SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ! પરીત જીવ બધાથી ઓછા છે કેમકે જે જીવોએ સંસારને પરિમિત કરી દીધું છે અને જે પ્રત્યેક શરીર છે તેઓ સકલ ની અપેક્ષાએ અત્યન્ત શેડા છે. જેઓ પરીત પણ નથી અને અપરીત પણ નહીં એમ હોય છે એવા સિદ્ધ જીવ તેમનાથી અનન્ત ગણે છે અને તેમની અપેક્ષાએ પણ અપરીત અર્થાત્ કૃષ્ણપાક્ષિક તથા સાધારણ વનસ્પતિના જીવ અનન્ત ગણું છે, કેમકે તે બન્ને મળીને સિદ્ધોથી અનન્ત ગણું છે. સોળમું પરીત દ્વારા સમાપ્ત છે ૨૧ છે પર્યાપ્તક દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ–(fસ" અંતે !) હે ભગવન્! આ (નવા પત્તા બન્નરાઇi નો પન્ના નો પત્તત્તાન ચ) પર્યાપ્ત, અપર્યાપ્ત, અને ન પર્યાપ્ત કે ન અપર્યાપ્ત જીવેમાં (જ્યરે ચરિંત) કે કોનાથી ( HI વા વદુચા વા તુસ્ત્રા વા વિસાદિયા થા ?) અલ્પ, ઘણું તુલ્ય અથવા વિશેષાધિક છે? | (ચમા) હે ગૌતમ! (સવઘવા નવા નો રૂઝત્તા નો માનત્તા) બધાથી ઓછા ન પર્યાપ્ત ન અપર્યાપ્ત જીવ છે (બપઝત્તર ગoiતાળા) અપર્યાપ્તક અનન્ત ગણા છે (Fmત્તા સંક્ષિTTri) પર્યાપ્તક સંખ્યાતગણું છે ટીકાથ-હવે પર્યાપ્તક દ્વારની અપેક્ષાઓ ના અલપ બહત્વનું પ્રતિ પાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ પર્યાપ્ત અપર્યાપ્ત અને ન પર્યા-ન અપર્યાપ્ત માંથી કોણ કેની અપેક્ષાએ થેડા, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–ગૌતમ! બધાથી ઓછા જીવ પર્યાપ્ત ને અપર્યાપ્ત અર્થાત્ સિદ્ધ છે, કેમકે જે પર્યાપ્ત પણ નહીં અને અપર્યાપ્ત પણ નહીં એવા જીવ સિદ્ધ જ હોઈ શકે છે અને તે પર્યાપ્ત તેમજ અપ મોથી ઓછા છે. તેમની અપેક્ષાએ અપર્યાપ્તક જીવ અનન્ત ગણે છે કેમકે સાધારણ વનસ્પતિ કાયના જીવ અનતગણુ છે અને તે સદા અપર્યાપ્ત ઘણું જ મળી આવે છે. તેમની અપેક્ષાએ પર્યાપ્ત જીવ સંખ્યાતગણુ છે. સત્તરમું પર્યાપ્તક દ્વાર સમાપ્ત છે ૨૨ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ७८
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy