SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ હિં) શ્રુતજ્ઞાન પર્યાથી (બોાિળપmહિં) અવધિજ્ઞાન પર્યાયેથી (બાળ ઉન્નહિં) મતિ-અજ્ઞાન પર્યાયથી (સુવાળા વાવેદિ) શ્રુતજ્ઞાન પર્યા થી (જિમાનાનqનહિં) વિભંગ જ્ઞાનના પર્યાયોથી (જરૂરંપmદિ). ચક્ષુદર્શનના પર્યાયેથી (બચવુસાવરું) અચક્ષુદર્શનના પર્યાયોથી (ગોહિરંપmહિં) અવધિ દર્શનના પર્યાયેથી (છાળareg) ષટૂસ્થાન પતિત હીનાધિકતા છે તે તેનળ જોયમા ! ) આ હેતુથી ગૌતમ! આમ કહેવાય છે (નરચા aો વિષT, નો વાર્તાવિજ્ઞા, કાંતા પન્નવા guyત્તા) નારકના સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ, પરન્તુ અનન્ત પર્યાય કહ્યા છે ૨ છે ટીકાથ–સામાન્યતઃ જ્યાં પર્યાયવાન અનન્ત થાય છે, ત્યાં પર્યાય પણ અનન્ત થાય છે, કિન્તુ જ્યારે પર્યાયવાન અનન્ત ન હોય ત્યાં પર્યાય પણ અનન્ત કેવી રીતે હોઈ શકે? આ અભિપ્રાયથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! નરયિક જીના પર્યાય કેટલા કહેલા છે ? શ્રીભગવન ઉત્તર આપે છે-હે ગૌતમ ! નરયિકના પર્યાય અનન્ત કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી કારણ પૂછે છે-ભગવદ્ ! કયા કારણથી નિરયિકના અનન્તપર્યાય કહ્યા છે ? શ્રી ભગવનું કારણ બતાવે છે–ગૌતમ! પ્રત્યેય નારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, અર્થાત્ પ્રત્યેક નારક એક–એક જીવ દ્રવ્ય છે. એ પ્રકારે દ્રવ્યની દૃષ્ટિએ તેમનામાં ભેદ હતા નથી. પ્રદેશની અપેક્ષાએ પણ બધા નારક પરસ્પર તુલ્ય હોય છે, કેમકે પ્રત્યેક નારકજીવ લોકાકાશના બરાબર અસંખ્યાત પ્રદેશવાનું છે, તેમના પ્રદેશમાં કાંઇપણ હીનાધિકતા થતી નથી. સપ્રદેશી અને અપ્રદેશી ભેદ ફકત પુદ્ગલમાં હોય છે, તેના સિવાયના બધાં દ્રવ્ય સપ્રદેશી છે. બધા જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જ હોય છે, તેથી જ પ્રત્યેક નારક જીવ પણ અસંખ્યાત પ્રદેશી હોય છે. પણ અવગાહનાની અપેક્ષાએ બધા નારક તુલ્ય હેતા નથી. અવગાહનાને અર્થ છે શરીરની ઊંચાઈ. શરીરની ઉંચાઈની અપે. ક્ષાએ કઈક નારક હીન હોય છે, કોઈ તુલ્ય હોય છે અને કઈ કઈનાથી અધિક પણ હોય છે. જેમ રત્નપ્રભા પૃથ્વીના નારકજીના વક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલની. હોય છે આગળ આગળની પૃથ્વીમાં બમણી–બમણી અવગાહના હોય છે. એ રીતે સાતમી પૃથ્વીમાં અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષની હોય છે. એ રીતે કેઈ નારકથી કેઈ નારકની અવગાહના હીન હોય છે. કેઈની અધિક છે અને કઈ કઈની બરાબર છે. જે નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૯૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy