SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (નોરમા !) હે ગૌતમ (વવા પીવા મUTTઝવનાળા) બધાથી ઓછા જીવ મન:પર્યવજ્ઞાની છે (બોદિના વેજ્ઞ UTI) અવધિ જ્ઞાની અસંખ્યાત ગણે છે (મિળિયાદિચના સુચનાળી વિ તુ વિરાણા) આભિનિ. બાધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની અને તુલ્ય છે અને અવધિજ્ઞાનીથી વિશેષાવિક છે (વસ્ત્રનાળી ૩ridTMા) કેવળજ્ઞાની અનન્તગણા છે. (gpf1ળ મરે!) હે ભગવન! આ (નવા મરૂ નાળિ) મતિ અજ્ઞાની જી (સુગરનાળી) શ્રત–અજ્ઞાની (fમાળા ) અને વિર્ભાગજ્ઞાનિયામાં (ગરે હિં તો) કણ કેનાથી (કા વા વાયા વા તુરા વા વિશેસાણિયા વા) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (નોમ) હે ગૌતમ ! (સદવોવા નવા વિમાનનાળી) વિર્ભાગજ્ઞાની જીવ બધાથી ઓછા છે (મરૂ ના પુચ ના રો વિ તુ ગત ગુIT) મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અને સરખા છે અને વિર્ભાગજ્ઞાનિથી અનત ગણું વધારે છે. " (pufણ મંતે !) હે ભગવન્! આ (કીવાર્ષ) (આમિનિવોહિયાળીન) મતિજ્ઞાનિયે (તુચળrળીf) શ્રુતજ્ઞાનિયો (બોgિoiળી) અવધિજ્ઞાની (HT giri) મન પર્યાવજ્ઞાનિ (સ્ટવાળી) કેવલજ્ઞાનિ (મરૂન્નાઇi) મતિઅજ્ઞાનીયે (તુચ બનાળoi) શ્રુત અજ્ઞાનિ (વિમળાળા ) અને વિભંગ જ્ઞાનિયોમાં (ગેરે વગેરે ઉર્દૂતો) કણ કેનાથી (વા તુસ્ત્રા વા વદ્દા વા વિસેરિયા થા ?) અ૯પ, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે? () હે ગૌતમ! (સત્રોવા લીલા મvપન્નવાળા) મન પર્યવજ્ઞાની જીવ બધાથી ઓછા છે (ગોળિrot સંજ્ઞાળા) અવધિજ્ઞાની અસંખ્યાતગણે છે (મિનિવોદિચનાની સુચનાથી રો વિ તુટી વિસાહા) આભિનિબેધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની અને બરાબર છે અને અવધિજ્ઞાનિયેથી વિશેષાધિક છે (વિમાનનાળી ગાTMT) વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગણા છે (વચનાળી બાતનr) કેવળજ્ઞાની અનન્તગણ છે (અરૂબoriળી સુચTIબીચ છે વિ તુ વાઘiaTળા) મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની બન્ને બરાબર છે અને કેવલજ્ઞાનિથી અનંતગણ છે. ટીકાઈ-હવે જ્ઞાનની અપેક્ષાએ અ૫ બહત્વની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છેઃ–હે ભગવાન્ ! આ આભિનિબધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની માં કે કોનાથી અ૯પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન ઉત્તર દે છે –હે ગૌતમ ! બધાથી ઓછા જીવ મન:પર્યવ જ્ઞાની છે, કેમકે મન:પર્યવજ્ઞાન એજ સંયમશીલ પુરૂને થાય છે જેઓ આમ પધિ આદિ અદ્ધિયોથી સંપન્ન હોય છે. મન:પર્યવજ્ઞાનિયેની અપેક્ષાએ અવધિજ્ઞાની અસંખ્યાતગણ છે, કેમકે અવધિજ્ઞાન નારકે, દે મનુષ્ય અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૭૧
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy