________________
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! જે પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે તે શું સૂકમ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે અથવા બાદર પૃથ્વીકાયિકેથી?
શ્રી ભગવાન–હે ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! યદિ પૃથ્વીકાયિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે, તે શું પર્યાપ્તકોથી ઉત્પન્ન થાય છે, અથવા અપર્યાપકોથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન –ગૌતમ! બનેથી અર્થાત પર્યાપકેથી પણ અપર્યાસંકેથી પણ ઉત્પન્ન થાય છે,
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ બાદર પૃથ્વીકાયિકેથી ઉન્ન થાય છે તો શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે ? અથવા અપર્યાપકેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! બનેથી અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકીથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે.
એજ પ્રકારે અપ્લાયિકે, તેજઃ કાયિક, વાયુકાચિકે, તેમજ વનસ્પતિ કાચિકેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અને પ્રત્યેકના સૂમ તથા બાદરના પર્યાપ્તક અને અપર્યાપ્તક એમ ચાર ભેદ કરીને પૂર્વવત્ કહેવું જેઉએ
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! યદિ પૃથ્વીકાયિક હીન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત દ્વીન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત હીન્દ્રિચેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! બન્નેથી અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત હીન્દ્રિચેથી ઉત્પન્ન થાય છે.
એ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયથી પણ પૃથ્વીકાયિકેની ઉત્પત્તિ કહેવી જોઈએ
શ્રી ગૌતમસ્વામી –યદિ પંચેન્દ્રિય તિથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું જલચર પચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે અગર સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા ખેચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જેના–જેનાથી નારકોને ઉપપાત કહ્યો છે, તે તેથી આ પૃથ્વીકાચિકને પણ ઉપપાત કહે જોઈએ. વિશેષતા એ છે કે પૃથ્વીકાયિક પર્યાપ્તકેથી પણ ઉત્પન્ન થાય છે અને અપર્યાપ્તકથી પણ ઉત્પન્ન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૭૬