________________
ગુણુ કાળા પૃથ્વીકાયિક જઘન્ય ગુણુ કાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (સદુથાર તુફ્ફે) પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે (બોાળદુચાણ ૧૩ટ્રાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (પિ તિટ્રાનવહિત) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વ્હારુનનવનવેä તુલ્દે) કૃષ્ણ વર્ણના પર્યાયાથી તુલ્ય છે (વસેસેહિ વળાંધરસાસવન્નાને વાળદિન) શેષ વર્ણ, ગંધ; રસ, સ્પર્શના પર્યાયેાથી ષસ્થાન પતિત છે (લેકિન્નાનેäિ) એ અજ્ઞાનાથી (અવશ્યુટસપ વેહિ ચ) અને અચક્ષુદનના પર્યાયોથી (છદ્ર હિ) ષટ્સ્થાન પતિત છે (વ ઉન્નેસનુળાજી વિ) એમજ ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ પણ (અજ્ઞળમનુોતનુજારણ વિ વ વેવ) મધ્યમ ગુણ કૃષ્ણે પણ એજ પ્રકારે (નવ) વિશેષ એકે (સટ્ટાને છઠ્ઠાનવહિત) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત છે
(ણ્ય પંચવળા) એજ પ્રમાણે પાંચ વર્ણ (તો સઁધા) એ ગ ંધ (પંચ રસા) પાંચ રસ (બટ્ટુ ાસા) આઠે સ્પર્શ (માળિયન્ત્રા) કહેવા જોઇએ
(ના મફઅન્નાળીનું મંતે ! પુવિાચાળ) હે ભગવન્ ! જઘન્ય મતિઅજ્ઞાની પૃથ્વીકાયિકાના વિષયમાં પૃચ્છા ? (વોચમા ! ઝળતા પદ્મવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (તે વેળટે મંતે ! વૅ વુષ્કરૂં નામરૂબાળનાં પુઢવિાચાળ બળતા પદ્મવા વાન્તા ?) હે ભગવન્ ! શા કારણે એમ કહેલું છે કે જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકાના અનન્ત પર્યાય કહ્યા છે? (गोयमा ! जहण्णमइ अण्णाणी पुढविकाइए जहण्णमइ अन्नाणिस्स पुढविकाइयस्स વદચાપ તુસ્તે) હે ગૌતમ ! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસદ્ગુચા તુલ્દે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (ત્રોTાળટ્રયા ચXાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુ:સ્થાન પતિત છે (ઝિÇતિાળત્તિ) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વા ગંધરસાસપનહિં છઠ્ઠાળહિણ) વ, ગ ંધ, રસ સ્પર્ધાના પર્યાયથી ષસ્થાન પતિત છે (મરૂ બનાળ વેર્દૂિ તુત્યું) મતિ, અજ્ઞાનના પર્યાયેાથી તુલ્ય છે (મુયબાળપ જ્યુર્ંસળગવું ઇાળવવ) શ્રુતાજ્ઞાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૩૩