________________
(બાજીવાચાળ અંતે ! ટેવાવ વાળા ) ભગવદ્ અકાયિકાના કેટલા પર્યાય કહ્યા છે ? (નોયમા ! અળતા વઞવા વળજ્ઞા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે વેન્ટેન મતે ! ♥ વુઘર-બારાચાળ અનંતા પદ્મવા વળત્તા) ભગવન્ ! કયા હેતુથી એવુ કહ્યુ છે કે અષ્ઠાયિકાના અનન્ત પર્યાય કહેલા છે ? (પોયમા ! )ડે ગૌતમ ! (બાપુ" બાયસ મુખ્વચા તુચ્છે) અષ્ઠાયિક ખીજા અવ્યુાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (પસ-યા તુફ્ફે) પ્રદેશાની અપેક્ષાથી તુલ્ય છે (કોગાળયાહ્ ચાળવદ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત છે (નિતિગળત્તિ) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે (વળાધરનાાસ મડ઼ેળાળ સુયગાળ અચવવુંવત્તળનગ્નહિં છાળ હિત) વણું ગન્ધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અચક્ષુદનના પર્યાથી ષસ્થાન પતિત છે
(તેકાઢ્યાન પુચ્છા ?) તેજસ્કાયિકાના વિષયમાં પ્રશ્ન ? (પોષમા ! બળતા વનવા વળત્તા) હૈ ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (લે ળઢેળ મતે ! (ન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૦૩