SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ વચનાળા જોતામવોદિયાળી) મધ્યમ આભિનિબેધિકજ્ઞાની ઉત્કૃષ્ટ આભિનિબંધિક જ્ઞાનીને સમાન (નવ) વિશેષ (ઠિત રડ્રાઇવર) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (સાળે છાવરણ) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત ( સુચના વિ) એ પ્રકારે શ્રુતજ્ઞાની પણ સમજવા. (soorોદિનાળીળે મંતે ! પંવિંચિતરિક્ષનોળિયા પુછા) હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય કહ્યા છે? (જો મા અનંતા જુનવા વળત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે જઉં મેતે ! एवं वु चइ-जहण्णोहिनाणीणं पंचिंदियतिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता) હે ભગવદ્ શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના અનન્ત પર્યાય છે (નોરમા !) હે ગૌતમ! (Grોહિલ વંચિ તિરિવકોળિg Tomહિના િવંચિંદ્રિતિકિયોનિયરસ) જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચથી () દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (guસંચાઇ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (ાહ vયાણ જાળ વહિપ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત (fટણ તિન વહિg) સ્થિતિની ત્રિસ્થાન પતિત (Toor iધ જ ર Vs હિં) વણ ગંધ-રસ-સ્પર્શન પર્યાથી (ગાળિયોચિનાઇ સુચનાખવઝવેઠુિં છાણિ) મતિજ્ઞાન, શ્રતજ્ઞાનના પર્યાથી ષસ્થાન પતિત (ળિrmહિં તુર્ન્સ) અવધિ જ્ઞાનના પર્યાથી તુલ્ય (અન્નાના રસ્થિ) અજ્ઞાન તેને નથી હોતું (જ્યુસ પmહિં વરઘુવંસજmહું ચ) ચક્ષુદર્શનના પર્યાયે અને અચક્ષુદર્શનના પર્યાથી ( ) અવધિજ્ઞાનના પર્યાયથી (છઠ્ઠાઇવgિ) ષટસ્થાન પતિત ( નોદિનાથી ) એ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ (બઇમgોલોહિનાળી વિ પર્વ વેવ) મધ્યમ અવધિજ્ઞાની પણ એ પ્રકારે (જીવ) વિશેષ (કૂળે છઠ્ઠળવાિ) સ્વસ્થાનમાં ઘટસ્થાન પતિત છે (કા ગામિવિહિનાથી ત મ ગorી સુચ જાળી) જેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૫૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy