SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ હે ગૌતમ! (મને મપૂસ્ત ચાર તુન્હ) મનુષ્ય મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તત્ય છે (ggયા તુજે) પ્રદેશથી તુલ્ય છે, (ઘોળારૂખાણ જાળવવિU) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (તિરૂપ વકૂળવરિ) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત छ (वण्णगंधरसफास आभिणिबोहियनाण सुयणाण ओहिनाण मणपज्जवनाणपज्ज. હિં છાવરણ) વ ગંધ રસ, સ્પર્શ, આભિનિબેધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિનાન. મન:પર્યવજ્ઞાનના પર્યાયથી ષસ્થાન પતિત છે (વઢrg નહિં તર્જી) કેવળજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે (તfહું બurinહું છટ્રાવણિપ) ત્રણ અજ્ઞાન ત્રણ દર્શનથી ષટ્રસ્થાન પતિત છે (વસંવેદિં તુલ્લું) કેવળ દર્શનના પર્યાયાથી તુલ્ય છે - (વાળમંત ગોપાળદુચાર ટિ શરૂઠ્ઠાળવિચા) વનવ્યન્તર દેવ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે ( વરૂદું છટૂળવરિયા) વર્ણ આદિના પર્યાથી છ સ્થાન પતિત છે (નોરિયા વેમાળિયા વિ ષે વ) જ્યોતિષ્ક, અને વૈમાનિક પણ એજ પ્રકારે (નવરં કિ તિકૂળવરિયા) વિશેષતા એ છે કે સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે ટીકાર્ય—હવે દ્વીન્દ્રિય આદિ ના પર્યાયની પ્રરૂપણ કરાય છે સર્વ પ્રથમ શ્રીન્દ્રિય જીના વિષયમાં પૃચ્છા કરાઈ છે કે ભગવદ્ ! દ્વીન્દ્રિય જીના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! હીન્દ્રિયના અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–કયા કારણે એમ કહે છે કે દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય છે? શ્રી ભગવાન-ગૌતમ! એક હીન્દ્રિય જીવ બીજા કીન્દ્રિય જીવથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે અર્થાત્ બધા હીન્દ્રિય જીવ સમાન રૂપથી એક એક જીવ દ્રવ્ય છે. એ પ્રકારે દ્રવ્યની દષ્ટિએ તેમનામાં વિશેષતા નથી. પ્રદેશની દષ્ટિ એ પણ ઢીદ્રિય દ્વીન્દ્રિયમાં કોઈ વિશેષતા છે નહિ. બધા સમાન સંખ્યાત પ્રદેશી છે. પરંતુ અવગાહના અર્થાત્ શરીરની ઊંચાઈ બધાની સરખી નથી હતી. કેઈ કેઈનાથી હીન હોય છે, કેઈ કેઇનાથી તુલ્ય હોય છે, અને કઈ કઈનાથી અધિક હોય છે. જે હીન હોય તે અસંખ્યાતભાગ હીન બને છે. સંખ્યાતભાગ હીન બને છે, સંખ્યાતગુણ હીન થાય છે, અથવા અસંખ્યાત ગુણ હીન હોય છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ગુણ અધિક હોય છે અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. અર્થાત એક હીન્દ્રિય બીજા દ્રિીન્દ્રિયની અપેક્ષાએ સ્થિતિની દષ્ટિએ અસંખ્યાત ભાગહીન થાય છે સંખ્યાત ભાગ હીન થાય છે અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે અને જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૧
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy