિષેધ કરે જોઈએ અર્થાત સ્ત્રી સાતમી નારક ભૂમિમાં ઉત્પન્ન નથી થતી. ઊપર કહેલ વિષયને સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ કહે છે અસંજ્ઞી જીવ મરીને જે નરકમાં ઉત્પન્ન થાય તે પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. સરીસૃપ અર્થાત્ પેટ ઘસીને ચાલનારા પ્રાણી જે નરકમાં ઉત્પન્ન થાય તે બીજા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષી ત્રીજા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. સિંહ ચોથા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. ઉરગ પાંચમી પૃથ્વી સુધીમાં સ્ત્રિયો છટ્ટી પૃથ્વી સુધીમાં અને મત્સ્ય તથા મનુષ્ય સાતમી પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. આ સાતે પૃથ્વીને ઉત્કૃષ્ટ ઉપપાત કહે છે, અર્થાત્ અહીં જે જે જેને જે જે ભૂમિ સુધી ઉપપાત બતાવેલો છે તે ઉત્કૃષ્ટ છે–તે જીવ તેનાથી આગળ ઉત્પન્ન નથી થઈ શક્તા, પરંતુ પહેલાની કોઈ પણ ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે. જેમ મનુષ્ય અને મત્સ્યની ઉત્પત્તિ સાતમી ભૂમિ સુધી કહેલી છે, પણ તેના પહેલાની છઠી પાંચમી યાવત્ પહેલી નરક ભૂમિમાં પણ તેમની ઉત્પત્તિ થઈ શકે છે. અહિં એ સમજી લેવું જોઈએ—સામાન્ય નારેકના તથા રત્નપ્રભા પૃથ્વીના નારકોના ઉપપાતમાં દે, નારકે; પાંચ પૃથ્વી કાયિક આદિ સ્થાવરે, ત્રણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંચે તથા સંમૂર્ણિમ મનુષ્ય, અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, અન્તર દ્વિપ જ મનુષ્ય, અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ મનુષ્ય, સંખ્યાત વર્ષની આયુવાળા અપર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થવાને નિષેધ કરેલ છે, અર્થાત્ આટલા પ્રકારના જીવ પ્રથમ નરકમાં અથવા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન નથી થતા એ પ્રતિપાદન કરેલ છે, તેમના સિવાયના જીજ ઉત્પન થઈ શકે છે. તત્પશ્ચાત્ શર્કરપ્રભા પૃથ્વીમાં ઉપપાત બતાવતા સંમૂર્ણિમાના ઉપપાતને નિષેધ કરેલ છે. વાલુકાપ્રભા પૃથ્વીના ઉપપાતમાં ભુજ પરિસર્પોના ઉપપાતને નિષેધ કરેલ છે. પંકપ્રભા પૃથ્વીનાં ઉપપાતનું કથન કરતા કહેલું છે કે આ પૃથ્વી માં ખેચર તિર્યા ઉત્પન્ન નથી થતા. ધૂમપ્રભા પૃથ્વીમાં ચાપદેના ઉપપાતને નિષેધ કરેલો છે. તમે પ્રભા પૃથ્વીમાં ઉર પરિસર્પોને નિષેધ કરાયેલ છે અને સાતમી પૃથ્વીમાં સિને ઉત્પન્ન થવાને નિષેધ કર્યો છે. ૯ છે અસુરકુમાર કે ઉપપાત કા નિરૂપણ અસુરકુમારોના ઉપપાતની વક્તવ્યતા શબ્દાર્થ –(બકુરકુમાર મંતે ! બોતો વર્નાનિં?) હે ભગવન ! અસુરકુમાર ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (સમાનો ને રૂપfહંતો વવવનંતિ) હે ગૌતમ!નારકેથી આવીને ઉત્પન્ન નથી થતા (તિરિલગોળિણહિંતોષવનંતિ) તિર્ય. ચેથી ઉત્પન્ન થાય છે (મUહિંતો પરવત્તિ) મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય છે (નો હિંતો વર્ષાતિ) દેવેથી આવીને નથી ઉત્પન્ન થતા (ર્વ) એ રીતે (હિંતો) જેમનાથી (નાચM) નારકેને (ઉત્તવાળો) ઉપપાત કહ્યો (હિંતો) તેમનાથી (અસુરમાળ વિ) અસુરકુમારને ઉપપાત પણ (માળિયો) કહેવું જોઈએ (નવ) વિશેષ से छे (असंखेज्जवासाउयअकम्मभूमिग-अन्तरदीवग-मणुस्सतिरिक्खजोणिएहितो વિ વવવર્નતિ) અસંખ્યાત વર્ષની આયુવાળા, અકર્મ ભૂમિજ, અન્તર દ્વીપ જ મનુષ્ય અને તિયાથી પણ ઉત્પન્ન થાય છે (સં સં જેવ) શેષ તેજ સમજવું (gવં જ્ઞાવ થાિચમા માળિયવ્હા) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમારે સુધી કહેવા જોઈએ, (gવવામાં મને ! જોતિ વર્નાનિં ) હે ભગવન્! પૃથ્વીકાયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? (%િ ને છુપતિ રાવ હિંતો વવનંતિ 9) શું નારકેથી આવીને યાવત્ દેવાથી આવીને ઉત્પન્ન છે? (તોયમાં ! નો રૂfહંતો ઉaવર્ષાતિ) હે ગૌતમ! નારકેથી ઉત્પન્ન નથી થતા? (નિર્વિનોળિહંતો) તિથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૦ Page #384 -------------------------------------------------------------------------- ________________ (મજુતો ) મનુષ્યથી ( તો વિ) દેવેથી પણ (asૉંતિ) ઉત્પન્ન થાય છે. (રિવિઝોહિંતો ઉત્તવનંતિ) યદિ તિયાથી ઉત્પન્ન થાય છે (વિં ચિત્તિલિંગોહિતો હૃવવનંતિ) શું એકેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (પવિતરિતવનોખિર્દૂિતો વવવનંતિ) યાવત્ પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? Tોચના!) હે ગૌતમ! (Gffiવિચતિરિવોળિuહંતો વિ જ્ઞાવ વંચિંદિર રિસિધ્ધનોmહંતો વિ વવવન્નતિ) એકેન્દ્રિય તિયાથી યાવત્ પંચેન્દ્રિય તિથી પણ ઉત્પન્ન થાય છે. (=રૂ િિત્તિવિવનોળિણહિંતો ૩૦વનંતિ) જે એકેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે ( પુદ્ધવિરૂતો સાવ વાસજરૂëિતો વવવäરિ?) શું પૃથ્વીકાયિકેથી યાવત્ વનસ્પતિકાયિકેથી ઉત્પન્ન થાય છે? (રોય !) હે ગૌતમ ! (gઢવાર્દિતો વિ નાવ વારસફg તો વિ વવનંતિ) પૃથ્વીકાયિકેથી પણ યાવતુ વનસ્પતિ કાચિકેથી પણ ઉત્પન્ન થાય છે. | ( રૂઢવિવરૂfહંતો ઉaaષંતિ) યદિ પૃથ્વીકાયિકાથી ઉત્પન્ન થાય છે (હિં સમgઢવિવITહંતો ઉત્તવનંતિ ?) શું સૂમપૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે? (વાયા પુત્રવિરૂાહિંતો વવવનંતિ) બાદર પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે ? (વના રોહિતો વિ વવવવનંતિ) હે ગૌતમ ! બનેથી ઉત્પન્ન થાય છે. (જરૂ કુદુમ પુત્તવિવાતિ વવનંતિ) યદિ સૂક્ષ્મ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે (વુિં પ્રજ્ઞા પુરતો વતિ ?) શું પર્યાપ્ત પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે? (Fmત્ત પૂઢવિવાહિંતો વવનંતિ ?) અપર્યાપ્ત પૃથ્વી કાયિકેથી ઉત્પન્ન થાય છે? (રોયમાં રોહિંતો વિ વવન્નતિ) હે ગૌતમ ! બનેથી પણ ઉત્પન્ન છે (નરૃ વાપુઢવિપ્રારૂઝુિંતો લવનંતિ) યદિ બાદર પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે (હિં પત્તહંતો વવવનંતિ 9) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે? (૪પ કરતો વારિ?) અપર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે? (ચારો હિંતો વિ વવવનંતિ) હે ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે (gવં વાવ વારસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ ફિ વળે મેળે ઉવાચવા) એ પ્રકારે વનસ્પતિકાયિક સુધી ચાર ભેદ કરીને ઉપપાત કહે જોઈએ. (Gરૂ વેવંચિતિરિવનહિંતો વવવનંતિ) જે બે ઈન્દ્રિય તિર્યોથી ઉત્પન્ન થાય છે ( જુનત્તર વેરિહિં તો વવવનંતિ) શું પર્યાપ્તક હીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (પsષત્તા વિર્દિતો વવવનંતિ ) અગર અપર્યાપ્ત દ્વિઇન્દ્રિયેથી ઉત્પન્ન થાય છે (જયમા! રોહિંતો વિ વવનંતિ) હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે (ાર્વ) એજ પ્રકારે (તેર્ટિ-રસ્થિતિ વિ વવવનંતિ) ત્રીન્દ્રિયથી તથા ચતુરિંદ્રિયથી પણ ઉત્પન્ન થાય છે (ટ્રિતિકિવનોળિતો વગંતિ) યદિ પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે ( ગઢચર વંચિતિરિવરવોળિપતિ વવવíતિ) શું જલચર પંચેન્દ્રિયો તિયાથી ઉત્પન્ન થાય છે ? () એ પ્રકારે (હંતો નેરચાળે વવાઓ મળિો ) જેમનાથી નારકોને ઉપપાત કહો છે (તેહિંતો) તેઓથી (ઉત્તેણં ઉપર માળિયડ્યો) આને ઉ૫પાત પણ કહેવું જોઈએ (ના) વિશેષ એ કે (પનત્તા-શાકનોëિતો વિ વવવનંતિ) પર્યાપ્તક અને અપર્યાપ્તકેથી પણ ઉત્પન્ન થાય છે (તેલં હૈ વેવ) શેષ તેજ (મહિતો સવવનંતિ) યદિ મનુષ્યથી પણ ઉત્પન્ન થાય છે (f સંકુરિઝમgશેહિંતો ઉપવનંતિ 9) શું સંમૂર્ણિમ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? (જમવતિય મજુત્તેહિંતો વવન્નતિ ?) ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય થાય છે? (HT! રોહિંતો વિ વવનંતિ) હે ગૌતમ ! બનેથી ઉત્પન્ન થાય છે (Gરૂ જમાદંતિ ગુહિંત વવજ્ઞતિ) યદિ ગર્ભજ મનુ થી ઉત્પન્ન થાય છે (ઉદ્દ કર્મભૂમિકામવઘતિમજુહિંતો વવવર્ષાતિ) શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? ( અમૂમિકા મવતિય મજુરોહિંતો ઉન્નતિ ?) અગર અકર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે (લેd ) શેષ જેવા નારકેના (નવ) વિશેષ (અપત્તા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૨ Page #386 -------------------------------------------------------------------------- ________________ હિંતો વિ વવન્દ્રનંતિ) અપર્યાપ્તકેથી પણ ઉત્પન્ન થાય છે | (Gરૂ રેતિ વિ વવવનંતિ) દેવેથી પણ ઉત્પન્ન થાય છે ( માળ વારિ-વાળમંતર-–વેમingfહંતો ઉગ્રવનંતિ ?) શું ભવનવાસી, વનવ્યન્તર, તિષ્ક અગર વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે? (યમા !) હે ગૌતમ ! (મવUવાિિહંતો વિ વવવત્ત તિ) ભવનવાસી દેવાથી પણ ઉત્પન્ન થાય છે (G) યાવત્ (માણિહિંતો વિ વવવજ્ઞતિ) વિમાનિકેથી પણ ઉત્પન્ન થાય છે (જ્ઞ૬ અવળવાણિહિંતો ઉપવનંતિ) યદિ ભવનવાસી દેથી ઉત્પન્ન થાય છે, ( િમયુરકુમારહિંતો ઉવજ્ઞત્તિ) શું અસુરકુમાર દેથી પણ ઉત્પન્ન થાય છે? (જ્ઞાવ) યાવત્ (યળિચરૂમોહિંતો ૩ઘવનંતિ ?) સ્વનિતકુમારોથી ઉત્પન્ન થાય છે? (જોયHI !) હે ગૌતમ! (કકુમારહિં તો વિ વવવ ) અસુર કુમાર દેથી પણ ઉત્પન્ન થાય છે (જ્ઞાવ બિચકુમારહૂિંતો વિ વવવનંતિ) યાવત્ સ્વનિતકુમાર દેવાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 393 Page #387 -------------------------------------------------------------------------- ________________ (3; વાનમંતરદૂહિંતો ઉન્નતિ) યદિ વનવ્યન્તર દેવેથી ઉત્પન્ન થાય છે (#િfસાહૂિંતો નાવ વહિંતો ઉન્નતિ ?) શું પિશાથી યાવત્ ગન્ધથી ઉત્પન્ન થાય છે? (ચમા ! વિષruહંતો વિ નાવ ધ વેહિં તો વિ ઉત્તવ=ત્તિ) હે ગૌતમ! પિશાચેથી પણ યાવત્ ગંધર્વોથી પણ ઉત્પન્ન થાય છે (ારૂ નોસિયહિં તો ઉંઘવજ્ઞતિ) યદિ તિષ્ક દેવેથી ઉત્પન્ન થાય છે ( વિવાહિં તો ૩૨વકન્નતિ) શું ચન્દ્ર વિમાનેથી ઉત્પન્ન થાય છે? (ત્રાવ તારાવિનાહિં તો વવવ =તિ) યાવત્ તારા વિમાનેથી ઉત્પન્ન થાય છે (ચમાં ! चंदविमाणजोइसियदेवेहि तो वि जाव ताराविमाण जोइसियदेवेहितो वि उववज्जति) હે ગૌતમ! ચન્દ્રવિમાનને જ્યોતિષ્ક દેથી પણ યાવત્ તારા વિમાનના જ્યોતિષ્ક દેથી પણ ઉત્પન્ન થાય છે (૪૬ વૈમાનિહિંતો સવવજ્ઞતિ) યદિ વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે (f Hોવામાયિદ્દિતો વવવ વ ) શું કાપપન વૈમાનિક દેવેથી ઉત્પન્ન થાય છે? (Higય વે ચવેહિંતો ઉગવેજ્ઞતિ ?) યા કપાતીત વિમાનિક દેવેથી ઉત્પન્ન થાય છે? (ચમ ! જોવા મળતો ૩૨ તન્નતિ) હે ગૌતમ! ક્વપપપન વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે (નો HT રૂમાણિહિંતો ઉવવનંતિ) કલ્પાતીત વૈમાનિક દેથી ઉત્પન્ન નથી થતા (3 mોવામાણિહિંત ૩૩વનંતિ) યદિ કપિપપન્ન વૈમાનિક દેવોથી ઉત્પન્ન થાય છે (લિમેિરિંતો નોવ કરવુëતો વવજ્ઞત્તિ) શું સૌધર્મથી ચાવતુ અચુતથી ઉત્પન્ન થાય છે (યમ! સોદાદિ તો ૩ઘવજ્ઞતિ) હે ગૌતમ ! સૌધર્મ તેમજ ઈશાનથી ઉત્પન્ન થાય છે તેનો સળનારા સાવ અggહિંતો) સનકુમારથી આરંભીને અશ્રુત સુધીના વિમાનથી નથી (૩૪વનંતિ) ઉત્પન્ન થતા (શર્વ આરફિયા વિ) એજ રીતે અાયિક પણ (gવું તેવાણા વિ) એજ પ્રકારે તેજસ્કાયિક પણ (નવ સેવને ૩યાન્નતિ) વિશેષ એ કે દેવે સિવાય અન્યથી ઉત્પન્ન થાય છે (વારસફwફા =હા પુઢવિયા) વનસ્પતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ કાયિક પૃથ્વીકાચિકેના સમાન (ફંજિયા તેફંદ્રિય વર્જિવિયા) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય (તે રાષ) આ તેજસ્કાય વાયુકાયિકના સમાન વવને હિં તો માળવા) દેવોને છોડીને કહેવા જોઈએ ટીકાર્થ–હવે અસુરકુમાર આદિના ઉપપાતની વક્તવ્યતા પ્રારંભ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અસુરકુમાર કેનાથી ઉત્પન્ન થાય છે? અર્થાત્ કયા કયા પર્યાયના જીવ મરીને અસુરકુમારના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! અસુરકુમાર નારકેથી ઉત્પન્ન નથી થતા, પરંતુ તિર્યનિક અને મનુષ્યથી ઉત્પન્ન થઈ શકે છે, દેથી ઉત્પન્ન નથી થતા. એ રીતે જેના જેનાથી નારકને ઉપપાત કહ્યો છે તેના તેનાથી અસુરકુમારોને પણ ઉપપાત કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષની આયુવાળા અકર્મભૂમિ જ અન્તર દ્વીપ જ મનુષ્ય અને તિર્યચેથી ઉત્પન્ન થાય છે. એના સિવાય શેવ કથન નારકના સમાનજ સમજવું જોઈએ. એ પ્રકારે સ્વનિતકુમારે સુધી કહેવું જોઈએ અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર દેવોના સમ્બન્ધમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને ઉત્પાદ શેનાથી થાય છે? નારકેથી કે દેથી ? શ્રી ભગવાન હે ગૌતમ પૃથ્વીકાયિક નારકેથી ઉત્પન્ન નથી થતા, પણ તિથી, મનુષ્ય અને દેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી – હે ભગવન જે તિયાથી ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અથવા પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન – ગૌતમ ! એકેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે, પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી ભગવન્! યદિ એકેન્દ્રિય તિર્યચેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું પૃથ્વીકાચિકેથી ઉત્પન્ન થાય છે, યાવત્ અલ્કાયિક, તેજઃ કાયિક, વાયુકાયિક અથવા વનસ્પતિકાયિકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથિવીકાયિક પૃથ્વીકાયિકોથી પણ ઉત્પન્ન થાય છે યાવત્ વનસ્પતિકાયિકેથી પણ ઉત્પન્ન થાય છે અર્થાત પાંચે ઈન્દ્રિયેથી ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! જે પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે તે શું સૂકમ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે અથવા બાદર પૃથ્વીકાયિકેથી? શ્રી ભગવાન–હે ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! યદિ પૃથ્વીકાયિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે, તે શું પર્યાપ્તકોથી ઉત્પન્ન થાય છે, અથવા અપર્યાપકોથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન –ગૌતમ! બનેથી અર્થાત પર્યાપકેથી પણ અપર્યાસંકેથી પણ ઉત્પન્ન થાય છે, શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ બાદર પૃથ્વીકાયિકેથી ઉન્ન થાય છે તો શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે ? અથવા અપર્યાપકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! બનેથી અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકીથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે અપ્લાયિકે, તેજઃ કાયિક, વાયુકાચિકે, તેમજ વનસ્પતિ કાચિકેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અને પ્રત્યેકના સૂમ તથા બાદરના પર્યાપ્તક અને અપર્યાપ્તક એમ ચાર ભેદ કરીને પૂર્વવત્ કહેવું જેઉએ શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! યદિ પૃથ્વીકાયિક હીન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત દ્વીન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત હીન્દ્રિચેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! બન્નેથી અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત હીન્દ્રિચેથી ઉત્પન્ન થાય છે. એ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયથી પણ પૃથ્વીકાયિકેની ઉત્પત્તિ કહેવી જોઈએ શ્રી ગૌતમસ્વામી –યદિ પંચેન્દ્રિય તિથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું જલચર પચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે અગર સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા ખેચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જેના–જેનાથી નારકોને ઉપપાત કહ્યો છે, તે તેથી આ પૃથ્વીકાચિકને પણ ઉપપાત કહે જોઈએ. વિશેષતા એ છે કે પૃથ્વીકાયિક પર્યાપ્તકેથી પણ ઉત્પન્ન થાય છે અને અપર્યાપ્તકથી પણ ઉત્પન્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ થાય છે. બાકીનું બધું કથન નારકેના સમાન છે. શ્રી ગૌતમસ્વામી -હે ભગવન પૃથ્વીકાયિક જે મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂર્ણિમ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –બનેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ યદિ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તે શું કર્મભૂમિજ ગભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? અગર અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે.? શ્રી ભગવાન - ગૌતમ ! શેષ જે કથન નચિકેના વિષયમાં કહેલું છે. તેજ પૃથ્વીકાચિકેના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. એ પ્રકારે અકર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યોથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થતા નથી પરંતુ કર્મભૂમિજ ગર્ભજમનુષ્યથી પૃથ્વીકાર્ષિક ઉત્પન્ન થાય છે. વિગેરે સમજી લેવું જોઈએ, વિશેષ વાત એ છે કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! યદિ દેવેથી ઉત્પન્ન થાય છે તે શું ભવનવાસી, વાનરાન્તર, જ્યોતિષ્ક અથવા વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! ભવનવાસી દેથી પણ ઉત્પન્ન થાય છે (વાવ) વૈમાનિક દેથી પણ ઉત્પન્ન થાય છે. અર્થાત બધા પૂર્વોક્ત દેથી પૃથ્વીકાયિક ઉત્પન થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ યદિ પૃથ્વીકાયિક ભવનવાસી દેવેથી ઉત્પન્ન થાય તે શું અસુરકુમાર દેવેથી યાવત્ નાગકુમાર, સુવર્ણકુમાર; અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અગર સ્વનિતકુમાર દેવાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન – ગૌતમ! અસુરકુમાર દેથી પણ ઉત્પન્ન થાય છે. (યાવત ) સ્વનિતકુમાર દેવેથી અર્થાત્ નાગકુમાર આદિ બધાથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! યદિ વનવ્યન્તર દેવાથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું પિશાચેથી ચાવ–શું ભૂત, રાક્ષસ, યક્ષે, કિનારે કિં પુરૂષ, મહારગે અને ગંધથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! પૃથ્વીકાયિક પિશાચથી પણ ઉત્પન્ન થાય છે યાવત ગંધર્વોથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી –હે ભગવદ્ યદિ તિષ્ક દેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તો શું ચન્દ્રવિમાનેથી ઉત્પન્ન થાય છે યાવત્ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા વિમાનેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! પૃથ્વીકાયિક ચન્દ્ર વિમાનના તિષ્ક દેવેથી પણ ઉત્પન્ન થાય છે યાવત્ તારાવિમાનના જ્યોતિષ્ક દેથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! પૃથ્વીકાયિક યદિ વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે તે શું કપગ અર્થાત્ કાપપન વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે અથવા કપાતીત વૈમાનિક દેવાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કલ્પપપન વૈમાનિકદેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે, કપાતીત વૈમાનિક દેવેથી ઉત્પન્ન નથી થતા અર્થાત્ નવરૈવેયક અને પાંચ અનુત્તર વૈમાનિકના દેવ ચ્યવનકરીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન? યદિ કલ્પપપન વૈમાનિક દેવેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું સૌધર્મ દેવલોકના વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે, અથવા ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અયુત દેવલોકના વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સૌધર્મ અને ઇશાન વિમાનિકેથી જ પૃથ્વી કાયિક ઉત્પન્ન થાય છે, સનસ્કુમારથી લઈ બે આગળના અશ્રુત પર્યન્તના વિમાનિકેથી ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે અષ્કાયિક, વાયુકાચિકે, તેજ કાયિકાના ઉત્પાદ પણ કહેવા જોઈએ, પણ પૃથ્વીકાયિકાથી તેમની વિશેષતા એ છે કે તેજ:કાયિક અને વાયકાયિક જીવ દેવે સિવાય બીજા બધાથી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકેનું કથન પૃથ્વીકાયિકોના સમાન છે. દ્વીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવ, તેજ કાયિક અને વાયુકાચિકેના સમાન દે સિવાય બાકીના બધા થી ઉત્પન્ન થાય છે. આશય એ છે કે વિકલેન્દ્રિય જીવ દેથી ઉત્પન્ન નથી થતા. ભવનવાસિમાં ઉપપાતની પ્રરૂપણ કરતા દેવ નારકે પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયે ત્રણ વિક્સેન્દ્રિય અપર્યાપ્તક, તિય"ચ પંચેન્દ્રિ, સંમછિમ, તેમજ અપર્યાપક ગર્ભજ મનુષ્યથી ઉત્પાદને નિષેધ કરાયેલ છે. પૃથ્વીકાયિક, અષ્કાયિક, અને વનસ્પતિકાયિકમાં ઉપ પાતની પ્રરૂપણ કરતા સકલ નારક તેમજ સનસ્કુમાર આદિ દેવામાં ઉપાદ હેવાને નિષેધ કર્યો છે. તેજઃ કાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયમાં ઉત્પાદની પ્રરૂપણ કરતાં સમસ્ત નારકે અને સમસ્ત દેવેથી ઉત્પન્ન થવાને નિષેધ કરાયેલ છે ૧૦ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 3७८ Page #392 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકાદિકોં કે ઉપપાતકા નિરૂપણ પચેન્દ્રિય તિય ચૈા આદિના ઉપપાત યંત્ર 'ત્તિ ?) હે છે ? (જિ યાવત્ (વિ શબ્દાથ :-(પિિત્તિષિકોનિયાળ મંતે ! ગોવિંતો ભગવન્ ! પંચેન્દ્રિય તિયચ કયાંથી અને કાનાર્થી ઉત્પન્ન થાય નેહિ તો. વવપ્ન તિ ?) શુ' નારકાથી ઉત્પન્ન થાય છે? (નવ) તેહિ તો પત્રવન તિ) શું દેવાથી ઉત્પન્ન થાય છે ? (પોયમા !) હે ગૌતમ ! (ને તો ત્રિ) નારકાથી પણુ (તિવિગોળિદ્િતો વિ)તિય ચાથી પણ (મનુસ્નેહિં તો ત્રિ) મનુષ્યાથી પણ (વૈદ્િતો વિવવજ્ઞતિ) દેવાથી પણ ઉત્પન્ન થાય છે. (નરૢ નેવર્ણદ્દે તો પત્રવનત્તિ) ક્રિ નારકાથી ઉત્પન્ન થાય છે ( િચળવમા પુવિ નેહ્તો) શુ' રત્નપ્રભા પૃથ્વીના નારકાથી (નવ) યાવત્ (દેસત્તમા પુજય નેરૂત્તો નવજ્ઞત્તિ) અધઃ સાતમી પૃથ્વીના નારકાથી ઉત્પન્ન થાય છે ? (નોયમા !) હૈ ગૌતમ ! (ચળવમાપુવિને ફળદ્ તો નવગ્ન તિ) રત્ન પ્રભા પૃથ્વીના નારકાથી પણુ ઉત્પન્ન થાય છે (જ્ઞાવ) યાવત્ (અદ્દે સત્તમા પુષિ નહિ તો ત્રિપગવન્નત્તિ) અધઃ સપ્તમ પૃથ્વીના નારકેાથી પણ ઉત્પન્ન થાય છે (નર્ સિવિલનોનિદ્ધિ તો જીવન 'ત્તિ) યદિ તિ``ચાથી ઉત્પન્ન થાય છે. (જિન્તિ'વિ'િતો લવ 'ત્તિ) શુ. એકેન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે (જ્ઞાર્ વંચિહ્નિતો. કનવજ્ઞ'તિ) યાવત્ પ ંચેન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે ? (પોચમા ! હું ગૌતમ ! (નિવિર્દિતો વિવજ્ઞતિ ગાવ પંચિદ્દિનો વિ સવવજ્ઞ'ત્તિ) એકેન્દ્રિયાથી પણ ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયાથી પણ ઉત્પન્ન થાય છે (નરૢ નિિિદ્ધ તો વવજ્ઞત્તિ) યદિ એકેન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે (ત્તિ પુનિ ાદ્'તો પત્રવનતિ ?) શુ' પૃથ્વીકાયિકાથી ઉત્પન્ન થાય છે. (છ્યું) એ રીતે (જ્ઞા) જેવા (પુવિધાયળ વવાબો મળો) પૃથ્વીકાયિકાના ઉપપાત કહ્યો છે (સદેવ) તેમજ (સિપ માળિયો) તેમના ઉપપાત પણ કહેવો જોઈ એ (નવય) વિશેષ (દ્િતો) દેવાથી (જ્ઞાવ) યાવત્ (સત્તસ્તારોનવેમાળિયલેવેોિ વિ સવવજ્ઞત્તિ) સહસ્સાર કપાપપન્ન વૈમાનિક દેવેાથી પણ ઉત્પન્ન થાય છે. (નો બાળયખ્ખોવાવેમાળિય વૃ'િતો જ્ઞાન અપુર્ણ'તો વિ વવજ્ઞતિ) આનતકલ્પના વૈમાનિક દેવાથી યાવત્ અશ્રુત કલ્પના દેવાથી નથી ઉત્પન્ન થતા (મધુસ્સાળ મતે : 'િતો વવજ્ઞ'ત્તિ ?) હું ભગવન્ ! મનુષ્ય કેનાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૦૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે? (ૌરાતિ કવન્નતિ) શું નારકેથી ઉત્પન્ન થાય છે? (ાવ) યાવત્ (હિંતો વવવ =તિ) દેથી ઉત્પન્ન થાય છે ? (ચમા !) હે હે ગૌતમ ! ( નહિંતા વવવનંતિ) નારકેથી પણ ઉત્પન્ન થાય છે? (વાવ) યાવત (હિંતો વિ વવનંતિ) દેવેથી પણ ઉત્પન્ન થાય છે. ( નરેશાહિંતો ઉદવનંતિ) યદિ નારકેથી ઉત્પન્ન થાય છે, (વિંદ રચનામાં પુ રૂાહિંતો ઉત્તવનંતિ 9) શું રત્નપ્રભાપૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય (દ્ધિ સ પુરિહંતો રવિન્નતિ?) શું શકરપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન થાય છે (વિ વાસુદામાપુવિ ર?િ શું વાલુકાપ્રભાપૃથ્વીના નારકોથી (iqમાં પુઢવિ પહિંતો) પંકપ્રભા પૃથ્વીના નારકેથી (ધૂમામા પુરિ નેર હિંત) ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી (તqમા પુતિને હિં) તમઃ પ્રભા પૃથ્વીના નારકેથી (ક તત્તમ પુઢવિ નેfહંતો) અધઃ સાતમી પૃથ્વીના નારકાથી (ઉવવનંતિ) ઉત્પન્ન થાય છે? (લોચના!) હે ગૌતમ! (ચાણમાં પુરિ નૈહિંતો ઉર લાવ તમા: વિહિંતો વિ વવવ વંતિ) રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ યાવત્ તમા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે, (રિતિકોળિgfહંતો વવવનંતિ) યદિ તિર્યચેથી ઉત્પન્ન થાય છે (વિંદ પરિતિકાનોngહિંતો સાવ નંતિ ?) શું એકેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? (વે) એજ પ્રકારે (હિંતો) જેનાથી (પંચૅરિતિવિયજ્ઞોળિયા કરવાનો મળિો) પંચેન્દ્રિય તિર્યંચના ઉપપાત કહ્યા છે તેfહંતો) તેઓથી (મજુરાગ વિ) મનુષ્યને ઉપપાત પણ (નિવસો) પૂર્ણ (માળવવો) કહે જોઈએ (નવ) વિશેષ (અદે સત્તમ પુર ને ફuહંતો) નીચેની સાતમી પૃથ્વીના નારકેથી (તેanguહતો) તેજઃકાયિકો અને વાયુકાયિકેથી ( વવનંતિ) ઉત્પન્ન નથી થતા (સદવતો જ વવાત્રો વાંચો) સર્વ દેથી ઉપપત કહે જોઈએ (વાવ) યાવતું (જ્ઞાતિત મણિય સંવરિદ્રહિંતો વિ ઉવાચવા) કલ્પાતીત, વૈમાનિક, તથા સર્વાર્થસિદ્ધ દેથી પણ ઉપપાત કહેવું જોઈએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૮૦ Page #394 -------------------------------------------------------------------------- ________________ (જાનમંતર વાળ મરે ! ગોહૂિંતો વવવનંતિ ?) હે ભગવન્! વાનસંતર દેવ કેનાથી ઉત્પન્ન થાય છે? ( રૂuહંતો) શું નારકેથી (તિરિક્રરવો હતો) તિર્યચેથી (મજુર્હતો) મનુષ્યથી હિતો) દેવેથી (ત્રવનંતિ) ઉત્પન્ન થાય છે ? (ચમા !) હે ગૌતમ ! (હિંતો મયુરકુમાર તેહિંતો માળવા) જેમનાથી અસુરકુમાર ઉત્પન્ન થાય છે, તેમનાથી વાનચન્તને ઉપપાત કહેવું જોઈએ (કોવિચાળે મંતે ઃ રેવા હિંતો ૩ વનંતિ) હે ભગવન્ ! તિષ્ક દેવ કેનાથી ઉત્પન્ન થાય છે? (જો મા !) હે ગૌતમ ! (હર્ષ જેવ) એ પ્રકારે (નવ) વિશેષ (સંમુરિઝમ કવિનવાસTચરવિંતિનિરિકોળિય. વજેહિંતોસંમૂછિમ અસંખ્યાત વર્ષની આયુવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યચેના સિવાય (દંતાલીવ મgવન્નહિંતો) અન્તર દ્વીપના મનુષ્યોને ત્યજીને (વનાવા) ઉપપાત કહેવા જોઈએ. ટીકાર્ય હવે પંચેન્દ્રિય તિય વિગેરેના ઉપપાતની વક્તવ્યતાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચ કેનાથી ઉત્પન્ન થાય છે? શું નારકેથી પંચેન્દ્રિય તિયાની ઉત્પન્ન થાય છે? યાવત્ દેથી ઉત્પન્ન થાય છે? અર્થાત્ પંચેન્દ્રિય જીવ શું નારકેથી, તિયચેથી, મનુષ્યથી અથવા દેવાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! નારકેથી પણ, તિર્યથી, પણ મનુષ્યોથી પણું અને દેવાથી પણ પંચેન્દ્રિય તિર્યચેની ઉત્પત્તિ થાય છે શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! યદિ પંચેન્દ્રિય તિર્યંચ, નારકેથી ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીને નારકેથી ઉત્પન્ન થાય છે, યા શર્કરા પ્રભા પૃથ્વીના નારકેથી, વાલુકાપ્રભા પૃથ્વીના નારકેથી, પંકપ્રભા પૃથ્વીના નારકાથી, ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી તમ પ્રભા પૃથ્વીના નારકથી અગર અધસાતમી પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! પંચેન્દ્રિય તિયચ, રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે, યાવત્ અધ સાતમી પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જે પંચેન્દ્રિય તિર્યંચ, તિર્યથી ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, યાવત દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અથવા પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! એકેન્દ્રિયેથી પણ ઉત્પન્ન થાય છે, યાવત પંચેન્દ્રિયે સુધી બધાથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અગર એકેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૮૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે વા અષ્કાયિકેથી, તેજ કાયિકેથી, વાયુકાયિ. કેથી અથવા વનસ્પતિકાયિકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -જે પૃથ્વીકાયિકને ઉપપત કહ્યો છે, તે જ આ પંચેન્દ્રિય તિયાને પણ ઉપપાત કહે જોઈએ. વિશેષ એ છે કે દેવેથી જે ઉપપાત થાય છે, તે સહસ્ત્રાર કલ્પના દેવ સુધી જ થાય છે, અર્થાત્ ભવનપતિ, વાનવ્યન્તર, તિષ્ક, સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મક લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર વૈમાનિક દેથી જ પંચેન્દ્રિય તિયને ઉપપાત થાય છે, આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત વિમા ન દેવેથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! માણસ કેનાથી ઉત્પન્ન થાય છે ? શું નારકેથી ઉત્પન્ન થાય છે? તિયાથી ઉત્પન્ન થાય છે? મનુષ્યથી ઉત્પન્ન થાય છે? અગર દેવેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! નારકેથી પણ ઉત્પન્ન થાય છે, તિયાથી પણ ઉત્પન થાય છે, મનુષ્યથી પણ ઉત્પન્ન થાય છે, અને દેવાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! જે નારકેથી ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું શર્કરપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું વાલુકાપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું પકપ્રભા, ધૂમપ્રભા તમ પ્રભા અથવા નીચેની સાતમી પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે થાવત્ નમ:પ્રભાપૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે પરંતુ સાતમી નરક ભૂમિના નારકેથી ઉદુવંતન કરીને મનુષ્ય નથી ઉત્પન્ન થતા શ્રી તિથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે તે શું એકેન્દ્રિય તિર્યચેથી થાય છે? ઈત્યાદિ પ્રશ્નને ઉત્તર આ છે કે જેના જેનાથી પંચેન્દ્રિય તિ". ચિને ઉત્પાદ કહેલ છે, તે તેથી મનુષ્યને પણ સંપૂર્ણ ઉત્પાદ કહે જોઈએ ઠીક પંચેન્દ્રિય તિર્યંચાના ઉત્પાદની અપેક્ષાએ મનુષ્યના ઉત્પાદમાં વિશેષતા એ છે કે સાતમી નારક ભૂમિથી, તેજ કાયિકેથી, તથા વાયુકાયિકેથી મનુષ્યની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૮૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ થતી નથી. ખીજી વિશેષતા એ છે કે મનુષ્ચાના ઉત્પાદ બધા દેવાથી થાય છે. પાતીત વૈમાનિક દેવાથી તથા સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવેથી પણ મનુષ્યેાની ઉત્પત્તિ થાય છે શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! વાનન્ગ્યુન્તર દેવાની ઉત્પત્તિ કાનાથી થાય છે? શું નારકોથી ઉત્પન્ન થાય છે, તિચેાથી ઉત્પન્ન થાય છે, મનુચૈાથી ઉત્પન્ન થાય છે, અથવા દેવાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :જેના જેનાથી અસુરકુમારોની ઉત્પત્તિ કહી છે, તેમના તેમનાથી વાનભ્યન્તરાની ઉત્પતિ કહેવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! જ્ગ્યાતિષ્ક દેવે કેાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :એજ રીતે અર્થાત્ જ્યાતિષ્ઠ દેવાને ઉપપાત પણ અસુર કુમારોના સમાનજ સમજવા જોઇએ. પરન્તુ અસુરકુમારાની અપેક્ષાએ જાતિષ્ઠ દેવાના ઉપપાતમાં વિશેષતા એ છે કે જ્યાતિષ્ક દેવ સમૃમિ, અસ ખ્યાત વર્ષની આયુષ્યવાળા ખેચર પંચેન્દ્રિયાથી ઉત્પન્ન નથી થતા અને અન્તર દ્વીપજ મનુષ્યાથી પણ ઉત્પન્ન નથી થતા આ રીતે તિય ́ચ પંચેન્દ્રિયોના ઉપપાતની પ્રરૂપણામાં આનત આદિ દેવાથી ઉપપાત થવાનો નિષેધ કરાયેલે છે, મનુષ્યના ઉપપાતની પ્રરૂપણા કરતા સાતમી પૃથ્વીના નારકાના નિષેધ કરેલા છે. અને તેજ:કાયિક તેમજ વાયુકાયીક જીવાથી પણ ઉપપાતના નિષેધ કરેલ છે. અર્થાત્ સાતમા નરકથી તેજ: કાયથી તથા વાયુકાયથી નિકળેલ જીવ મનુષ્ય નથી થતા વાનભ્યન્તરાના ઉપાપતની પ્રરૂપણામાં ખતાવેલ છે કે દેવ; નારક, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય ત્રણ વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિય``ચ તથા સ`ભૂમિ અપર્યાપ્તક ગજ મનુષ્ય વાનવ્યન્તરામાં ઉત્પન્ન નથી તથા જયાતિષ્કાના ઉપપાતની પ્રરૂપણામાં સંભૂમિ પંચેન્દ્રિય તિય ચા, અસ્રખ્યાત વની આયુવાળા ખેચરે તથા અન્તર દ્વીપજ મનુષ્યાથી ઉપપાતના નિષેધ કરેલ છે ॥ ૧૧ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૮૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવોં કે ઉપપાતકા નિરૂપણ વૈમાનિક દેવેને ઉપપાત શબ્દાર્થ-માળિયા અંતે ! ગોહિંતો વવવ વંતિ?) ભગવદ્ ! વૈમાનિક દેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? (વિને હૃહિંતો) શું નારકેથી (સિરિઝોબિ હંતો) તિર્યંચેથી (મજુર તો) મનુષ્યથી (હિંતો) દેવેથી (ઉવનંતિ) ઉત્પન્ન થાય છે? (ચમા !) હે ગૌતમ! ( જોરર્વિતો વવનંતિ ?) નારકેથી ઉત્પન્ન નથી થતા(પંચિત્તિવિવલોજિહિતી વવનંતિ) પંચેન્દ્રિય તિયાયી ઉત્પન્ન થાય છે. (મજુરોહિંત સવવનંતિ) મનુષ્યથી ઉત્પન્ન થાય છે. (જે હિં તો વવનંતિ ?) દેવાથી નથી ઉત્પન્ન થતા. (gવું) એ પ્રકારે (તોશ્મીવાળા રેવા વિ માળિયા) સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોને પણ ઉપપાત કહેવું જોઈએ. (ર્વ સબંઘુમાપવા વિ માળવા) એવે પ્રકારે સનસ્કુમાર દેવને પણ ઉપપાત કહે જોઈએ (નવ) વિશેષ (અસંmવાતાવથ મમ્મવતિ ઘવજ્ઞતિ) અસંખ્યાત વર્ષની આયુવાળા તેમજ અકર્મભૂમિ સિવાય ઉત્પન્ન થાય છે (વં) એ પ્રકારે (જ્ઞાવ) યાવત્ (સ. સ્મારHવામાળિયા તેવા માળિચવા) સહસ્ત્રાર ક૯૫માં ઉત્પન્ન થનારા વૈમાનિક દે સુધી કહેવું જોઈએ. (ગાળવા મંરે ! રોહિંતો લવવનંતિ ) હે ભગવન્ ! આનત દે કેનાથી ઉત્પન્ન થાય છે? ( િને તો) શું નારકેથી (વિંદ પંવિંચિતિનિ. નોformહિંતો) શું પંચેન્દ્રિય તિયાથી (મજુહિં તો) મનુષ્યથી ( તો) દેથી (87વનંતિ) ઉત્પન્ન થાય છે? (નોરમા !) હે ગૌતમ (ળો નguહંતો વવવવંતિ) નારકેથી ઉત્પન્ન નથી થતા તેનો તિરિતોનોMિહિંતો ) તિયાથી ઉત્પન્ન નથી થતા (મજુતિ કરવનંતિ) મનુષ્યથી ઉત્પન્ન થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ उ८४ Page #398 -------------------------------------------------------------------------- ________________ છે. (ળો વૈહિંતો ઉઘવજવંતિ) દેવોથી ઉત્પન્ન નથી થતા. ( મજુતિ saવનંતિ) યદિ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, તે શું (સંકુરિઝમમાતો) સંમૂર્ણિમ મનુષ્યથી (માદંતિય મજુહિંતો?) યા ગર્ભજ મનુષ્યોથી ? (લોચમા ! મરિયમપુરોહિંતો, નો સંકુરિઝમUસૈતિ તુકારાત) હે ગૌતમ! ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, સંમૂર્ણિમ મનુષ્યથી નથી ઉત્પન્ન થતા. (1 Tદમવવનંતિય મજુતિ કરવMત્તિ) યદિ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે. ( મમૂરિહંતો, કર્મભૂમિહંતો, અતરફીવતો ૩āવનંતિ ?) શું કમભૂમિથી, અકર્મ ભૂમિથી કે અન્તરદ્વીપજેથી ઉત્પન્ન થાય છે ? (Tોચમાં! નો અમૂપિહિંતો, ગો બતાલીવહિંતો વવવનંતિ ?) ગૌતમ ! અકર્મ. ભૂમિથી નહીં, અન્તરદ્વીપથી પણ ઉત્પન્ન નથી થતા (વક્રમમિાજમા તિર મgોર્દિત વવનંતિ) કર્મભૂમિના ગર્ભજમનુષ્યથી ઉત્પન્ન થાય છે. (3; મમમિજા મરિયમપૂર્ણહિંતો ઉવજ્ઞ તિ) યદિ કર્મભૂમિના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૮૫. Page #399 -------------------------------------------------------------------------- ________________ ગ`જ મનુષ્ચાથી ઉત્પન્ન થાય છે. (વિં સંલગ્નવાસાદિંતો, અસંવેગ્નવાલાપર્ણદંતો વવજ્ઞ ંતિ ?) શું સખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યાથી ઉત્પન્ન થાય છે યા અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યાથી ઉત્પન્ન થાય છે ? (ગોયમાં ! સંવેગ્નવાસાણતો,, નો સંલગ્નવાસા તો વવજ્ઞ તિ) ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળાથી ઉત્પન્ન થાય છે. અસખ્યાત આયુવાળાથી નહી.. (જ્ઞા સંલગ્નવાસાયામ્મમૂનોમવઋતિયમભૂäતિો વવજ્ઞત્તિ) દિ સખ્યાત વની આયુવાળા કર્મ ભૂમિજ ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે, (દિ જ્ઞત્તેન્દુિ સુત્રવઘ્નતિ,બવ ત્તેન્દ્િ ત્રવન્નત્તિ ?) શું પર્યાપ્તાથી ઉત્પન્ન થાય છે યા અપર્યાપ્તાથી ઉત્પન્ન થાય છે ? (નોયમાં ! ૧ત્તર્ણતો જiતિ, નો અજ્ઞસદ્િતો વર્ષાંતિ ?) ગૌતમ! પર્યાપ્તકોથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકાથી નથી ઉત્પન્ન થતા (નર્વજ્ઞત્ત લેખવાલાથમ્મમૂમોનમ વર્ષાંતિય મજૂસ્સેતિો વવજ્ઞત્તિ) દ્ધિ પર્યાપ્તક સંખ્યાત વષૅસુષ્ક ક ભૂમિજ ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે. (વિ’સમદ્ધિવત્તાસંલે સાય મ્મમૂમિìતિો. વવજ્ઞતિ) શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સખ્યાત વર્ષાયુષ્ય ક ભૂમિજોથી ઉત્પન્ન થાય છે? (મિટ્ટિપઽત્ત િતો. પવત્ર 'તિ ?) અગર મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે? (સમ્મામિચ્છિિદ્ધપદ્મત્તોહિ તો વવજ્ઞતિ ?) સભ્યમિથ્યાદ્રષ્ટિ પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે ? (ોયમા ! सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवा साउयकम्म भूमिगगन्भवक्कंतियमणूसेहिं तो उववज्जंति) ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કમ ભૂમિક ગજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે ? (મિતિનું વજ્ઞત્તત્તેન્દ્િતો પત્રવન તિ) મિથ્યાષ્ટિ પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે. (નો સમ્મામિિિટ્રજ્ઞત્તોહિ તો ઙગવદ્ગતિ ?) સભ્યમિથ્યાદૃષ્ટિ પર્યાપ્તકેાથી નથી ઉત્પન્ન થતા. ( जइ सम्मदिट्ठि पज्जत्त संखेज्जवासा उयकम्मभूम गगन्भव के तियमणूसे हि तो ત્રયજ્ઞત્તિ) યદિ સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સખ્યાત વર્ષની આયુવાળા કભૂમિક ગભરેંજ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે, (ષિ સંયત્તલમવિકૃતિો, સંચસસદ્ધિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૮૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ पज्जत्तएहितो,संजयासंजय सम्मदिदिपज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगम्भवक्कतिय. મહિં તો વવવશ્વતિ ) શું સંપત સમ્યગ્દષ્ટિઓથી અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તાથી અથવા સંયતા સંતસમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયન્ક કર્મભૂમિક ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે ? (ચમા !) હે ગૌતમ ! (સીર્દિ તોતિ ૩૧ ત્તિ) ત્રણેથીજ ઉત્પન્ન થાય છે. (ર્વ નાવ નો ઝો) એજ રીતે અશ્રુતક૯૫ સુધી (gā વેવ વિન્નવા વિ) એજ પ્રકારે રૈવેયક દેવ પણ (નવ) વિશેષ (અસંચર સંસત્તારૂંન્નતા અને વિદિવા) અસંયત અને સંયતાસંયત, તેમને નિષેધ કરવો જોઈએ (પર્વ દેવ વિજ્ઞવા તવ મજુત્તરોવવાયાવિ) એ રીતે જેવા વેયક દેવ તેવાજ અનુત્તરપપાતિક પણ (નવાં રૂÉ Timત્ત) વિશેષભેદ આ છે. (સંકથા જેવ) સંયતજ. (जइ सम्महिदि संजतपज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगब्भवतियमणसे हितो વજાતિ) યદિ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મ ભૂમિક ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે. ( વમત્તસંન સમરિદ્દિપ=નરહંતો પૂનત્તસંચનક્રિટ્રિપનત્તાહિંતો વવવ વંતિ 9) શું પ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તકેથી અથવા અપ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે? (गोयमा! अप्पमत्तसंजयसम्मदिदिपज्जत्तएहितो उपवज्जति, नो पमत्तसंजयसम्म ફ્રિ ઘmત્તર્દિતો વવવ જ્ઞાતિ) ગૌતમ ! અપ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે. પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તકેથી નથી ઉત્પન્ન થતા. (રૂ અપમત્તલંબાિિદ ઉન્નહિં તો વવજ્ઞતિ) યદિ અપ્રમત્ત સંયત સભ્ય ઋષ્ટિ પર્યાપ્તકથી ઉત્પન્ન થાય છે. ( રૂઢિપત્તનાહિંતો, ગાવિત્તસંહિં તો સવારિ ?) શું અદ્ધિપ્રાપ્ત સંયોમાંથી ઉત્પન થાય છે અથવા અમૃદ્ધિ પ્રાપ્ત સંયતોમાંથી ઉત્પન્ન થાય છે? (જોયા! રોહિંતો વવવનંતિ) ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે. દ્વારપદ સમાપ્ત. ૧૨ છે ટીકાથ-હવે વૈમાનિક દેના ઉપપાતની વક્તવ્યતા કહે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે. ભગવાન વૈમાનિક દેવ કેનાથી ઉત્પન્ન થાય છે? શું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 3८७ Page #401 -------------------------------------------------------------------------- ________________ નારકથી અગર તિયાથી અથવા મનુષ્યથી વા દેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવઃ-ગૌતમ! વૈમાનિક દેવ નારકેથી ઉત્પન્ન નથી થતા, પણ પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે. મનુષ્યથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ દેથી ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે સૌધર્મ અને ઈશાન દેના વિષયમાં પણ કહેવું જોઈએ. પરન્તુ તેમના ઉપપાતમાં વિશેષતા એ છે કે સનત્કુમાર દેવ અને અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિકેને છોડીને પૂર્વોક્ત બધાથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સહસાર ક૫સુધી અર્થાત્ મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહા શુક અને સહસ્ત્રાર કલ્પના દેના ઉપપાત કહેવા જોઈએ, શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! આનતદેવ કેનાથી ઉત્પન્ન થાય છે. હું નારકેથી, પંચેન્દ્રિય તિર્યથી, મનુષ્યથી અથવા દેથી ઉત્પન્ન થાય છે. શ્રી ભગવનઃ-ગૌતમ ! આનદેવ નારોથી ઉત્પન્ન નથી થતા, તિયાયી પણું ઉત્પન્ન નથી થતા, મનુષ્યોથી ઉત્પન્ન થાય છે, દેવાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ યદિ મનુષ્યથી આનદેવ ઉત્પન્ન થાય છે તે શું સમૂછિમ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવન – ગૌતમ ! ગર્ભજ મનુથી ઉત્પન્ન થાય છે, સંમૂર્ણિમ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! આમતદેવ યદિ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિથી ઉત્પન્ન થાય છે, અથવા અન્તરદ્વીપજેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –ગૌતમ ! અકર્મભૂમિથી ઉત્પન્ન નથી થતા અતરદ્વિીપજ મનુષ્યોથી પણ ઉત્પન્ન નથી થતા, પણ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી –ભગવન્! યદિ આનદેવ કર્મ ભૂમિજ ગર્ભાજ મનુષ્યથીજ ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 3८८ Page #402 -------------------------------------------------------------------------- ________________ થી ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળાઓથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળાઓથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુવાળાએથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ સ્વામી–ભગવદ્ ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિક, ગર્ભજ મનુષ્યથી આનદેવ ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકથી ! શ્રી ભગવન–ગૌતમ ! પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકેથી નથી ઉત્પન્ન થતા, શ્રી ગૌતમ સ્વામી-ભગવદ્ ! યદિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ, ગર્ભજ મનુષ્યથી આનતદેવ ઉત્પન્ન થાય છે. તે શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી ઉત્પન્ન થાય છે. અથવા મિથ્યાષ્ટિ પર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થાય છે? અથવા સમ્યમિધ્યદષ્ટિ પર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી આનતદેવ ઉત્પન્ન થાય છે અને તેજ પ્રકારે મિથ્યાષ્ટિ મનુષ્યમાંથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ-ભગવદ્ ! યદિ આનતદેવ સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે. તે શું સંયત સમ્યગ્દષ્ટિોથી ઉત્પન્ન થાય છે. અથવા અસંયત સમ્યગ્દષ્ટિઓથી ઉત્પન્ન થાય છે અથવા સંયતા સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ગૌતમ! ત્રણેથીજ અર્થાત્ સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સમ્યગ્દષ્ટિથી, તથા સંયતાસંયત સમ્યગ્દષ્ટિથી ઉત્પન્ન થાય છે. અશ્રુતકલ્પસુધી આ રીતે કહેવું જોઈએ. રૈવેયક દેવેને ઉપપાત પણ આનદેવનાં સમાન સમજવો જોઈએ કિન્તુ અસંયત અને સંયતાસંયત મનુષ્યોને પ્રવેયકમાં ઉપપાત નથી થતો તેથી તેમને નિષેધ કરે જોઈએ. કેવલ સંયત મનુષ્યજ ત્યાં ઉત્પન્ન થાય છે. નવગ્રેવેયકમાં ભવ્ય અને અભવ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ 3८८ Page #403 -------------------------------------------------------------------------- ________________ બને ઉત્પન્ન થાય છે. જે સમ્યગ્દષ્ટિ નથી ઉત્પન્ન થતા તેઓ તે શદ્ધ સંયમનું પાલન કરીને સંયત ઉત્પન્ન થાય છે. કિન્તુ જે મિથ્યાદિષ્ટ ભવ્ય અને અભવ્ય ઉત્પન્ન થાય છે તેઓ ચારિત્રક્રિયાની આરાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ ગુણસ્થાન તે તેમનાં પહેલાં (મિથ્યાષ્ટિ) જ રહે છે એ ચારિત્રની કિયાને કારણે અહીં સંયતાસંયત અને અસંયતને નિષેધ કર્યો છે. અનત્તર વિમાનમાં સંયતાસંયત અને સંયતને નિષેધ કરીને સંયતનું જ ગ્રહણ કર્યું છે તે તેજ ભાવ સંયત લેવા જોઈએ. જેવી વક્તવ્યતા વેયક દેના ઉપપાતની કહી, એવીજ પાંચ અનુત્તર વિમાનના દેવેની સમજવી જોઈએ, પણ અનુત્તર વિમાનમાં સંયત મનુષ્યજ ઉત્પન્ન થાય છે, અસંયત અથવા સંયતાસંયત ઉત્પન્ન નથી થતા. ગૌતમ સ્વામી-ભગવદ્ યદિ સમ્યગ્દષ્ટિ સંયત પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી અનુત્તરી પપાતિક દેવેનો ઉપપાત થાય છે તે શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉપપાત થાય છે અથવા અપ્રમત્ત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપપાત થાય છે? શ્રી ભગવાન-ગૌતમ! અપ્રમત્ત સંયત મનુષ્યથી જ ઉપપાત થાય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાસકેથી અનુત્તરૌપપાતિક દેવ ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી –ભગવાન્ યદિ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાને કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી અનુત્તરવિમાનના દેવ ઉત્પન્ન થાય છે તે શું બદ્ધિ પ્રાપ્ત સંયથી ઉત્પન્ન થાય છે અથવા અનુદ્ધિ પ્રાપ્ત સંયોથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે, અર્થાત ત્રાદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાસ અપ્રત્તમ સંયત સમ્યદૃષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી અનુત્તર વિમાનના દેવ ઉત્પન્ન થાય છે. એ રીતે સૌધર્મ અને ઈશાનદેના ઉપપાતની પ્રરૂપણામાં બધા નારકે અને દેવેને નિષેધ કરાએલ છે, સનકુમારથી લઈને સહસાર પર્યન્તના દેવામાં અકર્મભૂમિથી ઉ૫પાતને નિષેધ કરાયેલ છે. આનત આદિમાં તિયચ પંચેન્દ્રિયના ઉત્પન થવાને નિષેધ કરાયેલ છે. અને વિજયાદિ વિમાનમાં મિથ્યાદષ્ટિ મનુષ્યથી ઉપપાત થવાને નિષેધ કરેલ છે. ઉપપાત દ્વાર સમાપ્ત થયું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૦ Page #404 -------------------------------------------------------------------------- ________________ નૈરયિકોં કે ઉદ્ધત્તનાકા નિરૂપણ છઠ્ઠું ઉર્દૂના દ્વાર શબ્દા (નેચા નં મતે !) ભગવદ્ નૈયિક જીવ (બળતર) અનન્તરસાક્ષાત્ (ઉરૃિત્તા) ઉર્દૂવન કરીને—નિકળીને (દ્િ‰ન્તિ) ક્યાં જાય છે ? ( િવવજ્ઞતિ) કયાં ઉત્પન્ન થાય છે ? ( નેરૂત્તુ વવજ્ઞતિ ?) શુ' નારકામાં ઉસન્ન થાય છે ? (વિં તિવિશ્ર્વગોળિવુ સવવજ્ઞતિ) તિય ચામાં ઉત્પન્ન થાય છે ? (મનુસ્સેતુ નવ 'ત્તિ) મનુષ્યામા ઉત્પન્ન થાય છે ? (વેપુત્ર 'ત્તિ) શુ દેવામાં ઉપન્ન થાય છે ? (નોયના !) હે ગૌતમ ? (નો નેભુ થવઘ્નત્તિ) નારકામાં ઊસન્ન નથી થતા (તિરિપોનિષ્ણુ યજ્ઞ'ત્તિ) તિ ́ચેામાં ઉત્પન્ન થાય છે. (મગુસ્સેપુ જીવવજ્ઞતિ) મનુષ્યામાં ઉપન્ન થાય છે. (નો વેસુ વવતિ) દેવામાં નથી ઉત્પન્ન થતા. (નરતિવિજ્ઞોળિભુ વવજ્ઞતિ) યદ્વિતિય ચામા ઉત્પન્ન થાય છે. (નિખ્ખુિ વનનૈતિ) શું એકેન્દ્રિયામાં ઉપન્ન થાય છે. (જ્ઞાન વિષેમુતિવિગોળિભુ જીવવજ્ઞત્તિ ?) યાવત્ પ ંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે ? (ગોયમા !) હે ગૌતમ (નો નિમ્મુ નાવ નો પરિક્ષુિ વવજ્ઞત્તિ) એકેન્દ્રિયામાં યાવત ચતુરિન્દ્રિયામાં નથી ઉત્પન્ન થતા (i) એરીતે (લેોિ લવવાલો મળિયો) જેમનાથી ઉપપાત કહ્યા છે. (તેનુ પુત્રઢળાવિ માળિયન્ના) તેમનાથી ઉર્દૂના પણ કહેવી જોઇએ (નવરં) વિશેષ (Řમુøિમેનુ જ્ઞ વવજ્ઞતિ) સ ́મૂમેિામાં નથી ઉત્પન્ન થતા (વૃં સજ્જ પુઢવિભુ માળિયવં) અમ પૃથ્વીયેામાં કહેવુ' જોઇએ. (નવર) વિશેષ (હેત્તત્તમાઓ) સાતમી પૃથ્વીની નરક ભૂમિમાં (મનુŘયુ) મનુષ્યેામાં ( ત્રવનંતિ) નથી ઉત્પન્ન થતા. સમસ્ત ટીકા :–હવે નારક જીવાની ઉનાની વક્તવ્યતા કહેવાય છે. અર્થાત્ એ નિરૂપણુ કરાય કે નારક જીવ નરકમાંથી નીકળીને સીધા કયા કયા પર્યાંચામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-ભગવન્ ! નારક જીવ અનન્તર ઉદ્ભવનકરીને અર્થાત્ નરકથી નીકળીને કયા ભવમાં જન્મે છે ? અર્થાત્ શું નારક જીવ ઉદ્ભવના કરીને નારકામાં ઉત્પન્ન થાય છે? અથવા તિયચામાં ઉત્પન્ન થાય છે? શું મનુષ્યેામાં ઉત્ત્પન્ન થાય છે. કે દેવામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ !—ગૌતમ ! નારક જીવ નરકથી નીકળીને નારકામાં ઉન્ન નથી થવા, પણ તિય ચામાં ઉત્પન્ન થાય છે, મનુષ્યામાં ઉત્પન્ન થાય છે, દેવામાં નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ નારક જીવ ઉદ્ભવ નાની પછી જો તિય ́ચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૯૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ માં ઉત્પન્ન થાય છે તેા શું એકેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે ? અથવા શું ટ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અગર પચેન્દ્રિય તિય``ચામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન:-ગૌતમ ! એકેન્દ્રિયામાં યાવત્ ચતુરિન્દ્રિયામાં નથી ઉન્ન થતા અર્થાત્ નારક જીવ ઉર્દૂના કરીને ન એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, ન દ્વીન્દ્રિયેમાં ન ત્રીન્દ્રિયામાં અને ન ચતુરિન્દ્રિયમા ઉત્પન્ન થાય છે. આ પ્રકારે પહેલા જેના જેનાથી નારકામાં ઉપપાત કહેલ છે, તેમના તેમનાથી ઉના કહેવી જોઇએ. અર્થાત્ જે જે પર્યંચેથી નારકમાં ઉત્પત્તિ કહી છે, તે તે પર્યાયમાં નરકથી ઉદ્ભવ ના સમજવી જોઇએ. તેમાં વિશેષતા એ છે કે નારક જીવ નરકથી નિકળીને સમૂમિામાં ઉત્પન્ન નથી થતા (એમ બધી અર્થાત્ રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીચામાં કહેવું જોઈએ.) તેમાં વિશેષતા એ છે કે મનુષ્ય સાતમા નરકમાં ઉત્પન્ન તે થાય છે પણ સાતમા નરકથી નીકળેલ જીવ મનુષ્યેામાં ઉત્પન્ન નથી થતા. એ પ્રકારે નરકભવથી ઉર્દૂના કરીને નારક જીવ ગર્ભજ સખ્યાત વની આયુવાળા પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સાતમી પૃથ્વીથી નીકળીને ગજ સખ્યાત વની આયુવાળા પંચેન્દ્રિય તિય ́ચામાં જ ઉત્પન્ન થાય છે. ॥ ૧૨૫ અસુરકુમારાદિ કે ઉદ્ધર્તના કા નિરૂપણ અસુરકુમાર આદિની ઉના શબ્દા :-(સુરમાળ અંતે ! ગળતાં કવ્યકૃિત્તા) હે ભગવન્ ! અસુરકુમાર સાક્ષાત્ ઉદ્ભવના કરીને (હિં અન્તિ ?) કયાં જાય છે (દુિં પુત્રવîતિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૯૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ ક્યાં ઉત્પન્ન થાય છે. (દ્ધિ ને રૂપુ નાવ રે, વવાતિ ?) શું નારકમાં યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે? (જો મા ! નો રૂાણું ૩વવíતિ) ગૌતમ! નારકમાં ઉત્પન્ન નથી થતા (fસરિકનોળિપુ વવતિ) તિર્યમાં ઉત્પન્ન થાય છે. (મજુણે, વવવ વંતિ) મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (ળો , વવવનંતિ) દેવેમાં ઉત્પન્ન નથી થતા. (Gરૂ ઉતરવરવનોળિણુ કવનંતિ) યદિ તિચિમાં ઉત્પન્ન થાય છે. (વિદ વિહુ વવષષત્તિ) શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? (કાવ) યાવત (વંચિંદ્રિતિકિવનોળિયું ૩વવન્નતિ) પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે? (જો !) હે ગૌતમ! (ણિતિરિજનોmg) એકેન્દ્રિય તિર્યમાં (Gર્વવનંતિ) ઉત્પન્ન થાય છે. (નો વેરિણું નાવ નો રવિણુ કરવત્તિ) (દ્વીન્દ્રિમાં ચાવત્ ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન નથી થતો. (વિચિતરિકવલોપિડું કવવરિ) પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે. (Gરૂ જિંfહુ વવનંતિ) યદિ એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (જિં રૂઢવિવારૂપરિચયું જ્ઞાવ વાસરૂફિન્નિતિg વવવનંતિ) શું પૃથ્વીકાયિક એકેન્દ્રિમાં યાવત વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? (જોચના ! પુવિચરિયુ વિ) ગૌતમ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયોમાં પણ (બારૂ નંgિ વ વવવ વંતિ) અપકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. ( તે રૂમ્સ, નો વારદારૂનું વવન્નતિ) તેજસ્કાયિકમાં અને વાયુકાયિકમાં ઉત્પન્ન નથી થતા (વારસફારૂકુ વવનંતિ) વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય છે. (Gરૂ પુવારૂનું વેત્રવનંતિ) યદિ પૃથ્વીકાયિકે ઉત્પન્ન થાય છે. (શિં સદુમ પુવારૂકુ) શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં (વાયર પુવિ) બાદર પૃથ્વીકાયિકમ (રૂવવનંતિ) ઉત્પન્ન થાય છે ? (જયમા! વાયરઘુવિરૂધ્યું કવન્નતિ) ગૌતમ ! બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. (નો પુષિ શરૂછયું કવન્નતિ) સૂમ પૃવીકાયિકથાં ઉત્પન્ન નથી થતા (Gરૂ વાયરઘુવિવરૂણ ઉવવનંતિ) અગર બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. (વિ પૂનત્તવાચરઘુવિરૂાસુ) શું પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકામાં (8વવનંતિ) ઉન્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ થાય છે? (પmત્ત વાયર પુત્રવિજાણું કરુવન્નત્તિ) અપર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય છે? (જોયમા ! ગરપણુ ૩૨વનંતિ) ગૌતમ ! પર્યાપ્તકેમાં ઉત્પન્ન થાય છે. તેનો અપકારણું ઉઘવજ્ઞતિ) અપર્યાપ્તકમાં ઉત્પન નથી થતા સર્વ) એ પ્રકારે (બાબરા વિ માળિયવં) અપકાયિક અને વનસ્પતિ કાયિકેન વિષયમાં પણ કહેવું જોઈએ. (જંલિરિકાનોના મyલે, ૨) પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં (હા) જે રીતે નિરૂi) નારકની (૩૪) ઉદ્વર્તન (હંકુરિઝમ રન્ના) સંમૂછિમોને છોડીને (ર માળિચડ્યા) એજ પ્રકારે કહેવું જોઈએ. (હવે નાવ થળિયજુમi ?) એજ પ્રકારે સ્તનિકકુમાર સુધી. (gઢવિવારૂચાળ મંતે ! શાંતાં હતાણં નતિ ) ભગવદ્ ! પૃથ્વીકાયિક સીધા નિકળીને કયાં જાય છે? (હિં ૩યવરિ ?) ક્યાં ઉત્પન્ન થાય છે? (વિ ને શું ના લેણુ) શું નારકમાં યાવત દેનાં (જો મા (નો નેરાણુ) ગૌતમ ! નારકમાં નહીં. (તિરિવરવાળમજૂ, ૩૩વનંતિ) તિર્ય અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (નો રેવવવનંતિ) દેવેમાં ઉત્પન્ન નથી થતા (પર્વ વેવ વવાવો ત વૃદૃા વિ વવજ્ઞા માળિયવ્યા) એ રીતે જે તેમને ઉપપાત કહ્યો છે તેવીજ ઉદ્વર્તન પણ દેવે સિવાય કહેવી જોઈએ. (gવં શાક, વાર, વેફંચિફેરિચતુરિંહિ ધિ) એજ પ્રકારે અપકાયિક, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિંદ્રિય પણ (વં તેડરૂથા વાર્ફયા) એજ રીતે તેજ કાયિક અને વાયુકાયિક (નવાં ગુણવત્તેણું ૩વવનંતિ) વિશેષતા એ છે કે મનુષ્ય સિવાય ઉત્પન્ન થાય છે. ટીકાર્થ –હવે અસુરકુમાર દેવ પિતાના પર્યાયને છેડીને ક્યાં ઉત્પન્ન થાય છે. તે પ્રરૂપણ કરાય છે – શ્રી ગૌતમ સ્વામી –ભગવદ્ ! અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને કયાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે. એક પ્રશ્નને સ્પષ્ટ કરે છે કે શું નારકમાં ઉત્પન્ન થાય છે. યાવ-શું તિયામાં, મનુષ્યમાં અથવા દેવામાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન!– ગૌતમ! અસુરકુમાર દેવ ઉદ્વર્તન કરીને (મરીને) નારમાં ઉત્પન્ન નથી થતા, કિન્તુ તિર્યમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેઓ દેવામાં પણ ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ સ્વામી –ભગવન્! જે તિર્યમાં ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? અથવા દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે, ચતુરિન્દ્રિમાં અથવા પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ગૌતમ! અસુરકુમાર ઉદ્વર્તન પછી એકેન્દ્રિય તિર્યમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉલ્યન્ન થાય છે, કિન્તુ ક્રિીન્દ્રિમાં, ગીન્દ્રિયોમાં અને ચતુરિંદ્રિયમાં ઉત્પન્ન નથી થતા. પંચેન્દ્રિય તિયોમાં ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! અસુરકુમાર ઉદ્વર્તન પછી યદિ એકે ન્દ્રિમાં ઉત્પન્ન થાય છે તે શું પૃથ્વીકાયિકેમાં, અપકાયિકમાં, તેજ કામ યિકમાં, વાયુકાચિકેમાં અગર વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર ઉદ્વર્તનની પછી પૃથ્વીકાયિકમાં તથા અપકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, કિન્તુ તેજસ્કાયિક અને વાયુકાયિકમાં ઉત્પન્ન નથી થતા, પરંતુ વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ જો પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે તે સૂક્ષમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. અથવા બાદર પૃથ્વીકાયિકોમાં ઉમન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ ! અસુરકુમાર ઉદ્વર્તનાની પછી બાદર પૃથ્વીકાયિંકમાં ઉત્પન્ન થાય છે. સૂક્ષમ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ યદિ બાદર પૃથ્વીકાયિકેમાં ઉત્પન્ન થાય છે. તે શું પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અથવા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન –ગૌતમ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન નથી થતા. એ પ્રકારે અકાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિમાં અસુરકુમારેની ઉત્પત્તિ નથી થતી, તેથી જ તેમને ઉલેખ આંહી કરેલ નથી. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં જેવી નારકેની સમૂછિએ સિવાય ઉદૃવતના કહી છે, તેવી જ અસુરકુમારની પણ કહેવી જોઈએ. તાત્પર્ય એ થયું કે નારક ઉદ્વર્તના પછી સંમૂછિમને છોડીને પંચેન્દ્રિય તિયો અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. જેવી અસુરકુમારની ઉદ્વર્તના કહી છે, તેવી જ નાગકુમાર, અગ્નિકુમાર, વિદ્યતકમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર દેવેની ઉદ્વર્તન પણ સમજી લેવી જોઇએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમ સ્વામી:–ભગવન પૃથ્વીકાયિક જીવ અનન્તર ઉદ્વર્તન કરી ને કયાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે? અર્થાત શું નારકમાં ઉત્પન્ન થાય છે? શું તિયામાં ઉત્પન્ન થાય છે? શું મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? શું દેવમાં ઉત્પન્ન થાય છે? જ શ્રી ભગવા—ગૌતમ! પૃથ્વીકાયિક ઉદ્વર્તનાની પછી નારકમાં ઉન્ન નથી થતા, તિર્યંચામાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, દેમાં ઉત્પન્ન નથી થતા. એ પ્રકારે પૃથ્વીકાયિકોને જે ઉપપાત કહ્યો છે, તેવીજ તેમની ઉદ્વર્તન પણ કહેવી જોઈએ, દેવામાં ઉત્પન્ન થવાનો નિષેધ કરે જોઈએ. પૃથ્વીકાયિકેની ઉદ્ધના દેવ સિવાય જે કહી છે. તે કથન ઉપલક્ષણ છે. કેમકે નારકામાં પણ પૃથ્વીકાચિકેની ઉદ્વર્તનાને નિષેધ કર્યો છે. અપ્રકાયિક, વનસ્પતિકાયિક, દ્રીન્દ્રિ, ત્રીન્દ્રિ, અને ચતુરિન્દ્રિયનું કથન પૃથ્વીકાયિકના સમાનજ સમજવું જોઈએ. તેજકાચિકે અને વાયુકાયિકેની વક્તવ્યતા પણ પૃથ્વીકાચિકેના સમાન છે, પણ વિશેષતા એ છે કે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ઉદ્વર્તનાની પછી મનુષ્યમાં ઉત્પન્ન નથી થતા. એ રીતે અસુરકુમાર આદિ ભવન પતિના પિતાના ભાવથી ઉદ્વર્તના થતાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાચિકેમાં અપકાયિકમાં વનસ્પતિ કાયિકમાં, ગર્ભ જનિત સંખ્યાત વર્ષની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરદ્ધિ ને તિય અને મનુષ્યમાં ઉત્પાદ થાય છે પણ તેજ કાયિક અને વાયુકાયિકને પિતાના ભાવથી ઉદ્વર્તન થતા તિર્યમાંજ ઉત્પાદ થાય છે. ૧૩ તિર્યગ્રોનિકાદિ કે ઉદ્ધર્તના કા નિરૂપણ તિર્યાનિક આદિની વક્તવ્યતા શબ્દાર્થ –(પંચિંદ્રિતિસ્વિનોળિચા મેતે ! ગંતાં બૈક્િત્તા હૂં છત્તિ) (ભગવદ્ ! પંચેન્દ્રિય તિયચ સાક્ષાત્ ઉદ્વર્તન કરીને કયા જાય છે ?) (હિં વવષેત્તિ ?) કયા ઉત્પન્ન થાય છે ? (નોમા! ને રૂકું વાવ વેણુ વવજ્ઞતિ) ગૌતમ ! નારકેટમાં યાવત્ દે. માં ઉત્પન્ન થાય છે (૪ ને શુષ્ક વવનંતિ) જે નારકમાં ઉત્પન્ન થાય છે. ( જયમાં પુર રેફg ૩વત્ર નંતિ 9) શું રત્નપ્રભા પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે? (વિ બનત્તમ પુર્વેવિ નેરનું ૩વવનંતિ 9) યાવત્ અધઃ સાતમી પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે? (જોમાં!) હે ગૌતમ! (ચામપુતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૬ Page #410 -------------------------------------------------------------------------- ________________ નેભુ કનવજ્ઞ તિ) સ્નપ્રભા પૃથ્વીના નારકામાં ઉત્પન્ન થાય છે. (નવ) યાવત્ (અદ્દે સત્તના પુત્રિ નેભુ વવજ્ઞતિ) યાવત્ સાતમી પૃથ્વીના નારકામાં ઉત્પન્ન થાય છે. (નફ સિવિલનોબિલ્લુ વવજ્ઞતિ) યદ્ઘિ તિય ચેાથી ઉત્પન્ન થાય છે. (દિ નથ્થુિ નાવ વિવિભુ ત્રયજ્ઞ'તિ ?)) શુ એકેન્દ્રિયામાં યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ? (નોયના ! નિતિભુ નાવષિ િવવજ્ઞ તિ) ગૌતમ ! એકેન્દ્રિયામાં યાવત્ પ ંચેન્દ્રિયામાં ઉત્પન્ન થાય છે. (વૅ ના તેનિ ચેત્ર હવવાબો સનટ્ટા વિ સહેન માળિયન્ના) આમ જેવા તેમના ઉપષાત કહ્યો છે, તેવીજ ઉદ્ભવના પણ કહેવી જોઈ એ. (નવ) વિશેષતા એ છે કે (અસં વેગ્નવાસાકભુ વિહતે સવવજ્ઞતિ) અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં પણ તે ઉત્પન્ન થાય છે. (જ્ઞરૂ મનુસ્સેપુ ત્રઽત્તિ) (જો મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. ( િસંમુષ્ઠિમ મનુસ્સેનુ પુત્રવઘ્ન તિ ?) શુ' સમૂમિ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? (EXવર્ષાંતિય મનુસ્વેતુ લગન જ્ઞત્તિ ?) ગજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ?(ોયમાં ! રોવુ વિ) હે ગૌતમ ! અનેમાં જ (છ્યું ના નવાબો તહે નટ્ટળા વિ મચિન્તા) એ રીતે જેવા ઉપષાત કહ્યો છે. તેવી ઉના પણ કહેવી જોઇએ. (નવર) વિશેષ (અમ્નમૂન અવસંતિયમનુપ્તેયુ) અકમ ભૂમિજ ગર્ભૂજ મનુષ્યમાં ( अंतरदीवगगन्भवतिय मणुस्सेसु असंखेज्जवासा उएस वि एते उववज्जति वि) અન્તર દ્વીપજ ગર્ભજ મનુષ્યેામાં તથા અસંખ્યાત વની આયુવાળાઓમાં પણ તેએ ઉત્પન્ન થાય છે. એમ (માળિયન્ત્ર) કહેવુ... જોઈ એ (ન દેવમુ ઇત્રવર્ગી તિ) જો દેવામાં ઉત્પન્ન થાય છે. ( किं भवणवईसु જીવવજ્ઞતિ) શુ ભવનપતિયામાં ઉત્પન્ન થાય છે? નાવ િવેમાનિષ્કુ જીવવજ્ઞતિ ?) યાવત્ શુ વૈમાનિકેામાં ઉત્પન્ન થાય છે ? પોયમા ! સવ્વપુ ચેત્ર વવજ્ઞતિ) ગૌતમ ! બધામાં ઉત્પન્ન થાય છે. (જ્ઞરૂ અવળવğ જિ અસુર મારેસુ જીવનજ્ઞતિજ્ઞાવ ચિમારેલુ વવજ્ઞત્તિ ?) જે ભવનપતિયામાં ઉત્પન્ન થાય છે તે શું અસુરકુમારેશમાં ઉત્પન્ન થાય છે. ચાવત્ સ્તનિતકુમારામાં ઉત્પન્ન થાય છે ? (પોયમા ! સવેણુ ચેત્ર વા તિ) ગૌતમ! બધામાં ઉત્પન્ન થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૯૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ છે. (gવં વાળમંતરજ્ઞાસિર માળિ નિરંત૬ ૩ વરિ) એવા પ્રકારે વાનવ્યંતર તિષ્ક, વૈમાનિકમાં સીધાં જ ઉત્પન્ન થાય છે. (નાવ ના ત્તિ) યાવતુ સહસ્ત્રાર ક૯પ. પર્યત એ પ્રમાણે સમજવું. (મgeroi ! બviતાં ૩ હિં જર્જતિ ) ભગવદ્ ! મનુવ્ય પછી ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે? (wહું કવનંતિ) કયાં ઉત્પન્ન થાય છે ? ( જોયું વવવ =તિ) શું નારકમાં ઉત્પન્ન થાય છે.? (ાવ વલકરિ) યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે ? (જયમા ! રેણુ વિ વવજ્ઞતિ વાવ રેણુ વિ વવજ્ઞતિ) ગૌતમ ! નારકે માં પણ ઉત્પન્ન થાય છે, યાવત દેવમાં પણ ઉત્પન્ન થાય છે, (D) એ રીતે (નિરંતર) અવિરત (તજો કાળ; પુરા) બધા સ્થાનમાં પ્રશ્ન સમજવો જોઈએ. (જયમાં સવૈયુ ટાળે, ૩૦વનંતિ) ગૌતમ ! બધાં સ્થાનેમાં ઉત્પન્ન થાય છે. (વિંત્તિ વિ વરણો #ાચવો) કાંઈપણ નિષેધ ન કરવો જોઈએ. (કાવ ૦૨વપ્રસિદ્ધ વિ વવનંતિ) યાવત્ સર્વાર્થ સિદ્ધ દેમાં પણ ઉત્પન્ન થાય છે. (મારૂચા) કઈ કઈ (સિક્યુંતિ) સિદ્ધ થાય છે. (ઘુશંતિ) કેવળ બોધ પ્રાપ્ત કરે છે. (કુત્તિ) મુક્ત થાય છે, (નિશ્વયંતિ) પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. (શ્વરાળં સંત તિ) સર્વ દુઃખોનો અંત કરે છે. (વાળમંતરનોરિ-વેમાંની સોમીલા ચ ન€ મુરમ) વાનવ્યન્તર, તિષ્ક, સૌધર્મ, ઈશાનના વૈમાનિક અસુરકુમારના સમાન (નવર) વિશેષ (વરિયાળ જ માળિયાજ ચ) જ્યોતિષ્ક અને વિમાનિકેના માટે (જયન્તાત્તિ મિરાવો ચડ્યો) ચ્યવન કરે છે એમ કહેવું જોઈએ. (કુમારવા પુજા ) સનકુમારના દેવે સંબન્ધી પ્રશ્ન ! (ચમાં ! કહ્યું કમુરHIT) ગૌતમ! અસુરકુમારના સમાન (નવ) વિશેષ (વિષ્ણુ ન કરવજ્ઞતિ) એકેન્દ્રિયોમાં ઉત્પન્ન નથી થતા, (પુર્વ જ્ઞાવ સસ્તાર સેવા) એજ રીતે યાવતુ સહસ્ત્રાર દેવ (બાગચ સાવ જુત્તરોવવાર્થ સેવા) આનત યાવત અનુત્તરપપાતિક દેવ (ર્વ વેવ) એજ પ્રકારે (નવ) વિશેષ ( તિરિવોળિખુ વાત્રકન્નતિ) તિર્યામાં જન્મતા નથી, (મધુસુ પsઝલંm શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૮ Page #412 -------------------------------------------------------------------------- ________________ વાસાવચમ્મૂમમવર્ષાતિરામપુણેsax તિ) પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તિર્યંગ્યોનિદ્વાર સમાપ્ત થયું, ટકાર્થહવે પંચેન્દ્રિય તિ આદિકની ઉદ્ભવતનાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવત્ ! પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્વર્તના કરીને ત્યાર પછી ક્યાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે ! શ્રી ભગવાનઃ-ગૌતમ ! નારકમાં યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે, અર્થાત નારકમાં તિયામાં મનુષ્યોમાં અને દેવોમાં ઉત્પન થાય છે, શ્રી ગૌતમ સ્વામી-ભગવદ્ યદિ પંચેન્દ્રિય તિર્યંચ, નારકમાં ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં ઉત્પન થાય છે, અગર શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, અથવા તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ રત્નપ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે, શ્રી ગૌતમસ્વામી:–ભગવન્પંચેન્દ્રિય તિર્યંચ યદિ તિર્યમાં ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિમાં, કીન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં ચાર ઈન્દ્રિમાં અથવા પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ ! એકેન્દ્રિમાં યાવત્ પંચેન્દ્રિય અર્થાત્ બધામાં ઉત્પન્ન થાય છે. એ રીતે જે તેમને ઉપપાત કહ્યો છે, તેવી જ ઉદ્વર્તના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે, આ પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી ભગવન પંચેન્દ્રિય તિર્યંચ જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તે શું સંમૂઈિમ મનુબ્યમાં ઉત્પન્ન થાય છે અગર ગર્ભજ મન. માં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવનઃ-ગૌતમ ! બન્નેમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે તેમને જે ઉપપાત કહ્યો છે, તેવી જ ઉદૂવના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યમાં, અન્તરદ્વીપજ મનુષ્યમાં તથા અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં ઉત્પન્ન થાય છે, એમ કહેવું જોઈએ. શ્રી ગૌતમ સ્વામી –ભગવન અગર પંચેન્દ્રિય તિર્યંચ દેવમાં ઉતન્ના થાય છે, તે શું ભવનપતિઓમાં ઉત્પન્ન થાય છે, વાનવ્યંતરોમાં ઉત્પન્ન થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૯ Page #413 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યોતિપ્કામાં ઉત્પન્ન થાય છે અથવા વૈમાનિકમાં મન્ન થાય છે ? શ્રી ભગવન:-ગૌતમ ! ભવનપતિયોથી લઈને વૈમાનિક સુધી બધામાં ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી:--ભગવન્ । જો ભવનપતિયોમાં ઉત્પન્ન થાય છે તે ' અસુરકુમારે માં યાવત-નાગકુમારા, સુવર્ણ કુમાર અગ્નિકુમારા, વિદ્યુત્સુમાર, ઉદધિકુમારા; દ્વીપકુમારા, પવનકુમારે, અગર સ્તનિતકુમારોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન!–આ બધામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે વાન—ભ્ય તર, જ્યાતિષ્ક અને વૈમાનિકામાં પણ ઉત્પન્ન થાય છે, પણ વૈમાનિકમાં સહુ સરકલ્પ સુધી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી!-ભગવન્ ! મનુષ્ય અનન્તર ઉર્દૂના કરીને ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે નારકામાં ઉત્પન્ન થાય છે યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્-ગૌતમ ! મનુષ્ય પોતાના ભવથી ઉના કરીને સીધા નારકામાં પણ ઉન્ન થાય છે, તિય ચામાં પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં અને દેવામાં પણ ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે નિરતર બધા સ્થાનામાં ઉત્પન્ન થાય છે, કાંઈ પણ ઉમત્ર થવાના નિષેધ ન કરવા જોઇએ, યાવત્ તેએ સવા સિદ્ધ વિમાનોમાં પણ ઉત્પન્ન થાય છે. કઇ કઇ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એાધિ પ્રાપ્ત કરે છે, સમસ્તકમાંંથી યા ભવપર પરાથી મુક્તિ પ્રાપ્ત કરે છે અને સમસ્તદુઃખાના અંત કરેછે. વાનન્યતર, જ્યોતિષ્ક તથા સૌધ અને અશાન વૈમાનિકાની પ્રરૂપણા અસુરકુમારેાના સમાન સમજવી જોઇએ. વિશેષવાત એ છે કે જ્યોતિષ્મ અને વૈમાનિક દેવાના માટે ‘ઉના’ શબ્દના પ્રયોગ ન કરતા ચ્યવન” શબ્દને પ્રયોગ કરવા જોઇએ. શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ ! સનત્કુમાર દેવ અનન્તર ઉદ્ભવના કરીને કયાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન:-ગૌતમ ! સનન્કુમાર દેવાનું કથન અસુરકુમારેશના સમાન સમજવું જોઇએ, વિશેષ વાત એ છે કે સનત્કુમાર દેવ પેાતાના ભવથી ચ્યવન કરીને એકેન્દ્રિયોમાં ઉત્પન્ન નથી થતા એજ પ્રકારે સહસ્રાર દેવલાક સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૦ Page #414 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક મહાશુષ્ક અને સહસ્રાર દેવલેકના દેવા સુધી કહેવુ જોઇએ. આનત–પ્રાણત, ભરણુ અને અચ્યુત, નવ ત્રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનાના વાનુ નિરૂપણ પણ એજ પ્રકારે સમજવું જોઇએ. પણ તેમાં વિશેષતા એ છે કે આ આનત આદિ દેવ પેાતાના ભવના ત્યાગ કરી સીધા તિય ચૈામા ઉત્પન્ન નથી થતા કિન્તુ પર્યાપ્ત, સખ્યાત વની આયુવાળા કમ ભૂમિ ગ જ મનુષ્યોમા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે પ ંચેન્દ્રિય તિય ચેના નારકે તિયચા મનુષ્યો અને દેવામા કિન્તુ વૈમાનિકામા સહસ્રાર પન્ત ઉત્પન્ન થાય છે, મનુષ્યોને ખધા સ્થાનમા ઉત્પાદ થાય છે. સનત્કુમાર દેવાથી આરભીને સહસ્રાર કલ્પ સુધીના દેવાના ગજ સખ્યાતવષ ની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યોમા ઉત્પાદ થાય છે. આનત આદિ દેવાના ગજ એવં સંખ્યાત વની આયુવાળા મનુષ્યોમાંજ ઉત્પાદ થાય છે. ॥ ટૂંકું દ્વાર સમાપ્ત ॥ નૈયિકોં કે પરભવિકાયુષ્યકા નિરૂપણ પરભવની આયુના અન્ય શબ્દા :-(ને થાળ મંત્તે !) હે ભગવન્ નારક જીવ (તિમાળાવલેલાયા) કેટલા ભાગ આયુ શેષ રહેતાં (વિચાર) આગામી ભવની આયુ (પત્તે ત્તિ) બાંધે છે—કરે છે ? (પોયમા !) હૈ ગૌતમ ! (નિયમા) નિયમથી (ઇમ્માનાવણેલા રામવિત્રાય) છ માસ આયુ ખાકી રહેતાં પરભવની આયુ બાંધે છે (વંગપુર મારા વિ) એજ પ્રકારે અસુરકુમાર પણ (છ્યું લાવ શળિયામા) એ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર (પુઢવિાડ્યાંળ મતે ! તિમાલેસાચા પરમવિયાય પત્તે ત્તિ) હે ભગવન્ ! પૃથ્વીકાયિક કેટલા ભાગ આયુ શેષ રહેતા પરભવનું આયુ બાંધે છે ? (નોયમા !) હે ગૌતમ ! (પુઢવિાડ્યા દુવિજ્ઞા પળત્તા) પૃથ્વીકાયિક એ પ્રકારના કહ્યા છે (તં ગદ્દા) તેઓ આ રીતે (સોમાવા ચ નિવેધમાચાય) ઉપક્રમ યુક્ત આયુવાળા અને ઉપક્રમ રહિત આયુવાળા (તત્ત્વ ળ) તેએમાંથી (ને તે નિરુવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ માથા) નિરૂપક્રમ આયુવાળા છે (તે) તેએ (નિયમ)નિયમથી (તિમાવસેલા ચા) આયુષ્યના ત્રીજો ભાગ શેષ રહેતા (મવિચાર્યં) પર ભવના આયુષ્યને (પત્તે'ત્તિ) ખાંધે છે (તસ્થળ ને તે સોમસયા) તેએમાં જે સેપક્રમ આયુવાળા છે (તે) તેઓ (ત્તિય) કદાચિત્ (તિમાાવસેત્તાયા વમવિચાર્યં પત્તે ત્તિ) આયુષ્યના ત્રીજો ભાગ ખાકી રહેતાં પર ભવના આયુષ્યને ખાંધે છે (ત્તિય) કદાચિત્ (તિમતિમાાવક્ષેતાયા વમવિચારયંતિ) આયુષ્યના ત્રીજા ભાગના ત્રીજો ભાગ ખાકી રહેતા પરભવના આયુષ્યને ખાંધે છે (ત્તિય) કદાચિત્ (તિમાતિમાતિાવક્ષેત્તા વમવિચાર્યં રે ત્તિ) ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજો ભાગ આયુશેષ રહેતા પરભવનું આયુષ્ય માંધે છે (ત્તિય) કદાચિત્ (ત્તિમાર્ગ તિમાન) (૬-તેउ - वाउ - वणफहकाइयाणं बेइंद्रिय - तेइंदिय - चउरि दियाण वि एवं ચૈત્ર) અકાયિકો, તેજસ્કાયિકા, વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, દ્વીન્દ્રિયા, શ્રી. ન્દ્રિયા, ચતુરિન્દ્રિયાનું કથન પણ આ પ્રકારે જ (पंचिदियतिरिक्त्र जोणियाणं भंते ! कतिभा गावसेसाज्या परभवियाज्यं पकરૃત્તિ ?) હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચ કેટલા ભાગ આયુશેષ રહેતા પરભવનું આયુષ્ય બાંધે છે ? (જોયા ! પચિસ્થિતિવિજ્ઞોળિયા પુત્રિાવા) હું ગૌતમ ! પોંચેન્દ્રિય તિય "ચ એ પ્રકારના કહ્યા છે . (ä ના) તેઓ આ રીતે (સંઘે નાસાચા ચ સંવે વાસા-યાય) સખ્યાત વની આયુવાળા અને અસંખ્યાત વની આયુવાળા (તે નિશ્વમા છમ્માસાવશેસાડ્યા વમવિયાચ વરે તિ) તેઓ નિયમથી છ માસ આયુશેષ રહેતા પરભવના આયુષ્યને ખાંધે છે (તસ્થળને તે સંવિખવાલાયા) તેએમાં જે સખ્યાત વની આયુવાળા છે (તે તુવિજ્ઞા પળત્તા) તેએ બે પ્રકારના કહ્યા છે (તેં ના) તેએ આ પ્રકારે (સોવાનાસુયાય નિવમાત્રચા) સેપક્રમ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા (તત્ત્વ ળ ને તે નિશ્ર્વામાય) તેએમાં જે નિરૂપક્રમ અણુવાળા છે (તે નિયમ) તેએ નિયમથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૨ Page #416 -------------------------------------------------------------------------- ________________ (તિમાTTયા) આયુને ત્રીજો ભાગ શેષ રહેતા (મવિવાર્થ પતિ) પરભવનું આયુષ્ય બાંધે છે (તત્ય બંને તે સોવમિraચા) તેઓમાં જે સોપકમ આયુવાળ છે (તે સિવ તિમા vમવિચાર્યું પરિ) કદાચિત ત્રીજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે (તિમતિમાને પરમવિરાવળે તિ) કદાચિત્ ત્રિા ભાગના ત્રિજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે. (સિસ રિમાાતિમાનતિમા વિષય પર વિચાર્શ્વ પતિ) કદાચિત ત્રીજા ભાગના ત્રીજા ભાગને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવનું આયુ બાંધે છે (પૂર્વ મસા વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (વાળમંતનો િમાળિયા નr નેફયા) વાવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નારકના સમાન સમજવા. દ્વાર સમાપ્ત. ટીકાર્થ-જે જીના નરક આદિ ગતિમાં નાના પ્રકારના ઉપપાત બતાવ્યા છે, તે છે જ્યારે પૂર્વભવમાં વિદ્યમાન હતા ત્યારે આગલા ભવના આયુષ્યને બંધ કરી ચૂક્યા હતા. ત્યાર પછી આગામી ભવમાં તેમની ઉત્પત્તિ થઈ. પૂર્વ ભવમાં આયુને બંધ કર્યા સિવાય ઉત્પત્તિ થઈ જ શકતી નથી. તેથી આ પ્રશ્ન થ સ્વાભાવિક છે કે વર્તમાનમાં ભેગવેલા આયુનો કેટલો ભાગ વીતી જતાં અથવા કેટલા ભાગ શેષ રહેતાં જીવ અગામી ભવના આયુષ્યને બાંધે છે એવા પ્રકારની જીજ્ઞાસા થતાં સૂત્રકાર પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવ ભુજમાન આયુષ્યના કેટલા ભાગ શેષ રહેતા આગામી ભવનું આયુષ્ય બાંધે છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-નિયમથી છ માસ આયુ શેષ રહેતા નારક જીવ આગલા ભવના આયુષ્યને બન્ધ કરે છે. એ જ પ્રકારે અસુરકુમાર છ માસ આયુ શેષ રહેતાં આગામી ભવના આયુને બાંધે છે એજ રીતે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિફકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર પણ વર્તમાન આયુના છ માસ શેષ રહેતા આગલા ભવના આયુને બન્ધ કરે છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ વર્તમાન આયુના કેટલા ભાગ શેષ રહેતા પરભવના આયુષ્યને બન્ધ કરે છે? શ્રી ભગવાન ગૌતમ! પૃવીકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે–સેપક્રમ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા, આયુષ્યને વિઘાત કરનારા વિષ, શસ્ત્ર અગ્નિ, જળ આદિ ઉપક્રમ કહેવાય છે. આ ઉપકમના એગથી દીર્ઘ કાળમાં ધીરે ધીરે ભેગવાતું આયુ જલ્દીથી ભેગવાઈ જાય છે. જે આયુ ઉપક્રમ યુક્ત હોય તે સોપક્રમ કહેવાય છે અને જે આય ઉપક્રમથી પ્રભાવિત ન થઈ શકે તે નિરૂપકમ કહેવાય છે. પૃથ્વીકાયિક જીવ અને પ્રકારના હોય છે-સેપકમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૦૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા. તેઓમાં જે પૃથ્વીકાયિક નિરૂપકમ આયુવાળા છે, તેઓ નિયમથી વર્તમાન આયુના બે ભાગ વ્યતીત થઈ જતાં અને ત્રીજો ભાગ શેષ રહેતાં આગામી ભવના આયુને બન્ધ કરે છે. જે પૃથ્વીકાયિક જીવ સોપકમ આયુવાળા છે, તેઓ કદાચિત વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવના આયુને બન્ધ કરે છે. કિંતુ એ નિયમ નથી. કે ત્રીજો ભાગ શેષ રહેતાં તે આયુને બંધ કરી જ લે, તેથી જ જે જીવ તે સમયે આયુબ નથી કરતા તેઓ અવશિષ્ટ ત્રીજા ભાગના ત્રણ ભાગમાંથી બે ભાગ વ્યતીત થઈ જતાં અને એક ભાગ બાકી રહેતા આયુને બન્ધ કરે છે. કદાચિત્ એ ત્રીજા ભાગમાં પણ આયુને બન્ધ ન થાય તે શેષ આયુને ત્રીજો ભાગ શેષ રહેતાં આયુને બન્ધ કરે છે. અર્થાત્ સંપૂર્ણ વર્તમાન આયને ત્રીજો ભાગ શેષ રહેતાં અથવા નવમે ભાગ શેષ રહેતાં અથવા સત્તાવીસમે ભાગ શેષ રહેતાં સપકમ આયુવાળા પૃથ્વીકાયિક જીવ અગામી ભવના આયુનો બન્ધ કરે છે. કયાંક ક્યાંક “યાવત્ ' પદને પ્રગ દેખાય છે, તેને અર્થ એ છે કે જે જીવ ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં અર્થાત વર્તમાન આયુના સત્તાવીસમાં ભાગમાં પણ આગામી ભવના આયુને બબ્ધ નથી કરતા તેઓ સત્તાવીસમાં ભાગના ત્રીજા ભાગમાં અર્થાત સંપૂર્ણ આયુષ્યના એકાસીમા ભાગમાં અગામી ભવના આયુને બન્ધ કરે છે. અને કઈ કઈ જીવ એકાસીમા ભાગના ત્રીજા ભાગમાં આયુ બાંધે છે, અર્થાત્ સંપૂર્ણ આયુના બસે તેતાલીસમાં ભાગમાં આગલા ભવના આયુને બધ કરે છે. કેઈ કઈ જીવ તે તેમના પણ ત્રીજા ભાગમાં અર્થાત્ સપૂર્ણ આયુના સાત એગણત્રીસમાં ભાગમાં આયુને બન્ધ કરે છે. અગર એ સમયે પણ આયુને બન્ધ ન કર્યો તે વર્તમાન આયુને અન્તર મુહૂત કાલ શેષ રહેતા તે અવશ્ય જ નવીન આયુને બન્ધ કરી લે છે. એવું કઈ કઈ આચાર્યોનું કથન છે. પણ મૂળ પાઠમાં ચાવતુ ” પદ ઉપલબ્ધ નથી થતું. એવી સ્થિતિમાં આ કથન યુક્ત છે કે નહીં એને વિચાર બુદ્ધિમાનેએ સ્વયં કરી લેવો જોઈએ. અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને આયુ બન્ધ પૃથ્વીકાચિકેના સમાનજ સમજવો જોઈએ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ વર્તમાન આયના કેટલા ભાગ શેષ રહેતા પરભવના આયુને ખબ્ધ કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૦૪ Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન -હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ બે પ્રકારના કહેલા છે, જેમ કે–સંખ્યાત વર્ષની આયુવાળા અને અસંખ્યાત વર્ષની આયુવાળા તેઓમાં જે સંખ્યાત વર્ષની આયુવાળા છે, તેઓ નિયમથી ભૂજ્યમાન આયુના છે માસ શેષ રહેતા આગામી ભવના આયુને બન્ધ કરે છે. અને જે સંખ્યાત વર્ષની આયુવાળા છે. તેઓ પણ બે પ્રકારના છે –સોપકમ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા. તેમાંથી નિરૂપકમ આયુવાળા નિયમથી વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતા આગામી ભવના આયુને બન્ધ કરી લે છે. જે જીવ સેપકેમ આયુવાળા છે, તેઓ કદાચિત્ ત્રીજો ભાગ શેષ રહેતાં આયુને બન્ધ કરે છે, કદાચિત્ ત્રીજા ભાગને ત્રીજો ભાગ શેષ રહેતા આયુને બન્ધ કરે છે, અર્થાત સંપૂર્ણ આયુને નવમે ભાગ શેષ રહેતા આયુ બાંધે છે. અને કઈ કઈ તેને પણ ત્રીજો ભાગ અર્થાત્ સપૂર્ણ આયુને સત્તાવીસમે ભાગ શેષ રહેતા પરભવ સમ્બન્ધી આયુને બન્ધ કરે છે. મનુષ્ય પણ એજ પ્રકારે આયુને બન્ધ કરે છે, અર્થાત્ પંચેન્દ્રિય તિર્ય ચેના સમાન કેઈ કે મનુષ્ય વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતા, કઈ કઈ ત્રીજા ભાગને ત્રીજો ભાગ શેષ રહેતા અને કોઈ ત્રીજા ભાગના ત્રીજા ભાગને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવ સંબન્ધી આયુને બા કરે છે. પણ વાન વ્યક્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ, નારકેના સમાન નિયમથી છ માસ વર્તમાન આયુ જ્યારે બાકી રહે છે, ત્યારે પરભવના આયુને બબ્ધ કરે છે. સાતમું દ્વાર સમાપ્ત છે ૧૫ છે આયુબન્ધકા નિરૂપણ આયુ બન્ધના પ્રકાર શબ્દાર્થ –(વિë મંતે ! બચવષે પuત્તે ?) હે ભગવન ! આયુના અન્ય કેટલા પ્રકારના કહ્યા છે ? (નોમ) હે ગૌતમ ! (છવિદે) છ પ્રકારને (૩ચવષે) આયુના બન્ધ (qv) કહેલા છે (તં ) તે આ પ્રકારે (જ્ઞાતિ નામનિત્તાવા)જાતિ નામ નિધત્તાયુ (ાતિનામનિહાઉg) ગતિ નામ નિધત્તાયુ (દિતિના નિવ્રુત્તાકણ) સ્થિતિ નામ નિધત્તાયુ (ગોrgછાનામનિદ્વારા) અવગાહના નામ નિધત્તાયુ ( Tનાનિત્તાવા) પ્રદેશ નામ નિધત્તાયુ (લgમાવનામનિષા ) અનુભાવ નામ નિધત્તાયુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૦૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ (તેથળ મતે ! વિન્હેં આવષે વાત્તે ?) હે ભગવાન્ ! નારકાના આયુષ્મંધ કેટલા પ્રકારના કહ્યા છે? (પોયમા ! ઇન્ગિ, આયયે વત્તે) ડે ગૌતમ ! છ પ્રકારના આયુઅન્ય કહ્યા છે (તં નહા) તે આ પ્રકારે (જ્ઞાતિનામ નિવૃત્તા૩) જાતિ નામ નિધત્તાયુ. (તિગામનિ-ત્તાલય)ગતિ નામનિધત્તાયુ (ફિંનામનિન્ના૩૫) સ્થિતિનામ નિધત્તાયુ (બોળાફળળામ નિવ્રુત્ત૩) અવગાહના નામ નિધત્તાયુ (અનુમાવત્તાનિ ્ત્તાર) અનુભાવ નામ નિધત્તાયુ (છ્યું લાવ ચેમાળિયાળું) એજ પ્રકારે યાવત્ વૈમાનિકા સુધી ( जीवाणं भंते! जातिनामनिद्याज्यं कतिहि आगरिसेहि पगरे ति ?) डे ભગવન્ ! જીવ જાતિનામ નિધત્તયુને કેટલા આકર્ષાથી મધે છે ? (જ્ઞા મેળ વા, રોહિં વા તીર્દિ વા ?) જઘન્યથી એક બે અગર ત્રણ આકર્ષાથી (જોસેળ અહિં) ઉત્કૃષ્ટ આઠ આકર્ષ્યાથી (नेरइयाणं भंते! जातिनामनिहत्ताउयं कतिहि आगरिसेहि पगरे ति ? ) હું ભગવન્ ! નારક જાતિનામનિધત્તાયુને કેટલા આકર્ષોથી બાંધે છે ? (નોયના ! ગોળ કેળ ના હોદ્દે વા તૢિ વા) હૈ ગૌતમ ! જ ધન્યથી એક, એ. અગર ત્રણથી (ઉદ્યોત્તળ બદ્દેિ) ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી (થૅ નાવ વેનિયા) એ પ્રકારે વૈમાનિકા સુધી (ચંતિતાનિહત્તાક વિ) એ રીતે ગતિ નામ નિધત્તાયુ પણ (દ્વિનામનિન્દ્ત્તાક વિ) સ્થિતિનામનિધત્તાયુ પણ (બોળાળાનામનિહાર વિ) અવ. ગાહના નામ નિધત્તાયુ પણ (પત્તનામનિદ્ત્તાર વિ) પ્રદેશ નામ નિધત્તાયુ પણ (અણુમાવનાર્નાનત્તાકલ વિ) અનુભાવ નામ નિધત્તાયુ પશુ (તેત્તિ મને ! લીવાળ) હે ભગવન્! આ જીવામાં (ગજ્ઞેળ ખવા રોહિંયા તાહ્િ વા કોભેળ અવ્રુત્તિ ના આરિસદ્િવમાળાળ) જઘન્ય એક, એ અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષી દ્વારા બંધ કરવાવાળાએમાં (જ્યરે ચરે દૂતો) કાણુ કાનાથી (ગપ્પા યા વદુચા વા તુલ્હા વા વિષેસાદિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોચમા ! સવ્વસ્થોવાનીયા) ગૌતમ ! બધાથી ઓછા જીવ (જ્ઞાતિનામ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૬ Page #420 -------------------------------------------------------------------------- ________________ નિત્તાષચં) જાતિ નામનિધત્તાયુને (ગઠુિં નારિહિં માળા) આઠ આકર્ષોથી બાંધવાવાળા છે. (સત્તહિં મારિડું ઝરેમાળ સંકુબા) સાત આકર્ષોથી બાંધવા વાળ સંખ્યાલગણા છે (હિં બારિસેહિં પરમાના સંગ"[r) છ આકર્ષોથી બાંધવાવાળા સંખ્યાતગણું છે (gવં પંચહિં સંવિઝST) પાંચ આકથી બાંધવાવાળી સંખ્યાલગણ છે (હિં સંવિMITI) ચારથી બાંધવાવાળા સંખ્યાત ગણુ (તિહિં સકકાળા) ત્રણથી બાંધવાવાળા સંખ્યાત ગણું વોટિં વંદિત્ત બા) બેથી બાંધવાળા સંખ્યાલગણા છે. ( માલેિui vમાનt સંજ્ઞTIT) એક આકર્ષથી બાંધવાવાળા સંખ્યાતગણા છે. (gવં) એ પ્રકારે મિત્રાળ) આ અભિશાપથી (કાવ જુમાનામનિદ્દાર્થ) યાવત્ અનુભાગ નામ નિધત્તાયનો બંધ કરે છે (gવં તે છવિ વMા વદુવંદના) આ પ્રકારે આ છએ અપ બહત્વ સંબંધી દંડક (નીવાવીયા માળિયડ્યા) જીવથી આરંભ કરીને કહેવા જોઈએ (તિ ઇUવUTU વર્ષાતિર પડ્યું છેઝું જમત્ત) આ પ્રકારે પ્રજ્ઞાપનામાં વ્યુત્કાતિ નામક છઠું પદ સમાપ્ત થયું છે ૧૬ | ટીકાથ–આના પહેલા આ પ્રતિપાદન કર્યું હતું કે વર્તમાનમાં ભેગવાતાઆયુને કેટલે ભાગ શેષ રહેતાં જીવ આગામી ભવના આયુનો બંધ કરે છે? હવે તે નિરૂપણ કરાય છે કે જીવ કેટલા પ્રકારના પરભવ સંબંધી આયુને બાંધે છે ? દંડકમે આ બતાવાય છે – શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવન ! આયુષ્યના અન્ય કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન –હે ગૌતમ! આયુબંધ છ પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે છે-(૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ (૩) સ્થિતિનામ નિધત્તાયુ (૪) અવગાહના નામ નિધત્તાયુ (૫) પ્રદેશનાધિત્તાયુ (૬) અને અનુભાવ નામ નિધત્તાયુ. એકેન્દ્રિય આદિ રૂપ પાંચ પ્રકારની જાતિ છે તે નામ અર્થાત્ નામ કર્મની ઉત્તર પ્રકૃતિ છે. એના સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુ જાતિનામ નિધત્તાયુ કહેવાય છે અનુભવ કરવાને માટે કર્મ પુદ્ગલેની રચના વિશેષ જ થાય છે, તેને નિષેક કહે છે. તે રચના આ પ્રકારે થાય છે–પિતાના અબાધાકાળને છેડીને કેમકે અબાધાકાળમાં અનુભવ નથી થતું તેથી તેમાં કમલિકોની રચના નથી થતી પ્રથમ (અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય)સ્થિતિમાં વિશેષાધિક દ્રવ્ય હોય છે (એક આકર્ષમાં ગ્રહણ કરેલા દલિમાં ઘણી જઘન્ય સ્થિતિ જ હોય છે), શેષ સ્થિતિ (એક સમય અધિક અન્તર્મુહૂર્ત પ્રમાણ આદિ)માં વિશેષ ઓછું દ્રવ્ય હોય છે, એજ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટતઃ વિશેષ ઓછુંબધાથી ઓછું દલિક હોય છે) ગતિના ચાર ભેટ છે નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૦૭ Page #421 -------------------------------------------------------------------------- ________________ તદુરૂપ નામકર્મને ગતિનામે કહે છે. તેની સાથે નિધન અર્થાત્ નિષિક્ત આયુ ગતિ નામ નિધત્તાયુ કહેવાય છે. અમુકભવમાં સ્થિત રહેવું તે સ્થિતિ છે, તેની પ્રધાનતા નામ સ્થિતિનામ કહેવાય છે. જે, જે ભવમાં ઉદયને પ્રાપ્ત રહે છે, તે ગતિ, જાતિ તથા પાંચે શરીરેથી ભિન્ન સ્થિતિ નામ સમજવું જોઈએ. એ સ્થિતિ નામના કર્મની સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુને સ્થિતિનામ નિધત્તાયુ કહે છે. એ જ પ્રકારે જેમાં જીવ અવગાહના કરે તેને અવગાહના સમજવી જોઈએ અર્થાત્ ઔદારિક આદિ શરીર તેમને નિર્માણ કરનારા શરીર નામકર્મ અવગાહના નામકર્મ કહેવાય છે. તેની સાથે નિધત્ત આયુને અવગાહના નામ નિધત્તાયુ કહે છે. પ્રદેશને અર્થ છે કર્મ પરમાણુ. તેઓ પ્રદેશ સંક્રમથી પણ ભેગવાતા ગ્રહણ કરાય છે. તેમની પ્રધાનતાવાળા નામ પ્રદેશ નામ કહેવાય છે. તેને ફલિતાર્થ આ છે કે જે, જે ભવમાં પ્રદેશથી ભગવાય છે, તે પ્રદેશનામ કહેવાય છે. તેનાથી વિપાકેદયને પ્રાપ્ત નામનું ગ્રહણ થઈ જાય છે. એ પ્રદેશ નામની સાથે નિધત્ત આયુને પ્રદેશ નામ નિધત્તાયુ કહે છે. અનુભાવને અર્થ વિપાક છે. અહીં પ્રકૃષ્ણ અવસ્થાવાળા વિપાક જ ગ્રહણ કરાય છે. તેની પ્રધાનતાવાળા નામ અનુભાવ નામ છે તેથી જ જે ભવમાં જે તીવ્ર વિપાકવાળું નામ કમ ભેગવાય છે તે અનુભવ નામે કહેવાય છે, જેમ નરકમાં અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉપઘાત, અનાદેયદાસ્વર, અયશ કીતી વિગેરે. આ અનુભાવ નામની સાથે નિધત્ત આયુ અનુભાવ નામ નિધત્તાયુ કહેવાય છે. આયુકમની પ્રધાનતા પ્રગટ કરવા માટે જાતિ નામ કર્મ આદિ પણ આયુના વિશેષણ રૂપમાં કહેવાયેલા છે. કેમકે નારક આદિની આયુને ઉદય થતાં જાતિ નામ કમ આદિનો ઉદય થાય છે, અન્યથા નહિ તેથી જ આયુની પ્રધાનતા છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! નારક જીવના આયુબન્ધ કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! આયુબન્ધ છ પ્રકારના કહેલા છે તે આ રીતે છે -જાતિ નામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ. સ્થિતિનામનિધત્તાયું, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અનુભાવનામનિધત્તાયુ. એ રીતે વૈમાનિકે સુધી કહી લેવા જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિના પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિયના, ત્રણ વિકેલેન્દ્રિયેના, પંચેન્દ્રિય તિર્થના મનુષ્યના, વાનવ્યન્તરના, જ્યોતિષ્ક દેવોના વૈમાનિકના આયુબન્ધ પણ ઉક્ત પ્રકારથી છ પ્રકારના છે. હવે તે પ્રરૂપણ કરાય છે કે જાતિ ગતિ આદિથી વિશિષ્ટ આયુને જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ४०८ Page #422 -------------------------------------------------------------------------- ________________ કેટલા આકર્ષોથી બાંધે છે ? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ હે ભગવન્ ! જીવ જાતિ નામ નિધત્તાયુને કેટલા આકર્ષ્યાથી બાંધે છે? વિશેષ પ્રકારના પ્રયત્નથી `પુટ્ટુગલને ગ્રહણ કરવું તે આકર્ષી કહેવાય છે ? શ્રી ભગવાન્ :હૈ ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ આકર્ષાથી અને ઉત્કૃષ્ટ યાવતુ આ આકષ્ટથી જીવ જાતિ નામ નિધત્તાયુના અન્ય કરે છે. જેમ પાણી પીતી ગાય ભયના કારણે પુનઃ પુન: આ ઘાટન કરે છે ઘૂંટડા લે છે એજ પ્રકારે જીવ પણ જ્યારે આયુઅન્ય સંબંધી તીવ્ર અધ્યવસાયથી જાતિનામ નિધત્તાયુના અન્ય કરે છે. ત્યારે એક મન્ત્ર આકથી. અગર બે-ત્રણ મન્દતર અથવા ત્રણ ચાર મન્ત્રતમ અથવા પાંચ, છ, સાત અગર આઠ આકર્ષીથી બાંધે છે, અહી એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આયુની સાથે બાંધવાવાળા જાતિ નામ આદિમાં જ આકના નિયમ છે, શેષકાળમાં નથી. કાઇ કાઈ પ્રકૃતિયા ધ્રુવ બન્ધની હાય છે. કોઇ પરાવર્તીમાન હૈાય છે. તેઓને ઘણા સમય સુધી પણ અન્યના સંભવ હાવાથી આકષૅના કાઈ નિયમ નથી. શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ ! નારક જીવ કેટલા આકષથી જાતિ નામ નિધત્તાયુના અન્ય કરે છે ? શ્રી ભગવાન:-ગૌતમ ! જઘન્ય એક એ અથવા ત્રણ આકષ્ટથી, ઉત્કૃષ્ટ યાવત્ આઠ આકર્ષાથી નારક જાતિનામ નિધત્તાયુનો અન્ય કરે છે. નારકાની જેમજ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા પચેન્દ્રિય, તિય ચા, મનુા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના વિષયમાં પણ કહેવું જોઇએ. અર્થાત્ એ બધા જીવ જઘન્ય એક એ અથવા ત્રણ આકષો થી તેમજ ઉત્કૃષ્ટ આ આકષોથી જાતિનામ નિધત્તાયુના બંધ કરે છે. એજ પ્રકારે ગતિનામ નિધત્તાયુ, સ્થિતિ નામ વિધત્તાયુ; અવગાહનાનામ નિદ્યત્તાયુ પ્રદેશ નામ નિધત્તાયુ અને અનુભાવનામ નિદ્યત્તાયુના પણુ જઘન્યએક, બે ત્રણ અને ઉત્કૃષ્ઠ આઠ આકર્ષોંથી અન્ય કરે છે. પૂર્વોક્ત છ પ્રકારના આયુના ખધક જીવેાના અલ્પમર્હુત્વના વિષયમાં સૂત્રકાર કહે છે શ્રી ગૌતમ સ્વામી:—ભગવન્ ! જાતિનામ નિધત્તાયુના જઘન્ય એક એ અગર ત્રણ આકર્ષી તથા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોંથી આંધવાવાળા જીવામાં કાણુ કાનાથી અલ્પ ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૮ Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-ગૌતમ! બધાથી ઓછા જીવ જાતિનામ નિધત્તાયુના આઠ આકર્ષોથી બાંધવાવાળા છે, સાત આકર્ષોથી બાંધવાવાળા તેમની અપેક્ષાએ સંખ્યાતગણ અધિક છે. આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાતગણું અધિક છે. પાંચ આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાત ગણા અધિક છે, ચાર આકળથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, ત્રણ આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, બે આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાલગણ અધિક છે અને એક આકર્ષથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાલગણ અધિક છે. આ પ્રકારે અ૫બહુ ગતિના નિધત્તાયું સ્થિતિ નામ નિધત્તાયુ, અવગાહના નામ નિધત્તાયુ પ્રદેશ નામ નિધત્તાયુ અને અનુભાવ નામ નિધત્તાયુને બાંધવાવાળાઓને જાણી લેવા જોઈએ. આ રીતે અલ્પ બહુત્વ સંબન્ધી આ છએ દંડકેને જીવથી આરંભ કરીને કહેવા જોઈએ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલવતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબોધિની ટીકાનું છઠું વ્યુત્ક્રાંતિ પદ સમાપ્ત 6 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 2 410