________________
માનકષાયી અનન્તગણા છે, કેમકે છએ જીનિકાયામાં માનકષાય મળી આવે છે. તેમની અપેક્ષાએ ક્રોધ કષાયી જીવ વિશેષાધિક છે, કેમકે માનકષાય રૂપ પરિણામની અપેક્ષાએ ક્રોધકષાયના પરિણામનેાકાળ કાંઇક અધિક છે. ક્રોધ કષાયી જીવાની અપેક્ષાએ માયાકષાયી જીવ વિશેષાધિક છે, કેમકે ક્રોધકષાય રૂપ પરિણામના કાળની અપેક્ષાએ માયાકષાય રૂપ પરિણામના કાળ વિશેષાધિક છે. માયાકષાયી જીવાની અપેક્ષાએ લેાભ કવાયી વિશેષાધિક છે, કેમકે માયા કષાય પરિણામની અપેક્ષાએ લાભ કષાય પરિણામને કાળ કાંઇક અધિક છે, લેભકષાયી જીવાની અપેક્ષાએ સકષાય અર્થાત્ સામાન્ય કષાયાદય વાળા જીવ વિશેષાધિક છે, કેમકે માયાકષાયી આદિ બધાના એમનામાં સમાવેશ છે।૧૨। લેશ્યાદ્વાર વક્તવ્યતા
શબ્દા -(ર્ણમાં મતે !) ભગવન્ ! આ (નવા) જીવા (સફેફ્સાળ) લેશ્યા સહિતા (શિસ્ટેHi) કૃષ્ણ લેશ્યાવાળા (નીરુòસ્સાળું) નીલ લેસ્યાવાળા (બાપુ એસ્સાળ)) કાપાત લેશ્યાવાળા (તેજેÆાાં) તેજો લેશ્યાવાળા (ઙેસાળ) પદ્મલેશ્યાવાળા (મુજેલñ) શુકલ લેશ્માવાળા (બહેસાણં ચ) અને લેશ્યા રહિતામાં (જ્યરે રેëિતો) કાણુ કાનાથી (બળા વા વા વા તુક્કા વા વિશેસાહિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(નોયમા) હે ગૌતમ (સવ્વસ્થોવા નીવા મુદ્દòસા) બધાથી એછા જીવ શુકલ લેશ્યાવાળા છે (વ′′ના સંવનનુળા) પદ્મ લેશ્યાવાળા સંખ્યાતગણા છે (તેહેન્ના 'ઘેનનુળા) તેજો લેશ્યાવાળા સખ્યાતગણા છે (બહેસા અળતગુળો)લેશ્યા રહિત અનન્તગણા છે (જાહેફ્સા બળતશુળા) કપાત લેશ્યાવાળા અનન્તગણા છે (નીચેન્ના વિસેસાિ) નીલ લેશ્યાવાળા વિશેષાધિક છે (vōલા વિષેસાયિા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (સહેસા વિશેસાયિા) સલેશ્યા વિશેષાધિક છે.
હવે લેશ્યાઓની અપેક્ષાએ જીવાનુ અલ્પ મહુત્વ કહે છે
ટીકા-શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો-ભગવન્ ! આ સલેશ્ય અર્થાત્ લેશ્યાવાળા સમુચ્ચય જીવામાં, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેક્ષાવાળા, કાપાતલેશ્યા વાળા તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા, શુકલલેશ્યાવાળા અને અલેશ્ય અર્થાત્ લેશ્યારહિત જીવામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૬૮