________________
વિશેષાધિક છે (કુદુમાં રાત્રિા) સૂફમ જીવ વિશેષાધિક છે ૬ છે
ટીકાથ- કાય દ્વારના આધારથી જ સૂમ બાદર–આદિકના અલ્પ બહત્વની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સૂમ, સૂક્ષ્મ પૃથિવી કાયિક, સૂદ્ધમ જળકાયિક, સૂકમ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂકમ વનસ્પતિકાયિક, અને સૂક્ષ્મ નિગોદના જેમાંથી કેણુકેનાથી ઓછા છે, કોણ કેનાથી ઘણું છે, કેણ કેનાથી તુલ્ય છે અગર કેણુ તેનાથી વિશેષાધિક છે?
શ્રી ભગવત્ ઉત્તર આપે છેહે ગૌતમ! સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ આ બધામાં અલ્પ છે, કેમકે તેઓ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. તેમની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાયિક વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રભૂત અસં. ખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ જળકાય વિશેષાધિક છે કેમકે તેઓ અતિ ઘણું છે. અસંખ્યાત લેકાકાશના પ્રદેશોના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂમવાયુકાયિક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતમ અસં. ખ્યાત કાકાશના પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેદ અસંખ્યાત ગણા છે. જે અનન્ત જીવ એક શરીરના આશ્રયથી રહે છે, તે નિગોદ જીવ કહેવાય છે. સૂક્ષ્મ નિગેદના જીવ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક એક ગોલકમાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનન્તગણુ છે, કેમકે પ્રત્યેક નિગેદમાં અનન્ત જીવ હોય છે. સમુચ્ચય સૂક્ષ્મ જીવ તેમની અપેક્ષાએ પણ વિશેષાધિક છે, કેમકે સૂમપૃથ્વીકાયિક આદિને પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
હવે અપયોત સૂક્ષ્મ આદિ જીવોના અપ બહત્વનું પ્રરૂપણ કરે છે
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! સૂકમ અપર્યાપક, સૂમપૃથિવીકાયિક અપર્યાપ્તક, સૂકમ જળકાયિક અપર્યાપ્તક, સૂક્ષમ તેજસ્કાયિક અપર્યાપ્તક, સૂકમ વાયુકાયિક અપર્યાપ્તક, સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્તક અને સૂક્રમ નિગોદના અપર્યાપ્તક માં કેણ કેનાથી અલ્પ, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ, બધાથી ઓછા સૂક્રમ તેજસ્કાયિક અપર્યાપ્તક છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પ્રથ્વીકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ સૂમ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે તેમનાથી સૂકમ વાયુકાયિક અપર્યાપ્ત વિશે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૬