SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ હિંતો વવવનંતિ, રમવતિgતો વવવનંતિ ?) યદિ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂછિમથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભથી ઉત્પન્ન થાય છે? (વિમા ! હે ગૌતમ! (સંકુરિઝમ કgય थलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जंति, गब्भवक्कंतिय चउप्पय थलयर પંરિતિષિનગર હિંતો વાવઝનંતિ) સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભ જ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યમાંથી પણ ઉત્પન્ન થાય છે. (ન સંમુરિઝમ યથારવિિાનોfruતો ૩zવનંતિ) યદિ સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે (कि पज्जत्तग समुच्छिम चउम्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उपवज्जति) શું પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? ( પત્તા વચથયા પરિસ્થિતિ વિનોદિ તો ૩યવનંતિ) અપત્યંત ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે ? (જો મા !) હે ગૌતમ! (Gરસત્તા સંમુરિઝમ શરૂ થવા પંચિંદ્રિતિક્રિોનિgfહંતો વવવ વનંતિ) પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય छ (नो अपजत्तग संमुच्छिम चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति) અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી નથી ઉત્પન્ન થતા (ારૂ માજવંતિ પથવિંવિત્તિવિવાર્દિતો વરનરિ) યદિ ગજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (कि संखेज्जवासाउयगभवक्कंतियचउप्पयथलयरपंचि दियतिरिक्ख जोणिएहितो उनव ન્નત્તિ) શું સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે (કહેવાયામતિ રચવઢરપવિંચિતિનિનિદં તો વવનંતિ ?) અસંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે ? (જયમ) હે ગૌતમ! (સંહે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૩
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy