SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? (રોયમાં ! રોહિંતો વિ વવનંતિ) હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે (जइ संमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिदिक्खजोणिएहि तो उववज्जति) યદિ સંમૂર્ણિમ જ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (कि पज्जत्ततगसमुच्छिममुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्ख जोणिएहि तो उववज्जति) શું પર્યાપ્ત સંમૂર્ણિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે (કપાસનમુષ્ટિમમુપરિન્થથવપંન્નિચિતિરિવગોuિfહંતો સવનંતિ) અપર્યાપક સંમૂર્ણિમ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (લોચના !) હે ગૌતમ! (Gજત્તાહિંતો વવવ તિ) પર્યાપકેથી ઉત્પન્ન થાય છે તેનો પતિ વવજ્ઞતિ) અપર્યાપ્તકે નથી ઉત્પન્ન થતા (जइ गब्भवकं तियभुयपरिसप्पथलयरपंचिं दियतिरिक्खजोणिएहिं तो उववનંતિ) જે ગર્ભજ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિયચેથી ઉત્પન્ન થાય છે (હિં પગદંતો કવનંતિ કપત્તÉતો વધવનંતિ) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપકેથી ઉત્પન્ન થાય છે? (યમ !) હે ગૌતમ ! (Tmત્ત તો વવજ્ઞતિ નો પત્તહિંતો ઉવજ્ઞ તિ) પર્યાપકેથી ઉત્પન્ન થાય છે અપર્યાપ્તકેથી નથી ઉત્પન્ન થતા | (Tહું સ્વયપંચિંતિયતિરિવાઝોuિfહંતો ઉન્નતિ) યદિ ખેચર પંચન્દ્રિય તિર્યંચ નિકેથી ઉત્પન્ન થાય છે (વિ સંમુમિરવહુચરવિંવિતિરિ. નવજ્ઞિિહંતો Tw તિ) શું સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે (નમવાઁચ હરન્નિતિતિવિનોળિહંતો ઉન્નતિ) ગર્ભજ બેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (મ!) હે ગૌતમ ! (લો હિંત વિ વવનંતિ) બંન્નેથી ઉત્પન્ન થાય છે (Gરૂ યમુરિવરઘંઉવંચિતરિક નિહિંતો ૩૨વન્નતિ) ચદિ સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે (વિ પન્નઈતો વવ ત્તિ, પwત્તUહિંતો વાવર્ષાતિ ) શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૯
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy