________________
પંચેન્દ્રિય તિર્યંચે તથા સંમૂર્ણિમ મનુષ્ય, અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, અન્તર દ્વિપ જ મનુષ્ય, અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ મનુષ્ય, સંખ્યાત વર્ષની આયુવાળા અપર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થવાને નિષેધ કરેલ છે, અર્થાત્ આટલા પ્રકારના જીવ પ્રથમ નરકમાં અથવા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન નથી થતા એ પ્રતિપાદન કરેલ છે, તેમના સિવાયના જીજ ઉત્પન થઈ શકે છે. તત્પશ્ચાત્ શર્કરપ્રભા પૃથ્વીમાં ઉપપાત બતાવતા સંમૂર્ણિમાના ઉપપાતને નિષેધ કરેલ છે. વાલુકાપ્રભા પૃથ્વીના ઉપપાતમાં ભુજ પરિસર્પોના ઉપપાતને નિષેધ કરેલ છે. પંકપ્રભા પૃથ્વીનાં ઉપપાતનું કથન કરતા કહેલું છે કે આ પૃથ્વી માં ખેચર તિર્યા ઉત્પન્ન નથી થતા. ધૂમપ્રભા પૃથ્વીમાં ચાપદેના ઉપપાતને નિષેધ કરેલો છે. તમે પ્રભા પૃથ્વીમાં ઉર પરિસર્પોને નિષેધ કરાયેલ છે અને સાતમી પૃથ્વીમાં સિને ઉત્પન્ન થવાને નિષેધ કર્યો છે. ૯ છે
અસુરકુમાર કે ઉપપાત કા નિરૂપણ
અસુરકુમારોના ઉપપાતની વક્તવ્યતા શબ્દાર્થ –(બકુરકુમાર મંતે ! બોતો વર્નાનિં?) હે ભગવન ! અસુરકુમાર ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (સમાનો ને રૂપfહંતો વવવનંતિ) હે ગૌતમ!નારકેથી આવીને ઉત્પન્ન નથી થતા (તિરિલગોળિણહિંતોષવનંતિ) તિર્ય. ચેથી ઉત્પન્ન થાય છે (મUહિંતો પરવત્તિ) મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય છે (નો હિંતો વર્ષાતિ) દેવેથી આવીને નથી ઉત્પન્ન થતા (ર્વ) એ રીતે (હિંતો) જેમનાથી (નાચM) નારકેને (ઉત્તવાળો) ઉપપાત કહ્યો (હિંતો) તેમનાથી (અસુરમાળ વિ) અસુરકુમારને ઉપપાત પણ (માળિયો) કહેવું જોઈએ (નવ) વિશેષ से छे (असंखेज्जवासाउयअकम्मभूमिग-अन्तरदीवग-मणुस्सतिरिक्खजोणिएहितो વિ વવવર્નતિ) અસંખ્યાત વર્ષની આયુવાળા, અકર્મ ભૂમિજ, અન્તર દ્વીપ જ મનુષ્ય અને તિયાથી પણ ઉત્પન્ન થાય છે (સં સં જેવ) શેષ તેજ સમજવું (gવં જ્ઞાવ થાિચમા માળિયવ્હા) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમારે સુધી કહેવા જોઈએ,
(gવવામાં મને ! જોતિ વર્નાનિં ) હે ભગવન્! પૃથ્વીકાયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? (%િ ને છુપતિ રાવ હિંતો વવનંતિ 9) શું નારકેથી આવીને યાવત્ દેવાથી આવીને ઉત્પન્ન છે? (તોયમાં ! નો રૂfહંતો ઉaવર્ષાતિ) હે ગૌતમ! નારકેથી ઉત્પન્ન નથી થતા? (નિર્વિનોળિહંતો)
તિથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૭૦