________________
ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ જે વક્તવ્યતા જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયની કહી છે. એજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાની પણ સમજવી જોઈએ. પણ તેમાં બે જ્ઞાનેને પણ ઉલ્લેખ કરવે જોઈએ. મધ્યમ સ્થિતિવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હીન્દ્રિયના સમાન સમજવી જોઈએ. પણ તેમાં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવું જોઈએ. કેમકે બધા મધ્યમ સ્થિતિવાળાઓની સ્થિતિ સરખી નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય ગુણ કૃષ્ણ દ્વીન્દ્રિય જીવના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ અનઃ પર્યાય કર્યો છે.
શ્રીગૌતમસ્વામી—શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય ગુણકાળા દ્વીન્દ્રિયના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળા કીન્દ્રિય બીજા જઘન્ય ગુણ કાળા કીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. તે સ્થાનેનું કથન પૂર્વની જેમજ સમજી લેવું જોઈએ અર્થાત્ અસંખ્યાત સંખ્યાત ભાગ હીન સંખ્યાત અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક, સ્થિતિની દષ્ટિએ તે ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે દ્વીન્દ્રિયની સ્થિતિ સંખ્યાત વર્ષોની જ થાય છે, તેથી જ ચતુઃસ્થાન પતિત ન બની શકે. તે કૃષ્ણવર્ણના પર્યાયેથી તુલ્ય થાય છે, કેમકે જઘન્ય કૃષ્ણ વર્ણન એક જ રૂપ સંભવિત છે. તેમાં હીનતા-અધિકતાને સંભવ નથી. શિષ ચાર વણે, બે ગધે, પાંચ રસો અને આઠ સ્પર્શીની દષ્ટિએ બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે.
એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કાળા પણ સમજવા જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ ગુણ કાળા દ્વીન્દ્રિય બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ અને પ્રદેશોની દષ્ટિએ તુલ્ય થાય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિથી ત્રિથાન પતિત થાય છે. કૃષ્ણવર્ણના પર્યાયથી તુલ્ય થાય છે, શેષ વર્ગો, ગધે, રસ અને સ્પર્શાના પર્યાયેથી, બે જ્ઞાનથી. બે અજ્ઞાનથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે.
મધ્યમ ગુણ કાળા હીન્દ્રિય પણ એ પ્રકારે છે, અર્થાત્ એક મધ્યમ ગુણ કાળા બીજા મધ્યમ ગુણ કાળા હીન્દ્રિયથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાથી ષટ્રસ્થાન પતિત થાય છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય થાય છે, શેષવર્ણ, ગંધ, રસે અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
२४४