SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તુ તેડરૂi iતા, પન્નવાં પાત્તા) ભગવદ્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે તેજસ્કાયિકના અનન્ત પર્યાય કહ્યા છે (નોમા !) હે ગૌતમ ! (૪arge તેવાણચરણ સૂ ચાણ તુર) એક તેજસ્કાયિક બીજા તેજસ્કાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. ( વઢવાણ ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Tuળયાણ જાળવણિપ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (fg તિષ્ઠાણા) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (aan ધ ર ાસ મરૂ બUTણ સુચમgoriા અજવુદંર પmહું જ રટાજાgિ) વર્ણ-ગંધરસસ્પર્શમત્યજ્ઞાન; ધૃતાજ્ઞાન અચક્ષુદર્શન પર્યાયેથી સ્થાન પતિત છે (૩રૂચાળ પુછા ?) વાયુકાયિકના વિષયમા પક્ષ (ચમા !) ગૌતમ ! (ગmતા પાવા gov/ત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે તે કેળ અંતે ! વુિં વાર રૂચાળે બળતા પન્નવી guત્તા ?) ભગવદ્ ! ક્યા હેતુથી એવું કહેવાય છે કે વાયુકાચિકેના અનન્ત પર્યાય છે? (જો મા ! વાહ વાઉચારૂસ) ગૌતમ? વાયુકાયિક બીજા વાયુકાયિકથી (તત્તે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે ( Hથા તુલ્લું) પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે (Trફુચા જવું ટાળવણ) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (વધુ ધ રસ છાસ મા સુય ગાન અવધુતન વાર્દિ છઠા વહિg) વણુ–ગંધ-રસ સ્પર્શ, મત્યજ્ઞાન-શ્રુતજ્ઞાન–અચક્ષુદર્શનના પર્યાયોથી ષટસ્થાન પતિત છે (વરસરૂ રૂચાઇ પુછા') વનસ્પતિકાયિકના વિષયમાં પ્રશ્ન (નોરમા ! બંતા THવા guત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( મતે !) હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય છે કે વનસ્પતિકાચિકેના અનન્ત પર્યાય છે ? (ાયમા ! વUTHફાફા વાર્તફાફચરણ) ગૌતમ ! એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકથી (બૈયા તુર) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. (1ણસડાપ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોપાળયા વાળ વgિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (fou f ast) સ્થિતિથી ત્રણ સ્થાન પતિત છે (વણ વધ રસ ન મUTળ સુચન રઘુના પwવે હું જ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શનના પર્યાથી (ઇટાનવહિg) છ સ્થાન પતિત છે ( gmoi મા ! પર્વવુંચરૂ વારસાચા જતા પsgવા guત્તા) હે ગૌતમ ! એ હેતુએ એમ કહેવાય છે કે વનસ્પતિકાયિકના અનન્ત પર્યાય છે ટીકાથ–હવે પૃથ્વીકાયિક આદિના પર્યાનું નિરૂપણ કરાય છે–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ભગવદ્ પૃથ્વીકાયિક જીવના કેટલા પર્યાય કહેવાયેલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી કારણ પૂછે છે–ભગવન્! કયા કારણથી એમ કહેવાય છે કે પૃથ્વીકાયિકોના અનન્ત પર્યાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૪
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy