SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ! એમને ઉત્પાદ પણ સામાન્ય નારકે જે સમજે જોઈએ. (7) વિશેષ (મુહિંતો) સંમૂર્ણિમેથી (કલેરો) નિષેધ (ાવ્યો) કરવું જોઈએ. (વાછુચqમા પુતિ ને ચાળ અંતે ! ગોહિંતો ઉન્નતિ ?) હે ભગવન્ ! વાલકાપ્રભા પૃથ્વીના નૈરયિક ક્યાંથી ઉત્પન્ન થાય છે? (જોથમીઃ - gમાં જુવ ને) હે ગૌતમ? શર્કરા પ્રભા પૃથ્વીના નારકોની સમાન () વિશેષ (અપરિસહિંતો વહિવે વાયગ્લો) ભુજ પરિસર્ષોથી ઉત્પન્ન થવાને નિષેધ કરવું જોઈએ. | (વંજqમાં જુવિને રૂચાળ મંતે ! પુછી ?) પંકપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પૃચ્છા? (યમા ! વાર્થgમાં રૂઢવિ નેણા) હે ગૌતમ! વાલુકા પ્રભા પૃથ્વીના નારકના સમાન (નવ) વિશેષ ( હિંતો સેલ્ફી વો) બેચરેથી નિષેધ કરે જોઈએ. (ધૂમમારૂઢવિચાળે પુછે ?) ધૂમપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પ્રશ્ન? (ચમાં ન પંaqમાં પુઢવિચા ) પંકપ્રભા પૃથ્વીના નારકેના સમાન (નવ) વિશેષ (વદguહંતો વિ વકિલેદો જાચવો) ચતુષ્પદેથી પણ નિષેધ કરી દેવો જોઈએ (તમાં પુઢવિ રચાઇ મંતે ઃ બોદિતો વવવMરિ) હે ભગવાન તમ પ્રભા પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન થાય છે? (નોમા! નET ધૂમધુમ પુદ્ધવિયા ) હે ગૌતમ! ધૂમપ્રભાના નારકોની સમાન (નવ) વિશેષ છાળતો જિલ્લો જાચવો) સ્થલચરથી પણ નિષેધ કરવે જોઈએ (રુમેળ અમિf) આ અભિલાપ શબ્દ પ્રયોગથી (ારૂ વંચિંદ્રિતિનિળિuતો વવવનંતિ) યદિ પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (વુિં ઢચરપકgિજો કુશવંતિ) શું જલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (થચરíવંgિજો તુવન્નતિ) સ્થલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (ઉચરપરિહિંતો વાઘત્તિ) ખેચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે (જોયા ! હે ગૌતમ ! (નરુચવંચિંતિત વવવનંતિ) જલચર પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે તેનો સંદરે હિંતો વવજ્ઞત્તિ) ખેંચરેથી ઉત્પન્ન થતા નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૬૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy