SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ નવાસારદ'તો. નવનંતિ) સંખ્યાત વની આયુવાળાથી ઉત્પન્ન થાય છે (નો બસંલગ્નવાલાષદ્'તો વવનંતિ) અસ ખ્યાત વષઁની આયુવાળાએથી નથી ઉત્પન્ન થતાં (जइ संखेज्जवासा उयगव्भवक्कंतिय चउप्पयथलयरपंचि दियतिरिक्खजोणिएહિં'તો નવ ગંતિ) યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગજ ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (ગ્નિ' પñત્તાસંવેગ્નવાસા-ચામવ તિય૨-ચથયપંપિંચિતિરિવઞોળિદુ તો વવજ્ઞતિ) શુ' પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભૂજ ચતુષ્પદ્મ સ્થલચર પચેન્દ્રિય ત્તિય ચેાથી ઉત્પન્ન થાય छे ? ( अपज्जत्तग संखेज्जवासाज्यगन्भवक्कंतियच उप्पयथलयर पंचिंदियतिरिक्खजोणि'તો વ્યવ ંતિ) અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ગજ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (નોયમાં ! હે ગૌતમ !) (Ēત્તેહિ તો પત્રવનંતિ નો અગ્નત્તયસંલગ્નવાસાપદ્'તો નવ ઐતિ) પર્યાપ્તકેાથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળાથી ઉત્પન્ન નથી થતા (નર્વસિqથજીયપંચિસ્થિતિવિજ્ઞોળિદ્િતો વવજ્ઞતિ) યદિ પરિસ સ્થલચર પચેન્દ્રિય તિ ચેાથી ઉત્પન્ન થાય છે (જિ. સિધ્વયંજય પત્તિ'ચિ નિશિયનોનિહ તો વવજ્ઞતિ ?) શુ' ઉપર સર્પ સ્થલચર પ ંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? (મુયસિધહયરપંધિ'ચિતિષિવગોળિદ્િતો. કવવર્ષાંતિ) ભુજ પરિસપ`સ્થલચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? (ગોયમા ! તો હિંતો વિ વવપ્નતિ) હે ગૌતમ! ખન્નેથી ઉત્પન્ન થાય છે ટીકા કયા ભવથી ઉના કરીને નારકેાની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ કયા કયા ભવથી મૃત્યુને પ્રાપ્ત કરી જીવ નારક પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એ પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! નારક જીવ કયાંથી અર્થાત્ કયા કયા ભવાથી ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નને સ્પષ્ટ કરે છે શુ નરક ભવથી નરકભવમાં ઉત્પન્ન થાય છે ? અગર તિય ચ ચેાનિવાળા જીવ નરક ભવમાં ઉત્પન્ન થાય છે? અગર મનુષ્ય. મરીને નરક ભવમાં ઉત્પન્ન થાય છે? અથવા દેવ ભવથી ઉના કરીને નરક ભવમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ—હે ગૌતમ ! નારકનરક ભવથી ઉત્પન્ન નથી થતા, કિન્તુ તિયાઁચ ભવથી ઉત્પન્ન થાય છે. મનુષ્યાથી પણ ઉત્પન્ન થાય છે. પણ દેવાથી ઉત્પન્ન થતા નથી. કેમકે દેવ નરકને યોગ્ય આયુના ખન્ય નથી કરતા. શ્રી ગૌતમસ્વામી:-નારક જો તિયચ ચેાનિકાથી ઉત્પન્ન થાય છે તે શુ એકેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? દ્વીન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? ત્રીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? અથવા પ ંચેન્દ્રિય તિય ચેાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૫૪
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy