SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ નૈરયિકોં કે ઉદ્ધત્તનાકા નિરૂપણ છઠ્ઠું ઉર્દૂના દ્વાર શબ્દા (નેચા નં મતે !) ભગવદ્ નૈયિક જીવ (બળતર) અનન્તરસાક્ષાત્ (ઉરૃિત્તા) ઉર્દૂવન કરીને—નિકળીને (દ્િ‰ન્તિ) ક્યાં જાય છે ? ( િવવજ્ઞતિ) કયાં ઉત્પન્ન થાય છે ? ( નેરૂત્તુ વવજ્ઞતિ ?) શુ' નારકામાં ઉસન્ન થાય છે ? (વિં તિવિશ્ર્વગોળિવુ સવવજ્ઞતિ) તિય ચામાં ઉત્પન્ન થાય છે ? (મનુસ્સેતુ નવ 'ત્તિ) મનુષ્યામા ઉત્પન્ન થાય છે ? (વેપુત્ર 'ત્તિ) શુ દેવામાં ઉપન્ન થાય છે ? (નોયના !) હે ગૌતમ ? (નો નેભુ થવઘ્નત્તિ) નારકામાં ઊસન્ન નથી થતા (તિરિપોનિષ્ણુ યજ્ઞ'ત્તિ) તિ ́ચેામાં ઉત્પન્ન થાય છે. (મગુસ્સેપુ જીવવજ્ઞતિ) મનુષ્યામાં ઉપન્ન થાય છે. (નો વેસુ વવતિ) દેવામાં નથી ઉત્પન્ન થતા. (નરતિવિજ્ઞોળિભુ વવજ્ઞતિ) યદ્વિતિય ચામા ઉત્પન્ન થાય છે. (નિખ્ખુિ વનનૈતિ) શું એકેન્દ્રિયામાં ઉપન્ન થાય છે. (જ્ઞાન વિષેમુતિવિગોળિભુ જીવવજ્ઞત્તિ ?) યાવત્ પ ંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે ? (ગોયમા !) હે ગૌતમ (નો નિમ્મુ નાવ નો પરિક્ષુિ વવજ્ઞત્તિ) એકેન્દ્રિયામાં યાવત ચતુરિન્દ્રિયામાં નથી ઉત્પન્ન થતા (i) એરીતે (લેોિ લવવાલો મળિયો) જેમનાથી ઉપપાત કહ્યા છે. (તેનુ પુત્રઢળાવિ માળિયન્ના) તેમનાથી ઉર્દૂના પણ કહેવી જોઇએ (નવરં) વિશેષ (Řમુøિમેનુ જ્ઞ વવજ્ઞતિ) સ ́મૂમેિામાં નથી ઉત્પન્ન થતા (વૃં સજ્જ પુઢવિભુ માળિયવં) અમ પૃથ્વીયેામાં કહેવુ' જોઇએ. (નવર) વિશેષ (હેત્તત્તમાઓ) સાતમી પૃથ્વીની નરક ભૂમિમાં (મનુŘયુ) મનુષ્યેામાં ( ત્રવનંતિ) નથી ઉત્પન્ન થતા. સમસ્ત ટીકા :–હવે નારક જીવાની ઉનાની વક્તવ્યતા કહેવાય છે. અર્થાત્ એ નિરૂપણુ કરાય કે નારક જીવ નરકમાંથી નીકળીને સીધા કયા કયા પર્યાંચામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-ભગવન્ ! નારક જીવ અનન્તર ઉદ્ભવનકરીને અર્થાત્ નરકથી નીકળીને કયા ભવમાં જન્મે છે ? અર્થાત્ શું નારક જીવ ઉદ્ભવના કરીને નારકામાં ઉત્પન્ન થાય છે? અથવા તિયચામાં ઉત્પન્ન થાય છે? શું મનુષ્યેામાં ઉત્ત્પન્ન થાય છે. કે દેવામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ !—ગૌતમ ! નારક જીવ નરકથી નીકળીને નારકામાં ઉન્ન નથી થવા, પણ તિય ચામાં ઉત્પન્ન થાય છે, મનુષ્યામાં ઉત્પન્ન થાય છે, દેવામાં નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ નારક જીવ ઉદ્ભવ નાની પછી જો તિય ́ચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૯૧
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy