________________
અધિક છે. તેમની અપેક્ષાએ અધેાલેાક તિય કલાકમાં સંખ્યાત ગણા છે અર્થાત્ અપેાલાક તિય કલેાક નામક અને પ્રતાના સ્પર્શ કરનારા સખ્યાત ગણા છે કેમકે તેઓ બન્ને પ્રતર ભવનપતિ વાનભ્યન્તર દેવાના સમીપવતી હાવાથી તેમના સ્વસ્થાન છે. હુસ ́ખ્યક ભવનપતિ તિય કલાકમાં ગમનાગમન કરે છે, ઉર્દૂવર્તન કરે છે, વૈક્રિય સમુદ્દાત કરે છે, અથવા ઉત્પન્ન થનારા અને છે અને ભવનપતિના આયુષ્યને અનુભવ કરે છે, ત્યારે પૂર્વાકત અને પ્રતરાના સ્પર્શ થાય છે. એવા જીવ ઘણા હેાવાને કારણે સંખ્યાત ગણા કહેલા છે તેમની અપેક્ષાએ અધેાલેાકમાં સખ્યાત ગણા છે, કેમકે અધેલાક ભવનવાસી દેવાના સ્વસ્થાન છે. અધેાલેકની અપેક્ષાએ તિય કલેાકમાં રહેનારા દેવ સખ્યાત ગણા છે, કેમકે તિ કલાક જ્યાતિષ્ક અને વાનવ્યંતરાના સ્વસ્થાન છે.
દેવિયાનું અલ્પ બહુત્વ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી આછી દેવીએ ઊર્ધ્વ લાકમાં છે, કેમકે ઊલાકમાં ફકત વૈમાનિક દૈવિયા જ હાય છે, તેથીજ બધાથી ઓછી છે. તેમની અપેક્ષાએ ઊલાક–તિય કલાક નામક પ્રતીમાં સંખ્યાત ગણી છે. તેનું કારણ તેજ સમજી લેવુ જોઇએ જે દેવાની બાબતમાં કહેલું છે. તેમની અપેક્ષાએ ત્રણે લેાકને સ્પ કરવાવાળી દેવિયા સખ્યાત ગણી છે. તેનુ કારણ પહેલા દેવાના પ્રસંગમાં કહિ દિધેલું છે. તેમની અપેક્ષાએ અધેલોક–તિક લોકમાં સંખ્યાત ગણી છે અહિં પણ પૂર્ણાંકત યુકિત સમજી લેવી જોઇએ. તેમની અપેક્ષાએ અધેલાકમાં સખ્યાત ગણી અધિક છે. અને તેમની અપેક્ષાએ પણ તિય કલાકમાં સખ્યાત ગણી અધિક છે. દેવાના વિષયમાં જે યુકિતએ કહી છે તે અહિં પણ સમજી લેવી જોઇએ ॥ ૩૦ ॥
ભવનપતિ દેવો કે અલ્પ બહુત્વ કા નિરૂપણ
ભવનપતિ આદિ દેવાનુ અલ્પ બહુવ
શબ્દા –( વેત્તાણુવાળ ) ક્ષેત્રના અનુસાર ( સવ્વસ્થોવા મવળવાસી દેવા કોપ) બધાથી ઓછા ભવનવાસી દેવ ઊ'લેાકમાં છે. (ઉદૂષ્ટોઽરિયજો બસવે મુળા) ઊલાક તિય ક્લાકમાં અસંખ્યાતગણા છે. (તેજો કે સંવે ક ઘુળા) તૈલેાકયમાં સખ્યાતગણા છે (બોજોતિરિયો, સલેનનુળા) અધાલાક—તિય ક્લાકમાં અસંખ્યાતગણા છે, (ત્તિરિયોપ સર્વે મુળા) તિલાકમાં અસંખ્યાતગણા છે (ગોટો સર્વે મુળા) અધેાલેાકમાં અસંખ્યાતગણા છે.
( વેત્તાણુવાળ) ક્ષેત્રના અનુસાર (સચ્ચસ્થોવા મવનવાસિળીબો દેવીઓ ઉર્દૂ ઢોર ) બધાથી ઓછી ભવનવાસિની દેવિયા ઊલાકમાં છે. ( ઢોL તિયિહોર્ અસંવે મુળો) ઊલાક–તિય ગ્લેકમાં અસંખ્યાતગણી છે. (તેજો
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨
८८