SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કહેવાય છે કે દ્વીન્દ્રિયનાં અનન્ત પર્યાય છે? (નોરમા ! વેઇં િવેફંચિ ચર્ચા તુન્સ) હે ગૌતમ ! દ્વીન્દ્રિય કીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે (Guસાડ તુલ્લું) પ્રદેશથી તુલ્ય છે (Tળzયા, સિચ હીળે સિથ તુરસ્કે સિય. અમહિણ) અવગાહનાથી સ્થાત્ હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ અધિક બને છે (શ્રી) જે હીન છે તે (સંજ્ઞરૂમાળવા) અસંખ્યાત ભાગ હીન થાય છે (સંજ્ઞા મારી વા) સંખ્યાત ભાગ હીન બને છે (સંવેજ્ઞ Trળહીને યા) અગર સંખ્યાતગુણ હીન થાય છે ( ક ન્નડુ ગુણહીને વા) અથવા અસંખ્યાત ગુણહીન થાય છે (અઠ્ઠ વદાિ ) અગર અધિક થાય છે (સંવેઝર્ મા કદમા વા) અસંખ્યાત ભાગઅધિક થાય છે( સંવિરૂ મા મgિ વા) સંખ્યામભાગ અધિક થાય છે (વિરુ જુન મણિ વા) સંખ્યાતગુણ અધિક બને છે (કર્ણવિજ્ઞ૬ સુગમરમણિ વા) અથવા અસંખ્યાત ગુણ અધિક બને છે (fટા તિદાળવકિ) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (વાળ ધરાफास आभिणिवोहियणाण सुयणाण मइअण्णाण सुयअण्णाण अचक्खुदंसण पज्ज વહેંચ) વર્ણ ગંધ રસ સ્પર્શ, આભિનિધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન મત્યજ્ઞાન શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાથી (છાળ વgિ) ષસ્થાન પતિત થાય છે (gવં તેરિચાવિ) એ પ્રકારે ત્રીન્દ્રિય પણ (પૂર્વ રવિયા વિ) એ રીતે ચતુરિન્દ્રિય પણ (નવરં) વિશેષતા એકે તો હંસળr fણુ અકરવુi) દર્શન બે-ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન (પરિચિ સિવિનોળિયાનું Fાવા) પંચેન્દ્રિય તિયાના પર્યાય ( બેફાઇ) નારકેના સમાન (ત માળિયડ્યા) તેવાજ કહેવા જઈએ . (મજુસાઈ મેતે ! યા પન્નવા પત્તા) હે ભગવન્ ! મનુષ્યના કેટલા પર્યાય કહ્યા છે ? (ચમા ! મનંતા વળવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે વેજ મંતે ! ગુરૂ મજુરસાનું મળતા વનવા પત્તા) કઈ અપેક્ષાએ ભગવદ્ ! એમ કહેવાય છે કે મનુષ્યના અનન્ત પર્યાય કહ્યા છે ? (નોરમા ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૧૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy