SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્ ! યદિ ભુજપરિસપ° સ્થલચર પચેન્દ્રિય તિય ચાર્થી નારક ઉત્પન્ન થાય છે તે શું સંમૂમિ ભુજપરિસર્પ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? અથવા ગજ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ – હે ગૌતમ ! બન્નેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી :–યદિ સ.મૂર્છાિમ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિયચાથી ઉત્પન્ન થાય છે તેા શું પર્યાપ્તક સમૂઈિમ ભુજપરિસ` સ્થલચર પંચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તક સંભૂમિ ભુજપરિસ સ્થલચર પંચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ :-ડે ગૌતમ ! પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે, અર્ષાયકેથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્ ! ગિજ ભુજ પરિસ સ્થલચર. પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે તે શુ' પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકે થી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ હિ ગૌતમ ! પર્યાપ્તક ગજ ભુજપરિસ` સ્થલચર પચે ન્દ્રિયતિય ચેાથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક ગČજ ભુજપરિસ સ્થલચર પચેન્દ્રિય તિર્યંચાથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! યદિ ખેચર પચેન્દ્રિય તિય ચાથી ઉત્પન્ન થાય છે તે શું સમૂમિ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે, અથવા ગજ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવન્ ! હે ગૌતમ ! બન્નેથી જ ઉત્પન્ન થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ યદિ ખેચર ૫ ચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! પર્યાપ્તક સંમૂમિ ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક સમૂમિ ખેચર પંચેન્દ્રિય તિ ચેાથી ઉત્પન્ન થતા નથી. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! યદિ પર્યાપ્તક ગવ્યુત્ક્રાંતિક ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી નારક ઉત્પન્ન થાય છેતેા શુ' સખ્યાત વર્ષની આયુવાળા ગવ્યુત્ક્રાતિક ખેચર પંચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે અથવા અસખ્યાત વની આયુવાળા ગજખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય છે શ્રીભગવાન્ હે ગૌતમ ! સખ્યાત વની આયુવાળાથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વની આયુવાળા ગજખેચરપ ચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી :—હે ભગવન્ ! યદિ સંખ્યાત વની આયુવાળા ગજ ખેચર પચેન્દ્રિય તિય ચેાથી ઉત્પન્ન થાય તે પર્યાંસકાથી ઉત્પન્ન થાય છે અગર અપર્યાપ્તકાથી ઉત્પન્ન થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૬૫
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy